Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/011563/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 -------------------------------------------------------------------------- ________________ x वीर सेवा मन्दिर दिल्ली क्रम संख्या काल नं. खण्ड Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ * મ . * ) સ ( ક' , કે . 1 : ના કર w I | | v. 1 Aત ભગવાન મહાવીર Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મહાવીર જૈન વિદ્યાલય [ રજત મહોત્સવ ગ્રંથ ] વિ. સંવત ૧૯૬૧-૯૭ ઈ. સન ૧૯૧૫-૪૦ વીર સંવત ૨૪૪૧}} All મહાવીર જૈન વિલય મુંબઇ 45 ઉપમ માતીચંદ ગિરધરલાલ કાપડીઆ ચંદુલાલ સારાભાઈ માદી માનદ મંત્રીએ. Page #6 -------------------------------------------------------------------------- ________________ Printed by M. N. KULKARNI at the KARNATAK PRINTING Y'erne, Karnatak House Chira Bazar, Butthay 2. Published by MonienAND G. KAPADIA W CHANUL . S. Mom, Hon. Secretarirs, Mahavir: Jaina l'idyalaya, Cowalia Tank, Banbay 26. Page #7 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રી. મહાવીર જૈન વિદ્યાલયના રજત મહાત્મય ઉજવવાનું આજથી લગભગ દોઢ વર્ષ પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું. માના અંગમાં સૌથી પહેલી પ્રવૃત્તિ અહીં રજૂ થતા ગ્રંથને લગતી હાથ ધરવામાં આવી હતી અને આ ગ્રંથ તૈયાર કરવા માટે નીચેના સભ્યોની એક સમિતિ નીમવામાં આવી હતી. "3 11:1 શ્રીયુત મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆ મેાહનલાલ દલીચંદ દેસાઈ "" પરમાનંદ કુંવરજી કાપડીઆ પ્રસન્નમુખ સુરચંદ્ર બદામી 19 આ સમિતિ તરફથી સભ્યોને, જાણીતા લેખકોને, સાશને અને પવિત્ર મુનિમહારાજોને ધાર્મિક, નૈતિક, સામાજિક કે આર્થિક-જેને જે અનુકૂળ પડે તેને તે તે વિષય ઉપર લેખ લખી મેોકલવા લેખિત વિજ્ઞપ્તિ કરવામાં આવી હતી. તેના પિરણામે જે લેખા અમે મેળવી શક્યા છીએ તે લેખામાંથી પસંદગી કરીને આ લેખસંગ્રહુ તૈયાર કરવામાં આવ્યા છે. આ લેખામાં અનેક પ્રકારની વિવિધતા છે. એમાં સાદી ભાષાના લેખા છે તેમ જ સાક્ષરી ભાષામાં લખાએલા લેખા પણ છે. સામાજિક ઉન્નતિના માર્ગો દર્શાવનાર લેખા છે તેમ જ ભાષાશુદ્ધિને સ્પર્શતા લેખે પણ છે. એકાદ નાની નલિકા પણ છે : પ્રાકૃત ભાષાને લગતા પણ એક લેખ છે. ધર્મતત્વની ચર્ચા કરતા લેખાના પણ એમાં સમાવેશ કરવામાં આવ્યા છે. આવા વિવિધ સામગ્રીવાળા ગ્રંથ ગુજરાતની વિશાળ જનતા સમક્ષ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજ્જૂ મહાત્સવ પ્રસંગે રજા કરતાં અમને બહુ આનંદ થાય છે. ઉપર જણાવેલ અમારી સમિતિ નિમાયાને તે ઘણા સમય થયા પણ સમિતિએ તૈયાર કરવાના ગ્રંથની ઇંવટની યેાજના આજથી ત્રણ માસ પહેલાં સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ નક્કી કરી તેથી આવા ગ્રંથ તૈયાર કરવા માટે અમારી પાસે બહુ જ આ સમયે રહ્યા. આ કારણે લેખા ગેાઠવવામાં કેાઈ ત્રીજી જાતના ખાસ ક્રમ જાળવવાનું અમારા માટે અશક્ય બન્યું છે. વળી કેટલાક લેખા અગ્રસ્થાને મુકાવાને યાગ્ય હોવા છતાં મોટા મળવાના કારણે અમારે પાછળના ભાગમાં મૂકવા પડ્યા છે. તે બદલ અમે તે તે લેખકેાની ક્ષમા માગીએ છીએ. આ લેખસંગ્રહમાં અનેક વિષયો ચર્ચવામાં આવ્યા છે અને ભાતભાતના વિચાર રજૂ કરવામાં આવ્યા છે, એમાં કેટલાયે એવા વિચારે દર્શાવવામાં આવ્યા હોય કે જે સમાજના અમુક વિભાગને માન્ય ન હેાય. પોતપોતાના લેખમાં રજૂ કરવામાં આવેલા વિચારાની જવાબદારી તે તે લેખકની જ ગણાય. જ્યાં સુધી અનેક દૃષ્ટિબિન્દુ સામાજિક Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪ કે વ્યવહારિક બાખામાં રજૂ ન થાય ત્યાં સુધી કોઈપણ નિર્ણય ઉપર આવવા માટે પૂરતી વિચાર સામગ્રી પ્રાપ્ત ન જ થાય. આ ખાખત લક્ષ્યમાં રાખીને અમને સાંપડી તેવી વિવિધ વાનીઓથી ભરપૂર રસથાળ ગુજરાતી જનતાના આસ્વાદ માટે અમેએ તૈયાર કર્યાં છે. તેમાં ગળપણુ હશે તેમ ખટાશ પણુ હશે; તેમાં તીખાશ હશે તેમજ મીઠાશ પણ હશે. દરેક વાંચનારને પાતપાતાની રુચિ અનુસાર કાંઈ ને કાંઈ વસ્તુ આ ગ્રંથમાંથી મળી રહેશે એવી અમે આશા રાખીએ છીએ. કેટલાક લેખા ધણા મેડા મળવાથી તેા કેટલાક લેખા અમેએ નકકી કરેલા ધારણને પહોંચી શકતા નથી એમ લાગવાથી આ ગ્રંથમાં દાખલ કરી શકાયા નથી. અને ત્યાં સુધી સારા લેખાને આ ગ્રંથમાં સ્થાન આપવું એ ધેારણને ધ્યાનમાં રાખીને લેખા પસંદ કરવામાં આવ્યા છે એમ છતાં સંભવ છે કે લેવા જોઈતા કાઈ ફાઈ લેખા ન લેવાયા હોય અને એ રીતે જે કાઈ લેખકને અન્યાય થયા હાય તેની અમારે ક્ષમા માગવી જોઈએ, જે જે લેખકોએ અમારી વિજ્ઞપ્તિને સન્માનવા કૃપા કરી છે તે સર્વ લેખકોના અમે ખરેખર ખૂબ ઋણી છીએ. બહુ થોડા સમયમાં આ કાર્ય પૂરું કરવાનું હાઇને જે જે લેખકેા સહેલાઈથી ઉપલબ્ધ હતા તેમને પ્રૂફ મોકલી શકાયા છે. બાકીના લેખાની મેટર સાથે પ્રૂફ ખરેાબર મેળવી લેવામાં બનતી સંભાળ રાખવામાં આવી છે. આમ છતાં પણ એક યા બીજા કારણને લીધે પ્રશ્નને લગતી અનેક ભૂલા રહી જવા સંભવ છે. આવી ભૂલ માટે અમે ક્ષમા માગીએ છીએ. 내 આ ગ્રંથ ‘ કર્ણાટક પ્રેસ’ માં છપાવવામાં આવ્યે છે. એ પ્રેસના માલીક અને મેનેજરે માગી તેટલી સગવડ આપી છે. તેમણે રાત દિવસ ન જોતાં ખાસ ધ્યાન રાખીને આ કામ કરી આપ્યું છે. અનેક આગવડા તેમજ અલ્પ સમય હેાવા છતાં મુત્યુની દૃષ્ટિએ ઊડીને આંખે વળગે તેવું આ કામ થયું છે. એ માટે તેમને આભાર માનવાની અમે આ તક લઈ એ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્યપ્રેરક આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયવલ્લભસૂરીધરજીએ એક પ્રેરક લેખ લખી મેલવા કૃપા કરી છે જેને સંસ્થાના ઈતિહાસ વિભાગમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. મુનિશજશ્રી પુણ્યવિજયજીએ પણ ‘નિર્યુક્તિ’ સંબંધી એક અતિ મનનીય લેખ આપ્યા છે જેને લીધે ગ્રંથના ગારવમાં જરૂર વધારો થયા છે. તે લેખ બહુ જ મોડો મળવાથી અમારે તેને ગ્રથના અન્તભાગમાં સ્થાન આપવું પડ્યું છે. આ ગ્રંથના સુશાભનમાં અનેક વ્યક્તિઓના ફાળા છે. આ ગ્રંથના જંકેટનું આખું નિર્માણુ ચિત્રકાર શ્રી જયન્તીલાલ ઝવેરીનું છે. તેની અંદર વિદ્યાલયના રજત મહાત્સવને સૂચવતા પચ્ચીશ ધજાવાળા ઈન્દ્રધ્વજ છે, હંસવાહિની અને વિણાવાદિની સરસ્વતી છે, નીચે અષ્ટમંગળ છે અને તે ઉપર ધર્મચક્ર છે. બન્ને ખાજુએ પંચજ્ઞાન સૂચક પંશિખ દીપિકા છે, પૂડાનું ડીઝાઈન ગુજરાતના જાણીતા ચિત્રકાર શ્રી. રવિશંકર મહાશંકર રાવળ પાસે તૈયાર કરાવવામાં આવ્યું છે. વચ્ચે ચેાડવામાં આવેલ ચિત્ર જૈન ગ્રંથીના આધારે આલે ખાએલ સરવતીનું છે. આ ચિત્ર પ્રગટ કરવાની પરવાનગી આપવા માટે અમે શ્રી. સારાભાઈ Page #9 -------------------------------------------------------------------------- ________________ નવાબના ઋણી છીએ. તે સરરવતીના ચિત્ર નીચે વિદ્યાલયના મકાનનું રેખાચિત્ર છે. ગ્રંથના પ્રારંભમાં ભગવાન મહાવીરની એક ભવ્ય અને સપ્રમાણ મૂર્તિનું ચિત્ર આપવામાં આવ્યું છે, તે પણ શ્રી. જયન્તીલાલ ઝવેરીની કલમની પ્રસાદી છે. આ ઉપરાંત શ્રીમદ્ વિજયવલ્લભસૂરિને રંગીન બ્લેક અમને શ્રી જૈન આત્માનંદ સભા તરફથી મળે છે જે માટે તેમને પણ કણસ્વીકાર કરે ઘટે છે. આ વિપુલ ગ્રંથ અનેક બંધુઓના હાદક સહકારના પરિણામે જ તૈયાર કરી શકાય. જેણે જેણે અમારા આ કાર્ય ને સફળ બનાવવામાં મદદ કરી છે તે સર્વને અમે અન્તકરણું પૂર્વક ઉપકાર માનીએ છીએ. તા. ૨૦–૧૨–૧૯૪૧ મુંબઈ મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ મંત્રી, રજત મહોત્સવ ગ્રંથ સમિતિ. Page #10 --------------------------------------------------------------------------  Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ ગ્રંથ ... ગુજરાતી લેખોની સૂચિ ૧ અંતરેગાર (કાવ્ય) છે. ભગવાનદાસ મ. મહેતા, એમ. બી. બી. એસ. ૨ મારી સાધના પચ્ચીશી (કાવ્ય) છે. જયંત પટણી, એમ. બી. બી. એસ. ... ૩ કર્મક્ષય અને પ્રવૃત્તિ. - શ્રીયુત કિશોરલાલ મશરૂવાળા ૪ ભારતવર્ષના ચાર મહા પુઆ મુનિશ્રી ચારિત્રવિજયજી ૫ નવી સંસ્કૃતિનું ઘડતર છે. સુમન્ત મહેતા . . . ૬ (ટેલનું જીવન શ્રીયુત હિંમતલાલ ગણેશજી અંજારીઆ, એમ. એ., એલએલ. બી. ... ૭ મનુષ્ય જિદગીનું સાધ્ય શું છે? બીચુત કુંવરજી આણંદજી ૮ શ્રી. મ. જે. વિદ્યાલયમાં સાષ્ય, સાધન અને સાધક સંબંધી વિચારણા. શ્રીયુત સુરચંદ્ર પુરુષોત્તમદાસ બદામી, બી. એ., એલએલબી. (રિ જજ) ... ૯ વિવાને સદુપગ ૫. લાલચંદ ભગવાનદાસ ગાંધી .. . ૧૦ જૈન સમાજ પર ઊડતા વિચારે છે. કેશવલાલ હિમતલાલ કામદાર, એમ. એ.... ૧૧ નવ વિચારકે અને દાન પં. દલસુખભાઈ માલવણીઆ » ૧૨ જીવતા અનેકાન્ત ૫. સુખલાલજી Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રાચીન સમાજ વ્યવસ્થા શ્રીયુત હર્ષદરાય દેસાઈ .. • • • ૧૪ આપણું ધ્યેય-સુખ, શાંતિ, આનંદ છે. અમીચંદ છગનલાલ શાહ, એમ. બી. બી. એસ. ... ૧૫ વિદ્યાવ્યાસંગ શ્રીયુત મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ બી. એ., એલએલ. બી. સોલિસિટર .. .. ૧૬ સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્ર–એક વિચારણા શ્રીયુત પ્રમુખ સુરચંદ્ર બદામી બી.એ, બી.એસસી., બાર-એટ-લે. ૧૭ અનેકાંતવાદનું સ્વરૂપ શ્રીયુત રસિકલાલ છેટાલાલ પરીખ. . ૧૮ આપણે શું ગુમાવ્યું છે? શ્રી. રવિશંકર મહાશંકર રાવળ ... ૧૯ શેખચલ્લીની નિંદા ન કરે શ્રીયુત ચુનીલાલ વર્ધમાન શાહ .. ૨૦ ભાષાશુદ્ધિ પ્રિ. મનસુખલાલ ઝવેરી એમ. એ. ... ... ૨૧ આદ્રકુમાર-નેબુચનેઝાર (નવી કેળવણીને સમાજોપયોગી બનાવવાનું માર્ગ સૂચન) શ્રીયુત ચીમનલાલ અમુલખ સંધવી. તંત્રી “સુવાસ રર સિદ્ધ હેમચંદ્રના અપભ્રંશ દૂહાઓ ઉપર દષ્ટિપાત પ્રો. કાંતિલાલ બળદેવરામ વ્યાસ, એમ. એ. .. ૮૫ ૨૩ યુદ્ધઃ એક અચિરસ્થાયી જીવનતત્ત્વ શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડીઆ, બી. એ., એલએલ., બી. ૯૩ ૨૪ જગતની જીભે ચડેલાં ત્રણ નામ શ્રીયુત હરિલાલ ભરૂચા, બી. એ. . . . ૯૯ ૨૫ લગ્નઃ આદર્શ અને વ્યવહાર શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ, એમ. એ.,એલએલ.બી., ગવર્મેન્ટ સેલિસિટર ” - • ૧૦૨ ૨૬ વિચારપ્રવાહ અને વિશ્વ પરિવર્તન શ્રીયુત નાનાલાલ ખીમચંદ દેશી, બી. કેમ. ... ૧૦૬ ર૭ ગામેગ શા માટે? શ્રીયુત વૈકુંઠભાઈ લલુભાઈ મહેતા, એમ. એ., મેનેજિંગ ડિરેકટર, પ્રવિન્સિયલ કોઓપરેટિવ બેન્ક. .. • ૧૦૯ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અહિંસા . ૧૧૧ શ્રીયુત વજેચંદ લક્ષ્મીચંદ શાહ . . ર૯ માનવધર્મ શ્રીયુત રતિલાલ હરજીવનદાસ માવાણું, બી. એ., એલએલ. બી. . ••• • • ૩૦ ભારત જૈન સેવા સંઘ (એક યોજના) શ્રીયુત શુલચંદ હરિચંદ દોશી ગૃહપતિ, શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર-અમદાવાદ • - ૧૧૮ આપણાં ગુસ્કુળા ૧૩૩ શ્રીયુત શેઠ શાંતિદાસ આશકરણ શાહ, એમ. એલ. સી... ૧રર ૩૨ વર્તમાન જૈન સમાજ શ્રીયુત વીરચંદ પાનાચંદ શાહ, બી. એ. જનરલ સેક્રેટરી, શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ . ૧૨૪ ૩૩ આપણે પંથ શ્રીયુત શેઠ સુંદરજી કલ્યાણજી ખુશાલ વેરાવળવાળા ... ૩૪ જૈન સાહસ શ્રીયુત ડુંગરશી ધરમશી સંપટ ૩૫ પંગુ ને પરવશ શ્રીયુત ગેકુળભાઈ ભટ્ટ ૩૬ છત્રષ્ટિ. શ્રીયુત ગૌતમલાલ અ. શાહ, બી. એ., એલએલ.બી. ૧૩૫ બાલમાનસનું આરોગ્ય શ્રીયુત ચંપકલાલ લક્ષ્મીચંદ શાહ, બી. એ. ... ... ૩૮ જૈન ધર્મની તાત્વિકતા શ્રીયુત શાંતિચંદ કે. ઝવેરી, બી. એ., એલએલ. બી. ૩૯ ગુજરાતની કેટલીક પ્રાચીન જિનમૃતિઓ શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ... ... ૪૦ સિદ્ધ સારવતાચાર્ય અમરચંદ્ર સૂરિ શ્રીયુત કનૈયાલાલ ભાઈશંકર દવે, પાટણ .. ૪૧ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્ર સૂરિ શ્રીયુત ચીમનલાલ ભાઈલાલ શેઠ, એમ. એ., એલએલ. બી. ... ... કર કેળવણી પરત્વે એક દૃષ્ટિ શ્રીમતી કાંતાબહેન ખાંડવાળા, બી. એ, સેક્રેટરી, વનિતા વિશ્રામ, મુંબઈ ૧૩s ૧૪૪ ૧૪૬ ૧૫ ૧૫૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪૩. ગાલિપ્રદાન એક કલા : ૪૪ પત્રકારના જીવનમાં ડેાકીયું શ્રીયુત “ સંત્રી ” ૪૫ બુદ્ધિવિન્ત્ય ૪૬ સાક્ષરવર્યું “ દ્વિક ’ પ્રાચીન ગુજરાતી સાહિત્ય સંબંધમાં કેટલા એક સત્રમ. શ્રીયુત અંબાલાલ બુલાખીદાસ જાની, બી. એ. ૪૭ છેદસૂત્રકાર અને નિર્યુક્તિકાર મુનિવર્ય સાક્ષરશ્રી પુણ્યવિજયળ અધ્યાસી શ્રી ખાનધન અને શ્રી યશેાવિજય શ્રીયુત મેહનલાલ દલીચંદ્ર દેશાઈ, બી. એ. ૪૯ ભારતીય સંસ્કૃતિના ધડતરમાં જૈન ધર્મને કાળા શ્રીયુત ખુશાલદાસ જગજીવનદાસ ૫ આપણી અજોડ સંસ્થા પ ૫૨ રતમહાત્સવે આશિર્વચન ( કાવ્ય ) st ૫૩ સાક્ષર શ્રી. યાતીંદ્ર હ. દવે, એમ. એ. ઓરીએન્ટલ ટ્રાન્સલેટર ૫ શ્રીયુત મેાહનલાલ દીપચંદ ચાકસી . ૧૦ સાધન સંપન્ન ભાઇઓની જવાબદારી શ્રીયુત પાદરાકર વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ, ખી. એ., એલએલ. બી. મહાવીર ( કાવ્ય ) શ્રીયુત મગનલાલ દલીચંદ દેસાઇ ૫૪ મહાવીર અને અહિંસા ( કાવ્ય ) શ્રીયુત શાન્તિલાલ બા. શાહ ૫૫ શેની હવે વાર ? ( કાવ્ય ) શ્રીયુત સ્નેહરશ્મિ’ એ શું હશે ? ( કાવ્ય ) પછી વિસ્લ વિદ્યાલય ( કાવ્ય ) શ્રીયુત પાદરાકર ... શ્રીયુત મનસુખલાલ ઝવેરી ... : : પૃષ્ઠ. ૧૫ ૧૫૯ ૧૭૦ ર ૧૮૫ ૨૦૨ ૨૧૫ ૨૨૧ *y *r ૨૦ ૨૩૦ ૨૦૧ ૨૩૨ ૨૩૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ 1. JAINS AND PRACTICAL RESEARCH: 3. THE WARDHA SCHEME: 2. RULE OF LAW; THIRD PARTY JUDGMENT: (By Principal T. K. Shahani, M.A.) (By Syt. P. G. Shah, M.A., B.Sc., Accountant-General, Bombay) 4. THE REMAKING OF EDUCATION: 5. BARTER IN ACTION: 8. ૧૧ અંગ્રેજી લેખાની સૂચિ. 9. (By Syt. Manu Subedar, M. L. A. Central) 7. DISCIPLINE: 11. ... (By Syt. M. T. Vyas, M. A. Education (Lond.) 6. PROBABLE DATES OF PRE-HISTORIC TIRTHAMKARAS: ૧. (By Syt. J. C. Kumarappa) ... 13. THE CAVADĀS: (By Syt. R. B. Prahlad C. Divanji, M.A.,LL.M., Advocate (O.S.)) (By Syt. H. H. Dalal, B.A., LL.B., Bar-at-Law.) 10. P FOR PLANNING OF INDIAN ECONOMIC LIFE: (By Syt. K. U. Barodia, B. Com.) ... A MESSAGE FOR THE YOUTH: (By Mohanlal Maganlal Desai, B.A, LL.B.) 12. THE WAY TO LIVE IN PERFECT HEALTH: (By Dr. Chimanlal N. Shroff, D.O., M.S.) SHRI M. J. VIDYALAYA AND ITS STUDENTS : (By Syt. Mohanlal B. Jhaveri, B.A., (Hon.) LL.B., Solicitor) INDUSTRIAL AND TECHNICAL EDUCATION IN INDIA: (By Syt. Kanubhai L. Mehta, B. Com.) (By Syt. Kantilal D. Kora, M.A.) પચીશ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ ૨. પરિશિષ્ટ : 918 :: ⠀⠀ : 1 4 10 17 20 23 29 32 34 38 43 45 52 ~ r ८७ Page #16 --------------------------------------------------------------------------  Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨ અંતરે ગાર વસંતતિલકા– છે ધન્ય ધન્ય દિન આજ તણે અનન્ય ! છે આજની સુભગ આ ઘડો ધન્ય ધન્ય! જ્યારે વીતાવી પ્રથમ વય હું પ્રવેશું, શષ્યત્સવે—સદભિનંદનને ગણું મંદાતા– બાલ્યાવસ્થા અતીવ કુમળી વિMટેળવાળી, | ઊર્મિઓના પ્રબલ બલથી ઉલસંતી રસાળી; ઉલંઘી તે સફલ થઈ મેં શ્રેમ કૌશલ્યભાવે – સંગે શ્રી વીર વિભુત નામના–શું ન થાવે? અધરા – ફાલ્યા ફૂલ્યા પ્રફુલ્યા અવયવ મુજ સૌ પ્રસ્યા પૂર્ણભાવે, અંગે અંગે કુરતી અતુલ મુજતણું શક્તિ અંગે ન ભાવે; વિદ્યાના એજjજે દિશ દિશ ભરતી દેહકાંતિ વિરાજે, એ ચેતન્ય તે પ્રવહત પ્રકટો થોવનેલ્લાસ આજે. અનુપશ્રી આત્મારામ સંતાન, નામ વલ્લભ જે કા; પ્રેરણાબીજ રેપી તે, હારા ભાવ-પિતા થયા. | વસંતતિલકા– તે બીજ અંકુરિત કીધું શ્રીમંત વૃદ, સક-વારિ અભિસિંચનથી ઉમેગે, ને ભૌતિકાદિક ધીમંત સુમાલિએએ, સભાવથી દુમ ઉછેર્યું અહો! જુઓ એ ! તત્રસ્થ છાત્ર શુભ ત્યાં કુરુમે ખીલતા, ચાસ્ત્રિ સૌરભથી સર્વ દિશા ભતા; ૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ છે. ભગવાનદાસ મ. મહેતા મિ. જે. વિદ્યાલય ને સ્નાતકેપ ફળ પરિપાક પામે, જેના મીઠા રસથી શિષ્ટ સમાજ જામે. (યુમ) ૬ અનુષ્યપએવું વિદ્યાતણું ધામ, જ્ઞાનરશ્મિ પ્રસારતું; સ્વરૂપ વર્તતું હારું, આત્મને ધન્ય માનતું ભૂજંગી— નથી હું ખરે! માત્ર પાષાણમૂર્તિ, હું તે બેધમૂર્તિ સચેતન્યક્તિ; નથી હું મર્યાદિત ક્ષેત્રે જ વ્યાપી, હું તે ભારતીધામ છું વિશ્વવ્યાપી. ઇન્દ્રવજા સંવાદ જ્યાં તવતણુ ભણાય, સાહિત્ય સંગીત સુરે સુણાય; જ્યાં છાત્ર પાત્રે બહુ જાય ઘૂમી, એવી છું હું વાડમય રંગભૂમિ, રત્નમાલામુજ મંદિરે બય પૂજારી, ભક્તિ કરે છે. વિવિધ પ્રકારી; ભાવને કેઈ ધરે છે, કુસુમાંજલિ કે કવિય કરે છે, ચારુ ચરિતનું ચંદન ચર્ચ, - વિનય ગુણોના સુમન અર્ચ, જ્ઞાન દ મંગલ પ્રગટાવે, રત્નત્રયી આરત્રિક ગાવે. ઇંદ્રવજા– કે વૈદ્ય વિદ્યા પદવી ગ્રહંતા, વિજ્ઞાનમાં કે પટુતા ચહતા; વાણિજ્ય કે, કેઈ કલા ઉપાસે, વિદ્યાપિપાસુ બહુ અત્ર ભાસે. Page #19 -------------------------------------------------------------------------- ________________ રજતમાર) અંતરેદગાર અનુષ્યદ્રવ્ય વિદ્યા ગ્રહ કિંતુ, ભાવવિધા ન જે ગ્રહે તે નામ માત્ર તે વિદ્યા, વા અવિદ્યાપણું લહે. અખિલ વિશ્વને જાણે, ન દેહસ્થિત આત્મને ! નાભિસ્થ કસ્તૂરી છે! ધન્ય એ વિબુધત્વને !! શાલિની– તેહી વિદ્યા જે અવિદ્યા વિદ્યારે, તેહી વિદ્યા આત્માને જેહ તારે તેહી વિદ્યા બંધથી જે મુકાવે, તેથી વિદ્યા જેહ સ્વાતંત્ર્ય લાવે ના વિજ્ઞાને તે વિદ્યા વસેલી, ના વાણિજ્યાદિ વિષે પીરસેલી, ના ચિકિત્સા શાસ્ત્રમાં તે કહેલી, ના ના નાના તે કલામાં રહેલી. તે વિદ્યા તે સર્વથા તેથી ન્યારી, મુક્તિ કેરા છેડની શ્રેષ્ઠ ક્યારી; તે વિદ્યાનું નામ છે આત્મવિદ્યા તે વિના તે સર્વ વિદ્યા અવિદ્યા. માલિની– ચિદમય જ પુરતી જ્ઞાનતિ અનેતા, નિજ કર પ્રસરતી અંતરે રે! લસંતી; કરતી દૂર અવિદ્યા વિશ્વવિદ્યા વરંતી, તિમિરકુલ હતી તેજપુંજે ભરતી. અનુબ્રુપબંધને કર્મનાં લૂંટે, ફટે પંજર દેહના, આત્મવિહંગ જ્યાં છૂટે, વિદ્યા તેહ સંદેહ ના. આત્મરાજા બિરાજે જ્યાં, સ્વરાજ્યના સિંહાસને; વિવા તે સાચી ને અન્ય. અવિદ્યા વિબુધે ભણે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ભગવાનદાસ મ. મહેતા શાનૢ લવિક્રીડિત——— વિદ્યા ભાવસ્વરૂપ એવી અતુલા નિશ્ચિત ચિત્તે વચ્ચે, ખાદ્દા દ્રવ્ય વિચિત્ર જે ઇતર સૌ વિદ્યાય આરાશે; વિદ્યાવાંચ્છક તે ઈષ્ટ કુલ આ વિદ્યાતણું પામશે,~~ ના તા કેવલ મેહના તિમિરનું ગાઢત્વ ! જામશે. મંદાકાંતા— સદૃવિદ્યાના મુજ પ્રિય જ એ શુભ્ર સંસ્કાર ઝીલી, પૂર્ણેન્દ્વવત્ સકલ સુકલા પૂર્ણ ભાવે ય ખીલી; વિદ્યાર્થી હૈ! વિજય વરજે ધર્મ ને અર્થ કામી ! યાત્રા હારી જીવનપથમાં હા સદા ઊર્ધ્વગામી ! જે વિશ્વેશે વર વિભૂતિએ વિશ્વબંધુત્વ આપ્યું, તત્ત્વાધિનું મથન કરીને તત્ત્વનું સત્ત્વ શેાધ્યું; જે વીરેશે નિત ઉપદિશ્યું સામ્ય વાત્સલ્ય પ્રીતે, ભક્તિ વ્હેની સતત વધતી ધારજે નિત્ય ચિત્તે, અભાધિમાં સકલ સરિતા જેમ જાયે શમાઇ, તે રીતે જે જિનપ્રવચને દર્શના સર્વ ભાઈ ! નિમજ્જી ત્યાં નિત નવનવા તત્ત્વ આનંદ પામી, વિશ્વ ત્સુના પ્રસર કરજે શ્રેષ્ઠ સાહિત્યસ્વામી ! વિમા—— સંસ્કાર જૈનત્વતા ગ્રહીને, આજન્મ-વિદ્યાર્થીપણું વહીને; સંસ્કાર તે વિશ્વ વિષે પ્રચાર ! સર્વત્ર વિદ્યા કિરણા પ્રસાર ! અનુષ્ટુપ~~~~ એવા ભારતીપુત્રાથી, હું ગૌરવ અનુભવું; ‘દિવસે ઉપ' હે વત્સ ! સદા આશિષ પાઠવું, ઉપજાતિ~~ વિરાટ સંસ્થા પરિણામ પામી, શાખાપશાખે પરિપૂર્ણ જામી; [ ખ. જે. વિદ્યાતાય ૨૦ ૨૧ ર ૨૩ ૨૪ ૨૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨તમારક] અંતગાર હું વિશ્વવિદ્યાલયરૂપ ક્યારે, થઈશ? ભાવું નિત એ પ્રકારે. માલિની– નરવર અરિહંતે આપજે શુદ્ધ બુદ્ધિ! ધ્રુવપદસ્થિત સિદ્ધો પ્રેરજે આત્મસિદ્ધિ! ગુણગણુયુત સંતે વર્ષજે મિષ્ટ દષ્ટિ! સુક્ત મુજ નિહાળી તુષ્ટ હેજે સમષ્ટિ! અનુ સદ્દભાગ્યે શ્રી મહાવીર, ભગવાન કૃપા થક, રોત્સવ મળે એહ, સ્વર્ણસવ હજો નકી ! કુસુમાંજલિ માતૃસંસ્થા મુખે એવા, ઉક્તિ વિન્યાસ વ્યાજથી; ભાવ પુષ્પાંજલિ અર્પ, ભગવાનદાસ ભાવથી. ત્રાટક – ગુણ સૌરભવંત સુવર્ણમયા, સુમને વિરચી રસભાવભર્યા મનનંદન છે કુસુમાંજલિ આ, નમી ભારતમંદિર પ્રાંજલિ આ. ૩૦ ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. Page #22 -------------------------------------------------------------------------- ________________ મારી સાધના પચ્ચીસી જૈન જગતના મહાજને! પધારોને સુણે સદેશ. અતિ ઊજજવળ મને બનાવવા પચ્ચીસ પચીસ વર્ષ ગાતા હશે અહોનિશ અનુપમ એજ ગાન. પ્રગટાવ્યો અખંડજેત; જેને તેજે પ્રકામ્યા વીરાત્માઓ પરમ પૂજ્ય ગુરૂના બંધવડે ને જીવન ઉજજ્વળ કવાં. દાનેશ્વરીઓના દાનથી, સમયના પ્રવાહ સાથ અખંડત પ્રકાશશે મહા તેજે ને મહાજનની મહા મહેનત મંત્રીશ્વરાની કાર્યદક્ષતાએ દીપાવશે અનુજેનાં હદયાંગણ વિવાદેવીના ઉપાસકોની જૈનધર્મ ને જૈનપ્રજાની ઊતિકાજ. ઉજજવળ કારકિદીએ, પચ્ચીસ પચ્ચીસ વર્ષ પ્રગટી સજજને ને સન્નારીએ! અવિરત અખંડ જ્ઞાનાત; આંગણે પગલાં મા ને નીરખે– અને યુગધર્મને ઓળખી, અનેક પચીસીએ જળહળશે આરંભે છે કેળવણી યજ્ઞ જ્ઞાનપ્રકાશ પ્રસરાવતી જ્ઞાનત. નવિન સૃષ્ટિના સર્જકને ઘડવા. પ્રત્યેક પચ્ચીસીએ પડકારીશ, દાખવું છું જૈન જગતને હે જૈન જગતના વાંછુ! અમર અને અમુલ્ય માર્ગ જગતના અનન્ત આરાઓ “વિવાદાન એ જ પરમ દાન” જગાવવા ઈચ્છતા હો “વિલાસાધના એ સંસારસાધના” જૈનત્વ અને જૈનધર્મના પ્રચંડ નાદે “વિવાદાને જૈનધર્મની મહાપ્રભાવના” તા આરોગ્યે ઊછેર તારા બાલને આ મહાજને આવે! સંસ્કાર કેળવ તારા બંધુડાને આજ ઉતસવ છે જડનિંદ્રાએ સુતેલાને જગાડ ને દેવી વાગેશ્વરીને, જાગતાને જ્ઞાન અપ દોર. સરસ્વતીને વીણાનાદને કારણ મયુરને મધુર ટહુકાર કેળવણીએ અવતરશે યુગકાંતિ પ્રસરી રહ્યો છે. પ્રત્યેક દિશાએ. કળવ જૈન આબાલવૃદ્ધને પચ્ચીસ વર્ષના પુનિત પ્રભાતે ને પમાવ યુગયુગને પ્રભાવ મધુર વિણાના વિવાળાને બહદુ જૈનધર્મ ને મહાપ્રજાકાજ; ઉજવળ કીધાં અનેક જીવન; જેથી અને અંધકાર ત્યજી પ્રકાશ દેખે; જ્યાં જ્યાં વસે મારે બાળ સ્વાશ્રયી બની પરમાર્થી બને'; ત્યાં એ જ નાદ તાન ને ગાન. સ્વાલંબી થવા પરને પ્રેરે, Page #23 -------------------------------------------------------------------------- ________________ [ષ છે. વિવાહાય તમારક] મારી સાધના પચ્ચીસી ને ગણના કરાવે જેનપ્રજાના જગતની મહાપ્રજાઓમાં. આવ મારી બહેન ! દુખ અને દારિદ્રશ્યમાં રબડતી, સંસારના અંધકારખુણામાં પડેલી, વિલાસ ને મેહમાં હસેલી, જ્ઞાન ને સરકાર વિહોણું અથડાતી, આવતી કાલના મહાજનની માતા! આવ ને સંબધ તારા બાંધવને જીવનવેલની કિશોરાવસ્થાએ પચીસ પચ્ચીસ વર્ષ વિવાદાનનાં અમી સિંચ્યાં; વેલે ફાલી પુલી ને પરાગી ને જગતને ખોળ ધરી અનન્ય પ્રફલાવવા ને પરાગવા, ઊંડા અંધારેથી પરમ તેજે દોરવા. જ્યાં જ્યાં અમી ઝરતાં પરાગશે અમર નામના ત્યાં મને મળશે, જીવન સાથ મને વણી અહોનિશ રટણ કરશે વિકસાવવા ને ઉદ્ધારવા. અથવા વંસ થતા ધર્મની ખાતર જૈન પ્રજાના અસ્તિત્વાર્થ સમયધર્મની પિછાનાર્થે વિવાદાનનાં યજ્ઞ આદરશે. વિવા અથી દેખશે ને દેરવા યથાશક્તિ યત્ન કરશે; ઉગારી અજ્ઞાનતામાંથી સંસ્કાર ને જ્ઞાન તરફ વાળ. સુવર્ણ, જવાહિરને મેહ નથી, હજારેના વસ્ત્રોની અપેક્ષા નથી, પણ સંપત્તિને સદુપયોગ કરી સ્ત્રી છત્રાલયે પ્રજ, જેથી, . જ્ઞાનની દીપમાળા પ્રગટે ને ઉજજવળ બને અમ હદયમંદિર, ઉજજવળાવવા આવતી કાલના મહામેલાં તારા બાલુડાને બનાવવા સંસ્કારી ને શિક્ષિત. મારું પ્રતીક નજર સમીપ રાખી ઊભવાવશે અનેક વિધાલયે, ને આમા રેડી અમર બનાવશે. અને ધનિકોને પ્રેરશે બહુમાનથી કરવા લક્ષ્મીને સદુપયેગ, સરસ્વતીની આરાધનાથે. વિદ્વાનેને આમંત્રશે. દેવીને થાળ ભરી ભરી પૂજવા, સાધુજને સમક્ષ યાચશે શ્રાવકજનેને સબોધવા વિવાલયનાં કરવા જતન. એવાં છે મારા વીરબાલુડાં; પચ્ચીસ વર્ષના મહાપર્વે મનોરથ જાગ્યા છે મમ હૃદયે કે પુત્રીકાજ સુકાર્ય કરવા પ્રેરે જૈન મહાજનેને. ઉત્તમ પ્રજાના ઈચછનારા શ્રાવક અને શ્રાવિકાઓ ! પડકાર છે પચ્ચીસ પચ્ચીસ ઝીલજો ને ઝીલાવજો ને પ્રસરાવજે અનન્ત દિશાએ પ્રગટાવજે પચ્ચીસ છાત્રાલય, પુત્રને પેખ્યાં તેમ પુત્રીને પીસવા. પુત્રને પદવીદાન દીધાં તેમ પુત્રીને આદર્શ ગૃહિણું બનવા કાજ ઉત્તમ જ્ઞાન ને કાર્ય અર્પવા. Page #24 -------------------------------------------------------------------------- ________________ જયંત પાણી [મ. જે. વિધાલય જતા ] બે ધરું છું મમ પુત્રો પાસ ને પચ્ચીસ વાર પડકાર છે મારે કન્યા છાત્રાલયનું ઉદ્દઘાટન એ છે મારી જીવંત ભાવના; ને પકારું છું કે “પુત્ર જેટલું જ પુત્રીને જ્ઞાન” ઉભયને સંસારે સરખું સન્માન.” સંસારે સુખ અને ઉત્તમ પ્રજાકાજ શિક્ષણવની બનાવ બાલિકાઓને, અજ્ઞાનતાના અંધકારે જતી અટકાવી વાળ જ્ઞાનના મહાભંડાર ભણી, ને પ્રયજ છાત્રાલય ઉભયને વિવાદાન આપવા જૈનસમાજે ઊજવળતા આણવા. ધનની ઉપાધિ અને અભાવે, વિલાલ શતવિવાર્થિના સમાવેશ અભ્યાસ લંબાવવા પ્રવેશ ન મળતાં અભ્યાસ છોડી અકળાવું પડે છે યથાકાર્ય મેળવવા ને પેટ ભરવા, માટે વિનંતિ કરી કહે – ધનપતિઓ ને દાનેશ્વરીએ ! આપના કુબેર ભંડાર ખેલે, ને વહા જ્ઞાન સરિતા તરબળો જ્ઞાન ઓળાએ ને મેળવો હૃદયના આશિર્વચને. માટે સગવડતા ને સાધનથી ભરી પચીસ પચ્ચીસ વિહાલય ખડા કરે. આમંત્રણ પાઠવે દેશ દેશ જેન બાલુડાંને વિના મહવા અખંડ જ્યોત અમર બનાવવા છેહલે— વિવાલયે પ્રવેશ ન મળતાં દુખી થતાં મારા પ્યારા પુત્ર! આવ અને અશ્રુઓ લુંછ. નિરાધાર તને નીરખી અંગે અંગે અનુભવું છું મહા વેદનાઓ રજત મહેસૂવે નયને લાવ, ધનપતિઓ અને ધર્મપ્રેમીઓના કે મમ અર્થહીનને મારા મહામેલા મહેમાને ! આવો આંગણે આવી શા નિર્ધાર કર્યા? મજબુત બનાવવા કે વિચ્છેદવા! ઈચ્છું છું મહાજનની મહેર કે તન મન ને ધન શકય હોય તેટલાં અર્પણ કરે વહાલસોયાં આપણાં ભાંડુએ કાજ યંત પટણી, એમ. બી. બી. એસ. Page #25 -------------------------------------------------------------------------- ________________ કર્મક્ષય અને પ્રવૃત્તિ લેખકઃ કિશોરલાલ ઘ. મશરૂવાળા એક સજજન મિત્ર લખે છેઃ “કેટલાક સાધુઓ કહે છે કે કર્મને સંપૂર્ણ ક્ષય થયા વિના મેક્ષ સંભવ નથી. અને કર્મથી નિવૃત્ત થયા વિના કર્મક્ષય સંભવતા નથી. માટે નિવૃત્તિમાગ જ આત્મજ્ઞાન અથવા મેક્ષને માર્ગ છે. કેમકે, જે કાંઈ કર્મ કરવામાં આવે તેનું ફળ અવશ્ય થવાનું જ. એટલે કે, જ્યાં સુધી મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહેશે ત્યાં સુધી, ભલે તે અનાસક્તિથી કરતો હોય તે, કર્મફળનાં ભારથી મુક્ત નહિ થઈ શકે. તેથી, કર્મબંધનનું આવરણ હવાને બદલે ઉલટું ઘાટું થશે પરિણામે, તેની સાધના ખંડિત થશે. લોકકલ્યાણની દૃષ્ટિએ ભલે અનાસક્તિવાળા કર્મયોગ ઈષ્ટ હોય. પણ તેથી આત્મજ્ઞાનની સાધના સફળ નહિ થાય. આ વિષે તમારા વિચાર જાણવા ઈચ્છું છું.” મારા નમ્ર મત પ્રમાણે કર્મ શું, કમનું બંધન અને ક્ષય શું, પ્રવૃત્તિ અને નિવૃત્તિ શું, આત્મજ્ઞાન અને મેક્ષ શું, વગેરેની આપણી કલ્પનાઓ ઘણું અસ્પષ્ટ હોવાથી આ બાબતમાં આપણે ગૂંચવાઇ જઈએ છીએ, અને સાધનામાં ગોથાં ખાઈએ છીએ. આ બાબતમાં પહેલાં એ સમજી લેવું જોઈએ કે શરીર, વાણી કે મનની ક્રિયા માત્ર એટલે કર્મ, એ જે અર્થ લઈએ તે જ્યાં સુધી દે છે ત્યાં સુધી કર્મ કરવાનું સાવ છોડી દેવું શક્ય જ નથી. કથાઓમાં આવે છે તેમ કઈ મુનિ સે વર્ષ સુધી નિર્વિકલ્પ સમાધિમાં નિષ્ટ થઈને ભલે પડી રહે. પણ જે ક્ષણે તે ઊઠશે તે પણ તે કાંઈક પણ કર્મ કરવાને જ. આ ઉપરાંત, જે આપણી એવી કલ્પના છે કે આપણું વ્યક્તિત્વ દેહથી પર જન્મજન્માંતર પામતું જીવરૂપે છે, તે તે દેહ વિના તે કિયાવાન રહેશે. જે કર્મથી નિવૃત્તિ થયા વિના કર્મક્ષય થઈ શકે એમ ન હોય તે કર્મક્ષય થવાને કયારે એ સંભવ નથી એમ અર્થ થાય. માટે નિવૃત્તિ અથવા નિષ્કતાને અર્થ સ્થળ નિષ્ક્રિયતા સમજવામાં ભૂલ થાય છે. નિષ્કર્માતા સૂક્ષ્મ વસ્તુ છે. તે આધ્યાત્મિક એટલે બૌદ્ધિક, માનસિક, નૈતિક, ભાવના (લાગણી) વિષયક અને એથી એ પર બોધાત્મક (સંવેદનાત્મક) છે. , હા, પ, ૬ ચાર જણ ૫, , ૨, મ ચાર ભૂખ્યાઓને સરખું અન આપે છે. ચારે બાહ્ય કર્મ કરે છે, અને ચારેને સરખી સ્થળ તૃપ્તિ થાય છે. પણ હા લેભથી આપતે હોય, અત્ત તિરસ્કારથી આપ હય, જે પુચ્છાથી આપતિ હય અને આત્મભાવથી સહજપણે આપતા હોય. તેમ જ દુખ માની લેતે હય, મહેરબાની માની લેતે હૈય, જ ઉપકારક ભાવે લેતિ હેય અને મ મિત્ર ભાવે લેતા હોય. આવા ભેદને પરિણામે અવ્યય અને સુધાતૃપ્તિરૂપી બધાનું બાહ્ય ફળ સરખું હોવા છતાં કર્મનાં બંધન અને ક્ષયની દૃષ્ટિએ ઘણે ફરક પડી જાય છે. તે જ પ્રમાણે હ , ઇ પાસે , 9 ક સ અન્ન માગે, અને ચાર જણ તેમને ન જમાડે. તેમાં કર્મથી સરખી પરાવૃત્તિ છે; અને ચારેની સ્થળ ભૂખ પર સરખું પરિણામ થાય છે. છતાં, ન જમાડવાની કે ન પામવાની પાછળની બુદ્ધિ, લાગણી, નીતિ, સંવેદના વગેરેના ભદથી એ કમપરાવૃત્તિથી કર્મનાં બંધન અને ક્ષય સરખાં નહિ થાય. ત્યારે, અહીં પ્રવૃત્તિ અને નિવૃત્તિ સાથે પરાવૃતિ અને વૃત્તિ શબ્દ પણ યાદ રાખવા જેવા છે. પરાતિ એટલે નિવૃત્તિ નહિ પણ ઘણાખરા લોક પરાવૃત્તિને જ નિવૃત્તિ માની બેસે છે. અને વૃત્તિ Page #26 -------------------------------------------------------------------------- ________________ મુનિ ચારિત્રવિજ્યજી રામ અને કૃષ્ણ પણ મનુષ્યરૂપે તે કાળમાં પૂજાણી છે. તેઓને દેવી શક્તિવાળા સુખ દુઃખને દેનારા મહાન પુરુ માન્યા છે. એટલે એમને સંતોષવાથી તેઓ ભલું કરે છે એવી ભાવના તે કાળના મનુષ્યોમાં જાગૃત કરેલી અને એ બને તેમના ભકતે એ અવતારી પુરુષો માનેલા છે. એ ચારે મહાપુરુષો ભિન્ન ભિન્ન રૂપે આજે પણ પૂજાઈ રહ્યા છે. રામ અને કૃણ, મહાવીર અને મુહ એ ચારેને ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલા માનવામાં આવ્યા છે. અને એ ચારેને જન્મ ઉત્તર હિન્દુસ્તાનમાં થએલે છે. રામ અને કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ એ બન્ને યુગલના આદર્શો ભિન્ન ભિન્ન છે. કેમકે રામ અને કૃષ્ણને રાજશાસનના કરનારા, ન્યાય અન્યાયને નિર્ણય કરનારા, દુશ્મનને મારી ન્યાયી રાજ્ય સ્થાપનારા માનેલા છે. એમની પૂજાવિધિ પણ જુદી જાતની છે. રામમાં સવગુણ અને કૃષ્ણમાં રજોગુણ મુખ્ય માન્યા છે. શ્રી મહાવીર અને બુદ્ધ એ બન્ને પુષમાં તપ અને ત્યાગ મુખ્ય માનેલ છે. તેઓ સંસ્કારથી વિરક્ત હતા. રાજ્યશાસન ચલાવવામાં તેઓ કર્મ બંધન અને પાપ માનતા હતા. એક નાનામાં નાના જીવની પણ હિંસા ન થવી જોઈએ એવા અહિંસા ધર્મને તેઓ પાળનારા હતા. તેઓમાં સત્વગુણ મુખ્ય હતા. એ યુગલને આદર્શ ધર્મચક્ર હતું. અને રામ કૃષણ યુગલને આદર્શ કર્મચક્ર હ. દરેકના પુરતામાં પણ તે સ્વરૂપે જ તેઓનું વર્ણન કરવામાં આવ્યું છે. રામ અને કૃષ્ણને ગૃહસ્થ માનવામાં આવ્યા છે. શ્રીમહાવીર અને બુદ્ધને ત્યાગી માનવામાં આવ્યા છે. બુદ્ધભિક્ષુસંધ હલ હિન્દુસ્તાનમાં નથી, પરંતુ શ્રી મહાવીરને ભિસંધ હાલ પણ હિન્દુસ્તાનમાં મેજુદ છે. જુદા જુદા સંપ્રદાયના શાસ્ત્રોમાં જોઈએ છીએ તે બૌદ્ધ પિટમાં જ્ઞાતપુત્ર શ્રી. ભગવાન મહાવીરને સ્પષ્ટ નિર્દેશ કરેલ છે. તેવી જ રીતે જૈન શાસ્ત્રોમાં ભગવાન બુદ્ધનો પણ નિર્દેશ કરવામાં આવેલ છે. એ સિવાય જૈન શાસ્ત્રમાં જેને શૈલીએ રામ અને કૃષ્ણનાં વર્ણને લખેલાં છે. એટલું જ નહિ પરંતુ જૈન રામાયણ વગેરે સ્વતંત્ર ગ્રંથ પણ લખવામાં આવ્યા છે. ફક્ત એમાં જે ઘટનાએ લીધી છે તે જૈન શાસ્ત્રની દૃષ્ટિએ લીધેલી છે. હવે આપણે બ્રાહ્મણ સાહિત્ય તપાસીએ તે બુદ્ધ અને મહાવીરનું તેમાં નામનિશાન પણ નથી અને પાછલાં પુસ્તકમાં એવા નિર્દેશ કર્યા હોય તે તે પણ ખંડનાત્મક બુદ્ધિએ કર્યા છે. ફક્ત બ્રાહ્મણ સંસ્કૃતિમાં બુદ્ધને વિષ્ણુને એક અવતાર માનેલ છે. જૈનગ્રંથે કૃષ્ણને ભાવી તીર્થકર માને છે. ભાગવતમાં ત્રાષભદેવનું નામ આવે છે તે પણ એમની શૈલીએ લખવામાં આવેલ છે. એ સિવાય એ તેના પુસ્તકમાં આપણે તીર્થકરોનાં નામ આવતાં નથી. આટલો નિર્દેશ કર્યા પછી મહાવીર અને કૃષ્ણએ બન્નેની જીવન ઘટનાઓમાં ઘણું સામ્ય જોવામાં આવે છે. એ ઘટનાઓ અદભૂત માહાતમ્ય દર્શાવનારી હેવાથી કેણે કેનામાંથી લીધેલ છે એ સંબંધમાં અમે અમારો અભિપ્રાય આપવા માંગતા નથી; ફક્ત તે ઘટનાઓનું સામ્ય જુદી જુદી સૌ સૌની પદ્ધતિએ કેવી રીતે લીધેલ છે તેજ અહીં બતાવવા માંગીએ છીએ. ગર્ભ હરણ શ્રી મહાવીર સ્વામી માટે જૈન શાસ્ત્રોમાં લખેલ છે કે રાષભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદની કુંખમાં શ્રી મહાવીરને ઉત્પન્ન થએલા જઈને કે નૈગમેલી દેવ પાસે તે ગર્ભનું હરણ કરાવી ક્ષત્રિયકુંડમાં સિદ્ધાર્થ રાજાની સ્ત્રી ત્રિશલા રાણીની કુખમાં મકાવ્યા અને ત્રિશલા રાણીને પુત્રીગર્ભ દેવાનંદાની કુંખમાં મૂકાવ્યું. Page #27 -------------------------------------------------------------------------- ________________ રજતમારક ભારતવર્ષના ચાર મહાપુરુષે ફના સંબંધમાં બ્રાહ્મણ શાસ્ત્રોમાં લખવામાં આવેલ છે કે અસુરે ઉપદ્રવ દૂર કરવા દેવાની પ્રાર્થનાથી વિષ્ણુએ અવતાર લેવાનો નિશ્ચય કરી ગમાયાને બેલાવી કહ્યું કે દેવકીના ગર્ભમાં જે મારે અંશ ઉત્પન્ન થયે છે તેને ત્યાંથી હરણ કરી વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂકી તે બલભદ્ર નામે અવતાર લેશે. અને જ્યારે તું નંદપની યશોદાને ઘરે પુત્રીરૂપે અવતાર લઈશ, ત્યારે હું દેવકીના આઠમા ગર્ભ તરીકે જન્મ લઈશ. જ્યારે તારે જન્મ યશોદાને ઘેર પુત્રીરૂપે થશે ત્યારે તારું અને મારૂ પરિવર્તન થશે, હું યશોદાને ઘેર જઈશ અને તું દેવકીને ઘેર આવીશ. આ રીતે કૃષ્ણના અધિકારમાં ગર્ભપરિવર્તન અને બાળક પરિવર્તન બન્ને માનવામાં આવ્યાં છે. પર્વતકંપન શ્રી મહાવીર સ્વામીને જન્માભિષેક કરવા જે વખતે ઇદ મહાવીર સ્વામીને મેરૂ પર્વત ઉપર લઈ ગએલ તે વખતે જળના ભરેલા મેટા કળશ જોઈને ઈદ્ધને શંકા થઈ છે કે આટલું બધું જળ પ્રભુ ઉપર પડશે તે તે પ્રભુ કેમ સહન કરી શકશે ? આ ઇદ્રની શંકા ભગવાન મહાવીરે અવધિ જ્ઞાનથી જાણી પગના અંગૂઠાથી મેરૂ પર્વતને દબાશે, જેથી લાખ એજનને મેરૂ પર્વત કંપાયમાન થયે. કૃષ્ણના સંબંધમાં પણ બ્રાહ્મણ પુસ્તકમાં લખવામાં આવેલ છે કે ઈ કરેલ ઉપદ્રવ દૂર કરવા નાની ઉમ્મરમાં એક જનને મેટ ગવરધન પર્વત ટચલી આંગળી ઉપર સાત દિવસ અધર રાખ્યો હતો અને ગોપને બચાવ્યા હતા. બાળકીડા ભગવાન શ્રી વર્ધમાન કુંવર (મહાવીર) સમાન વયનાં બાળકો સાથે ગામબહાર બાળકીડા કરવા ગયા છે. ત્યાં આમળકી કીડા કરે છે. એવામાં એક દેવ ભયંકર સર્પનું રૂપ ધારણ કરી ઝાડના થડ સાથે વીંટાઈ જાય છે, એ જોઈ જ્યારે છોકરાઓ નામે છે, ત્યારે શ્રી વર્ધમાન તે સપને હાથથી પકડી ખેંચી કાઢી દૂર ફેંકી દે છે. છેવટ વર્ધમાનના પરાક્રમથી પ્રસન્ન થઈ દેવ વર્ધમાનનું નામ શ્રી મહાવીર પાડે છે. કૃષ્ણ જ્યારે બાળકેની સાથે રમતા હતા ત્યારે અધનામને દત્ય કૃષ્ણને બીવરાવવા એક એજન જેવડું લાંબુ સપનું રૂપ કરી રસ્તામાં આવી પડે છે અને ઘણાં બાળકોને ગળી જાય છે. એ જોઈ કૃષ્ણ એ સપનું ગળું પકડી દબાવે છે એથી સર્પનું મોટું ફાટી જાય છે અને પોતે મરી જાય છે અને તેણે જે બાળકે ગળ્યાં હતાં તે સકુશળ બહાર નીકળી આવે છે. સાધક અવસ્થા એકવાર મહા તપવી વર્ધમાન સ્વામી ધ્યાનમાં લીન હતા ત્યારે પાણી નામના યક્ષે અનેક ઉપદ્રવો કર્યા. છેવટ સર્પનું રૂપ ધારણ કરી પ્રભુને દંશ કર્યો. પ્રભુના શરીરમાંથી ધોળું રૂધિર નીકળતું જઇને શુળપાણી યક્ષ શાંત થશે અને પ્રભુની ક્ષમા માંગી. કુળના સંબંધમાં લખવામાં આવે છે કે કાળીયા નામના નાગે યમુના નદીનું પાણી ઝરીલું બનાવ્યું, જે પીવાથી ધણા મનુષ્ય, તિચચ મરવા માંડ્યા. આ વાતની શ્રીકૃષ્ણને ખબર પડી. એથી કાળી નાગને પકડવાને પિતે ત્યાં જઈ પ્રયત્ન કરે છે ત્યાં શ્રીકૃષણને નાગ દંશ મારે છે. પરંતુ શ્રીકૃષ્ણ પિતાની ચપળતાથી તે નાગને તેબા પોકરાવે છે અને તેની ફણા ઉપર શ્રીકૃષ્ણ નાચ કરે છે. આથી સર્ષ શાંત થઈ શ્રીકૃષ્ણની આજ્ઞા લઈ સમુદ્રમાં ચાલ્યા જાય છે. એકવાર મહાતપરવી શ્રી મહાવીર એક ઝાડની નીચે ઉભા હતા. એ વખતે વનમાં લાગેલે અગ્નિ ફેલાત ફેલાતા પ્રભુના પગ પાસે આવ્યા. પ્રભુના પ્રતાપે તે અગ્નિ સ્વયે શાંત થઈ ગયો. Page #28 -------------------------------------------------------------------------- ________________ - S મુનિ ચારિત્રવિજ્યજી [મ. જે. વિદ્યાલય કશશુના સંબંધમાં પણ એવું જ લખવામાં આવ્યું છે કે એકવાર યમુના નદીના કિનારે વ્રજમાં આગ લાગી એ ભયંકર અગ્નિથી તમામ વ્રજવાસી ગભરાઈ ઊઠ્યા. તે વખતે શ્રીકૃષ્ણ આવીને અગ્નિનું પાન કરી વ્રજમાં શાંતિ ફેલાવી. એક્વાર મહાવીર પ્રભુ શત ઋતુમાં ધ્યાનમાં ઊભા હતા. તે વખતે પ્રભુના પૂર્વભવની અપમાનિતી સ્ત્રી મરીને વ્યંતરી થઈ છે, તે કટપૂતના નામની વ્યંતરીએ આવીને પૂર્વભવનું રિ સ્મરી પ્રભુમાથે ખૂબ પાણી છાંટી કષ્ટ આપ્યું. પરંતુ પ્રભુ ચલાયમાન થયા નહિ. તે જોઈ વ્યંતરી શાંત થઈ પ્રભુને ક્ષમાવી ચાલતી થઈ - કૃષ્ણના સંબંધમાં પણ એને મળો ઉલ્લેખ છે કે કૃષ્ણને નાશ કરવા કણે પૂતના નામની રાક્ષસીને વ્રજમાં મેકેિલાવી. એ રાક્ષસીએ કૃષ્ણને વિષમયે સ્તનપાન કરાવ્યું છતાં કૃષ્ણને કાંઈ ન થયું. આવી સામ્ય ધરાવતી ઘટનાઓ શ્રી મહાવીર અને શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી છે. એમાં કોણ સાચે અને કોણ ખેટો, એ સંબંધી નિર્ણય અમો આપવા નથી માનતા. તે કાળમાં એવી ઘટનાઓ મહાપુરુષના જીવન સાથે જોડાયેલી જોઈ લેકમાં તે ધટનાઓને વધારે આદર અપાતે હશે. આજે પણ આવી ઘટનાઓ સાંભળી ઘણા છો આશ્ચર્યમુગ્ધ બને છે. આપણે તે અહીં એજ વિવેક કરવાનો છે કે તેમના જીવનનું ધ્યેય શું હતું. મહાવીરનું જીવન કૃષ્ણના જીવનથી તદ્દન નિરાલું હતું. કૃષ્ણ વિલાસી હતા, યુદ્ધમાં કુશળ હતા, નીતિન હતા, અને રાજ્યકર્તા પુરુષ હતા. છતાં તેઓને આ બધાથી બ્રાહ્મણશાસ્ત્રોમાં અલિપ્ત માન્યા છે. શ્રી મહાવીરે બાળ અવસ્થા પછી સાધક અવસ્થામાં પિતે કેવાં ક સહન કર્યા છે. છતાં રાતદિવસ જેએ ધ્યાનથી ચૂક્યા નથી. જેઓએ શત્રુ મિત્રને, સુખ દુઃખને સમ માન્યા છે, એવા પ્રભુ કયા ધ્યેયને માટે આ બધું સહન કરી રહ્યા હતા એ આપણે શોધવા વિચારવાની જરૂર છે. ખરી સાધક અવસ્થા આવા વિચારોથીજ આવે છે બાકી બાહ્ય ઘટનાના ચમત્કારો એ બાહ્ય વસ્તુ છે. એની સાથે પ્રભુને કે પ્રભુના ધ્યેયને કોઈ સંબંધ નથી. વીતરાગ પ્રભુને આવા બાહ્ય શૃંગારોથી ઓળખાવવા અગર ઓળખવા એ નરી અજ્ઞાનતા છે. જેમ કેઈ સુંદરી લાવણ્યથી ભરપૂર હોય છૂટા કેશે પાણીથી નીતરતાં વચ્ચે સરોવરને કિનારે ઉભી હોય તેને જોઈ કેટલાકે એના બાહ્ય નૈસર્ગિક સૌંદર્યને વખાણે છે અને કેટલાક તેજ સુંદરીએ સોળે શૃંગાર સજ્યા હોય તે વખતના એના સંદર્યને પ્રશંસે છે. ધારે કે તે સ્ત્રી મુંગી હોય કાને બહેરી હેય, તે આ બધી પ્રશંસા ઉપર પાણી ફરી વળે કે નહિ ? માટે સ્ત્રીનું ખરું સૌંદર્ય એની મંજુલ ભાષા, એનું સ્મિતહાસ્ય એની નમ્રતા અને પ્રેમળ સ્વભાવ, કાર્યદક્ષતા વગેરે ગુણેમાંજ રહેલું છે. પ્રભુના જીવનના બાહ્ય આદર્શોમાં ખરી પ્રભુતા નથી. ખરી પ્રભુતા તે પ્રભુની વિશાળ હૃદયની ભાવનામાં છે. એમની સમદષ્ટિમાં છે, ધ્યેયને પ્રાપ્ત કરવાની શક્તિમાં છેએમના સુંદર મનેબલમાં છે. માટે આપણે જીવનની બાહ્ય ઘટનાઓમાં ન મુંઝાઈ રહેતાં પ્રભુના ખરા સ્વરૂપને સમજવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આજે કઈ વિદ્વાન મહાવીરનું ચરિત્ર લખે તે તે મહાવીરમાં ખરી પ્રભુતા શી શી હતી? એજ બતાવવાનો પ્રયત્ન કરે. બાકી જે અલોકિક દૈવિક ઘટનાઓના પ્રસંગે એમના જીવન સાથે જોડી દેવામાં આવ્યા છે તેને કેઈવિદ્વાનની કલમ સ્પર્શ કરેજ નહિ. શ્રી મહાવીર સર્વત હતા. વીતરાગ હતા. એઓ જે ઉપદેશ આપતા તે માત્ર પિતાના તીર્થંકરનામકર્મના ઉદયને ક્ષય કરવા માટેજ આપતા. એમના મુખમાંથી ભાવિક અને બીજી જે જે વાત Page #29 -------------------------------------------------------------------------- ________________ રજતસ્મારક ભારતવર્ષના ચાર મહાપુરુષો ૧૫ નીકળી છે તે ગૌતમ સ્વામીના પ્રશ્નનાત્તરરૂપે નીકળી છે. પ્રભુ મહાવીરને પોતાના વિચારાના પ્રચાર કરવાના માહ ન હતા. એથી મહાવીરને પ્રચારક કહી શકાય નહિ. બુદ્ધ પાતે પ્રચારક હતા. તેમણે ચારે તરફ્ ફરીને ખૂબ પ્રચાર કર્યા છે. આજે લાંકા મુહુના જીવન સંબંધમાં અને સિદ્ધાંતાના સંબંધમાં જેટલું જાણે છે તેટલું મહાવીરના સંબંધમાં જાણતા નથી. આજે પણ હિન્દુસ્તાન બહાર તિબેટ, ચીન, જાપાન વગેરે દેશામાં બૌદ્ધ ધર્મ ખૂબ પ્રચાર પામેલ છે. બુદ્ધના સાધુઓ ખાવાખાવ, પેયાપેયને વિચાર ભૂલ્યા છે, છતાં તે આજે પણ ખૂબ પ્રચાર કરી રહ્યા છે. શ્રી મહાવીરના ધર્મને પાળનારાઓની સંખ્યા બહુજ થાડી છે. તેમાં પણ આજે મહાવીરના સાધુઆમાં પ્રચારક ભાવના ખીલકુલ નથી. શ્રી રામના જીવનમાં ખાદ્ય અલૌકિક ઘટના બહુજ ઓછી છે. રામ નીતિમાં, એકપત્નીવ્રતમાં અને બંધુપ્રેમ વગેરે સદ્દગુણામાં ખૂબ વખણાયા છે. પિતાની આજ્ઞા શિધાર્યું માની શાંતિથી વનવાસ ભાગવ્યા છે. રામે રાવણ સિવાય મીન સાથે યુદ્ધ કરેલ નથી. એમના સત્વગુણુપ્રધાન વ્યક્તિત્વની છાપ લૉકા ઉપર ખૂબ પડેલી છે. શ્રીકૃષ્ણનું જીવન બાહ્ય અલૌકિક ધટનાઓથી ભરેલું છે. સામ, દામ, દંડ, ભેદમાં આ પુરુષ કુશળ હતા. વિલાસી જીવન અલૌકિક હતું. છતાં ખરા તત્ત્વવેત્તા કૃષ્ણના ભક્તાએ કૃષ્ણના સ્વરૂપને ઉત્તમ કાટીનું વિચાર્યું છે. ભારત વર્ષના ચાર મહાપુરુષોના જીવન સંબંધમાં એમના જીવન સાથે જોડાયલી ખાદ્ય અલૌકિક ઘટનાએ તે એક કારે રાખી એમનું આંતરજીવન કેટલું પવિત્ર અલિપ્ત હતું અને તેએ પાતાના જીવનની સાર્થકતા કયા ધ્યેયથી કરી છે, લોકકલ્યાણ તેઓએ કેવી રીતે કર્યું છે એના આત્મા કેવા મહાન હતા એજ આપણે વિચારવાનું અને ગ્રહણ કરવાનું છે, તેમાંજ આપણું હિત છે. અ --—દશવૈકાલિક સૂત્ર. અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે, જ્ઞાનીના જ્ઞાનના સાર અન્તે છે કે ત કાઇની હિઁસા કરતા નથી અને અહંસાના સિદ્ધાન્ત પણ ટાઇની હિંસા ન કરવી’ ---સૂયગડાંગ સૂત્ર, આ અવનિ ઉંપર વેરવાળીને વૈર શાંત કરી શકાતાં નથી, પરંતુ અવેરદ્વારા જ વરની શાંતિ થાય છે; એ જ સનાતન ધર્મ છે. - ૧૨૫૬, અર્ધું સમજાય રાખનારો યોગી પોતાને