Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૯૨
પ્રવચન ૧૫૪ મું શ્રદ્ધાની નિસરણી નહિં પણ વ્યાઘાતને બચાવ
આ ચક્રને ઉપગ. તેજ સાચું ને નિઃશંક જે જિનેશ્વરે કહ્યું છે એને ઉપગ દરેક વખતે ન કરવાને, શ્રદ્ધાની નિસરણી આ નહિં. તમેવ સર્ચ એ શ્રદ્ધાની નિસરણું નથી, પણ શ્રદ્ધાના વ્યાઘાતને બચાવ છે. પહેલાં તે આ કઈ જગો પર વાય છે તે સમજવું જોઈએ. જૈન શાસનમાં કહેલા પદાર્થોમાં કઈ જગ પર પિતાની બુદ્ધિની દુર્બલતા હોય તે ન સમજે. જબરજસ્ત બુદ્ધિ છતાં તેવું નિરૂપણ કરી સમજાવનારા આચાર્યો ન મળ્યા હોય તે ત્યાં ટાળે થાય. હવે પિતાની બુદ્ધિ નિર્મળ. આચાર્ય સમજાવનાર સમર્થ પણ જેમાં હેત ઉદ દુરણ નથી. દાખલા તરીકે અનેક આકાશમાં અગુરુલઘુપણું શી રીતે માનવું? પણ પદાર્થ એ છે જેમાં બીજા હેતુ ઉદાહરણ કંઇ ન સંભવે ત્યાં શું કરવું? તેથી જે પદાર્થને સારી રીતે ન સમજે ત્યાં આ ભુંગળ તરીકે “તમેવ સચૅ નિઃસંકે જે જિહિં પેઈN:” અહીં શંકા ન કરવી. આ પ્રકરણ ઉપરથી સમજી શકીશું કે-શ્રદ્ધાની નિસરણી છે કે વ્યાઘાતનું નિવારણ છે? કાંક્ષામહનીય દૂર કરવા માટેનું આ વચન છે.
ભગવતીજીમાં નયાંતરે પ્રમાણુતરે. ભેગાંતરેએ કરી સાધુને શંકા આદિ થવાને વખત છે, પણ તે જ સાચું નિશંક જે જિનેશ્વરે પ્રરૂપ્યું છે. તેવાને કાંક્ષા મેહનીય અડચણ કરી શકે નહિં. આ વ્યાઘાત નિવારણ કરવા માટે-કાંક્ષા મેહનીયને ચૂરો કરવા માટે આ વચન છે. હવે શબ્દનાં વાકયેના અર્થ ઉપર પ્રથમ જઈએ. વર શબ્દને નિર્દેશ હોય કે સત્ત શબ્દને નિર્દેશ હેય? વાકયમાં ઘર તત્વ ને નિત્ય અભિસંબંધ છે. પહેલાં નિર્દેશ હોય કે ઉદ્દેશ હેય ? જ ઉદ્દેશ કરનાર ને તત્ત નિર્દેશ કરનાર. કહેવું શું જોઈએ. પહેલાં તત્ત શબ્દથી કેમ કહે છે ?
વિહિં કહેવાને હક હતો પણ તમે કયાંથી કહ્યું? કહે બે પક્ષ. નિર્ણય વગરના પહેલેથી આવેલા છે તેમાં કેઈને નિર્ધાર થતું નથી માટે તવ શબ્દથી કહેવું પડયું. સિદ્ધસેન મલવાદી કહે છે કે કેવળજ્ઞાન થયું કે દર્શનની જરૂર નથી, જિનભદ્રગણીજી પહેલે સમયે જ્ઞાન, બીજે સમયે દર્શન, ત્રીજે સમયે જ્ઞાન થે સમયે દર્શન. આ બેમાં કાણ ભૂલે છે તે સમજવાની કે જાણવાની આપણામાં તાકાત નથી. અહીં શું કરવું? બે પક્ષ જાણવામાં આવેલા હોવાથી પહેલાં તત્ શબ્દથી સામાન્ય