Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
ભાગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧૭૫
નિર્જાગી કદી હાય તા થ્થર એ કેમ વહેલે છૂટયે ? એ કેદમાં રહ્યો હતે તે ઠીક થતે. કેટલીક વખત એમાં બચાવ કરનાર હેાય છે. સમજુ હાય ને ત્યાગી થાય તે ઠીક પણુ અણુસમજુ હાય તે ત્યાગી થાય તે ઠીક નહિં, એમ ગણે. સમજી ત્યાગી થાય તે સુંદર પણ કેદમાં પડેલે પેાતાના કેસના ન્યાયથી પેાતાની હેાશિયારીથી છૂટી જાય તે મહાદૂર. પેાતાની બહાદૂરી ન હોય પણ વકીલ ખારીજીના પેઈંટથી છૂટી જાય તે તેને કેદમાં નાખે છે ? કડા, અક્કલ વગર પારકી અક્કલે કેદમાંથી છૂટે. કેદમાં રહેલા કદી સાચા ડ્રાય તે સજ્જન હોય તે શાખાશી આપ્યા વગર રહે નહિ. પેાતાની અક્કલથી હુશીયારીથી જે કેદમાંથી મુક્ત થાય તે ભાગ્યશાળી, પણ પારકી અક્કલથી છૂટેલા હાય તેને સમજુ પાછે લાવવા માંગતા નથી. તેમ જ્ઞાનવાળા ત્યાગી થાય તે સુદર, પણ તેવું જ્ઞાન ન હેાય તે જેએ તેટલા જ્ઞાનવાળા ન ચાય પણ જેએ સંસારના બંદીખાનામાંથી નીકળે તે ભાગ્યશાળી છે. શાસ્ત્રકાર આ વાત મજુર રાખે છે. દૃષ્ટાન્ત દરેક જાતનાં મળે છે.
દુનિયામાં દ્રષ્ટાંત દરેક જાતનાં મળે છે, જેને શૂન્યવાદ સ્થાપવા છે તે કહી દે છે કે સ્વગ્નના દૃષ્ટાંત આખા જગતને શૂન્ય માનીએ છીએ. ચંદ્રના પ્રતિબિંબનું દૃષ્ટાંત દે છે. એક જ આત્મા જુદા જુદા શરીર-પિંડમાં દેખાય છે. કેઈપણુ પદાની સિદ્ધિ થાય છે. દુનિયાના દૃષ્ટાંતથી સિદ્ધાંત જીરું કહે ત્યારે દૃષ્ટાંતના ખાધ લેવાય છે. સ્વસ પણુ કાને ? સાચું હાય તેને સ્વપ્ત જીવ ઊંઘ સ્વપ્ત એ વિદ્યમાન હાય. સ્વપ્નના ઘેાડા એટલે સાચા ઘેાડા તેની અપેક્ષાએ સ્વમના ઘેાડો, એ એને માધ દીધા તે શાસ્ત્ર ઉપર લક્ષ ટ્વીધું તેથી માષ દઈ શકયા. અહીં કેદનું દ્રષ્ટાંત દ્વીધું. અહીં સંસારની કેદમાંથી છૂટનારા ખર્ચે છે. ચાહે જ્ઞાનથી કે બીજાને ભરાસે. પણ શાસ્ત્રકાર તેમાં સાથ આપે છે કે નહિ? સાંભળીએ છીએ કે પ્રથમ જ્ઞાન પછી ક્રિયા, માટે સસ્પેંસાર અનિષ્ટ જાણ્યાની બુદ્ધિ ન હાય તેવાના ત્યાગ કીંમતી હરતા નથી. કેંદ્રમાંથી છૂટનારા એ જ્ઞાન વગરના હાતા નથી. પારકી અક્કલ છૂટવામાં કામ લાગી પણ હું કેદી કે છૂટા એટલું જ્ઞાન તે દરેક કેદીને હાય છે. સચમલાયક ક્રાણુ બની શકે?
હું કચરામાંથી નિકળ્યે એટલું જ્ઞાન દરેકને હાય. જીત્ર અને અજીત્ર એ પદાર્થને જાણે, જડ અને ચેતન એ પદાર્થને જાણે એટલે સયમને