ભૂતમાત્રમાં અને ભૂતમાત્રને પાતામાં નુએ છે, —-શ્રીમદ્ભાગવદ્ગીતા. Page #30 -------------------------------------------------------------------------- ________________ નવી સંસ્કૃતિનું ઘડતર લેખકઃ ડૉ. સુમન્ત મહેતા માણસના શરીરની અંદર અમુક જાતના તાવના અગર ક્ષયરોગના જંતુઓ ઠીક પ્રમાણમાં પેસે છે અને અમુક રોગ પેદા કરે છે. એ રોગના એક ચિહ્ન તરીકે તાવ આવે છે, પણ એ તાવ-એટલે શરીરની ગરમીનું વધવું–એ રોગ નથી. રેગ તે મેલેરીઆ અથવા ક્ષય હોય છે. તેવી રીતે આજે યુપમાં જે મહાભારત લડાઈ ચાલી રહી છે તે એક રોગ નથી એ માત્ર રેગનું ચિહ્ન છે. ખરે રેગ તે માનસિક છે. યુરેપના માણસોમાં અહંભાવ વધી ગયું છે. હું જ સારે, મારા માણસે જ સારો, મારી જ સંસ્કૃતિ સારી, બીજાં બધાં જંગલી લેકે છે. જર્મને કહે છે કે અમે જ ખરા સાચા “આય” છીએ બીજી બધી યુરોપિય પ્રજા અસંસ્કારી અને પછાત છે. એશિઆ અને આફ્રિકાની પ્રજા તે ગુલામીને માટે સર્જાએલી છે. આવી પ્રજાઓને માનસિક તથા સાંસ્કૃતિક વિકાસ અટકી પડ્યો છે એટલે તેમની તે સુધરેલી પ્રજામાં ગણતરી જ કરવાની નથી. અહંભાવમાંથી હદપાર સ્વાર્થીપણું પેદા થાય છે, અને તેની સાથે સાથે અદેખાઈ જુઠ્ઠાણું, ક્રોધ, લોભ વગેરે દુર્ગ ખીલે છે. યુરોપની આ લડાઈ ૧૯૩૯ માં શરૂ થઈ નથી, જે ૧૯૧૪ માં શરૂ થઈ ન હતી. એની ઉત્પત્તિને તે લાંબે ઈતિહાસ છે. વિપ્રહનું વાતાવરણ પેદા કરવા માટે અનેક વિદ્વાન, ડાહ્યા અને ગાંડ લેખકોએ જબર પ્રજામત કેળવ્યો છે, પણ તે ઈતિહાસમાં ઉતરવાનું આ લેખમાં બની શકે એમ નથી. આજના વિગ્રહને અટકાવી દેવા માટે લડી રહેલી પ્રજાને સમજાવીને બાંધછોડ કરવામાં આવે છે તેનાથી જરાય લાભ થવાને સંભવ નથી. તાવ ઉતારવાના ઔષધથી ગરમી ઓછી થઈ જાય પણ તેથી લોહીની અંદર જંતુઓ જે તેફાન મચાવી રહ્યાં હોય તે તે કાયમ જ રહે છે. અથવા આપણે એક બીજું વાકીય દષ્ટાંત લઈએ. કઈ દર્દીનું એક હાડકું સડ્યું હોય અને તેના સડાનું પરું ચામડી તેડીને બહાર નીકળતું હોય તેવા દદીપર એવા ઉપચાર કરીએ કે ચામડીને રૂઝ આવી જાય છે તેમાં લાભ થવાને બદલે ગેરલાભ જ થવાને છે, કારણ કે પરૂ નીકળી જવું જ જોઈએ. ખરે સાચા અને એક જ ઈલાજ એ છે કે સડાને મટાડવા માટે અંદર ઔષધિ નાંખવી, અને અંદરને રેગ મટાડે. યુપીય સંસ્કૃતિની વિકૃતિ આ લાંબી પ્રસ્તાવના કરીને હું મારા વિષયની ચર્ચા પર આવી જાઉં છું. યુરોપમાં જે જાતની સંસ્કૃતિ પ્રસ્તી ધર્મમાંથી જન્મ પામી, તેમાંથી રેફરમેશન નામે જાણીતા સાંસ્કૃતિક પલટ થશે અને બુદ્ધિવિકાસની સાથે સાથે જે નવી આર્થિક વ્યવસ્થા આખા યુરોપમાં જ નહીં પણ અમેરિકામાં, એશિયામાં, આફ્રિકામાં તેમજ ઑસ્ટ્રેલિઆમાં, અર્થાત આખા મનુષ્ય જગતમાં ફેલાઈ ગઈ છે તેમાં કાંઈ ભારે દે, કાંઈ વિચિત્ર વિકૃતિ, કઈ એવા પ્રકારનું ઝેર છે કે જેને લીધે આખું જગત ગાંડું થઈ ગયું છે. આખું જગત મેટી લડાઈને માટે જ બધી શકિત ખર્ચે છે, અબજો રૂપીઆના શરાઅો તૈયાર કરે છે, બધી કેળવણી દુશ્મનના સંહારને માટે અપાય છે, રાષ્ટ્રની બધી સાધનસામગ્રી અને શક્તિ પોતાના બચાવ અને પાડોશીના સંહારને માટે જ વપરાય છે. આ એક કલ્પી ન શકાય એવું ભયંકર ગાંડપણ વિરાટ સ્વરૂપની અંદર ફેલાઈ રહ્યું છે. ત્યારે શું યુરોપ ગાંડું છે અને માત્ર એશિયામાં જ ડહાપણ છે આ પ્રશ્નને ઉત્તર લંબાણથી આપ પડે એમ છે. એશિઆમાં તે જાપાન છે અને જાપાનને પણ યુરોપને રોગ લાગુ પડ્યો છે - Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૭ Jeremix) નવી સંસ્કૃતિનું ઘડતર અહંભાવ, સ્વાય, લાભ, મેહનું ગાંડપણ. એશિયામાં ચીન છે, આખી પૃથ્વીની વસતિને પાંચમે ભાગ. એશિયામાં લગભગ અડધા રશિઆનું પ્રજાસત્તાક રાજ્ય છે. એશિયામાં ચાળીસ કરેડ માણસની વસતિવાળું ગુલામી ભગવતું હિંદુતાન છે. કોઈ પણ દેશ સેંકડો વર્ષોથી ગુલામી ભોગવતા હોય તે જરૂર અનુમાન કરી શકાય કે એ દેશમાં જ્ઞાન નહીં હોય, નહીં હૈય ડહાપણ, સંપ, સાચે ધર્મ કે સારી સામાજિક અગર આર્થિક સુવ્યવસ્થા. એ એશિઆમાં અફઘાનિસ્તાન અને ઇરાન જેવા દેશ છે કે જે યુરોપીયન રાજની મેહરબાની પર જીવે છે. એશિઆખંડની પ્રજાની સ્થિતિ તે આવી નમાલી અને દયાજનક છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું હવે આ જગતના સર્વ મનુષ્ય હાલના ગાંડપણના તાંડવનૃત્યમાં નાચ્ચા કરશે? અને નાચીને નાશ પામશે? યુરોપની પૂંછ આ પ્રશ્નનો વિચાર આપણે જુદી રીતે કરીએ. યુરોપીય પ્રજાના વિકાસમાંથી મનુષ્યજાતિએ ખાસ મેળવ્યું શું? યુરેપમાં જે વિકાસ થયો તેને લીધે ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રે લિઆ, અને લગભગ આખા એશિયાના બધા દેશો યુરોપના કબજામાં અગર તેના પાસમાં આવી ગયા છે, તેથી યુરેપની પૂંછ એ જગતની પૂજી થઈ ગઈ છે અને જે યુરોપે મેળવ્યું છે તેનું અનુકરણ બીજા દેશમાં થઈ રહ્યું છે, પણ પછાત પ્રજાઓએ જોઈએ તેટલે લાભ ઉઠાવ્યો નથી. (૧) સમાજમાં એવી કેળવણી ફેલાઈ છે કે ૯૯ કરતાં વધારે ટકા જેટલી પ્રજા ભણેલી છે. નિરક્ષરતા અને અજ્ઞાન બની શકે તેટલાં દૂર કર્યા છે. (૨) પ્રજા શરીરે સશક્ત બનાવી છે કારણ કે તેમને સારે ખેરાક, સારી સ્વચ્છતા, રમતગમત અને વ્યાયામ, સારા દવાખાના અને આરામગૃહે મળે એવી વ્યવસ્થા થઈ છે. (૩) જ્ઞાન તથા શેધળને લીધે દેશદેશ વચ્ચેનાં અંતરે નાશ પામ્યાં છે. આજે કલાકના ૩૦૦ માઈલની ઝડપે એરોપ્લેઈને સુખેથી મુસાફરી કરે છે. ટેલીફોન અને ટેલીગ્રાફથી આખી દુનિયા સાથે આપણે આરામખુરશીમાં બેઠા બેઠા વાત કરી શકીએ છીએ અને દશ વર્ષની અંદર જગતમાં બનતા બનાવ આંખે જોઈ શકીશું. આખા જગતના સમાચાર રેડીઓથી તમને તુને પહેચી શકે છે. (૪) આંતરરાષ્ટ્રીય કહો કે સમસ્ત જગતની (પૃથ્વીની) કહે, આપણે એવી વ્યવસ્થા કરી શક્યા છીએ કે દક્ષિણ અમેરિકાના જંગલના એક ગામડામાંથી લખેલો કાગળ ટુંકામાં ટુંકા સમયની અંદર હિમાલની ખીણમાં કઈ પછાત પહાડી પ્રજાની વ્યક્તિને સુરક્ષિત પહોંચી શકે છે. આવી રીતે આપણે અનેક ચીજો મેળવી છે. એ બધી બાબતનું વિસ્તૃત વિવેચન મારા વિષયની ચર્ચા માટે આવશ્યક નથી. ઉપરના વર્ણન પરથી જોઈ શકાશે કે પહેલાં જે હતું તેવું કાંઈક નવું આપણે મેળવ્યું છે અને કેટલુંક હતું તેને આપણે વધારે વિસ્તૃત કર્યું છે. જે જે મેળવ્યું છે, જે અનિષ્ટ નથી અને જેમાં મૂળમાં અનિષ્ટ નથી એવી બાબતે આપણે છેડી દેવા માંગતા નથી. પણ જે કારણોને લઈને યુરોપમાં અનિષ્ટ પેઠું છે તે દૂર કર્યા વિના મનુષ્યજાતિ વિકાસ અસંભવિત છે. આપણી આશા પહેલો પ્રશ્ન એવા પૂછશે કે યુરોપીય સંસ્કારોમાં જે અનિષ્ટ પેઠું છે, તે દૂર કરવાના પ્રયાસો આજ સુધીમાં શા માટે થયા નથી ? અને જો થયા હોય તે તે શા માટે સફળ થયા નથી? યુરોપની અંદર ઉચ્ચ આદર્શોવાળા ઘણા માણસો છે, પણ આજના સ્વાર્થસાધક વાતાવરણમાં તેમની તતડી સંભળાતી Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ડો. સુમન મહેતા નથી. આજે તે જે ઈગ્લેંડના સૌથી મેટા ધમાંખ્યક્ષ છે, તે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે જર્મનું નિકંદન કાઢી નાખે, અને હિટલર ઈશ્વરને હુકમ કરે છે કે જર્મન પ્રજાનું સંરક્ષણ કરે, અને અંગ્રેજોને સંહાર કરે. એકંદરે એવું જણાય છે કે લોકોને સ્થાપિત અિન ધર્મમાં, (પ્રોટેસ્ટંટ કે રોમન કેથલિકમાં) નહીં જેવી શ્રદ્ધા છે. લાખે કે ધાર્મિક વિધિઓથી અંજાઈ ગયેલા હોય છે તે વાત સાચી, પણ ધર્મની પ્રેરરણથી તેમનાં જીવન ઉત્તરોત્તર ઉન્નત થાય એ પ્રકારની શ્રદ્ધા રહી નથી. આવી વસ્તુસ્થિતિ લગભગ બધા સ્થાપિત ધર્મોની થઈ રહી છે. - યુરેપમાં યંત્રોની શોધ પછી થી અને પછી પ્રજાઓનું શોષણ રીતસરનું શરૂ થયું ત્યાર પછીથી મુડીવાદે ભયંકર રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું અને તેની સામે સમાજવાદે યેજનાપૂર્વક સામનો કર્યો. અમુક પ્રસંગેની અનુકૂળતાને લીધે એ સામને રશિયામાં સફળ નીવડ્યો અને ત્યાં જે નવી સમાજરચના થઈ રહી છે, તેમાંથી આપણને ઘણું શીખવા જેવું મળે એમ છે. રશિઆમાં આજે વર્ગ સ્થપાયું નથી. જે જે પગેને સફળતા મળી છે, તેથી તે હમેશાં સારા જ છે એમ કહેવું પણ બરાબર નથી. તે છતાં રશિયાના નામમાત્રથી નાક ચઢાવી દેવું અથવા તેને બદનામ કરવા માટે “હિંસાને આક્ષેપ મૂકવો (જ્યારે મુડીવાદીઓની રાક્ષસી હિંસા તરફ આંખ આડા કાન કરવા) એમાં નથી ડહાપણ કે ન્યાયદષ્ટિ. આખી માણસ જાતના છઠ્ઠા ભાગમાં જે મહાન અખતરો થઈ રહ્યો છે તેનું ઉદાર મનથી મનન કરવાની જરૂર છે. એ અખતરામાં જે અનિઇ છે તે આપણે માટે ત્યાજ્ય હશે. રશિઆને કાશી કે મક્કા માની લીધા વિના ત્યાં જે એક સિદ્ધાંતને અમલ થઈ રહ્યો છે કે પદાશનાં બધાં સાધને કઈ વ્યક્તિ કે વ્યકિતઓના હાથમાં નહી રહે પણ સમસ્ત દેશનાં રહેશે અને તેથી પિદાશને માટે રાષ્ટ્રીય આર્થિક નિજન કરવું પડશે એ આપણે સ્વીકારવું પડવાનું છે. વ્યકિતઓ કારખાનાં, ખેતી, રેવેને ઉપગ કરીને ધન મેળવે અને એ ધનના પતે સમાજ તરફથી ટ્રસ્ટી થાય એ કેવળ હવાઈ કિલ્લા બાંધવા જેવી વાત છે. પણ જો એક દેશમાં આ પ્રકારની યોજના ચાલતી હોય તે દેશદેશની હરીફાઈનું શું થશે? અને જો દેશદેશ વચ્ચેની હરીફાઈ જાય નહીં તે લડાઈબંધ પડે જ નહીં. તેથી જેવી રીતે એક દેશને રાષ્ટ્રીય આર્થિક નિયોજન કરવું પડવાનું છે, તેવી રીતે બધાં રાષ્ટ્ર વચ્ચે વેપારને માટે નિજન કર્યા વિના છુટકે નથી. આ ટુંકા લેખમાં આ ચર્ચાની વધારે વિગતોમાં ઉતરી શકાય નહીં. જે એક મેટા વિશાળ દેશમાં વ્યક્તિગત હરીફાઈ નાશ પામે છે, તે દેશમાં દરેક વ્યક્તિને તેના કુદરતી વલણને અનુકૂળ કેળવણી આપવાનો પ્રયાસ થાય છે, ત્યાં દરેક વ્યક્તિને કામ મળ છે અગર જીવવાનું સાધન મળે છે, તે તેવી પરિસ્થિતિ બીજા દેશમાં અશક્ય છે એવું માનવાને કાંઈ કારણ નથી. આવી પરિસ્થિતિ ઉભી થાય, તે બધા મનુષ્યો એક મેટા કારખાનાના સંચાઓના ચક્રો જેવા બની રહેશે એવી દલીલ વખતે કરવામાં આવે છે, પણ સગી આંખે જોઈ શકાય એવું પરિણામ રશિયામાં એવું આવ્યું છે કે સ્થાનિક સ્વતંત્રતા વધતી જાય છે. અમેરિકામાં જે લાખા નવા લોકો વસવાટ માટે જાય છે તેમને થોડાં વર્ષોમાં અમેરિકન બનાવી દેવામાં આવે છે. રશિઆમાં જે રીતે જોડાયાં છે તે પિતાની ભાષા પહેરવેશ વગેરે છોડતાં નથી; કારણ કે જ્યાં ત્યાં સ્થાનિક સમિતિઓના હાથમાં રાજકારભાર છે. એવું અનુમાન કરી શકાય કે હવે “રાષ્ટ્રના દિવસે પૂરા થયા છે. આસાસ અને લોરેઇનના પ્રદેશ માટે ફ્રાન્સ, જર્મનિ તથા બીજા પડશના દેશોએ લાખ માણસનાં બલિદાન આપ્યાં છે અને અબજો રૂપીઆને ધુમાડે કર્યો છે, પણ જો એ પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્ય હોય તે આ બેઠી હરીફાઈને નાશ થાય છે. આ પ્રશ્નને ઉકેલ રહેલે છે એવું હું જરાય સુચવતો નથી. ગુંચવાયેલાં કિડાંને તે ઘણી વખત કાપી નાંખવાં પડે છે, પણ એ વિષય પડતા મૂકું છું. Page #33 -------------------------------------------------------------------------- ________________ રજતમાર] નવી સંસ્કૃતિનું ઘડતર રશિઆમાં પણ જે માનસિક વિકાસને આભાસ થતું નથી, તે વિકાસ પામેના ભવિષ્યમાં જગતમાં થશે એવી હું આશા રાખું છું; કારણ કે માનસિક વિકાસની તાલીમ આપવાની કળા હજી હમણાં જ ખીલતી જાય છે. નવા માનસશાસ્ત્રની નવી શેને આધારે રચેલી, એ નવા પ્રકારની કેળવણી એ મનુષ્યને ન માર્ગે લઈ જશે. શારીરિક સ્વાસ્થ અને માનસિક સ્વસ્થતા, બુદ્ધિના વિકાસ માંથી નીપજતી વિવેકબુદ્ધિ, ધીરજ અને ગાંભીર્ય એ ભાવિ મનુષ્યનાં દૃષ્ટિબિંદુ બદલાવી દેશે. અમેરિકાની અસ્થિરતા (સતપતા) એ એક માનસિક રોગ છે. દરેક કામની ઉતાવળ એ એક અનિષ્ટ લક્ષણ છે. “ઉતાવળા સો બાવરા, ધીરા સે ગંભીર” એ કહેવતમાં ઘણું ડહાપણ સમાયેલું છે. સિડની અને બિએટ્રિસ વેબ રશિઆના સમાજવાદી વિકાસ માટે એવી આશા બતાવી છે કે તેમાંથી ભવિષ્યની નવી સંસ્કૃતિ (સિવિલિઝેશન) થવાની છે. રશિઆમાં જે પરિવર્તન થઈ રહ્યું છે તેને હું અપૂર્ણ ગણું છું. એ પરિવર્તનની પાછળ જે બળા કામ કરી રહ્યાં છે તેમાં આત્મમંથન અને આત્મનિરીક્ષણને જોઈએ તેવું સ્થાન મળ્યું નથી. આત્મદર્શન, આત્મપરીક્ષા (Self-knowledge) એ આત્મવિકાસના મૂળમાં રહ્યું છે અને વ્યક્તિ અને સમષ્ટિના સંબંધ વિષેના યોગ્ય જ્ઞાન વિના સારો આત્મવિકાસ શક્ય નથી. આવા જ્ઞાનને લીધે મનુષ્ય તથા જગત વિષે નવું મૂલ્યાંકન શક્ય બને છે, મનુષ્યની અગાધ શક્તિની ખીલવણી થાય છે મનુષ્યનું મન ઘણું વધારે ઉદાર અને વિશાળ બને છે. માત્ર આપણા હિંદદેશમાં નહીં, પણ આખી પૃથ્વીના બધા દેશોમાં આજે ભારે પરિવર્તન થઈ રહ્યું છે, દરેક દેશની સારી કે ખરાબ પ્રવૃત્તિની અસર બીજા દેશ પર થાય છે. પૃથ્વી નાનકડી થઈ ગઈ છે. મનુષ્ય માત્ર આજના વિગ્રહ અને કંકાસના વાતાવરણથી કંટાળી ગયો છે. મનુષ્યને શાંતિ જોઈએ છે. હાલની ભયંકર અસ્થિરતા અસહ્ય થઈ પડી છે. એક તરફ અવિવેકી વૈભવ અને બીજી બાજુએ કંગાલિયત એ પણ અસહ્ય છે. એક તરફ કરડે માણસને પૂરતું ખાવાનું ન મળે અને બીજી બાજુએ ઘઉં, બેંકી અને કપાસને બાળી મૂકવામાં આવે એ અર્થશાસ્ત્ર રાક્ષસી ગણવું પડે છે. લાખ માણસેને ખેરાક, કપડાં અને બીજી જરૂરિયાતની માંગ છે અને તેની સાથેસાથે લાખ માણસો બેકાર નિરુવની થઈ ગયા છે. આ બધું બદલવાનું છે. મહાવીર જૈન વિદ્યાલય આપણી નજરની સામે મેટાં મોટાં પરિવર્તન થઈ રહ્યાં છે. એ પરિવર્તનને દરવણી આપવા માટે ગ્ય જ્ઞાનવાળા ચારિત્ર્યવાન સ્ત્રીપુરુષોની જરૂરિયાત છે. મહાવીર જૈન વિદ્યાલયમાં જે તાલીમ મળે છે અગર મળશે તેને લીધે આવા ચારિત્ર્યવાન આગેવાને પાકશે? મહાવીરસ્વામીએ જે ઉદાર તથા ઉન્નત ધર્મને ઉપદેશ કર્યો હતો તેમાં આજે જે જૈન ધર્મ મેટે ભાગે પળાય છે તેમાં હું તે આકાશપાતાળ એટલે ફરક જોઉં છું, પણ આ ચર્ચા આજે કરતો નથી. મનુષ્યનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે, એ ઘડતરમાં આપણે છેડે ઘણે ભાગ ભજવવાને છે એટલું લક્ષમાં રાખીને આપણું કર્તવ્ય કરતા રહીએ તે શુભ પરિણામ આવશે. યુવાએ પોતાના જીવનમાંથી યુહને અસ્ત થવા ન દેવા જોઇએ. જે ઝઝી જાણે તે જ આર્ય, તે જ યુવક, યુદ્ધ હૃદયમાં પણ ચાલે અને બાલ જગતમાં પણ ચાલે. બન્ને ઠેકાણે હીનતા સામે લડી આર્યતા પ્રસ્થાપિત કરવી ધટે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ [.. વાહય રજતસ્માર] મનુષ્યદિગીનું સાધ્ય શું છે ? દરેક ગુણઠાણે કર્મને બંધ, ઉદય, ઉદીરણા ને સત્તા આ બધું એટલા વિસ્તારથી બતાવવામાં આવ્યું છે કે તેમાં સ્કૂળ બુદ્ધિ કામ કરી શકે તેમ નથી. આ જગત બધું કર્મનું જ ચિત્ર છે. તેમાં ફેરફાર કર્મજન્ય થાય છે, છતાં જૈન શાસ્ત્રકાર ઉતમને જ પ્રધાન માને છે. ઉત્તમવાદી જ તીવ્ર પ્રયત્ન વડે કમ ખપાવીને મોક્ષે જઈ શકે છે. કર્મવાદી જઈ શકતા નથી. આ વાત પણ બહુ સમજવા જેવી છે. પ્રાયઃ છવ કર્મ ભગવે છે, તે કરતાં ઘણાં વધારે બાંધે છે. તે બધાં જ ભેગવવાં જ પડે, તે કઈ જીવ મેક્ષે જઈ શકે જ નહીં, પરંતુ શ્રેષ્ઠ અધ્યવસાય વડે જીવ પુષ્કળ કમીને નાશ કરે છે, તેથી જ આત્મા મેક્ષ જઈ શકે છે, આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જેને શાસ્ત્રની મહત્તા માટે જેટલું લખાય તેટલું બેડું છે. તેણે વ્યવહાર પણ ઊંચા પ્રકાર બતાવ્યા છે. નીતિનું રણ પણ તેનું ઊંચું છે. તે પ્રમાણે વર્તનાર ભવ્ય જીવો શુદ્ધ વ્યવહાર વડે આત્માની નિર્મળતા કરી આગળ વધે છે. જૈન શાસ્ત્રકારે વ્યવહારની ઉપેક્ષા કરી જ નથી, તેને પણ જરૂર માનેલ છે, પરંતુ તેમાં અટવાઈ જવાનું નથી. તેને છેવટને માનવાને નથી. તેનાથી આગળ જવાનું ઘણું છે તેથી દરેક ગુણમાં આગળ વધતા જઈએ, તે પ્રાતે પ્રાપ્ત કરવાની સ્થિતિએ પહોંચી શકાય છે, તેથી પ્રથમ શુદ્ધ વ્યવહારી બને, સાચા શ્રાવક થાઓ, પછી આગળ વધે કે જેથી કલ્યાણના ભાન બની શકે. આ જગ્યાએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે માત્ર જ્ઞાનાભ્યાસથી કાર્યસિદ્ધિ નહીં થાય, પરંતુ તેમાં બતાવ્યા પ્રમાણેના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને સંતાપ વિગેરે ગુણ મેળવવાની તેટલી જ જરૂર છે. આનું નામ ક્રિયા પણ કહેવાય છે. આ શુષ્ક ક્રિયા નથી. જ્ઞાનયુક્ત હોવાથી રસવાળી છે. ઉત્તમ બેધ ને સદાચાર અર્થાત જ્ઞાનને ક્રિયા એ બે વડે જ સાધ્યની સિદ્ધિ થવાની છે, માટે જે મનુષ્યજિગીને સફળ કરવાની જિજ્ઞાસા જાગૃત થઈ હોય તે પ્રથમ સત્સંગ મેળ અને તેની સાથે ઉપર કહ્યા પ્રમાણે જ્ઞાનાભ્યાસ કરી સદાચારપરાયણ બને, વ્રતનિયમ ગ્રહણ કરે, તપ, જપ, વગેરે કરે. દેવ ગુરુને ઓળખી તેની યથાયોગ્ય ભક્તિમાં તત્પર બને. તે જ તમારી મનુષ્યજિંદગી સફળ થશે. અને તમે તમારા આદર્શ જીવન વડે બીજા અનેક મનુષ્યને સન્માર્ગે ગમન કરવાના કારણભૂત બનશે. આવી મનુષ્યજિંદગી પૂર્વે અનેક વખત મળ્યા છતાં શુદ્ધ ધર્મના આરાધન વિના નિરર્થક ગઈ છે તેવું આ વખત ન બને એ વાત ખાસ લક્ષમાં રાખશે. પ્રાણીમાત્રને આ લોકમાં (૧) મનુષ્યત્વ, (૨) ધર્મશ્રવણ, (૩) ધર્મ ઉપર વિશ્વાસ અને (૪) સંયમમાં પુરાવો ચાર ઉત્તમ અંગે અતિદુર્લભ છે. મનુષ્યપણું પાત્રો જે જીવ ધર્મને સાંભળીને તેના ઉપર શ્રદ્ધા રાખે છે તેમજ તે પ્રમાણે પુરુષાર્થ કરીને તપ તો સંયમ સેવે છે, તે કર્મરજને તદન ખંખેરી નાખે છે એટલે કે મેક્ષ મેળવે છે, --જનરયન સૂગ 1 Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સાષ્ય, સાધન અને સાધક સબંધી વિચારણા લેખકઃ સુરચંદ્ર પુરુષોત્તમદાસ બદામી, બી. એ., એલએલ. બી. રિટાયર્ડ મેઝીઝ કે જજ ૧. કેઈપણ પ્રયત્ન સફળતાપૂર્વક અને લાભકારક રીતે સાધી શકાય તેટલા માટે ત્રણ વસ્તુઓ પર ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છે. એ ત્રણ પૈકી એક પણ વસ્તુ યથાર્થ ન હોય તે તે કાર્ય લાભકારક નીવડતું નથી અને સફળ પણ થતું નથી. એ ત્રણ વસ્તુઓ —(૧) સાધ્ય, (૨) સાધન અને (૩) સાધક છે. આપણા શ્રી મહાવીર જૈન વિદ્યાલય રૂપે પ્રયત્નને માટે પણ આ ત્રણે વસ્તુઓ, કાર્યની શરૂઆત કરતાં પહેલાં, નિશ્ચિત કરવામાં આવેલી છે. આ પ્રસંગે આ ત્રણે વસ્તુઓના સંબંધમાં આપણે કાંઈક વિચારણા કરીએ તે તે યોગ્ય જ લેખાશે. આપણું સફળતા કેટલે દરજજે થઈ છે અને આપણે શો લાભ પ્રાપ્ત કર્યો છે, આપણુ ક્ષતિઓ અને ઉણપ કયાં કયાં અને કઈ કઈ છે, અને જે હેય તે તે દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ એ વિગેરે નક્કી કરવાના માર્ગ તરફ આપણે આ વિચારણાથી વિચરી શકીએ. વિદ્યાલય જેવી સંસ્થાની આવશ્યકતા માટે હાલની પરિસ્થિતિમાં બે મત હોઈ શકે નહિ. પરંતુ સમાજને એકંદર જોતાં આપણે આ સંસ્થાદ્વારા મેળવી શકતા બધા લાભ મેળવી શક્યા છીએ કે કેમ અને ન મેળવી શક્યા હોઈએ તો તેને માટે આપણી પ્રવૃત્તિઓમાં શા શા સુધારા વધારા કરવાની જરૂર છે તે બાબત આપણે વિચાર કરી શકીએ. આવાં આવાં અનેક કારણોને લઈને હું આ વિષય પર મારા અલ્પ અનુભવ અને અલ્પ બુદ્ધિ અનુસાર કેટલાક વિચારો દર્શાવું તે હું ધારું છું કે તે સાર્થક લેખાશે. ૨. વિદ્યાલયનું સાધ્ય તેના બંધારણ અને ધારા ધરણોમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે. “જૈન કેમ અને ધર્મની ઉન્નતિ કરવા માટે કેળવણીને લગતી અગત્યની સંસ્થાઓ ફંડના પ્રમાણમાં ખેલવી, કેળવણીના વિશેષ પ્રચાર માટે જનાઓ કરવી અને તેને અમલમાં મૂક્યાના પ્રયત્ન કરવા”. આ પ્રમાણેને ઉદ્દેશ રાખેલ હેવાથી એ તે ચાખ્યું છે કે વિદ્યાલયનું સાણ જૈન કેમ અને જૈન ધર્મની ઉજતિ કરવાનું છે, અને એ સાપ્ય પાર પાડવા માટે કેળવણીના ક્ષેત્રમાં પ્રયત્ન કરવાની આવશ્યક્તા સ્વીકારવામાં આવેલી છે. જેના કામ અને ધર્મની ઉન્નતિ કોને કહેવી એ બાબતમાં વિશેષ વિચાર કરવાનું હેય જ નહિ. આ વિદ્યાલયમાં અભ્યાસ કરનાર દરેક વિવાથીને વિદ્યાલયમાં દાખલ થતાં પહેલાં પ્રતિજ્ઞાપૂર્વક લેખો જાહેર કરવું પડે છે કે તે પોતે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન છે, અને લેન કે હાફ પેગિવિદ્યાર્થીઓના પિતા અથવા વાલીએ પણ પ્રતિજ્ઞાપૂર્વક લખી જણાવવું પડે છે કે તે પોતે અને તેને પુત્ર મૂર્તિપૂજક વેતાંબર વિવાર્થીગૃહમાં રહેતા વિદ્યાથીઓના વર્તન વગેરે માટે જે નિયમાવલી કરવામાં આવેલી છે, તેમાં નિયમિત રીતે ધાર્મિક અભ્યાસવર્ગમાં હાજર રહેવા માટે, ધાર્મિક પરીક્ષા આપવા માટે, દરરોજ દહેરાસરજીમાં પૂજા કરવા માટે, રજાના દિવસોમાં ઠરાવ્યા પ્રમાણે ધાર્મિક ક્રિયાઓ કરવા બાબત, અભક્ષ્ય ખાનપાન નહિ કરવા, અને વિશેષે કરીને રાત્રિભોજન ન કરવા વિગેરે બાબતના નિયમે કરવામાં આવેલા છે. આ વિગેરે હકીકતથી આપણને ખુલ્લી રીતે સમજાય તેમ છે કે આપણું મુખ્ય સાધ્ય છે પ્રકારનું છે, અને તેમાં પ્રથમ દરજજાનું સાધ્ય તે આપણી કામના વિવાથીઓ આપણા મહાન ધર્મનું Page #36 -------------------------------------------------------------------------- ________________ [. છે.. રજતમારી વિદ્યાલયનાં સાધ્ય સાધન અને સાધક-વિચારણા ૨૭ રહસ્ય સમજતા થાય, ઉત્તમ પ્રકારે આપણી ધાર્મિક ક્રિયાઓ, અને આચાર અમલમાં રસપૂર્વક મૂકે, તેમજ એ બાબતેના પિતાના જ્ઞાનના અને આચરણના અંગત અનુભવથી બીજાઓને પણ રસ લેતા કરે. પણ એ સાધ્ય પાર પડે તેટલા માટે તેઓની આર્થિક સ્થિતિ પણ સારી હોવી જોઈએ. તે ન હોય તે તેઓ એ સાધ્ય સંતોષકારક રીતે સાધી શકે નહિ અને બીજાઓ ઉપર સારી છાપ પણ પાડી શકે નહિ. તેટલા માટે બીજા દરજજાના સાધ્ય તરીકે વ્યાવહારિક કેળવણી આપવાની આવશ્યકતા માનવામાં આવેલી છે અને વિઘાર્થીઓને સારી ઉચ્ચ પ્રકારની કેળવણું મળે તેવા પ્રબંધ રચવાની જરૂરિયાત સ્વીકારાયેલી છે. ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે કે જેને કેમ અને જૈન ધર્મની ઉન્નતિ થઈ શકે તે ઉદ્દેશથી કેળવણી આપવાને ઉદ્દેશ મુળથી રાખવામાં આવ્યો છે. આ ઉદેશ ખરેખર બહુ દીધું. દષ્ટિથી રાખ્યો છે અને તે પ્રશંસનીય તેમજ અનમેદનીય છે. સાધ્ય વિષે આટલું વિવેચન કરી એ સાધવા માટેના સાધન અને તે સાધનેને લાભ લેનારા સાધકે વિષે આપણે થડ વિચાર કરીશું. ૩. આપણા વિદ્યાલય માટે જે સાધ્ય નિશ્ચિત કરવામાં આવ્યું છે તે પ્રાપ્ત કરવા માટે જુદી જુદી પરિસ્થિતિઓ અને સંજોગોને ધ્યાનમાં રાખીએ તે વિદ્યાલયના ઉપાદકે અને સંચાલકોએ પિતાનું બનતું કર્યું છે એમ તે આપણે કબુલ કરવું જોઈએ, અને તેઓને તે માટે ધન્યવાદ આપ જોઈએ. વ્યાવહારિક કેળવણી માટે જે સાધને કરી આપવામાં આવેલાં છે તે કેટલેક દરજજે સંતોષકારક ગણાય, જો કે તેમાં પણ ફંડની છૂટ હોય તે ઘણો વધારે કરવાની જરૂર છે જ. મેટાં મોટાં શહેરોમાં પ્રાથમિક, મિડલ અને હાઈકુલેની કેળવણી, ધંધારોજગારની કેળવણી, તેમજ હાલના સમયને ઉચિત અને જરૂરી અનેક પ્રકારની ટેકનીકલ અને બીજી કેળવણી આપવાના પ્રબંધે રચાય, ધાર્મિક સાહિત્યનાં પ્રકાશને થાય, ધાર્મિક ચર્ચાઓ કરનારી સંસ્થાઓ ખેલાય, જૈનત્વનું વાતાવરણ ફેલાય તેવા અનેક કાર્યો આરંભાય, અને એકંદરે જૈનેની આધ્યાત્મિક તેમજ વ્યાવહારિક સ્થિતિ ઉચ્ચ પ્રકારની થાય અને જૈન ધર્મને પ્રભાવ સર્વ વિશ્વમાં ખીલ રહે તેવા અનેક ઉપાય જાય. જુદા જુદા સ્થળોએ બર્ડીગ હાઉસની વ્યવસ્થા પણ થઈ શકે કે જ્યાં રહીને આપણા ધાર્મિક આચારવિચારનું જ્ઞાન આપણા બાળકો સરળતાથી મેળવી શકે. પણ આ બધામાં પૈસાની રેલમછેલ જોઈએ, અને તેની સાથે પૂરતી દેખરેખ રાખનારા અને પિતાના વર્તનથી અને જ્ઞાનથી ઉત્તમ સંસ્કારો પાડી શકે તેવા સંચાલકે, કાર્યવાહકે અને શિક્ષકે પણ જોઈએ. એ જે મળી શકે તે વિદ્યાલય કેન્દ્રસ્થાનમાં રહી તેની અનેક શાખાઓ મારફત આપણું સાધ્ય સાધવામાં ઉત્તમ સંસ્થા બની રહે. એ બાબત હાલ આપણે ભવિષ્યને માટે રાખીએ. હાલમાં જે પરિસ્થિતિમાં આપણે છીએ તેના ઉપર લક્ષ્ય રાખીને હાલ તે આપણે આપણું કાર્ય ધપાવવું સલાહભરેલું છે. તેમાં ઉપર જણાવ્યું તેમ વ્યાવહારિક કેળવણી માટેનાં સાધને તે કેટલેક દરજે સંતોષકારક માની શકાય, પણ જે મુખ્ય સાધ્ય સાધવા માટે કેળવણીનું આલંબન લેવામાં આવેલું છે તેને માટેનાં સાધનોમાં અનેક પ્રકારની ન્યૂનતા છે. આને માટે વિવાલયના સંચાલકોને દોષ કે બેદરકારી જણાવવા માંગતા નથી. કેટલીક બાબતે તે એવી છે કે જે તેને અનીચ્છાએ ચલાવી લેવાની ફરજ પડે છે, અને આંખ આડા કાન કરવા પડે છે. વિદ્યાર્થીઓને એટલું અને એવા પ્રકારનું ધાર્મિક જ્ઞાન મળે કે જેથી તેઓના ધાર્મિક આચાર અને વિચાર ઉત્તમ પ્રકારના થાય, અને વિદ્યાલયમાં રહેતા હોય ત્યારે તેમજ વિદ્યાલય માંથી બહાર નીકળ્યા પછી પણ તેઓનાં વાણી અને વર્તન સુશ્રાવક તરીકેનાં હેય, તેઓમાં ધર્મભાવના ખરેખરી પરિણમેલી હેય, અને જે વ્યાવહારિક લાઈન પિતાના અભ્યાસક્રમ તરીકે તેઓએ સ્વીકારેલી હેય અથવા અભ્યાસને અતિ લીધી હોય તે લાઈનમાં ઈતર જનોની સરખામણીમાં દીપી નીકળે અને માનવંતી સ્થિતિમાં આવે એ જ્યારે આપણે અનુભવ થાય ત્યારે આપણું કેમની અને આપણા Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સુરચંદ્ર પુરુષોત્તમદાસ બદામી [મ. જે. શિવાલય ધર્મની વાસ્તવિક ઉન્નતિ થયેલી ગણાય. એટલે દરજે આ બાબતમાં આપણે આગળ વધીએ તેટલે દરજજે આપણું મુખ્ય સાધ્ય સાધવામાં આપણે સફળ થયા છીએ એમ ગણી શકાય. પણ એથી ઉલટું વિહાલયના ચાલુ વિદ્યાથીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પૈકી જેઓને સુશ્રાવકને શોભે એવા આચાર અને વિચારનું જ્ઞાન પણ ન હોય અને તે તરફ ભાવ કે દિલસોજી પણ ન હોય, અથવા જ્ઞાન હેય છતાં શ્રદ્ધા અને દિલસોજી ન હોય તે તેઓના સંબંધમાં વિદ્યાલય પિતાનું મુખ્ય સામ્ય સાધવામાં નિષ્ફળ નીવડ્યું છે એમજ કહી શકાય, અને તેઓ માટે કરવામાં આવેલી તમામ પ્રવૃત્તિ નકામી ગણાય, એટલું જ નહિ પણ થયેલ ખર્ચ અને મહેનત બરબાદ ગયા અથવા ધર્મવિરોધીઓ ઉભા કરવા માટે થયા એમ કહેવામાં આવે છે તે ખોટું છે એમ આપણે ન કહી શકીએ. આ કારણને લીધે આ બાબતમાં વિશેષ કાળજીપૂર્વક લક્ષ્ય રાખવાની આવશ્યકતા છે. ૪. ધાર્મિક જ્ઞાન આપવા માટે અને ધાર્મિક આચારવિચાર સમજાવવા અને પરિણુમાવવા માટે જે પ્રયાસ કરવાનું છે તે મુખ્યતાએ ધાર્મિક શિક્ષક અને વિદ્યાલયના સુપરીન્ટેન્ડન્ટના ઉપર અવલંબે છે. અંગ્રેજીમાં કહેવત છે કે “Example is better than precept.” એ કહેવત ખરેખર અનુભવસિદ્ધ છે. એ કહેવતને અનુસરીને શિક્ષક અને સુપરીન્ટેન્ડન્ટ બન્ને પિતાની વાણું અને વર્તનમાં, આચાર અને વિચારમાં સુશ્રાવક હોવા જોઈએ. તેમ હોય તો તેઓની છાપ વિદ્યાર્થીઓ ઉપર અચુક સારી પડ્યા વગર રહે નહિ. વિદ્યાલયના સંચાલકે જરૂર આ બાબત પર પૂરતું લક્ષ્ય આપતા જ હશે. પણ કેટલીક વખતે એવું પણ બને છે કે યોગ્ય વ્યક્તિ મેળવવા માટે ઘણી મુશ્કેલીઓ આવે છે, અને તે વખતે ગમે તેવી વ્યક્તિને આ કાર્ય સોપવાની સંચાલને અનીચ્છાએ ફરજ પડે છે. આવા પ્રસંગોએ, વિદ્યાલય એ ધર્મની અને કામની ઉન્નતિ કરવા માટેની સંસ્થા છે એમ ગણીને ધર્મની અને કામની ઉન્નતિ ઈચ્છનાર બંધુઓની પણ ફરજ છે કે આ બાબતમાં રસ લઈ આવા અગત્યના સ્થાનો માટે યોગ્ય પુરુષે મેળવી આપવા માટે ખરા દિલથી તેઓ પ્રયાસ કરે. ૫. વિદ્યાલયમાંથી બહાર પડેલા વિદ્યાથીઓએ અમુક અમુક બાબતે તે ખાસ જાણવાની અને યથાશક્તિ આચરવાની હોયજ, સામાયિક, ગુરુવંદન, દેવપૂજન, પ્રતિક્રમણ, સમ્યકત્વ, શ્રાવકના વ્રત, સાધુના મહાવ્રત, નવતત્વ, આઠ કર્મ, ચાદ ગુણસ્થાન, દેવ, ગુરુ તથા ધર્મનાં લક્ષણે, આ અને આવા આવા બીજા અનેક વિષયેનું જ્ઞાન તેઓએ મેળવેલું હોવું જોઈએ, અને તેમાંથી જે આચરવા લાયક હેય તે પિતે સકારણ આચરી ન શકે તે જુદી વાત છે, પણ તે આચરવા લાયક છે એવી શ્રદ્ધાપૂર્વક માન્યતા ધરાવનારા હોવા જોઈએ, અને જેઓ આચરતા હોય તેમની અનુમેહના કરી તેમના તરફ પ્રમાદ રાખનાર હોવા જોઈએ. વિદ્યાર્થી આ સ્થિતિમાં આવે જ્યારે જ્યારે આ બાબત તેને અનેક રીતે સમજાવવામાં અને ઠસાવવામાં આવે, અને એ બાબતેને તેને અભ્યાસ પણ કરાવવામાં આવે અને આચરણમાં મૂકવા માટે ટેવ પાડવામાં આવે, ત્યારે વિદ્યાર્થીને તેમાં રસ પડે. વિદ્યાલયમાં આવી બાબતોની નાની નાની પુરિતકાઓ તૈયાર કરાવાય, વિદ્યાર્થીઓના રૂમમાં, અને બીજા સ્થળોએ એના બેડું તૈયાર કરી ગ્યતા પ્રમાણે રાખવામાં આવે, અને તે વિદ્યાર્થીઓના અનાયાસે વાંચવામાં આવે તે તેની અસર પણ સારી જ થાય. ૬. વિદ્યાર્થીઓને પાળવાના નિયમને અમલ કરવામાં પણ જેમ બાળકને એસડ પાવા માટે કેટલીક વખત કહેરતા બતાવવાની જરૂર રહે છે, તેમ તેમાં પણ સખ્તાઈ રાખવાની જરૂર છે અને તેવી સખ્તાઈ થતી હોય તો વિદ્યાથીઓના માબાપ, વાલી કે તેઓના સગાસંબંધીઓએ એ બાબતમાં તે વિવાથીને હું ખમવું પડતું હોય તે પણ તેને માટે કઈ પ્રકારનું વિવલય વિરુદ્ધ જાહેરમાં વચન Page #38 -------------------------------------------------------------------------- ________________ રજામા] વિદ્યાલયનાં સાધ્ય, સાધન અને સાધક-વિચારણું ૨૯ કાઢવું ન જોઈએ, એટલું જ નહિં પણ ધર્મ અને તેમની ઉન્નતિ માટે તે કામ કરવાનું યોગ્ય જ હતું એમ જણાવી સંચાલકોને મદદ અને ઉત્તેજન આપવું જોઈએ. ૭. ધાર્મિક વાંચનને શેખ વિવાથીઓમાં વધે તેટલા માટે તેઓને મેટી રજા દરમ્યાન અને ફુદીના દિવસમાં વાંચવા લાયક પુરત આપવાં જોઈએ, બની શકે છે તેવા દીવસમાં સામાયિક લઈને રોજ કે અનુકૂળતા પ્રમાણે બે ઘડી તે ઓછામાં ઓછું આ વાંચન રાખવું એમ સમજાવી સારી ભાષામાં લખાચલા અને ધર્મના તત્વ અને આચારોને સુંદર રીતે ઠસાવનારા રસિક પુસ્તક વાંચવા માટે પ્રેરણા થાય તે તેથી જરૂર મનોવૃત્તિમાં સુધારો થયા વગર રહે નહિ, અને તેની સાથે ધાર્મિક જ્ઞાન પણ સારું વૃદ્ધિ પામે. ધાર્મિક ક્રિયાઓ માટે પણ વિદ્યાર્થીઓના ઉપયોગ માટે જરૂરી ઉપકરણો પૂરાં પાડવાં જોઈએ, અને વિઘાર્થીઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતા થાય અને તે તરફ આકર્ષાય એવા પ્રબંધ થવા જોઈએ. આવી આવી અનેક બાબતે વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન અને ક્રિયા તરફ આકર્ષવા માટે સૂચવી શકાય અને જેમ જેમ વિશેષ અનુભવ મળી જાય તેમ તેમ તેમાં સુધારા વધારે પણ કરી શકાય. ૮. વ્યાવહારિક કેળવણીને અંગે એક વાત ખાસ જણાવવાની જરૂર છે અને તે શારીરિક કેળવણી વિર્ષ છે. એ તરફ વિદ્યાર્થીઓનું ખેદજનક દુર્લક્ષ્ય રહેતું હોય એમ જણાય છે. શારીરિક કેળવણી માટે જરૂરી પ્રબંધ કરે એ સંચાલકોની ફરજ છે, પણ તે પ્રબંધને પૂરેપૂરે લાભ લે એ વિવાથીઓના હાથમાં છે. કેટલીક વખત એવું બને છે કે જુદા જુદા પ્રબંધ કર્યા છતાં પણ વિવાથી તેને લાભ લેવા માટે બહુ મેળા દેખાય છે, અને કરેલો અને કરવામાં આવતા ખર્ચ ફેકટ જાય છે. તેથી સંચાલકોને તે પ્રબંધે મુલતવી રાખવા કે બંધ કરવા પડે છે. હાલની પરિસ્થિતિમાં વિવાથીઓને શરીરસંપત્તિ સુધારવા માટે ખાસ ઉપદેશ અને પ્રેરણા કરવી પડે એ શોચનીય છે. પિતે અથાગ મહેનત લઈને મેળવેલું જ્ઞાન જે શરીરસંપત્તિ સારી ન હોય તે નિરર્થક થઈ રહે છે, અને તેને લાભ જોઈએ તે લઈ શકાતે અને બીજાઓને આપી શકાતો નથી. આ બાબત ખાસ લક્ષ્યમાં રાખવી જોઈએ. શરીર તંદુરસ્ત રહે અને સંયમી થઈ શકાય તેટલા માટે એના ઉપર અવશ્ય ધ્યાન આપવું જોઈએ. . સાગ અને સાધન બને અનુકૂળ હોય પણ સાધક જે સાધ્ય તરફ બેદરકારી રાખતા હોય અને સાધન તરફ અભાવ કે બેપરવાઈ ધરાવે તે સઘળું કાર્ય નિષ્ફળ જાય. માટે સાધકને અંગે પણ કાંઈક વિચારણા કરવાની જરૂર છે. વિદ્યાલયમાં દાખલ થનારા સાધક યાને વિવાથી બાળ વયના હેતા નથી. મેટીક્યુલેશનની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શકે છે. તેમાં તે વખતે થોડા થોડા ધાર્મિક સંસ્કારે તો હોવા જોઈએ તેમજ સામાન્ય પ્રકારનું ધાર્મિક જ્ઞાન પણ તેઓએ પહેલેથી જ સંપાદન કરેલું હોવું જોઈએ. જે વિદ્યાર્થીઓમાં તે બિલકુલ હાય નહિ, તેઓને વિવાથીઓ માટે કરવામાં આવેલા નિયમ પાળવાનું ફરજિયાત થાય ત્યારે તેમને બહુ વસમું લાગે અને તેઓ તેને પિતાની સ્વતંત્રતાની ઉપર પરાણે તરાપ પડે છે એમ માને અને તેથી બહારના દેખાવમાં તે નિયમોનું પાલન કરવાનું કપટ કેળવે, અને બીજા સહવિવાથીઓને પણ પિતાની આવી હલકી વાસનાથી વાસિત કરવાના પ્રયત્ન આદરે. આમ બને ત્યારે આખું તંત્ર અવ્યવસ્થિત થાય, અને સંચાલકોને ઘણી મુંઝવણ પડે. આવી સ્થિતિ ન થાય, અને વિદ્યાર્થીઓને માટે કરવામાં આવેલા ધાર્મિક નિયમને સુખરૂ૫ અમલમાં મૂકવાનું બની આવે તેટલા માટે વિદ્યાલય તરફથી કરવામાં આવેલી સવળતાઓ તરફ વિદ્યાર્થીઓ માનભરેલી દષ્ટિએ જુએ, અને આવા નિયમ અને સવળતાવાળા સ્થાનમાં રહીને પોતે કેળવણી લેવા ભાગ્યશાળી થયા છે તેટલા માટે પિતાનું અહે ભાગ્ય માને અને એ મેળવી આપનારા વિદ્યાલયના ઉત્પાદકો, સંચાલકે Page #39 -------------------------------------------------------------------------- ________________ સુરચંદ્ર પુરુષોત્તમદાસ બદામી [મ છે. શિવાલય અને સહાયને આંતરિક ધન્યવાદ આપે-તેવું બની શકે તેટલા માટે વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે તેઓની પરીક્ષાનું પરિણામ ધ્યાનમાં લેવામાં આવે છે તેની સાથે તેના ધાર્મિક સંરકારે અને ધાર્મિક જ્ઞાન ઉપર પણ લક્ષ્ય આપવું ઘટે. અમુક અમુક પ્રકારના સંસ્કાર અને જ્ઞાન ઓછામાં ઓછા દરેક વિહાથમાં દાખલ થતી વખતે હોવા જ જોઈએ, અથવા અમુક મુદત માટે તેને હંગામી દાખલ કરવામાં આવે અને ખાસ શરત કરવામાં આવે કે અમુક અમુક બાબતોનું જ્ઞાન તેણે વધારેમાં વધારે આટલી મુદત દરમ્યાન મેળવી લેવું અને જે તે તેમ કરવામાં નિષ્ફળ જાય તે તેને વિદ્યાલયમાં વધુ વખત રાખવામાં નહિ આવે. હાલમાં કેન્ફરન્સ તરફથી ધાર્મિક પરીક્ષાઓ લેવામાં આવે છે, અનેક સ્થળોએ માધ્યમિક કેળવણી માટે બોડીંગ હાઉસે છે, અનેક સ્થળોએ ધાર્મિક જ્ઞાન આપવાની પાઠશાળાઓ છે, એટલે અમુક ધાર્મિક જ્ઞાન મેટ્રીકની પરીક્ષા સુધીમાં મેળવવાનું ઘણું સુલભ છે અને કદાચ અણધાર્યા સંજોગ વશાત્ તે મળી ન શકે તો મેટ્રીકની પરીક્ષા આપ્યા પછી પાસ થઈને વિવાલયમાં દાખલ થવા ઈચ્છા રાખનાર વિજ્ઞાને માટે એટલું જ્ઞાન મેળવવું એ ઈચ્છા હોય તે કઈ પ્રકારે મુશ્કેલ નથી. ૧૦. વિવાથી બંધુઓને ઉદ્દેશીને આ પણ જણાવવું ઉચિત અને જરૂરનું છે કે તેઓએ પિતાનું વર્તન વિદ્યાલયમાં તેમજ વિદ્યાલયની બહાર એવા પ્રકારનું રાખવું ઘટે કે જેથી તેઓના સંબંધમાં આવનાર આપણી સમાજના ભાઈઓ અને બહેનના ઉપર એવી છાપ પડે કે વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાથએ વિવેક અને વિનયવાન થાય છે, દેવ તથા ગુરુ તરફ ભક્તિ અને બહુમાન રાખનારા બને છે, અને પિતાના સાધમએ તરફ પ્રીતિ અને વાત્સલ્ય ધરાવનારા હોય છે. આવા વર્તનથી તેઓ પિતાની જાતને સુધારી શકે એટલું જ નહિ પણ પિતાના સ્વજન સંબંધીઓ અને સમાજના અન્ય જિનેના ઉપર વિવાલય સંબંધમાં ઘણું સાનુકૂલ વાતાવરણ પેદા કરનારા થાય અને તેથી વિદ્યાલયની દરેક પ્રવૃત્તિ માટે પણી સરલતા થઈ જાય. વિદ્યાલય સંબંધમાં જાહેર મત સર્વ પ્રકારે અનલ થાય તે આપણી સમાજમાં અનેક દાનેશ્વરીઓ છે તેઓ પણ-ભાગ્યે જ જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને પોષવા માટે, અને જે વિશેષ પ્રવૃત્તિઓ વધારવાની સંચાલક ભાવના સેવી રહ્યા છે તે વધારવા માટે પિતાને હાથ જરૂર લંબાવશે. પણ એથી ઉલટું વિવાલયના વિવાથીઓ જે ધાર્મિક જ્ઞાન અને આચારવિચારના સંબંધમાં બિલકુલ દેખાવપૂરતી વૃત્તિ રાખે એટલે કે વિદ્યાલયમાં રહેવાનું હોય ત્યાં સુધી વિદ્યાલયના નિયમો પાળવા જોઈએ એમ માની લઈ તેને એક બેજા રૂપ ગણી અણછૂટકે વિદ્યાલયમાં હેય ત્યાં સુધી પાળે કે પાળવાને કપટી દેખાવ કરે અને વિદ્યાલયની બહાર ગયા, છુટીમાં ઘરે ગયા, અથવા વિદ્યાલય છોડી ગયા એટલે તે પ્રવૃત્તિઓ તરફ બિલકુલ બેદરકારી રાખે અને તેમાંથી છુટા થવા બદલ શ્વાસ ખેચે, તે તેઓ પિતાનું અહિત કરનાર થશે એટલું જ નહિ પણ વિવાલયનું અને વિદ્યાલયના મુખ્ય ઉદ્દેશનું અહિત કરશે અને વિદ્યાલય તરફ જાહેર જૈન સમાજની અરુચિ પેદા કરી જે સંસ્થાએ તેમને પણ આપ્યું. તેના ઘાતક નીવડશે. આ હકીક્ત ઉપર વિદ્યાર્થી ભાઈઓએ પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. અલબત વિધાભ્યાસ કર્યા પછી સંસાર વ્યવહારના અને જીવન પ્રવૃત્તિના અનેક કાર્યો રોકાણ થવાથી વિદ્યાલયની ધાર્મિક પ્રવૃત્તિઓને સક્રિય અમલ કરવામાં અનેક પ્રકારની અડચણ આવવાનો સંભવ છે, પરંતુ તે પ્રવૃત્તિઓ તરફનાં પ્રીતિ અને બહુમાન તે જરા પણ કમી થવાં ન જ જોઈએ. તે પ્રવૃત્તિઓને અનુકૂળતાએ અમલમાં મુકવાની ભાવના તો કાયમ જ હોવી જોઈએ. ૧૧. ઉપર જણાવ્યા પ્રમાણે સાથ, સાધન અને સાધકને વેગ મળે તે પ્રવૃતિ સતિષકારક કાયમને માટે ચાલ્યા કરે. પરંતુ આપણે જે ખાસ ઉદ્દેશ જૈન કામ અને ધર્મની ઉન્નતિ કરવાનું છે તેને માટે એક વિશેષ બાબતની આવશ્યકતા રહે છે. વિદ્યાલય તરફથી પૂરા પાડવામાં આવેલાં સાધનો દ્વારા Page #40 -------------------------------------------------------------------------- ________________ રજતસ્મા 1 વિદ્યાલયનાં સાધ્ય, સાધન અને સાધક-વિચારણા ૩૧ સારી વ્યાવહારિક કેળવણી લઈ ઉત્તમ ધાર્મિક સંસ્કારા પામી ધર્મની ધગશ અને મહાવાળા વિદ્યાર્થીઓ નીકળે એ ખરું. પરંતુ એ વિદ્યાર્થીઓ અમુક લાઈનમાં જોડાય અને પોતાના સંસારવ્યવહાર ઈજ્જતઆબભરેલી રીતે ચલાવે અને આગળ જતાં તેમાં દીપી નીકળે અને પાતાના સાધર્મી બંધુઓને સહાયભૂત થઈ શકે એવી સ્થિતિમાં મૂકાય તે તેઓ ખરેખર કામની અને ધર્મની ઉન્નતિ કરનારા થાય. હાલની પરિસ્થિતિમાં તે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં સફળતાપૂર્વક પાસ થયા પછી પણ ઠેકાણે પડવા માટે કેટલીક વખતે ફ્રાંમાં પડે છે. કાઇ વિદ્યાર્થીઓ કાઈ નાકરી ધંધામાં જોડાય, પણ તેમાં માંડમાંડ પોતાના અને પોતાના કુટુંબના પાષણના ખરચ મેળવી શકે તો તેથી બેકારીમાંથી તે બચે, પણ કામની અને ધર્મની ઉન્નતિ કરવાનું ભાગ્ય તેઓને પ્રાપ્ત ન થઈ શકે. વિદ્યાલય આ પરિસ્થિતિમાંથી વિદ્યાર્થીઓને બચાવવા માટે કામના વ્યવહારકુશળ અને વિશેષ ભાગ્યવાન ગૃહસ્થાની દિલસાજી અને સહાયની આશા રાખે, અને તે આશા ફળીભૂત થાય અને વિદ્યાર્થી તેવા ક્લિસેાજ ભાગ્યવાન ગૃહસ્થાની સહાયથી આગળ પડે અને દીપી નીકળે, તે કામ અને ધર્મની ઉન્નતિના ઉદ્દેશ ખરાબર પાર પડી શકે. જેમ આપણા પોતાના કુટુંબમાં ખાળાને ભણાવી ગણાવી ઠેકાણે પાડવા અને સારી પાયરી પર ચઢાવવા આપણે આતુર હાઈ એ છીએ અને તેને માટે બનતા સર્વ પ્રયત્ન કરવામાં કચાશ રાખતા નથી, તેમ આખા જૈન સમાજને એક કુટુંબ તરીકે લેખી કામના કેળવાએલા ખાળાને ઠેકાણે પાડી સારી પાયરીએ ચઢાવવા કામના ભાગ્યશાળી ગૃહસ્થીએ આતુરતા રાખવી જોઇએ. વિદ્યાલયના સંચાલકા અને કાર્યવાહકાએ વિદ્યાલયમાંથા તૈયાર થયેલા વિદ્યાર્થીઓનું એક ર૦૪ર રાખી જે જે કાર્યક્ષેત્રમાં જોડાવવાની તેની લાયકાત હોય તેની નોંધ કરી તે મુજબ તેઓ જોડાય તેટલા માટે તેને અને તે કાર્યક્ષેત્રના અધિપતિઓના મેળ કરાવી આપવા પ્રબંધ કરવા જોઇએ. આપણે સારી રીતે સમજીએ છીએ કે વાડ વિના વેલા ચઢે નહિ. વિદ્યાર્થીરૂપી વેલાને ઉપર ચઢવા માટે આગેવાન ભાગ્યશાળી ગૃહસ્થાએ વાડરૂપ થવું જરૂરનું છે. ઉપર મુજ્બની વિચારણાને પરિણામે વિદ્યાલય જેવી સંસ્થાએ પોતે નક્કી કરેલા પ્રશસ્ય ઉદ્દેશ સાધવા સારુ કયા માર્ગે ચાલવું જોઈએ તે કાંઈક અંશે આપણે સમજી શકીશું. અત્યાર સુધીમાં જે માર્ગે આપણે ચાલતા આવ્યા છીએ તે માર્ગોમાં કયાં કયાં સુધારા વધારા કરવાની જરૂર છે તેની પણ આપણને કાંઇક ઝાંખી થશે. આ જગતના ધણા ખરા વ્યવહારામાં મતફેરી, અને ભિન્ન અભિપ્રાયા તા હૈાવાના જ પણ તેમાં પરસ્પર ભિન્નતા જણાતી હોય ત્યાં મિત્રભાવે ચર્ચા કરી, વિચાર કરી આપણું જે મુખ્ય સાધ્ય રાખેલું હાય તે જેમ ઉત્તમ રીતે સાધી શકાય તેવે માર્ગે ચાલવું જરૂરનું છે. મારું તે સારું એમ નહિ માનતાં સારું તે મારું એમ માની આપણું કાર્ય આપણે આગળ ધપાવવું જોઇએ. આપણું વિદ્યાલય પોતાના જૈન કામ અને ધર્મની ઉન્નતિ કરવાના શુભતમ કાર્યમાં સદા સફળ રહે એ અંતરની અભિલાષા સાથે મારી આ લેખ હું પૂર્ણ કરું છું. જીવનના પ્રસંગો કાંઇ ધાર્યે પ્રસંગે બનતા નથી. પ્રસંગ બને અને ગૃહપતિને યોગ્ય જણાય તા તા ચાવીશ ક્લાક ધર્મોપદેશનો જ સમય ગણાય. પરન્તુ એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવી ઘટે છે, ધર્મોપદેશમાં જેમ ગૃહપતિ એ પ્રસંગ અને સત્યન પહેલાં પાતાનાં કરી લે અને ત્યાર પછીજ તેને વાણીમાં ઉતારે એ જરૂરનું છે, તેમ વિદ્યાર્થીની અભિમુખતા પણ જોઇએ. પાત્ર અભિમુખ નહિં હોય તા જેટલું રેહશે તેટલું વહ્યું જશે; વિદ્યાર્થી કાન નહિ માંડે તે શબ્દા પવનમાં ઊડી જશે. વિદ્યાર્થીની અગ્નિમુખતા જોઈ લેવી એ પણ પતિનું ક્રમ છે; અને એવી અભિમુખતા ન હોય તે ઘણીવાર ઉપદેશને પાણ વાળી લેવા એમાં પણ ડહાપણ છે, સિંહપ્રસાદ કાલિદાસ બ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩. મે. કેશવલાલ હિંમતલાલ કામદાર [મ, જૈ. વિદ્યાલય રજત-માર ] * જૈન ગતને રહેવાનાં સાસાં થઈ પડ્યાં છે. આળસુને ઉત્તેજન આપવાની હિમાયત હું કરતા નથી. પણ મુંબઈ, અમદાવાદ, રાજંકાટ જેવાં મોટાં નગરામાં સારાં હવા અજવાળાવાળાં ધરા મળતાં નથી, જો કે સેાસાયટીઓ નીકળતાં અસલની સ્થિતિમાં ઘણા સુધારા થઈ ગયા છે તે ખરૂં છે, આ વિષય ઉપર ઘણા ભાઈ એ ભાગ્રહ ભર્યાં લખાણા કર્યાં છે, એટલે એ વિષે હૈં વિશેષ નહીં લખું. જૈતાની બેકારી દિલ કંપાવે એવી હાય છે. જૈના ઘણા તાલેવર છે એવી માન્યતા બધે ડ્રાય છે એટલે જૈન બેકારી તરફ લેકાનું લક્ષ બહુ જતું નથી, બ્રાહ્મણા ભીખ માગી શકે, ખીજા લેકા મજૂરી કરી શકે, પણ જૈતા ભીખથી કે મજૂરીથી નિર્વાહ કરી શકે નહીં, મજૂરી તેમને માટે વર્જ્ય છે, જૈનાના જુના ધંધાઝ્મા સવગરના થઈ ગયા છે. સરકારી કાયદાથી સરાફીના આબદાર બંધી નાશ પામતા જાય છે. ખેડુતા અને કારીગરો આ કાયદાના લાભ લઈ જૂનાં દેવાં આપતા નથી અને સમાજવાદીએ તેવી મનેાત્તિને ખાટું પાષણ આપે છે. ગામડાંમાં અને શહેરામાં વર્ગવિગ્રહો અને નાતજાતવિટ્ઠા પેસી ગયા છે, જૈનાને નારીના દરવાજા બંધ થઈ ગયા છે; કારણ કે તે માટે ગરાસિયા વગેરે હવે હરીફાઈમાં ઊતરવા માંડ્યાં છે. જૈન સંખ્યા એટલી નાની છે કે જૈને સંગઠન કરે તાય તેઓ બેકારીને પહેાંચી વળશે નહીં. અત્યારસુધી અલ્પ સંખ્યા છતાં તેમની લાગવગ સારી હતી, પણ હવે વિાધખના વધતાં જાય છે. આ જમાનાનું રાજકારણ આ વિરાધબળને પોષક નીવડે એવા ભય રહે છે. મત ઉપર સત્તા અવલંબે, તે જૈન મત ઘણા ા રહેવાના. મોટાં શહેરામાં આ વિરાધબળ બહુ જણાતું નથી, પણ કસબામાં અને ગામડાંમાં તે બળ સ્પષ્ટ જણાઇ આવે છે. હમણાં સુધી જૈના દેશાવર જઈ કમાણી કરતા હતા. હવે દેશાવરનાં દ્વાર બધા માટે બંધ થતાં જાય છે; તેથી આપણી બેકારીના વિષય આપણી પાસે ખાસ વિચાર માંગે છે. નાકરીથી મેકારી કદી ઓછી થાય નહીં. એકારીના ઉપાય વધારે ઉત્પાદન કરવું તે જ છે, એ અર્થશાસ્ત્રના, સમાજશાસ્ત્રના અને રાજકારણના વિષય છે. પણ જૈનાએ તેના ખરેખર વિચાર કરવા ઘટે છે. સારી સ્થિતિ હોય તો જ સંસ્કૃતિ ટકી શકે છે. અને જૈન સમાજની આબાદીમાં જૈન