Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૮૨
પ્રવચન ૧૪૦ મું
તે તરફ ધ્યાન રાખી એ માગે આવનારા થાવ. એ માર્ગે આવનારા થાવ ત્યારે હિંસા સ્વરૂપથી હતી, તે અંગૂઠે। કાપી શરીર મચાવવા જેવું થયું. શરીર બચાવવાનું લક્ષ્ય ન હોય તે અંગૂઠા નકામા કાપવાનો, તેમ ત્યાગ તરફ લક્ષ્ય ન હોય તે ક્રિયા સાધ્ય વગરની થાય છે. નહિંતર જેમ અંગાર મક માચાય તે અસભ્ય દ્રવ્ય આચાર્ય, તેમ આ પૂજન અવાસ્તવિક. સવિરતિના ધ્યેય વગરની પૂજા તે ભાવપૂજાના કાણુ તરીકે દ્રવ્ય પૂજા ન ગણવી, પશુ માત્ર કહેવા તરીકે દ્રવ્ય— પૂજન ગણવું.
તીર્થંકરાને માનીએ છીએ તે ધર્મને જ માટે. તેમણે ધર્મ આચાર્યો જણાવ્યે તે દ્વારાએ પામવે છે, માટે તેમનું આરાધન કયા સાટા તરીકે ગુરુને આહારાદિક વહેારાવા છે ?
ગુરુ મહારાજને આટલા રોટલે આટલું પાણી આપે તે સાટા તરીકે કયુ સાટું ? આ મહાપુરૂષ સેક્ષના માર્ગ અમલમાં શૈલી રહ્યા છે. હું માક્ષના માર્ગે જતે નથી, તે માગ છેવટે છે તે નજીક કેમ કરવા ? કરનારાને મદદ કરવાથી અછતા ગુણા પણ પ્રાપ્ત કરી શકાય છે. આ મેાક્ષ માગે જાય છે, તેને સયમાદિના સાધનની મદદ કરૂં તે મારે માક્ષ માર્ગ નિકટ થઈ જાય. સાધુને અનાદિ અપાય તેમાં ધ્યેય કર્યું ? મને આ માર્ગ મળે તે માટે. આ અપેક્ષાએ આપે એમાં એકાંત નિજ રા. સયત સાધુને શુદ્ધ અશનાદિ આપે તે એકાંત નિર્દેશ જ્યાં એક જ ધ્યેયને અમલમાં મૂકી રહ્યા છે. આવા ને મદદ કરૂં તે મને તે સંયમ માર્ગ મળે, આ અપેક્ષાએ આપે તે એકાંત નિરા. આથી દેવગુરુ અન્નનું આરાધન ધમ પ્રાપ્તિ માટે, તે દેવગુરુ દ્વારાએ ટ્રુતિ રાકાય સદ્ગતિ પ્રાપ્ત થાય તેમાં મુખ્ય હેતું હોય તે તે ધર્મો જ છે. પશુ તે ધર્મ નામ માત્રના નિડુ વાસ્તવિક ધર્મ જોઇએ, તે માટે શાસ્ત્રકારે એ એ ભેદ રાખ્યા, સાગાર અને અણુાગાર ધમ, ગૃહસ્થ અને સાધુને ધર્મ. સાગાર-ગૃહસ્થના ધમ કયા લેવા ?
અહી કેટલાક કહેશે કે ગૃહસ્થીએ ધર્મી છીએ. આવા ગૃહસ્થપણામાં ધર્મ કયા ? જે વ્રતને ધર્મ ગણ્યા, પણુ વિષયકષાય
ગૃહસ્થને પશુ ધર્મ કહ્યો. આપણે ખાટે સાષ પકડનારાએ સમજવાનું કે મેાક્ષમાગ માં અનુકૂળ થાય તે. ખાર આરભાદિકને ધર્મ ગણ્યા નથી.