વિચારનું મારું ભવિષ્ય છે, વર્તમાન યુદ્ધ પૂરું થશે, વેપાર રાજગાર વધશે, હિન્દુ તે માટે માટે પ્રયત્ન કરશે, અને જો યુદ્ધ હિન્દુમાં ન પેસે અને જો આપણે ત્યાં આંતરવિસ્રહ ન જામે, તા આપણા સમાજ માટે ભવિષ્ય ધણું ઊજળું છે. જેના મુખ્યત્વે ગૂજરાત-કાર્ડિઆવાડમાં વસે છે. આ પ્રદેશ દરિયાઈ પ્રદેશ છે. તેથી વેપાર રાજગારમાં તે ભવિષ્યમાં સારું સ્થાન લેશે. જૈનાએ એ સ્થાનથી પાતાનું ભવિષ્ય ઊજળું કરી લેવું ઘટે છે. આપણા સમાજનું સંગઠન નબળું છે, છતાં બીજા સમાજોની અપેક્ષાએ તે મને તો ઠીક ઠીક લાગે છે. આ સંગઠન વધારે લક્ષ માગી રહ્યું છે. આપણા સાધુસાધ્વીવર્ગ તેમાં સારી સેવા આપી શકે. હું તેમને તેમના મહાવ્રતના પાલનથી વિરુદ્ધ વર્તાવ રાખવા કહેતા નથી. પણ તે વર્ગ જો પાતાની શિથિલતા એડી દે, પોતાની અતિ સાંપ્રદાયિકતાના ત્યાગ કરે, લેકાના ધનને ખાતાં ખરચ તરફ વળતાં અટકાવી તેના સદુપયોગ કરાવે, લેકશક્તિને સંગઠનના કામમાં પ્રેરે, તે તે સમાજની અનન્ય ઉન્નતિ સાધી શકે. એ વર્ગમાં વિદ્વત્તા છે, સ્વાર્થ ત્યાગ છે, મનોબળ છે, ઉત્તમ છે, વિચારસામર્થ્ય છે; પણ તેમનામાં અત્યારે કુસંપ છે, અને તેમની દૃષ્ટિ સાંપ્રદાયિક, અતિ વ્હેમી અને અતિ સંકુચિત છે. ઉપરાંત તેમનું શિક્ષણ એકદમ મધ્યકાલીન છે. તેથી તે સમાજની વર્તમાન અને ભવિષ્યની દશાનું બરાબર દર્શન કરી શકતા નથી. આપણી કાન્ફરન્સે વગેરે આપણી સામાજિક અને ધાર્મિક સ્થિતિનું ખવલાકન કરે એવી ઈચ્છા આપણે અહીં પ્રકટ કરીએ, અત્યારસુધી તે સંસ્થા આપણા જૂના સાહિત્યને પ્રકટ કરવામાં ખાસ Page #42 -------------------------------------------------------------------------- ________________ [ મ છે. ભલાલય રજત-સ્મારક ] જૈન સમાજ ઉપર કેટલાક ઊડતા વિચાર રાકાએલી જોવામાં આવે છે. જૈન પત્રા આ વિષય ઉપર જેટલી ચર્ચા કરે છે, તેટલી ચર્ચા જૈન સમાજની સ્થિતિ ઉપર કરતાં જોવામાં આવતાં નથી. દિગંબર શ્વેતાંબર ઝધડાઓ, સ્થાનકવાસી શ્વેતાંબર ઝલડાઓ, મંદિશની વ્યવસ્થા, સંધનાં તડ, સાધુસાધ્વીના પક્ષપક્ષાંતરા, દીક્ષા પ્રકરણ, આ સવાલ આપણી સમાજસ્થિતિ પાસે એકદમ ગૌણ છે. દરેક જૈનનું જૈનત્વ ખીલી નીકળે તે પ્રયાસ હવે એકદમ આવશ્યક બન્યા છે. આ સવાલ સાથે એક ખીજા સવાલ મને સૂઝી આવે છે. આપણા જૈન સમાજ ધર્મપરત્વે સ્વર બેદરકાર બનતા જાય છે, અને તે જ સાથે ધર્મનું ખરુ સ્વરૂપ તેને યોગ્યરીતે પોંચી શકતું નથી. સાધુસાધ્વીઓની સંખ્યા ઓછી થતી જાય છે. જે છે, તે બધે કરી શકતાં નથી. જેઓ ફરી શકે છે, તેઓ સમાજને યોગ્યરીતે પહેાંચી શકતાં નથી. ગામડાંના જેનેાની સ્થિતિ તે યાજનક છે. અત્યારે એવા સમય આવી પહેાંચ્યા છે, જ્યારે ગામડાંના અને શહેરાના જૈનાના આચારવિચાર શુદ્ધ જૈન રહે અને શુદ્ધ જૈન ટકી રહે તે માટે શ્રાવક અને સાધુ એ બે વચ્ચે કાઈ જુદી સંસ્થાના ઉપયોગ કરવા ઘટે છે. આ વિચારને હું અહીં નિર્દેશ માત્ર કરું છું. પૂર્વે એવી સંસ્થા હતી કે કેમ તે વિચારવાનું કામ હું અન્વેષકાને સોંપું છું. અત્યારે એવી સંસ્થાની જરૂર મને તો લાગે છે, અનેક ગામડાં છે, જ્યાં સાધુસાધ્વીનું ચામાસું વરસે થયાં થએલું હોતું નથી. આપણા સમાજની એાછી થતી જતી સંખ્યા આ વિટંખનાને કયાં સુધી સાંખી શકશે ! આશા છે કે આ સૂચના ઉપર કાંઈક, અને કાઇક સ્થળ, વિચાર થશે અને તેને કાંઈક માર્ગ નીકળશે. સમસ્ત હિંદની પ્રજા સાથે જેનામાં પણ બારી ખેતી રહી છે. આપણા દેશ પરાધીન છે ત્યાં સુધી બેકારીને પૂરી રીતે ટાવી શકવાના તા નથી જ, છતાં પણ જૈન જેવા પ્રમામાં સુખી સમાજ એ વિષયને અંગે પણું કરી શકે છે. આપણાં આમંત અને ઉદ્યોગપતિઓ આ પ્રશ્નમાં રસ લે અને સક્રિય ફાળા આપ તા ક્ટલેક દર બેકારી જરૂર ઓછી થાય, જૈન સમાજમાં એક્સની ગેરહાજરીથી આ દિશામાં કાર્ય કરવામાં કેટલીક સુરકલીઓ નડે છે, તેથી એકસ સ્થાપવાના પુરુષાર્થ સેવાય તે ઇચ્છવા યોગ્ય છે; પણ ઐક્યના અભાવનું કારણ આગળ ધરીને કાર્ય કરતાં અટકવું એ કઇ રીતે ઇચ્છવા યોગ્ય નથી. આપણે નામ વૃત્તિથી, નિઃસ્વાર્થ ભાવે, સેવાની ધગશથી બેકારી ઓછી કરવા કામ કરતા થઈ જશું, તે બેકારી જેવા મતભેદરણીત પ્રશ્નથી આપણા સમાજમાં ગેરહાજર દેખાતી એક્તા જરૂર આવી મળશે, તેમ હું માનું છું. બેકારીના પ્રશ્ન શહેરો કરતાં ગામડાંને વધુ સ્પર્શી રહ્યો છે. ગામડાંના ભાઇને અશિક્ષિત કે અકુશળ ગણીને આપણે તેમના તરફ બેદરકાર રહ્યા છીએ. પરિણામે આપણું એ મહત્ત્વનું અંગ હાલ ચૈતન્યહીન બની ગયું છે; એ દુઃખદ સ્થિતિનું પ્રાયશ્ચિત્ત આપણે ચેંજ છુટા છે. ગામડાંના આપણા ભાઈઓમાંથી ધર્મના સંરક્રાર ઓછા થતા જાય છે, કારણ કે તેમને તે સંસ્કાર મેળવવાનું સાધન હેતું નથી તેમજ તેઆની આંતરિક સ્થિતિ પણ જોઇએ તેવી સારી નથી એને લઇને તેઓ ધાર્મિક સંસ્કાર ન મેળવી શકે, તા જૈન સમાજે, શહેરો અને ગામડાના બેકારીના પ્રશ્ન સંયુક્ત રીત વિચાર કરી, એવી યાજના કરવી જોઇએ કે બન્નેને પરસ્પર લાભ મળે, હું આશા રાખું છું કે બેકારી જેવા નિર્દોષ પ્રશ્નને ઉકેલ કરવામાં શ્રીમંત અને ઉદ્યોગપતિએ સહકાર આપશે અને બદલાયેલા યુગને પિછાનીને દાનની દિશામાં બારીને અગ્રસ્થાન આપશે, તે સમાજની ઉન્નતિ જરૂર થઈ શકશે, ~~~મી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના પંદરમા અધિવેશનના સ્વાગતસમિતિના પ્રમુખ સ્થાનેથી— Page #43 -------------------------------------------------------------------------- ________________ નવવિચારકે અને દાન લેખક: ૫. દલસુખ માલવણિયા. શાએ દાનનો મહિમા ગાય અને પરંપરાથી શાસ્ત્રવાચનમાં એ મહિમાપાઠ થવા લાગે એટલે સમાજમાં દાનની પ્રવૃત્તિ તે શરૂ થઈ ગઈ. પછી તે વસ્તુતઃ દાન શું કહેવાય, દાતા કે હેય, તેનું પાત્ર કણ હેય, દાન કયારે અને કેવી રીતે દેવું –એ બધું વિચારવાનું છેડી દઈ માત્ર દેવું એ દાન અને ગમે તે, ગમે ત્યારે, ગમે તેને, ગમે તેવી રીતે દેએ બધું દાનની ટિમાં ગણાવા લાગ્યું. જેમ પ્રત્યેક આચાર વિષે માત્ર રૂઢિ એ જ તેને પાળવાનું નિયામક તત્ત્વ થઈ પડ્યું છે, તેમ દાનની પણ એક રૂઢિ થઈ ગઈ અને આપણે સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ નિયમ કે આચાર જ્યારે રૂઢિનું રૂપ પકડી લે છે, ત્યારે તે નિયમ કે આચારના પાલનમાં વિચારને જરા પણ સ્થાન રહેતું નથી. એટલે દાને પણ જ્યારે રૂઢિનું રૂપ ધારણ કર્યું, ત્યારે તેની પાછળ ઈ પણ જાતના વિચારને અવકાશ ન રહ્યો છે તે સ્પષ્ટ છે. સમાજમાં આવી દાનની રૂઢિ સામે નવવિચારકેએ માથું ઊંચકયું–જ્યાં ભક્તિને ભરપેટ ખાવાનું મળતું ન હોય, ત્યાં વીતરાગ ભગવાન માટે મહાલય બાંધવા કે તેમને હીરામાણેકથી વિભૂષિત કરવા, મજૂરને રહેવા નાની કોટડીની પણ સગવડ ન હોય, છતાં ત્યાગીઓ માટે મોટા ઉપાશ્રયે બંધાવવા; પિત અભણ રહીને પણ જ્ઞાનપંચમીના ઉજમણામાં પુસ્તકૅની લહાણી કરવી; નેકરને ઠીકઠીક બાજન મળે છે કે નહિ, તેની દરકાર તે લેવી નહિ, પણ પિતાની તપસ્યાના ઉજમણામાં કે એવા કોઈ પ્રસંગમાં સંવભાજન કરાવવું; ઘરે ભૂખ્યા ભિખારી માગવા આવે તે આદર તે કયાંથી હોય ? હડધૂત કરી તેને પાછા કાઢતાં શરમ પણ ન આવે છતાં વેશધારી કે પિતાના સંપ્રદાયને સાધુ આવી ચડે તે આવશ્યકતાથી અધિક પણ પરાણે આપવું–આ અને આવી બીજી અનેક પ્રકારની દાનની રૂઢિઓ વિરુદ્ધ નવવિચારકોએ પિતાનું માથું ઊંચકયું. પરિણામે સમાજમાં માને એવો પણ એક વર્ગ ઉત્પન્ન થયે છે જે આવી દાનની રૂઢિમાં પિતાને હોમવા માગતો નથી. એટલું જ નહિ પણ પ્રસંગ આવ્યે એ દિદાન સામે પિતાનો વિરોધ બલપૂર્વક ધાવે છે અને કોઈ પ્રસંગે સફળ પણ થાય છે. આ પ્રમાણે સમાજમાં રૂટિદાન વિરુદ્ધ જે હીલચાલ થઈ છે તે આંશિક સફળ થઈ ગણાય, કારણ હજી હિદાનની પરંપરા એકદમ અટકી પડી નથી. પણ એ નવવિવારકાને પણ એક લાલબત્તીની જરૂર છે. ખાસ કરીને જૈન સમાજને લક્ષીને હું અહીં ચર્ચા કરવા માગું છું. રૂઢિવાદીઓના દાને અંધપરંપરાથી પ્રેરાયેલા હોય છે, તેની પાછળ વિચારબળ નથી હતું, યશની આકાંક્ષા હોય છે, તેમાં પાત્રાપાત્રને વિવેક નથી, આ અને આવા બીજા બધા દે છતાં એક વાત તે આપણે સ્વીકારવી જ પડશે કે તેઓ આપે છે. નવવિચારને વિરોધ આપવા સામે નથી, પણ આપવાની રીત સામે છે. આ વસ્તુ ખાસ લક્ષ્યમાં રાખવી જોઈએ. અત્યારે બન્યું છે એવું કે દાનની રીતને વિરોધ કરતાં કરતાં વધતે ઓછે અંશે જાણે દાનને પણ વિરોધ થઈ ગયો હોય તેમ જણાય છે. અવિચારીપણે આપવું એ તે અયુક્ત છે જ, પણ એથીયે વધારે અયુક્ત તે દાનને જ સાચા કરીને પરિગ્રહને વધારે એ છે. એટલે નવવિચાર એ બોટાં દાનેને વિરોધ કરવામાં પાછી પાની કરવાની જરૂર નથી, પણ સાથે સાથે પોતાની દાનની નવી રીતે પણ સમાજમાં પ્રતિષ્ઠિત કરવામાં પાછી પાની કરવાની નથી એ ભૂલવું ન જોઈએ. Y૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ બ. ક. વિવાહય જતષ્કાર] નવવિચારક અને દાન દાનને પ્રવાહ જે ઉલટી રીતે વહી રહ્યો છે, તેને બદલે ઉગી ક્ષેત્રમાં વાળવાની જરૂર છે અને એ કામ નવવિચારકોએ જ શરૂ કરવું પડશે; કારણ એ નવા માર્ગમાં રૂઢ લોકોને તે હજી શ્રદ્ધા જામાં જ નથી, એટલે તેઓ તે એ માર્ગે જવાના જ નથી. નવવિચારકાની શ્રદ્ધા એ નવા માર્ગમાં જામી હોય, તે પિતાના દાનને પ્રવાહ એ માર્ગે વાળી તેની ઉપયોગિતા પૂરવાર કરવી પડશે. અને એક વાર એવી ઉપયોગિતા સિદ્ધ થઈ એટલે સૌ કોઈએ માર્ગે વળવાનું. આમ ન બને ત્યાં સુધી માત્ર રૂઢ દાનને વિરોધ ધાર્યું ફળ આપી શકે નહિ. એક એ અવસર હોય છે, જ્યારે કઈ પણ વસ્તુને માત્ર વિરોધ કરીને બેસી રહીએ તે પણ રોગ્ય ગણાય, પણ એને મર્યાદા હોય છે. એ મર્યાદાનું અતિક્રમણ કરીને પણ માત્ર વિરોધ કરીને બેસી રહેવામાં આવે તે એ વિરોધ પણ ધારી અસર ઉપજાવી શકતું નથી. રાજનૈતિક ક્ષેત્રમાં કોંગ્રેસની અત્યારે જે પ્રગતિ આપણે જોઈએ છીએ, તે આવા વિરોધ પ્રદર્શન ઉપરાંત વિધાયક કાર્યક્રમને જ આભારી છે. તે જ પ્રમાણે દાનના વિરોધ પ્રદર્શન ઉપરાંત હવે જે એ વિરોધને બેદ ન પડવા દેવા હોય તે નવવિચારકોએ પિતાના તરફથી કાંઈક વિધાયક પ્રવૃત્તિ પણ ઉપાડવી જોઈએ. આપણી કેન્સર અને યુવકમંડળમાં અનેક પ્રકારની વિધાયક સૂચનાઓ મૂકી છે. બેકારી નિવારણ, ઔોગિક શાળાઓ, છાત્રાલે, ગુરુકુલે, પુસ્તક પ્રકાશન, સહકારી મંડળ અને એવી અનેક પ્રવૃત્તિઓ સમાજ સામે દાનની નવી દિશા સૂઝે એટલા માટે મૂકી છે. પણ હજુ તેમાંથી કઈ પણ પ્રવૃત્તિ એકાદ અપવાદ સિવાય પગભર તે શું પણ સાચી દિશામાં શરૂ પણ કરવામાં નથી આવી. બન્યું છે એવું કે દાતા બલા નથી પણ તેણે રૂઢિદાને ઉપરાંત આ નવા ક્ષેત્રોમાંથી પણ કઈ કાઈને અપનાવ્યા છે. પરિણામે ક્ષેત્ર તે નથી, પણ તેમાં વર્ચસ્વ એ અયોગ્ય દાતાઓનું જ છે. તેમજ દાન પણ વિચારપૂર્વકનું નહિ, જનાપૂર્વકનું નહિ. પેજના નવવિચારકેએ મૂકી પણ તેના માટે નાણા રૂઢિવાદીઓ તરફથી જ મેટ ભાગે મળ્યા એટલે પરિણામે પેજના અભરાઈએ રહી અને નવા માર્ગોએ વપરાયેલું ધન પણ નવવિચારકોએ ધારેલા પરિણામ આપી શક્યું નહિ. આ વસ્તુસ્થિતિ આપણા સમાજની કઈ પણ બોર્ડિંગ, કેઈ પણ ગુરુકુલ કે એવી કઈ પણ સંસ્થાનું સંચાલન જેવાથી પ્રત્યક્ષ થઈ જશે. સમાજ સામે નવવિચારકાએ બેડિગ કે ગુરુકુલેની યોજના ભૂકી, પણ પૈસા તે તેમાંના કેઈકે જ આપ્યા. અને વધારે ભાગના પૈસા રૂઢિવાદીઓ પાસેથી જ ગમે તે પ્રકારે કહે કે યશને નામે-મડાવ્યા. આખરે એ સંસ્થાઓનું સંચાલન નવવિચારમાંના કેઈકજના હાથમાં રહ્યું અને મોટા ભાગના સંચાલક રૂઢિવાદીઓ જ નીમાયા. પરિણામે સંસ્થાનું ખાખું તે નવું, પણ તેમાં પ્રાણ તે પુરાણો જ રહ્યો. એટલે અત્યારે વળી પાછું એ સંસ્થાઓ પણ નકામી છે, તેમાં માત્ર જૂની રૂતિએ પ્રમાણે બધું કામ ચાલે છે, નવા વિચારને અવકાશ નથી એ બધું કહેવાનું બાકી જ રહ્યું. એટલે માત્ર પેજના આપવાથી કામ ન ચાલે, પણ તે સાથે વિચારએ થોડે ઘણે ત્યાગ પણ કરવો જોઈએ. સંસ્થા ન ચાલે એ બહેતર છે, પણ સિદ્ધાન્ત વિરુદ્ધ ચલાવવા માટે પૈસા મળે તે પણ અગ્રાહ્ય છે–એ સિદ્ધાન્ત લઈને બેસવું જોઈએ. અને જો તેમ થાય, તે જ કેઈ આદર્શ સંસ્થા ચાલી શકે. પંજાબમાં એક એવું ન મીજાઈ મુસ્લીમ સંપ્રદાય છે, જેના પ્રત્યેક અનુયાયીની આ ફરજ મનાય છે કે તેણે પિતાની કમાણીને અમુક હિસ્સો જુદો કાઢી મુખ્ય પેઢીમાં મોકલી આપે. એ પૈસાને ઉપયોગ એ સંપ્રદાયવાળા પિતાની મસ િબાંધવામાં અને મોટે ભાગે કામના વિયાર્થીઓના ઉચ્ચ શિક્ષણ પાછળ ખર્ચે છે. એ સંપ્રદાયના શ્રી ઝફરુલ્લાખાન જેવા સભ્ય છે અને ખાસ વાત Page #45 -------------------------------------------------------------------------- ________________ ૫. દલસુખ માલવણિયા (મ છે. હવાલા રજતમારક છે તે એ છે કે તેને કોઈ સભ્ય અભણ નથી. પ્રત્યેક શીખ સૈનિક પિતાને પ્રથમ પગાર ગુરુદ્વારાને આપી કૃતાર્થતા અનુભવે છે એ તે જાણીતી વાત છે. આમ આપણી સમાજમાં નવવિચારને એક એવો વર્ગ ઊભો થવો જ જોઈએ, જે પિતાની કમાણીને અમુક ભાગ તે જુદે કાઢી પિતાના વિચારાનુકૂળ ચાલતી સંસ્થામાં વાપરે. એક તરફથી સમાજવાદ કે સામ્યવાદ જેવા વાદોની વાત કરવી અને બીજી તરફ પિતાને પરિગ્રહ દિનપ્રતિ કેમ વધે તેની ફિકર કરવી. જ્યાં સુધી આ સ્થિતિ રહે, ત્યાં સુધી સમાજમાં નવવિચારને અનુકૂળ કઈ પણ પ્રવૃત્તિ પગભર થઈ શકે નહિ એ તે દેખીતી વાત છે. દાન એ કોઈ બીજાની દયા ખાઈને નહિ, પણ પિતાને પરિગ્રહ ઓછો કરવાની દૃષ્ટિથી જ અપાવું જોઈએ. દાન વિષેની આ નવદષ્ટિ જે સાચી હોય તે પછી નવવિચારકોએ પરિગ્રહ વધારવા પ્રયત્ન કરવો જોઈએ કે ધટાડવા? અને જો તેઓ ઘટાડવા પ્રયત્ન કરે, તે મને નથી લાગતું કે આપણું કઈ પણ કાર્ય માત્ર નાણાને અભાવે પાંગળું બની જાય. આચારવિનાને વિચાર માત્ર માનસિક બેજે બની જાય છે એ સૂત્ર આપણે જે નિરંતર ધ્યાનમાં રાખીએ, તે આપણું કઈ પણ પ્રવૃત્તિ હમેશાં વેગવંત જ બનવાની એ નિસંશય છે. એટલે કેઈ પણ પ્રવૃત્તિ ચલાવવી હોય તે નાણાં ગમે તેનાં નહિ, પણ એ પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે તાદાત અનુભવનાર વ્યકિતએ જ કાઢવાં જોઈએ અને તેવી વ્યક્તિનાં જ લેવાં જોઈએ, જે આમ બને, તે જ કોઈ પણ સંસ્થા ધાર્યું પરિણામ આપી શકે, આ કળવણીપ્રચાર કે બેકારનવારણની દિશામાં કરવા કે યોજનાઓ આપણને બહુ દૂર લઈ જઈ શકે તેમ નથી. તે બન્ને બાબતમાં આખરે તે કન્યની જ જરૂર છે અને તે માટે ધનવાનાએ આગળ આવવાની જરૂર છે. જૈન ધનવાને પોતાની દાનથતિ માટે જગમશહુર છે, પણ આજે દાનના પ્રવાહા અદલાવાની જરૂર છે. હાલની પરિસ્થિતિ બરાબર ધ્યાનમાં લઈ સમા જનું કલ્યાણ વિશેષ કેમ સહાય અને દાનના સાત ક્ષેત્રે પૈકી કયા ક્ષેત્રોને દાનની વિશેષ સ્થિત છે, તેનો ખ્યાલ કરીને તે માં દાનને પ્રવાહ વાળવા જરૂરી અને ઉપયોગી છે. આજે જૈન સમાજના અનેક રીતે વાસ થઈ રહ્યું છે, સંખ્યા ઘટતી જાય છે. આર્થિક પરિસ્થિતિ બગડતી જાય છે, કેળવણીમાં પણ સારી રીતે પછાત છે, એ સમાજ ક્ષીણ થશે તે ભવ્ય જિનાલએને કોણ સાચવશે? અને જ્ઞાનભંડારના કણ ઉપયોગ કરશે? માટે આજે તે અન્ય દાનક્ષેત્રને ગૌણ બનાવીને શ્રાવક અન શ્રાવિકાઓની સ્થિતિ સુધારવા પાછળ જ સર્વ દાનપ્રવાહનું એકીકરણ થવાની જરૂર છે. પારસી પંચાયતની યાના એક નાની સરખી પારસી કામને કેટલી બધી આશીર્વાદરૂપ બનેલ છે? શું આપણે ત્યાં આવું મોટું કંઇ ઊભું થઈ ન શકે કે જેમની કેળવણીની જરૂરિયાતને બરાબર પહેાંચી વળે અને વધતી જતી બેકરીમાં પણ રાહત આપી શકે? જૂની દષ્ટિ અને ધરેડવાળા દાનવીર સાધમાં ભાઇઓને આ બાબતને એ વિચાર કરવા મારી આગ્રહપૂર્વક વિનંતી છે. – શ્રી ન વેતાંબર નરાના પંદરમા અધિવેશનના પ્રમુખ સ્થાનેથી - Page #46 -------------------------------------------------------------------------- ________________ જીવતે અનેકાન્ત લેખકઃ પં. સુખલાલજી સંઘવી કલ્પના, તત્ત્વજ્ઞાન અને ધર્મ એ ત્રણ માનવી જીવનની, બીજા કોઈના જીવનમાં ન હોય તેવી, વિશેષતાઓ છે. તેમ છતાં આ ત્રણે વસ્તુઓ એક જ ટિની કે એક જ સરખા મૂલ્યવાળી નથી. ક૯૫ના કરતાં તત્વજ્ઞાનનું સ્થાન ઊંચું છે. એટલું જ નહિ, પણ તે સ્થાયી અને વ્યાપક પણ છે. ધર્મનું સ્થાન તિ તત્ત્વજ્ઞાન કરતાંય ચડિયાતું છે, કારણ ધર્મ એ તત્વજ્ઞાનનું પકવ પરિણામફળ માત્ર છે. કલ્પનાઓ ક્ષણેક્ષણે નવનવી અને તે પણ જુદી જુદી વ્યકિતઓમાં નવનવરૂપે ઉભવે છે. એ બધી કલ્પનાઓ કાંઈ સ્થિર નથી હોતી તેમજ સાચી પણ નથી હોતી, તેથી કલ્પના કરનાર વ્યક્તિ પણ પિતે સેવેલી અને પાલી કલ્પનાઓને ઘણીવાર અને મેટે ભાગે ફેકી જ દે છે, એને એ બદલ્યા પણ કરે છે. જે કોઈ વ્યક્તિ પોતાની કલ્પનાઓને સત્યની કમેટીએ નહીં સાયા છતાં સેવ્યા જ અને પાધ્યા જ કરે, તેય એ કલ્પનાઓને બીજા લેકે સ્વીકારતા કે અપનાવતા નથી. તેથી ઉલટું જે કઈ કલ્પના સત્યની કસોટીએ કસાતાં પાર ઊતરે, તેમાં બ્રાંતિ જેવું ન જ રહે, તે એવી કલ્પના ગમે તે કાળ, ગમે તે દેશ અને ગમે તે જાતિના મનુષ્યમાં જમી લેય છતાં તે કલ્પના પિતાની સત્યતાના બળના પ્રમાણમાં સર્વત્ર સ્વીકારાવા લાગે છે અને તે કલ્પના સ્થાયી બને છે. આવી જ સ્થિર કલ્પનાઓ તત્વજ્ઞાન તરીકે લેખાય છે. અને તે જ ક્યાંઈ સીમાબ ન રહેતાં સાર્વજનિક કે બહુજનમ્રાહ્ય સંપત્તિ બને છે. માનવી, પરીક્ષણશક્તિ જે તત્વજ્ઞાનને કસી સત્યરૂપે સ્વીકારે છે, તે જ તત્ત્વજ્ઞાન પછી કાળક્રમે ધીરેથી કે ત્વરાથી માનવી આચરણનો વિષય બને છે અને જે તત્વજ્ઞાન વિવેકપૂર્વક આચરણમાં આવે છે, તે જ માનવવંશને ખરેખર વિકાસપ્રદ ધર્મ બની જાય છે. ઉપરની બાબત એકાદ દાખલાથી સ્પષ્ટ કરીએ. “જીવ, આત્મા, ઈશ્વર એ છે' એવી એક કલ્પના. તે નથી” એવી બીજી કલ્પના. છે તે બધા જે વસ્તુતઃ એક જ છે, તેઓ વચ્ચે વાસ્તવિક ભેદ છે જ નહિ અને જીવ તેમજ પરમાત્મા પણ વસ્તુતઃખી નેખી વસ્તુ નથી એવી ક૯૫નાએ એક બાજુ ને બીજી બાજુ છ બધાય વસ્તુતઃ ખા ખા છે, પરમાત્મા અને જીવો વચ્ચે ખરેખરી જુદાઈ જ છે એવી કલ્પનાઓ પ્રવર્તે છે. જ્યારે તેથી તદન ઉલટી જાતની કલ્પનાઓ પણ પ્રવર્તે છે, તે એમ માને છે કે ઈશ્વર તે શું પણ આત્મા જેવી સ્વતંત્ર અને સ્થાયી કોઈ વસ્તુ નથી. આત્મા એ તે પાણીના પર પોટા જેવી પાંચ ભૂતાની બનેલી એક ગતિશીલ અને દશ્ય આકૃતિ માત્ર છે. આ બધી છે વધતે અંશે કલ્પનાઓ છે એમ સમજવું જોઈએ. કારણ અમુક કલ્પનાઓના પક્ષનો માણસ પણ ક્યારેક તે કલ્પના ડી બીજા જ પક્ષમાં ભળે છે અગર તે બન્ને પક્ષોથી તટસ્થ રહે છે. એ બધી કલ્પનાઓ બદલાવા અને નવું નવું રૂપ ધારણ કરવા છતાં તેની પાછળ એક કદી ના બદલાય અને કદી પણ ન ભૂંસાય એવી સ્થિર પણ કલ્પના છે. દા. ત. માણસ તે શું કઈ પણ પ્રાણ એવું નથી, જેને “હું કાંઈક છું' એવું હુંપણાનું ભાન ન હોય તેમજ સુખદુઃખના ભેદની લાગણી અને સુખ માટેની પ્રવૃત્તિ તેમજ દુઃખ તરફને અણગમે ન હોય. ત્રણે કાળમાં સોને એક સરખી રીતે માન્ય થાય એ આ અનુભવ તેજ તત્વજ્ઞાનની કક્ષામાં આવે; કારણ એ અનુભવ માત્ર વાસ્તવિકપણાની ભૂમિકા ઉપર જ ઊભો થયેલે હાઈ ટકી રહે છે. તેમાં કઈને કાંઈ વધે લેવા જેવું દેખાતું નથી. હુંપણાનું ભાન, સુખની રૂચિ, દુઃખને અણગમે એ અનુભવ સૌમાં એકસરખે અને સાચે સિદ્ધ Page #47 -------------------------------------------------------------------------- ________________ જ પં. સુખલાલજી સંઘવી મિ. કે. શિવાલય થયું છે, તેને જ લીધે તેમાંથી ધર્મ જન્મ્યો છે. સાચું જ વિચારવું, વિચાર અને સમજ હોય, તેવું જ બોલવું અને તેવું જ આચરવું એ જે સત્ય-અહિંસા નામને ધર્મ મનુષ્ય જાતિમાં ઉદ્ભવ્યો છે ને કાળાએ તેના અનેક કાપ વિકાસ થયેલ છે તેમજ થતું જાય છે. તેના મૂળમાં પલે અનુભવ જ કામ કરી રહ્યો છે. છવ કે ઈશ્વર હોવા ન હોવાની તેમજ તેના ખાપણ કે અખાપણાની ગમે તેટલી અરસપરસ વિધી કલ્પનાઓ પ્રવર્તતી હોય છતાં કોઈ પ્રાણી કે મનુષ્ય એવો નથી કે જે પિતા પ્રત્યે બીજાના અણગમાકારક વર્તનને પસંદ કરે. એ જ બીજા પાસેથી પિતાના તરફના સવર્તનની આશા બીજા પ્રત્યે પિતાના સાવર્તનને ઘડે છે. એ ઘડતર વિધી ધક્કાઓથી મેડમેડે જન્મ કે સમજપૂર્વક જલદી જન્મે એ નોખી વાત, પણ આખી માનવજાત આ ઘડતર તરફ જ ઢળી રહી છે અને માનવજાતિમાં થયેલા તેમજ થતા મહાન પુરુષો પિતાની જીવનચર્યાથી આખી માનવજાતને એ જ રીતે ઘડવા મળ્યા છે ને મથી રહ્યા છે. તેથી જ એ ઘડતર ધર્મના બીજા ઉપસિદ્ધાન્તને મૂળ સિદ્ધાન્ત બની રહ્યો છે. તત્ત્વજ્ઞાનને જન્મ કઈને કઈ સંપ્રદાયને આભારી છે. તત્વજ્ઞાનના વિકાસ અને પ્રચારમાં પણ સંપ્રદાયોનો મુખ્ય ફાળો છે. એ જ રીતે ધર્મના વિકાસ અને પિષણમાં પણ સંપ્રદાયોને અમુક હિસ્સે છે જ, છતાં માનવજાતની ટૂંકી દૃષ્ટિએ એ જ તત્વજ્ઞાન અને ધર્મના ઝરા જેવા સંપ્રદાયને સાંકડે, બંધિયાર તેમજ મેલે પણ કરી નાખે છે. અજ્ઞાન અને મેહમાંથી જન્મેલી ટૂંકી દૃષ્ટિ કોઈ એક સંપ્રદાય બહાર બીજા સંપ્રદાયના વાસ્તવિક અનુભવને જોઈ શકતી નથી. કેઈએને જેવા કહે, તેય તે કરે છે, ભડકે છે, પિતે પિતાના તરીકે માનેલ સંપ્રદાયમાં પણ એ ખુલ્લા મનથી ચોમેરના સત્ય જેતે નથી. આનું નામ મતાંધતા કે સાંપ્રદાયિકતા છે, મનુષ્ય જતિમાં મતાંધતાને લીધે જે પરિણામે આવ્યાં છે, તેમને તદન ટૂંકમાં નેધવા હોય તે આ પ્રમાણે નેંધી શકાય. ૧. તે સત્યસિદ્ધ નહિ થયેલ કલ્પનાઓને પણ તત્વજ્ઞાન તરીકે લેખી તેને તત્વજ્ઞાનની કોટિમાં ૨. તે બીજા કોઈએ સત્ય સાબિત કરેલ અને તત્વજ્ઞાન તરીકે લેખાય એવા અનુભવને પણ વિચારતાં, અપનાવતાં ડરે છે, પાછું પડે છે. ૩. તેને જે વાત પિતાના અને બીજાના સંપ્રદાયમાં એક સરખી હોય, તે એક સરખી નથી દેખાતી. એક જ બાબતને તે બરાબર હેય, છતાંય તેને તે પિતાના સંપ્રદાયમાં ચડિયાતી ને ખામી વિનાની માને છે, જ્યારે બીજા સંપ્રદાયમાંની એ જ બાબતને તે પ્રથમ તે સ્વીકારતા જ નથી અને સ્વીકારે તેય તે ઊતરતી કે ખામીવાળી લેખી તેને બરાબરીનું સ્થાન આપી શકતા નથી. ૪. તેને એક અથવા બીજી રીતે પિતાની માન્યતાઓનું શ્રેષપણું–પછી તે વાસ્તવિકમાં હોય કે નહિ-લકામાં મનાતું થાય એ ગમે છે. અને એવા શ્રેષ્ઠપણાને માનવા-મનાવવાની ધૂનમાં તે બીજા કોઈ પણ સંપ્રદાયની તેટલી જ શ્રેષ્ઠ બાબતેને, તેટલા જ કીમતી અનુભવોને બને તેટલું વધારેમાં વધારે ઉતારી પાડવા પ્રેરાય છે. ૫. તે આચારણમાં ગમે તેટલા મેળા હેય, પિતાની બધી જ નબળાઈઓ જાણતા પણ હોય અને પોતાના સંપ્રદાયમાંની સામહિક કમજોરીઓ જાતે અનુભવી વ્યક્તિગત દષ્ટિએ સ્વીકારતા પણ હોય, છતાં તેને પિતાના સંપ્રદાયના પ્રવર્તકે, આગેવાને, કે શાસોની મહત્તા સચવાઈ રહે એવું જ મનમાં થયા કરે અને બીજા સંપ્રદાયના પ્રવર્તકે, આગેવાન કે શાસેની લઘુતા થતી જોઈ મનમાં એક Page #48 -------------------------------------------------------------------------- ________________ રજતમારક] જીવતે અનેકાન્ત જાતને છુપ રસ વહે અને જાહેરમાં તે લધુતા દારા પિતાના સંપ્રદાયની મહત્તા સ્થાપવા લલચાય, જેને પરિણામે ખંડનમંડન ને વાદવિવાદ જન્મે. આટલી સામાન્ય ભૂમિકા પછી હવે આપણે આપણી મુખ્ય વિષય ઉપર આવીએ. અનેકાંત એ જૈન સંપ્રદાયને મુખ્ય સિદ્ધાન્ત છે, જે તત્વજ્ઞાન અને ધર્મના બન્ને પ્રદેશમાં સમાનપણે માન્ય થયેલ છે. અનેકાંત અને સ્વાદ એ બન્ને શબ્દો અત્યારે સામાન્યરીતે એક જ અર્થમાં વપરાય છે. માત્ર જૈને જ નહિ પણ જનેતર સમજદાર લેકે પણ જેના દર્શનને-જૈન સંપ્રદાયને અનેકાંત દર્શન કે અનેકાંત સંપ્રદાય તરીકે ઓળખે-ઓળખાવે છે. હમેશાથી જૈન લેકે પોતાની અનેકાંત સંબંધી માન્યતાને એક અભિમાનની વરતુ લેખતા આવ્યા છે અને એની ભવ્યતા, ઉદારતા તેમજ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે. અહિં આપણે જોવાનું એ છે કે અનેકાંત એ વસ્તુ શું છે? અને તેનું જીવિતપણું એટલે શું? તેમજ એ જીવતે અનેકાંત આપણે જૈન પરંપરામાં સામુદાયિક દૃષ્ટિએ કયારેય હતા ને અત્યારે પણ છે? અનેકાંત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાઓથી, બધી બાજુથી ખુલ્લું એવું એક માનસરાક્ષ છેજ્ઞાનના વિચારના અને આચરણના કોઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધુરી બાજુથી જેવા ના પાડે છે અને શકય હોય તેટલી વધારેમાં વધારે બાજુએથી, વધારેમાં વધારે વિગતેથી અને વધારેમાં વધારે માર્મિક રીતે તે સર્વકાંઈ વિચારવા, આચરવાને પક્ષપાત ધરાવે છે. આ તેને પક્ષપાત પણ માત્ર સત્યના પાયા ઉપર જ બંધાયેલ છે. અનેકાંતનું જીવિતપણે અગર જીવન એટલે તેની પાછળ, આગળ કે અંદર સર્વત્ર સત્યનું-યથાર્થતાનું વહેણ અનેકાંત એ માત્ર કલ્પના નથી, પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના છે તે તત્ત્વજ્ઞાન છે અને વિવેકી આચરણને વિષય હોઈ તે ધર્મ પણ છે. અનેકાંતનું જીવિતપણું એમાં છે કે તે જેમ બીજા વિયેને બધી બાજુથી તટસ્થપણે જેવા વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પિતાના સ્વરૂપ અને જીવિતપણા વિષે પણ ખુલ્લા મનથી જ વિચાર કરવા ફરમાવે છે. જેટલું વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણે અને તટસ્થપણું, તેટલું જ અનેકાન્તનું બળ કે જીવન. જે અનેકાંતના જીવનની ઉપરની વ્યાખ્યા સાચી હોય, તે આપણે આગળ કે પાછળના કોઈ પણ બંધને સ્વીકાર્યા સિવાય જ તદ્દન નિખાલસપણે એને વિષે વિચાર કરવો જોઈશે. આ વિચાર કરતાં પ્રથમ અને કાંઈક નીચે પ્રમાણે ઉદ્ભવે ખરા. ૧ શું આવી અનેકાંતદષ્ટિ માત્ર જૈન પરંપરાના પ્રવર્તક અને અનુયાયીઓમાં જ હતી અને છે કે મનુષ્યજાતિમાં અસ્તિત્વ ધરાવતા બીજા સંપ્રદાયના પ્રવર્તક અને અનુયાયીઓમાં પણ એ પ્રવર્તી છે અગર પ્રવતી શકે? ૨ પરિભાષા, વ્યાખ્યા અને ઉપયોગને ગમે તેટલે ભેદ હોવા છતાં જે વસ્તુગતે અનેકાંતવિચાર અને અનેકાંતવર્તન બીજા કોઈ જૈનેતર ગણાતા સંપ્રદાયના પ્રવર્તકે કે અનુયાયીઓમાં હોય અને તે આપણને પ્રમાણથી સાચું લાગે, તો તેને તેટલા જ આદરથી સ્વીકાર કરે કે સાંપ્રદાયિક અભિનિવેશથી આંખ બંધ કરવી? ૩ અનેકાંતના પાયા ઉપર સ્થપાયેલને પિષાયેલ જૈન સંપ્રદાયમાં પણ અનેકાંત જીવનમાં બીજા સંપ્રદાય કરતાં વધારે પ્રમાણમાં ઉતર્યો ન હોય, તે જૈન લોકોને અનેકાંત વિષે ગૌરવ લેવાને કાંઈ કારણ છે? અથવા અનેકાંત વિષે ગૌરવ લેવું એટલે શું? બીજા અને ત્રીજા પ્રશ્નને પ્રથમ લઈએ. હું ધારું છું “ગમે તે સાંપ્રદાયિક મનને જૈન હશે તેય એમ તે ભાગ્યે જ કહેશે કે જૈન સિવાયના કોઈ પણ સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીમાં સાચે જ અનેકાંત વિચાર કે વર્તન હોય, તે તેને સ્વીકાર કરતાં, તેને આદર કરતાં અચકાવું એ પણ કોઈ Page #49 -------------------------------------------------------------------------- ________________ રજતચઆર) જીવતા અનેકાન્ત પણ તેરાપંથની નિવૃત્તિ અને બીજી બાજુ આવી નિવૃત્તિના સંસ્કાર સેવત ગુહસ્થવર્ગ બને તેટલું વધારેમાં વધારે ધન વગર મહેનતે કે ઓછામાં ઓછી મહેનતે સંધરવાની વૃત્તિવાળ રહે. આ અહિંસા કેટલી સુંદર બીજાઓની સુખસગવડને ભેગે સંગ્રહાતા ધન ઉપર ગુરુવર્ય નભે, પણ તે જ ધનને સમુચિત વિનિયોગ કરવાને ઉપદેશ સુદ્ધાં આપવામાં તે પાપ માને-આવી અહિંસાની વિડંબના અહિંસાનું સ્વરૂપ ન સમજવાને લીધે ઓછે વધતે અંશે આખા સમાજમાં પ્રવર્તે છે. રાષ્ટ્રીય પ્રવૃત્તિ, જે અત્યારે અહિંસામૂલક શરૂ થઈ છે, તેમાં ખાદીનું સ્થાન છે. કપડાં પહેરવાં જ છે, તે પછી યત્નનિષ્પન્ન અને પરદેશી કપડાં ખરીદી તે વાટે ધનના દુરુપયોગને માર્ગ ખુલ્લો કરે એમાં અહિંસા છે કે ખાદી અંગીકારી નિગીઓને બે મળિયા અન્ન પૂરું પાડવાની સમજ દાખવવી એમાં અહિંસા છે? એ જ રીતે રાષ્ટ્રીય પ્રવૃત્તિનું બીજું અંગ દલિત જાતિઓને ઉદ્ધાર છે. કોણ એવો સમજદાર અહિંસાવાદી હશે, જે આ પ્રવૃત્તિને સર્વથા અહિંસામૂલક નહી માને ? અને છતાં આપણે જોઈએ છીએ કે જૈન સમાજના આસોપાસકેએ આ પ્રવૃત્તિને છેક જ અવગણી છે. જે દેશમાં જન્મવું, રહેવું અને નભવું, જે વર્ગના ખંભા અને પીઠ ઉપર બેસવું ને જીવન ટકાવવું, દેશ અને તે વર્ગની સુખસગવડને પ્રશ્ન આવે અને તે પર પિતાનું રૂઢ વર્તન બદલવાને પ્રશ્ન આવે, ત્યાં નિવૃત્તિની વાત કરી કે બીજે તર્કવાદ ઉપસ્થિત કરી પિતાની જાતને બચાવી લેવી એ આચારમય અનેકાંતને મૃત્યુઘટ નહીં તે શું છે? જૈન સમાજને બીજા સમાજની પેઠે જિજીવિષા છે. તે છવા આવ્યો છે અને હજી પણ જીવશે. જીવન એ છેવટે પરાણે પણ સમન્વય કે સમાધાની વિના શકય જ નથી. એટલે જૈન સમાજમાં એ સમજાય કે સમાધાનરૂપ અનેકાંતને સ્થાન ન જ હતું કે આગળ સ્થાન નહિ રહે એમ તે ન જ કહી શકાય. આ સ્થળે જે કહેવાનો આશય છે, તે એટલો જ છે કે પરણે, અણસમજે કે બીજાની દેખાદેખીએ આચરવામાં આવેલ અનેકાંત એ નથી હતિ તેજસ્વી કે નથી બનતો પ્રાણપદ જૈન પરંપરાએ જે લાંબા કાળ લગી અનેકાંતના વિચારે સેવ્યા હોય અને તે વિષેનું ઢગલાબંધ સાહિત્ય રચ્યું તેમજ પિગ્યું હોય, તે બીજા બધા સમાજે કરતાં તેની પાસેથી વધારેમાં વધારે જીવંત અનેકાન્તના પાલનની કઈ આશા સેવે, તે એ ભાગ્યે જ અજુગતું કહેવાય. એમાંય જ્યારે દેશમાં કોઈ એવો પ્રાન મનુષ્ય પાક કે જેની સમગ્ર વિચારસરણી અને કાર્યપદ્ધતિ જીવતી અનેકાંતદષ્ટિ ઉપર જ રચાઈ અને ધડાઈ હેય અને તે આપણી સામે હય, ત્યારે એને ઓળખતાં અને અપનાવતાં અનેકાંતવાદીઓ સહેજે પણ પાછા પડે, તે એમ કેમ કહી શકાય કે અનેકાંતવાદના અનુયાયીઓમાં તે વાદ જીવે છે? અને તાત્મક વસ્તુ જ બધા જ્ઞાનના વિષય બને છે. જન-ન્યાયાવતારજે ઉત્પત્તિ, વિથતિ અને વિનાશશીલ છે, તે વસ્તુ છે. -તત્વાર્થસણ– દ્રવ્ય, અક્ષિાથી સામાન્ય અને વિશેષ ઉભયરૂપ છે. (૧) બ્રહ્મ અગતથી બાબા છે, કારણ કે તે પ્રમાણસિદ્ધ છે. –બાહસૂચભાગ– (૨) માયા, તુલા, અનિર્વચનીય અને વાસ્તલિપિ ત્રણ પ્રકારની છે. અતિની અપેક્ષાએ તુચક છે, યુક્તિથી એ અનિ. વચનીય છે અને લૌકિક વ્યવહારની અપેક્ષાએ તે સત્ય છે. વેદાંત-પંચદમીજત, વર્તમાન અને ભવિષ્યકાલીન (મણકારૂ૫) ધ-પર્યાયમાં જે (સૂત્ર સબંગ) ચાલતા આવે છે, તે ધમાં છે. -સાંખ્યશ-પાત જગદર્શન– (૧) વધુ ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ ત્રયાત્મક છે. (૨) અવયવોથી અવયવી અત્યંત લિખ નથી, પણ લિજિબ છે. મીમાંસાહનમાળાતિ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન સમાજવ્યવસ્થા-એક દષ્ટિ લેખકઃ હર્ષદરાય દેસાઈ ભિન્નભિન્ન સ્મૃતિમાં જે સમાજને અનુલક્ષીને એની વ્યવસ્થા અને આદર્શોનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે, તે પ્રાચીન કાળના સમાજના મુખ્ય અંગે જેવા કે ચાર વર્ણ, ચાર આશ્રમે, ગૃહમાં ગૃહિણીની સર્વોપરિ સત્તા વગેરે સુપરિચિત છે. પરંતુ રાજકીય ઉથલપાથલનું પ્રમાણ તે કાળે વિશેષ હોવા છતાં તેમજ વર્ણપરિવર્તનનાં વિરલા દષ્ટાંતિ બાજુએ મૂકતાં એટલું તે સ્પષ્ટ જણાઈ આવે છે કે સમસ્ત ભારતીય સમાજ, ત્યારે એક અવિભક્ત ને સુસંગઠિત હતું. જો કે જન્મથી વર્ણનિર્ણય કરવાની પ્રથા તે આર્યોએ આ દેશમાં કાયમી વસવાટ કર્યો તે અગાઉ સેંકડો વર્ષોથી પ્રચલિત હશે, નહીં, તો બ્રાહ્મણ જન્મથી નહીં, પણ કર્મથી ગણો જોઈએ, એ પ્રકારનું વિધાન બુદ્ધ ભગવાનને કરવાની આવશ્યકતા ન રહેત. વળી, મનુસ્મૃતિ તે એ વસ્તુ પર ભાર મૂકવા ઉપરાંત સધ્યાવન્દનાદિ નિત્યકર્મ ન કરનાર બ્રાહ્મણને શકવત દિજકર્મથી બહિષ્કૃત કરવાની પણ આજ્ઞા આપે છે. એ ચારે વર્ષોમાં, બ્રાહ્મણને અધિકાર કે પ્રભુત્વ જેમ વિશેષ હતું, તેમ એની શિક્ષાની કઠિનતા પણ કપરી હતી. મનુસ્મૃતિમાંથી જીવહત્યા માટે બ્રાહ્મણને દેશવટે આપવાનો ઉલ્લેખ મળી આવે છે. એ સિવાય બ્રાહ્મણનું સ્થાન સર્વોચ્ચ હતું. પિતાના વર્ણ ઉપરાંત બીજા વર્ણની કન્યા સાથે એ લમ કરી શકતો. યુદ્ધ કરવું અને યુદ્ધનું આહ્વાન ઝીલવું એ ક્ષત્રિયને પરમ ધર્મ હતા. દાસવની પ્રથા પણ ત્યારે પ્રચલિત હતી અને દાસ નાસી ન જાય એ માટે વિવિધ ઉપાસે જવામાં આવતા. ચંડાળ જેવી હલકી કમને પણ એક પાંચમે વર્ણ ગણાતા અને એમના કેવળ સ્પર્શને જ નહીં પણ દર્શનને પાપ ગણવામાં આવતું (સુનિપાત–માતંગની કથા). એ પાંચમા વર્ણ સીવાય બીજા ચારે વર્ષોમાં અસ્પૃશ્યતા કે ખાવાપીવા સંબંધી જરા પણ ભેદ કે સોચ રાખવામાં આવતું નહીં. એક ઋષિએ મહાવતનું અજીઠું અન્ન ખાધાની હકીકત છ પનિષદુમાંથી મળી આવે છે અને ઉપરના વિધાનને પુષ્ટિ આપે છે. વાનપ્રસ્થ અને સંન્યસ્થાશ્રમને મુકાબલે બ્રહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમનું પરિપાલન વિશેષ કાળજીથી અને વિધિપુર સર કરવામાં આવતું. માત્ર ભિક્ષાથી જ ઉદરનિર્વાહ કરીને અલમસ્ત થઈ ફરતા મુંડકાઓનું, જટાધારીઓનું, નાગડાઓનું અને અખંડ ધુણી ધખતા બાવાઓનું જે વર્ણન બૌદ્ધગ્રંથમાંથી મળી આવે છે. તે ઉપરથી સમજાય છે કે તે સમયે દેશની આર્થિક સ્થિતિ ઘણી જ સારી હશે અને લોક વિશેષ ઉદારવૃત્તિવાળા હશે. સાથે સાથે એ પણ સંભવિત છે કે કોઈ પણ પ્રકારના ભેદભાવરહિત સર્વ સંપ્રદાયના ભિક્ષુ પરિવ્રાજકેનું એ રીતે પરિપાલન કરવામાં કદાચ અમુક પ્રકારની ભીતિનું પણ કારણ હેય. સામાન્ય રીતે, કેળવણીને વિકાસ ત્યારે સા હતા અને કવિયત્રીઓની પણ સંખ્યા ઠીકઠીક હતી. છતાં તે સમયનાં નાટકોમાં પુરુષપાત્રને માટે વપરાયેલી સંસ્કૃત ભાષા અને સ્ત્રીપાત્રોને માટે વપરાયેલી પ્રાકૃત ભાષા પરથી સામુદાયિક સ્ત્રીકેળવણીનું પ્રમાણ ઓછું હશે એમ માનવાને કારણે મળે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ મિ. કે. લાલ રજતમારી પ્રાચીન સમાજવ્યવસ્થા-એક દષ્ટિ વિવાહવિધિમાં કન્યાદાનને રિવાજ હતું, જેને અર્થ એજ થાય કે લગ્નસંબંધમાં કન્યાની સ્વયંપસંદગીને સ્થાન ન હતું. કેવળ ગાંધર્વ લગ્ન સિવાયની બાકીની સાતે વિવાહ પદ્ધતિમાં લગ્નસંબંધ જવાને ભાર વર અને કન્યાના માતાપિતાને શિર હતે. સવર્ણલગ્નથી ઉત્પન્ન થયેલી સંતતિને સમાજમાં જે સ્થાન અને દરજજો મળતાં, તે અસવર્ણલગ્નની સંતતિને મળતાં નહીં તેમજ સ્ત્રીઓને સંપત્તિ પરને અધિકાર પણ પરિમિત હતો. સામાન્ય જનસમાજમાં પડદાનો રિવાજ ન હોવાને કારણે સ્ત્રીપુરુષો સંપૂર્ણ સ્વતંત્રતાથી પરસ્પર હળીમળી શકતાં. ફક્ત રાજામહારાજાના કુટુંબમાં જ સ્ત્રીઓને કઈક અંતરાય કે બંધન જેવું રહેલું. મારા પગલા: એ ભગવાન ભાગ્યકારના સૂત્રમયોગથી સમજાય છે કે જનપદવધુઓને જે સ્વાતંત્ર્ય કે છૂટછાટ મળતાં, તેથી રણવાસની રાણુઓ વંચિત હશે. દુષ્યન્ત મહારાજની રાજસભામાં આવેલી શકુન્તલાને મહાકવિ કાલિદાસે અવગુંઠનવતી વર્ણવી છે. એના વિરોધાભાસ રૂપે વૈદિક કાળમાં, રાજસૂય યજ્ઞ ઇત્યાદિ ધર્મકાર્યોમાં રાજાની સાથે જ બેઠેલી રાણીના અનેક ઉલ્લેખ મળી આવે છે. વળી, તે સમયનાં નાટક ઉપરથી પણ એવું માનવાને કારણ મળે છે કે એમને રાજસભામાં આવતાં લેશ માત્ર સંકેચનું કારણ ન હોય. છતાં, “અવધ” અને “અન્તઃપુર’ જેવા શબ્દપ્રયોગથી એટલું તે જરૂર કહી શકાય કે તે કાળની સ્ત્રીઓ બહુધા અલગ ને સુરક્ષિત સ્થાનમાં રહેલી હશે. વિવોપાર્જન માટે પણ તે કાળે સુંદર વ્યવસ્થા હતી. શહેરમાં મેટાં વિદ્યાલય સિવાય નાનાં ગામડાંઓમાં પણ શાળાઓ, પાશાળાઓ હતી અને ત્યાગવૃત્તિવાળા, તપસ્વી બ્રાહ્મણે અધ્યાપકનું કાર્ય કરતા. રાજાઓ એમને યથાશક્તિ સહાય કરતા અને બ્રહ્મચારીઓએ માગી આણેલી ભિક્ષામાંથી એમના નિવલ થતા. ઉપનિષદકાળમાં તો એક-બે રાજાઓ પણ બ્રહ્મવિતાના સારા જાણકાર હતા અને એમની પાસે જ્ઞાનસંપાદનાર્થ સારા સારા બ્રાહ્મણોયે આવતા. એ ઉપરથી પ્રતીત થાય છે કે વિદ્યોપાર્જના વર્ણભેદને સ્થાન નહેતું ખાવાપીવાની ચીજોમાં, દરેક પ્રકારનાં મિષ્ટાન્ન, ખીર, ફળ, કંદમૂળ, શાક ઈત્યાદિને સર્વત્ર ઉલ્લેખ મળી આવે છે. પાલિસાહિત્યમાંથી ખાદ્યપદાર્થના બે પ્રકાર મળી આવે છે. ખાલ, ભેજ્ય અર્થાત પ્રવાહી અને કઠણ. જૈનગ્રંથે વળી ચાર પ્રકાર બતાવે છે. અશન, પાન, ખાદી અને રવા. સુંદર સુગંધવાળાં અરે, શરબત અને શરીરે મર્દન કરવાનાં તેલનો પણ ઉલ્લેખ મળી આવે છે, ભાણાભના હર્ષચરિતમાં તે એક સ્થળે ધમ્રપાનનો પણ ઉલ્લેખ છે. વિવિધ પ્રકારની રચના અને બાંધણી વાળાં દેવમંદિર અને ઘરેસંબંધી વાસ્તુશાસ્ત્રમાં વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે. મહાભારતમાં જણાવ્યા પ્રમાણે પ્રત્યેક ગામ કે શહેરમાં એક સભાભવન હતું અને અતિથિઓ ત્યાં રહેતા. સુત્તનિપાતની ટીકામાં એક ભિક્ષુ વિષે “ સભીય” શબ્દ વાપરવામાં આવ્યા છે, તે ઉપરથી કલ્પનાને વેગ મળે છે કે એની માતા એવા સભાભવનમાં રહેલી હશે, ત્યારે એને જન્મ થયો હશે. વર્તમાન સમયની આપણી કલબ જેવાં એ સભાભવનમાં ભૂત અને મને રંજનના વિવિધ પ્રણે થતા પરંતુ એમાં અતિથિશાળાને પણ સમાવેશ થતે એટલી એમની વિશિષ્ટતા જ્ઞાતિ કે વર્ણભેદને લીધે આજે દેશની જે વિષમ પરિસ્થિતિ છે, તે સમ્રાટ હર્ષના શાસનકાળ (૬ ૦૬-૬૪૮)માં નહતી એમ કહીએ તે અનુચિત નથી. પરસ્પર વણતરલગ્નનાં દૃષ્ટાંતિ તે છેક દશમી સદી સુધીમાં મળી આવે છે. કપૂરમંજરીને સુપ્રસિદ્ધ કર્તા રાજશેખર પિતે બ્રાહ્મણ હોવા છતાં ચૌહાણ કુલની કન્યા સાથે એણે લગ્ન કીધું હતું. માનવ માત્રની વર્ણને નહીં પણ જાતિનો નિર્ણય એના ધંધા પર અવલંબતા અને એથી જ ધાંચી, મોચી, દરજી, સુતાર, લુહાર, કુંભાર, ચમાર ઈત્યાદિ ધંધે સૂચવતા શબ્દ અસ્તિત્વમાં આવ્યા હશે, Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૪ હર્ષદરાય સાઈ [મ છે, વધાાય તમાર] મુસલમાના પહેલાં જે જે વિદેશી જાતિઓ હિંદમાં આવી, તેમના સૌના યથાયોગ્ય સમન્વય ભારતીય હિંદુ સમાજે કરી લીધેલા ઢાવાથી આજે મૂળ બ્રાહ્મણ ક્રાણુ, ક્ષત્રિય કાણુ, આર્યે ક્રાણુ, વિડ કાણુ, હુણ, શક કે યવન કાણુ એ કહેવું અસંવિત છે. એ રીતે રાટી અને એટી વ્યવહારમાં ક્રાઈ પણ રીતના અંતરાય કે સંકેાથ ન હતા, અને તેથી જ આપણા પ્રાચીન સમાજ એક જાગતા જીવતા અને કર્મપ્રધાન સમાજ રહી શકયા હતા. પરંતુ મુસલમાનાના આક્રમણ સમયે આપણી કલાના ક્ષય થતા હતા, એટલે કાઈ વિચક્ષણ અને દી દર્શી પુરુષ, આક્રમણ કરનાર પ્રજા સાથે સમગ્ર સમાજ વિલીન ન થાય એ ઉદ્દેશથી સમાજ તે નાના નાના સ્વરૂપમાં વહેંચી નાખ્યા હશે. પરંતુ હવે એ સમય ગયા છે. અને ભારતીય હિંદુસમાજ સ્વસ્થ અને જાગ્રત બની આત્મવાન થવા પ્રેરાયા છે, એટલે આશા પડે છે કે પરસ્પરનાં વિરોધી તત્વાને શમાવી એક અને અવિભક્ત દેહધારી હિંદુસમાજ એમાંથી સત્વર ઉપસ્થિત થશે. મનુષ્યજાતિએ જીવન સંસ્કારી બનાવવાના અનેક અખતરા કર્યાં છે અને હયે કરે છે. હવે આખી મનુષ્યનતિના વિચાર કરી બધે ફેલાયેલી બુદ્ધિના નાશ પ્રથમ કરવા જોઈએ, જીવનમાં અધતન શાસ્ત્રીયતા આણવી જોઈએ, માર્મિક સંવરણ સાધી સર્વે ધર્માંના સમન્વય સિદ્ધ કરવા એઈએ. તમામ રાજકીય હાડમારી દૂર કરી કેળવણીને એને ખાદ સામાજિક વ્યવસ્થા અને ઈષ્ટતમ આર્થિક સંધઠન સાધવાં જોઈએ. અને સર્વોચ્ચ સંસ્કારિતા કાયદાના કે વિવેકના ગેરે ન ચલાવતાં લાઠાના જીવનમાં જ એ સ્વાભાવિક થાય એમ કરવું એઈ એ, તેમ કરતાં અગ્રેસર તેમ જ પછાત અધા જ સમાનના કૌટુમ્બિક ગાયથી વિચાર થવા જોઈએ એટલું જ નહિ પણ ગાય, શ્વેતા, ઊંટ, બકરાં, ઘેટાં, મધમાખા અને પક્ષીઓ આદિ આપણાં ભાંડુઓને પણ સમભાવપૂર્વક એમાં વિચાર થવા નેઈ એ. અને અંતે શૈલી સંપતના વિકાસને જેરે માસમાંથી અહિંસાપરાયણ દેવોની સૃષ્ટિ થવી જોઈ એ, આ બધું સિદ્ધ કરવા માટે પ્રથમ એક સમગ્ર આદર્શનું ધ્યાન ધરવું જોઈએ, એની સાથે એને માટે ઉગ્ર સાધના સાધવી ોઈએ. જ્ઞાનપ્રચાર અને સેવા દ્વારા એની ઝાંખી અખિલ માનવસમાજને રાથવી તેઈ એ. અને સર્વોચ્ચ આદઈને વ્યવહારમાં આણવાનું જે એકમાત્ર સાધન ગણાય એ અભિદાન માટે મેક ોએ તૈયાર થવું જોઈએ, - હોકાર Page #53 -------------------------------------------------------------------------- ________________ આપણું ધ્યેય—સુખ, શાંતિ, આનંદ 3. અમીચંદ છગનલાલ શાહ, એમ. બી. બી. એસ. આ વસ્તુઓ પ્રાપ્ત કરવાની દરેકને ઇચ્છા સ્વાભાવિક હોય છે, પણ ઘણી વખત આપણા આચાર, વિચાર, વર્તણુક અને કરણી એવાં હોય છે કે એ વસ્તુઓ આપણાથી દૂર જાય, છતાં આપણે તે તેની ઈરછા જ રાખ્યા કરીએ છીએ. માટે જે ભાઈ અગર બહેનની ઈચ્છા સુખ, શાંતિ અને આનંદ અનુભવવાની હોય, તેઓએ તે વસ્તુ મેળવવાને સારુ ધ્યાનપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. આપણું ધ્યેય હેય ઉત્તરમાં અને આપણે દક્ષિણ તરફ ચાલ્યાજ કરીએ, તે આપણે આપણા ધ્યેયથી દૂર અને દૂર જતા જઈએ. માટે ધ્યેયની પ્રાપ્તિ ઈચ્છનાર દરેક વ્યક્તિએ વિચારપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ અને પછી તે પ્રમાણે વર્તવાને નિશ્ચય કરી વર્તવાનું શરૂ કરી દેવું જોઈએ. કેટલાક લેકે હાલની દુનિયાને અને ખાસ કરીને આપણા દેશ જે સ્થિતિમાં મુકાયેલો છે, તેને જ બધા દુઃખનું કારણ માની વખતો વખત નાસીપાસીના ઉદ્દગારે કાઢી, ઠંડા થઈને બેસી રહે છે અને જીવનમાંના ઘણાખરા આનંદને નષ્ટ કરી, માત્ર માખીઓ જેમ ફલ્લાને શોધતો ફરે છે, તેમ પિતાને શું આપદા છે, શું દુઃખ છે, શું, શું, દુઃખ આવવાનો સંભવ છે અને તે દુખોનું શું પરિણામ આવશે, એવા નિરાશાજનક વિચારભ્રમણમાં પડી પિતાના કલ્પેલા દુઃખના ડુંગરમાં પિતે દટાઈ જાય છે અને એક કચડાતે માણસ જેમ નીસાસા નાખી પિતાનું જીવન વ્યતીત કરે છે, તેમ હરહમેશ પિતાને દુઃખી માની સુંદર, આનંદમય અને આત્માને વિકાસ કરવાને સરજાયેલા જીવનને એક સુંદર અને મધુર બગીચાની મુસાફરી ગણવાને બદલે રમશાનયાત્રા બનાવી દે છે અને પિતાના દુખોની કલ્પનાના વમળમાં અટવાયા કરે છે. ભવિષ્યમાં શું શું સુખ, આનંદ અને શાંતિ મળવાનાં છે, મળશે, તેને કેવી રીતે ઝીલશું અને કેટલે આનંદ મેળવીશું તેને વિચાર ભાગ્યે જ કરે છે; આમ સુખના હવાઈ કિલ્લા બાંધવાને બદલે દુઃખના હવાઈ ભોયરા ખેરવા માંડે છે, અને તે ભોંયરામાં પિતાને કેદ પકડાયેલા ગણે છે. એટલે એવા માણસનું દુઃખ, ખરું હોવા કરતાં હજારગણું માનસિક હોય છે. અને મને બળ દબાએલું હોવાથી, જે સેજસાજ દુખ હોય છે, તે દશગણું લાગે છે, એટલું જ નહીં, પણ તે દૂર કરવાને માટે, જે પ્રયત્ન કરવા જોઈએ, તે પણ એટલા શિથિલ અને નહીં જેવા હોય છે, કે તેનાથી દુખ તું નથી. દુખ એ મનની સ્થિતિ છે. આનંદી માણસે ગમે તેવા દુઃખના સમયમાં પણ મનની શાંતિ ગુમાવતા નથી અને દ્રઢતાપૂર્વક પ્રયત્ન કરવાથી ઘણું મોટું મનાતું દુઃખ પણ ઘણા થોડા વખતમાં નહીં જેવું ની જાય છે, અને અણધારેલા ઠેકાણેથી મદદ મળે છે. અને તે જ દુખ મેટા સુખના સાધનમાં ફેરવાઈ જાય છે. એ બધે આધાર મન ઉપર છે. હવે અત્રે સહેજ પ્રશ્ન થશે કે, એ મનનું શું કરવું? આ સંસારમાં ઘણાં દુઃખ આપણાં કર્તવ્યનાં અને વગર વિચાર્યું કરેલાં આપણું આચરણનાં ફળપે હોય છે, એટલે હવે આપણે આપણા આચાર અને વિચાર એવા રાખવા કે જેથી દુઃખ આપણાથી દૂર જાય અને સુખના ધોધ આપણા તરફ વહ્યું જાય. જે આટલું કરવાથી દુખ જતું હોય અને સુખ આવતું હોય, તે ઘણા માણસો તે કરવા તત્પર થાય એમ લાગે, પણ વાત જ એ છે કે ઘણા માણસે તેમ કરવાને તૈયાર નથી અને તેમ કરતા નથી. આપણે આપણા દરેક આચાર, વિચાર તથા કર્તવ્ય એટલા વિવેકપૂર્વક અને તેનાં પરિણામને પૂર્ણ વિચાર કરીને કરવાં કે જેથી દુઃખ આવી શકે જ નહીં, ૫૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫. અમીચં છે. રાહ ત્ર છે, વઘાલય શ્યૂને તેમાં એક જ વાત મુખ્ય મુદ્દાની છે કે આપણે મનથી જેવી ઈચ્છા રાખીએ અને આપણી કલ્પનામાં રમીએ એવી દુનિયા થતી નથી, પણ આપણે જ દુનિયાને અનુકૂળ થવું એમાંજ મેટા સુખ અને શાંતિની છુપી ચાવી સમાયેલી છે. દરેક ધર્મ અને દરેક આધ્યાત્મિક પીલામેશી મનુષ્યના આત્માને શાંતિ અને સુખ આપવા રચવામાં આવ્યાં છે અને તેના નિયમો, ધારણા અને ક્રિયાએ તે સમયના અનુષ્યોને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય તેવા શુભ હેતુથી રચવામાં આવેલાં હાય છે, તેમજ આપણા સાંસારિક રિવાજો, રૂઢિઓ, અને વહેવારિક નિયમો પણ તે હેતુથી રચવામાં આવેલાં હાય છે. પણ દેશ, કાળ અને સંજોગામાં ઘણા ભારી પરિવર્તના થતાં આવે છે અને થયા કરે છે, એટલે અમુક સંજોગામાં જે વસ્તુ સારી અને ઉત્તમ હોય, તે ખીજા સંળંગામાં પ્રતિકૂળ થાય, એટલું જ નહીં પણ કેટલીક વાર મહા અનર્થનું મૂળ થાય. અમુક હેતુસારુ અમુક વસ્તુ સ્વીકારવામાં આવી હોય અને તે હેતુના નાશ થયા છતાં, તે વસ્તુ ચાલુ રાખવી, એ શક્તિના અને દ્રવ્યના ખાટા વ્યય છે, ધર્મ અને રૂઢિઓમાં કેટલીક વાત સિદ્ધાંતની હાય છે, તેમાં ફેરફાર થતા નથી અને કરવાની જરૂર હોતી નથી, પણ તે સિદ્ધાંતને અમલમાં મૂકવા સારુ અગર તેને અનુલક્ષીને જે કેટલીક ક્રિયા અને રૂઢિ દાખલ કરેલી હાય, તેમાં સંજોગ વશાત વખતોવખત ફેરફાર કરવાની જરૂર છે અને જે સમાજ અગર પ્રજા આવા ફેરફાર સમજીને તાત્કાલિક કરે છે અને તે ઉપરાંત ભવિષ્યના પણ વિચાર કરી ફેરફાર આગળથી પણ કરે છે, તે સમાજ જીવતા જાગતા ગણાય છે અને સમયના પ્રવાહ સાથે તે પોતાની હયાતી અને સુખસમૃદ્ધિ રાખી રોકે છે. પણ જે સમાજ અગર પ્રજા અગર વર્ગ જડ છે અને વગર સમજ્યે જાની શઢને પકડી રાખે છે, તેમની પડતી અને અધાતિ થાય છે. આ સત્ય જ્યારે બરોબર સમવામાં આવે અને સમાજમાં, ધર્મના રીતરિવાજોમાં અને અનેક પ્રકારના વહેવાર અને રૂઢિઓમાં સમયપ્રમાણે દી દષ્ટિથી ફેરફાર કરી વર્તવામાં આવે, તો દુઃખ, સંતાપ અને પસ્તાવા, એ બધું આછું થઈ જાય છે અને નવચેતન, સુખ, શાંતિ અને આનંદ પ્રગટ થાય છે; એટલે આપણે એ નિયમ સ્વીકારીએ ક સૈદ્ધાંતિક બાબત, જે ત્રણ કાળમાં અબાધિત સત્ય છે, તેને લક્ષમાં રાખીને, જે કાંઈ ફેરફારા કરવા જરૂરના હોય, તે એક સદા સાવધ મનુષ્યની માધુક સમાજ પણ ફેરાફાર કરી લે, તે તે જ જીવન છે, તે જ ચેતન છે અને તેનું જ નામ ઉન્નત સમાજ હાઈ શકે. હવે આપણે આપણા અનેક ક્ષેત્રમાં વગર સમજ્યે નુકશાનકારક રૂઢિને પાત્રતા આવ્યા છીએ અને તેમાં ફેરફાર કરવાની હિમ્મત અને વૃત્તિ ધરાવતા નથી, ત્યાંસુધી આપણે દુઃખ અને પશ્ચાત્તાપ જ રહેવાનાં, માટે જેને (Adaptability) સુધારકનૃત્તિ કહેવામાં આવે છે, તે વમર કાઈ સમાજ ઉન્નત દશામાં રહી શકે નહીં. જેમ સમાજમાં અજ્ઞાનતા વધારે તેમ સમયાનુસારની સુધારકવૃત્તિ સામે વધારે વિધિ રહે છે અને તે એટલા બધા કાઈ કાઈ સંજોગામાં હાય છે કે તે જાણી, જરૂર પામરતા ઉપર ધૃણા અને ક્રૉંધ થવાને બદલે દયા જ આવે. અમુક જાતનાં કપડાં પહેરવાં, અમુક જ રીતે અમુક ક્રિયા કરવાની, મૂછ અને માથાના વાળ પણ અમુક રીતે અને અમુક સમયે રૂઢિ મુજબ રાખવા અને કઢાવવા, તે ઉપરાંત લગ્ન, વિવાહ, ત્યાં જમવું, જમાડવું તે બધામાં એવી રૂઢિને આંધળિયા કરી, માન આપી વર્તવાનું હોય છે કે જેના પરિણામે માણુસની સ્વતંત્ર વિચારશક્તિ કુંઠિત થઈ જાય છે અને તે આગળ ચાલતા જ નથી. આ બધાનું એક મોટું કારણ એ પણ છે કે ખીજા દેશે અને ત્યાંની પ્રજાએ સાથે આપણા સંપર્ક ધણી એ છે, દરિયાપારના દેશમાં મુસાફરી ઘણા ઓછા લોકો કરે છે અથવા કરી શકે છે અને કેળવણીનેા પણ અભાવ હોય છે, જેથી માણુમા નજરે ઈને અથવા વાંચી, વિચારીને પણ પેાતાના આચારવિચારના સમય પ્રમાણે બુદ્ધિપૂર્વક ફેરફાર કરી પાતાનું જીવન સુખી બનાવી શકતા નથી. Page #55 -------------------------------------------------------------------------- ________________ માણ રજતમારા ] આપણું દય-સુખ, શાંતિ, આનંદ આપણામાં રૂઢિચુસ્તતા એટલી પ્રબળ હોય છે કે જેને આપણે વિચારવાન, ભણેલા અને કેળવાયેલા કહીએ છીએ અને ગણીએ છીએ, તેઓમાંને પણ મોટે ભાગે આવા પ્રવાહમાં વગર વિચાર્યું હિંમત અને મક્કમપણાના અભાવથી અગર અપ્રિયતાના ભયથી ખેચાયે જાય છે અને જ્યારે આવા માણસને પણ રૂટિબંધનેને ગાને વધુ મજબુત બનાવવામાં પિતાને ખીલે જોરથી ઠેકતા જોઈએ છીએ, ત્યારે ખરેખર ગ્લાનિ થયા વગર રહેતી નથી અને ઘણીવાર એમ જ લાગે છે કે આપણી જે કેળવણું છે, તે પણ માત્ર ઉપર ઉપરની હેય છે અને મનુષ્યના અંતરમાં જે વિવેક, વિચારશક્તિ તથા તે પ્રમાણે વર્તવાનું બળ કેળવાવું જોઈએ, તેમાંનું ઘણું થયું દેખાય છે અને ગતાનુગતિકની માફક તેઓ પણ બીજાઓની પેઠે વગર સમજથી દુઃખના ભંગ બનતા જોવામાં આવે છે. ટુંકામાં આ લેખને હેતુ એક જ છે, કે માણસે પિતાના દરેક આચારને વિચારપૂર્વક વિચારી જેવો જોઈએ અને પિતાનું જે સુખ, શાંતિ અને આનંદનું ધ્યેય છે, તે તરફ પિતાના આચાર તથા વિચાર દેરી જાય છે કે નહીં, તેનું ખૂબ અધ્યયન કરી, તેને અનુકૂળ વતવાની હિંમત અને મક્કમતા કેળવવી જોઈએ, તે સિવાય આપણ દુઃખ અને મુશ્કેલીને બીજે ઉપાય નથી. આપણે રાક, કપડાં, લમવહેવાર, શારીરિક તથા માનસિક કેળવણી તથા ધાર્મિક રીતરિવાજે અને રહેણીકરણ વગેરે તમામ આ દૃષ્ટિથી અવલોકન માગે છે અને આપણા ધ્યેયને ધ્યાનમાં રાખી તે પ્રમાણે વર્તવાની હિંમત કેળવવી જોઈએ. જ્યાં સુધી દરરોજ આમ ફેરફાર થતી અને બદલાતી દુનિયામાં તેવી હિંમત કેળવીશું નહીં, ત્યાંસુધી કદી પણ એક પ્રજા તરીકે આપણે આગળ આવી શકવાના નથી. બીજા કેઈ આપણને આગળ લાવશે અને આપણે ઉદ્ધાર કરશે, અવી વ્યર્ય આશાઓ સેવવાથી કાંઈ વળવાનું નથી. આપણે આપણું બરાકમાં પૌષ્ટિક તને ઘણે નાશ કરીએ છીએ, ઘણા પૈસા ખચી થાડામાં થયું તત્વ મેળવીએ છીએ અને પાચનશક્તિ ઉપર નકામે ભાર લાદી, તેને બગાડી નાંખી, આખરે તંદુરસ્તીને નાશ કરીએ છીએ. કેશનમાં આપણે ઘણાં પૌષ્ટિક તો ખાતાજ નથી, અગર ફેકી દઈએ છીએ, તે જ પ્રમાણે આપણે કપડાંમાં પણ ઘણું વગર વિચાર્યું ખર્ચ કરી નાંખીને, શરીરને જે દરેક ઋતુમાં રક્ષણ હેતુ છે, તેની તરફ નહીં જોતાં, બાહ્ય દૃષ્ટિ કેળવીએ છીએ. આપણા કુટુંબની વ્યવસ્થામાં જે સારા ત હતાં, તે ઘણાંખરાં નાશ પામતાં જાય છે અને ઘણે ઠેકાણે એકત્ર કુટુંબ એક આશીર્વાદ થવાને બદલે મહા દુઃખ અને સંતાપનું કારણ થઈ જાય છે; વળી આપણે જુદા થઈએ છીએ, ત્યારે પણ સમૂહમાં એકદલથી અને પ્રામાણિકપણે અને સેવાભાવથી કામ કરતાં ભૂલી ગયા છીએ અને તેથી જ આપણું સંધબળ કેળવાતું નથી, અને છિન્ન ભિન્ન દશામાં વ્યક્તિ તરીકે તથા સમાજ તરીકે ઘણું સહન કરીએ છીએ. સમસ્તિમાં વ્યક્તિને સમાવી દેતાં વ્યક્તિ સમસ્ત માટે છે એ વિચાર ભૂલી જઈએ છીએ, તેમ સમસ્તિ વ્યક્તિ માટે છે, તે પણ ભૂલી રાગ દ્વેષ કેળવીએ છીએ. આપણો લગ્નવહેવાર પણ, સુખી અને સંતોષી જેડાં જેમ બને તેમ ાં થાય અને ભવિષ્યમાં ઉત્તરોત્તર નિર્બળ પ્રજા થાય, તેવી રીતે ઘણીવાર ચાલે છે અને લગ્નનું ધ્યેય પણ ગૌણ ગણું, બીજી સગવડ તથા સુખને વિચાર રાખી એ વહેવાર ચલાવીએ છીએ; કેળવણીમાં પણ નાહક ઘણુ મહેનત, પૈસા અને વખત બરબાદ કરવામાં આવે છે, તેમજ ધાર્મિક કેળવણી પણ માત્ર મૌખિક અને હૃદયની શન્યતામાં પરિણમે એવી ચાલે છે. આપણા ધર્મમાં તપ અને સંયમ કેળવવાને ઘણી ઘણી જાતના તપ અને સંચમેના પ્રવેગે છે, પણ તેના શુભ હેતુઓને ઉથલાવી નાખી તેને પણ દંભ, અહંકાર, અને માનને પોષવાના સાધનમાં ફેરવી Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫ ડા. અમીચંદ છે. રાહુ [મ કે, વિદ્યાલય રજત સ્મારક ] નાંખી, જે વસ્તુઓને અટકાવવાને તેમનું નિર્માણ થએલું છે, તે જ વસ્તુઓને પાળવાના સાધનમાં તેમને ઘણીવાર ફેરવી નાંખવામાં આવે છે, અને તે પ્રયાગાના હેતુના નાશ થાય છે. ધ્યાન ધરવાના આદર્શ અને સાધન તરીકે નિર્માયેલી તેમજ ત્યાગ અને નીરાગતાને પોષવાને અને કાયમ કરવાને સારુ યોજાએલી વસ્તુઓને પણ પાર્થીવ વસ્તુ તરફ પ્રેમ, મમતા અને મેહ ઉત્પન્ન કરવાના સાધનમાં ફેરવી નાંખી, તેમનેજ કંકાસ અને કજિઆનું મૂળ બનાવીએ છીએ અને શ્રીમંતાઇનું પ્રદર્શન કરવાનું તથા ઐહિક સમૃદ્ધિ તરફ માહ વધારવાનું સાધન બનાવીએ છીએ. આપણી ધ્યાન ધરવાની જગ્યા પણ સંયમ અને ત્યાગ તથા આધ્યાત્મિક શક્તિના વિકાસનાં સાધના થવાને બદલે, સંકુચિતતા, સ્વાર્થીપણા, દંભ, છળ, કપટના તથા લડાઈ ઝધડાના અખાડા બનાવી દઈએ છીએ, અને એમ કરી દિન પ્રતિદિન આધ્યાત્મિક રીતે ઊંચે ચઢવાને બદલે ઘણી શક્તિ અને પૈસાના ભાગે પણ નીચે પ્રયાણ કરીએ છીએ. આ બધી વસ્તુ ખૂબ ખૂબ વિચારણા અને ફેરફારા માંગે છે અને તેને અનુકૂળ જેમ બને તેમ જલ્દી ફેરફાર કરવાની શક્તિ અને તેમ કરતાં ને કાંઈ અનિષ્ટ જણાય, તા તુરત તે અનિષ્ટ દૂર કરવાની શક્તિ કેળવવાની જરૂર છે. આ જ શક્તિ, જેને સંપૂર્ણ વિચારપૂર્વકના આચાર તથા વિચારમાં ફેરફાર કરવાની ગતિ અથવા ( Adaptability ) કહેલી છે, તેના ઉપરજ આપણા બધો આધાર છે. આ લેખના હેતુ માત્ર એટલો જ છે કે આપણા સમાજના મોટા ભાગ દરેક આચાર, વિચાર માટે પુષ્કળ વિચાર કરતા થઈ જાય અને દુનિયામાં જ્યાં જ્યાં કાંઈપણ સારું જણાય, તે પેાતાનામાં જલ્દી દાખલ કરવાની શક્તિ કેળવે અને જે જે અનિષ્ટ ધુસી ગયું છે અને ઘણા વરસેથી આપણને ચોટી ગયું છે, તેને ઝટ ઉખેડી નાંખવાની શક્તિ મેળવે. આટલું કરવામાં જો વાંચનારને આ લેખ કાંઈપણ સહાયભૂત થાય, તે લેખક પોતાને કૃતાર્થ સમજશે; આપણું વ્યક્તિસ્વાતંત્ર્ય અને વિચારસ્વાતંત્ર્ય ખૂબ કેળવવાની જરૂર છે, પણ તેની સાથે આખા સમાજને તે લાભ કરતા થાય, એવી રીતે તેના અમલ કરવાની જરૂર છે. આપણને સુધારાની જરૂર છે, નહીં કે વગરવિચારી ક્રાન્તિની; એટલું જ નહિ આપણે સંયમ પૂર્વક સમસ્ત હિતને આગળ ગણી, વ્યક્તિત્વને અંદર સમાવવાની પણ જરૂર છે, જે વ્યક્તિત્વ સમાજનો દ્રોહ કરે અગર પાછળ પાડે, તેવા વ્યક્તિત્વની જરૂર નથી. ટૂંકામાં ખુલ્લી આંખે, શુદ્ધ અંતઃકરણે અને નિષ્પપક્ષપાતપણે દરેક વસ્તુ વિચારે, જુએ અને પ્રતિક્ષણે સારું ગૃહણ કરી અને નુકસાનકારક હોય, તેને તરત જ ત્યાગ કરેા અને તે ત્યાગ કરવાની શક્તિ કેળવેા, એવી સર્વ ભાઇઓ તથા બહેનેાને મારી પ્રાર્થના છે. માસ પિરિથિતના ગુલામે નથી, તેમ દેવાની અંધ રમતનું સાગયે નથી. આખા વિશ્વમાં સંપૂર્ણતા એ પહોંચવાની જે પ્રેરણા કામ કરી રહી છે, તે માણસમાં સચેત બની છે. મનુષ્યની નીચેની સૃષ્ટિમાં પ્રગતિ થઈ હતી : પણ મનુષ્યસમમાં इच्छापूर्वक साली होय छे. અજાણતાં થઈ જતા ફેરફારોને બદલે માણસ જાણી જોઈને હેતુપૂર્વક પરિવર્તન કરે છે, માસ જેવા છે, અને જેવ આ થઈ શકે એમ છે, એ બે સ્થિતિના વિષમાંથી ઉદ્ભવતા આ તે કેવળ માસને જ અનુભવવા પડે છે. માણસ જીવનના નિયમ, પ્રગતિના સિદ્ધાંત ખાળવા મથે છે, એ રીતે એ બીજાં પ્રાણીઓથી જુદા પડે છે. આપણા પાતામાં આપણે પરિવર્તન કરીશું તે જ આપણે વિશ્વમાં પરિવર્તન કરવાના છીએ, આત્મસુધારણા એ જ સાચી સુધારણા છે, એ વચન સાચુ' છે. --સર સર્વપલ્લી રાધાકૃષ્ણન Page #57 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિ અને ધર્મશાસ્ત્ર એક વિચારણા લેખકઃ પ્રસન્નમુખ સુરચંદ્ર બદામી, બી. એ., બી. એસ સી., બેરીસ્ટર-એટ-લે. ૧. ઘણીવાર એમ વિચાર આવે છે કે આ જગત પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. અને અનેક મહાપુએ અનેક પ્રકારના વિચારે જગતને અર્પણ કરી કોઈ પણ વિષય ઉપર કંઈ કહેવા પણું રાખ્યું નથી એટલે લેખરૂપે નવીન શું આપી શકાય? પણ વધુ વિચારતાં જહેન હુઅર્ટ મીલનું એક વાકય યાદ આવે છે કે “On all great subjects, there is much to be said"–“દરેક મહાન વિષય ઉપર ઘણું કહેવાનું હોય છે.” વિષય કે વિચાર ભલે નવીન ન હોય પરંતુ જે વિષય કે વિચાર હોય તેને પોતાની શૈલીમાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ નવીન રૂપે જરૂર મુકી શકાય અને એજ વિચારે આ લેખ ઉપસ્થિત થઈ શકે છે. - ૨. “સંસ્કૃતિ એ શબ્દને, શબ્દકોપના અન્વયે અર્થ વિચારીએ તે “સુધરેલી કે અલંકારને પ્રાપ્ત થયેલી જે સ્થિતિ”એ જ અર્થ કરી શકાય. ભાષાની દૃષ્ટિએ સંસ્કૃત ભાષાને એવી જ સુધરેલી અથવા અલંકારવાળી ગણવામાં આવી છે. પણ સમાજશાસ્ત્રની દૃષ્ટિએ “સંસ્કૃતિ” શબ્દનો અને વિશિષ્ટ પ્રકારને અર્થ કરવામાં આવતા નથી. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ તે “સમષ્ટિજીવનના અંગરૂપ દરેક વ્યક્તિએ પ્રાપ્ત કરેલી માન્યતાઓ, જ્ઞાન, કળા, ધર્મ, નીતિ અને બીજી અનેક લધિ અને પ્રણાલિકામાંથી ઉદ્દભવતા મનુષ્ય જીવનના મન વચન અને કાયાના વર્તનનું સમુહરૂપે જે વ્યવસ્થિત સંક્લન અને સંવેદન” તેને જ “ સંસ્કૃતિ” ગણવામાં આવી છે. જે તે વર્તન અમુક એક દષ્ટિએ ભલે પછી સંસ્કૃત હોય કે વિકૃત હોય તે પણ, જે તે વ્યવસ્થિત રૂપે હશે તે તેને સંસ્કૃતિ જ કહેવામાં આવશે. તેથી જ આપણે પૂર્વકાલીન સંરકૃતિ અને અર્વાચીન સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પર્વાત્ય સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંરકૃતિ એ પ્રકારના શબ્દપ્રયોગે કરીએ છીએ અને આજના વિશ્વસંહારક સર્વભક્ષી યુદ્ધમાં ઝંપલાવતી પાશ્ચાત્ય પ્રજાના વર્તનને પણ એક પ્રકારની સંસ્કૃતિ જ સમજીએ છીએ. ૩. સંસ્કૃતિ શબ્દને આ અર્થ યાનમાં રાખી આપણે ધર્મશાસ્ત્ર ઉપર વિચાર કરીશું. અહીં એટલું સમજી લેવું જરૂરનું છે કે “ધર્મશાસ્ત્ર” એ શબ્દ આયોએ પિતાના કાયદા અને કાનુનને—ધારાશાસ્ત્રને, ધર્મશાસ્ત્ર તરીકે સંબોધી જે અર્થમાં જે છે તે અર્થમાં જ અહી પ્રહણ કરવામાં આવ્યું છે. અને ધર્મશાસ્ત્રને મહાન મનુષ્યશાસ્ત્ર (anthropology) ના અંગભૂત સમાજશાસ્ત્ર (sociology) ના એક વિભાગ રૂપેજ લેખવામાં આવ્યો છે. આ વિષયમાં સ્વાભાવિક રીતે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ધર્મશાસ્ત્ર એટલે શું? એનું ધ્યેય શું હોવું જોઈએ? એની ઉપયોગિતા શી? અને સંસ્કૃતિ સાથે એને શું સંબંધ હોઈ શકે? આ બધા પ્રશ્ન તલસ્પર્શી છે. અને આજનાં સંશોધનાત્મક વૈજ્ઞાનિક યુગની દૃષ્ટિએ પૃથક્કરણ માંગે છે. અહિ તે ફક્ત રેખાસૂચન જ કરી શકાયું છે. ૧. Cf. જાગ્યે સાકરોતિ પુરુ થા ક્ષેત્ર તે —અત્કૃતિ નીતિરીતિ ૨૧. 2. Cf. the Neo.-Hegelian conception of culture according to which "Culture is a symbolic term used to signify all the knowledge, powers-material and intellectual-and other capacities and possessions of a society as a whole by which it adopts itself to conditions of life." Page #58 -------------------------------------------------------------------------- ________________ કર્મક્ષય અને પ્રવૃત્તિ લેખકઃ કિશોરલાલ ઘ. મશરૂવાળા એક સજજન મિત્ર લખે છેઃ “કેટલાક સાધુએ કહે છે કે કર્મને સંપૂર્ણ ક્ષય થયા વિના મેક્ષ સંભવ નથી. અને કર્મથી નિવૃત્ત થયા વિના કર્મક્ષય સંભવ નથી. માટે નિવૃત્તિમાર્ગ જ આત્મજ્ઞાન અથવા મેક્ષનો માર્ગ છે. કેમકે, જે કાંઈ કર્મ કરવામાં આવે તેનું ફળ અવશ્ય થવાનું જ. એટલે કે, જ્યાં સુધી મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહેશે ત્યાં સુધી, ભલે તે અનાસક્તિથી કરતા હોય તે, કર્મફળનાં ભારથી મુક્ત નહિ થઈ શકે. તેથી, કર્મબંધનનું આવરણ હઠવાને બદલે ઊલટું ઘાટું થશે પરિણામે, તેની સાધના ખંડિત થશે. લેકકલ્યાણની દૃષ્ટિએ ભલે અનાસક્તિવાળા કર્મવેગ ઈષ્ટ હોય. પણ તેથી આત્મજ્ઞાનની સાધના સફળ નહિ થાય. આ વિષ તમારા વિચાર જાણવા ઈચ્છું છું.” મારા નમ્ર મત પ્રમાણે કર્મ શું, કર્મનું બંધન અને ક્ષય શું, પ્રવૃત્તિ અને નિવૃત્તિ શું, આતમજ્ઞાન અને મેક્ષ શું, વગેરેની આપણી કલ્પનાઓ ઘણી અસ્પષ્ટ હોવાથી આ બાબતમાં આપણે ગૂંચવાઈ જઈએ છીએ, અને સાધનામાં ગોથાં ખાઈએ છીએ. આ બાબતમાં પહેલાં એ સમજી લેવું જોઈએ કે શરીર, વાણી કે મનની ક્રિયા માત્ર એટલે કર્મ, એવો જે અર્થ લઈએ તે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કર્મ કરવાનું સાવ છોડી દેવું શક્ય જ નથી. કથાઓમાં આવે છે તેમ કઈ મુનિ સો વર્ષ સુધી નિર્વિકલ્પ સમાધિમાં નિષ્ટ થઈને ભલે પડી રહે. પણ જે ક્ષણે તે ઊઠશે તે ક્ષણે તે કાંઈક પણ કર્મ કરવાને જ. આ ઉપરાંત, જે આપણી એવી કલ્પના હોય કે આપણું વ્યક્તિત્વ દેહથી પર જન્મજન્માંતર પામતું જીવરૂપે છે, તે તે દેહ વિના તે ક્રિયાવાન રહેશે. જે કર્મથી નિવૃત્તિ થયા વિના કર્મક્ષય થઈ શકે એમ ન હોય તે કર્મક્ષય થવાને ક્યારે ય સંભવ નથી એમ અર્થ થાય. માટે નિવૃત્તિ અથવા નિષ્કતાને અર્થ સ્થળ નિક્રિયતા સમજવામાં ભૂલ થાય છે. નિષ્કર્માતા સૂમ વસ્તુ છે, તે આધ્યાત્મિક એટલે બૌધિક, માનસિક, નૈતિક, ભાવના (લાગણી) વિષયક અને એથી યે પર બેધાત્મક (સંવેદનાત્મક) છે. , , , ૪ ચાર જણ , , ૨, મ ચાર ભૂખ્યાઓને સરખું અન્ન આપે છે. ચારે બાહ્ય કર્મ કરે છે, અને ચારેને સરખી સ્થૂળ તૃપ્તિ થાય છે. પણ જ લાભથી આપતા હોય, પણ તિરસ્કારથી આપતિ હય, જ પુયેચ્છાથી આપતા હોય અને ર આત્મભાવથી સહજપણે આપતા હોય. તેમ જ ૫ દુઃખ માની લેતો હોય, 8 મહેરબાની માની લેતા હોય, જ ઉપકારક ભાવ લેતા હોય અને એ મિત્ર ભાવે લેતે હેય. આવા ભદેને પરિણામે અન્નવ્યય અને સુધાતૃપ્તિરૂપી બધાનું બાહ્ય ફળ સરખું હોવા છતાં કર્મનાં બંધન અને ક્ષયની દૃષ્ટિએ ઘણો ફરક પડી જાય છે. તે જ પ્રમાણે હા, ૩, ૫, ઇ પાસે ૫, ૪, ૫, ૪ અન્ન માગે, અને ચારે જણ તેમને ન જમાડે. તેમાં કર્મથી સરખી પરાવૃત્તિ છે, અને ચારેની સ્થળ ભૂખ પર સરખું પરિણામ થાય છે. છતાં, ન જમાડવાની કે ન પામવાની પાછળની બુદ્ધિ, લાગણી, નીતિ, સંવેના વગેરેના ભેદથી એ કર્મપરાવૃત્તિથી કર્મનાં બંધન અને ક્ષય સરખાં નહિ થાય. ત્યારે, અહીં પ્રવૃત્તિ અને નિવૃત્તિ સાથે પરાવૃત્તિ અને વૃત્તિ શબ્દ પણ યાદ રાખવા જેવા છે. પરાવૃત્તિ એટલે નિવૃત્તિ નહિ પણ ઘણાખરા લેક પરાકૃત્તિને જ નિવૃત્તિ માની બેસે છે. અને નિ ૨ Page #59 -------------------------------------------------------------------------- ________________ કિશોરલાલ ઘ. મશરૂવાળા fમ. . વિદ્યાલય રજતમારક. અથવા વર્તન એટલે પ્રવૃત્તિ નહિ. પણ ઘણા ખરા લેક વૃત્તિને જ પ્રવૃત્તિ સમજે છે. વૃત્તિ એટલે માત્ર વર્તવું. પ્રવૃત્તિ એટલે ખાસ જાતના આધ્યાત્મિક ભાવથી વર્તવું. પરાવત્તિ એટલે વર્તનને અભાવ, નિવૃત્તિ એટલે વૃતિ તેમ જ પરાકૃતિ સંબંધી પ્રવૃત્તિથી જુદા પ્રકારની એક વિશેષ પ્રકારની આધ્યાત્મિક સંવેદના. હવે કર્મબંધ અને કર્મક્ષય વિષે ઘણાના મનમાં કાંઈક એવો ખ્યાલ રહેલ લાગે છે કે કર્મને નામે જાણે દરેક પાસે એક જાતની પુંછ છે. પાંચ હજાર રૂપીઆ પેટીમાં મૂકી રાખ્યા હોય, અને તેમાં કાંઈ ઉમેરો ન થાય, પણ ખર્ચાયા કરે તે બેન્ચાર વર્ષ કે પચ્ચીસ વર્ષે પણ છેવટે તે ખૂટી જવાના. પણ જે માણસ તેને ધંધામાં રહે તો તેમાં વધ-ઘટ થવાની અને સંભવ છે કે પાંચ હજારના લાખ પણ અને લાખ ન થતાં ઊલટું દેવું થઈ જાય, તે તે ખેટ પણ ચિંતા અને દુઃખ ઉત્પન્ન કરે. સામાન્ય રીતે માણસ આવી ચિંતા અને દુખના સંભવથી ગભરાતા નથી અને લાખ થવાના સંભવથી નાખુશ થતા નથી તેઓ રૂપીઆને ક્ષય કરવા ઈચ્છતા નથી, અને રૂપીઆના બંધનમાં પડવાથી ત્રાસ પામતા નથી. નિવૃત્તિ માગી સાધુઓ પણ મંદિરોમાં અને પુસ્તકાલયમાં વધતા પરિગ્રહથી ચિંતાતુર થતા નથી. પણ કર્મનામની પુંછને આપણે એવી કલ્પી છે કે તે જાણે એક પિટલું હોય અને તે બોલી નાંખી, જેમ બને તેમ ખૂટાડી દેવામાં જ શ્રેય હેય. કર્મોને વેપાર કરી તેમાંથી લાભ ઉઠાવવામાં નહિ. કર્મને પૂંછની જેમ સમજવાથી તેને ખૂટાડવાની આવી કલ્પના ઊઠી છે. પણ કર્મને વળગાડ રૂપીઆની પિટલી જેવો નથી. અને વૃત્તિ-પરાવૃત્તિ (અથવા સ્થળપ્રવૃત્તિનિવૃત્તિ) થી એ પિટલી ઘટતી-વધતી નથી. જગતમાં કોઈ પણ ક્રિયા થાય, જાયે થાય કે અજા થાય, તે વિવિધ પ્રકારનાં સ્થળ અને સૂમ પરિણામે એકી વખતે કે જુદે જુદે વખતે, તુર્ત જ કે કાળાંતર, એકી સામટાં કે રહી રહીને ઉપજાવે છે. એ પરિણામે પૈકી એક પરિણામ તે કર્મ કરનારના જ્ઞાન અને ચાત્રિની ઉપર કોઈક જાતની રજ જેટલીયે અસર ઉપજાવવી તે થાય છે. કરેડ કર્મોની એવી કરોડ અસરને પરિણામે દરેક જીવનું જ્ઞાન-ચારિત્રનું વ્યક્તિત્વ ઘડાય છે. એ ઘડતર જે ઉત્તરોત્તર શુદ્ધ થતું જાય, વધારેને વધારે જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય ઈત્યાદિ પ્રત્યે ઢળતું જાય છે તેના કર્મને ક્ષય થાય છે એમ કહેવાય. જે તે ઉત્તરોત્તર અશુદ્ધ થતું જાય, અજ્ઞાન, અધમ, રાગ ઈ. પ્રત્યે વધતું જાય છે તેના કર્મને સંચય થાય છે એમ કહેવાય. આમ કર્મોની વૃત્તિ-પરાવતિ નહિ, પણ કર્મની જીવના જ્ઞાન-ચરિત્ર પર થતી અસર તે બંધ અથવા મોક્ષનું કારણ છે. જીવન દરમ્યાન મેક્ષ એટલે એવી એક ઉચ્ચ સ્થિતિને આદર્શ કે જે સ્થિતિ પ્રાપ્ત થયા પછી તે વ્યક્તિના જ્ઞાન-ચરિત્ર પર એવી અસર ઉપજી જ ન શકે કે જેથી તેમાં કરીથી અશદ્ધિ પેસી શકે. આ માટે કરવાનાં કમને વિવેક તે જરૂર કરવો પડે. દા. ત. અપકર્મ ન કરાય, સતકર્મ જ કરાય; કર્તવ્યરૂપ કર્મ કરવાં જ જોઈએ; અકર્તવ્ય કર્મો છેડવાં જ જોઈએ. ચિત્તશુદ્ધિમાં મદદગાર એવાં દાન, તપ અને ભકિનાં કર્મો કરવાં ઘટે; વગેરે. તે જ પ્રમાણે કર્મો કરવાની રીતમાંયે વિવેક કરે પડે, જેમ કે જ્ઞાનપૂર્વક કરવાં; કાળજીપૂર્વક કરવાં; સત્ય, અહિંસા આદિ નિયમે સંભાળીને કરવાં; નિષ્કામપણે અથવા અનાસક્તિથી કરવાં વગેરે. પણ કર્મોથી પરાવૃત્ત થવાથી કર્મક્ષય થાય છે એ કલ્પના ભૂલભરેલી છે. કર્તવ્યરૂપ કર્મથી પરાવર થવાથી કદાચ સકામપણે અથવા આસક્તિથી કરેલાં સકથી વધારે કર્મબંધ થવાને પૂરે સંભવ છે. આની વધારે સવિસ્તર ચર્ચા માટે ગીતામંથન” વાંચવા વિનંતિ છેઃ Page #60 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષના ચાર મહાપુરુષો લેખકઃ મુનિ ચારિત્રવિજ્યજી આ ભારતવર્ષમાં મુખ્ય ચાર મહાપુરુષો થયા છે. એ ચારમાંથી રાશી સંપ્રદાય અને રાશી ગ૭ ઉપન્ન થયા છે. એમાંથી પણ નવા નવા નાના નાના પંથે નીકળ્યા છે. જેમ નદીનું મૂળ નાનું હોય અને પાણું સ્વચ્છ હોય એ મૂળમાં કઈ જાતની પણ ભેલસેલ ન હૈય; પરંતુ જ્યારે એ જ મૂળમાંથી નીકળેલી નદી આગળ વધે છે ત્યારે તે વિસ્તારને પામતી જાય છે. વળી બીજી અનેક નાની નાની નદીઓ ભેગી થવાથી એ નદીને પટ વિશાળ બની જાય છે અને અનેક ઝાડનાં મૂળ અને પાનાંથી તથા અનેક મનુષ્ય તિર્યંચના મળમૂત્રથી તે નદીનું પાણી રવચ્છ છનાં વિકૃતિને પામી જાય છે. છેવટ એ નદી દરિયામાં જઈને મળે છે. એવી જ રીતે મહાપુરના મૂળ સિદ્ધાંતિ શુદ્ધ અને સ્વચ્છ હોય છે પરંતુ ધીમે ધીમે જેમ જેમ એને વિસ્તાર વધતે જાય છે તેમ તેમ એમાં અનેકે કરેલી કલ્પનાઓનું મિશ્રણ થવાથી સંપ્રદાય સ્વરે થતાં વિકૃત બની જાય છે. આવું જ આપણ ચાર પુરુષના સિહતિ માટે બનેલું છે. ચાર મહાપુરુષ ૧ રામ, રે કૃષ્ણ, ૩ મહાવીર અને ૪ બુદ્ધ, મહાવીર અને બુદ્ધિનો ઈતિહાસ ઉપલબ્ધ છે. કેમ કે એમની ઐતિહાસિક્તા સંદેહ વિનાની છે. રામ અને કૃષ્ણના ઈતિહાસ જેવા પ્રમાણેની જરૂર છે, તેવા પ્રમાણે ઉપલબ્ધ નથી. તેઓના સંબંધમાં પરસ્પર વિરોધી અનેક કલ્પનાઓ ફેલાયેલી છે. છતાં રામ અને કૃષ્ણનું વ્યક્તિત્વ એટલું બધું વ્યાપક અને ગંભીર છે કે પ્રજાના વિચારમાં, એ બે મહાપુરુષ સાચા ઐતિહાસિક પુરુ હતા એમ મનાય છે. વિદ્વાને અને સંશોધક પુરુષે ઐતિહાસિક વિષયમાં ભલે વાદવિવાદ અને ઉહાપોહ કર્યા કરે પરંતુ એના પરિણામનું ફળ કંઈ પણ નથી. કેમકે લેકના મનમાં એ પુરુષોના વ્યક્તિત્વની છાપ એટલી બધી સુદત પડી ગઈ છે કે તેઓ કોઈ વાત કબૂલ કરે તેમ નથી. એ બન્ને મહાપુરુષે જનતામાં ખૂબ માનનીય મનાય છે. આમાં અમને એમ લાગે છે કે એમનાં ચરિત્રે ખૂબ અલૈકિક-અદ્દભૂત કલ્પનાઓથી ભરેલાં હોવાથી લેકનાં મન ઉપર તેની અસર ખૂબ થએલી છે. શ્રી મહાવીર અને બુદ્ધ શ્રી મહાવીર અને બુદ્ધ એ ત્યાગી પુરુષ થયા છે. કેમકે એમના સમયમાં એમને વિકાસ અસાધારણ હતા. વળી એ પુરુષોની ક્રિયા અને તપશ્ચર્યા અપૂર્વ હતી. એથી એમના સદગુણેની છાપ મનુષ્ય ઉપર ખૂબ પડેલી. એથી મનુષ્યો તેમના સગુણોની પૂજા અને ઉપાસના કરતા હતા. દેવે પણ એમની પૂજા કરતા હતા. હજારો સ્ત્રી પુરુષે ક્ષમા, સંતાપ, તપ, ધ્યાન આદિ સદગુણોના સંરકાર પ્રાપ્ત થવાથી પિતાનું જીવન સાર્થક માનતા હતા. અનેક સદ્દગુણોની પરાકાષ્ઠાએ પહોંચેલા શ્રી મહાવીર અને બુદ્ધનું ધ્યાન તથા તેમની પૂજા શ્રદ્ધાપૂર્વક દેવ અને મનુષ્ય કરતા હતા. તે મહાવિભૂતિને મનુષ્ય તરીકે તેમના ભકતોએ માનેલા. ધીમે ધીમે તેઓ ઈષ્ટદેવ તરીકે મનાયા. પૂજમાં તફાવત શ્રી મહાવીર અને બુદ્ધ તપશ્ચર્યા, સંયમ, ત્યાગ અને જ્ઞાન વગેરે સદગુણોને લઈને પૂજાય છે. કેમકે લેકે ઉપર એમના ત્યાગની નિસ્પૃહીપણાની અને સદુબેધની ઉંચામાં ઉંચી છાપ પડેલી એટલું જ નહિ પણ તેમના ત્યાગ અને સધને લઈને ઘણા મનુષ્ય ત્યાગી બનેલા. Page #61 -------------------------------------------------------------------------- ________________ મુનિ ચારિત્રવિજયજી [.. વિવાહાય રામ અને કૃષ્ણ પણ મનુષ્યરૂપે તે કાળમાં પૃજાણા છે. તેઓને દેવી શક્તિવાળા સુખ દુઃખને દેનારા મહાન પુરુ માન્યા છે. એટલે એમને સંતોષવાથી તેઓ ભલું કરે છે એવી ભાવના તે કાળના મનુષ્યમાં જાગૃત કરેલી અને એ બને તેમના ભકતિ એ અવતારી પુર માનેલા છે. એ ચારે મહાપુરુષો ભિન્ન ભિન્ન રૂપે આજે પણ પૂજાઈ રહ્યા છે. રામ અને કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ એ ચારેને ક્ષત્રિય કુલમાં ઉત્પન્ન થયેલા માનવામાં આવ્યા છે. અને એ ચારેને જન્મ ઉત્તર હિન્દુસ્તાનમાં થએલે છે. રામ અને કૃષ્ણ મહાવીર અને બુદ્ધ એ બન્ને યુગલના આદર્શ ભિન્ન ભિન્ન છે. કેમકે રામ અને કૃષ્ણને રાજશાસનના કરનારા, ન્યાય અન્યાયને નિર્ણય કરનારા, દુશ્મનને મારી ન્યાયી રાજ્ય સ્થાપનારા માનેલા છે. એમની પૂજાવિધિ પણ જુદી જાતની છે. રામમાં સત્વગુણ અને કૃષ્ણમાં રજોગુણ મુખ્ય માન્યા છે. શ્રી મહાવીર અને બુધ એ બન્ને પુમાં તપ અને ત્યાગ મુખ્ય માનેલ છે. તેઓ સંસ્કારથી વિરક્ત હતા. રાજ્યશાસન ચલાવવામાં તેઓ કર્મ બંધન અને પાપ માનતા હતા. એક નાનામાં નાના જીવની પણ હિંસા ન થવી જોઈએ એવા અહિંસા ધર્મને તેઓ પાળનારા હતા. તેઓમાં સત્વગુણ મુખ્ય હતિ. એ યુગલને આદર્શ ધર્મચક્ર હતું. અને રામ કૃષ્ણ યુગલને આદર્શ કર્મચક્ર હ. દરેકના પુસ્તકમાં પણ તે સ્વરૂપે જ તેઓનું વર્ણન કરવામાં આવ્યું છે. રામ અને કૃષ્ણને ગૃહસ્થ માનવામાં આવ્યા છે. શ્રી મહાવીર અને બુદ્ધિને ત્યાગી માનવામાં આવ્યા છે. બુભિક્ષસંધ હાલ હિન્દુસ્તાનમાં નથી. પરંતુ શ્રી મહાવીરને ભિક્ષસંધ હાલ પણ હિન્દુસ્તાનમાં મોજુદ છે. જુદા જુદા સંપ્રદાયના શાસ્ત્રોમાં જોઈએ છીએ તે બૌદ્ધ પિટકામાં જ્ઞાતપુત્ર શ્રી. ભગવાન મહાવીરને સ્પષ્ટ નિર્દેશ કરેલ છે. તેવી જ રીતે જૈન શાસ્ત્રોમાં ભગવાન બુદ્ધને પણ નિર્દેશ કરવામાં આવેલ છે. એ સિવાય જૈન શાસ્ત્રોમાં જૈન શિલીએ રામ અને કૃષ્ણનાં વર્ણને લખેલાં છે. એટલું જ નહિ પરંતુ જૈન રામાયણ વગેરે સ્વતંત્ર ગ્રંથ પણ લખવામાં આવ્યા છે. ફક્ત એમાં જે ઘટનાએ લીધી છે તે જૈન શાસ્ત્રની દૃષ્ટિએ લીધેલી છે. હવે આપણે બ્રાહ્મણ સાહિત્ય તપાસીએ તે બુદ્ધ અને મહાવીરનું તેમાં નામનિશાન પણ નથી અને પાછલાં પુસ્તકમાં એવા નિર્દેશ કર્યા હોય તે તે પણ ખંડનાત્મક બુદ્ધિએ કર્યા છે. ફક્ત બ્રાહ્મણ સંસ્કૃતિમાં બુદ્ધને વિશ્વને એક અવતાર માનેલ છે. જૈનગ્રંથે કૃષ્ણને ભાવી તીર્થકર માને છે. ભાગવતમાં ઋષભદેવનું નામ આવે છે તે પણ એમની શૈલીએ લખવામાં આવેલ છે. એ સિવાય એ લોકેના પુસ્તકમાં આપણું તીર્થકરોનાં નામ આવતાં નથી. આટલે નિર્દેશ કર્યા પછી મહાવીર અને કૃષ્ણ એ બની જીવન ઘટનાઓમાં ઘણું સામ્ય જોવામાં આવે છે. એ ઘટનાઓ અદ્દભૂત માહાઓ દર્શાવનારી હોવાથી કેણે કેનામાંથી લીધેલ છે એ સંબંધમાં અમે અમારે અભિપ્રાય આપવા માંગતા નથી; ફક્ત તે ઘટનાઓનું સામ્ય જુદી જુદી સૌ સૌની પદ્ધતિએ કેવી રીતે લીધેલ છે તેજ અહીં બતાવવા માંગીએ છીએ. ગહરણ શ્રી મહાવીર સ્વામી માટે જૈન શાસ્ત્રમાં લખેલ છે કે અભદત્ત બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદાની કુંખમાં શ્રી મહાવીરને ઉત્પન્ન થએલા જોઈને ઇનિગમેલી દેવ પાસે તે ગર્ભનું હરણ કરાવી ક્ષત્રિયકુંડમાં સિદ્ધાર્થ રાજાની સ્ત્રી ત્રિશલા રાણીની કુંખમાં મૂકાવ્યા અને ત્રિશલા રાણીને પુત્રીગર્ભ દેવાનંદાની કુંખમાં મૂકાવ્યો Page #62 -------------------------------------------------------------------------- ________________ રજક] ભારતવર્ષના ચાર મહાપુરુષે કૃષ્ણના સંબંધમાં બ્રાહાણ શાસ્ત્રમાં લખવામાં આવેલ છે કે અસુરોનો ઉપદ્રવ દૂર કરવા દેવાની પ્રાર્થનાથી વિષ્ણુએ અવતાર લેવાને નિશ્ચય કરી યોગમાયાને બોલાવી કહ્યું કે દેવકીના ગર્ભમાં જે મારો અંશ ઉત્પન્ન થાય છે તેને ત્યાંથી હરણ કરી વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક. તે બલભદ્ર નામે અવતાર લેશે. અને જ્યારે તું નંદપત્ની યશોદાને ઘરે પુત્રીરૂપે અવતાર લઈશ, ત્યારે હું દેવકીના આઠમા ગર્ભ તરીકે જન્મ લઈશ. જ્યારે તારે જન્મ થશદાને ઘેર પુત્રીરૂપ થશે ત્યારે તારું અને મારૂ પરિવર્તન થશે, હું યશેદાને ઘેર જઈશ અને તું દેવકીને ઘેર આવીશ. આ રીતે કૃષણના અધિકારમાં ગર્ભપરિવર્તન અને બાળક પરિવર્તન અને માનવામાં આવ્યાં છે. પર્વતકપન શ્રી મહાવીર સ્વામીને જન્માભિષેક કરવા જે વખતે ઈદ મહાવીર સ્વામીને મેરૂ પર્વત ઉપર લઈ ગએલ તે વખતે જળના ભરેલા મેટા કળશ જોઈ ને ઈકને શંકા થઈ છે કે આટલું બધું જળ પ્રભુ ઉપર પડશે તો તે પ્રભુ કેમ સહન કરી શકશે ? આ ઈદની શંકા ભગવાન મહાવીરે અવધિ જ્ઞાનથી જાણી પગના અંગૂઠાથી મેરૂ પર્વતને દબાવ્યો, જેથી લાખ જનને મેરૂ પર્વત કંપાયમાન થયો. - કૃષ્ણના સંબંધમાં પણ બ્રાહ્મણ પુસ્તકમાં લખવામાં આવેલ છે કે ઇદે કરેલે ઉપદ્રવ દૂર કરવા નાની ઉમ્મરમાં એક જનને મેટ ગવરધન પર્વત ટચલી આંગળી ઉપર સાત દિવસ અધર રાખ્યા હતા અને ગેપને બચાવ્યા હતા. બાળકડા ભગવાન શ્રી વર્ધમાન કુંવર (મહાવીર) સમાન વયનાં બાળકો સાથે ગામબહાર બાળકીડા કરવા ગયા છે. ત્યાં આમળકી ક્રીડા કરે છે. એવામાં એક દેવ ભયંકર સર્પનું રૂપ ધારણ કરી ઝાડના થડ સાથે વિટાઈ જાય છે. એ જોઈ જ્યારે છોકરાઓ નાસે છે, ત્યારે શ્રી વર્ધમાન તે સપને હાથથી પકડી ખેંચી કાઢી દૂર ફેંકી દે છે. છેવટ વર્ધમાનના પરાક્રમથી પ્રસન્ન થઈ દેવ વર્ધમાનનું નામ શ્રી મહાવીર પાડે છે. કૃષ્ણ જ્યારે બાળકોની સાથે રમતા હતા ત્યારે અધનામને દત્ય કૃષ્ણને બીવરાવવા એક જન જેવાં લાંબુ સપનું રૂપ કરી રસ્તામાં આવી પડે છે અને ઘણાં બાળકને ગળી જાય છે. એ જ કૃષ્ણ એ સપનું ગળું પકડી દબાવે છે એથી સર્પનું મોટું ફાટી જાય છે અને પોતે મરી જાય છે અને તેણે જે બાળકે ગળ્યાં હતાં તે સકુશળ બહાર નીકળી આવે છે. સાધક અવસ્થા એકવાર મહા તપસ્વી વર્ધમાન સ્વામી પ્યાનમાં લીન હતા ત્યારે શાળાપાણી નામના યક્ષે અનેક ઉપદ્રવ કર્યા. છેવટ સર્પનું રૂપ ધારણ કરી પ્રભુને દંશ કર્યો. પ્રભુના શરીરમાંથી ઘણું રૂધિર નીકળતું જોઈને શૂળપાણી યક્ષ શાંત થશે અને પ્રભુની ક્ષમા માંગી. કૃણના સંબંધમાં લખવામાં આવે છે કે કાળીયા નામના નાગે યમુના નદીનું પાણી ઝેરીલું બનાવ્યું, જે પાવાથી ઘણા મનુષ્ય, તિર્યંચ મરવા માંડ્યા. આ વાતની શ્રીકૃષ્ણને ખબર પડી. એથી કાળીય નાગને પકડવાને પિતે ત્યાં જઈ પ્રયત્ન કરે છે ત્યાં શ્રીકૃષ્ણને નાગ દંશ મારે છે. પરંતુ શ્રીકૃષ્ણ પિતાની ચપળતાથી તે નાગને તેબા પિકરાવે છે અને તેની ફણા ઉપર શ્રીકૃષણ નાચ કરે છે. આથી સર્પ શાંત થઈ શ્રીકૃષ્ણની આજ્ઞા લઈ સમુદ્રમાં ચાલ્યો જાય છે. એકવાર મહાતપરવી શ્રી મહાવીર એક ઝાડની નીચે ઉભા હતા. એ વખત વનમાં લાગેલે અનિ ફેલાતો ફેલાતો પ્રભુના પગ પાસે આવ્યા. પ્રભુના પ્રતાપે તે અગ્નિ સ્વર્ય શાંત થઈ ગયા. Page #63 -------------------------------------------------------------------------- ________________ મુનિ ચારિત્રવિજયજી [મ. જે વિદ્યાલય કચ્છના સંબંધમાં પણ એવું જ લખવામાં આવ્યું છે કે એકવાર યમુના નદીના કિનારે વ્રજમાં આગ લાગી, એ ભયંકર અગ્નિથી તમામ વ્રજવાસી ગભરાઈ ઊઠ્યા. તે વખતે શ્રીકૃષ્ણ આવીને અગ્નિનું પાન કરી વ્રજમાં શાંતિ ફેલાવી. એકવાર મહાવીર પ્રભુ શીત તુમાં ધ્યાનમાં ઉભા હતા. તે વખતે પ્રભુના પૂર્વભવની અપમાનિતી સ્ત્રી કરીને વ્યંતરી થઈ છે, તે કટપૂતના નામની વ્યંતરીએ આવીને પૂર્વભવનું વર સ્મરી પ્રભુમાથે ખૂબ પાણી છાંટી કષ્ટ આપ્યું. પરંતુ પ્રભુ ચલાયમાન થયા નહિ. તે જોઈ વ્યંતરી શાંત થઈ પ્રભુને ક્ષમાવી ચાલતી થઈ કૃષણના સંબંધમાં પણ એને મળતે ઉલ્લેખ છે કે કૃષ્ણને નાશ કરવા કસે પૂતના નામની રાક્ષસીને વ્રજમાં મૂકેલાવી. એ રાક્ષસીએ કૃષ્ણને વિષમય સ્તનપાન કરાવ્યું છતાં કૃષ્ણને કાંઈ ન થયું. આવી સામ્ય ધરાવતી ધટનાઓ શ્રી મહાવીર અને શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી છે. એમાં કોણ સાચો અને કણ નેટો, એ સંબંધી નિર્ણય અમે આપવા નથી માગતા. તે કાળમાં એવી ઘટનાઓ મહાપુરુષોના જીવન સાથે જોડાયેલી જોઈ લેકમાં તે ઘટનાઓને વધારે આદર અપાતા હશે. આજે પણ આવી ઘટનાઓ સાંભળી ઘણા છે આશ્ચર્યમુગ્ધ બને છે. આપણે તે અહીં એજ વિવેક કરવાનો છે કે તેમના જીવનનું ધ્યેય શું હતું. મહાવીરનું જીવન કૃષ્ણના જીવનથી તદ્દન નિરાલું હતું. કૃષ્ણ વિલાસી હતા, યુદ્ધમાં કુશળ હતા, નીતિત હતા, અને રાજ્યકર્તા પુરુષ હતા. છતાં તેઓને આ બધાથી બ્રાહ્મણશાસ્ત્રોમાં અલિપ્ત માન્યા છે. શ્રી મહાવીરે બાળ અવસ્થા પછી સાધક અવસ્થામાં પિતે કેવાં કષ્ટ સહન કર્યા છે. છતાં રાતદિવસ એ ધ્યાનથી ચૂક્યા નથી. જેઓએ શત્રુ મિત્રને, સુખ દુઃખને સમ માન્યા છે, એવા પ્રભુ કયા ધ્યેયને માટે આ બધું સહન કરી રહ્યા હતા? એ આપણે શોધવા વિચારવાની જરૂર છે. ખરી સાધક અવસ્થા આવા વિચારોથીજ આવે છે બાકી બાહ્ય ઘટનાના ચમકારે એ બાહ્ય વરતુ છે. એની સાથે પ્રભુને કે પ્રભુના ધ્યેયને કાંઈ સંબંધ નથી. વીતરાગ પ્રભુને આવા બાહ્ય શૃંગારથી ઓળખાવવા અગર ઓળખવા એ નરી અજ્ઞાનતા છે, જેમ કે સુંદરી લાવણ્યથી ભરપૂર હોય છૂટા કેશે પાણીથી નીતરતાં વસે સરોવરને કિનારે ઉભી હોય તેને જોઈ કેટલાકે એના બાહ્ય નૈસર્ગિક સૌંદર્યને વખાણે છે અને કેટલાક તેજ સુંદરીએ સોળે શૃંગાર સજ્યા હોય તે વખતના એના સૌદર્યને પ્રશંસે છે. ધારે છે તે સ્ત્રી મુંગી હોય કાને બહેરી છે, તે આ બધી પ્રશંસા ઉપર પાણી ફરી વળે કે નહિ? માટે સ્ત્રીનું ખરું સૌદર્ય એની મંજુલ ભાષા, એનું સ્મિત હાસ્ય એની નમ્રતા અને પ્રેમળ સ્વભાવ, કાર્યદક્ષતા વગેરે ગુણેમાંજ રહેલું છે. પ્રભુના જીવનના બાહ્ય આદર્શોમાં ખરી પ્રભુતા નથી. ખરી પ્રભુતા તે પ્રભુની વિશાળ હૃદયની ભાવનામાં છે. એમની સમદષ્ટિમાં છે, ધ્યેયને પ્રાપ્ત કરવાની શક્તિમાં છે, એમના સુંદર મનેબલમાં છે. માટે આપણે જીવનની બાહ્ય ઘટનાઓમાં ન મુંઝાઈ રહેતાં પ્રભુના ખરા સ્વરૂપને સમજવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આજે કઈ વિદ્વાન મહાવીરનું ચરિત્ર લખે તે તે મહાવીરમાં ખરી પ્રભુતા શી શી હતી? એજ બનાવવા પ્રયત્ન કરે. બાકી જે અલૌકિક દૈવિક ઘટનાઓના પ્રસંગે એમના જીવન સાથે જોડી દેવામાં આવ્યા છે તેને કોઈ વિદ્વાનની કલમ સ્પર્શ કરે જ નહિ. શ્રી મહાવીર સવંત હતા. વીતરાગ હતા. એઓ જે ઉપદેશ આપતા તે માત્ર પિતાના તીર્થંકરનામકર્મના ઉદયને ક્ષય કરવા માટેજ આપતા. એમના મુખમાંથી ભાવિક અને બીજી જે જે વાતે Page #64 -------------------------------------------------------------------------- ________________ રજત-૨મારક] ભારતવર્ષના ચાર મહાપુરુષે ૧૫ નીકળી છે તે ગૌતમ રવામીના પ્રશ્નોત્તરરૂપે નીકળી છે. પ્રભુ મહાવીરને પિતાના વિચારોને પ્રચાર કરવાનો મેહ ન હતું. એથી મહાવીરને પ્રચારક કહી શકાય નહિ. બદ્ધ પતિ પ્રચારક હતા. તેમણે ચારે તરફ ફરીને ખૂબ પ્રચાર કર્યો છે. આજે લેકે બુદ્ધના જીવન સંબંધમાં અને સિદ્ધાતિના સંબંધમાં જેટલું જાણે છે તેટલું મહાવીરના સંબંધમાં જાણતા નથી. આજે પણ હિન્દુસ્તાન બહાર તિબેટ, ચીન, જાપાન વગેરે દેશમાં બૌદ્ધ ધર્મ ખૂબ પ્રચાર પામેલ છે. બુદ્ધના સાધુઓ ખાવાખાવ, પિયારેય વિચાર ભૂલ્યા છે, છતાં તેઓ આજે પણ ખૂબ પ્રચાર કરી રહ્યા છે. શ્રી મહાવીરના ધર્મને પાળનારાઓની સંખ્યા બહુજ છેડી છે. તેમાં પણ આજે મહાવીરના સાધુઓમાં પ્રચારક ભાવના બીલકુલ નથી. શ્રી રામના જીવનમાં બાહ્ય અલૌકિક ધટનાઓ બહુજ ઓછી છે. રામ નીતિમાં, એકપત્નીવ્રતમાં અને બધુપ્રેમ વગેરે સદગુણોમાં ખૂબ વખણાયા છે. પિતાની આજ્ઞા શિરોધાર્ય માની શાંતિથી વનવાસ ભોગવ્યો છે. રામે રાવણ સિવાય બીજાઓ સાથે યુદ્ધ કરેલ નથી. એમના સત્વગુણપ્રધાન વ્યક્તિત્વની છાપ લો ઉપર ખૂબ પડેલી છે. શ્રીકષણનું જીવન બાહ્ય અલૌકિક ઘટનાઓથી ભરેલું છે. સામ, દામ, દંડ, ભેદમાં આ પુરુષ કુશળ હતા. વિલાસી જીવન અલૌકિક હતું. છતાં ખરા તત્વવેત્તા કૃષ્ણના ભકતિએ કૃષ્ણના સ્વરૂપને ઉત્તમ કટીનું વિચાર્યું છે. ભારત વર્ષના ચાર મહાપુરુષોના જીવન સંબંધમાં એમના જીવન સાથે જોડાયેલી બાહ્ય અલૌકિક ઘટનાઓ ને એક કેરે રાખી એમનું આંતરજીવન કેટલું પવિત્ર અલિપ્ત હતું અને તેઓએ પિતાના જીવનની સાર્થકતા કયા ધ્યેયથી કરી છે, જોકકલ્યાણ તેઓએ કેવી રીતે કર્યું છે એએને આત્મા કે મહાન હતો એજ આપણે વિચારવાનું અને ગ્રહણ કરવાનું છે, તેમાં જ આપણું હિત છે. અહિંસા, સંયમ અને તરૂપ ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે, –દશવૈકાલિક સત્ર જ્ઞાનીના જ્ઞાનના સાર અજ છે કે તે કોઇની હિંસા કરતા નથી અને અહિંસાના સિદ્ધાન્ત પણ “કાઇની હિંસા ન કરવી' એ જ છે. -સૂયગડાંગ લ. આ અવનિ ઉપર વરવાળીને વર શાંત કરી શકાતાં નથી, પરંતુ અવેરદ્વારા જ વરની શાંતિ થાય છે, એ જ સનાતન ધર્મ છે, -કમપદ. બધે સમભાવ રાખનારે કેમ પતાને તમાત્રમાં અને તમાત્રને પાતામાં જુએ છે. –શ્રી મધુભગવદગીતા Page #65 -------------------------------------------------------------------------- ________________ તમારક] શેખચલ્લીની નિદા ન કરો ઊગ્યા વિના રહેતું નથી એ હું બરાબર સમજું છું. પછી અત્યારની દરિદ્રાવસ્થાને અંત નહિ જ આવે એમ શા માટે માનું? દરિદ્રતા ડોળા દુકાવતી હોય, ત્યારે આનંદી રહેવું બહુ કઠણ કાર્ય છે. પરંતુ જેને મનના ઘેડ દેડાવતાં આવડે છે, તેને માટે એ કઠણ નથી. “મનના ઘોડાની મારી વાત સાંભળીને તમે હસશે, મને શેખચલ્લીના જેવો ગાડે કહેશે, તે બધા મારા હવાઈ કિલ્લા છે એમ તમે માનશે, પરતુ હું તે માનું છું કે ભવિષ્યમાં તૈયાર થનારા ખરેખરા કિલ્લાને પાયે જ મારા મને છે. મારે છોકરે અંગ્રેજી છઠ્ઠી પડી ભણે છે તે તમે જાણો છે. તેના ઉપર અમે ખૂબ આશા બાંધી બેઠાં છીએ. તે એથી પડી ભણતો હતો ત્યાં સુધી તે સીધી રીતે બધા વિષયમાં પાસ થત નહે, પણ તેની ઉપર અમે કેવા મનોરથ ધડતાં હતાં, એ વાત એકવાર તેની બાએ તેને આસ્તેથી કહી. બિચારે બહુજ નરમ દિલને છાકરે છે. પાંચમી ચોપડીમાં તે આવ્યું અને પહેલે નંબરે પસાર થયે, વળી ઑલરશીપ પણ મેળવી. હવે તેની ઉપર અમે વધુ મેટાં અનેરા ઉઠાવીએ, તે તેમાં કાંઈ નવાઈ નથી.” એ મિત્રની સમાધાની વૃત્તિની પાછળ કટલું મેટું તત્વજ્ઞાન હતું તેની મને જરા પણ કલ્પના નહોતી, પણ તેણે ત્યાર પછી જે કહ્યું તે વધારે મહત્ત્વનું છે. આંખમાં આંસુ આણીને તેણે કહ્યું: “એકવાર મેં બની રીતે મારા છોકરાની નોંધપોથીનાં બે પાનાં વાંચ્યાં. પોતાનાં માબાપ પિતા પર કેવી આશા બાંધી બેઠાં છે અને તેમના મનોરથ સફળ કરવાને પિતિ કેટલી મહેનત કરવી જોઈએ તે વિષે તેણે નોંધપેથીમાં લખ્યું હતું. મને તે વાંચીને કેવું લાગ્યું હશે? એટલી નાની વયના છોકરા ઉપર હું બે લાદી રહ્યો છું એમ મને લાગ્યું અને મને મારી જાત પર ગુસ્સે આવ્યું, તે સાથે આનંદ પણ થયે કે છેકરે કેટલે માતૃ-પિતૃ ભક્ત છે! હવે હું મારાં ભાવિ સુખી જીવનનાં ચિત્રો જોઉં છું અને મને આનંદ તથા સંતોષને અનુભવ થાય છે. મનના ઘેડા દેડાવનારે હું શખચલ્લી જ છું ને?” જે એ મિત્રને શેખચલ્લી કહીએ, તે જગતનાં બધાં માતાપિતાને શેખચલ્લી જ કહેવાં પડે. પિતાનાં બાળકો માટે મેટી આશાઓ બાંધીને આનંદમાં દિવસે ન ગાળનારાં માબાપ હોય છે ખરાં? - મનર ઘડવા નહિ, મને રાજ્ય એ હવાઈ કિલ્લો છે, તે નિષ્ફળ છે, નિષ્પગી છે એમ કહેનારાઓ ભલે કહ્યા કરે, પણ તે નિષ્ફળ નથી, નિષ્ફળ થાય તે પણ નિગી નથી. મને રથની અંદર જ તેજસ્વી ભવિષ્યને પાય રહેલું હોય છે. પ્રજાનાં ભાવિને આધાર તરણ ઉપર રહેલો છે એમ મનાય છે. કારણ કે મનેર તણસુલભ હોય છે, તેમનાં મને રાજ્યોમાં આશાનાં બીજ હોય છે અને એ બીજમાં મરાં ભાવિ રાજ્યના અંકર છપાઈ રહેલાં હોય છે. જીજાબાઈ બાલશિવાજીનું હાલરડું ગાતી હતી ત્યારે તે ભવિષ્યના ગબ્રાહ્મણપ્રતિપાળ શિવાજી મહારાજને જ પિતાના મનોરથદ્વારા જોઈ રહી હતી; પનીની અવગણના કરીને તેને ત્યજી દેનાર તેને પતિ તેના મને જાણતા હતા તે કદાચ તેને શેખચલ્લી કહીને હસ્ય પણ હોત, પણ આપણે જાણીએ છીએ કે જીજાબાઇનું મનોરાજ્ય જ પલટાઈને શિવાજીની સાચી પાદશાહીરૂપ બન્યું હતું. તાત્પર્ય એ છે કે મને રાજ્ય ઘડતાં આવડ્યા વિના ખરું કાર્ય થઈ શકતું નથી; સૌ કોઈ રાજા-મહારાજા થતા નથી, સર્વની આશા-ઈચ્છા પાર પડતી નથી, એટલે જ કેટલીક વસ્તુઓ કેવળ કલ્પનાથી જ પ્રાપ્ત કરી લેવાની હોય છે. જેને સુંદર મનોરથ પણ ઘડતાં આવડતું નથી, તેના જેવો કોઈ દરિદ્ર નથી અને શેખચલ્લીની હમેશાં નિંદા કરનારના જેવો કઈ મૂર્ખ નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ભાષાશુદ્ધિ લેખક છે. મનસુખલાલ ઝવેરી, એમ. એ. એક પ્રતિષ્ઠિત સાપ્તાહિકના તાજા આવેલા દીપોત્સવી અંકને હું જોતા હતા ત્યાં મારી દષ્ટિ એક રાષ્ટ્રવાદી, ભાષાપ્રેમી વિધાનના લેખ પર પડી. એ વિદ્વાને ગુજરાતી ભાષામાં અત્યારે જે વર્ણસંકરતા દેખાઈ રહી છે તેની આવશભરી ચર્ચા કરી હતી, અને આપણા દૈનિક વ્યવહારમાં અને મકાને અને દુકાનોનાં નામમાં પણ અંગ્રેજી ભાષાનું જે આધિપત્ય સ્થપાઈ રહ્યું છે, તેને વિરોધ કર્યો હતે. સ્વભાષાની સાચી ઉપાસના વિના આપણી ખાદી, સ્વદેશી વ્રત અને રેટિયાની પ્રવૃત્તિ પણ નિષ્ફળ જવાની છે એમ એ વિદ્વાન માને છે અને તેથી સ્વભાષાને આગ્રહ રાખ એ આપણા જ હિતની વાત છે એમ કહે છે. એમના આ વક્તવ્યની વિરુદ્ધ કોઈને કશું જ કહેવાનું હેઈન શકે. ગુજરાતી ભાષાની અત્યારની સ્થિતિ ખૂબ ખેદજનક છે એ કહેવાની પણ જરૂર નથી. સમાજમાં, શાળાઓમાં અને વિદ્યાપીઠમાં ગુજરાતી ભાષાનું અને સાહિત્યનું સ્થાન વધારે માનભર્યું અને વધારે મહત્વનું થવાની જરૂર છે એ સ્પષ્ટ છે. એ સ્થાન, મહાત્માજીના આગમન પછી અને ગુજરાત વિદ્યાપીઠ અને નવજીવન પ્રકાશન મન્દિરની પ્રવૃત્તિ પછી, કયારનું યે માનભર્યું થઈ જવું જોઈતું હતું; પણ એમ થયું નથી એ હકીકત છે. અત્યારે તે ગુજરાતી ભાષાની સ્થિતિ ઓરમાયા બાળક જેવી થઈ પડી છે. વિદ્યાપીઠે રહી રહીને છેક હમણાં ગુજરાતીને પોતાના અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે ખરું. પણ હજી એ સ્થાન ગણ રહ્યું છે. ગુજરાતીને હજી સ્વતંત્ર, સ્વપર્યાપ્ત અને આવશ્યક વિષયનું સ્થાન હજી મળ્યું નથી. હજી સુધી તેને માત્ર ઐચ્છિક વિષય તરીકે રવીકારવામાં આવે છે, અને તેમાં પણ આનુવંગી શિષ્ટ ભાષામાં જે કેઈ વિવાથી વધારે પ્રવીણ હેય, તે ગુજરાતીને તે ઉવેખે, તે પણ ચાલે એવી સ્થિતિ છે. આ બધું કેમ થઈ રહ્યું છે તેની ચર્ચા રસભરી અવશ્ય છે, પણ તે અહીં ઉદ્દિષ્ટ નથી. બીજું કંઈ નહિ તે પણ અંગ્રેજી ઉચ્ચારશુદ્ધિ અને લેખનશુદ્ધિ માટે આપણા વિદ્યાર્થીઓ એટલે આગ્રહ રાખે છે–અથવા, વધારે સાચી રીતે કહીએ તે આપણા શિક્ષકે અને પ્રાધ્યાપકે વિદ્યાર્થીઓ પાસે એટલે આગ્રહ રખાવી રહ્યા છે–તેટલે આગ્રહ ગુજરાતી ઉચ્ચારશુદ્ધિ અને લેખનશુદ્ધિ માટે રખાય, તે પણ ઘણું થઈ શકે. પણ એ આગ્રહ રખાત નથીઅને તેને પરિણામે અંગ્રેજી ભાષાનું આધિપત્ય આપણા નિત્યના વ્યવહારમાં પણ એટલું બધું સ્થપાતું જાય છે કે “કુસુમ–કોટેજ” અને “સુમન-વિલા” જેવાં મકાનનાં નામે આપણને અસ્વાભાવિક લાગતાં નથી. અનેક કુટુઓમાં તે બાળકને પ્રારંભથી જ અંગ્રેજી ભાષા ભણાવવામાં આવે છે અને આજે પણ અનેક વ્યક્તિઓ પિતાને ગુજરાતીમાં બેસવાનું કે લખવાનું બરાબર ફાવતું નથી એ હકીકતમાં શરમ નહિ, પણ ગર્વ અનુભવે છે. આ જાતની અતિભક્તિ સામે જેટલો વિરોધ ઉઠે તેટલો ઓછો છે અને એ વિરોધની અતિશયતાએ જઈને આપણે અંગ્રેજી ભાષાને બહિષ્કાર પોકારી ઊઠીએ તે પણ બનવાજોગ છે. તેમાં જ્યારે પરાધીન પ્રજામાં સ્વત્વને પહેલે સળવળાટ મચી રહ્યો હોય, ત્યારે એ જાતની અતિશયતા આવી જાય Page #67 -------------------------------------------------------------------------- ________________ [મ. જે. વિદ્યાલય રજત-સ્મારક ભાષાશુદ્ધિ એ સ્વાભાવિક છે. પણ શુદ્ધ સિદ્ધાન્તની દષ્ટિએ જોઈએ તો, મને લાગે છે કે, આપણને આપણા વિરોધને હળવો બનાવ્યા વિના નહિ ચાલે. અત્યારની સંકુલ અને પરસ્પરાવલંબી સમાજચનામાં માત્ર એકાંગી વિકાસ સાથે ચાલવાનું નથી. એ હકીકત એટલી બધી સાદી છે કે તેને ઉલ્લેખ કરવાનું પણ આવશ્યક નથી. અત્યારના જીવનમાં કૂપમંડૂકતા નભી શકે તેમ નથી. જીવનને સર્વદેશીય વિકાસ જ અત્યારના જગતમાં ટકી શકે તેમ છે. આ હકીકત જે સાચી હેય—અને તે સાચી છે એમાં મને શંકા નથી–તે સર્વદેશીય વિકાસને પષ્ય અને વિક એવી પરિસ્થિતિ આપણા જીવનધુરીએ, આપણા સાહિત્યકાર અને સમાજનેતાઓએ રચવી પડશે અને એ પરિસ્થિતિના એક મહત્વના અંગ તરીકે સર્વદેશીય વિકાસપ્રદ સાહિત્ય-રસાત્મક અને શાસ્ત્રીય સાહિત્યનું–સર્જન આપણે કરવું પડશે. અંગ્રેજી ભાષાના ગ્રંથ દારા જીવનના બહુવિધ પ્રશ્નોની જે છણાવટ થઈ રહી છે, તે આપણું ગુજરાતી ભાષા દ્વારા પણ થવી જોઇશે. અને સ્વભાષામાં થયેલી એ છણાવટ જ્યારે આપણા વાચકવર્ગને સુલભ બનશે, ત્યારે પરભાષાને આપણે મેહ આપોઆપ નષ્ટ થશે. પરંતુ અત્યારે આપણે એવી સ્થિતિ છે ખરી ? રસાત્મક સાહિત્યનાં કાવ્ય, નવલિકા અને નવલકથાનાં ક્ષેત્રને બાદ કરીએ, તે અવૈતનિક નટસમૂહએ, શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાપીઠના સુશિક્ષિત યુવક યુવતીઓએ ભજવવા લાયક શિષ્ટ નાટકે આપણી પાસે કેટલાં છે? મુંબઈ અમદાવાદ જેવાં શહેરેમાં વારંવાર ભજવાતાં અમુક લેખકનાં કેટલાંક નાટક મારા ધ્યાન બહાર નથી. પણ એ નાટકે માટે થયેલા પ્રચારનું અને એ પ્રચાર દ્વારા એમને મળી ગયેલા સ્થાનનું તત્વ ગાળી નાખીએ, તે શુદ્ધ રંગભૂમિની દષ્ટિએ એ નાટકની કિંમત કેટલી ? અને એ નાટકની કંઈ પણ કિંમત ખરેખર હોય, તે પણ એવાં નાટકોની સંખ્યા કેટલી અટુપ છે? અને રસાત્મક સાહિત્યમાં પણ આપણે વિકાસ સર્વાગીણ ન હોય ત્યાં શાસ્ત્રીય સાહિત્યમાં–જે ક્ષેત્રમાં તલસ્પર્શી અભ્યાસ અને નિરંતર ઉદ્યોગ દ્વારા થયેલી એકનિટ ઉપાસના જ ફળી શકે તે ક્ષેત્રમાં આપણું શી સ્થિતિ હેાય? ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજકારણ, વિજ્ઞાન અને તેના અનેકવિધ ઉપાંગે, વિક, તત્વજ્ઞાન અને ધર્મઃ આવા વિષયમાં નિષ્ણાતિ માટેનાં પુસ્તક પણ ઘણું જ થોડાં છે; તે સામાન્ય જનસમુદાય માટે સુલભ અને સરળ પુસ્તકે જ્યાંથી હોય ? અને એ પુરત ન હોય તે આપણે જિજ્ઞાસુ વર્ગ અંગ્રેજી તરફ વળે એમાં નવાઈ ખરી ? મને લાગે છે કે આપણી અંગેની અતિભક્તિ આમાંથી જન્મે છે. જીવનમાં ટકવા માટે અથવા તે જીવનની વિષમતાઓને ઘડીભર ભૂલી જવા માટે વાંચ્યા વિના આપણને ચાલે તેમ નથી. અંગ્રેજી ભાષાના પ્ર દ્વારા આપણને જે વૈવિધ્ય અને જે નૂતનતા મળી શકે છે, તે રવભાષાનાં પુરત દ્વારા આપણને હજી મળી શકતી નથી. એટલે આપણો શિક્ષિત અને જિજ્ઞાસુ વાચસમૂહ સામાન્ય રીતે અંગ્રેજી તરફ વળે છે અને અંગ્રેજી તરફ વળે છે એટલે તેનું ચિતતંત્ર પણ અમુક અંશે અંગ્રેજી-પક્ષી બની જાય છે. આ બધાને પરિણામે અસંખ્ય અંગ્રેજી શબ્દો વ્યવહારની ભાષામાં પ્રવેશ પામીને પિતાનાં મૂળ જમાવી બેસે છે. , જ આપણે શિક્ષિત વાચકસમૂહ છ વાચન તરત વળે છે એટલે ગુજરાતીમાં પુરત લખાય તો તેને માટે વાંચો મળપનો સંભવ નથી રહેતો. અને વાચા મળવાનો સંભવ નથી રહેતો એટલે એવાં પુરતમ લખાતાં નથી. આમ અનવસ્થા દૈષ Page #68 -------------------------------------------------------------------------- ________________ છે. મનસુખલાલ ઝવેરી, જિ. છે. જવાહાય રક્તસ્મારક ઉદાહરણ તરીકે ‘સ્ટેશન” અને “પેન્સીલ' જેવા શબ્દોની વાત જતી કરીએ, પણ રન,’ એલ. બી. ડબલ્યુ, “વિકેટ,” “નેટ આઉટ, “બેટ, “બેલ, સબમરીન, “સ્પીટફાયર,' “હરીકિન, “ફાઈટર, બેમ્બર, “બલુનબેરેજ “રેડિયે, “જંકશન, “કેમ્પ': આવા આવા અસંખ્ય શબ્દ આપણે ત્યાં દાખલ થઈ ગયા છે અને થતા જાય છે. હિન્દી અને મરાઠી ભાષામાં આવા કેટલાક શબ્દોના પાયે દાખલ થઈ ગયા છે, પણ આપણે ત્યાં એ સ્થિતિ નથી. અને અહીં જ આપણને આપણે ત્યાં દેખાતી વર્ણસંકરતાનું મૂળ મળી આવે છે. પરભાષાના શબ્દોનાગ્ય અને લોકગમ્ય થાય તેવા પર્યાય શોધવાનું કામ સામાન્ય જનસમુદાય કદી કરવાને નથી. એની દષ્ટિ તે “ભાષાને શું વળગે ભૂર? જે રણમાં જીતે તે શર” એના પર જ રહેવાની. ભાષાને ઉપયોગ એ તે પિતાના વિચારો વ્યક્ત કરવાના સાધન પૂરતો જ કરવાને. અને વિચારવ્યક્તિ માટે જે તેને એક શબ્દથી ચાલતું હશે, તે બે શબ્દ તે કદી પણ વાપરવાને નહિ. “રેડિ” કહેવાથી એનું કામ સરતું હશે તે તે “આકાશવાણી” કે “આકાશગોષ્ટિ” નહિ બોલે. એટલું જ નહિ, પણ એગ્રીમેન્ટ” નો ઉચ્ચાર કરો એને અધારે પડતું હશે તે તેનું તે “ગિરમીટ” કરી નાખશે, “કબૂલાતનામું” નહિ. હકીકત આ છે, એટલે સામાન્ય જનસમુદાય પાસે ભાષાશુદ્ધિ કે ભાવાભક્તિનો આગ્રહ રાખ તે જરા વધારે પડતું છે. ભાષાશુદ્ધિ અને ભાષાભક્તિ કરવાનું કામ સાહિત્યકાર અને ભાષાશાસ્ત્રીઓનું છે અને પિતે સાહિત્યકાર કે ભાષાશાસ્ત્રી ન હોય તે પણ વર્તમાનપત્રકાર એ કામ કરી શકે તેમ છે. અને આપણે એ વર્ગ, જૂજ અપવાદ સિવાય, ભાષાશુદ્ધિને ખાસ આગ્રહ રાખતું હોય તેમ દેખાતું નથી. અને તેથી જ પરભાષાના અસંખ્ય શબ્દ આપણે ત્યાં ઘૂસતા જાય છે. ત્યારે આ ઉપાય ? “તુલસીદાસ-મેન્સન્સ” કે “પ્રીતમ-પાક” જેવા વર્ણસંકર પ્રયોગો તે, અલબત્ત ટાળવા જ જોઈએ. એ તે આપણી ગુલામ મનોદશાનાં જ ચિન્હો છે. પણ આને સારો ઉપાય તે આપણા વિદ્વાને અને વર્તમાન પત્રકારોના હાથમાં છે. એ વર્ગ જે સ્વભાપાન અને ભાષાશુદ્ધિને આગ્રહ રાખે અને અંગ્રેજી શબ્દોના સરળ, લેકગમ્ય, અથવાહી પર્યાને જ પ્રચાર કરે તે, મને લાગે છે કે, થોડા જ વખતમાં “કુમુદ-કૅટેજ” કે “વસન્ત-વિલાને બદલે “કુમુદ-કુટીર” કે “વસન્ત નિકેતન”ની તકતીઓ નજરે પડવા લાગે. આમ સાચો ઉપાય સ્વભાષાની ભક્તિ વધારવાનું છે, અંગ્રેજી ભાષા તરફ તિરસ્કાર કેળવવાને નહિ અંગ્રેજી ભાષાનું આપણે ત્યાં આટલું બધું આધિપત્ય સ્થપાયું તેને માટે જવાબદારી આપણી પોતાની નિર્બળતાની અને આપણા સમાજધરીએ સેવેલા દુર્લક્ષની છે. અંગ્રેજી ભાષાની કે ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરવાના ગુઢ હેતુથી અંગ્રેજી નિશાળ ચલાવતા પાદરીઓની નહિ. આ હકીકત આપણે સમજી જઈએ, તે આપણે પાડાને વાંકે પખાલીને ડામ દેવાને બદલે આપણી પિતાની ક્ષતિઓને દૂર કરવાને મળી શકીશું. Page #69 -------------------------------------------------------------------------- ________________ નવી કેળવણીને સમાજોપયોગી કેવી રીતે બતાવી શકાય તેનું માર્ગ સૂચન– આદ્રકુમાર-નેબુચન્દનેઝાર લેખકઃ ચીમનલાલ અમુલખ સંઘવી તંત્રી, “સુવાસ”, વડોદરા. આજના આપણા કેળવાયેલ વર્ગ સામે મુખ્ય દલીલ એ રજૂ કરવામાં આવે છે કે, “તમે શ્રદ્ધાવાદને ફટકે લગાવ્યા છે, અને બુદ્ધિવાદને સમાપયેગી બનાવી શક્યા નથી.” આ દલીલ સાચી છે કે કેમ તેની ચર્ચામાં ઊતર્યા વિના હું અહીં આપણે કેળવાયેલ વર્ગ સમાજને વિશેષ ઉપયોગી શી રીતે નીવડી શકે તેજ સૂચવીશ. આધુનિક બૌદ્ધિક કેળવણી મુખ્યત્વે વકીલે, દાકતરે, રાજકારીઓ, સાહિત્યકારે, સંશોધકે, ઈતિહાસકાશે, ભાષાશાસ્ત્રીઓ, કલાકારે, વૈજ્ઞાનિકે, એ-જીનિયર, અર્થશારીઓ વગેરેને પેદા કરે છે. આમાંથી દાક્તરે, વકીલે, રાજકારીઓ વગેરે પાસે તે સમાજને ઉપયોગી નીવડવાનો સીધે વ્યવસાય છે. ખ્રિરતી મીશનના દાક્તરે પિતાના ધર્મના પ્રચાર માટે કેટલી સેવાઓ આપે છે તે આપણાથી અજાણ નથી. એ જ રીતે આપણું દાક્તરે, વકીલો વગેરે સમાજને ઉપગી થઈ શકે છે પણ અહીં એ બધા વિષયોને ન સ્પર્શતાં હું કેવળ મારા ક્ષેત્રને જ મર્યાદિત રહી, સંશોધક, ઇતિહાસકારે, સાહિત્યકારો ને ભાષાશાસ્ત્રીઓનો બનેલે બૌદ્ધિક વર્ગ સમાજને વધારે ઉપયોગી શી રીતે બની શકે, તે જ સૂચવીશ. જગમશહુર ખ્રિસ્તી સંશોધક ખ્રિસ્તી જગતના બુદ્ધિવાદી વર્ગની બાઈબલમાંની શ્રદ્ધા વધારવાને, જૂના કરાર (Old Testament) માંની પૌરાણિક હકીકત પર પણ ઇતિહાસને પ્રકાશ પાથરવાને વર્ષો થયાં તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. તે માટે પશ્ચિમ એશિયામાં વન ખોદકામ અને શોધકામ પછી તેમણે જૂના કરારમાં રજૂ થયેલી અતિ પ્રાચીન રાજવંશાવલિઓને સમાંતર ઐતિહાસિક વિશાવલિઓ તૈયાર કરી છે અને તેવા રાજાઓના વિષયમાં બાઈબલમાં વર્ણવાએલા સંખ્યાબંધ પ્રસંગેને ઇતિહાસના ક્ષેત્રમાં સમાવ્યા છે. આપણે કદાચ આવી જવાબદારીમાંથી તે એમ કહીને છુટી જઈ શકીએ કે, “અમારા પાસે એમના જેટલી નાણાકીય અને રાજકીય સગવડ નથી; પરંતુ એટલું તે કબૂલવું જ પડશે કે આ વિષયમાં આપણે લગભગ કશું જ નથી કર્યું, એટલું જ નહિ, પણ શક્ય પ્રસંગોમાં પણ ઉપેક્ષા સેવી છે. ગ્રીસ, મિસર ને ઇરાનના પ્રાચીન લેખકની કૃતિઓમાં, બેબીલેન, ચંપા (કેન્ચ હિંદી ચીન), કેબેજ (કડિયા) નાં ખેદકામમાં ને મધ્ય અમેરિકા ને મધ્ય આફ્રિકાના અવશેષોમાં પથરાએલી જૈન સંરકૃતિ પર પ્રકાશ ફેકવાને આપણે શ્રમ નથી ઉઠાવ્ય. સંપતિને વિશ્વવ્યાપી ધર્મપ્રચાર, આપણા ચક્રવતીઓના વિજયમાર્ગો ઈત્યાદિને ઐતિહાસિક રૂપ આપવાને આપણે આપણા અભ્યાસને ઉપયોગ નથી કર્યો. અતિ પ્રાચીન પ્રસંગને બાદ કરીએ તે પણ અભયકુમારની પ્રેરણાથી પ્રતિબંધ પામી ભગવાન મહાવીરના ચરણે આવનાર અનાર્ય ભૂમિને રાજકુમાર આર્તકુમાર કોણ હતા, તે જાણવાનો પણ આપણે પ્રયત્ન નથી કર્યો. થોડાંક વર્ષ પહેલાં છે. પ્રાણનાથ પ્રભાસપાટણનું તામ્રપત્ર ઉકેલી જણાવ્યું કે, “બેબીલોનના નૃપતિ નેબુચન્દનેઝારે રેવતગિરિના નાથ નેમિના મંદિરનો જીર્ણોદ્ધાર The Times of India, 19-3-35. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧ ચીમનલાલ અમુલખ સંઘવી [મ. જે. વિદ્યાલય કરાવ્યા હતા ’ ત્યારે આપણા હાથમાં સંશાધનના એક વિષય આવેલ હાવા છતાં તેના પ્રત્યે જોવું ધ્યાન ન અપાયું. એ પછી તેમુચન્હનેઝારના જીવનચરિત્રના ને ખેખીલાનના ઇતિહાસના અભ્યાસ કરતાં જે અનુમાન તારવી શક્યા હું તે અહીં રજૂ કરી એવા વિષયાને બુદ્ધિમાન વર્ગ કઈ રીતે સમાજોપયોગી બનાવી શકે તે સૂચવીશ, આર્દ્રદેશ કે આર્દ્રનગર ક્યાં આવેલ છે તે સંબંધમાં જૈન સંશાધકાએ અભ્યાસમાં ઊતરવાની જરૂર જોઈ નથી. કેટલાકે પ્રસંગોપાત જરૂર પડતાં એડનને આર્દ્રનગર તરીકે ઓળખાવ્યું. પરંતુ એડનની ખીલવણી તે ઈ. સ. પૂર્વે ૨૪ ના રામન-વિજય પછી થઈ છે, ને ઇ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં તો ત્યાં માછીમારાનાં ઝૂંપડાં સિવાય કંઈ જ ન હેાતું. ઉચ્ચાર ગણતરીએ પણ એડન શબ્દ આર્ટને સમાંતર નથી. એટલે આર્દ્રનગર માટે બીજે જ નજર દોડાવવી જોઇએ, પશ્ચિમ એશિયામાં આવેલા મેસેાપાટમિયા દેશ અતિ પ્રાચીન કાળમાં ઉત્તર, મધ્ય તે દક્ષિણ એમ ત્રણ વિભાગમાં વેંચાયલા હતા. ઉત્તર-વિભાગ પોતાના પાટનગર અસુરના નામ પરથી એસીરિયાના નામે ઓળખાતા, મધ્ય ભાગની પ્રાચીન રાજધાની ક્રીશ હતી, પણ દમુરાખીના સમયમાં ( ઈ. સ. પૂર્વે ૨૧૨૭ થી ૨૦૮૧) એખીલેાનની વિશેષ ખીલવણી થતાં મધ્ય ભાગનું પાટનગર મેખીલેાન બન્યું તે સમય જતાં મધ્ય વિભાગ પણ એબીલાનના નામે ઓળખાવા લાગ્યા. સાગર કાંઠે આવેલા દક્ષિણ ભાગનું પ્રાચીન પાટનગર અર્ઘ ( Erdiu ) બંદર હતું પણ તે ધીમે ધીમે પુરાવા માંડતાં રાજધાની ઉરમાં ફેરવાણી, સમય જતાં એખીલાનના સમર્થ રાજવીએ ત્રણે ભાગ પર પોતાની સત્તા વિસ્તારીને ખેખીલાનને સંયુક્ત પ્રદેશાનું પાટનગર બનાવ્યું. જૈન સાહિત્યમાં વર્ણવાયલ આર્દ્ર નગર આ ઐર્દ્ર નગર હેાવાના પૂરતા સંભવ છે. પ્રાચીન કાળમાં જાહેાજલાલી ભોગવતાં નગરામાં આર્દ્રને સમાંતર આ સિવાય ખીજું એક પણ નગર નથી. ઐો અંદરની જાયલાલી ઈ. સ. પૂર્વે ૫૦૦૦ માં શરૂ થાય છે. જલપ્રલય પૂર્વેનાં જગતનાં ચાર મુખ્ય બંદરામાંનું એ એક હતું. સાગર કાંઠે યુક્રેટીસ નદીના મુખ પર વસેલું હોઇ તેના દેખાવ એટ સમા લાગતા. હિંદુ સાથે એ બંદરને સીધા જળમાર્ગના સંબંધ હતા. ધીમે ધીમે નદીના કાંપને લીધે બંદર પુરાવા લાગ્યું ને તેનું મહત્ત્વ ઘટવા લાગ્યું. આજે એ નગરનાં ખંડિચે। ઉી ખાર માઈલ દક્ષિણ-પશ્ચિમે પથરાયલાં પડ્યાં છે. ખસરાથી ખાક દોડતી રેલવે તે ખંડિયેરાની તેર માઈલ પૂર્વેથી પસાર થાય છે. ઇ. સ. પૂર્વે ૬૦૪ માં બેબીલોનની ગાદીએ જગમશહૂર સમ્રાટ નેનુચન્હનેઝાર વિરાજયો. તેના પિતા નેભેદપાશારે તેને વિશાળ રાજ્યના વારસા સોંપ્યા હતા, પણ તેજીચન્દ્રનેઝારને ભવ્ય સામ્રાજ્ય સર્જાવવું હતું. પિતાની હયાતી દરમ્યાન જ (ઈ. સ. પૂર્વે ૬૦૨ માં) તેણે એસીરિયાને હરાવીને તે પ્રદેશ તો એબીલેનમાં ભેળવી જ દીધે હતા. હવે તે દિર્શાવત્યે નીકળ્યો. નેકાને હરાવી તેણે એશિયામાંથી યુરાપ અને આફ્રિકાના પગ કાઢ્યો. તે પછી એખીલાનની નબળી દશમાં જેણે જેણે તેને નુકશાન પહોંચાડ્યું હતું તે બધાં રાજ્યાને તેણે જીતવા માંડ્યાં. જુડાના યહૂદીઓએ એબીલાનની સમૃદ્ધિ લુટીને પોતાના પાટનગર જેરૂસલેમમાં પાતાના પ્રભુના નામે મંદિર બંધાવરાવેલું. નેબુચન્હનેઝારે એ દેશ જીતી લઈ મહેરબાનીની રાહે ત્યાંના રાજાને તે પાછે સોંપ્યા. એ રાજાએ યોગ્ય વ્યવસ્થા ન જાળવતાં તેણે રાજા બદલાવ્યા, પણ ખીજા રાજાએ બળવા કર્યાં. તેષુચન્દતેઝાર જંગી સૈન્ય સાથે એ દેશ પર ધસી ગયા તે તેણે રાજાને પદ્મણ કરી જેરૂસલેમ લૂછ્યું. Page #71 -------------------------------------------------------------------------- ________________ રજત આરક] આમાર-બુચનેઝાર યહુદીઓના મંદિરમાંની અઢળક સંપત્તિ અને સેનાચાંદીનાં વાસણો તે બેબીલેન ઉપાડી ગયે. ટાયરના બળવાને પણ તેણે સખત હાથે દાબી દીધે. ને એ રીતે તે પશ્ચિમ એશિયાને યશસ્વી સમ્રાટ બની રહ્યો. બેબીલોનમાં તેણે અનેક દેવમંદિર બંધાવ્યાં. નગરના રક્ષણ માટે તેણે બંધાવેલી ભવ્ય દીવાલ જોઈ પરદેશી મુસાફરો મુગ્ધ બની ગયેલા. હરેડેટસના કહેવા પ્રમાણે નગરને ઘેરવા ૫૬ માઈલ હતો અને એ દીવાલ તે નગરનું ચારે બાજુથી લેખંડી ઢાલની જેમ રક્ષણ કરતી. ચીનની જે દીવાલ પર આજનું જગત અચંબે વર્ષાવી રહ્યું છે તે નેબુચન્દનેઝારની એ દીવાલના આધારે બધાએલી છે. બેબીલોનમાં તેણે એના સ્વર્ગીય મહેલે બંધાવેલા કે પછીના યુગે મેહ પામી એમને ઝૂલતા બાગે (Hanging gardens)ની ઉપમાં આપેલી. તેણે પિતાના નિવાસ માટે ઇ. સ. પૂર્વે ૫૬૧ માં બંધાવેલે અદિતી મહેલ તે અવર્ણ લેખાય છે. તે મહેલ પંદર દિવસની અંદર જ બાંધવામાં આવેલ છતાં સૈકાઓ સુધી એની જાહોજલાલી એટલી જ અનુપમ રહેલી. ઈ. સ. પૂર્વે ૩૨૬ માં હિંદથી પાછા ફરેલ સીકંદરે એ મહેલ પર મુગ્ધ બની ત્યાં જ પિતાને વાસે રાખે. ત્યાં તેણે દિવસ સુધી રંગરાગ ઉડાવેલ અને એ જ મહેલમાં તેનું ખૂન થયેલું. એકંદરે શિલ્પ, સ્થાપત્ય, કલા અને સંસ્કારની ખીલવણુમાં નેબુચન્દનેઝારે નોંધાવેલ ફાળે જગતના પ્રાચીન ઇતિહાસમાં જ નહિ, અર્વાચીન ઈતિહાસમાં પણ અજોડ છે. નેબુચનેઝાર સમસ્ત મેસેમિયાન સમ્રાટ હાઈને રવાભાવિક રીતે જ તે ઔદ્યને પણ સ્વામી હતે. અને બેબીલેનના ખોદકામમાં મળી આવેલા જૂના અવશેષમાં બેબીલેન નામ મળી આવતું નથી તે જોતાં એ શહેનશાહત પ્રાચીન નગર એના નામે ઓળખાતી હોય તે સંભવિત છે. આ પુરવાર કરી શકાય તે આપણા આર્ટપતિ નેબુચન્દનેઝાર ઠરે છે. અને તેમ હોવાનાં બીજાં પણ અનેક પ્રમાણ છે. તે ભગવાન મહાવીર અને મગધપતિ શ્રેણિકને સમકાલિક અર્ધપતિ છે. મગધપતિ શ્રેણિક અદ્ધરાજને પ્રથમ ભેટ મોકલાવે છે. અને તે સમયના જગતને ઇતિહાસ તપાસતાં હિંદની બહાર બેબીલોન સિવાય એવું એક પણ મહારાજ્ય નથી કે જેને મગધપતિ ભેટ મોકલાવે. પ્રભાસપાટણના તામ્રપત્રથી એ પુરવાર થયું છે કે તેણે ભગવાન નેમિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. એટલે એ સંભવિત છે કે જ્યારે આર્કકુમાર હિંદ ચાલી આવ્યું અને તેની પાછળ તેના પર દેખરેખ રાખવાને નીમેલા ૫૦૦ સામંત પણ ભાગી આવ્યા, ત્યારે નેબુચન્દનેઝાર પુત્રની શોધમાં તેની પાછળ કાઠિયાવાડમાં આવ્યું હોય અને તેના પર જૈન ધર્મને પ્રભાવ પડતાં તેણે તે ધર્મ અપનાવ્યો હોય. ઉત્તરાવસ્થામાં નેબુચન્દનેઝાર કો ધર્મ પાળતા હતા, તેને હજી નિર્ણય થયું નથી. કેમ કે, સાયરસના શિલાલેખેથી એ તે પુરવાર થયું છે કે બેબીલેનમાં વંશપરંપરાગત ચાલી આવતી મકની પૂજા અને બલિદાન આપવાની પ્રથા તેણે બંધ કરી હતી. ઉત્તરાવસ્થાના તેના પિતાના શિલાલેખોમાં તે પ્રજાને ઉદ્દેશીને જે ઢોર બહાર પાડે છે, તેમાં મક ઇત્યાદિને “તમારા દેવો” તરીકે ઓળખાવે છે. તેમજ બાઈ બિલના જૂના કરારમાં નેબુચન્દનેઝારની રાજકીય પ્રભુતાને રવીકાર થયા છતાં તેને અને તેના વારસાને ભયંકર નાસ્તિક તરીકે ઓળખાવવામાં આવેલ છે તથા નેબુચન્દનેઝારે પિતે પણ જેરુસલેમમાં લટ ચલાવેલી છે તે જોતાં તે યહુદી ધર્મને પણ ન હતો. શરૂઆતમાં મકના તેણે બંધાવેલા ભવ્ય મંદિરથી એ તે નિશ્ચિત છે કે પુર્વાવસ્થામાં તે મકને પૂજારી હતા, પણ ઉત્તરાવસ્થામાં પુત્રની દીક્ષા પછી તેણે જૈન ધર્મ સ્વીકારેલ હોવાનું વિશેષ સંભવ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪ ચીમનલાલ અમુલખ સંઘવી { મ. જે. વદ્યાલય રજતસ્મારક] ઉત્તર વચમાં તેણે એમીલેનમાં નવ ફુટ ઊંચી અને નવ ફુટ પહેાળા એક સુવર્ણની પ્રતિમા અનાવરાવેલી. તે જ અરસામાં તેણે બંધાવરાવેલા પેાતાના મુખ્ય પૂજન મંદિરમાં એક સ્મૃતિની સમીપ સાપનું અને ખીલ્ડની સમીપ સિંહનું બિંબ હતું. તેષુચન્હનેઝારે બંધાવેલા ઈસ્ટારના દરવાજાને કેટલોક ભાગ તૂટી જવાથી તે ટૂકડાઓ ખર્લીન અને કાટેંટીનાપાલનાં મ્યુઝિયમોમાં ઉપાડી જવાયા છે, પણ જે ભાગ ૯૭ ત્યાં જળવાઈ રહ્યો છે, તેના પર વૃષભ, ગેંડા, ભુંડ, સાપ, સિહ ત્યાદિ કાતરાયેલાં નજરે ચડે છે. બાઝ નગરના મંદિરમાંની મૂર્તિ એખીલાનનાં પુરાણામાં કે જૂના બાઈબલમાં વર્ણવાએલ દેવામાંથી કાષ્ટને મળતી આવતી નથી. એટલે તેની પરખ ખેાકામના સંશોધકે! હજી પણ કરી શકયા નથી. આ વસ્તુસ્થિતિ નેબુચનેઝારે જૈન ધર્મ અપનાવ્યા હાય એ દલીલમાં ટેકારૂપ બનવા સાથે જ જૈન સંશાધકા માટે અભ્યાસનું ક્ષેત્ર ખુલ્લું કરે છે. . એખીલેાનના મહાકાવ્ય ‘ Epic of creation’ માં એખીલાનના એક રાજકુમાર પેાતાના એક મિત્રની મદદથી સ્વર્ગમાં પહોંચવાના પ્રયાસ કરે છે પરંતુ તે અધવચીજ સરકી પડે છે એવું સૂચન છે— જે રૂપક અભયકુમારની પ્રેરણાથી આર્યાવર્ત પહેાંચીને દીક્ષા લેવાની આર્દ્રકુમારની તમન્ના અને પાછળથી તેણે કરેલા દીક્ષાત્યાગને સમાંતર છે. ખેમીલાન હિંદ સાથે સાંસ્કારિક સંબંધથી તેા ઈ. સ. પૂર્વે પચીશસેથી સંકળાએલ હાવાનું ઇતિહાસકાશ કબૂલ રાખે છે. હમરાખીના કાનુની ગ્રન્થ પર ભારતીય ન્યાય પ્રથાની સંપૂર્ણ અસર છે. સ્ત્રી પર વ્યભિચારને આરેાપ આવે તે સ્ત્રી તે આરેાપને અદાલતમાં ખાટા ન કરાવી શકે, તે તેને યુક્રેટીસ નદીમાં ડુબાડી દેવી અને છતાં એ પવિત્ર નદી એ સ્ત્રીને જીવતી બહાર કાઢે તે માનવું કે સ્ત્રી પવિત્ર છે, એ પ્રથા સ્ત્રીની પવિત્રતા, કડક સર્જા અને કુદરતી ચમત્કારથી નિર્દોષતા સિદ્ધ કરવાની ભરતીય ન્યાયશાસ્ત્રની પ્રણાલિકાને આભારી છે. તે ઉપરાંત પ્રાચીન પ્રવાસીઓની નોંધેના આધારે જાણી શકાય છે કે ભરૂચ, ખંભાત ને સાપારાનાં બંદરી મારફત ખેીલાન ભારતવર્ષ સાથે ધમાકાર વ્યાપાર પણ ચલાવતું હતું. બેબીલોનના શિલ્પ-સ્થાપત્ય પર પણ ભારતીય શિલ્પસ્થાપત્યની અસર છે. આ રીતે આદેશ, આર્દ્રરાજ અને આર્દ્રકુમારનું ઐતિહાસિક સ્વરૂપ વિચારવાની સામગ્રી પૂરતા પ્રમાણમાં પડેલી છે. એ જ રીતે ખીÁ પણ જૈન સાહિત્ય ગ્રન્થાનાં અનેક વિધાને પર ઐતિહાસિક દૃષ્ટિએ પ્રકાશ ફેંકી શકીએ એવી સામગ્રી આપણે શેાધી શકીએ છીએ. અને બીજા ધર્મોની જેમ જૈન ધર્મને પણ જગતવ્યાપી મહિમા અપાવવામાં આપણે આપણા અભ્યાસ અને બુદ્ધિનો ઉપયોગ કરી શકીએ છીએ. જો બુદ્ધિમાન વર્ગ એ રીતે ઉપયાગી થતા જણાશે, તા સમાજ એના પ્રત્યે જરા પણ ઉપેક્ષા દાખવી શકશે નહિ. * આ લેખના મુખ્ય ભાગ વાયે થાયે પ્રમાણા માગે છે, અને તેમ કરવા જતાં લેખ વધારે મોટા થવાના ભય હાર્ટ, એ ભાગની તૈયારીમાં જે પ્રગ્ન્યાના કે પત્નીને મુખ્ય આધાર લીધો છે તેનીજ નાંધ અહીં રજી કરેલ છે. 1. A History of Sumer and Akkad. 2. A listory cf Babylon. 3. A History of Assyria~~~By L. W, King. 4. Seven Great Monarchy of the East-By Rawlinson. 5. Historians History of the World-માંના બૅબીક્ષેાનવિભાગ. 6. Ur of the Chaldees-By Leonard Woolley. 7. Cambrilge Ancient History. Vol. I. 8. Ancient Geograply. 9. Jews & Jerusalam. 10. Encyclopaedia Britannica~માંથી આ લેખમાં વપરાએલ રાશ્બ્દોના ભાગ. 11, ત્રિાહિ જાવા પુરુષ ચરિત્ર-પર્ય ૨૦. 12. The Times of India. 19-3.35. 13. Old Testament. Page #73 -------------------------------------------------------------------------- ________________ છે. કાન્તિલાલ બળવરામ વ્યાસ મિ. જે. વિદ્યાલય બનાવેલી વડે વાદ િવ (સત્ર સાજ શીલ અહીં પચેન્દ્રિયવાળા શરીરને પાંચ જણથી વસેલી કુટિરનું રૂપક આપ્યું છે. जिन्भिन्दिउ नायगु वसि करहु जसु अधिन्नई अब। મૂઢિ ાિદ તેિિારે માર્સે દુલ (સૂત્ર ૪ર૭). જિહવેન્દ્રિય, જે (સર્વની) નાયક છે અને જેને અન્ય ઈન્દ્રિયો અધીન છે તેને વશ કરે. સુંબીના વેલાનું મૂળ નાશ પામતાં પાંદડાં અવશ્ય સુકાઈ જાય છે.' અહીં નિદર્શના વડે રવાદનું મહત્વ વર્ણવ્યું છે. एकसि सील-कलंकिअहं देवहिं पच्छिताई। ગોકુળ રાખ અમિg , છિને શાર્દૂ u (સૂત્ર ૪૨૮) એકવાર જેનું શીલ ખંડિત થયું છે તેને પ્રાયશ્ચિત દઈએ, પણ જે રોજરોજ શીલ ખંડિત કરે છે તેને પ્રાયશ્ચિત્તથી શું?” जेप्पि चएप्पिणु सयल धर लेविणु तवु पालेवि। વિનુ સન્મ તિલક જે સર મુવ વિ . (સૂત્ર ૪૪૧) સકલ પૃથ્વી જીતીને ત્યાગવાને અને તપ લઈને પાળવાને શક્તિનાથ તીર્થકર સિવાય જગતમાં (બીજું) કણ સમર્થ છે?' આ સર્વ પવામાં નિખાલસતા અને પારદર્શક સચ્ચાઈ છે કારણ કે એ લેકના હૃદયમાંથી સ્વયંભૂ પ્રગટેલી કવિતા છે. શૃંગારમાં એ મર્યાદા સ્વીકારતી નથી, કે વીરમાં એ આડંબર કરતી નથી, અને તેથી જ એ આપણું હૃદયમાં સોંસરી ઊતરી જાય છે. બે ત્રણ ઉદાહરણથી આ વિધાનની પ્રતીતિ થશે. फोडेन्ति जे हियडउँ अप्पणउँ ताहँ पराई कवण घण । હળદુ સોમદો આપ્યા વારે ગાયા વિરમ થઇ L ( સૂત્ર ૩૫૦) अम्मि पओहर बज्जमा निच्चु जे संमुह यन्ति। જ તો સનદ - મનિષ નિ (સત્ર ૩૯૫) सोएवा पर वारिमा पुष्पवईहि समाणु । નવા ગુણ જો પરદ કર લો પૈવ ઉમાપુ (સૂત્ર ૪૩૮) હવે છેલ્લા વીરરસનાં પ જોઈએ. વીરરસનાં મુક્તકો આ સર્વ પવામાં સહથી આકર્ષક છે. એને જુ, આવેશ આજે પણ પ્રેરણા આપે તેવાં છે. થોડાંક વીરરસનાં મુક્તકે જોઈએ. संगरसएहिँ जु वण्णिअइ देकनु अम्हारा कन्तु । અમાર્દિ તેરા ય હું વાતુ (સૂત્ર ૩૫) સંકડે રણસંગ્રામેથી વર્ણવાય એવા અમારા કંથને અતિ પ્રમત્ત, નિરંકુશ બનેલા હાથીઓનાં કુંભસ્થળ વિદારતા જુઓ.” અહીં કોઈનાયિકા સખીને પિતાના સ્વામીના શૈર્યને પરિચય કરાવે છે. भाला हुआ जु मारिआ बहिणि महारा कन्तु । જોન્સ જિયદુ માTI ૬ પા ા (સૂત્ર ૩૫૧) આ પોમાં ઊધાડે શુંગાર હોવાથી એનું સંપૂર્ણ ભાષાન્તર ન આપતાં માત્ર કઠિન રાદના જ અર્થ આપ્યા છે. તેમને, જય-શી, ધન-દયા, વયેનકુ-ર, કોમન લે, મા-પતાની જાતને, સ્તન, ૨ " હે માતા, મોહ-પયોધર, તન, નિg-નિત્ય, સં-સંમુખ, સામે વન-થની, જય-ગજબય. ૩ પુષત્રિજવલાની, પ-અટકાવે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ રજતમારક] સિદ્ધ હેમચના અપશ દૂહાઓ ઉપર દષ્ટિપાત “બહેન, સારું થયું કે મારા કંથ મરાયા. જો એ ભાગીને ઘેર આવત તે હુ સખીઓમાં લાજી મરત.” આ વચનમાં કેટલું ક્ષાત્રતેજ ઝળકી રહે છે. શરી ક્ષત્રિયાણીના મુખમાંથી જ આવાં વચન નીકળી શકે, भग्गउँ देक्खिवि निअय-बल बलु पसरिअउँ परस्सु । સમિા સ-વિર્ષે વાર રાહુ પિયg (સુત્ર ક૫૪) “પિતાના સૈન્યને ભાગતું જોઈએ અને શત્રુના સૈન્યને આગળ વધતું જેમાં પ્રિયતમના હાથમાં બીજની ચંદ્રલેખા જેવી તરવાર ઝળકી રહે છે.” जह भग्गा पारकडा तो सहि मझु पिएण। મદ મા તળr તો સૈ મારિન (સૂત્ર ૩૧૯) “જે પારકા-શત્રુઓ ભાગતા હોય તો તે છે સખિ, મારા પ્રિયતમના શૌર્ય વડેજ; અને જે અમારા સૈનિકે ભાગતા હોય તે તે એના મરાયાથીજ.” અહીં પણ કોઈ સ્ત્રી સખી પાસે પિતાના રવામીના શૌર્યનું વર્ણન કરે છે. ગાદિ જગદિ કદિ વિ યુ નિહિ જુ જય માઁ શકુ નો મિદદ નુ . (સૂત્ર ૩૮૩) “આ જન્મમાં અને બીજા જન્મમાં છે ગૌરીદેવી એ કંથ આપે, જે ત્યક્તાંકુશ પ્રમત્ત હાથીઓની સામે હસતો હસતો જઈને આથડે છે-લડે છે.' सामिपसाउ सलल पिउ सीमासंधिहि वासु । વિવિ પાદુઈડ ધ મેજી નીસાનું (સૂત્ર ૪૩૦) “માલીકની મહેરબાની, (માલીક પાસે) શરમાળ સ્વામી, એમને સીમાડાના પ્રદેશમાં વાસ, અને એમનું બાહુબળ—એ સર્વ જોઈને પ્રિયા નિસાસો મૂકે છે.” કઈ યુદરત સ્વામીની વિરહિણી સ્ત્રી આમ અમંગલ ભાવિની કલ્પનાથી નીસામે મૂકે છે. पाइ विलग्गी अन्त्रही सिरुल्हसि खन्धस्सु। તો વિ ટાર૬ pયતા વ િનિર્ક ન્તજું (સૂત્ર ૪૪૫) “પગે આંતરડાં આવી ગયાં છે ને શિર કપાઈને ખભા ઉપર ઢળી પડ્યું છે તે પણ કટાર ઉપર જ જેનો હાથ છે એવા સ્વામી ઉપર હું વારી જાઉં છું.” આ સર્વ ઉક્તિઓમાં સ્ત્રીઓ પિતાના પ્રિયતમના શૈર્યની સખી પાસે ગૌરવથી ઉમળકાભેર પ્રશંસા કરે છે. આથી આ પર્વમાં વીરની સાથે શૃંગારની છાયા ભળી છે, તેની સાથે કેમલતા મળી છે. કઈ કઈ સ્થળે તે શર્યનું વર્ણન એવું લેકોત્તર છે કે એમાં વીરતા જેટલું જ અદ્દભુત પણ વિલસી હવે પુઓની બેત્રણ ઉક્તિઓ જોઈએ. ___ अम्हे थोवा रिउ बहुअ कायर एम्व भणन्ति । મુદ્ધિ નિહિ જયા-પ થાળ નોટ્ટ થાનિત | (સૂત્ર ૩૭૬ ) અમે થોડા છીએ અને દુશ્મને ઘણા છે એમ તે કાયરે કહે. મુગ્ધા, ગગનતલમાં જે ફેટલા ત્રના આપે છે?' Page #75 -------------------------------------------------------------------------- ________________ છે. કાન્તિલાલ બળદેવરામ વ્યાસ [૫ . વિલાવાયતના અહીં ઘણા શત્રુઓ સાથે યુદ્ધ કરવાને તત્પર થયેલા વીર પુરુષને તેની સ્ત્રી રેકે છે તેનો એ ઉત્તર આપે છે. खम्ग विसाहिउ जहिं लहुं पिय तहिं देसहिं आहुं। વળ દિમ મrt વિનુ જુગ ન (સૂત્ર ૩૮૩). “જ્યાં તરવારનું કામ મળે એ દેશમાં પ્રિય જોઈએ. યુદ્ધના દુકાળથી હતાશ થયેલા આપણને યુદ્ધ વિના શાતા વળશે નહીં.” અહીં કોઈ પુરુષ પિતાની સ્ત્રીને યુદ્ધ જ્યાં મળે એવા પ્રદેશમાં જઈને રહેવાની વાત કરે છે. पुत्तें जाएँ कवणु गुण अवगुणु कवणु मुएण। ના થી મુંદી રાશિ મા II (સૂત્ર ૩૯૫) જે બાપદાદાની ભૂમિ પારકાઓ દબાવી બેઠા હોય તે પછી પુત્રના જન્મથી ગુણ છે અને એના મરણથી અવગુણ પણ શો ?' આ દૂધમાં કેટલું વીરવ પ્રગટ થાય છે? એ વીરતભર્યા પ્રાચીન કાળની સ્વાતંત્ર્યઝંખના આ મુક્તકમાં વ્યક્ત થાય છે. हिअडा जइ वेरिअ घणा तो कि अब्मि चडाहुँ। અ રે હા પુછુ માર મરાઠું (સૂત્ર ૪૩૯) હદય, જે આપણા વેરીઓ ધણા છે તે શું આપણે આકાશમાં ચડવું? આપણને પણ બે હાથ છે તે મારીને મરીશું.' આવાં તે સંખ્યાબંધ મુક્તકે આ સંગ્રહમાં છે, જેમાં પપદે શુરાતન ઝળકી રહે છે. એમાંથી થોડાં જ આપણે ઉપર જોઈ શક્યા છીએ. આમ આપણે શ્રી હેમચંદ્રાચાર્યે સંગ્રહેલાં અપભ્રંશ પોમાંથી થોડીક વાનગી જોઈ ગયા, અને એના સ્વરૂપની અછડતી પરીક્ષા કરી. એ ઉપરથી એ યુગની વ્યવહાર બુદ્ધિને, શૃંગારભાવનાને અને ઊછળતા શૌયૅકને સારે પરિચય થાય છે. આ અપભ્રંશ દેવામાં સમકાલીન લોકજીવનનું જે સુરેખ પ્રતિબિંબ પડ્યું છે, લેકવનને પ્રાણ એમાં જે સ્વરૂપે ધબકી રહ્યો છે, તે તે એ યુગના અન્ય કોઈપણ ગ્રંથમાં નહીં મળે–મહાકાવ્યમાં યે નહીં અને પ્રબંધરાસાઓમાં પણ નહીં. એ દષ્ટિએ લેકજીવનની ભાવનાઓના નિદાન તરીકે આ અપભ્રંશ પદો અતીવ મૂલ્યવાન છે. હેમચંદ્ર પિતાના સમયના પ્રતિષિત સંસ્કૃત પંડિત હતા, શ્રમણગ્રામના અગ્રણી હતા અને એક દિ લોકનેતા પણ હતા, તેથી એમણે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશરૂપ વિવેણીનું સંગમસ્થાન બનાવ્યું છે. અપvશના ભાગમાં જે પદભાગ આપો છે, તે ભાષાશાસ્ત્રના ઇતિહાસમાં ખાસ રથાન લે એવો છે, અને એથી જ આપણે હેમચંદ્રના સમયની શિષ્ટ સાહિત્યભાવાને મેળવી શકીએ છીએ. હેમચંદની પૂર્વે કેટલાય સધી સાહિત્યમાં શિષ્ટ ભાષા તરીકે અપભ્રંશ ભાષા જામી ગએલી હતી, છતાં ય એ પહેલાના કોઈ પણ વૈચારિણે અપરાનું આવું સંપૂર્ણ અનુશાસન કર્યું જણાતું નથી. સંભવ એ છે કે આમ થવામાં અમાણપરંપરાની અને શ્રાવણપરંપરાની વિશેષતા જ હેતુપ હાય-વ્યવહાણ પંહિ માં સર્વદા અગ્નિની જેમ વં રહ્યા છે અને શ્રમણગુરુએ છવનપ્રદ વધરના જથની પકે સર્વત્ર મળી ગયા છેઆથી જ કદાચ અહણ પંહિતાને સરકૃત ભાષાના અગ્રહ હોય અને એમણગુરુ એને સરકૃત, પ્રાકૃત અને અપરા વગેરે ભાષાઓ પ્રત્યે સમwવ હોય. –પરિત બેચરદાસ Page #76 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ : એક અચિરસ્થાયી જીવનતત્ત્વ લેખકઃ પરમાનંદ કુંવરજી કાપડીઆ, ખી. એ., એલએલ. ખી. . , તા. ૪-૮-૪૦ ના ‘ હરિજન'નાં ‘ War: a stage long outgrown ' એ મથાળા નીચે શ્રી. મહાદેવ હરિભાઈ દેસાઈ ના એક અંગ્રેજી લેખ પ્રગટ થયા હતા. આ લેખમાં ડૉ. નિકાલાઈ નામના એક જર્મન વિજ્ઞાનશાસ્ત્રીએ લખેલા ‘ Biology of War · · પ્રાણીવિજ્ઞાનની દષ્ટિએ યુદ્ધ ' એ નામના પુસ્તકના સંક્ષિપ્ત સાર આપવામાં આવ્યા હતા. .. ડૉ. નિકાલાઈની જીવનકથા એવી છે કે તેઓ ૧૯૧૪ ની સાલમાં ખીઁન યુનીવર્સીટીના અધ્યાપક હતા અને જર્મન કૈસરના કુટુંબના રાજવૈદ્ય હતા. તેમણે ૧૯૧૫માં લડાઇ ઉપર કેટલાંક વ્યાખ્યાનો આપેલાં. તેમાં તેમણે જર્મનીની યુદ્ધતિ ઉપર ખૂબ ટીકાએ કરેલી. તેના પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલવાસી બનાવવામાં આવ્યા. જેલમાં બેઠાં બેઠાં તેમણે ' Biology of War ' લખ્યું અને તે લખાણની નકલ જેલમાંથી વટાવીને તેમણે સ્વીટ્ઝર્લેન્ડ માકલી આપી, જ્યાં તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ત્યાર બાદ જેલમાંથી તેઓ છૂટ્યા; વળી પાછા ૧૯ ૧૭ માં પકડાયા અને તેમને પાંચ માસની શિક્ષા થઈ. મા. શમાં રોલાં ડૉ. નિકાલાઇના ઉપર જણાવેલા ગ્રંથ ઉપર ખૂબ મુગ્ધ બન્યા અને એ ગ્રંથમાં રા કરવામાં આવેલા યુદ્ધવિરાધી કેટલાક મૌલિક વિચારો તરફ્ યુાપની દુનિયાનું ખાસ ધ્યાન ખેંચ્યું. ડૉ. નિકાલાઈ માત્ર ડૉકટર કે વિજ્ઞાનશાસ્ત્રી ન દાતા પણ એક નામી તત્વવેત્તા પણ હતા. તેવી જ રીતે સાહિત્ય અને સમાજશાસ્ત્રના પણ તેઓ ભારે જાણકર હતા. ડૉ. નિકાલાઈનું માનવું હતું કે છેલ્લા યુરોપીય વિગ્રહની જવાબદારી સર્વ પ્રજાને ભાગે પડતી જાય છે; પણ તેમના સંબંધ તો જર્મની સાથે જ હતા અને તેમણે જે કાંઈ લખ્યું હતું તે પણ પોતાની પ્રજાને ઉદ્દેશીને જ લખેલું હતું. તેથી છેલ્લા વિગ્રહ નાતરવામાં જર્મનીની કેટલી મેાટી જવાબદારી હતી તે બાબત ઉપર તેમણે ખૂબ ભાર મુક્યા હતા. જર્મની ખેલે છે એક વાત; કરે છે બીજી વાત; સિદ્ધાન્તમાં આકાશ સુધી ઊઠે છે, વ્યવહારમાં કેવળ ભૌતિક બની અમે છે. તત્વચિન્તનના પ્રદેશમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપે છે, રાજ્યકારણના વ્યવહારક્ષેત્રમાં એ આખું વાણીસ્વાતંત્ર્ય ઝુંટવી લે છે. જર્મનીની આવી શેચનીય પરપરવિરોધી પરિસ્થિતિ તરફ઼્ર જર્મન પ્રજાનું તેમણે ખૂબ ધ્યાન ખેંચ્યું. પરિણામે તેમને વર્ષો સુધી જેલવાસ ભાગવવા પડ્યો. તેમના ઉપર જણાવેલા ગ્રંથના સાર ભાગ માઁ. રામાં રાલાંએ પોતાના ‘Forerunners' નામના પુસ્તકમાં પ્રગટ કર્યો હતો. એ લેખ ઉપરથી શ્રી. મહાદેવભાઇએ હિન્દુસ્થાનના વર્તમાન યુદ્ધ સાથે કેવા પ્રકારના સંબંધ હોઈ શકે તે પ્રશ્નને ઉદ્દેશીને અને ખાસ કરીને અંગ્રેજ સરકારને અમુક શરતા ઉપર આજના યુદ્ધમાં સહકાર આપવાને લગતા મહાસભા સમિતિના પુનાના ઠરાવને લક્ષમાં રાખીને પ્રસ્તુત લેખ~ War: a stage outgrown ’—લખ્યા હતા. એ લેખ ઉપરથી ડૉ. નિકાલાઇના સૈદ્ધાન્તિક વિચારાનું સળંગ નિરૂપણ તારવીને નીચેના લેખ તૈયાર કરવામાં આવ્યા છે. અનેક માનવીઓના કશા પણ મેળ વિનાના અથવા તો પરસ્પર સંબંધ વિનાના સમુહને આપણે માનવજાતિ તરીકે ઓળખીએ છીએ, પણ આપણી આ માન્યતા ખાટી છે, ૧૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદ કુંવરજી કાપડીઆ મા છે જિવાય આખી જનતા એક સળંગ વ્યક્તિત્વ ધરાવતી સંસ્થા છે. એક જીવન્ત વિરાટ શરીર છે અને તે આખામાં એક સર્વસાધારણ ચેતના વ્યાપેલી છે. તે સદા પરિવર્તનશીલ અને પ્રગતિશીલ છે. એક માનવીના જીવનની માફક જુદી જુદી કાળકાટિ દરમિયાન તે વિરાટ શરીરમાં ચોક્કસ એકસ પ્રકારનાં વળ ઉદ્દભવ પામે છે, માનવજાતિના વિકાસમાં ચોક્કસ ભાગ ભજવે છે અને નિયત ભાગ સિદ્ધ થતાં તે વળણ ધીમે ધીમે શીખી જાય છે અને વિકાસક્રમની કેટિને સહાયક નવાં વળો પાછાં જન્મ પામે છે. યુદ્ધ પણ આવું જ એક સમગ્ર માનવજાતિના માનસમાં વ્યાપી રહેલું પ્રકૃતિગત વળણ છે. યુદ્ધ માનવજાતિના બંધારણમાં રહેલી એક પ્રકારની સંજ્ઞા (Instinct) છે. પણ યુદ્ધ સંજ્ઞા છે એટલા કારણે તે સારી છે અથવા તે પ્રગતિ તરફ લઈ જનારી છે એમ ન જ કહી શકાય. પતંગિયું દીવાની ઝાળમાં સ્વભાવગત સંસાથી પ્રેરાઈને જ પડે છે. પણ એ સ્વભાવગત સંશા તેના વિનાશનું નિમિત્ત બને છે અને તેથી જ તે સંજ્ઞા તેના માટે વિપથગામિની બને છે. જ્યાં સુધી સૂર્ય એક જ જગતને ગરમી અને પ્રકાશ આપનાર ગેળા હતા અને અન્ય પ્રકારના અગ્નિને પરિચય જીવન્ત સૃષ્ટિને નહેતા થયે ત્યાં સુધી એ સંજ્ઞા પતંગિયા માટે પ્રાણદાયિની અને કલ્યાણકારિણી હતી, પણ ત્યાર પછી તો અનિનો ઉપગ શરૂ થશે અને રાત્રિના વખતે ઘરઘરમાં દીવાઓ પટાયા. આમ છતાં પતંગિયા ને દીવાઓના અસ્તિત્વ સાથે પિતામાં રહેલી પ્રકાશ તરફ સદા ખેચાતા રહેવાની સંજ્ઞાને અનુકૂળ કેમ બનાવવી તે કદી ન સૂઝયું આસપાસની પરિસ્થિતિ પલટાણું અને વિકસી, પણ પતંગિયાની સંજ્ઞા મૂળ સ્વરૂપમાં જ કાયમ રહી. પરિણામે એજ પ્રાણદાયિની સંજ્ઞા આજે તેના વિનાશનું જ નિમિત્ત બની રહી છે. એ આપણે જરૂર કબુલ કરવું જોઈએ કે જ્યારે કઈ પણ અવનિમાં અમુક પ્રકારની ચેકસ સત્તાને જન્મ થાય છે, ત્યારે તે તે સંજ્ઞાની તેના જીવનવિકાસ અર્થે ચેસ ઉપયોગિતા. હોય જ છે. લડવાની વૃત્તિ વિષે પણ આ જ અનુમાન બરાબર હવા સંભવ છે, પણ તે ઉપરથી આપણે એમ ન જ કહી શકીએ કે આમ પરસ્પર લડવાની વૃત્તિ આજે પણ માનવીને ઉપયોગી છે. સંજ્ઞા, વૃત્તિ, પ્રકૃતિમાં ઉભી થયેલી ખાસિયત ભારે ચીકણી હોય છે અને જે સંગોએ તેને ઉત્પન્ન કરી હોય તે સર્વ સંયોગો બદલાઈ જાય તે પણ તે સંજ્ઞા, વૃત્તિ કે ખાસિયત એના એજ સ્વરૂપે જીવતી અને જાગતી રહે છે. દાખલા તરીકે શિયાળ તેની વિષ્ટા ઉપરથી તેને કઈ શોધી ન કાઢે તે હેતુથી પ્રેરાઈને પિતે કરેલા વિષ્ટાને હમેશાં ધુળથી ઢાંકી દે છે. આ તેની એક ખાસિયત છે. કુતરા શિયાળની જાતિમાંનું જ પ્રાણું છે. ફરક એટલે કે શિયાળ જંગલમાં રહે છે, કુતરે માનવીઓના વસવાટમાં જ વસે છે. આમ છતાં પણ તેની પ્રકૃતિગત ખાસિયત અનુસાર કુતરે પણ જ્યારે જ્યારે વિઝા કરે છે ત્યારે ત્યારે જમીન ખોદીને તેને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. કુતરાની બાબતમાં એ અભ્યાસ અર્થ વિનાને-હેતુ વિનાને-હોય છે. સંગ બદલાય તે મુજબ પિતાનાં પ્રાકૃતિક વળશે નહિ બદલવાના કારણે નીચેની કટિની અનેક જીવનિઓ આજે લુપ્ત થઈ ગઈ છે. માણસજાતિ પણ શું પિતાને સદીએથી વારસામાં મળેલાં વળણ બદલવાની ઈચ્છાશક્તિના અભાવે આત્મવિનાશને નોતરશે ? તે પિતાનાં વળણે બદલી શકે છે-જે ઈચછે અને નિશ્ચય કરે તે જરૂર ફેરવી શકે છે. માત્ર માણસજાતમાં જ ઈચ્છાશક્તિ રહેલી છે અને તેથી જ તે હંમેશાં ભૂલને પાત્ર રહેલ છે. પણ આ ભૂલ કરવાની શક્યતારૂપી શ્રાપ માણસજાતની સ્વાધીનતા-સ્વતંત્રતાનું જ પરિણામ છે અને તેમાંથી જ પ્રત્યેક માનવીને પ્રાપ્ત થયેલી શિખવાની, સુધરવાની અને પિતાની આખી જાતનું પરિવર્તન કરવાની કલ્યાણકારી શક્તિને જન્મ થાય છે. લડવાની વૃત્તિ માનવીમાનસની વિકૃતિ છે, તે કઈ તેની ખાસ વિશેષતા નથી. માણસને નહેર નથી, પંજા નથી, શીંગડાં નથી. ખરી નથી. આ રીતે માણસ પિતાનું રક્ષણ કરવા માટે સર્વ પ્રાણીઓથી Page #78 -------------------------------------------------------------------------- ________________ રજત-માર] યુદ્ધ એક અચિરસ્થાયી જીવનતત્વ ઓછું શારીરિક સામર્થ્ય ધરાવે છે. પશુઓને જમીન ઉપર પોતાની જાતને ટકાવવાને ચાર પગની જરૂર પડે છે. માણસ બે પગથી જમીન ઉપર ઊભે રહેતે થયો એટલે તેના બે હાથ નવરા પડ્યા અને તેથી બીજી વસ્તુઓ પકડવા તરફ દેરાયા. પરિણામે તેણે જાત જાતના એજરોને ઉપયોગ શરૂ કર્યો અને તે રીતે માનવીના હાથ તેની ભાવી પ્રગતિ અને મહત્તાનાં પ્રતીક બન્યા. વિગ્રહ, મીલકત અને ગુલામી સાથે સાથે ચાલનારાં ત છે, કારણ કે તે ત્રણેને ઉપયોગ અન્ય માનવીના શ્રમને પિતાના કાજે લાભ ઉઠાવવામાં અથવા તે અન્ય માનવીના શ્રમફળને લૂંટી લેવામાં જ રહે છે. યુદ્ધમાં જે કઈ પ્રજા હારે તેના માથે અમુક રકમ આપવાની અથવા તે અમુક દ્રવ્યસામગ્રી પૂરી પાડવાની ફરજ પાડવામાં આવે છે તે પરાજિત શત્રુપક્ષના પ્રમફળને જ અમુક ભાગ લૂંટવા બરાબર છે. જ્યારે આપણે લડાઈનો બચાવ કરતા હોઈએ ત્યારે આપણે કબુલ કરવું જોઈએ અને જાહેર કરવું જોઈએ કે આપણે ગુલામી પ્રથાનું જ સમર્થન કરી રહ્યા છીએ. આજ કાલ એક એવે વાદ ચાલી રહ્યો છે કે આ દુનિઆની ખાઘરાકીની સામગ્રી તે પરિમિત છે અને માણસની વસ્તી વધતી જાય છે. આ કારણે માણસને જીવનકલહ દિન પ્રતિ દિન વધતા જાય છે અને તેમાં બળિયે નિર્બળને ધકકા મારીને પિતાને માર્ગ કરતે જાય છે. આ દુનિયામાં જે જાતિ જીવવાની સૌથી વધારે લાયકાત ધરાવે છે, તે જાતિ કે છે અને નિર્બળ અને અસમર્થ જાતિઓ લુપ્ત થતી જાય છે. આ વાદનો મૂળ સંચાલક પાવન છે. તેના મતે આ દુનિયામાં અવારનવાર ઉપસ્થિત થતા માનવવિગ્રહે પણ ચેતરફ વ્યાપી રહેલા જીવનકલહનું જ સ્વાભાવિક પરિણામ છે અને એ જ રીતે કુદરત નિર્બળનું ઉચ્છેદન અને સબળનું સ્થાપન કરે છે. આ આખી વિચારસરણી ભારે ભૂલભરેલી છે. જીવનકલહના ભિન્ન ભિન્ન પ્રકારોમાં યુદ્ધ અર્થ વિનાનો, બેવકુફી ભરેલે, અને સૌથી વધારે ઘાતક પ્રકાર છે. આપણી દુનિયાને કેટલી સૂર્યશક્તિ (solar energy) લભ્ય છે તેનો અડસટ્ટો કાઢતાં આધુનિક વિજ્ઞાન જણાવે છે કે આજની આખી સજીવ સૃષ્ટિ લભ્ય સુર્યશક્તિના વીશ હજારમાં ભાગને પણ ઉપયોગ કરતી નથી. આ તે આપણી તરફ રોટલાના ઢગના ઢગ પડ્યા હોય અને એક રોટલાના ટુકડા ખાતર આપણે કોઈ ભિક્ષકને મારી નાખીએ તેના જેવી જ કેાઈ વિચિત્ર ઘટના છે. માણસજાતને ખેડવાને પાર વિનાનાં ક્ષેત્રો છે અને માણસે ખરું યુદ્ધ તો કરત સાથે કરવાનું છે. બીજાં બધાં યુધ્ધ આપણો મુખ્ય ધ્યેયથી આપણને દૂર લઈ જાય છે અને દારિદ્રય અને વિનાશને નેતરે છે. જે માણસ કુદરતમાં ભરેલી અખૂટ સામગ્રીને ઉપયોગ કરવા પાછળ યુદ્ધવૃત્તિને પિષક પિતાની સર્વ શક્તિઓ ખરચે છે તે પિતે તે આ દુનિયામાં સુખપૂર્વક રહી શકે, એટલું જ નહિ પણ અન્ય કરે આદમીઓને પણ આ દુનિયામાં સુખે રહેવા જીવવાને અવકાશ મળે. યુદ્ધ-સંગ્રામ-જરૂરી છે, પણ તે માણસ માણસ વચ્ચેને નહિ. કુદરતની પાછળ પડીને તેનાં અનેકવિધ બળા અને શક્તિઓને જનતાના સુખ, સ્વાસ્ય અને કલ્યાણ વધારવા તરફ વાળવામાં રહેલે સંગ્રામ જ ખરો જરૂરી છે. આ સર્જક સંગ્રામ તે હજુ બહુ જ અલ્પાંશે લડાયો છે. આ સંગ્રામમાંથી આજ સુધી કદી કલ્પનામાં આવેલ ન હોય એવા વિજયની અને સુન્દર પરિણામની આશા રાખી શકાય છે. કુદરત સાથેના યુદ્ધમાંથી નીપજતી વેજ્ઞાનિક શોધે બે પ્રકારની હોય છે. એક વિનાશક, બીજી સર્જક. જે શોધ માણસની સંહારશકિત વધારે તે વિનાશક શેધ કહેવાય. જે શોધ વડે માણસનાં સુખ સગવડ અને સ્વાથ્ય વધે તે સર્જક શેધ કહેવાય. દાખલા તરીકે પ્રોફેસર હેબરે વિનાશક બોંબ શોધવા પાછળ જ પોતાની સર્વ જ્ઞાનશક્તિને ખર્ચ કર્યો અને એમીલ શીશર નામના રસાયણશાસ્ત્રીએ યાંત્રિક Page #79 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદ કરછ કપડીઆ મિ. છે. જવાહયા જના વડે સાકર બનાવવાની રીત શોધી કાઢી. એક માનવીએ સંહારને ઉત્તેજન આપ્યું. બીજાએ માનવી જીવનની મધુરતામાં વધારો કર્યો. વિજ્ઞાનની શોધ વડે આજનાં યુદ્ધોએ ભારે વ્યાપક અને અઘોર સંહારક સ્વરૂપ પકડ્યું છે પણ એથી કેઈએ હતાશ બનવાનું કારણ નથી. પ્રાણુશાસ્ત્રને અભ્યાસ કરતાં એક એવો નિયમ આપણી જાણમાં આવે છે કે પશુવર્ગની કેટલીયે જાતિઓ સૈકાઓ દરમિયાન ઉત્તરોત્તર વિપુલ દેવ અને શરીર સામર્થ્યવાળી બનતાં બનતાં એકાએક જ્યારે હંમેશાને માટે લુપ્ત થાય છે ત્યારે તે જાતિના પ્રાણુઓએ અસાધારણ કદ અને શરીરબળ પ્રાપ્ત કર્યા હોય છે. આવું જ લડાઈને વિષે છે. પૂર્વ કાળની લડાઈમાં જે સુન્દર, મેહક અને વિરતાપ્રેરક વિશેષતાઓ હતી તે બધી આજે અદષ્ય થઈ ગઈ છે. તે વખતનું આનંદભર્યું તંબુજીવન આજે ગયું છે. તે સમયના ભવ્ય લશ્કરી પિપાકે આજે જોવામાં આવતા નથી. કંઠ યુદ્ધો પણ ભૂતકાળમાં સમાઈ ગયા છે. યુદ્ધને લગતાં આકર્ષક સર્વ તો આજે લુપ્ત થયાં છે. જુના વખતને પ્રાણપ્રેરક સંગ્રામ આજે મૃતપ્રાય બની ગયો છે. સંભવ છે કે યુદ્ધ હજુ પૂરતા વિરાટ સ્વરૂપને પહોંચી ચુક્યું ન હોય. આજના (૧૯૧૪થી ૧૯૧૮ સુધીના) યુરોપીય વિગ્રહમાં હજુ તટસ્થ રાજે ઊભાં છે અને સંભવ છે કે હવે પછી એક એવું યુદ્ધ આવે કે જેમાં એક પણ દેશ, એક પણ પ્રજા યુદ્ધથી તટસ્થ રહી ન શકે અને આખી દુનિયાએ યુદ્ધમાં એક સાથે ઝંપલાવ્યું છે. જે એમ બને તે એ ખરેખર છેલું જ યુદ્ધ હશે. જેવી રીતે છેલ્લામાં છેલ્લે સેરીઅન (આ દુનિયામાંથી લુપ્ત થયેલી એક પશુ જાતિનું હાથી કરતાં પણ ઘણા વધારે મોટા કદવાળું પ્રાણી) આ દુનિયાનું મોટામાં મોટું પ્રાણી હતું, તેવી જ રીતે આ દુનિયાનું આગામી આખરી યુદ્ધ ખરેખર સૌથી મોટું અને ભયાનકમાં ભયાનક હશે. આજની સંહારક વૈજ્ઞાનિક શક્તિ અને રચનાઓ વડે યુદ્ધ શકય તેટલા વિરાટ સ્વરૂપને પહોંચી ચુક્યું છે. હવે તે એ શક્તિ અને રચનાએ યુદ્ધને જ મારી નાખવાનું રહે છે. લડાઈને લીધે આ દુનિયામાં પિતાનું અસ્તિત્વ ચાલુ રાખવાની લાયકાત ધરાવતી પ્રજાઓને માર્ગ મેક થાય છે-લડાઈ આક્રમણકારી હોય છે તેમ આત્મરક્ષણને અર્થે પણ પ્રજાને લડવાની ફરજ પડે છે-લડાઈમાં માનવતાનું તત્વ દાખલ કરી શકાય તેમ છે લડાઈ જાતીય નિર્ભેળપણું-Racial Purity ટકાવી રાખવા માટે ઉપયોગી છે–આ બધી ભ્રમણાઓ છે-અને એમાં છેવટની ભ્રમણ તે ભારે ભયાનક અને અનર્થકારક છે. આજે એક પણ શુદ્ધ નિર્ભેળ-જાતિ છે અથવા તે “શુદ્ધ યુરોપિયન” એવી કોઈ જાતિ છે એમ માનવાને કશું જ કારણ કે સાબિતી નથી. વળી આજે રાષ્ટ્રીયતાનો કે સ્વદેશાભિમાનને પણ ભારે અનર્થ થઈ રહ્યો છે. ખરી રીતે એ માણસ જ સાચે દેશભક્ત ગણાય કે જે પોતાના દેશનાં સારાં તને ચાહે અને જે બેટું હોય તેને સામને કરે. આજની કલ્પનામાં તે એજ દેશભક્ત ગણાય છે કે જે પિતાની પ્રજાની સારી નરસી સર્વ વિશેષતાઓ વિષે પક્ષપાત ધરાવે છે. જેમ માણસનું ચારિત્ર નબળું તેમ તેનું સ્વદેશાભિમાન વધારે ઉત્કટ અને આવેશમય હોય છે. જે કઈ પણ એક બેવકુફ માણસ તેની જેવા બીજા લાખ માણસે એકઠા કરીને દેશમાં પિતાની બહુમતી ઊભી કરી શકે છે, તે તે માણસ ગજ ગજ ઉછળે છે. પ્રજામાં સ્વતંત્ર રીતે વિચાર અને વર્તન કરતી વ્યક્તિઓ જેમ ઓછી તેમ તે પ્રજાનું દેશાભિમાન વધારે ઉગ્ર લેવામાં આવે છે પણ દેશ દેશની આવી પરસ્પર વિરૂદ્ધ પરિસ્થિતિ દેશાભિમાનને છેલ્લે ભડકે છે એમ આપણે સમજી લેવું જોઈએ. સંકુચિત દેશાભિમાનના દિવસે ગયા છે. દુનિયાની બદલાયેલી પરિસ્થિતિ નવી સમસ્યાઓ અને નવાં દષ્ટિકોણ ઊભાં કરે છે. સમગ્ર માનવજાતના જીવન એકીકરણ પ્રત્યે આપણે સૌ ખેંચાઈ રહ્યા Page #80 -------------------------------------------------------------------------- ________________ રજત-મારક યુદ્ધઃ એક અચિરસ્થાયી જીવનતત્ત્વ છીએ. આજના વાવટેળ અને તેફાનની ઝાડીઓ પાછળ એક મહાન માનવસંસ્થાના સ્વાસ્થ, એકતા અને શાતિ ભર્યા ઊગમનું આછું દર્શન થઈ રહ્યું છે. આવી વ્યાપક માનવતાને–વિશ્વબંધુત્વન–અનુભવ કરાવે એ બૌદ્ધધર્મનું ધ્યેય હતું, ખ્રીસ્તી ધર્મનું પણ ધ્યેય હતું. પણ બૌદ્ધધર્મ કાલાન્તરે સંકુચિત બનતે ગયો અને પિતાનું ધ્યેય પાર પાડવામાં નિષ્ફળ નીવડ્યો. પ્રીસ્તી ધર્મને પણ જ્યારથી રાજકારણ સાથે જોડવામાં આવ્યું ત્યારથી તેની મહત્તા–વિશાળતા-લેપાવા માંડી. જે જીવનદર્શન એ બન્ને ધર્મના પ્રણેતાઓને હતું, તે જીવનદર્શનને આજે આપણે પુનઃ માનવજાતના હૃદયમાં વિસાવવું રહ્યું અને વસુધાવ્યાપી એકતાનું દુનિયાની ભિન્ન ભિન્ન પ્રજાઓને સાચું ભાન કરાવવું રહ્યું. આ એકરૂપતા કેવળ ખાલી કે કલ્પનાની વસ્તુ નથી. તે નક્કર સત્ય છે. આપણે સૌ જાણીએ અને માનીએ છીએ કે માબાપમાં રહેલું ચોક્કસ જીવનતત્વ બાળકમાં ઊતરે છે અને તે બાળકમાં ઊતરેલું જીવનતત્વ તેમની પ્રજામાં નીતરતું ચાલે છે. આ રીતે ચોક્કસ છવનતો પેઢી દર પેઢી ફેલાયા જ કરે છે. આ રીતે વિચારતાં આપણને લાગ્યા વિના નહિ રહે કે દુનિયાના સર્વે માનવીએ કોઈ એક સમાન અને સર્વસાધારણ જીવનતત્વથી નિકટપણે જોડાયેલા અને સંકળાયેલા છે. એમ ગણતરી કરવામાં આવે છે કે ધારો કે એક માનવી યુગલને ત્રણ બાળકે હોય તે એકવીસમી પેઢીએ પાંચસો વર્ષના ગાળામાં આ મૂળ માનવી યુગલને સંતતિવિસ્તાર આખી દુનિયાની માનવસંખ્યા એટલે વિપુલ બની જાય. આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે એ પાંચ વર્ષના ગાળામાં થઈ ગયેલા માનવીઓમાં અને આપણામાં એક સમાન જીવનતત્વ રહેલું છે. તેથી કોઈ એક વ્યક્તિને ચોકકસ પ્રજા કે જાતિમાં મર્યાદિત કરવી એ કેવળ બેવકુફી છે જેવી રીતે જીવનતત્વને વિચાર કર્યો તેવી જ રીતે વિચારતત્વ પેઢી દર પેઢી ઊતરતું, નીતરતું અને ફેલાતું જાય છે. આ દષ્ટિબિન્દુથી વિચારતાં સ્પષ્ટ થશે કે માનવજાતિ સ્થળરૂપે કે સૂમરૂપે સળંગ વ્યક્તિત્વને ધારણ કરતું એક વિરાટ શરીર છે એ હકીકત સ્વીકાર્યું જ આપણે છૂટકે છે. આજ સુધીને અનુભવ આપણને શીખવે છે કે કોઈ પણ નવા વિચાર કે નવી ભાવનાને ખ્યાલ દુનિયાના જુદા જુદા ભાગોમાં વસતા ભિન્ન ભિન્ન વિચારને એક જ સમયે સ્પરતે જોવામાં આવે છે. કોઈ પણ વસ્તુની શેધ કોઈ એક જ શોધકના મગજમાં એકાએક ઉપજી આવતી નથી. એજ સમયે બીજા અનેક ધકે આ જ શોધના ખ્યાલની આસપાસ ઘુમી રહ્યા હોય છે અને એ શોધને સ્પર્શ કરવાની લગભગ તૈયારીમાં હેય છે. આવામાં એક શેધક તે શેધની પૂરી પ્રતીતિ મેળવીને વૈજ્ઞાનિક સત્ય તરીકે રજૂ કરે છે. આવી જ રીતે નવા વિચારને જન્મ થાય છે. જે વિચાર તત્કાલીન અનેક વિચારોના મગજમાં ઘોળાયા કરતે હોય, તેને એક વધારે આગળ પડતે વિચારક મૂર્ત સ્વરૂપ આપે છે અને દુનિયા તેને ઝીલવા લાગે છે. આવી રીતે દુનિયાનું મહાન પરિવર્તન નીપજાવતા કઈ પણ નવા વિચાર કે ભાવનાની પહેલાં પૂર્વવત અનેક મનોમન્યને અને સદશ ચિત્રવિચિત્ર તરંગ વાતાવરણમાં વહી રહેલા નજરે આવી રીતે આપણે ત્યાં યુદ્ધબહિષ્કારની ભાવના મૂર્તસ્વરૂપ ધારણ કરી રહી છે. દુનિયા યુદ્ધત્તિને સદાને માટે તિલાંજલિ આપે એવો સમય નજીક આવી રહ્યો છે. આજની દુનિયાની બાહ્ય પરિસ્થિતિની ઘટના પણ આ પ્રકારના માનસિક પરિવર્તનને વધારેને વધારે અનુકૂળ બની રહી છે. પ્રત્યેક દિવસે માનવી માનવીની વધારેને વધારે નજીક આવી રહ્યો છે. ટપાલ, તાર, રેડીઓ માનવીઓ વચ્ચેના વધતા જતા સમાગમને નવા નવા આકારે વધારેને વધારે પુષ્ટ કરી રહેલ છે. રાષ્ટ્રરાષ્ટ્રની શાખાઓ તૂટતી જાય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પરમાનંદ કુંવરજી કાપડી [મ. હૈ, જવાહાય રજત-સ્માર′′] માત્ર બાહ્ય કારણોસર પણ આ દુનિયા ઉપર એક સર્વસાધારણ રાજ્યતંત્રની સ્થાપના થાય એ દિવસે આપણી સમીપ આવી રહ્યા હાય એમ ભાસે છે. માનવી ઐય એક કાળે કલ્પનાના વિષય હતા. આજે એક નક્કર સત્યના આકારમાં આપણી સામે તે રજૂ થઈ રહેલ છે. આ બધી સમાલાચનાના સારરૂપે આપણે આટલું તારવી શકીએ છીએ કે, ( ૧ ) આ પૃથ્વી ઉપર્ વિશ્વબંધુત્વ એ જ એક દિવ્ય તત્ત્વ છે અને સમગ્ર નીતિવ્યવહારના પાયા છે. ( ૨ ) માનવી બનવું એટલે એક અવ્યાહત નતાના વાસ્તવિકપણે અનુભવ કરવા. (૩) પડેાશી પ્રત્યેના પ્રેમ માનસિક આરોગ્યની નિશાની છે; સમસ્ત જનતા માટેના સર્વસાધારણ પ્રેમ એ જનતાના આરાગ્યનું વ્યક્તિના માનસમાં પડતું પ્રતિબિંબ છે, તેથી આપણે સમગ્ર જનતાને તેમજ ઉદ્યમ, સત્ય, સારાં અને સંગીન વળી—આવાં જે જે તત્ત્વા વડે જનતાનું જીવન પોષાતું આવ્યું છે અને સુરક્ષિત રહ્યું છે, તે તે તત્ત્વીને ચાહતા અને તે વિષે આદર ચિન્તવતા શીખવું જોઇ એ. (૪) આ માનવ-સંગઠનને હાનિ પહોંચાડે તેવી દરેક બાબતના સામને કરવા જોઇએ. ખાસ કરીને અનિષ્ટ રૂઢિપરંપરાઓને-નકામાં અથવા તો નુકસાનકારક માનસિક વળાના ઉચ્છેદ કરવા જોઇએ. આ સિદ્ધાન્તા ઉપર ચાલતાં એવા એક ઉજ્વલ દિવસ આવશે કે જ્યારે જાણીતા જર્મન તત્ત્વવેત્તા નીશે ( Neitzche ) કહે છે. તે મુજબ “ વિગ્રહ અને વિજયપ્રાપ્તિના ક્ષેત્રમાં ખૂબ ખ્યાતિ પામેલી, યુદ્ધકળામાં પૂર્ણતાને પહેાંચેલી, અને યુદ્ધ ખાતર ગમે તેટલા ભાગ આપવાને ટેવાયેલી પ્રજા સ્વેચ્છાથી જાહેર કરશે કે ‘ અમે અમારી તરવારના ટુકડા કરી નાંખીએ છીએ અને આખી લશ્કરી રચનાના ઉચ્છેદ કરીએ છીએ, પૂર્ણ રીતે શસ્ત્રસજ્જ હાવા છતાં ઉદાત્ત હેતુથી પ્રેરાઇને અમારી જાતને સ્વેચ્છાપૂર્વક નિઃશસ્ર કરીએ છીએ; કારણુ કે નિઃશસ્રતા જ સારી અને સ્થાયી શાન્તિ સ્થાપવાના ખશ માર્ગ છે.' આજે સર્વ શસ્ત્રસજ્જ દેશામાં જે કહેવાતી શાંતિ પ્રસરેલી જોવામાં આવે છે, તે પાછળ તેા દેવળ યુદ્ધનું માનસ જ ભરેલું છે. આ માનસ નથી પોતાના કે નથી પાડાશીના વિશ્વાસ કરતું અને અમુક અંશે દેષમસરથી અને અમુક અંશે ભયથી પ્રેરાઇને અસ્ત્રશસ્ત્રના ત્યાગ કરવાની ચાખ્ખી ના પડે છે. ક્રાઇના તિરસ્કાર કરવા કે કામથી ખીતા રહેવું એ કરતાં મૃત્યુ સ્વીકારવું બહેતર છે અને કાથી તિરસ્કૃત બનવું કે કાઇને ભયાક્રાન્ત બનાવવું એ કરતાં મૃત્યુને ભેટવું બમણું બહેતર છે.” દેશના સાચા તારણહારો તા કઠણ અને સાદું જીવન ગાળે, એશઆરામપર પાણી મૂકે, દાલતમંદ થવાના એએક માર્ગમાંથી પાળે વળે, પ્રતિષ્ઠા અને નેતૃત્વની ખમી તૃષ્ણાઓને તિલાંજલિ આપે, લખા સુકા રોટલા ખાય, ભોંયપથારી કરે, નવામાં જાડી ખાદીનાં આામાં આમાં વસ્ત્રોથી ચલાવી લે, પોતાનાં કામમાં અવિચળ અહા રાખે અને ભવિષ્યની આશા ઉપર જીવે. - ડાબા હાજતરાય Page #82 -------------------------------------------------------------------------- ________________ જગતની જીભે ચડેલાં ત્રણ નામ લેખક શ્રી હરિલાલ ભરૂચા, બી. એ. આજે જગતની બે ત્રણ નામ સૌથી વિશેષ ચહ્યાં છે. હીટલર, એલીન અને ગાંધીજી. સરખામણીને આપણે ઈચ્છવાયેગ્ય માનતા નથી છતાં, માનવસ્વભાવ સરખામણીના મેહપાશમાંથી થો નથી ને છૂટવાને પણ નથી એટલે આપણે ઈચ્છીએ કે ન ઈચછીએ તે આ ત્રણ પુરષો વચ્ચે અનેક સરખામણુઓ થઈ છે, થયાં કરશે અને માનવ સમાજ પિતપોતાની બુદ્ધિપ્રમાણે અનુમાને બાંધ્યાં કરશે. આ ત્રણે વ્યક્તિઓ સમકાલીન છે એટલે તેમની ઘણી હકીકતે પ્રસિદ્ધિમાં આવી ચુકી છે. વળી આ ત્રણેયે પિતાપિતાનાં જીવન ચરિત્ર અને જીવન સિદ્ધતિ સ્વહસ્તે લખી પ્રગટ કર્યો છે તેથી સરખામણીનું કામ એક રીતે સરળ બને છે. રાજકીય કીમિયો આજનો યુગ રાજકીય જીવનની સિદ્ધિમાં જ માનવીની મહત્તાનાં મૂલ્ય આંકે છે. સત્તાનાં સૂત્રો ધારણ કરનાર પુરુષ એકદમ અનુપમ બની જાય છે. એક કેડીને માનવી રાજકીય સત્તાને કીમિયો હાથ લાગતાં વામન મટી વિરાટ બની બેસે છે. રાજકીય જીવનમાં ચમકી જનાર વ્યક્તિઓની આ એક સર્વસામાન્ય કથા છે; પણ ઇતિહાસના અભ્યાસીઓ જાણે છે કે રાજકીય ચમકારા પાછળ ચિતાના ભડકા સળગતા હોય છે. એમાં પડેલાં માનવીઓ ધણુવાર માનવતા ગુમાવી બેસે છે. એ ડાકણને વશ કરવા જનાર અનેકે ખત્તા ખાધી છે, છતાં એના જાદુએ સૌને ધુણાવ્યા છે. ઈગ્લાંડના એક પ્રખર લેખક અને રાજપુરુષે જીવનને આરે ઉભા રહીને ઉચ્ચાર્યું કે રાજકારણ એ લુચ્ચા અને બદમાશોને છેલ્લે દાવ છે.” ઈતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિની આ ચેતવણી છતાં યુગેયુગે રાજકીય જીવને સૌને આકર્ષી છે. એના રંગે રંગાયા વિનાને આદમી આજે શો જડે તેમ નથી કારણ કે તેમાં સત્તાની સાથે સેવા કરવાની તક પણ અપાર છે. રાજકારણમાં સત્તા ચલાવનાર વ્યક્તિઓની દ્રષ્ટિ સત્તા કરતાં સેવાની હોય તે જ તે માનવસમુદાયને માટે કલ્યાણકારી નીવડે છે. ગમે તે સિદ્ધતિ જગતમાં પ્રવર્તતા હોય છતાં રાજદ્વારી આગેવાનોની કસોટી કરવાની આ એકજ પારાશીશી છે. પણ આ યુગનું રાજકારણ એટલું ગુંચવાડા ભર્યું બની ગયું છે અગર બનાવી દેવામાં આવ્યું છે કે આ સેવાની પારાશીશીના પ્રવાહીને કૃત્રિમ રીતે ઊંચે નીચે કરવાની અનેક તરકીબે વાપરવામાં આવે છે. અને તેથી જ રાજકારણને મહાન વિચારકોએ નિ છે. રાજકારણ એટલે ખટપટ, યુક્તિપ્રયુક્તિ, છળ, કપટ, અને સાચાં ખેટાને સરવાળો. રાજકારણની આ વ્યાખ્યામાં આજે પણ ફેરફાર કરવાની જરૂર દેખાતી નથી પછી તે રાજકારણ પ્રજાવાદી હોય, સામ્યવાદી હૈય, મૂડીવાદી હોય કે નાઝીવાદી હેય. રાજકારણની કેટલીક ગંદી રીત સમે તે દરેક સાથે જકડાયેલી છે, પછી એને પ્રજાવાદ કે સામ્યવાદનું સેહામણું નામ આપવાથી તેનું કલેવર બદલાતું હશે પણ આમા તે તેજ રહે છે. રાજકારણને ધંધે જ એવો છે છતાં એ એવાં મોહક આવરણોથી મઢાયો છે કે જાણવા છતાં સૌ તેને જ ઝંખે છે ને તેની જ પાછળ દે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિલાલ ભચા ગાંધીજીનું રાજકારણ તા પછી ગાંધીજી જેવા વીતરાગી મહાત્મા આવા કીચડમાં કેમ પડ્યા? આ પ્રશ્ન ઘણાના મનમાં સ્વાભાવિક રીતે જ ઊઠે છે. ગાંધીજીએ પોતે જ અનેકવાર આના જવાબ આપ્યા છે. ખીજાએ કરતાં મહાત્માજી રાજકારણને જુદી જ દૃષ્ટિએ જુએ છે. સત્ય ને અહિંસા વિનાનું રાજકારણ તેઓ કલ્પી શકતા નથી, સત્તા પ્રાપ્ત કરવા નહિ પણ સક્રિય માનવ સેવા થઈ શકે છે તે માટે તેઓ રાજકારણમાં પડ્યા છે. જે રાજકારણ નૈતિક બંધનો સ્વીકારતું નથી તે રાજકારણ તેમને ખપતું નથી અને તેથી જ હિંદી રાજકારણમાં શુદ્ધિકરણ, સેવા, સાદાઈ અને ત્યાગનાં તત્ત્વા તેમણે દાખલ કર્યાં છે અને તેમ કરવા જતાં અનેક મિત્રાના સહકાર પણ ગુમાવ્યા છે. અંતર્મુખ બનેલા યોગીની નિર્વિકાર દૃષ્ટિએ તે રાજકારણને જીવે છે. ખીજાઓની માફક વિજયમાં એમને મદ ચડતા નથી કે પરાજ્યમાં ક્ષાભ થતા નથી. લડતમાં કે પારાવાર શાકમાં તે હૃદય અને ચિત્તની અખંડ શાંતિ જાળવી શકે છે. રાજદ્વારીઓના જંજાળી શહેરી જીવનને ખલે તેમણે સેવાગ્રામનું એકાકી જીવન પસંદ કર્યું છે. એમની જીવન પ્રત્યેની દૃષ્ટિ એમના ધાર્મિક વિચારે, એમની સાદાઈ અને એમની પ્રેમભાવના જોઈ તે પરદેશીઓ એમને રાજકીય આગેવાન તરીકે કલ્પી શકતા નથી. કારણ કે અત્યાર સુધીની રાજદ્વારી આગેવાનની એમની ભાવના જ જુદા પ્રકારની હતી. ગાંધીજીએ એ આખી ભાવના બદલી નાખી. રાજકારણ એટલે માનવસેવા, જેમાં એ સેવા નથી તે રાજકારણ નથી. ગાંધીજીના રાજકારણની આવી વ્યાખ્યા આપી શકાય અને રાજકારણને આ દૃષ્ટિએ વીસમી સદીમાં જોનાર પહેલવહેલા પુરુષ ગાંધીજી જ છે. ૧૦૦ [મ, જૈ. વિધાલય હિટલર અને સ્ટેલીનનું રાજકારણ આવા પુરુષની સરખામણી હીટલર કે સ્ટેલીન સાથે કેમ થઈ શકે ? પોતપોતાની પ્રજાના નેતૃત્વ સિવાય આ ત્રિપુટીમાં કાંઈ જ સામ્ય નથી. એકે એક વિષયમાં વિષમતા જ દેખાય છે. સામ્ય હાય તા હીટલરને સ્ટેલીન વચ્ચે છે. બન્ને એક ખીજાના ભયંકર દુશ્મન, એકવર્ષની તકલાદી અને બનાવટી મિત્રાચારી પછી ફરી પાછા એક બીજાને ટાટા પીસવા તથા નિકંદન કાઢવા ખુનખાર જંગ ખેલી રહ્યા છે. સત્તાજ જેની આરાધ્ય દેવી છે એવા રાજકારણના આ બે પૂજારી સત્તાને કાયમ કરવા તથા વધારવા ગમે તેવા ઉપાયો ચાજતાં અચકાય તેમ નથી. પ્રેમ અને યુદ્ધમાં કશું જ અયોગ્ય કે અટિત નથી એ રાજસૂત્રના એ પૂજારી છે. એ સરમુખત્યાર લેખંડી લશ્કરવાદ અને લોહીનીગળતી હિંસા ખેાલે છે ને આચરે છે. સત્ય, અહિંસા અને ન્યાયની એમાંથી કાઇને પડી નથી. આ ડીટેટાની દુનિઆમાં નીતિવાદને સ્થાન નથી. State એટલે કે એમના રાષ્ટ્રને જે પગલાં અને જે રતા મજ્જીત અને સમૃદ્ધ બનાવે તે હંમેશાં નીતિમાન જ છે એવી માન્યતામાં જ ટ્રીકટેટશ રાચે છે અને એજ માન્યતાના પ્રચાર તે પ્રજામાં કરે છે. પ્રજાની ગણતરી પણ તેઓ પાતાની અને સ્ટેટની સત્તા વધારવાના એક માત્ર સાધન તરીકે જ કરે છે. સ્વતંત્ર વ્યક્તિઓના સમૂહ તરીકે તેઓ પ્રજાને કદી સ્વીકારતા નથી, વ્યક્તિસ્વાતંત્ર્યને જે સ્થાન democracy માં છે તે હીટલર, સ્ટેલીન કે મુસેલીનીના દેશમાં નથી. સ્ટેટ અથવા રાષ્ટ્ર એકલું જ સ્વતંત્રતાનું એકમ છે. વ્યક્તિએની અલગ સ્વતંત્રતા હાઈ શકે જ નહિ એ સિદ્ધાંત ઉપર ડીટેટાના રાષ્ટ્રની ઇમારત ચણાય છે. સ્વાતંત્ર્યના એકમ સ્ટેટ અને તેના પ્રતિનિધિ એકમ તરીકે ડીક્ટેટરમાં સર્વ સત્તા કેંદ્રિત થાય છે, જો કે સ્ટેલીનના રશીઆમાં state ની theory તા આ જ છે પણ ત્યાં ઢીઢેટર તરીકે જે સર્વ સત્તા સ્ટેલીન ભાગ છે તે ખેડુતા અને કામારાના (Soviets) સંધેની આપેલી છે. આ સંઘા ધણી મોટી લાગવગ ધરાવે છે. જ્યારે હીટલરના નાઝીવાદમાં અને મુસેાલીનીના ફાસીઝમમાં આવા સંધાને આવી જાતની સત્તા કે લાગવગ નથી, રશીયા Page #84 -------------------------------------------------------------------------- ________________ રજત-માર] જગતની જીભે ચડેલા ત્રણ નામ ૧૦૧ જર્મની અને ઈટલીના રાજ્યતંત્ર વચ્ચે આ એક અતિમહત્વને ભેદ નેંધવા જેવો છે. આ ભેદને લીધે રશીયાને સામ્યવાદ આંતરરાષ્ટ્રીય બની શકે અને સમસ્ત દુનિયાના કામદારે અને ખેડુતોને આકર્ષી શકે, જ્યારે નાઝીવાદ કે ફાસીઝમ જગતમાં ખૂબ નિંદાને પાત્ર બન્યાં છે. મુલીની પિતાના જીવનચરિત્રમાં એક ઠેકાણે લખે છે કે “વ્યક્તિ જેટલે અંશે સ્ટેટને માટે જેટલું ઉત્પાદન કરે છે તેટલે જ અંશે તેની કીંમત છે. તે સિવાય વ્યક્તિની વ્યક્તિ તરીકે કાંઈ જ કીમત નથી.” હીટલર My Struggle (Kemf) નામના પિતાના પુસ્તકમાં ડીક્રેટરના સમર્થનમાં લખે છે કે “હજારો મૂર્ખ માણસેના નિર્ણય કરતાં એક ડાહ્યા માણસને નિર્ણય વધારે ઉપયોગી હોય છે” આમ ડીટરે પિતાના નિર્ણયને અને પોતાની જાતને બીજી વ્યક્તિઓ કરતાં વધારે ન્યાયી, પવિત્ર અને ખામી વગરને મનાવવાના બળજબરીથી પ્રયાસ કરે છે. જે આ નિર્ણયની સામે થાય છે તેને જીવવાને અધિકાર રહેતા નથી. દાખલા તરીકે એલીને, હીટલરે અને મુસલીનીએ પિતાને મદદ કરનાર સાથીદારેને પણ ગર્દન માર્યા છે કારણ કે તેમણે ડીટેટરની હામાં હા ભણવાની ના પાડી. આમ ડીટેટરના દેશમાં વાણીસ્વાતંત્ર્ય કે વ્યક્તિસ્વાતંત્ર્યને જરા પણ સ્થાન નથી. મહાત્માજીની માફક માનવતાની તેમને કોઈ જ કીંમત નથી. હીટલરને આખા જગતને સંહાર કરીને પિતાના જર્મનીને જીવાડવાની રાક્ષસી આકાંક્ષા જાગી છે. પિતાનું રાષ્ટ્ર અને પિતાની પ્રજા સિવાય બીજા સૌને તિરસ્કારની નજરે જોવાનું તેઓ પિતાની પ્રજાને શીખવી રહ્યા છે. માનવતા, પ્રેમ અને ભ્રાતૃભાવ એ ડીટેટરની દુનિઆમાં દેશવટે ભગવે છે. કેણ મહાન? હવે બીજું ચિત્ર જુઓ ! મહાત્માજીને પણ દુનિયાએ હિંદના સરમુખત્યાર તરીકે જ ઓળખ્યા છે; પણ આ સરમુખત્યારી જુદા જ પ્રકારની છે. કાનુની રીતે તે કોંગ્રેસમાં મહાત્માજી કાંઈ જ ઓહ ધરાવતા નથી. તેઓ ચાર આનાના સભ્ય પણ નથી છતાં તેમના વિનાની કોગ્રેસ ક૯પી શકાતી નથી. બ્રીટીશ સરકાર જે એદ્ધા વિનાના માનવીની સામે પણ ન જુએ તે મહાત્માને મળવા બોલાવે છે અને તેમની સાથે હિંદના પ્રબનની વાટાધાટ કરે છે, કારણ કે તેઓ કરેડાની બનેલી મુંગી જનતાના એકલા પ્રતિનિધિ છે. તે સિવાય બીજી કોઈપણ લાયકાત તેમણે આગળ કરી નથી. અને તેમના સિવાય આવી લાયકાતને દાવો બીજા કોઈથી થઈ શકે તેમ પણ નથી. હિટલર, એલીન કે મુસલીનીની માફક ગાંધીજીની સરમુખત્યારી વીમાને કે બખ્તરિયા ગાડી પર નિર્ભર નથી, પણ તેથી એ વિશેષ બળવત્તર પ્રજાના પ્રેમ પર નિર્ભર છે. સત્તાના એક પણ ચિન્હવિના તેઓ સર્વત્ર વિચરે છે. અજાતશત્રુની માફક તેઓ જ્યાં જાય છે, ત્યાં મિત્ર અને સ્વજને જ જુએ છે. એમની આંખે કઈ દુશમન દેખાતું જ નથી. રક્ષણ માટે એમને અંગરક્ષકાની જરૂર પડતી નથી. હીટલર કે લીનની માફક પિતાના જેવા જ ચહેરાના માણસને કાલે રાખવાની તેમને જરૂર નથી. ટેલીન અને હીટલર ઈશ્વરથી નથી ડરતા તેટલા મૃત્યુથી ડરે છે. મૃત્યુંજય જેવા મહાત્માજીને ઈશ્વર સિવાય બીજા કશાને ડર નથી. સરમુખત્યારની સત્તા ટકાવી રાખવા હીટલર અને ટેલીનને ભગીરથ પ્રયાસ કરવા પડે છે. મહાત્માજીએ સરમુખત્યારીની મળેલી સત્તા મુંબઈની કોંગ્રેસ વખતે પાછી સોંપી. પશે ને સત્તા છેડવાં કેઇને ગમતાં નથી. મહાત્માજીએ બન્ને છોડ્યાં છે. કેણ મહાન ? સત્તા સાચવી જાણનાર કે સત્તા ત્યાગનાર ? આને ઉત્તર આજનો નહિ, ભવિષ્યને ઇતિહાસકાર આપશે. Page #85 -------------------------------------------------------------------------- ________________ લગ્નઃ આદશ અને વ્યવહાર લેખકઃ ચીમનલાલ ચકુભાઈ શાહ, એમ. એ. એલએલ. બી, સેલિસિટર લગ્ન વિષે એટલું બધું લખાયું છે અને લખાય છે કે તેના વિષે વિશેષ કાંઈ લખતાં સંકેચ રહે. છતાં એ વિષય સમાજ અને વ્યક્તિને એટલે બધે સ્પર્શે છે કે લગભગ દરેક વ્યકિત તે વિષે ચોક્કસ વિચારો ધરાવતી હોવાનો દાવો કરે છે અને તેમાં ઘણા મતાગ્રહ સેવે છે. વળી એ વિષય એ છે કે જેમાં ગમે તેવા વિચારો ધરાવી, તેને વિષે પ્રગતિશીલતા અથવા નવીનતાને દાવો કરી શકાય છે. ૯ કઈ પણ સ્વરૂ૫ માટે ઓછેવત્તે અસંતેષ હોય છે જ અને તેનાં સ્વરૂપમાં ફેરફારની માગણી સતત ચાલુ જ રહે છે. કેઈને એમ લાગે છે કે લગ્નની સાથે સમાજને કાંઈ લેવા દેવા નથી અને વ્યક્તિ પિતાના સુખની દષ્ટિએ ગમે તેમ વર્તવા સ્વતંત્ર હેવી જોઇએ. કેટલાકને એમ લાગે છે કે લગ્ન એ સામાજિક સંરથા છે અને વ્યક્તિનાં સુખને વિચાર કરવાને તેમાં કોઈ અવકાશ નથી. વળી કેટલાકને એમ લાગે છે કે લગ્નનાં સ્વરૂપમાં જરા પણ ફેરફાર થાય તે ધર્મ અને નીતિનો નાશ થાય. જ્યારે કેટલાકને મન લગ્નમાં ધર્મ અથવા નીતિ જેવું કાંઈ છે જ નહિ. આ લેખમાં લગ્નને ધ્યેય શું છે અને વ્યવહારમાં તે ધ્યેય કેવી રીતે અમલમાં મૂકાય છે તથા તે ધ્યેયને પહોંચી વળવા, લગ્નના સ્વરૂપમાં ફેરફાર કરવા હોય તે ક્યા ધરણે થાય તે વિષે હું લખવા ઈચ્છું છું. લગ્ન એ ધર્મ નથી. ધર્મ તે બ્રહ્મચર્ય જ હેય. લગ્નની છૂટ હોય, લગ્ન કરવાની ફરજ ન હોય. જેમ હિંસા એ ધર્મ ન હોય, ધર્મ તે અહિંસા જ હોય. પણ કેટલાક સંજોગોમાં હિંસાની છૂટ હેય, હિંસા કરવાની ફરજ ન હોય. નરનારીનું આકર્ષણ સનાતન છે. કામવાસના અતિ પ્રબળ છે. તેને સંપૂર્ણપણે જીતવી અતિ વિકટ છે, પણ તેના ઉપર ધીમે ધીમે કાબૂ મેળવી શકાય. તેથી સ્ત્રીપુરુષવ્યવહાર માટે ચોક્કસ ઘોરણ હોવું જોઈએ. એવું કઈ ધારણ ન હોય ત્યાં અનિયંત્રિત સ્ત્રીપુwવ્યવહાર રહે. જે વ્યક્તિ અથવા સમાજ માટે ઈષ્ટ નથી. કામવાસનાનું પ્રાબલ્ય જોતાં તે સંયમમાં ન હોય, તે મન હમેશાં ભ્રમિત રહે અને જીવનના બીજા વ્યવહારને ખલેલ પહોંચાડે. દરેક સ્ત્રી અથવા પુરુષે વખતોવખત એમ વિચારવાનું હોય કે હવે પછી કયા પુરુષ અથવા સ્ત્રી સાથે તે રહેશે, તે તે વિચારમાં ઘણો સમય અને શક્તિ જાય. તેથી દરેક સ્ત્રી અને પુઓ, જે અન્ય જાતિની વ્યક્તિ સાથે સહજીવન સ્વીકારવું હોય તે, એક સમયે તે નક્કી કરવું જ પડે કે અમુક વ્યક્તિ સાથે જ તે રહેશે. આમાં વ્યક્તિનું પોતાનું જ હિત રહેલું છે. આવા વર્તનને પા જ સંયમ છે. એટલે કે એક સ્ત્રી અથવા પુરુષ, બીજા પુરુષ અથવા સ્ત્રીને પિતાના પતિ અથવા પત્ની તરીકે સ્વીકારે તેમાં, તે તેના પ્રત્યે વફાદાર રહેવાને બંધાય છે તેમજ બીજાઓ તરફથી પિતાનું મન વાળી લેવા બંધાય છે. એક તરફ નરનારીનું આકર્ષણ અને તેમાંથી સુખોપભોગની આશા અને બીજી તરફ કામવાસનાનું પ્રાબલ્ય અને તેના નિયમનની આવશ્યકતા, આ બે, લગ્નના બે છેડાઓ છે. બન્ને એક દષ્ટિએ એક બીજાના વિરોધી છે. એક ઉદ્દામ, બંધનરહિત છે, બીજું બંધન છે. લગ્નજીવન પ્રત્યેનું આકર્ષણ અને અસતેજ બને આમાંથી ઉદભવે છે. લગ્ન એ સંયમ છે છતાં સુખનું સાધન છે અને બનાવવું છે. ૧૦૨ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ [બ. જૈ. વિઘાલય જત-સ્મારક] લગ્નઃ આદર્શ અને વ્યવહાર લગ્નમાં બીજા ધણા ઉદ્દેશો સમાએલા છે. ઉપરના વિચાર મેં માત્ર વ્યક્તિની દૃષ્ટિએ કર્યો છે. પણ લગ્ન એક સામાજિક સંસ્થા છે. પ્રજોત્પત્તિ એ લમના મુખ્ય ઉદ્દેશ ગણાય છે. પ્રજાને ઉછેર, તેની કેળવણી, ગૃહજીવન, સમાજજીવનમાં ગૃહજીવનનું સાચું સ્થાન, આર્થિક વ્યવસ્થા, વારસાહકો વગેરે ધણા જટિલ પ્રશ્નના લગ્ન સાથે સંકળાએલા છે. તેથી લગ્ન માત્ર વ્યકિતઓના જ પ્રશ્ન નથી, પશુ તે સમાજજીવનનું અતિ અગત્યનું અંગ છે. વ્યક્તિને માટે પણ લમજીવનનાં બીજાં ઘણાં પરિણામ છે. સહજીવનમાં હિંષ્ણુતા કેળવવી, શ્રી અને સંતાન માટે પેાતાના સ્વાર્થ જતા કરતાં શીખવું, અને ખીજાના સુખનો વિચાર કરતાં થવું, તેમના ભાવિ જીવનની જ્વાબદારી સ્વીકારવી, તેમાંથી ઉત્પન્ન થતા સામાજિક સંબંધમાં ગૂંથાવું, આ બધું વ્યક્તિના જીવનને અને તેના માનસ વિકાસને સહસ રીતે ચારે તરફ્થી ૨૫ર્શે છે. લગ્નજીવન જેમ કેટલેક દરજ્જે માણસને નિઃસ્વાર્થ અને સહિષ્ણુ બનાવે છે, તેમ પોતાના જ કુટુંબ માટે સ્વાર્થી અને અસહિષ્ણુ પણ બનાવે છે અને તેની દૃષ્ટિ સંકુચિત કરે છેં. આદર્શ લગ્ન તો એ છે કે જેમાં એક સ્ત્રી અને એક પુરુષ, જેમની વચ્ચે વય, ગુણ, સંસ્કાર વગેરેનું વધારે પડતું અંતર ન હાય તેવા, સ્વેચ્છાએ લગ્નગ્રંથિથી જોડાય અને આજીવન એક બીજાને વફાદાર રહી પેાતાના સહજીવન સાથે પોતાની સામાજિક ફરજો અદા કરે. આવાં આદર્શ લગ્ના સમાજમાં વિરલ હોય છે. ' લગ્નનાં સ્વરૂપા ઘણાં છે, જેમાં સામાજિક અને આર્થિક પરિસ્થિતિ તથા વ્યક્તિગત કારણે અનેક અપૂર્ણતા રહે છે. લગ્નનાં જુદાં જુદાં વ્યવહારિક સ્વરૂપે જોતાં લગ્નની વ્યાખ્યા આપવી હાય તે કાંઈક આવી રીતે આપી શકાય-એક અથવા અનેક પુરુષ, એક અથવા અનેક સ્ત્રી સાથે, ચોક્કસ સમય માટે, સજીવન સ્વીકારે, તેનું નામ લગ્ન. આમાં લગ્નની દૃષ્ટિએ અગત્યની વસ્તુ ચોક્કસ સમય ’ છે. જયાં સ્ત્રીપુરુષસંબંધ ક્ષણિક હોય અથવા તેનું કાંઈ બંધન ન હોય તો એવા સંબંધને લગ્ન ન કહેવાય. ઉપરની વ્યાખ્યામાં એક સ્ત્રી અને એક પુરુષ (Monogamy), એક પુરુષ અને અનેક સ્ત્રી (Polygamy), એક સ્ત્રી અને અનેક પુરુષ (Polyandry) અને અનેક પુરુષ અને અનેક શ્ર ( Group marriage) આવાં બધાં લમનાં સ્વરૂપોના સમાવેશ થાય છે. વળી ચાક્કસ સમય ' આજીવન હાય અથવા લગ્નવિચ્છેદની છૂટ હોય તેવાં લગ્નાના પણ સમાવેશ થાય છે. વ્યક્તિ અને સમાજના હિતની દૃષ્ટિએ આદર્શ લગ્ન એટલે આજીવન એક સ્ત્રી અને એક પુરુષના સહચાર——આર્ય સંસ્કૃતિમાં જે રામ સીતાના આદર્શે છે. છતાં લગ્નનાં ખીજાં ઘણાં સ્વરૂપા સમાજે સ્વીકાર્યો છે. તે સ્વરૂપે તે તે સમયની સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાંથી ઉત્પન્ન થયાં હોય છે અને તે, પરિસ્થિતિ પલટાતાં, પલટાય છે, પલટાવાં જોઈ એ, એ સ્વરૂપાનું નિયમન અને બંધારણ ધર્મનીતિ, જાહેરમત અને કાયદો આ ત્રણ તત્ત્વોથી થાય છે. મેં શરૂઆતમાં કહ્યું છે કે લગ્ન ધર્મ નથી, છતાં બ્રાહ્મણ સંસ્કૃતિમાં લગ્નને ધર્મ માનેલ છે તે કઈ દૃષ્ટિએ ? શ્રમણુ સંસ્કૃતિમાં અને જૈન ધર્મમાં લગ્નને ધર્મ માનેલ હોય તેવું હું જાણતા નથી. લગ્નને એ રીતે ધર્મ કહી શકાય. એક તા અનિયંત્રિત સ્ત્રીપુરુષવ્યવહાર હાય, તેના કરતાં તેમાં કાબૂ હાય અને સંયમ હોય તે ઈષ્ટ છે, તેથી તે ધર્મ છે. બ્રાહ્મણાની વિશેષતા એ હતી કે સામાજિક દૃષ્ટિએ જરૂરનું હાય અને નસમાજ પાસે તેમને જે કરાવવું હાય, તેને તે ધર્મરૂપે ઠસાવતા. ગૃહજીવન અને ગૃહસ્થાશ્રમ સમાજજીવનના પાયા છે, અને તેના આધાર લગ્ન ઉપર છે, તેથી લગ્ન એ ધર્મ છે એમ ઠરાવ્યું. વળી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચીમનલાલ ચકુભાઈ શાહ આ હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારે તેમની સંખ્યા બહુ ઓછી હતી અને સંખ્યાબળ વધારવાની એટલે પ્રજોત્પત્તિની જરૂર હતી તેથી લગ્ન એ ધર્મ થયું અને તેને મુખ્ય ઉદેશ પ્રજોત્પત્તિ કહ્યો. લગ્નમાં ધર્મ અથવા નીતિનું સાચું તત્વ તે તેમાં રહેલ સંયમ છે. લગ્નનું કારણ સ્ત્રીપુરુષ આકર્ષણ છે. પણ તેનું પરિણામ અને ધ્યેય સંયમ છે. લગ્નનું વ્યાવહારિક સ્વરૂપ નકકી કરનારું મુખ્ય તત્વ સામાજિક અને આર્થિક પરિસ્થિતિ છે. અત્યારનાં હિન્દુ લગ્નનાં મુખ્ય લક્ષણે અનેકપત્નીવ, બાળલગ્ન, ગૃહલગ્ન, વિધવાવિવાહ કાયદેસર હેવા છતાં જાહેરમતને વિરોધ, લગ્ન વિચ્છેદને નિષેધ, અનુલેમ (કહેવાતી ઉચ્ચ કેમને પુરુષ અને મની રીનું લગ્ન, દા. ત. બ્રાહ્મણ પુસણ, વણિક સ્ત્રી) લગ્ન કાયદેસર પ્રતિમ (અનામથી વિરુદ્ધનું) ગેરકાયદેસર, વગેરે છે. હિંદુઓની કહેવાતી ઊતરતી કેમેમાં આનાથી કેટલાંક વિરોધી લક્ષણે છે. - હવે હિન્દુઓમાં લગ્નનું આવું સ્વરૂપ કઈ સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાંથી ઉત્પન્ન થયું એ વિચારીએ. આ હિન્દુસ્તાનમાં આવ્યા, ત્યારે દરેક વિજેતા જાતિમાં બને છે તેમ, પુઓની સંખ્યા કરતાં સ્ત્રીની સંખ્યા ઘણી ઓછી હતી. અને પિતાની સંસ્કૃતિ અને લેહીનું અભિમાન હતું. વીર આય અપરિણિત રહેવા તો તૈયાર નહોતા જ. અનાર્યોની કન્યાઓ ઉપાડી લાવતાં તેમને અટકાવી શકાય તેમ હતું નહિ. તેમની સંખ્યા ઓછી હતી તેથી અનુલેમ લગન સવીકારાયું અને પ્રતિમાને નિષેધ છે. અનાર્યો આની કન્યાઓ લઈ જાય તે કેમ સહન થાય છે તેને માટે દેહાંત દંડની જ સજા. પિતાના લેહીનું અભિમાન હતું, છતાં અનુલોમ લગ્નની છૂટ આપ્યા વિના રહે ન હતું. તે પછી શું કરવું? અનુલોમ લગ્નની પ્રજાની જ્ઞાતિ જુદી થઈ. જેમ અનુલોમ લગ્ન વધ્યાં, તેમ વચગાળાની જ્ઞાતિઓ વધતી ગઈ. વિજેતાઓની પુરુષસંખ્યા પ્રમાણમાં અનાચ કરતાં તે ઘણી ઓછી હતી, તેથી સંખ્યાબળ વધારવા અને પત્નીત્વની છૂટ અપાઈ. તે સાથે સાતપુત્રવતી મા એ આશીર્વાદ અપાશે. જ્યાં કન્યાની અછત હોય, ત્યાં બાળલગ્ન અને હલગ્ન તે હેય જ કયાંથી? તે સમયમાં નહોતાં જ વિધવાવિવાહને પણ નિષેધ ન હતે. સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય, ત્યાં વિધવાઓને અપરિણિત રહેવા કેમ દેવાય? સ્ત્રીસંખ્યા ઓછી હોય, ત્યાં સ્ત્રીઓને પ્રમાણમાં સ્વતંત્રતા હેય જ. આર્ય લગ્નનું સ્વરૂપ આવી રીતે નક્કી થયું. ધીમેધીમે સ્ત્રીપુરુષસંખ્યાની અસમાનતા ગઈ એટલું જ નહિ પણ અનુલેમ લગ્નની છૂટ અને પ્રતિલેમન નિષેધ હોવાથી એક સમય એવો આવ્યા કે જ્યારે ઉચ્ચ ગણાતી હિન્દુ કામમાં સ્ત્રીસંખ્યા વધી પડી અને ઊતરતી કેમેરામાં ઘટી પડી. કારણ કે ઉપલી કેમ ઊતરતી કેમેરામાંથી બીએ ખેચે અને તેમની સ્ત્રીઓને બીજી કેમમાં પરણવાની 2 નહિ. શરૂઆતમાં હતી તે કરતાં વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ. હવે શું કરવું? અને પત્નીત્વ વધ્યું, બાળલગ્ન અને વૃદ્ધલગ્ન દાખલ થયાં, વિધવાવિવાહ અને લગ્ન વિચછેદને નિષેધ થયે, સ્ત્રીની સ્વતંત્રતા ગઈ કન્યા સાપના ભારારૂપ થઈપછી તે બ્રાહ્મણોએ બાળલગ્નમાં પણ ધર્મ શોધી કાઢ્યો. “મદન મને ઊંૌરી' માબાપ કન્યાને ઋતુમતી જુએ તે નરકમાં જાય. વિધવાએ તે સતી જ થવું રહ્યું. કુંવારી કન્યાને વર ન મળે ત્યાં વિધવાને પરણવા કયાંથી દેવાય? ઊતરતી કેમમાં આનાથી બરાબર વિપરીત પરિણામ આવ્યું. તેમની સંખ્યા ઓછી થઈ. તેથી તેમને અનેકપત્નીત્વ ન ચાલે, બાળલગ્ન, વૃદ્ધલગ્ન ન હોય, વિધવાવિવાહ કે લગ્નવિચ્છેદન નિષેધ ન હોય, તેમની સ્ત્રીઓ ધર રાખી બેસી રહેતી ગુલામ ન હોય. છતાં બ્રાહ્મણએ એવી છપ પાડી હતી કે તેઓ જ સંસ્કારસ્વામી છે, અને તે કરે તે જ ધર્મ છે. તેથી ઊતરતી કામમાં પણ પિતાને ખાનદાન કહેવડાવતા કુટુંબે બાળલગ્ન કરે, અનેકપત્નીવ કરે, વિધવા વિવાહ થવા ન દે, અને પરિણામે વધારે દુઃખ ભોગવે. મધ્યયુગમાં મુસલમાનોનાં Page #88 -------------------------------------------------------------------------- ________________ રજત સ્મારક લગ્નઃ આદર્શ અને વ્યવહાર ૧૦૫ આક્રમણ સમયે હિન્દુ ધર્મે પિતાના રક્ષણ માટે પિતાનાં બધાં બારણાં બંધ કર્યો, ત્યારે સ્ત્રીઓને પણ ઘરમાં પૂરી, પડદામાં નાખી અને બાળલગ્ન વધ્યાં. આવી જ રીતે હિન્દુ લગ્નનું સ્વરૂપ ધડાયું છે. સામાજિક રીતરિવાજોની એ વિશેષતા છે કે જે પરિસ્થિતિમાંથી એ ઉત્પન્ન થયા હેય, તે પરિસ્થિતિ સમૂળગી પલટાઈ જાય, તે પણ એ તે એવાને એવા જ કાયમ રહે છે. તેની આસપાસ ધર્મ અને નીતિનાં કંડાળાઓ રક્ષણ કરતાં ઊભાં હોય છે. મનુષ્યસ્વભાવની સામાન્ય સ્થિતિચુસ્તતા તેને ટકાવે છે અને તેમાં ફેરફાર ઈચ્છનારાઓ સ્વછંદી અથવા ધર્મભ્રષ્ટ કહેવાય છે. આવા રીતરિવાજે કાયદાનું સ્વરૂપ લે છે, ત્યારે સ્થિતિચુસ્તતા વધે છે. કાયદે જાહેર મતનું પ્રતિબિંબ છે પણ તેની અને જાહેરમત વચ્ચે હંમેશા અંતર રહે છે. આજે દાખલા તરીકે, જાહેરમત અનેકપીવની વિરુદ્ધ છે છતાં કાયદામાં તેની 2 છે, જાહેરમત કદાચ અમુક સંજોગોમાં લગ્નવિચ્છેદની તરફેણમાં છે, જ્યારે કાયદામાં તેની મનાઈ છે, કાયદાથી વિધવાવિવાહ માન્ય છે જ્યારે જાહેરમત હજુ તેની વિરુદ્ધ જણાય છે. વસ્તુતઃ વિધવાવિવાહમાં “પાપ” નથી કે લગ્નવિચ્છેદમાં પણ “પાપ” નથી; પ્રતિલોમ લગ્નમાં “પાપ” નથી કે અનુલેમ લગ્નમાં “પુણ્ય” નથી. લગ્નનું સ્વરૂપ નક્કી કરવામાં ત્રણ તત્વો મુખ્ય છે –(૧) વ્યક્તિનું સુખ, (૨) સ્વછંદી વૃત્તિઓનું નિયમન અને સંયમનું પિષણ, (૩) સમાજહિત. આ ત્રણ તો કેટલેક દરજજે એક બીજાનાં વિરોધી છે. સમાજહિત લક્ષ્યમાં લેતાં વ્યક્તિના સુખને કેટલેક દરજજે અવગણવું પડે છે. છતાં છેવટ તો સમાજ વ્યક્તિઓને જ બને છે અને તેમનું સુખ લક્ષ્યમાં ન લેવાય તે સામાજિક નિયમે શેને માટે છે? વળી વ્યક્તિના સુખને નામે તેનામાં સ્વછંદ વધવા ન જ દેવાય, તેમાં તેનું જ હિત નથી. અને તે સ્ત્રીપુરૂસંબંધ એ જીવનનું એક અંગ માત્ર છે. જીવનમાં તેથી વિશેષ ધણુંય છે અને તે એકને જ માટે સમગ્ર જીવનને વિનાશ થવા ન જ દેવાય. છતાં એ અતિ પ્રબળ અને વેગવાન સંબંધ છે જેને અવગણી પણ ન જ શકાય. એટલે લગ્નસ્વરૂપ ગમે તેવું હોય, તે પણ તેમાં રહેલ વિરોધી તને વિચાર કરતાં, તેનાથી અસંતોષ તે સદાય રહેવાને. છતાં સમયે સમયે તે સ્વરૂપ, ઉપરનાં તો લક્ષ્યમાં રાખી, પલટાવી શકાય, પલટાવાં જોઈએ. આજે દાખલા તરીકે, પ્રતિલોમ લગ્નના નિષેધ કાંઈ અર્થ નથી, અનેકપની ત્વની કાયદેથી પણ છૂટ ન હોવી જોઈએ. બાળલગ્ન, વૃદ્ધલગ્ન, સંમતિ વિનાનાં લગ્ન, અસમાન વયનાં લગ્ન વગેરેને તે કોઈ સ્થાન જ નથી. વ્યવહારમાં તે બધાં અટકાવવામાં થડી મુશ્કેલી જણાય ત્યાં પણ, તે અનિષ્ટ છે, તે તે સ્વીકારવું જોઈએ અને તેને અટકાવવા દરેક પ્રયત્ન કરવો જોઈએ. લગ્નવિચ્છેદની કેટલાક સંજોગોમાં છૂટ આપીએ, તે પાપ નથી. પણ કાયદેથી છૂટ હોય તે પણ જાહેરમત એટલે જાગ્રત હોય કે તેને સ્વચ્છંદી ઉપયોગ ન થાય. વિધવાવિવાહ પ્રત્યેને અણગમે દૂર થી જોઈએ. આદર્શ તે આજીવન એક પતિ-પત્નીત્વને જ હોય. આર્યોએ પરિસ્થિતિ અનુસાર ઘણી જાતનાં લગ્નો અને પુત્રને કાયદેસર કરાવ્યાં, છતાં આદર્શ તે રામ-સીતાને જ આ અને આર્ય સમાજે અને સંસ્કૃતિએ પાંચ હજાર વર્ષથી તે આદર્શને પિતાને કર્યો છે. બાકી તે કાલિદાસે કહ્યું છે તેમ દરેક લગ્ન વખતે (અથવા પછી) પ્રજાપતિને ગાળ સાંભળવાની રહેશે જ. “સમાનયંત્રણમાં વપૂરો વિરચ થાર્થ ન જાતિઃ શાતિ ” એવું તે કયારેક જ બને. અભિજ્ઞાનશાકુંતલ, અંક ૫. Page #89 -------------------------------------------------------------------------- ________________ વિચારપ્રવાહો અને વિશ્વ પરિવર્તન લેખક –નાનાલાલ ખીમચંદ દોશી, બી, કેમ. “Liberty of thought, speech and action” આ થડા શબ્દોમાં વિશાળ જગતની સધળીએ પ્રવૃત્તિનું લક્ષ્યબિન્દુ કેન્દ્રિત થાય છે. રાષ્ટ્રીય અગર આંતરરાષ્ટ્રીય પુનર્ધટનાની વિચારણા કરનાર, પછી તે રાજપુરૂષો હોય કે અનિષ્ણતિ હેય પરંતુ તે સર્વ વિચારણા પાછળ સ્વતંત્ર વિચાર, વાણું અને કર્તવ્યનું સ્વાતંત્ર્ય નહીં હોય, તે તે કોઈને નહીં ખપે. કારણ કે, આ જીવન-મંત્રની પાછળ કેટલીએ શાણિત સરિતાઓ વહી છે, આમબળિદાન અપાયાં છે. જગતની મહા વ્યક્તિઓ આપણને કહે છે કે “તમારા મગજનાં દ્વાર ખુલ્લાં રાખો” અને જગત આટલું સમજે તે પૃથ્વી પર આજે પ્રલયકાળનાં મેજો રૂપી ઝંઝાવાત વાઈ રહ્યો છે તે ભસ્મીભૂત થતાં કશીએ વાર લાગે ખરી ? પરંતુ બને છે એ કે કોઈ રાજકીય કહે કે ધાર્મિક કહે તેવા જીવનનાં વિધ વિધ કાર્યોમાં આપણે વહેંચાઈએ છીએ, ત્યાર પછી આપણે આપણા જ કક્કો સાચે તેવું મમત્વ છેડી શક્તા નથી. જે શુભ કામ માટે આગળ આત્મબેગ આપ્યો હોય છે તે આપણે વીસરી જઇએ છીએ; જગત એક પ્રવાહની જેમ હંમેશ આગળ વધતું દેવું જોઈએ તે આપણાથી ભૂલી જવાય છે અને તેને ઠેકાણે આપણું માનસ અને જીવનકાર્ય એક વર્તુળમાં જ આપણે હોમી દઈએ છીએ અને આમ વાડાઓથી, સમૂહગત લાઈનદોરીથી અને માન્યતાઓની શૃંખલામાં સપડાઈને આપણે આપણા જ ભાઈઓને, આપણા જેવા જ પવિત્ર માનવદેને છૂણ દૃષ્ટિથી, ભેદભાવથી જોઈએ છીએ. સેંકડે કે હજાર વર્ષ પહેલાંના કથનમાં ફેરફાર ન થઈ શકે તેવાં કથનથી સ્થિત થઈ જઈએ છીએ. વિશ્વના હિતેચ્છકને આ નિહાળતાં કે માનસિક ઉપદ્રવ ઉપજ હશે ! વિચારપ્રવાહની કુંઠિત દશાથી પ્રગતિ કેટલી રંધાતી હશે ! એક વસ્તુને તે આજે કાઈપણ સ્વીકાર કરે છે કે વિશ્વમાં ત્રણ વર્ગ પાડી શકીએ તેવી વિચારશ્રેણી ધરાવનાર માનવસમૂહ તરી આવે છે, તે સૃષ્ટિજૂનાં છે, તેઓ વચ્ચે ઘર્ષણ થાય છે, સમાધાન થાય છે. આ બધું આજે ચાલ્યું આવે છે, પરંતુ આ મતભેદ ઘટ્ટ થઈ ઝેરનાં બી વાવે તેવું કાઈ ન ઈચછે. જગતની સંસ્કૃતિ આ વિચારશ્રેણની મર્યાદા સૂચવે છે, અવગણના નહીં. પરંતુ આ ત્રણ વિચાશ્રેણી કઈ? એક તે ચાલુ દુનિયાથી આગળ ચાલ્યા જતો તે ઉદ્દામ વિચાર ધરાવનાર વર્ગ, બીજો વર્ગ દુનિયાની પાછળ ખેંચાત આવે છે તે રૂઢિચુસ્ત અને સનાતની, જ્યારે આ બેમાં મેળ સાધે તેવો વર્ગ છે, તે વિનીત નામે સંબોધાય છે. ઉદ્દામ વાદીઓ જયારે ફેરફાર લાવે છે ત્યારે તેમને આપણે ક્રાંતિ Revolution કહીએ છીએ. જ્યારે વિનીતના હાથમાં લગામ હોય છે, ત્યારે દુનિયા Evolution ક્રમિકગતિથી આગળ વધે છે. આ ત્રણે વિચારણું ગતના દરેક પ્રવૃત્તિક્ષેત્રમાં હોય છે અને તેમની વચ્ચે ખેંચતાણ-Tug of war ચાલ્યા કરે છે, આ કથા જ એક મનુષ્યજાતિને ઈતિહાસ રચે છે, અનુભવપિથીનાં પાનાં ભરે છે. પરંતુ જેમ જળધોધ સ્થળમર્યાદા સાચવતા નથી, તેમ જ્યારે વિચારનાં મેજાએ ઉગ્ર સ્વરૂપ લે છે, ત્યારે આખીએ સમાજરચનાને અને માનવજાતને હચમચાવી નાખે છે, કઈવાર પાયામાંથી તેને નિર્મળ કરે છે. ગઈ સદીમાં મૅચ પ્રજાએ શરૂ કરેલ (વલ્લેઅર અને રૂછે પ્રેરિત) ક્રાંતિ અને ગત મહાયુદ્ધ બાદની રશિયન સંસ્કૃતિ (કાર્લ માકર્સ પ્રેરિત) આ સંબંધમાં જવલંત દ્રષ્ટાંત છે. આપણે દૂર ન Page #90 -------------------------------------------------------------------------- ________________ [. જે. વિદ્યાલય ૨૪તરમારક] વિચારપ્રવાહ અને વિશ્વ પરિવર્તન ૧૦૭ જતાં આપણા જ દેશને બે દશકાને ઈતિહાસ જોઈએ. આજથી પાં સદી પહેલાં કહેવાય છે કે વિદેમાતરમ કહેવામાં દેશ ગણાતે. સંપૂર્ણ રવાતંત્ર્ય એ એક આદર્શવાદનું ફક્ત એક અંતિમ ધ્યેય હતું. રાજકારણમાં અહિંસાને એક અણુ જેવુંએ સ્થાન ન હતું પરંતુ એક જ વ્યક્તિની પ્રતિભાઓ, ધુને અને તપસ્યાએ આખાયે દેશની સૂરત ફેરવી નાખી છે. આપણુ ગુજરાતના પા સદી પહેલાના સંસાર સુધારામાં એક અગ્રણી વિચાર ધરાવનાર સ્વ. સર રમણભાઈનું “ભદ્રંભદ્ર' તમે વાંચ્યું હોય તો તમને સમજાશે કે આપણા સામાજિક વિચારોમાં આપણે કેટલું આગળ વધ્યા છીએ. સ્પર્શાસ્પર્શ, પરદેશગમન, આંતરકામીય સંબંધે, આપણે લગ્નવ્યવસ્થા, વારસાહક બાબતમાં કહે કે વ્યક્તિત્વ અંગે કહે તે બાબતમાં સ્ત્રીવર્ગનું બદલાએલું સ્થાન, કેળવણી બાબતમાં આપણે બદલાતું–પ્રગતિ તરફ-વલણ અને વધુ મુશ્કેલ તવા વિધવાવિવાહ કે છૂટાછેડા જેવા પ્રકામાં પણ વધુ સ્પષ્ટ થતું વલણ આ બધું એક જ સૂચવે છે કે “મગજનાં દ્વાર” ખુલ્લાં રાખી આપણે પ્રગતિ પંથે આપણી યાત્રા ચાલુ રાખી છે. આપણે-વધુ સંકુચિત વર્તુળ-જે અંગત વર્તુળ કહી શકીએ, તેવા આપણી જૈન સમાજ પ્રતિ જરા જુએ. આપણે કેમ મુખ્યત્વે વ્યાપાર વ્યવસાયી હૈઈ તે જે તે સ્થળ ગતિએ ચાલે છે છતાં આપણે પણ એક મહાપ્રજાનું અંગ જ છીએને? આપણે આજે ત્રણ ફિરકાના સંગઠ્ઠનને વિચાર કરીએ છીએ. આપણે જે કે મહદઅંશે નહીં તે કંઈક જરૂરી ગણીને આપણો ધનપ્રવાહ કેળવણીના કેંદ્ર-શ્રી મહાવીર વિવાલય જેવાં–પાછળ વાળીએ છીએ અને આપણે “કેમીવાદ” ને ન ઉજતાં દેશહિતને પ્રથમ વિચાર કરીએ છીએ. | આટલું સંતાકારક સરવૈયું છતાં સંપ્રદાયવાદમાંથી જન્મતી સામાન્ય વિચારો ન સમજવાની અસહિષ્ણુતાને લીધે આપણે ધણાઓ પછાત છીએ. ચતુર્વિધ સંધના ચાર વિભાગમાં દરેક વિભાગનું શું સ્થાન છે તે બાબતમાં ઘણી ચડસાચડસી છે. તદુપરાંત મને તે એમ પણ લાગે છે કે આજે આપણે કંઈક નિર્ણાયક કે માર્ગદર્શક વિહેણાં છીએ એટલે આપણું નાવ સાધે પંથે ન ચાલતાં ખૂણે ખાંચરે વચમાં વચમાં લંગરાનું આગળ ચાલે છે. પરંતુ વિશ્વ પરિવર્તનની વચમાં આ અતિ મહત્વની છતાં ગૌણ બાબત છે. અંગે અંગને વિકાસ મહત્વને છતાં સર્વદેશીય વિકાસની મહત્વાકાંક્ષા આગળ આ પૃથક્કરણ એક વિભાગી અહેવાલ જેવો છે. મહા ધુંધ આગળ તે ઝીણાં ઝીણું ઝરણાં છે. આજે માનવજાતનું એક મહાભારત રચાઈ રહ્યું છે. કારણ કે શાહીવાદ કહો, વ્યાપારી બજારની ભૂખ કહે કે વિશ્વ સ્વામિની મહત્વાકાંક્ષા કહો, આવાં આવાં કારણોને લઈને દુનિયાની પ્રજાએ માંહોમાંહે આથડી રહી છે. પ્રત્યેક રાષ્ટ્રને લાગે છે કે આજે બીજાને તે કાલે આપણે વારે, ભલે પછી “ભક્ષ થવાનાં તિથિ કે મુહૂર્ત અક્કસ હોય પરંતુ આ પરિસ્થિતિનું પૃથક્કરણ કરતાં પણ તેના ગર્ભમાં તે અમુક આદર્શવાદ કે વિચારશ્રેણીની ઉગ્ર અથડામણે જ જડે છે. આ અથડામણે કેમ અટકી શકે? તેનો ઈલાજ શે? છે કાઈ એ ધુરંધર વૈવ આ મહાગની ચિકિત્સા કરે તેમ? જૈનશાસ્ત્ર જેને “પરિગ્રહપરિણામ’ કહે છે, તેમ મહાત્માજી કહે છે કે “live and let live' પરંતુ દુનિયાના રાજપુને આ સિદ્ધાંત પ્રણેતાઓને “આદર્શ ઘેલડા” કહે છે. આ સિદ્ધતિ પાછળ ભલે નક્કર સત્ય હોય, પરંતુ તેને અમલ કણ કરાવશે તેમ તેઓ પૂછે છે. આમ છતાં મને લાગે છે કે માનવસમાજ આ સર્વભક્ષી પુનરાવર્તનથી થાય છે. શાસ્ત્રમર્યાદાની વાત ફરી થવા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ નાનાલાલ ખીમચંદ રાશી (અ. છે.હાલય૨તસ્મા] માંડી છે “ન્યાયી વહેચણી” કરવાનાં સૂત્રો પાછાં વર્તમાનપાને પાને ચડવા માંડ્યાં છે એટલે કઈ નહીં તે થોડે અંશે પણ “પ્રજામત' રૂપી sanctions મળતાં આપણે ઉપર કહેલાં ઉદેશ કલિત થવાની સંભવિતતા સેવીએ. અલબત્ત આપણે સૌએ આપણા વ્યકિતગત પ્રયાસેથી અને શુદ્ધ વિચાર સેવનથી આપણે હાને ફાળો તેમાં આપવાનો રહે છે તે ન જ ભૂલાવું જોઈએ. અને અંતે પુનક્તિ દેષ કરીને પણ કહું તે આ શા માટે? એને એક જ જવાબ છે કે “For Liberty of thought, speech and action.” જે માનવજાતની સ્વાધીનતા માટેનું જન્મસ્થાન છે. આજકાલ સ્વતંત્રતા અને બંધન એ બન્ને શબ્દો જુદી જુદી પરિસ્થિતિમાં અને જુદા જુદા સંદર્ભમાં ગમે તેમ વપરાતા આપણે સાંભળીએ છીએ. ઘણાખરા માણસે પિતાને અણગમતી રિથતિને બંધન અને ગમતી સ્થિતિને સ્વતંત્રતા માની બેસે છે. પણ વ્યક્તિગત વાતને કેરાણે મૂકી સ્વતંત્રતા અને બંધનના સાચા અર્થને વિચાર કરવાની ખૂબ જરૂર છે, દરેક શબ્દના બે અર્થ થાય છે; એક નિરપક્ષ અને બીજે સાપેક્ષ. સાપેક્ષ અર્થને અનુબંધ (Correlative) ની જરૂર રહે છે. સાપેક્ષ સ્વતંત્રતાની એક વ્યાખ્યા એવી બાંધી શકાય કે મારા વિકાસની સાધનાની આડે બીજ ન આવે અને બીજાના વિકાસની સાધનાની આડે હું ન આવું. આ વ્યાખ્યના પહેલા ભાગમાં જ સમગ્ર અર્થ સમાઈ ગયેલે આપણે માનીએ છીએ અને બીજા ભાગની અવગણના કરીએ છીએ. આથી બુદ્ધિમ પેદા થાય છે અને સ્વાથી માન્યતાઓને સ્વતંત્રતાને નામે પદ મળો છે. સાપક અર્થની રીતે જોતાં બંધન અને સ્વતંત્રતા બન્ને પરસ્પર વિરોધી શબ્દ છે એ માન્યતા ભૂલભરેલી છે. કોઈપણ પ્રકારના બંધન વિના સાચી સ્વતંત્રતા સંભવતી જ નથી, કારણ કે આપણા વિકાસની આડે કેઈ ન આવે એ સૂત્ર આચારમાં મૂકી શકાય, તો પણ બીજાના વિકાસની આડે આપણે ન આવીએ એ સૂત્ર તે કોઈ પણ બંધન સ્વીકાર્યા વિના આચારમાં ન મૂકી શકાય. પણ અહીં જે બંધન હોય છે તેના પ્રકાર કેવો છે એ જ અતિ મહત્વને પ્રશ્ન છે. તેમાં બે ગુણ તે હોવા જ જોઇએઃ (૧) દરેક બંધન વિકાસના પગથિયારપ છે, એટલે આપણે ત્યાં જ થોભી જવાનું નથી. એને વટાવી નિરપેક્ષ સ્વતંત્રતાના ધ્યેયને પહોંચી શકાય એવા ગુણ તેમાં હોવા જોઇએ. (૨) દેશ, કાળ, ધર્મને અનુસરી સાધકના એયને અર્થે જ એ બંધન હોય. આચાર્ય ક્રિપલાણ Page #92 -------------------------------------------------------------------------- ________________ ગ્રામાદ્યોગ શા માટે ? લેખકઃ વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા મેનેજિંગ ડીરેકટર, ધી બોમ્બે વિન્સિયલ કોઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ. તેવા વેગ મળ્યે નથી. સહુ કાઈ સમજે છે. રીતે અનુકૂલ થઇ પડે આજે વીસ વર્ષથી ખાદી પ્રવૃત્તિની શરૂઆત થઈ છે અને સાત વર્ષથી ગ્રામાઘોગ પ્રવૃત્તિના આરંભ થયા છતાં એ નિ:સંશય છે કે યુવકવર્ગમાં એ બન્ને પ્રવૃત્તિને જોઈ એ ખાદી એ રાષ્ટ્રીય પોષાક છે. મહાસભા તે માટે આમણુ રાખે છે એટલું જ ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ જેનું એક અંગ ખાદી છે, તે આપણા દેશની આર્થિક સ્થિતિ શી છે અને તેનું સમાજરચનામાં શું સ્થાન છે, તે જ્યાંસુધી આપણે બરાબર સમજીશું નહીં, ત્યાં સુધી એ પ્રવૃત્તિને જોઇએ તેવા વેગ મળશે નહિ. વિદ્યાર્થી યુનિવર્સિટીની પરીક્ષા માટે અર્થશાસ્ત્રના અભ્યાસ સારા પ્રમાણમાં કરે છે. આ અર્થશાસ્ત્રના અભ્યાસના પાયા પશ્ચિમ દેશેાના અનુભવ ઉપર ચેાજાયેલા છે. આ અનુભવ હિન્દુસ્થાનની પરિસ્થિતિને કેટલે અંશે લાગુ પડી શકે એ અભ્યાસ કરનારાઆએ જોઈ લેવાનું છે. હિન્દની સંસ્કૃતિ બીજા દેશેાની સંસ્કૃતિથી જુદી જ છે, એ સંસ્કૃતિમાં પ્રેમ, સત્ય અને અહિંસા સર્વોપરી સ્થાન ભાગવે છે. આ સિહાન્તા ત આધ્યાત્મિક કલ્યાણને માટે જ સ્વીકારીએ, તે! તે ખરી સંસ્કૃતિ ન લેખાય. તે સિદ્ધાન્તો આપણા રાજના જીવનમાં ઉતારવાં જોઈએ. તેનું પાલન આપણી સમાજરચનામાં થવું જોઈએ. અગાઉ જેટલે અંશે સમાજરચના આ સિદ્ધાન્તા ઉપર ધડાઈ, તેટલે અંશે જ તે ટકી શકી છે. આ સિદ્ધાન્તોને અનુસરીએ, તો નફાખાજી, સ્પર્ધા, હરીફાઈ, ધનના સચય, એ સર્વને આજે આપણા આર્થિક જીવનમાં જે સ્થાન મળ્યું છે, તે ન મળી શકે; ઉત્પાદન નકા માટે નહિ પણ ઉપયોગ માટે એ સાદું સૂત્ર કદી આપણા લક્ષની બહાર જાય નહિ; દેશની ઉત્પત્તિ વધતાં એ ગરીબાઈ વધે તે દેખાવ આપણે જોવા પડે નહિ; વર્ગ વિગ્રહનાં બીજ આપણી પ્રજામાં રાપાય નહીં. અંગત આધ્યાત્મિક હિત માટે આ તત્ત્વો સ્વીકારી આપણે સંતેષ પામીશું અને તેનું આચરણ સામાજિક જીવનમાં કરીશું નહિ, તા જે ભયંકર દાવાનળના ભાગ પશ્ચિમ દેશની પ્રજા થઈ પડી છે, તેવા જ ભાગ આપણે થઈ શું. એકનું હિત સર્વના હિતમાં અને સર્વનું હિત એકના હિતમાં સમાયેલું છે એ સિદ્ધાન્ત પહેલા સ્વીકારવા રહે છે. આને સ્વીકાર થાય તો આપણે જોઈશું કે મેટા પાયાઉપર ચાલતા ઉદ્દગાથી એકનું આર્થિક હિત સધાતું હશે પણ સર્વનું આર્થિક હિત તેમાં સમાયેલું નથી. ઉલટું તેવા ઉદ્યોગાના વિકાસથી જ્યારે એક વ્યક્તિની કમાણી ધણા પ્રમાણમાં વધે છે ત્યારે તેટલા જ પ્રમાણમાં અનેક વ્યક્તિએની કમાણી અટકે છે. આવી રીતે ધનના સંચયને પ્રોત્સાહન મળે છે તે કારણસર હાલની પતિએ ચાલતા નવીન ઢબના ઉદ્યોગો નાપસંદ કરવા લાયક છે; નહિ કે તેમાં યંત્ર વપરાય છે એટલે. યાંત્રિક બળ મનુષ્યના સાથી તરીકે રહે ત્યાંસુધી સ્વીકારી શકાય. તેથી કામ સરળ થઈ શકે એમ હાય તા. પણ જો યાંત્રિક બળ સર્વોપરીપણું ભાગવે અને મનુષ્યનાં કમાણીનાં સાધન છીનવી લે, તા તેવા યાંત્રિક બળના નિષેધ કરવા એ ચાગ્ય છે. તેવા ઉદ્યોગાથા પ્રજાના હિતનું સંરક્ષણ થવાને બદલે પ્રજાના ઉદરનિર્વાહનાં સાધના નાશ પામે છે, અહિંસાની કે પ્રેમની દૃષ્ટિથી જોઇએ, તે આ પરિણામ અનિષ્ટ છે. ro Page #93 -------------------------------------------------------------------------- ________________ વૈકુંઠભાઈ લલુભાઈ મહેતા [મ છે. વિવાહય જતારી મૂડીવાદને લીધે જ આ માઠાં પરિણામ આવે છે. પરંતુ મૂડીવાદ નાશ થાય, તો યાંત્રિક બળ મનુષ્યનું ગુલામ થઈ રહે એમ કદી સૂચવવામાં આવે છે. આ મન્તવ્ય સહુ કઈ રવીકારશે નહીં. પણ એ દલીલ સ્વીકારીએ તે એ આપણા દેશની પરિસ્થિતિને લાગુ કેમ પાડી શકીએ તે વિચારવું જોઈએ. આર્થિક પુનર્ધટનામાં એ ધ્યેય તે સતત આપણી નજર આગળ રાખવું પડશે કે હિન્દુસ્થાનને મુખ્ય ઉદ્યોગ ખેતી છે, અને હિન્દુસ્થાનની પ્રજાને મેટો ભાગ ગામડાઓમાં વસે છે. યાંત્રિક બળવડે ચાલતા ઉદ્યોગે આ સંજોગોમાં કેટલે અંશે આવકારદાયક થઈ પડશે, તે તપાસી તેની મર્યાદા કરાવવાની છે. અત્યાર સુધી જે રીતે નવા ધારણ ઉપર ઐગિક વિકાસ થયો છે તેને અંગે દેશમાં બેકારી ઘટવાને બદલે વધી છે એ આંકડાઓ સિદ્ધ કરી આપે છે. આ વિકાસથી ગામડાની પ્રજાને તે હાનિ જ થઈ છે. તે પ્રજાનું કલ્યાણ સાધવાની દષ્ટિએ તે આર્થિક ઘટના બીજી જાતની હોવી જોઈએ એમ છેલ્લી અડધી સદીનો અનુભવ આપણને દેખાડી આપે છે. આપણું ઉગે તે એવા હોવા જોઈએ કે જે જુદે જુદે સ્થળે પેદા થતા કાચા માલને સ્થાનિક મેહનતથી પાક બનાવે. આપણા દેશમાં હાથમજુરી માટે માણસો ભરપૂર મળી શકે છે અને તેમને કમાણીનાં સાધને પૂરાં પાડવાં એ સમાજનું હિત ચિત્તવનારાઓની કરજ છે, બીજી બાજુ મૂડીની છુટ નથી કે અન્ય દેશોની સરખામણીમાં નવા ઉદ્યોગો માટે મૂડી ઓછા પ્રમાણમાં છે. એટલે ઉોગની ઘટના એવી ન હોવી જોઈએ કે જેની અન્દર મૂડીનું સારી પેઠે રોકાણ કરવું પડે. તે ઉપરાંત ગામડામાં વસતી પ્રજાનાં કમાણીનાં સાધન વધારવાં હોય, તે ઉદ્યોગ કે દુશ્ચમ ધંધે એવો છે જોઈએ કે જે સગવડે હાથમાં લઈ શકાય અને સગવડે છોડી શકાય. મધ્યસ્થ જગ્યાએ કારખાનાં કાઢેથી આ ગરજ સરતી નથી. વળી ઉોગો એ પ્રકારના ન હોઈ શકે કે તે શીખવા પાછળ ધણ વખત ખર્ચવો જોઈએ. ગામડાંની પ્રજા તે ઉગ સહેલાઈથી શીખી શકે એમ હોવું જોઈએ. છેવટે તૈયાર થએલો માલ વેચવા માટે દેશ પરદેશ ફાંફાં મારવાની જરૂર ન રહેવી જોઈએ. એ માલની માંગણું સ્થાનિક મેટા પ્રમાણમાં હોય, તે વ્યવહાર વધારે સુગમ થઈ શકે. આ બધી જરૂરિયાતને પહોંચી વળી શકે તે પ્રકારના ઔદ્યોગિક વિકાસની આપણા દેશમાં પૂરી ખેટ આજે છે. બહુજન સમાજની એ આર્થિક ગરજે ગામેગે પૂરી પાડે છે, તેથી જ એ પ્રવૃત્તિ પૂજ્ય ગાંધીજીએ રાષ્ટ્રને સૂચવી છે. ખાદી આ પ્રવૃત્તિનું એક આવશ્યક અંગ છે. તે પ્રવૃત્તિનાં બીજો અંગે તેટલાં જ મહત્વના છે. આર્થિક સમતોલપણું જાળવી રાખવા માટે અને સામાજિક સ્વાચ્ય સ્થાપિત કરવા માટે આ પ્રવૃત્તિનું ઘણું મહત્ત્વ છે. તેથી તેને અભ્યાસ કરી યુવક વર્ગ તેમાં રસ લેતા થાય, તે ઈરાદાથી એ પ્રવૃત્તિની રૂપરેખા રજુ કરવાને આ લેખને હેતુ છે. હિંદુસ્થાનના ઉદ્યોગ ખીલવવાના શક પહતા લાભની ખાતર ગરીબને ધરબાર વગરના કરી મૂકવામાં રહેલાં દુષ્પરિણામ કલ્પીકલ્પીને હું થરથરું છું, છતાં મારી શ્રદ્ધા છે કે આ એક ઊડતો ચપ માત્ર છે. મુંબઈના મોલમાં જે મજુર કામ કરે છે તે ગુલામ બન્યા છે. જે બૈરાઓ તેમાં કામ કરે છે તેની દશા જોઈને હરાઈને કમકમાટી આવશે. આ સંચાને વાયરો વધે તે હિંદુરથાનની બહુ દુખી દશા થશે. હિન્દને જ જરૂરી છે તે તેનું ધન ધડાક મૂડીવાળાઓના હાથમાં એક થાય એ નથી, પણ એ ધન હિન્દુસ્થાનનાં સાડા સાત લાખ ગામડાંમાં વહેંચાઈ જાય અને ૧૯૦૦ માઇલ લાંબા અને ૧૫૦૦ માઈલ પહોળા આ ભરતખંડમાં કઈ ભૂખ્યું ન સૂ એ છે –ગાંધીજી-- Page #94 -------------------------------------------------------------------------- ________________ માનવ ધર્મ લેખકઃ રતિલાલ હરજીવનદાસ માવાણી, બી. એ., એલએલ. બી. મનુષ્યજાતિમાં ભિન્ન ભિન્ન ધર્મ પ્રવર્તે છે. કોઈ જૈન, કાઈવૈષ્ણવ, કઈ મુસલમાન, કઈ ખ્રિસ્તી વગેરે ધર્મ પાળે છે. જગતના આ જુદા જુદા ધર્મોનું ધ્યેય માનવજાતિના કલ્યાણનું, આત્માની ઉન્નતિનું અને પરસ્પર પવિત્ર બંધુતા પેદા કરવાનું છે. પરંતુ તીર્થકરે, ધર્મગુરુ અને પેગંબરને આ આદેશ ધીમે ધીમે ભૂલી જાય છે. અમારો ધર્મ જ સાચે છે અને બીજા ધર્મો બેટા છે. અમારા ધર્મશાએ આધારભૂત છે, અને બીજું નકામાં છે તેમ કેટલાક માને છે. અને તેના પરિણામે હેમ, ધમધતા અને પિતાના જ ધર્મપ્રત્યેને આંધળે પક્ષપાત પેદા થાય છે. અને ધર્મ સંસ્થાપકોને આદેશ ક્યાંયે ગુમ થઈ જાય છે. ખરી રીતે ધમાં જુદા જુદા નથી. પરંતુ ધર્મોના વાડા છે. ધર્મ તે એક જ છે. મનુષ્ય બધા સરખા ઈતેિમને ધર્મ પણ એક સરખે હેવો જોઈએ. જેવી રીતે દરેક સ્થળે અને દરેક કાળે અગ્નિ કે પાણીને ધર્મ એક જ છે. તેવી જ રીતે મનુષ્યને મનુષ્ય તરીકે ધર્મ એક હે જોઈએ. અને તે ધર્મ તે માનવધર્મ. જે માણસમાં મનુષ્યત્વ હોય તે માનવધર્મ ભૂલે જ નહીં. ત્યારે માનવધર્મ શું છે? જેવી રીતે આપણને સુખ ગમે છે, કોઈ આપણને ગાળ આપે કે પરાણે આપણું લઈ લે તે આપણને ગમતું નથી પણ દુઃખ થાય છે, તેવી જ રીતે આપણે બીજા બાબત ધારવું તથા વર્તવું જોઈએ. ટુંકમાં, જેવી રીતે બીજ આપણી તરફ વ તેમ આપણે ઈચ્છીએ છીએ, તેવી જ રીતે આપણે બીજી તરફ વર્તવું જોઈએ. કોઈને ગાળ ન દેવાય, કેઈનું પરાણે ન લેવાય તેમ જ કેઈને દુઃખ થાય તેવું કૃત્ય ન કરાય. ખરી રીતે જોતાં માનવધર્મ તો દરેક ધર્મના સંપ્રદાયને પાયો છે. જ્યાં સુધી મનુષ્ય માનવધર્મ આચરતા નથી, ત્યાં સુધી તે ગમે તેટલા ક્રિયાકાન્ડ કરે તે નકામા છે, ગમે તેટલા જપ જ કે તપ કરે, નિરર્થક છે. ટીલા ટપકાં કરવામાં કે માળા ફેરવવામાં, સફેદ, પીળાં, કે લીલાં અગર ભગવાં કપડાં પહેરવામાં કે અમુક પ્રકારે અને અમુક વખતે નમરકાર, સંધ્યા કે નમાજ પઢવામાં ધર્મ સમાતા નથી. મનુષ્ય બાહ્યાડંબર કરે, તે તે પોતાની જાતને તથા પારકાને છેતરે છે. એકલાં પૂજન, અર્ચન કે આરાધના નિરુપયોગી છે. મંદિરમાં, મસીદમાં કેદેરાસરમાં જઈનેગ્રાફ માફક ધર્મનાં સૂત્ર બેલી જવાં અને બહાર નીકળ્યા પછી તે વિસરી જવાં તથા તે પ્રમાણે આચરણ ન કરવું તેને કાંઈ જ અર્થ નથી. મંદિરમાં, મસીદમાંકે દેરાસરમાં ધર્મ નથી. ધર્મ તે છે મનુષ્યના હૃદયમાં. મંદિરમાં, મસીદમાં કે દેરાસરમાં જઈ આવ્યા એટલે ધર્મ કરી આવ્યા તેવી ખોટી ભ્રમણા રાખવાથી શું ફાયદો છે? ધર્મ મંદિરમાં, મસીદમાં કે દેરાસરમાં જ થાય અને ત્યાં કામ ખલાસ થયું તેમ ગણાય નહીં. જેમ વેપારની એક દુકાન હોય, તેમ મંદિર, મસીદ કે દેરાસર પણ ધર્મ કરવાની દુકાન છે તેમ ગણાય નહીં. જો તેમ ગણવામાં આવે તે તે ચેકની દાંભિકતા છે જ ધર્મ તે આચરણમાં - જણાઈ આવે છે. સ્ત્રીને સરખા ગણે, પિતાના જેવા ગણે તેમ બેલવાથી ધર્મ થઈ જવાતું નથી. તે પ્રમાણે આચરણ કરવું જોઈએ. વળી, ગાડરિયા પ્રવાહની પેઠે અમુક ક્રિયાઓ કર્યા કરવી અને તે શા માટે કરવામાં આવે છે તે બાબત લેશમાત્ર વિચાર ન કરે તેને શું અર્થ છે? શા માટે ટીલાં કરવાં કે ઘંટ વગાડે, કે અમુક રંગનાં કપડાં પહેરવાં તેનો વિચાર કરનારા ઘણું જ જૂજ છે. તેઓ તે સમજે છે કે અગાઉથી ૧૧૬ Page #95 -------------------------------------------------------------------------- ________________ [મ, જૈ, વાહાય રજતમાર] માનવધર્મ ૧૧૭ ચાલ્યું આવે છે તેથી તે પ્રમાણે જ થાય. તેમાં પૂવાપણું ડ્રાય જ નહિ. ખરેખર આ બુદ્ધિનું દેવાળું બતાવે છે. પ્રતિમાપૂજન અને તીર્થયાત્રા એ ધર્મના અતિ આવશ્યક અંગેા છે. પરંતુ તેની પાછળ કાંઈ ભાવના કે સમજણ ન હોય, તા તેનું પરિણામ અંધતા કે દાંભિકતામાં જ આવે. દરેક ધર્મમાં માનવધર્મ તા માળાના દોરાની માક સળંગ પરોવાયેલા છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અનિંદા વિગેરે તા દરેક ધર્મના સર્વ સામાન્ય સિદ્ધાંત છે. સિદ્ધાંતામાં ફેર હાઇ શકે જ નહિ. તેના પાલનમાં ફેરફારવાળી રીતેા હાઈ શકે. આ સર્વસામાન્ય ધર્મ તે મનુષ્યધર્મ કે માનવધર્મ. બધા ધર્માનું આ પહેલું પગથિયું છે. તે સિવાય આગળ વધી શકાય નહિ. આગળ વધવાની આશા રાખનાર ખરેખર મૂર્ખ ગણાય. માટે જ માનવધર્મની આવશ્યકતા આ વનમાં ખાસ છે. મનુષ્ય સમજપૂર્વક ધર્મ આચરે, તો દુનિયામાં અશાંતિ, અસંતોષ અને દુઃખ ઘણાં ઓછાં થઈ જાય. ધર્મની ભિન્નતાને ઘણીવાર ઈંડાનું નિમિત્ત બનાવવામાં આવે છે અને આખી માનવજાત માટે એક સર્વસામાન્ય ધર્મ ઊભા કરવાના પ્રયત્નાએ પણ જગતમાં ઓછી અશાંતિ અને દુ:ખ પેદા નથી કર્યો. પોતાના મત બીજા ઉપર લાદવાની લત સ્વાર્થી પ્રકૃતિને સ્વાભાવિક હોય છે. આપણને જ સત્યના ઈજારા મળેલા છે અને વિશ્વના હેતુને આપણે જે રીતે સમયા છીએ એ જ ખરી છે, એ માનવું એ અહંકારમાંથી જન્મેલા ભ્રમ છે. પ્રત્યેક ધર્મ તે તે પ્રજાના આત્માને, તેના અસ્તિત્વના આંતર નિયમાને અને તેની મહત્વાકાંક્ષાને વ્યક્ત કરે છે, ( વળી ) ધર્મ એ કાંઈ વિશ્વાતીત વસ્તુ વિષેના સિદ્ધાંત નથી પણ એ તેા અંતરાત્માની વૃત્તિ અને મનના રવભાવ છે. આપણા શાસ્ત્રીય માન્યતા અને સિદ્ધાંતા ઉપરથી નહિ, પણ આપણાં છવન અને ચારિત્ર્ય ઉપરથી જ આપણું મૂલ્ય અંકાવાનું છે. ગમે તે ધર્મના હોય પણ ધર્મપ્રાણ માણસોની દષ્ટિ અને વૃત્તિ એક જ હોય છે. ભાવિના આખાતાથી ચળી ન જાય એવી શાંતિ તેમાં હાય છે. ભારેમાં ભારે આપત્તિમાં પણ અજેય રહી શકે એવી આત્માની મહાનુભાવતા એ જ આધ્યાત્મિક્તાના સાર છે, જેના આત્મા બળવાન હોય છે તે પોતે જીતેલા વિશ્વ કરતાં ઉચ્ચતર હોય છે. ગાળીઓની ઝડી નીચે ઊભા રહીને પણ તેઓ સત્ય ઉચ્ચારી શકે છે અને તેઓને શબ્દશઃ દસ ઉપર ચઢાવવામાં આવે, તા પણ તેઓ ગેર વાળવા ઝંખતા નથી. તેઓની દૃષ્ટિ એટલી ઉદાર હોય છે કે બધીય જનતની મમતા કે વાર્થ તેમને નકામાં કે મૃઢતાભર્યો લાગે છે, બેહિસાબ ત્યાગ અને બદલાની આશા વિનાનું આત્મસમર્પણ એ જ તેમનું રોજનું જીવન બની જાય છે. -ન્સર સર્વપલ્લી રાધાકૃષ્ટ્રન— Page #96 -------------------------------------------------------------------------- ________________ -ભારત જૈન સેવા સંધ—એક ચેાજના લેખકઃ ફુલચંદ હરીચંદ દાશી ગૃહપતિ, શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર; અમદાબાદ જૈન ધર્મ એક વખત વિશ્વધર્મ ગણાતા. જૈન તત્ત્વજ્ઞાન આજે પણ અદ્વિતીય મનાય છે. જૈન સાહિત્ય જગતના સાહિત્યમાં સમૃદ્ધ અને વિશિષ્ટ ગણાય છે. જૈન ધર્મે જગતને અહિંસાના ગગનભેદી સંદેશ આપ્યા છે. જૈન જ્ઞાનભંડારીના ખજાનામાંથી જગતના ચાકમાં હજી બહુ થૈડાંજ રત્ના આવી શક્યાં છે. જૈન સિદ્ધાંતાનું જીવનવિકાસમાં ઉચ્ચ સ્થાન છે. જૈન દર્શન ધણીજ ઊંચી પંકિતનું છે. એના મુખ્ય તત્ત્વા વિજ્ઞાનશાસ્ત્રના આધાર પર રચાએલાં છે. ભૂખ, દુઃખ અને દર્દથી પીડાતી, અશાન્તિ ને વિનાશક લડાઈઓથી થાકી ગયેલી દુનિયાની મહાપ્રજા જૈન ધર્મના ‘અહિંસાને સંદેશ આજે પણ સાંભળીને આશ્ચર્યચકિત થઈ રહી છે, કાલે તે પંથે વિચરે તે નવાઈ નહિં. જૈન ધર્મની આ બધી વિશિષ્ટતા હોવા છતાં આજે જૈન સમાજ ઉન્નત નથી, તેમ સ્પષ્ટતાથી કહ્યા વિના રહી શકાય તેમ નથી. સંખ્યા એકદમ ઘટતી જાય છે. કેળવણીમાં પણ આગળ નથી. મરણપ્રમાણ ભયંકર છે. વિધવાઓની સંખ્યા પાર વિનાની છે. લોહીપીતા સામાજિક રિવાજો અને અજ્ઞાનરૂપી અંધકાર, અંધશ્રદ્ધા અને મા, બેકારી અને ગરીબાઈ સમાજને જકડી રહ્યાં છે. નાની નાની જ્ઞાતિઓ, ઘેાળા તે વાડા, ગછે અને મતમતાંતરો સમાજના પ્રાણને ગુંગળાવી રહ્યા છે. રૂઢિ, ખાટી માન્યતા સમાજને કારી રહ્યાં છે. એક વખત સમૃદ્ધ, સંપત્તિશાળી, પ્રતિષ્ઠિત અને ઉન્નત સમાજની આ દશા દરેક સહૃદયી જૈનને સાલે છે. એક વખત જેનેાના હાથમાં જ દેશપરદેશના વેપાર હતા. વેપારી તરીકે, પરદેશ વેડનારા તરીકે, દરિયા ખેડનારા તરીકે, વેપારનું શસ્ત્ર જાણનાર તરીકે, દાનવીર, શૂરવીર અને ધર્મવીર તેમજ મહા ત્યાગી તરીકે જૈના પ્રસિદ્ધ હતા. હજી હમણાં સુધી હિંદનું અર્ધું નાણું જૈનોના હાથમાંથી પસાર થતું. મોટા મોટા રાજ્યા, રાજાઓ, અરે ! શહેનશાહતને જૈને આશ્રય આપતા એ ઇતિહાસપ્રસિદ્ધ સત્ય છે. આજે તા વેપાર જૈતાના હાથમાંથી જવા લાગ્યા છે અને પરિસ્થિતિ વિષમ થતી જોવાય છે. સમાજહિતેચ્છુ, વિચારક અને કાર્યકુશળ દરેક યુવકહૃદય આ પરિસ્થિતિ જોઈ સમસમી રહ્યું છે. ઉન્નતિ, જાગૃતિ, અને કલ્યાણના માર્ગની પ્રતીક્ષા થઈ રહી છે. પણ માત્ર જાઈ રહેવાથી, વિચાર કે વાતા કરવાથી કાંઈ પણ સંગીન કાર્ય થઈ શકતું નથી. કામ ઢગલાબંધ પડ્યું છે. સેવાના ક્ષેત્ર ખુલ્લાં પડ્યાં છે. ભાવનાશાળી, ચારિત્રવાન, સેવાભાવી અને કાર્યદક્ષ કાર્યકર્તાને માટે સામાજિક, ધાર્મિક, કે શિક્ષણવિષયક પ્રચારકાર્ય એટલું તે છે કે આજીવન પહોંચે. સમાજના અંગે અંગ જ્યાં છિન્નભિન્ન થઈ રહ્યાં છે, સંગઠન સા કાસ દૂર છે, એકારી ભૂખમરા ને ગરીબાઈ સમાજને ઘેરી રહ્યાં છે; નિરક્ષરતા, અજ્ઞાન, જડતા અને વ્હેમ કરી વળ્યાં છે; ક્લેશનાં વાવાઝોડાં સમાજને સત્યાનાશને આરે ધસડી રહ્યાં છે, ત્યારે સાચા કામની, સેવાની, ધગશની ભારે જરૂર છે. તેમજ દીર્ધદષ્ટિથી સમાજની ડૂબતી નૌકાને બચાવી લેવાના, તેને તોફાની ભરિયેથી સહીસલામત પાર લઈ જવાના ભાર યુવકહ્દયના છે, \\ Page #97 -------------------------------------------------------------------------- ________________ . જે. વિદ્યાલય રજતમાર] ભારત જન સેવા સંક-એક યોજના ૧૧૯ આજ સુધીમાં નાના મોટા અનેક પ્રયત્ન, કાર્યપ્રચાર અને વિચાર થયા છે. ગામે ગામ અને શહેરે શહેર કોઈને કાંઈનાની મોટી સંસ્થાઓને મંડળ દ્વારા યથાશક્તિ કાર્યો થતાં જાય છે, થયાં કરશે પણ ખરા. પણ જૈન ધર્મની વિશિષ્ટતા, જૈન સાયિની વિપુલતા અને જૈન સિદ્ધતિની મહત્તા જોતાં તેમજ આજની વિસંવાદી પરિસ્થિતિ જોતાં એક કેન્દ્રમંડળ'ની અતિ આવશ્યકતા જણાય છે. કેન્દ્રમંડળને ઉદ્દેશ સેક જીવતી અને મરતી સંસ્થાઓમાં એક નામ ઉમેરો કરવાનું નથી, , પણ આજે સમાજની પરિસ્થિતિ આવી એક સંસ્થા માગી રહી છે. એ કેન્દ્રમંડળ શ્રી. ગોખલેજીના હિન્દસેવકસમાજ કે શ્રી. લાલાછના લેકસેવાસમાજની રચનાએ અને પદ્ધતિએ રચાય, માત્ર ચારિત્ર્યશીલ, સેવાભાવી, કાર્યદક્ષ, વિચારક અને સમાજહિતેષી આજીવન સભ્યનું એ મંડળ બને. સમસ્ત જૈન સમાજના પ્રમને વિચાર કરી એ કાર્યદિશા નક્કી કરે, સેવકે ઇતિહાસ, સાહિત્ય, તત્વજ્ઞાન-પુરાતત્વ, સમાજશાસ્ત્ર કે પ્રકાશનકાર્યને અભ્યાસ કરતા કરતા અનેકવિધ દિશામાં સમાજની સાચી ઉન્નતિ અને કલ્યાણભાવનાથી કાર્ય, કાર્ય ને કાર્ય જ કરે - શિક્ષણપ્રચાર, સાહિત્યપ્રકાશન, શોધખોળ, પથ્ય અને પચતા, આવશ્યક ને ઉપગી સુધારા, સંસ્થાઓનું નિરીક્ષણ વગેરે કાર્યો રચનાત્મક શૈલીએ નિષ્પક્ષ, નીડર અને શુદ્ધ દષ્ટિએ કરે. બે કે પાંચ આજીવન સભ્યો મળે કાર્યની શરૂઆત થઈ શકે, સ્થાન પણ કેન્દ્રસ્થાન હોવું જરૂરી છે, જ્યની જનતા, યુવકલ્હદયે તેને અપનાવવા તૈયાર હેય. પ્રેસ, પત્ર, ગ્રન્થમાળા અને નિવેદન કાર્યાલય, પ્રચાર પ્રકાશન, અભ્યાસ અને શિક્ષણ કાર્યથી શરૂઆત કરીને કેન્દ્રમંડળ સમાજના હિતનાં આવી પડતાં કાર્યો ઉપાડી લે. આ “ભારત જૈન સેવા સંધ” અમુક ગામ કે શહેર, ગુજરાત, પંજાબ, વીશા કે દશા, ગરીબ કે તવંગર, અમુક પક્ષ કે તમુક પક્ષની સેવા કે હથિઆર માટે હગ જ ન થાય. સમસ્ત જૈન સમાજની સેવા કરવાની દ્રષ્ટીએ જ રચાય. જૈન સમાજ આજે પણ દર વર્ષે હજારો રૂપીઆ ખર્ચે છે. અનેક દાનવીરે સમાજને શાભાવી રહ્યા છે. આજે પણ અનેક ધર્મકાર્યો, શિક્ષણસંસ્થાઓ અને નાનાં મેટાં દાને થઈ રહ્યાં છે. ત્યારે આ અતિ આવશ્યક, આ સમયે જરૂરી ઉપયોગી સંસ્થા માટે શું કઈ દાનવીર નહીં મળી રહે ? જૈન સમાજ કે દેશમાં સાચું કાર્ય પૈસા માટે અટક્યું નથી. આ તે એક યોજનાની રૂપરેખા માત્ર છે, કદાચ અપૂર્ણ પણ હોય. પરંતુ વિદ્વાન મિત્રો અને અનુભવી સેવાની સલાહથી તેમાં યથાયોગ્ય ફેરફાર થઈ શકશે. સમાજના યુવકહેદો અને હિતેચ્છુઓ પાસે એ રજૂ કરવાનું કર્તવ્ય હું ચૂકી શકતા નથી. આજે તે આવી એક કેન્દ્ર સંસ્થાની, સમાજ માટે બેસી જનાર બે પાંચ આજીવન સેવકાની, રચનાત્મક કાર્ય ઝડપથી શરૂ કરી દેવાની અને સમાજને ઉન્નતિના પંથે લઈ જવાની ખાસ આવશ્યકતા જણાય છે. સમાજને નવચેતન આપવા, સાહિત્યને પ્રચાર કરવા, તત્ત્વજ્ઞાનને ફેલા કરવા, જગતને અહિસાને સંદેશ સંભળાવવા, જૈન ધર્મને ઉવાત કરવા, સમાજની રગેરગમાં પ્રાણ પૂરવા આવી સંસ્થાની સવાર જરૂર છે. આ સંધને ઉદેશ જૈન સમાજની જાગૃતિ અને પુનર્વિધાન રહેશે. સમાજના કાર્ય માટે નવલહિયા-સેવાભાવી ચારિત્રશીલ અને વિચારક કાર્યકર્તાઓ જ્યાં હોય ત્યાંથી નિમંત્રી તેમના દ્વારા Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ફુલચંદ હરીચંદ દાશી [મ. જે. વિદ્યાલય સમાજના રચનાત્મક કાર્યાંની યાજના થશે. યાગ્યતા અને આવશ્યકતા પ્રમાણે વેતન આપવામાં આવશે અને આજીવન સેવા આપનાર સેવકને વીમાના પ્રબંધ કરી આપવાની યાજના કરવામાં આવશે. અને બધા સેવક એક જ સ્થાનમાં રહી કૌટુંબિક ભાવના કેળવે અને આખા વખત સંધના કાર્યમાં શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત જૈન સમાજની સેવા કરી રહેલા પ્રતિષ્ઠિત વિદ્વાન અને વિચારક વર્ગના ૨૫-૩૦ કાર્યકર્તાઓ આ સંધના માનદ સભ્ય રહેશે; તે સંધને વર્ષમાં પંદર દિવસ સક્રિય સેવા સંધના મુખ્ય કેન્દ્રસ્થળે આવીને આપશે અને તે ઉપરાંત સંધની પ્રબંધક સમિતિના સભ્યો રહીને સંધને માર્ગદર્શન કરશે અને સંઘના કાર્યની તપાસ રાખશે. આજે તા સંધ ગુજરાતમાં કાયમ થશે પણ બહુ થે!ડા સમયમાં સંધ પાતાની શાખા, પંજાબ, મારવાડ, દક્ષિણ અને બંગાળમાં પણ ખાલશે અને પાંચ કેન્દ્રોમાં સમાજના કલ્યાણ માટેનું રચનાત્મક કાર્ય ચાલશે. સંધ નીચે પ્રમાણે કાર્યાં ધીમે ધીમે હાથ ધરશે અને એક એક કામ વ્યવસ્થિત થયા પછી જરૂરી બધાં કામાને પહોંચી વળવા પ્રયત્ન કરશે. પ્રચાર કાર્ય સાપ્તાહિક પત્ર, સમાજના સમાચારા, માસિક પત્ર, સાહિત્ય, ઇતિહાસ-પુરાતત્ત્વ, તત્ત્વજ્ઞાન, ચરિત્રશિક્ષણપત્રિકા, સંસ્થાઓને માર્ગદર્શન. આ ઉપરાંત લેાકમત કેળવવા માટે એક બે સેવા વ્યવસ્થિત રીતે જુદા જુદા શહેરો અને ગામામાં કરશે અને સમાજની ઉન્નતિ માટે વ્યાખ્યાન આપશે, મેાજનાએ ધડશે તે સંસ્થાઓનું નિરીક્ષણ કરશે. શિક્ષણ કાર્ય જૈન સમાજની શિક્ષણ વિષયક પરિસ્થિતિના આંકડા મેળવશે તથા તે પ્રસિદ્ધ કરશે. સંસ્થાનું નિરીક્ષણ કરશે. સંસ્થાઓને માર્ગદર્શન આપશે. કાલરશીપ કંડાની વ્યવસ્થાની તપાસ રાખશે. અજમાયશ દૃષ્ટિએ જરૂર પડ્યે એકાદ સંસ્થા પણ ચલાવશે. સ્ત્રીશિક્ષણ માટે પણ બનતા પ્રયાસ કરશે. ધર્મશિક્ષણને શાસ્ત્રીય બનાવવા તાલીમવર્ગની યોજના કરશે, સંસ્થાઓને કાર્યકર્તા પૂરા પાડશે, ઔદ્યોગિક અને વ્યાપારી શિક્ષણની વ્યવસ્થા માટે પ્રયત્ન કરશે. સાહિત્ય પ્રકાશન જૈન સમાજમાં સાહિત્યના પ્રચાર કરવા-વિદ્યાર્થીઓને ઉપયાગી જૈન સાહિત્ય પ્રકાશિત કરવું. સાહિત્ય સસ્તી કિંમતે મળે તેની વ્યવસ્થા કરવી. સસ્તી ગ્રંથમાળાઓ શરૂ કરવી અને નાની પત્રિકાઓ, પુસ્તિકાઓ દ્વારા સમાજમાં જરૂરી જ્ઞાન ફેલાવવાના પ્રયાસ કરવા. સામુદાયિક ઉત્સવા અને વ્યાખ્યાનમાળાઓની યાજના સમાજનું માનસ કેળવવા માટે ઉત્સવા યોજવા, જયંતિ ઊજવવી, પરિષદે ભરવી, વ્યાખ્યાનમાળાની યેાજના કરવી અને જે જે પ્રાંતમાં આવા ઉત્સવા યેજાતા હશે ત્યાં સક્રિય સાથ આપવા. વિદ્યાર્થી પરિષદ, શિક્ષણુ સંમેલન, મહિલા પરિષદ, વ્યાખ્યાન શ્રેણી વગેરેને પ્રબંધ કરવા. Page #99 -------------------------------------------------------------------------- ________________ રજતમારક ભારત જન સેવા સંઘ-એક પિજના ૧૧. રોજગાર સહાયક સમિતિ જૈન સમાજના કોઈ પણ બેરોજગાર ભાઈને કામ શોધી આપવા પ્રયત્ન કરવા. બની શકે તે નાના નાના ઉદ્યોગ માટે તાલીમવર્ગ ગોઠવવા અને જરૂર પડતાં નવીન કાર્યની શરૂઆત માટે લેન મેળવી આપવી. સમાજ કલ્યાણ સમાજના ઉત્થાન માટે સમાજના કલ્યાણની સક્રિય યોજનાઓ જવી, સમાજમાં એક્ય, જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા, સમાજનું પુનર્વિધાન કરવા સંશોધનપૂર્વક રચનાત્મક દૃષ્ટિએ શકય અને પથ્ય સુધારા રજૂ કરવા અને તે આવશ્યક સુધારા શહેરે શહેરના સંઘો શી રીતે પિતાના સંઘમાં દાખલ કરી શકે, તે માટે બધા શક્ય પ્રયત્નો કરવા. રસીઓને કાર્યપ્રદેશ બહેને જાગ્રત થતી જાય છે. બહેનમાં કાર્ય કરવાની પણ ઘણી શક્તિ હોય છે, બહેનેમાં બહેને કાર્ય કરે તે બધી રીતે ઈષ્ટ છે. તે તે માટે સંવમાં બહેને કાર્ય કરે તેવી ચેજના થશે. ધર્મ અને જીવન ધર્મ અને જીવનને આજે સંવાદિતા નથી. ધર્મ એ જ જીવન અને જીવન એજ ધર્મ એ આપણા આદર્શ આજે આપણે ભૂલ્યા છીએ. સંધ, ધર્મ, જીવન, સમાજ, રાષ્ટ્ર અને દેશ બધાને ઉપકારક હોય તે રીતે કાર્ય કરવા પ્રયત્ન કરશે. પ્રત્યેક સભ્ય સમાજના કલ્યાણને વાંછુ હશે. સંધના આદર્શમાં અટલ શ્રદ્ધા અને જીવન ધ્યેય સમાજ સેવા અને સેવા જ હશે. આ સંઘ જેટલો વહેલો શરૂ કરી શકાય તેટલું સારું. આવા ઉપયોગી રચનાત્મક કાર્ય માટે જૈન સમાજ અત્યારે નહિ જાગે તે ક્યારે જાગશે? રચનાત્મક કાર્યમાં દટાઈ જનારા સમાજ સેકડાની જમાત ઉભી કરવા આ રોજના સમાજને ધરાય છે. સમાજના ઘડવૈયા પચીસેક માનદ સભ્યોની વર્ષમાં પંદર દિવસની સક્રિય સેવા ને માર્ગદર્શન મળવાને વિલંબ નથી. સમાજસેવાના કાર્યને જીવનકાર્ય બનાવનાર ચારિત્રશીલ અને કાર્યકુશળ સેવકા પણ તૈયાર છે. તે પછી સમાજના આર્થિક પ્રશનને ઉકેલ શું જૈન સમાજના દાનવીર નહિ કરે? પાંચેક વર્ષમાં તે સંઘનું કામ બેલશે. પૈસા પણ કામ થશે તે મળી રહેશે. પાંચ વર્ષની જવાબદારી કોણ ઉપાડવા તૈયાર છે ? ઘણાં કામ તમે કર્યા છે. સમાજનાં ઘણાં કામો થયા જ કરે છે. આ એક અતિ મહત્વના કાર્યક્રમને પણ સમાજે અપનાવી લેવો જોઈએ. એ પાંચ ભાઈઓ આ જવાબદારી માટે બસ છે, અરે! એક જ ગૃહસ્થ આટલું તો સુખેથી કરી શકે. સેવા કે ભણતર ૬ સેવા કે ભણતર?” એવા જાપ જપતા વિશાળ બુદ્ધિથી તે ભણતરને જ પ્રધાનપદ આપે છે, પણ પ્રસંગ નજીક આવે એમનું જ હૃદય એમને સેવા તરફ ખેંચી જાય છે. એ રિથતિની દયા ખાનાર ભલે દયા ખાઓ. અમને તો એમાં યુવકજીવનની ભવ્યતા અને સાર્થકતા દેખાય છે, હિનયાની મુક્તિ અને કીતિ અમને એમાં જ દેખાય છે. - કાકા કાલેલકર Page #100 -------------------------------------------------------------------------- ________________ આપણું ગુરુકુળ લેખકઃ શાન્તીદાસ આશકરણ શાહ, એમ. એલ. સી. (મધ્યસ્થ) આજે દેશમાં કેળવણીને પ્રશ્ન ખૂબ રસથી ચર્ચાઈ રહ્યો છે. જાતજાતના નવા અખતરાઓ થાય છે. અને આપણી કેળવણી વ્યવહારુ કેમ બને તે જેવા પ્રયત્નો થઈ રહ્યા છે. નવી જાતની કેળવણીની પ્રથા પણ દાખલ કરવાના પ્રયોગો થાય છે. પણ આ બધા લેક એક વાત ભૂલી જાય છે. આપણા દેશ ઘણે જ ગરીબ છે. બીજા ધનવાન દેશોમાં જે જાતની કેળવણું આપી શકાય તેવી જાતની કેળવણી આપણને ન પોષાય. આપણે તે કોઈ એવી પદ્ધતિ દાખલ કરવી જોઈએ કે જેથી ઓછામાં ઓછા ખર્ચે આપણે વિદ્યાર્થીઓને વધારેમાં વધારે બુદ્ધિવિષયક તેમજ વ્યવહારુ જ્ઞાન આપી શકીએ, જેથી જ્યારે તેઓ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે ત્યારે પિતાના કુટુંબને પિષી શકે, ત્યાં સારા સંરકારે જગાડી શકે અને દેશની પણ સાચી સેવા કરી શકે. વળી આ જાતની કેળવણીમાં ખર્ચ પણ ઓછામાં ઓછો થવા જોઈએ જેથી સાધારણ સ્થિતિના અને ગરીબ વર્ગને લીધે પણ કેળવણીનો લાભ ઉઠાવી શકે. આ દષ્ટિએ આપણા પ્રાચીન ગુરુકુળની પદ્ધતિ વિચારવા જેવી છે. આ ગુરુકુળમાં કોઈપણ જાતની ફી લેવામાં આવતી નહિ. માત્ર એક મુઠ્ઠી અનાજ લઈ વિવાથી ગુરુને ઘેર ભણવા જતા અને જ્યારે એમને અભ્યાસ પૂરો થતા ત્યારે યથાશક્તિ ગુન્દક્ષિણ આપતા. અને જે કાંઈ મળતું તેથી ગુરુ સંતોષ માનતા, આથી ગરીબમાં ગરીબ માણસે પણ શિક્ષણને લાભ ઉઠાવી શકતા. અને આથી જ દેશ સંસ્કારી અને સમૃદ્ધ રહેતા. શ્રી કૃષ્ણ જેવા રાજાના પુત્ર માં વિદ્યાભ્યાસ કરતા ત્યાં જ સુદામા જે એક ગરીબને છેકરે પણ અભ્યાસ કરી શકતા એટલે ગરીબમાં ગરીબ માણસે પણ રાજાના છોકરાઓ લઈ શકે એવું ઊંચી જાતનું શિક્ષણ કેટલી સહેલાઈથી લઈ શકતા તે સહેજે સમજી શકાય એવું છે. - સાધારણ પ્રશ્ન એ ઊઠે છે કે આટલા હજારો વિદ્યાર્થીઓને ખર્ચ ગુરુઓ કેવી રીતે ઉઠાવી શકતા હશે, તેને જવાબ એક તે એ કે આવા આશ્રમેને રાજઓ તરફથી ઘણી જમીન દાનમાં મળતી અને એમાંથી મળતી ઉપજમાંથી આશ્રમેને ખર્ચ નભતે. વળી વિદ્યાર્થીઓને એટલું સાદું જીવન ગાળવાનું શીખવવામાં આવતું કે તેમને બહુ ખર્ચ પણ આવતે નહિ. સાદે રાક, સાદાં કપડાં, સાદી રહેણીકરણી જ તેમને શીખવવામાં આવતી. કેળવણીને ખર્ચ પણ નહિ જેવો જ હતે. ઘણા ખરા અભ્યાસ તે મેથી જ થ; આથી મરણશક્તિ ખીલતી અને હાલ જે કાગળો અને પેન્સીલે પાછળ પુષ્કળ ખેટો ખર્ચ થાય છે તે કોઈપણ જાતને ખર્ચ તેઓને કરવો પડતે નહિ. જે થોડું ઘણું લખવું પડતું તે પત્થર ઉપરજ લખાતું, બાકી જે યાદ રાખવાનું હોય તે તે મેરેથી લાવીને જ મેટે કરાવી દેવામાં આવતું. આટલું છતાંય કદાચ આટલા હજારે વિદ્યાર્થીઓને ખર્ચ ગુરુને ભારે પડત, પણ તેમણે એક એવી સુંદર પ્રથા દાખલ કરી હતી કે જેથી આશ્રમને નભાવવામાં પણ મદદ થાય અને વિદ્યાર્થીઓને પણ પુષ્કળ લાભ થાય. આ પ્રથા તે જાતમહેનતની પ્રથા. જ્યાં સુધી વિવાથી ગુરુને ઘેર હોય ત્યાં સુધી ગુરુની સેવા કરવા એ બંધાયેલા રહે અને કઈપણ શારીરિક કામ એ હલકું ગણતા નહિ. રાય અને રંક બધા વિદ્યાર્થીઓ આશ્રમના શ્રમમાં સરખે હિસ્સે લેતા. કેઈ લાકડાં કાપવા જતું, કોઈ ખેતરમાં અનાજ વીણવા જતું, કેટલાક આશ્રમને સાફ રાખવામાં મદદ કરતા વ૦ વ૦. આથી વિદ્યાર્થીઓને પુસ્તકજ્ઞાન સાથે વ્યવહારુ જ્ઞાન પણ મળતું. એમનાં શરીર કાંતિવાન થતાં અને જ્ઞાન સાથે ડહાપણ ૧૨૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ મિ. કે. વિધાલય રજવરમાર*] આપણાં ગુરુકુળ ૧૨૩ આવતાં એમની વિદ્યા દીપી ઊઠતી. સંસારમાં કઈપણ જાતના પ્રસંગોને પહોંચી વળવા તેઓ સમર્થ બનતા. અને ધનવાન માણસના પુત્રને પણ કોઈપણ જાતનું કામ કરવામાં નાનમ ન લાગતી. આપણું આશ્રમના અભ્યાસને આ મોટામાં મેટા લાભ હતા. તેઓ ભણતા અને સાથે ગણતા પણ ખરા. આશ્રમો પણ થાડામાં થોડા ખર્ચે વધારેમાં વધારે વિદ્યા આપી શકતા. આથી જ અભ્યાસનાં સાધન ઓછાં હોવા છતાં પણ આપણા દેશમાં આવા પ્રખર વિદ્વાન થઈ ગયા છે, કે જેમના ગ્રંથ વાંચી આજે પણ આખી દુનિયા આશ્ચર્ય પામે છે. આપણા દેશમાં જે કેળવણીને પ્રચાર કરવો હોય તે આવી જાતની પ્રથા સમય પ્રમાણે ફેરફારે કરીને વળી પાછી આપણે દાખલ કરવી જોઈએ. માત્ર એકરાઓને રહેવા ખાવાની સગવડ આપીએ અને ભણવા માટે તેમને બીજે મેકલીએ, તે તેથી ઘણે ખરો વખત તે છોકરાઓ આપણું સારી અસર તળેથી દૂર રહે અને જે જાતના સંસ્કાર આપણે પાડવા માગતા હોઈએ તે જાતના સંસ્કાર આપણે બરબર પાડી શકીએ નહિ. વળી છોકરાઓ લાંબો વખત આશ્રમની બહાર રહેતા હોવાથી આપણે શારીરિક શ્રમની તાલીમ પણ બરાબર ન આપી શકીએ. અને તેથી આપણે આ મુદ્દો માર્યો જાય. આ દૃષ્ટિએ બનારસ યુનિવર્સિટી બહુ સારું કામ કરી રહી છે. પંડિત માલવીયાએ ખૂબ શ્રમ ઉઠાવીને પણ એ ભેગે કરે છે. અને હાલના જમાનાને અનુરૂપ બધી જાતની કેળવણી ત્યાં આપવામાં આવે છે. દરેક કામના માણસ માટે આવી જુદી યુનિવર્સિટી સ્થાપવા જઈએ તે તે ખર્ચ ઘણે થાય, અને આપણે જે સંધામાં ઘી કેળવણી આપવી છે તે મુદ્દો સરે નહિ. એટલે આવી એકાદ યુનિવર્સિટી જ રાખી હોય અને ત્યાં જ બાળકને પહેલેથી જ આપણી જૂની પદ્ધતિ દયાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવે તે જ આપણું કામ સહેલું બને, દેશમાં કેળવણીને પ્રચાર થાય. આપણા બાળકોને જ્ઞાન આવે, ડહાપણ મળે, તેઓ આદર્શ શહેરી બને, કુટુંબ નિર્વાહ કરી શકે અને દેશને પણ આબાદ બનાવી શકે. એટલે આવી વાતની કઈ યોજના થાય તેમાં જ આપણા દેશનું ભલું મને તે દેખાય છે. આપણે અને સામાજિક આદર્શ, વિદ્યા અને કળાનો આદર્શ શુદ્ધ હતા, આપણી કેળવણી જીવન વ્યાપી હતી. પણ આજે તેનું નવું સંરકરણ કર્યું જ છુટકો. કેવળ ઉપનિષદ જ વાંચવા બેસીએ, તોયે તે વખતની કેળવણીને આબેહુબ ચિતાર નજર આગળ ઉભા કરવા જેટલો મસાલો એમાં છે. મહાભારતમાં તે ડગલેને પગલે કેળવણી અને એનાં પરિણામનું વાતાવરણ જોઈ શકીએ છીએ. સુથાર, લહાર, સોની, ચલ, રથપતિ વગેરે વણનના જે કંઈ રંધે મળે છેએમાં પણ કેળવણીનું વાતાવરણ જોવામાં આવે છે. ચાણકયનું અર્થશાસ્ત્ર, શુધનીતિ, કામંદકી નીતિસાર એવા એવા ગ્રંથ પસ્થી પણ આપણે તે વખતની કેળવણી વિશે ઘણી માહિતી મેળવી શકીએ છીએ. આપણું રમતિએ તે આખા સમાજને મેળવવા માટે જ રચાયેલી અને લખાયેલી છે. અને સંન્યાસની દીક્ષા સરકૃતિની સચ્ચકોટિ મેળવવા માટે કલ્પલી છે. પતંજલિના ગદશનમાંથી પણ આપણે આપણું કેળવણીનું શાસ્ત્ર તારવી કાઢી શકીએ. હાલનું કેળવણીનું શાસ્ત્ર પૂરેપૂરુ તપાસ્યા પછી જે ફરીવાર આપણે આપણું જૂનું સાહિત્ય અને જૂને જીવનક્રમ તપાસીએ તે આપણે એ પ્રાચીન કેળવણીમાંથી આપણું જાતિને અનુકૂળ, આપણા આદર્શને વિક એવી ભવિષ્યની શિક્ષણ પદ્ધતિ અને શિકણકમ પડી શકીએ એમ છીએ. – કાકા કાલેલકર – Page #102 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન જૈન સમાજ લેખકઃ વીરચંદ પાનાચંદ શાહ, બી. એ. જનરલ સેક્રેટરી, શ્રી. જૈન શ્વેતાંબર કેન્ફરન્સ સામાન્ય રીતે દરેક સમાજના માણસેની એવી માન્યતા બંધાઈ ગયેલી હોય છે કે ભૂતકાળમાં આપણી સ્થિતિ હાલના કરતાં વધારે સારી હતી. હિંદ અને ચીનના સમાજોમાં આ માન્યતા વિશેષ પ્રચલિત છે કારણ કે બંને બહુ પુરાણ ઈતિહાસ ધરાવનારા દેશ છે. આપણા ઈતિહાસમાંથી પણ એટલું તે જરૂર ફલિત થાય છે કે આપણે પ્રભુ મહાવીરના સમય સુધી ન જઈએ તે પણ ચાવડા અને સોલંકી વંશના રાજાઓ રાજ્ય કરતા ત્યારે જૈન સમાજ રાજકારણ, વ્યાપાર અને જીવનના અન્ય ક્ષેત્રોમાં મોખરે હતા. સંખ્યાબળ પણ વિશેષ હતું. શંકરાચાર્યના દિગવિજ્ય પછી હિંદમાંથી બૌદ્ધ ધર્મ લુપ્ત થશે અને જૈનોની સંખ્યા પણ થોડી ઘટી ગઈએક કાળ જેની અમુક પ્રકારની વિશિષ્ટતાઓ જુદી ઓળખાઈ આવતી. આજે આપણે સમાજ આપણુ અન્ય હિંદુ સમાજ સાથે એટલે આતપ્રેત થઈ ગયું છે કે આપણા જ દેશમાં રહેતા મુસલમાને ક ખ્રીસ્તીએ આપણને હિંદુએથી જુદા નહિ ઓળખી શકે. આપણા જૈન સમાજમાં અંદર અંદરના સાંપ્રદાયિક ભેદો તથા થોડાક પ્રાંતિક ભેદ પણ હશે છતાં જૈન તરીકેની સમાનતા વિશેષ છે. અમેરીકામાં આજે પણ પ્યુરીટન પ્રીસ્તીઓ ઓળખાઈ આવે છે તેમ આજે પણ જૈન સમાજ અમુક પ્રકારની વિશિષ્ટતાથી ઓળખાઈ આવે છે. કોઈ વ્યક્તિ કે સમાજના ગુણદેષની પ્રશંસાત્મક કે નિંદાત્મક ટીકાથી તે સુધરી જાય છે તેમ તે જગતમાં બનતું નથી પરંતુ વિવેક સાથે નમ્રતાપૂર્વક સાચી હકીકત શુભ નિષ્ઠાપૂર્વક રજુ કરવામાં આવે તે અને તે દિશામાં સતત પ્રયાસ ચાલુ રહે તે લાખે કાલે પણ તેની થેડી ઘણી અસર થાય છે. જૈન સમાજના એક અંગ તરીકે તેમજ એક તટસ્થ દ્રષ્ટા તરીકે મને જે વિશિષ્ટતા દેખાય છે અને જે એકાદ બે ખામી દેખાય છે તે મેં સરળ ભાવે બતાવવા પ્રયાસ કર્યો છે. અનેક પેઢીઓના વારસામાં કેટલીક વસ્તુઓ તે આપણું લેહીના કણે સાથે વણાઈ ગઈ છે. બીજાઓને જે કષ્ટસાધ્ય છે તે આપણને સહજસુલભ છે. (૧) તિતિક્ષા અન્ય સમાજોમાં ધાર્મિક પર્વના દિવસોમાં મેટી વયનાં સ્ત્રીપુરુષ ખાનપાનમાં જે વ્રતનિયમો પાળી શકતાં નથી તે આપણાં દશ-અગિયાર વર્ષનાં બાળકને સહજ વસ્તુ છે. નાનાં બાળકોને ઉપાશ્રયમાં પિષધ લઇને બેઠેલાં જેને અન્ય ધર્મના માણસને જરૂર આશ્ચર્ય થાય. એકાસણું, આયંબીલ, એકાદ ઉપવાસ કે ચઉવિહાર એ જૈનેને સામાન્ય લાગે છે ત્યારે બીજાઓને ધણું જ ભારે લાગે તેવું છે. (૨) નિર્વ્યસનીપણું જૈન એટલે સ્વભાવથી જ મત એટલે દારૂ કે અફીણ, ચરસ, ભાંગ, ગાંજો, કેકેન વિગેરે કરી વસ્તુઓથી દૂર છે એટલું જ નહિ પણ શુદ્ધ ખોરાક ઉપર એટલે જ ભાર મૂકવામાં આવ્યું છે એટલે ૧૨૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ તમાર આપણા પંથ ૧૨૯ પૂરનારા ભેખધારીઓની અજેય સેના સમાજે ઊભી કરવાની છે. સમાજને ખાતર આત્મબલિદાન આપનારા વીશ જૈન સમાજને દુર્લભ નથી. પરંતુ આ માટે સમાજે પોતાનું સક્રિય પ્રેત્સાહન આપવું પડશે. જીવતું જાગતું પીઠબળ દેવું પડશે. સમાજને ચેતવાના આ અવસર છેલ્લા છે. ઘેરાતાં વાળાને વધુ ગાઢ અનતાં પહેલાં જ વિખરવાના છે. પુનરાહાર નહિ થશે તેા પુનર્રચના કરવી પડશે જ અશક્ય નહિ તે કપરી તો હશે જ. સમાજની સુષુપ્તિ જીવલેણ નિદ્રા નીવડશે. સામાજિક સંગટ્ટન માટેના એકેએક દ્વાર સમાજે હવે ખાલવાં ઘટે અને સમાજ દેહમાં શક્તિના પ્રાણ પૂરવા સ્થળે સ્થળે વ્યાયામમંદિર ખાલવાં બટે, આર્થિક ઉદ્દાર માટે વ્યાવહારિક કેળવણીની દિશા પણ પલટાવવી જ પડરશે. સમાજને સ્વતંત્ર અને પગભર થવા માટે સંખ્યાબંધ કેન્દ્રોએ ઉદ્યોગશાળાઓની સ્થાપના કરવી પડશે. સમાજના ધાર્મિક અને સામાજિક સંગઠ્ઠનના આ બે ધારી માર્ગો સમારે વિનાવિલંબે ખોલવા ઘટે. જેના ! જાગા, આપણા બીજા બંધુઓની જે દશા થઈ છે, તેવી કાઢે આપણી નહિ થાય તેની શી ખાત્રી છે ? માટે, માડું થાય તે પહેલાં ચેતા ! આપણામાંથી કુસંપ, અસાર નાબુદ કરો ! અને મારાથી મારી કામની, સમાની કેટલી અને કેવી રીતે સેવા બની શકે તેના વિચાર કરવા મંડી નવ અને પછી, દરા વર્ષ પ્રભુ છવતા રાખે તેા પરિણામ તુ, જો જૈન સમાજના ઉદ્ધારની સાથે, ધર્મની ઉન્નતિ ચાહતા હૈ। તા, ઉપર કળા પ્રમાણે વેરઝેર છેડી દઈ એક એકની સાથે ખભેખભા લગાડીને કામે લાગી તે ! એટલું તા ચેાકસ યાદ રાખો કે, ને ધર્મની ઉન્નતિ ચાહતા હૈ, સમાજનાં ગૌરવમાં માનતા હૈા તે, જરૂર સમાઅને જીવતા રાખવા પ્રયત્ન કરો !---શ્રી જૈન શ્વેતામ્બર ફ્રાન્સના યાદમા અધિવેશનના સ્થાગત સુખસ્થાનેથી-~~ ૧. Page #104 -------------------------------------------------------------------------- ________________ જેન સાહસ લેખક ડુંગરશી ધરમશી સંપટ જેને એ ગુજરાતના મહામેધા પુત્ર છે. એ મુખ્યત્વે વેપારી કેમ છે. પરંતુ સાહસિક હોવાથી એ આખાં હિંદમાં પ્રસર્યા છે. એમનામાં શક્તિ, ધીરજ, શાંતિ, સરલતા અને ગૃહસ્થાઈ છે. એમનામાં ધન પણ બીજી કામના મુકાબલે ઠીક ગણાય. પરદેશગમનને સવાલ પણ એમને મુંઝવત નથી. ગમે તે દેશમાં જઈ પિતાના ધર્મના રિતરિવાજો પાળે છે. ગમે તેવા વિદ્વાન જૈન હોય, તે પણ એની પિતાના ધર્મ ઉપર ૬૮ શ્રદ્ધા રહે છે. એ વિધર્મીઓનાં દર્શને પણ જ્ઞાન અને કુતૂહલતાથી વાંચે છે. પરંતુ એની ધર્મશ્રદ્ધા શિથિલ થયેલી જોઈ નથી. ઘણાં વિદ્વાન જૈનગ્રહસ્થાની વિદ્વત્તા માટે મને માન છે, તેટલું જ તેમની ધર્મશ્રદ્ધા માટે માન છે. શ્રી મહાવીર સ્વામીના ઉપદેશને એ બરાબર માને છે, શ્રદ્ધાળુ છે. જૈન દર્શન તરફ એને હૃદયની ભક્તિ રહે છે. જૈનધર્મ એક સમયે આખા હિંદના બધા ભાગમાં હશે એવા પ્રમાણ આપણને પુષ્કળ મળે છે. મેં આખા હિંદને પ્રવાસ કર્યો છે. ઘણા ખરા ભાગમાં જૈન અવશેષા મેં જોયાં છે. મંદિર, મૂર્તિઓ માં પૂજ્ય છે, જ્યાં અપૂન્ય છે. બંગાળમાં હમણાં જૈને થોડા છે, પરંતુ કેઈ સમયે વિશેષ પ્રમાણમાં હશે. પંજાબમાં જૈને થડ પણ છે. સિંધમાં પણ જૂનાં દેરાસરનાં અવશે જોયાં છે. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતમાં એની વ્યાપક અસર હમણાં છે, તેવી જ રીતે રાજપુતાનામાં પણ એની અસર છે. સંયુક્ત પ્રાંત અને બિહારમાં તે એનાં જૂનાં મળે છે. મહારાષ્ટ્રમાં પણ જૈન મંદિરો છે. નિઝામ અને માઈસરના રાજ્યોમાં પણ જૈન મંદિર છે. મલબારમાં શ્રી કલીકટમાં ભે વરસેના જૂના જૈન મંદિરે સરસ સ્થાપત્ય તરીકે શોભે છે. શ્વેતાંબર જૈન (દેરાવાસીઓ) ને મંદિર વધારે પ્રમાણે હોવાની કલ્પના છે. જૈન ધર્મમાં (દેરાવાસીઓ) ઘણાં પ્રાંતના માણસે છે. પરંતુ તેમાં એકેય મેં નિરક્ષર જ નહિ સ્ત્રીઓમાં તે નિરક્ષરતા જરૂર છે. પરંતુ હાલમાં ઘણું ખરી યુવતિઓમાં તે અક્ષરજ્ઞાન આવી ગયું છે. યુવકે હવે અંગ્રેજી ભણે છે. લગભગ ૪૦ ટકા યુવકેઓ અંગ્રેજી જાણે છે. ૫૦ ટકા લગભગની સ્ત્રીઓને અક્ષરજ્ઞાન છે. ૧૦ ટકા યુવતિએ અંગ્રેજી થોડું ઘણું જાણે છે. જૈનો વ્યાપારી હોય છે એટલે એ વિશેષ પ્રમાણમાં ઉચ્ચશિક્ષણ લેતા નથી. નાગર અને બીજી ઉચ્ચ કામમાં જેટલા ગ્રેજ્યુએટ છે તેના પ્રમાણમાં જેમાં થોડા છે. વકીલે, ડૉકટરે, એજીનિયરે પ્રમાણમાં થોડા છતાં પણ હવે પ્રમાણ વધતું જાય છે. ભણેલે વિદ્વાન જૈન પિતાના ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા હોય છે. અલબત્ત જૈન વિજ્ઞાનની કેળવણુ ઓછી લે છે. આ વિષયમાં યુવાને રસ વિશેષ પ્રમાણમાં લે તે ઉત્તમ કહેવાય. વિતશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર એ આ જમાનાનાં જીવતાં, જાગતાં શાસે છે. એમના પ્રત્યે ભાવ રાખ જ જોઈશે. જેને હજી વધારે વિશા મેવન કરે એવું હું ઈચ્છું છું વેપારમાં તે જૈને સ્વાભાવિક રીતે આગળ વધેલા છે જ. દરેક મેટાં બંદર, નાનાં મોટાં શહેર, કબા અને જીલ્લામાં જેને પિતાને વેપાર જમાવીને બેઠા જ હોય છે. નાના દુકાનદારથી મેટા વેપારી સુધી એ વ્યાપક છે. હિંદને કઈ પણ વેપાર-અનાજ, તેલબીયાં જવાહિર, કાપડ વગેરેને–ને કરે છે. નાની દુકાનદારીથી મેટા વેપારી સુધી સર્વે જેને કાંઈને કાંઈ પ્રહણ કરી બેઠાં હોય છે. ઉદ્યોગમાં પણ એમને ૧૩e Page #105 -------------------------------------------------------------------------- ________________ [ષ છે. જિલ્લાવાય રજતરમાર | જૈન સાહસ ૧૩૧ વિકાસ છે. કાપડની મિલો, કપાસના છનp, તેલની માલે, ચેખાની મીલ વગેરે ઉદ્યોગમાં એમને પ્રવેશ છે, પરંતુ મારી સમજણ પ્રમાણે એમને આથી વધારે વિકાસ ઉદ્યોગોમાં થ જોઇએ. આ કરતાં વધારે પ્રમાણમાં સંયુક્ત થઇને મોટી કંપનીઓ કાઢી લેવોમાં વધવું જોઈએ. નવા નવા ઉદ્યોગ વસાવવાં જોઈએ. જૈન ભાઈઓનું એક કર્મક્ષેત્ર ઠીક ઠીક મળું બન્યું છે. આગળ ઘણાં ખરાં રાજ્યમાં વંશપરંપરાના દિવાને જૈન ભાઈઓ થતા હતા. ભામાશા, વસ્તુપાળ, તેજપાળ, મુંજાલ મહેતા, શાન્ત મહેતાના વંશજો એ દેશી રાજ્યોમાં મેટી જોખમદારી અને અધિકારની પદવીઓ સેંકડો વર્ષો સુધી ભોગવવી ચાલુ રાખી હતી. હમણાં એ અધિકારોની એમણે લાલસા મૂકી દીધી લાગે છે. કચ્છ, કાઠિવાડ, રાજપુતાનામાં એકેય જૈન દિવાન નહિ ? શું મળાશ આવી છે. રાજ્યકારી બાબતોમાં નેશનલ કેસના ભડવીરેની પહેલી અને બીજી હરોળમાં એકેય જૈન મહારથી નહિ? જેને તમને રાજ્યક્રારી બાબતમાં કેમ શ્રમજનક થકાવટ લાગી છે? તમારું સ્થાન જૂના કાળમાં હરળમાં હતું. હમણાં પાક્લી હારમાં પણ મારા દુબિનમાં તમારા મોઢાં દેખાતા નથી. કેટલું પછાત પડવું છે? જૈન ભાઈઓ તમારી કેટલીક બાબતે મારી સાદી સમજમાં બિલકુલ ઊતરતી નથી. તે માટે કદાચ મારે જૈનેતર જન્મ જવાબદાર હશે. કદાચ હું તમને સમજી નહિ શકયો ઉં. પરંતુ મારા ખરા અંતઃકરણથી એ વાત મારી બુદ્ધિમાં ઊતરી શકતી નથી. મને ત્યારે સાફ સાફ કહેવા માટે ક્ષમા આપે. પરંતુ જે સમજાતું નથી તે તે જરૂર કહેવું જોઈએ. હજી સુધી મને ઘણને પૂછતાં મનને સંતોષ થાય તેવા જવાબો મળ્યાં નથી. ગછગછના બે હું સમજી શક્તા નથી. મેં એ સમજવા પ્રયત્ન કર્યો. પરંતુ તુચ્છ બાબતે ઉપર વાડા બાંધી જુદા થઈ પિતાની શક્તિને વેડફી નાંખવી એ તે જૈન જેવા ડાહ્યા માણસો કેમ અનુમેદતા હશે? હું તે એટલે સુધી કહું છું કે સ્થાનકવાસી અને દેરાવાસીના પૂજાના ભેદે જુદા રાખી બાકી ભેગા થઈ જાઓ. એક સમાજ સ્થાપે. અરે ભોજન વ્યવહાર, જ્ઞાતિ વ્યવહાર, કન્યા વ્યવહાર છતાં તમે એક સમાજ સ્થાપી સંગઠન કરી શકતા નથી. ખરેખર ખેદને વિષય છે. શ્વેતામ્બર, દિગમ્બર હોવા છતાં તમે જે છે તે દષ્ટિબિંદુ તમારી નજર સામેથી ખસવું ન જોઈએ. તેરાપંથી અને બીજા કેટલાક વિચિત્ર પંથે તમને શું જરૂરના છે ? હોય તો રાખે. પરંતુ સોળ લાખ જૈનેને એક જ સમાજ, એક જ છત્રછાયા (શ્રી મહાવીર સ્વામીની) હોવી જોઈએ. ટુંકામાં તમારા સમાજમાં જે સંગઠન નથી તે મને ખેદ ઉપજાવે છે. ક્ષક ભેદોને શા માટે તમે અગત્યતા આપે છે? સંપ એ તમારું મુખ્ય સૂત્ર લેવું જોઈએ. આવા ભેદ, તેમાં પણ મુલ્લક ભેદો દૂર કાઢી નાખો એ તમારી પ્રગતિના બાધક છે. બધાં જૈનેની એકજ પરિષદ ભરાવવી જોઈએ. ૨. તમે જે આ સંઘ કાઢી લાખ રૂપિયા તે પાછળ ખર્ચો છે, તે પણ મને સમજાતું નથી. સ્વામિવત્સલ વગેરે મોટા ભેજને અને સમારંભ કરે છે. વિવાહાદિકમાં મેટાં ઉત્સવો અને ભોજન કરી પુષ્કળ મિષ્ટાન્ન ખવરાવી જમનારાઓનાં ઉદરે બગાડે છે, તે પણ મને સમજાતું નથી. જેને દરવરસે લાખો રૂપિયા-અને લગભગ એક કરોડ રૂપિયા જેટલી રકમ આમ વેડફી નાંખે તે કરતાં વિદ્યાવૃદ્ધિ લરશીપ, અને વિજ્ઞાનના શિક્ષણમાં ન વાપરે? આ તે સારી વાત છે. બીજા નુકસાનને સારી રીતે સમજનાર જૈન ભાઈએ આ વિષયમાં વિચાર કરે એવું હું માગી લઉં છું. હું તો માનું છું કે નવા દેરાસરજીને ખર્ચ કરતા પહેલાં જુનાં દેરાસરેછનાં જીર્ણોદ્ધાર વધારે હિતાવહ છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ડુંગરશી ધરમશી સંપટ [બ છે. રજતકરાર ૩. જૈન ભાઈઓની શારીરિક અશક્તિ પણ મને સમજાઈ નથી. એઓ કસરત, વ્યાયામ, મહેનત, મજુરી, શ્રમના નામે શા માટે દુષિત થાય? તમારા યુવાને તમે ધારી ધારીને જોયા છે? મેં જોયા છે છે. તેમનામાં મેં યૌવનનું તેજ જોયું નથી. હું સ્કુલમાં જઈ પુષ્માછ કરું છું. બહુ થા. જૈન યુવાને કસરત કરે છે. કોઈ કહે છે તે ભૂલી જાય છે. ધણાં જૈન બંધુઓને પૂછયું છે-કસરત કરે છે? કાંઈ શ્રમ લાગે એવું નિયમિત કામ કરે છે? કયાંયે મને મીઠે જવાબ મળ્યો નથી. જો કે તમારાં વડીલે હથિયારને ઉપયોગ જાણતાં અને કરતા હતા. તમે હથિયાર વાપરવા અને સત્યમાં જોડાવાનું નાપસંદ કરે તે ઠીક છે. પરંતુ તમારા શરીરને સુધારવા વ્યાયામ શા માટે ન કરે? શા માટે ખાટા, મીઠાં, મસાલાદાર પદાર્થો ખાઈ ઉદર બગાડે ? જરા મનમાં લાગે છે તેથી જૈન સમાજ સામાજિક દષ્ટિએ નબળો ગણાય છે. રાષ્ટ્રિય અને રાજકીય બાબતેમાં પણ પછાત છે. કારણ શું? એ પ્રશ્ન જે કરીએ અને તેના ઉત્તર માટે ઊંડા ઉતરીએ તો જણાશે કે તેનું મુખ્ય કારણ સંગઠન ને અભાવ છે. જેમાં ધાર્મિક બેચ હોય ત્યાં સંગઠન સંભવે જ નહિ. જે ધાર્મિક ખેચનું પરિણામ માત્ર સ્થાનક, મંદિર, ગુરવર્ગ અને પંડિત ઉપર વર્ગ સુધી જ રહું હાલ તે કદાચ ચલાવી પણ લેવાત. પણ એ વિષ બીન વિષેની પેઠે ચેપ ફેલાવે એ સ્વભાવિક જ હતું. એટલે બધા જ ક્ષેત્રેમાં એ વિષ ફેલાયું. આજે ન છૂટકે ને લાચારીથી જ ત્રણે ફીરકાવાળા મળે છે. અને એ લાચારી એટલે ચાંઈક વ્યાપારિક સંબંધ, યાંઇક લગ્ન સંબંધ અને ક્યાંઈક રાજકીયસંબંધ. પરંતુ એ સંમેલન નથી તે વ્યાપક અને નથી તે બુદ્ધિપૂર્વનું. તેમજ નથી હાદિક, આ દેખાતું વિલ સંમેલન પણ ચેહરામાં જ છે. કારણકે પિલી લાચારી ૫હસ્થાને જ મળવાની ફરજ પાડે છે. પરંતુ ગુરુવર્ગ અને પંડિત ઉપદેશકવર્ગમાં તો એ લાચારીજન્ય વિરલ સંમેલન પણ નથી. ગુઓને કે પંડિત ઉપદેશને નથી જરૂર વ્યાપાર ડિવાની કે નથી પ્રસંગ લગ્નાદિન. એ વર્ગને રાષ્ટ્ર અને રાજકીય બાબતેનું તે વમ પણ નથી. એટલે તેમનામાં પારસ્પરિક સંમેલન સંગઠનના સંભથનું વ્યવહારિક કારણ એકેય નથી, અને જે ધર્મ તેમને અરસપરસ મેળવવામાં સૌથી વધારે અને સૌથી પહેલા કારણભૂત થવા જોઇએ અને થઈ શકે તે મેં તેમને ઉલટા હમેશ ને માટે દૂર કર્યા છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ પંગુ ને પરવશ લેખકઃ ગોકુળભાઈ ભટ્ટ ઝાઝું ભણીને શું કરવું છે. આખરે તે નકરી ને?” એક નવજુવાને મને પૂછ્યા. આ મુંઝ‘પણ માત્ર એકની નથી પણ લગભગ બધા ભણેલાઓની છે. કરજ માથે ચઢાવીને મેટી મેટી ઉપાધિઓ પ્રાપ્ત કર્યા પછી વર્તમાનપત્રોની જાહેરખબરોનો અભ્યાસ કરવો પડે છે અને ઠેકઠેકાણે નમ્ર, વિનમ્ર, અતિનમ્ર ભાવે અરજીઓ લખવી પડે છે. કયાંક ધડ બેસી જાય અને પચાસ પિણને પગાર થઈ જાય તે આ ઉપાધિધારી વિદ્વાન પિતાનાં ભાગ્ય ઊઘડ્યાં માને છે. મુંબઈ જેવાં શહેરોમાં નોકરી કરનાર પદવીધરને કમાણુ કરતાં ખર્ચ વધારે હોય છે. આજના ભણતરે આપણને કેટલી બધી હદે નિર્માલ્ય બનાવ્યા છે? વિમુક્તિ અપાવે તે સાચી વિવા. પેલા નવજુવાનને મેં કહ્યું કે ભણ્યા પછી નેકરી જ શા સારુ કરવી ? ભણવું તે સંસ્કારધન સંધરવા માટે. એ નવજુવાનને મારે ઉત્તર ગળે ઊતરે એમ ન હતું કારણ કે એની આસપાસનું વાતાવરણ નિર્માલ્ય બન્યું છે. ભણેલે હાથપગ હલાવતે મરી જાય છે, શરીરે પરસે ઊતરે એવું કામ ભણેલો કરી શકે નહિ, કારણ કે એથી એનું ભણતર લજવાય એમ તે માને છે. પાંચ શેર વજન ઉંચકીને રસ્તે ચાલવું ભણેલા નવજુવાનને માથાને બા જાઈ પડે છે. એની શારીરિક સ્થિતિ ખરાબ હોય છે એ એક કારણ, ને બીજું કારણ વજન ઉંચકવામાં એ નાનમ સમજે છે. પાઈ પૈસાને બચાવ કરવાની વૃત્તિ હેતી નથી. જે પદવીધરે સ્વચ્છતા, સુઘડતા વિષે ઘણું વાંચ્યું હોય તે જુવાનને ઘેર ઘાટી એક દિવસ ને આવ્યો હોય તે એનું ઘર જોવા જેવું બની જાય છે. સુઘડતા એના જીવનમાં ઊતરી હોતી નથી, નહિ તે પિતાના ઘરને સ્વચ્છ રાખવામાં એને કશય નડતર હોતી નથી. ઝાડુ ઘરમાં હોય છે, નળ ઘરમાં હોય છે પણ આ ભાઈ ઝાડુ કેમ કાઢે? વાસણ કેમ અજવાળે? શરમ આવતી હોય તે બારીબારણાં બંધ કરીને આ સર્વ કામ કરી શકાય પરંતુ જુવાનના હાથપગ ભાંગી ગયા હોય તેનું શું? કેટલાય જુવાને કસરતશાળામાં જઈ ઘણે શ્રમ કરી આવતા હોય છે પણ ઘેર ઘેડેક શારીરિક શ્રમ કરવો પડે ત્યારે કાયર બની જાય છે. માત્ર હાથપગ જ અપંગ થઈ ગયા હતા નથી, શરીર કૃશ બની ગયું હતું નથી પણ બુદ્ધિ પણ કુંઠિત થઈ ગઈ હોય છે. અનેક પુરત ગોખીને પરીક્ષા પસાર કરનારની વિચારશક્તિ ક્ષુદ્ર બની ગઈ હોય છે અને મન નબળું પડ્યું હોય છે. આત્મવિશ્વાસને લેપ થયેલ હોય છે. આ રીતે આજના ભણતર વિચારક્રિયા અને સર્જન શકિતઓને હાલ કરી નાખે છે. | વિલા પ્રાપ્તિને પરિણામે સંસ્કારિતા, તેજવિતા ને પુwાથે વિકસવાં જોઇએ તેને બદલે અધોગતિએ આપણે જઈ રહ્યા છીએ. સમય, શક્તિ અને સંપત્તિ ત્રણેનો માટે ભાગે દુર્વ્યય થાય છે. આવાં દુષ્પરિ ણામોને દેખતાં છતાં, વિપરિત પરિસ્થિતિમાં આપણે સપડાતા જઈએ છીએ એ અનુભવવા અને જાણવા છતાં, પરવશતાની ધુંસરી કાંધેથી ફગાવી દેવાની વૃત્તિને બદલે સોનેરી પાંજરું હાલું ગણવાના ભાવે આપસામાં ઘર કરી બેસે છે, છતાં આપણે મેહવશ બની હજી એ જ શિક્ષણની પાછળ પતંગિયા પેઠે દોડી રહ્યાં છીએ. સત્ય જાણવા છતાં સત્યપથે ચાલવાની આપણામાં હિંમત નથી, અન્યાય દેખવા છતાં તેને સામનો કરવાનું મન થતું નથી, અધઃપતન તરફ ધસડાતા જઈએ છીએ છતાં, તેના તાત્કાલિક ઈલાજની Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ગાકુળભાઈ ભટ્ટ [મ, કે, વિદ્યાલય રજતમારક ] ખખ્ખર હાવા છતાં તે ઉપચાર કરવાનું આપણને સૂઝતું નથી, આનાં કરતાં આપણી હીણું તથા દયનીય દશા કઈ હાઈ શકે ? વગરભણેલા એક પૈસાના સદ્દામાંથી મોટા સોદાગર અની જાય છે; પાઈ પાઈ રખનાર, જાતમહેનત્ત કરનાર, મહત્ત્વાકાંક્ષી, દષ્ટિને તીવ્ર તે તેજસ્વી બનાવનાર સાહસી આછું ભણેલા પદવીઓના મેહથી વંચિત રહેલા જ્યારે પૈસેટકે આગળ વધે છે ત્યારે આપણી આંખેા સાવ ઊંધાવી જોઇએ અને આપણે આજની શિક્ષણપદ્ધતિમાં સુધારા કરવાની યોજના તુર્ત જ અમલમાં મૂકવી જોઈએ. હિંદુસ્થાનમાં કારકૂના ઉત્પન્ન કરવાની જે શિક્ષણપ્રણાલી ચાલુ કરવામાં આવી છે, લગભગ તે જ ઘરેડમાં આપણે ચાલી રહ્યા છીએ અને આપણી જાતને નપુંસક બનાવી રહ્યા છીએ. અને આવું દૃશ્ય ઠેર ઠેર નજરે પડે છે, ત્યારે આા ભણતરના કંટાળા આવે છે. દૂષણા, તે નિવારવાના ઈલાજ જાણવા છતાં આપણે વધારે ને વધારે દૂષિત થતા જઈએ ત્યારે આપણા કરતાં વધારે ડાહ્યા (!) કાણુ કહેવાય ! આપણા સમર્થ વિચારકેાએ, દેશનેતાએ, શિક્ષણરાસ્ત્રીઓએ આજના ભણતરની ઊણપો પ્રત્યે આપણું ધ્યાન દાર્યું છે, માર્ગો બતાવ્યા છે પણ આપણે એ સન્માર્ગે જતા નથી. દ્રુમણાં હમણાં મહાત્મા ગાંધીજીએ એક પ્રાણવાન ચેાજના–ક્રિયાત્મક શિક્ષણ પ્રથાની~રજા કરી છે ને તે દ્વારા આપણા ભણતરની ભૂમિકા બદલવાની હિમાયત કરી છે તે પાચાની કેળવણીને આપણે વધારે તે વધારે સમજવી પડશે; આપણ ઉદ્ઘાર એવી યેાજનાએમાં છે. આ ચેાજના સામાન્ય રીતે સેગાંવપદ્ધતિને નામે ઓળખાય છે, આ પદ્ધતિમાં માત્ર હાથપગ હલાવવાના નથી, માત્ર રટણ નથી, મગજમાં માત્ર દેશપ્રેમનાં ગીતડાંના પવન ભરવાના નથી પરંતુ નાનું બાળક કે જે સર્જનશક્તિથી ભરપૂર છે તે બાળક સર્જન વાટે ભણવા લાગે છે તે નવી દષ્ટિને પામે છે. આ પદ્ધતિમાં નૈસગિકતા છે; એમાં ખાળમાનસના અભ્યાસ છે; એ પદ્ધતિમાં પ્રજાવિકાસનાં ખીજ વવાયાં છે. આ ક્રિયાત્મક શિક્ષણપ્રથાની વિગતામાં ઊતરવાની નેમ આ લેખતી નથી; આપણે પોતાનાં સંતાનને સાચા બનાવવા માગતા હોઇએ, નિર્માલ્ય તે કંગાલ ન રાખવા માગતા હોઈએ, પંગુ તે પરાધીન ન રહેવા દેવા માગતા હોઇએ, તો પુરુષાર્થદાયક, આત્મવિકાસક ને મુક્તિદાયક કેળવણીનેા આશરા લેવા જોઇશે. આજની શિક્ષણપ્રથા ધરમૂળથી અલવી જોઈ શે. બાળકને કાંઇક અનુકૂળ પ્રકારના ઉત્પાદક કામ માટે કેળવણી માપવી જોઈએ, એ વિચારની ભલામણ કરવામાં આધુનિક મૂળવાળી કારે લગભગ ગેમમા છે, કે સગી કેળવણી આપવાના પ્રશ્નના સૌથી અસરકારક ઉકેલ આ પદ્ધતિમાં રહેલા છે અભ માનવામાં આવે છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ એ ઈષ્ટ છે, કેમકે થળ સારી અને તાત્વિક કેળવણીના જીલમમાંથી તે બાળકને રાહત માપે છે. ઉદ્યોગ અનુભવનાં બૌદ્ધિક અને વ્યવહારિક તત્ત્વાની વચ્ચે સમતેલપણું આણે છે; વળી એને શરીર તથા મનની કેળવણીના મેળ સાધવાનું એક સાધન બનાવી શકાય. એથી બાળકને ઉપરનું અક્ષરજ્ઞાન નથી મળતું, પણ હાય અને બુદ્ધિ કંઈક રચનાત્મક કામ માટે વાપરવાની, અક્ષરજ્ઞાનના ક્રૂરતાં ધણી વધારે અગત્યની, શક્તિ મળે છે, અને સમગ્ર વ્યક્તિત્વનું અક્ષરજ્ઞાન (જે એવા રાગયોગ થઈ શકે તેમ ) કહી શકાય. —ઝાકીર હુસેન સમિતિ, વમાં શાણુ ચાજના પેઠું ~~ Page #109 -------------------------------------------------------------------------- ________________ છાત્રષ્ટિ લેખક: ગૌતમલાલ અ. શાહ, એડવોકેટ આજના વાણીસ્વાતંત્ર્યના યુગમાં દરેકને નિરંકુશ જીવન જીવવું ગમે છે. ઉચ્ચ સિદ્ધાંતપર રચાયેલા એ ગુણ આવકારદાયક છે; પણ નિરંકુશતામાંથી જે અનિષ્ટ અંકુશ જન્મે છે તે આવકારદાયક નથી. નિરંકુશતામાં ઇષ્ટ અને અનિષ્ટ ખેઉ તા સમાએલાં છે પણ જેમ કુશળ બાગવાન અગીચામાંથી નકામા ઇંડાને ચૂંટી નાખે છે અને સારા ઢોડાને પોષણ આપે છે તેમ નિરંકુશતામાં વિહરનાર ઈષ્ટ અને અનિષ્ટ તત્વાને ખ્યાલમાં રાખી અનિષ્ટને ફગાવી દઈ ઈષ્ટનું આરેાપણ કરે તેા મનુષ્ય જીવનની સાથૅકતા ઘણી સહેલાઈથી થઈ શકે. ઈજાનિષ્ટ તત્ત્વોથી ભરેલી એ નિરંકુશતાએ છાત્રજીવનમાં પણ પ્રવેશ કર્યો છે. પણ વિદ્યાર્થીવર્ગ એ ઈષ્ટાનિષ્ટ તત્ત્વને ઓળખી શક્યા નથી, એ ત્રજીવનનું દુર્ભાગ્ય છે. · વિદ્યાર્થીનું ધ્યેય જ્ઞાન વધારવાનું, સંસ્કારને ખીલવવાનું અને આદર્શને અપનાવવાનું ડાય છે. એ ધ્યેયને આગળ રાખીને જ વિદ્યાર્થી સ્કૂલ, કૉલેજ કે છાત્રાલયમાં દાખલ થાય છે. ત્યાં તે તેના જીવનમાં ધીમું પરિવર્તન શરૂ થઈ જાય છે, જે ધ્યેયથી વિદ્યાર્થી ત્યાં દાખલ થયા હાય છે, તે ધ્યેય તેના હૃદયમાંથી અદૃશ્ય થતું જાય છે. આજની કેળવણીના પચરંગી રંગ તેને રંગી નાખે છે અને તેના હૃદયમાં આદવિહાણાં તત્ત્વા વહેવાં રારૂ થાય છે. વિકાસની ભાવના સેવતા વિદ્યાર્થી વિલાસપંચની સુંવાળી બાજીપર ઢળી પડે છૅ. જ્ઞાનની ભૂખ જાગવાને બદલે તેને સીગારેટ, નાટક અને સીનેમાની ભૂખ જાગે છે, સંયમ અને સત્યની ઉપસના સતેજ કરવાને બદલે ટાળ, ટપ્પાં કે નિરર્થક વાતા કરવામાં પોતાના કિંમતી સમય વેડફી નાખે છે, તેને મળતી કળવણીના ગર્ભમાંથી સ્વાધીનતાની તમન્ના જગવવાને બદલે તે શિસ્ત ( Discipline ) ને ગુલામી માનતા થઇ જાય છે. શિક્ષક, પ્રોફેસર કે ગૃહપતિને માનવજંતુ તરીકે ગણવા લાગે છે. મર્યાદા, વિનય અને વિવેક જાળવવાને બદલે ટ્ટા, મશ્કરી અને જુઠાણાં વાપરવામાં પાતાની બહાદુરી માને છે. સુંદર, સાત્ત્વીક અને સંસ્કારને પ્રેરે તેવું વાચન વાંચવાને બદલે તે જાતીર્યાવજ્ઞાન અને સીનેમાના ચેાપાનિયાં વધારે વાંચે છે. એની દૃષ્ટિમાં વિશાળતાને બદલે તીરકાર દેખાય છે અને વર્તનમાં કાળજીને બદલે બેપરવાઇ દેખાય છે. તે આત્મલક્ષી યાદ્દો બની ગયા હૈાય તેવું લાગે છે. આ ચિત્ર માત્ર એક કલ્પના નથી. પરંતુ આપણી શાળા, મહાશાળા અને છાત્રાલયામાં અવારનવાર બનતા બનાવાની એક દુઃખદ પણ સત્યકથા છે કે આજના વિદ્યાર્થી ભાવનાશૂન્ય બન્યા છે. વિદ્યાર્થી પોતાના ધર્મ ચૂક્યા છે અને એટલે જ શિક્ષક પણ પોતાના ધર્મ ભૂલી ગયો . અને તેથી જ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના પુરાણકાળની પ્રેમભાવના નષ્ટ પાની છે. શિક્ષક વિદ્યા વેચે છે અને શિષ્ય એ વિદ્યા ખરીદે છે. શિક્ષક ડીગ્રી અપાવવા મદદ કરે છે અને શિષ્ય પાતાની જાતને ડીગ્રીનાં પૂડાથી નવાજે છે. પિરણામે શિક્ષક મઝુરિ બન્યા છે અને શિષ્ય એપરવા બન્યા છે. આ પરિણામને લાવનાર કાણુ એને જરા ઊંડા વિચાર કરીશું તે ત્રીજી જ વસ્તુ મળી આવશે. એ છે આજની કેળવણી. પરદેશી હાથા વડે પ્રચલિત થયેલી આજની કેળવણીએ વિદ્યાર્થીવર્ગને વધારે પાંગળા બનાવ્યા છે. કારણ કે માલેની મેાનામાંથી ભારતવર્ષને જે કેળવણી પ્રાપ્ત થઈ છે તે દેશના યુવાનનું ખરું ધડતર કરનારી કેળવણી નથી. વજ્રાદાશની હિન્દી જમાત ઈંગ્લૅન્ડને જાતી હતી ને એ જમાત આધુનિક કેળવણીએ ઉત્પન્ન કરી. ટૂંકા પગારવાળા કારકુના ઈંગ્લેન્ડને જોઈતા હતા 134 Page #110 -------------------------------------------------------------------------- ________________ ગૌતમલાલ અ. શાહ [ મ છે. વિશાહરજતરામારી અને કેળવણીના કારખાનાઓએ એ કારકુનને ઉપજાવી કાઢ્યા. હિન્દુસ્તાનની યુનિવર્સિટીઓના સેનેટરે એ કેળવણીને વફાદાર રહ્યા અને સ્વમાનહીન માનવ જંતુઓની પેદાશ પાંગરતી રહી. આ રીતે યુનિવર્સિટીમાંથી બહાર પડતા છાત્રે જ્યારે પિતાની સામેની દુનિયામાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓ સંસારજીવનનું નાવ પાર પાડી શકતા નથી. લગ્ન-જીવન સુખે ચલાવવાની તાકાત તેમનામાં આવી શક્તી નથી. આર્થિક પ્રશ્નોનો નિકાલ લાવવામાં તેમની બુદ્ધિ મુઠ્ઠી થઈ જાય છે. જીવનની ચડતી-પડતી ને જીવનની શક્તિ તેનામાં હોતી નથી. આમ છાત્ર-છવનને કલુષિત કરવાને માટે એક સાથે અનેક મુદ્દાઓ અરસપરસ સંકળાયેલા છે. જે વિવાથજીવનમાં સંપૂર્ણ વિકાસ સાધાય તે ચાર વ્યક્તિને સહકાર હોવા જોઈએ. શિષ્ય, શિક્ષક, માબાપ અને સમાજમાં શિગે પિતાને મળતી નિરંકુશતામાંથી ઈષ્ટ તને તારવવાં જોઈએ. અને વિચારપૂર્વક તેનું ગ્રહણ કરવું જોઈએ. શિષ્ય અને શિક્ષક વચ્ચેને પુરાણકાળને પ્રેમ અને ભક્તિભાવ પુનઃ પ્રગટ થવાં જોઈએ. છાત્ર અને ગૃહપતિ મઠ ભાવ સ્થપાવો જોઈએ. માબાપોએ પિતાનાં પુત્રપુત્રીઓને શિક્ષણ આપવાનું સઘળું કાર્ય શિક્ષણશાસ્ત્રીઓ પર ન છોડવું જોઈએ. કારણ કે શિક્ષણ અને સંસ્કાર એ બજાર વસ્તુઓ નથી કે જે શિક્ષણશાસ્ત્રીઓ ખરીદી લાવી શિષ્યને પારંગત પંડિત બનાવી શકે. સમાજે પણ છાત્રદષ્ટિને વિશાળરીતે કેળવવી જોઈએ. અને કેળવણીનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ. વિવાથીજીવનના સંપૂર્ણ વિકાસ માટે આ રીતે ચારે પ્રકારને સહકાર હવે જોઈએ. નહિતર વિદ્યાર્થી જીવન અધૂરું રહેશે. અને વિદ્યાર્થીવર્ગ કેળવણીને આદર્શ પૂર્ણ કર્યાનો સંતોષ માની બેકારોની જમાતમાં વધારે કરશે અને છાત્રદષ્ટિ અનેક વિસંવાદોથી ભરપૂર થઈ જશે. છાત્રાલયની તમામ રચના શાળા-કોલેજને અનુસરીને કરવામાં આવી હોય છે. બીજી કોઈ પણ ખાસ વિશિષ્ટતા હોય તેવાં છાત્રાલય તે બહુ ડાં. છાત્રાલની આ સ્થિતિમાંથી છાત્રાલયોએ છુટી જવું જોઇએ. તેમનું અસ્તિત્વ ભલે શાળાકેશેને આભારી હોય, પરંતુ અસ્તિત્વમાં આવ્યા પછી તેમણે પોતાનું અસ્તિત્વ સાર્થક કરવું જોઈએ. એટલે કે એક સ્વતંત્ર કેળવણીની સરથા તરીકે જીવનના પ્રયત્નો કરવા જોઇએ. આદર્શ પરિસ્થિતિ તે એ હોઈ શકે કે છાત્રાલય અને શાળા અથવા તે છાત્રાલય અને કોલેજ એ બને વિદ્યાર્થીના વિકાસ માટે એક બીજાની પૂરક સંસ્થાઓ બની રહે. વિવાથી ઊડે ત્યારથી તે ઊંધે ત્યાં સુધી તેના જીવનની દરખ, કાળજી, વિકાસ માટેની ચિંતા વગેરે બત્રાલય તથા શાળા-કોલેજ ઉપર જ હોય. છાત્રાલય અને શાળા-કોલેજનું વિવાથીંછન એક સળંગ સૂત્ર છગન હોય તે જ વિવાથીની કેળવણીમાં તેનો હિરો ગણાય, પરંતુ ધારે છે આવી આદર્શ સ્થિતિમાં આવવાને હજી વાર હોય તે પશુ છાત્રાલયે સ્વતંત્ર કેળવણીની સંસ્થા તરીકે હવે આગળ આવવું જ જોઈએ. શાળા કોલેજ જોતાં તે વિદ્યાર્થીને કેવળ બુદ્ધિનું શિક્ષણ મળે છે અને બુદ્ધિ એ તે વિવાથી જીવનને એક નાનકડે વિશ્વગ છે. વિવાથીને શારીર છે, હૃદય છે, આભા છે અને તે બધાયને ચગ્ય વિકાસ પણ આવાયક છે. આ કામ છાત્રાલયોએ પોતાના શીરે લઈ લેવાનો સમય હવે આવી લાગે ગણાય એટલે આજે છે તે પ્રમાણે છાત્રાલયે કેવળ શાળા અને કેલેને માટે જીવે તે સ્થિતિ હળવી જોઈએ અને પિતાની સ્વતંત્ર કેળવણીવિષયક પ્રવૃત્તિઓ ઊભી કરીને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ સ્થાપન કર્યું જોઈએ. સાયન છાત્રાલ તેમજ શાળા-કોલેજો માટે ઊભાં થયેલાં બત્રાલયે આ દિશામાં પ્રયત્ન આદરી યુ. એ તેમનું કર્તવ્ય બને છે. નરભાઇ હિર Page #111 -------------------------------------------------------------------------- ________________ બાલમાનસનું આરોગ્ય લેખકઃ ચંપકલાલ લકમીચંદ શાહ, બી. એ. આરોગ્યની વાત થાય છે ત્યારે આપણે શરીરનું જ આરોગ્ય સમયે છીએ, અને શરીરના આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં જરાય કચાશ રાખતા નથી. આમાં કશું ખોટું નથી. પણ સાથોસાથ મન ઉપર બિલકુલ ધ્યાન આપતા જ નથી. ખરી રીતે જેટલું ધ્યાન આપણું કે બાળકના શરીર ઉપર આપીએ છીએ તેથી વધારે નહિ તો તેટલું જ ધ્યાન મનના આરોગ્ય ઉપર આપવાની ખાસ જરૂર છે. એટલું સાબિત થયું છે કે અમુક રોગો જેવા કે ગાંડપણ, હિસ્ટીરિયા, બેટી બમણા શારીરિક નહિ પણ માનસિક છે. અને આ રોગો આકસ્મિક નથી આવતા પણ ઘણા વર્ષો સુધી મન ઉપર ખરાબ અસર થયા પછી જ આવે છે. આ અસરની શરૂઆત ખૂબજ ખલાઓમાં બાલ્યાવસ્થાથી જ શરૂ થઈ ગઈ હોય છે. તેથી આવા રેગાને સુધારવા કે થતા અટકાવવા બાલપણથી જ ખાસ તકેદારી રાખવાની આવશ્યકતા છે. બાળક વિષેને આપણે ખ્યાલ ઘણીવાર ભૂલભરેલો હોય છે. બાળકના મનને સાફ સ્લેટ સમાન સમજ માની લઈએ છીએ કે બાળકમાં જે ગુણ લાવવા માગતા હોઈએ તેને ઉપદેશ કરે; ખરાબ માર્ગે જાય, ત્યારે મારવું વ૦ વ૦. આ રીતે બાળકને ડાહ્યું બનાવવા જતાં ગાંડુંજ બનાવીએ છીએ. આવા ઉછેરવાળું બાળક બહારથી કહ્યું જરૂર લાગે છે, પણ તેનું મન વિકૃત થઈ ગયું હોય છે. ખરી રીતે બાળકમાં સર્વ શક્તિ હાજર છે, પણ બીજરૂપે રહેલી છે. એક તદ્દન નાજુક વૃક્ષની અંદર જેમ એ જાતના વૃક્ષના સર્વ ગુણ રહેલા હોય છે, તેમ બાળકમાં એક મહાન પુરુષના સર્વ ગુણો રહેલા છે. જરૂર માત્ર એ બીજરૂપે રહેલા સર્વ ગુણોને વિકસાવવાની જ છે, જેમ માખી બગીચામાં વૃક્ષને ઉછેરે છે તેમ. બાળકમાં નવ ગુણ મૂકવાની કોઈ જરૂર નથી, બધે મૂકી શકાતા નથી. ફક્ત બીજરૂપે રહેલા સર્વગુણને કાઈ કુશળ માનસશાસ્ત્રી દ્વારા આરોગ્યપૂર્વક વિકાસ થ જોઈએ. બાળક તેકાન કરે, રમે, અવાજ કરે ત્યારે માબાપ દિલગીર થાય છે કે તેમનું બાળક બગડ્યું. જે કઈ બાળક શાંત બેસી રહે, જે આપે તે ખાઈ લે, લશ્કરી સિપાહીની માફક આજ્ઞા ઉઠાવે તે માતાપિતા આવા બાળકના યશગાન ગાતા ધરાતા જ નથી. આ દશા માબાપનું દયાજનક અજ્ઞાન પ્રદર્શિત કરે છે. બાળક એ શક્તિને ઝરો છે. બાળકમાં શક્તિ ચોવીસે કલાક વહ્યા જ કરે છે, તેથી એ શક્તિ રમતગમત દ્વારા બાળક ખર્ચે છે. અહિં જયારે માતાપિતા બાળકને ઠપકો આપે છે ત્યારથી બાળમાનસની વિકૃતિના ગણેશ મંડાય છે. બાળક પ્રેમનું ભૂખ્યું છે. બાળકને લાગે છે કે તે કામ કરવા શક્તિમાન છે, અને જયારે નાનું એવું કામ એ કરે છે ત્યારે બાળકને ખૂબ આનંદ થાય છે. પણ તેમના કાન આપણને કામમાં નડતરરૂપ થાય છે એટલે તેમને તેમની જ પ્રેરણા અનુસાર વર્તવા નથી દેતા, અને ડાહ્યું થઈ બેસવા કહીએ, છીયે બેસી રહે, ઘોંધાટ કરમા અડીશ નહિ એમ કહીએ છીએ ત્યારે આપણે તેના મનની - પ્રેરણાને આડે આવીએ છીએ. આપણે સમજવું જોઈએ કે બાળક પણ થોડી સ્વતંત્રતાનું અધિકારી છે. ફકત આપણા કામમાં એ વિક્ષેપ નાખે છે તેથી બાળકને તેની રમતમાંથી અટકાવવાને આપણને જરાય હક નથી. આવી અટકાયત બાળકમાં આત્મલઘુતા (sense of Inferiority) લાવે છે. અને સાથી આત્મશ્રદ્ધા (Sense of Confidence) કેળવાતી નથી, જ્યારે તેની ખાસ જરૂર છે. કારણ કે એ સિવાય, આનંદપૂર્વક, સંજોગોને અનુકૂળ થવાની શકિત તેનામાં નથી આવતી. માબાપથી હજારવાર ટોકાયેલા બાળકો મોટા ૧૭, Page #112 -------------------------------------------------------------------------- ________________ ચંપકલાલ લક્ષમીચંદ શાહ થાય છે ત્યારે બીકણ, ટીકા સાંભાળવામાં અશક્ત, શરમાળ, અતડા, અને જોખમ ખેડવામાં નકામા નીવડે છે, અથવા બળવાખોર, કેઈની સત્તા નહિ માનનાર, અને કદાચ મેટા ગુન્હેગાર થાય છે. બાલમાનસને જાણનાર બાળકની શક્તિઓને અને લાગણીઓને કુંઠિત થઈ વિક્ત થવા નહિ દેતાં, તે જ શક્તિ અને લાગણીઓને બાલમાનસના વિકાસમાં જ સુંદર ઉપયોગ કરે છે. બાળકની ઈદિયો બહુ ચપળ અને ચંકાર હોય છે. વળી, બાળક તેની આસપાસ વિશાળ જગત જોઇને તેમાં રહેલી સર્વ ચીજો જાણવા બહુજ ઉત્સાહ બતાવે છે. પણ બાળક ચીજો અને તેના કામને જ ઓળખે છે; શબ્દોને નથી જાણતું. બાળક નિર્દોષ પણ મનસ્વી છે. બાળકને કંઈ જાણવાનું, જેવાનું કે સાંભળવાનું મન થાય, ત્યારે કહો કે બતાવે, તે બાળક બધું જ ગ્રહણ કરશે. પણ તેની ઈચ્છા વિરુદ્ધ કશું જ થઈ શકશે નહિ. આપણું પદ્ધતિથી શીખવા બાળક કદી તૈયાર નહિ થાય. બાળકને રમત પ્રિય હોય છે, અને તેથી રમતમાં જેટલું શીખાય તેટલું બાળક શીખે છે. આમ છે તે બાળક સમક્ષ સાધને મૂકવાં જોઇએ અને તેની આસપાસ કામનું સુંદર વાતાવરણ ઉત્પન્ન કરવું જોઈએ. બાળકમાં સંશોધન-શક્તિ રહેલી હોય છે તેથી નવા સાધનેનો ઉપગ વગેરે સંપૂર્ણ જાણવા તે ઈચ્છા બતાવે છે. પણ બાળક પિતાની જાતે જ બધું કરવા તૈયાર હોય છે. તેથી બાળકને માર્ગદર્શન કરવું, ભૂલ પડે ત્યારે સીધે રસ્તે મૂકવું, પણ તેને બધું જ કહી ન દેવું. આમ શોધ કરીને કે શીખીને બાળકને અનહદ આનંદ થાય છે. આ આનંદ બાલમાનસને પૌષ્ટિક ખોરાક સમાન છે. આ રીત, બાળકને દેરવામાં આપણું ધીરજની પણ કસોટી છે. બીજું, બાળક ઉપર વાતાવરણ એકદમ અસર કરે છે. ગંદા વાતાવરણમાં બાળક ગંદુ બને છે; પવિત્ર વાતાવરણમાં બાળક પવિત્ર રહે છે. થોડી મહેનત અને થોડા સમયમાં, વિકૃત માનસ થયા વિના બાળક પવિત્ર વાતાવરણમાં શીખે છે. બાળકની કેળવણી ઘરથી જ શરૂ થાય છે, અને બાળક શાળાએ જતું થાય તો પણ ઘરની કેળવણી ચાલુ જ હોય છે. ટૂંકમાં, ઘરની કેળવણું જન્મથી મરણ સુધી ચાલુ જ હોય છે. ઘરની કેળવણી એટલે ઘરના વાતાવરણની બાળક ઉપર અસર. તદુપરાંત, માતા, પિતા, મેટા ભાઈબહેનનું બાળક અનુકરણ કરે છે. આ ઉપરાંત, બાળકને માનસિક વિકાર પણ ઘરમાંથી જ શરૂ થાય છે. બાળકને બગાડનાર, બાળકના મન પર ખેાટી છાપ પાડનાર બાળકના સ્વજને જ છે. સામાન્ય રીતે કુટુંબમાં માતા વત્સલ હેય છે, જ્યારે પિતા કડક સ્વભાવના હોય છે. બાળકોના મન પર આની ખરાબ અસર થાય છે. ખાસ કરીને જ્યારે પિતા બાળક તરફ કઠેર બને છે, ત્યારે બાળક પિતા તરફ તિરસ્કાર અને ધિક્કારની દૃષ્ટિથી જુએ છે. અને તેની માતા જેવી વત્સલ સ્ત્રીપર આ માણસ સ્વામિવ ધરાવે છે તેની તેને ઈર્ષા થાય છે. બેશક, બાળક આ લાગણી વ્યક્ત કરી શકતું નથી, પણ તેથી તે દબાયેલી રહે છે. બાળકના મનમાં બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ થાય છે. પાલક તરીકે માન અને ભક્તિની લાગણી, અને જુલ્મગાર તરીકે ધિક્કારની લાગણી. એક વખત એક બાળકને અનાથાશ્રમ દેખાડવા લઈ જવામાં આવેલું. બાળકે પૂછ્યું: “અનાથાશ્રમ એટલે શું?” “અનાથ બાળકોને રહેવાનું ઘર.” “અનાય એટલે શું?” બાળકે કરી પ્રશન ક્યોં. “જેને માતા કે પિતા ન હોય તે અનાથ બાળક કહેવાય.” તે તે પિતાની મરજી પ્રમાણે વર્તી શકે?” બાળકથી એકદમ પૂછાઈ ગયું. બાળક કેટલું પ્રેમ અને સ્વાતંત્ર્યપ્રિય હોય છે તેને આ ઉપરથી રહેજે ખ્યાલ આવી શકશે. બાળકના પ્રિય સ્વાતંત્ર્ય ઉપર Page #113 -------------------------------------------------------------------------- ________________ રણવાર 3 બાલમાનસનું આરોગ્ય ૧૩૯ ઘા પડે ત્યારે તેને કે સજજડ આઘાત લાગતું હશે? આવા બાળકની માનસિક વિકૃતિ એવા પ્રકારની થાય છે કે તે તેની ઉપરના દરજજાના સર્વને જુલ્મી તરીકે જ ઓળખે છે. જે ઘરમાં સ્નેહ નથી, પ્રેમ નથી, મમતા નથી, લાગણી નથી, તે ઘરના બાળકે વિકૃત માનસવાળા જ બને છે. માતાને અતિશય પ્રેમ બીજા પ્રકારની વિકૃતિ લાવે છે. અનહદ પ્રેમથી માતા પિતે જ બાળકની સર્વ જરૂરિયાતો પૂરી પાડે છે. આથી બાળકને મહેનત નહિ કરવાની અને આળસુ થઈ પડી રહેવાની ટેવ પડે છે. ભવિષ્યમાં, તે સર્વ બાબતમાં-વિચારમાં કે કાર્યમાં–પરાધીન રહેશે. સ્વતંત્ર વિચાર કે કાર્ય કરવાની શક્તિ તેનામાં કદી જાગશે જ નહિ. માતાપિતા વચ્ચેને કલહ બાલમાનસને અસ્થિર બનાવી મૂકે છે. જે માતાપિતા તરફ બાળક પ્રેમની લાગણીથી જુએ છે, તેમને પરસ્પર ક્રોધ કરતા, ગાળે ભાંડતા અને લડતા જુએ છે ત્યારે બાળક અતિશય ગભરાઈ રહી ઊઠે છે. ધરતી તેના પગ નીચેથી ખસી જતી લાગે છે. અને પ્રગતિના મૂળ કારણ સમાન શાંતિ અને સ્થિરતાની ભાવનાના મૂળ ખવાઈ જાય છે. પરિણામે, બાળકમાં ભય, વેદના, અને નિરાધારપણાની લાગણી જન્મે છે. આથી બાળક હિંમત અને શકિત ઈ બેસે છે. મોટી વયે પણ આ ત્રુટી દૂર કરવા બાળક અશક્તજ રહે છે. સ્નેહાળ ભાઈઓંને વચ્ચે મોટું થનારું બાળક પ્રેમની લાગણી કેળવે છે, અને કજિયાળાં ભાઈને વચ્ચે મેટું થનારું બાળક વિકૃત માનસવાળું, કજિયાળું થાય છે. પિતાના વઢકણા ભાઈબહેને પ્રત્યે બાળક તિરસ્કારની લાગણી રાખે છે. અને પિતાની બધી શક્ય રીતે વેર લેવા પ્રયત્ન કરે છે. ઢીંગલીને પિતાને વઢકણે ભાઈ કે વઢકણ બહેન માનીને તેના તરફ આંખો કાઢે છે, દાંતિયા કરે છે, અને મારે છે. વિકૃત માસનાં આ લક્ષણ, આવાં બાળકો મેટાં થાય છે ત્યારે તેમનાથી મોટી વયના માણસો પ્રત્યે શરમાળ બીકણ અને કડવા સ્વભાવનાં થાય છે, અને તેમનાથી નાની વયના માણસે પ્રત્યે કડક, ક્રોધી અને દૂર થાય છે. ઘણીવાર અને સમાન વયના બાળકો સમક્ષ અપમાનિત થવાથી બાળક આત્મલધુતાની વિકૃત લાગણી અનુભવે છે. તદુપરાંત, પિતાને કપિ દેખાવ, શારીરિક ખેડ,ઓછી બુદ્ધિ, માતાપિતાની ગરીબી, પિતાની ખરાબ આબરુ વગેરે કારણોથી પણ બાળકમાં આત્મલઘુતાની વિકૃત લાગણી જન્મે છે. આવું બાળક પિતાના મિત્ર સાથે આનંદ લઈ શકતું નથી. તેનું મન બહુ શંકાશીલ રહે છે, અને માનસિક સ્વાથ્ય અનુભવી શકતું નથી. આવા વિકૃત માનસવાળા બાળ પિતાની દબાયેલી ઈચ્છા પાર પાડવા પિતાની કલ્પનાસૃષ્ટિમાં વિહરે છે, અને તેમાં અનેક પ્રસંગે ઉપસ્થિત કરી અપૂર્ણ ઈચ્છાઓ પૂર્ણ કરવા પ્રયાસ કરે છે. રાત્રે સ્વપ્નમાં પણ આ ક્રિયા ચાલુ જ રહે છે. આથી કઈ બાળકનો કાયડા ઉકેલ હોય તે તેના સ્વપ્નાંઓનું વાચન અતિશય ઉપયોગી થઈ પડે છે. બેશક, એ સ્વપ્નાઓનું વાચન કોઈ કુશળ માનસશાસ્ત્રી પાસે જ કરાવવું જોઈએ. બાળકનું મન એટલું નાજુક હોય છે કે એક જ આઘાતજનક બનાવ તેનામાં અમુક વ્યક્તિ કે બનાવ પ્રત્યે અભાવની લાગણી પેદા કરાવે છે. માટે બાળકને આઘાત લાગે તેવું કહી બોલવું નહિ તેમજ આચરવું નહિ. ગમે તેવી બાબત હોય તે પણ બાળક ઉપર કદી, જાણતા કે અજાણતા ક્રોધ કર નહિ, ક્રોધ કરવાથી બાળક મન કરી લે છે; સ્પષ્ટ કહેતું નથી અને તેટલી બાળકમાં વિકૃતિ થવાની. બાળક પ્રત્યે જેટલા પ્રેમથી વર્તશું તેટલું તે ભોળા દિલનું થઈ વાત કરશે અને આપણું કંઈપણ ગુટી નિભાવી લેશે. Page #114 -------------------------------------------------------------------------- ________________ શાંતિચંદ કે ઝવેરી [૨ વિધાલય બચાવી શકતું નથી. તે પછી તે બીજા પ્રાણીઓને શી રીતે બચાવી શકવાને હતે? મતલબ કે આત્માને પ્રથમ બરાબર ઓળખવો જોઈએ અને પછી જ દયા, અનુકંપા શક્ય થઈ શકે, અન્યથા નહિ. સાચે થાળ તે છે જે પોતાના આતમા પ્રત્યે દયાળ છે. પિતાના આત્માની દયા જેનામાં પ્રગટી નથી તેનામાં બીજાઓ પ્રત્યે સાચે દયાભાવ પ્રગટવાને જ નથી. રવદયા એટલે આત્મદયા હેય તે જ પરદયા થઈ શકે. - જૈન ધર્મમાં ચારિત્રધર્મ એટલે કે સાધુધર્મને પ્રધાનપદ આપ્યું છે. એ ચારિત્રધર્મ જ જૈને તને પાયો છે. પાંચ મહાવત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ તેર પદાર્થનું રૂડી રીતે આરાધન કરવું એનું નામ ચારિત્રધર્મ છે. ધર્મનું આરાધન કરવાથી જ આત્માને વળગેલાં કર્મોની નિર્જરા થાય છે, આત્મા નિર્મળ થાય છે, આત્મા સર્વાંગસંપૂર્ણ કમળ રહિત થાય છે અને મેક્ષ કે નિર્વાણપદને પામે છે. એવી જાતના ચારિત્રધર્મનું આરાધન કરવું એનું નામ જ આ મચિંતન છે. એનું નામ જ આત્મમાં આત્માની શેધ કરવી એ છે. એનું નામ જ આત્મ-સમાધિ છે. આત્મામાં રમતા એજ ચારિત્રધર્મનું મુખ્ય લક્ષણ છે. ચારિત્ર ધર્મ પાળવાથી જ આત્માને અખંડ સાક્ષાત્કાર થાય છે આત્માને અનુભવ થાય છે, કેવળ જ્ઞાન પ્રગટે છે અને સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મની આરાધનામાં જ પ્રભુપદની પ્રાપ્તિ સમાએલી છે. જૈન ધર્મ છવ અને કર્મને અનાદિ કાળથી સંયોગ થયેલે માને છે તેને છુટા કરવા એ જૈનત્વનું મુખ્ય કામ છે. સુકર્મ એ સેનાની જંજીર, કુકર્મ એ લેખંડની જંજીર છે. એ જંજીરામાંથી કેમ અને કેવી રીતે મુક્ત થવું એ જૈનધર્મ બતાવે છે. જ્યારે જીવે એ પુણ્યપા૫રૂપી જંજીરમાંથી મુક્ત થાય છે ત્યારે તે સચ્ચિદાનંદવરૂપ મેક્ષપદને પામે છે અને જન્મમરણના કષ્ટમાંથી સદાયને માટે મુકિત મેળવે છે. ધર્મના ચાર પ્રકાર ગણાવ્યા છે. સુપાત્રદાન, નિષ્કલંક ચારિત્ર, નિર્મળ તપ અને શુદ્ધ ભાવના ભાવવાથી છવ ધર્મ કરે છે. આત્મા પિતિ સભ્ય જ્ઞાન, સમ્યગદર્શન-સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા-એટલે કે દેવ અરિહન, ગુરુ નિગ્રંથ અને કેવળી ભગવાને પ્રરૂપે તે ધર્મ સાચે-એ માન્યતામાં વૃત્તિ અને પ્રત્તિ રાખવાથી આમા પોતે ખરે ધનસંચય કરે છે, અને એ ધનપ્રાપ્તિ વડે જ જીવ ઊંચી ગતિએ જાય છે. પરંતુ જૈનધર્મનું મૂળતત્વ તે આજ્ઞા એટલે પ્રભુ મહાવીરે જે કરવાની આજ્ઞા આપી છે તેમાં જ ધર્મ સમાજે છે એ માન્યતા જ ખરી અગત્યની છે. પ્રભુની સર્વજ્ઞતામાં વિશ્વાસ તથા તેમણે જણાવેલા સ્યાદાદમાં માન્યતા છવની પ્રગતિનું કારણ છે. આ પ્રમાણે આજ્ઞાને પ્રધાનપદ આપેલું છે. આ ધો છે એ સુત્રમાં જ જૈનધર્મની તાત્વિકતા સમાએલી છે. ધર્મનીતિને માર્ગે ચાલવામાં જ આત્માનું શ્રેય છે. એ નીતિ બે પ્રકારની છે. સર્વવતી અને દેશવતી. સંપૂર્ણ અથવા સર્વવતી ધર્મનીતિ સાધુ મુનિરાજ જ કરી શકે, બીજી નીતિ ગૃહરથ કરે એટલે કે સત્ય અને પ્રમાણિકપણે પોતે સંસારમાં રહે. દયા ધર્મનું મૂળ ગણાય છે. પરંતુ જ્ઞાન વગર દયા સંભવે જ નહિ જયાં ના તો હા . સાચું આત્મિક જ્ઞાન પ્રાપ્ત થયા વગર દયાની સમજણ પડે નહિ. ધર્મ અમૂલ્ય છે. તેની કિંમત પૈસામાં અંકાય નહિ. જૈનધર્મ એટલે ત્યાગની મીમાંસા, ત્યાગ અને વ્રત એ જ ધર્મને સાર છે. કારણ કે જૈન ધર્મ એટલે અહિંસા. અહિંસા એટલે છશે કાયના જીવને અભયદાન. અભય એટલે દયા. જીવને મારે, મારી નાખે, ખ દે કે અંતરાય નાખે તે હિસા; તેમાંથી મનુષ્ય દર રહે તે દયા. પિતે ત્યાગવૃત્તિ વધારે તથા પિતાની જરૂરિઆતે ઘટાડે તે વ્રત. કઈ પણ જીવ પ્રત્યે નેહ, લાગણી થાય તે રાગ: ધિક્કાર, વૈર ઉત્પન્ન થાય તે હેષ, એ બન્ને લાગણીમાંથી મુક્ત થાય તે Page #115 -------------------------------------------------------------------------- ________________ જસમાર] જૈનધર્મની તાત્ત્વિકતા ૧૪૩ વીતરાગી, કે જે હંમેશા દરેક જીવનું આ સંસારરૂપી સમુદ્રમાંથી તરી જવું જ ઈચ્છે છે. સંપૂર્ણ ત્યાગવૃત્તિ એટલે વીતરાગીપણું અને ત્યારે જ મુક્તિ—મોક્ષ—કે જે જૈન ધર્મના આદર્શ છે. આ જ છે જૈન ધર્મની તાત્વિકતા, તત્વજ્ઞાન કે ફ્રીસુફી. આ પ્રમાણે જો જીવ જૈનત્વને ખરાબર ઓળખે, સંસારની માયાથી ચૈતે, આત્માનું પતન અટકાવી ઊંચે પ્રગતિ કરે, ચારિત્રની વિશુદ્ધિ પ્રગટાવે, સંસારની જંજીરમાંથી મુક્ત થાય, ભગવંતની આજ્ઞા પ્રમાણે ચાલે, સાચું જ્ઞાન મેળવી વીતરાગી બને અને હંસ બનીને દૂધ અને પાણી, ધર્મ અને અધર્મને ખરાખર સમજતા થઈ જાય તો તેને સાચુ જ્ઞાન-સમ્યક્ત્વ-અને જૈનત્વ મળ્યું કહેવાય અને તેને અસુખ જોવાના પ્રસંગ આવે નહિ. પુણ્ય-પાપના પ્રત્યક્ષ કળાતી લીલાઓને ધ્યાનમાં લઈ, જગતની વિચિત્રતા, સંસારની નિઃસારતા અન વિષયાની વિષમતા સમજી માહમળને દૂર કરવા યત્નશીલ થવું જોઇએ, આત્મકલ્યાણના મહાન આદર્શ ધ્યાન પર લઈ જીવનની મંગળ સાધનાના સાચા માર્ગ પર પોતાના પ્રવાસ સદા વ્યવસ્થિત રીતે ચાલુ રાખવા જોઈએ, ધારે ધારે પણ સાચા માર્ગ ઉપર ગતિ કરતા પ્રાણી સીદાતા નથી અને ક્રમશઃ આગળ વધતા જાય છે, છેવટે સાધ્યને પહોંચી વળે છે. સાધ્યને લક્ષમાં નહિં લીધેલા ધનુર્ધરની ખાણ્ ફેંકવાની ચેષ્ટા જેમ નિષ્ફળ જાય છે, તેમ સાધ્યને થર કર્યા વગર કોઈ પણ ક્રિયા ફળીભૂત થતી નથી એ ધ્યાનમાં રાખવું જોઇએ. મેથ્યુ એ ખરુ” સાધ્ય, સાધુ કે ગૃહથ દરેકે પોતાના દષ્ટિબિં’૬ ઉપર સ્થાપિત કરવું જોઈએ. એ સાને સિદ્ધ કરી આપનાર માની શોધ કરવી જોઇએ, દુરાગ્રહના ત્યાગ કરી, ગુણાનુરાગી બની શાસ્ત્રાના ગર્ભ તપાસવા જોઈએ, શુદ્ધ જિજ્ઞાસુ બુદ્ધિએ અને આત્મકલ્યણની તીવ્ર ઉōાથી અવલાતાં શાસ્ત્રોમાંથી ભાક્ષ મેળવવાના નિષ્કલંક માર્ગનણી શકાય છે. જાણ્યા પછી ક્રિયામાં મૂકવાની જરૂર છે, ક્રિયા વગરનું જ્ઞાન લસાધક થઈ શકતું નથી એ વાત દરેક સમછ શકે છે. પાણીમાં તરવાની ક્રિયા જાણવા છતાં પણ તે ક્રિયા કરવામાં ન આવે તા પાણીમાં તરી શકાતું નથી; માટે જ શાસ્ત્રકારો “ તમ્યજ્ઞાનનિયામ્યાં મોક્ષઃ ” એ સૂત્રથી, સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ યા એ બન્નેનો યાગ થાય ત્યારે જ મોક્ષસાધન શક્ય થાય એમ પ્રરૂપે છે. શ્રી. ન્યાયવિજયજી - Page #116 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની કેટલીક પ્રાચીન જિનમૂર્તિઓ લેખકઃ સારાભાઈ મણિલાલ નવાબ ભારતીય વિદ્યાભવન અંધેરીના “ભારતીય વિવા” નામના વૈમાસિક મુખપત્રના વર્ષ ૧ ના અંક ૨ માં પૃ. ૧૭૯ થી ૧૯૪ માં “ગુજરાતની પ્રાચીનતમ જિનમૂર્તિઓ” નામને એક સચિત્ર લેખમ લખેલો પ્રસિદ્ધ થઈ ગએલે છે. આ લેખ પ્રસિદ્ધ થયા પછી તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં માંડવીની પિળમાં, નાગજીભૂદરની પિળના જૈન દેરાસરમાં મારા જેવામાં આવેલી વિક્રમના બારમા સૈકાની અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિની વિવમાનતાના સમયની તથા તેઓશ્રીની વિવમાનતાના સમય પહેલાંની ધાતુની ત્રણ પ્રતિમાઓની જૈનમુર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસમાં રસ લેનાર વિદ્વાનને તથા જૈન બંધુઓને ઓળખાણ કરવાનું આ ટુંક લેખમાં મેં ગ્ય ધાર્યું છે. સમયના અભાવે આ અંકની સાથે આ ત્રણ મૂર્તિઓના ચિત્ર આપી શકાયા નથી.* મૂળ ગભારામાં મૂળનાયક શ્રીસંભવનાથજીની જમણી બાજુએ આરસની એટલી ઉપર આ સંવત ૧૧૦૨ ની જિનમૂર્તિ આવેલી છે? મૂર્તિ 1 –આ જિનમૂર્તિને પરિકરને ઘણોખરો ભાગ (ઉપરને બધે ભાગ તથા ડાબી બાજુના ચામર ધરનારની આખી આકૃતિ) નાશ પામેલ છે. આ જિનમૂર્તિની નીચે કોઈ પણ જાતનું લંછન નહિ હેવાથી ચોવીશ તે પૈકીના ક્યા તીર્થકરની આ મૂર્તિ છે તે શોધી કાઢવું અશકય છે. આ જિનમૂર્તિના કપાળમાં U આ જાતનું (હાલમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ સ્વીકારેલું) તિલક સ્પષ્ટ દેખાય છે. મધ્યમાં પદ્માસનની બેઠકે બેઠેલી આ જિનમૂર્તિની મુખાકૃતિ બહુ જ સુંદર છે. મૂળ મૂર્તિની જમણી બાજુએ એક ચામર ધરનાર પરિચારકની ઊભી સુંદર આકૃતિ છે, પરિચારકના ડાબા હાથમાં ચામર પકડેલે છે અને તેને જમણે હાથ પગ ઉપર ટેકવેલો છે. પઘાસનની નીચેના ભાગમાં જમણી બાજુએ બે હથવાળા યક્ષરાજની સુંદર મૂર્તિ છે, અંબિકા ચણિનીના જમણા હાથમાં આંબાની લૂબ સ્પષ્ટ દેખાય છે, તથા ડાબા હાથથી પકડેલું બાળક ખોળા ઉપર બેસાડેલું છે, બાળકના શરીરને ઉપરને અડધો ભાગ ખંડિત થએલે છે. પદ્માસનની નીચેના ભાગમાં નવગ્રહોની નાની નાની નવ આકૃતિઓ કોતરેલી છે. એકંદરે આ સુંદર શિલ્પ જૈનાશ્રિત શિલ્પકલાના ખુટતા અડાઓ મેળવવા માટે વધારે મહત્વનું છે. આ મૂર્તિના પાછળના ભાગમાં ત્રણ લીટીને લેખ કતરેલે છે, જે આ પ્રમાણે છે – (1) કાજ (૪) ...... (2) રિવૈએસ્કૃત શાહયાના રોકી (3) પ્રિયે વિર સંવત ૧૧૨ ઉપરોક્ત ત્રણ લીટીના લેખ પરથી આ પ્રતિમા બ્રહ્માણ ગાછીયકાઈ જૈન ગૃહસ્થ મેક્ષ મેળવવાની અભિલાષાથી સંવત ૧૧૦૨ માં બનાવરાવી. મૂળ ગભારામાં ડાબી બાજુની આરસની એટલી ઉપર આ સંવત ૧૧૯૨ ની શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ આવેલી છે. જ આ ત્રણે મતિઓના ચિત્રો માટે “જન સત્ય પ્રકાશ” માસિના દીપોત્સવી અંકમાં પ્રસિલ થએલ “બારમા સૈન પહેલાંની પ્રાચીન ધાતુમતિમાઓનામના મારા લેખની સાથેનાં પાએલા ચિત્રો જુઓ. ૧જ Page #117 -------------------------------------------------------------------------- ________________ fખ છે વિવાહય તમારી ગુજરાતની કેટલીક પ્રાચીન જિનમતિએ ૧૪૫ મૂર્તિ ર–આ જિનમર્તિના મુખારવિંદને ભાગ તથા પરિકરની બધી આકૃતિઓ ઘણું ઘસાઈ ગએલી છે. મૂળ મુર્તિના મસ્તકના ઉપર ભાગમાં સાત કણાઓ દેખાઈ આવે છે, અને તેથી આ મૂર્તિ શ્રી પાર્શ્વનાથજીની છે એમ સાબિત થાય છે. શ્રી પાર્શ્વનાથજીની બંને બાજુ એક ચામર ધરનાર પરિચારકની આકૃતિ છે, તથા પાસનની નીચેના ભાગમાં જમણી બાજુએ બે હાથવાળા યક્ષરાજની તથા ડાબી બાજુએ બે હાથવાળી અંબિકા યક્ષિણીની આકૃતિ શિહેપીએ રજૂ કરેલી છે. આ બંને આકૃતિઓ પણ દસાઈ ગએલી છે. આ મૂર્તિની પાછળના ભાગમાં પરિકર પર ફરે કેરેલે લેખ છે, જેને ઘણે ખરે ભાગ વાંચી શકાય છે. જે આ 3 છે. ૧૧૨ રનર્સે હિંદીમા...માર્યા શોખ્યા મહિતા ઉપરોક્ત લેખ પરથી આ પ્રતિમા કાશહેદગછના શ્રાવક શ્રીસિંહલની સ્ત્રી ના પુત્ર.....ની સ્ત્રી સેહણિએ કરાવેલી છે, એમ સાબિત થાય છે. નાગજીભૂદરની પાળના જ દેરાસરના મેડા ઉપરના ગભારામાં મૂળનાયક શ્રીધર્મનાથજીની જમણું બાજુની આરસની ઓટલી પર અગિયારમા સૈકાની શીષભદેવ ભગવાનની મૂર્તિ આવેલી છે. મૂર્તિ ૩૪– શ્રી ઋષભદેવ. આ મૂર્તિનું શિલ્પ પણ સુંદર છે. મધ્યમાં જિનમૂર્તિના મસ્તક પર ગીની માફક વાળના છ ગુંચળાં શિલ્પી એ સુંદર રીતે કતરેલાં છે. જૈનના ચોવીશ તીર્થંકર પૈકીના પ્રથમ તીર્થંકર શ્રીષભદેવ ભગવાનની પ્રાચીન મૂર્તિઓ પૈકીની ઘણી ખરી મૂર્તિઓના બંને ખભા પર વાળની લટો કતરેલી મળી આવે છે (જુઓ ભારતીય વિવા વર્ષ ૧, અંક ૨ના પૃ ૧૮૫ની સામેનાં ચિત્ર નંબર ૬ અને ૭ તથા તે જ અંકના પૃષ્ઠ ૧૮૦ની સામેનું ચિત્ર નંબર ૨ અને પૃ૪ ૧૯૧ની સામેનું ચિત્ર નંબર ૮). વળી કોઈક દાખલામાં પ્રતિમાના મસ્તકની પાછળના ભાગમાં પણ વાળ કોતરેલા મળી આવે છે (જુઓ હવે પછી પ્રસિદ્ધ થનાર “ભારતનાં જન તીર્થો અને તેમનું શિલ્પ સ્થાપત્ય” નામના ગ્રંથમાં ચિત્ર નંબર ૪૧) પરંતુ મારા આજસુધીનાં નિરીક્ષણ દરમ્યાન મસ્તક પર વાળની લટોના ગુંચળાવાળી શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમા જોવામાં આવી નથી, તેટલી આ પ્રતિમાની ખાસ વિશિષ્ટતા છે. શ્રીષભદેવ પ્રભુની મૂર્તિઓમાં વાળની લટ મળી આવે છે, તેનાં કારણો હું મારા “ભારતીય વિવાના ઉપરોક્ત લેખમાં દર્શાવી ગએલે છું, તેથી તેના ઉલેખ અહીંયાં ફરી આપવા યોગ્ય લાગતા નથી. - આ મૂર્તિના પરિકરના પાછળના ભાગમાં કેટલાક અક્ષરે કાતરેલા છે, જેમાને મે ભાગ કાટથી દબાએ હેવાથી સ્પષ્ટ વાંચી શકાયો નથી, પરંતુ તેની લિપિ લખવાની રીતથી અભ્યાસીઓને જણાઈ આવે તેમ છે કે આ મૂર્તિ અગિયારમાં સકા પછીની તો નથી જ. આ વિષયમાં વધારે જાણવાની ઈચ્છવાળા જિજ્ઞાસુઓને તાજેતરમાં પ્રસિદ્ધ થએલજૈન સત્યપ્રકાશ માસિકના દીપોત્સવી અંકમાને “બારમા સકા પહેલાંની પ્રાચીન ધાતુમતિમાઓ” નામને મારે સચિત્ર લેખ તથા ટુંક વખતમાં મારા તરફથી પ્રસિદ્ધ થનાર “ભારતનાં જૈન તીર્થો અને તેમનું શિલ્પસ્થાપત્ય” ભાગ ૧ લો જોઈ જવા મારી ભલામણ છે. મારા આ ટુંકા લેખથી જનમૂર્તિવિધાનશાસ્ત્રના અભ્યાસીઓને તથા જૈન શિલ્પકળામાં રસ લેનાર રસજ્ઞોને અને મારા જૈન બંધુઓને પિતાના પૂર્વજોએ સંધરેલ મૂર્તિવિધાનના અભ્યાસ તથા તેના સંરક્ષણ તરફ થોડી પણ દરવણું મળશે તે માટે આ લેખ લખવાનો પ્રયાસ હું સફળ માનીશ. Page #118 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસારસ્વતાચાર્ય અમરચંદ્ર સૂરિ (એક સ્વાધ્યાય) લેખક: કનૈયાલાલ ભાઈશંકર દવે ઉપક્રમ સંસ્કૃત પ્રાકૃત સાહિત્યના વિકાસમાં ભારતીય અન્ય પ્રતિાના મુકાબલે, ગુજરાતે પણ સુંદર ફાળે સેંધાવ્યું છે. તેટલું જ નહીં પણ બીજા પ્રતિામાં નહીં રચાયેલા, એવા અભિનવ ગ્રંથે ગુજરાતે ભારતમાતાના ચરણે સાદર કર્યા છે. માદનું શિશુપાલવધ, અને ભઠ્ઠીનુ ભટ્ટકાવ્ય, હરિભદ્રસૂરિની સમરાદિયથા અને સિહર્ષિનું ઉપમિતિભવપ્રપંચકથાનક, અને તેવા બીજા અનેક ગ્રંથો ગુજરાતે સાધેલ ઉત્કૃષ્ટ સાહિત્ય વિકાસને પરિચય કરાવે છે. પણ આ બધા કરતાં ગુજરાતને વધુ પ્રતિષ્ઠા અને ગૌરવ અપાવનાર ગુજરાતની અસ્મિતામાં વધારો કરનારા, આચાર્ય હેમચંદે રચેલ વ્યાકરણ, કેશ, છંદ, અલંકાર, યોગશાસ્ત્ર અને કથાસાહિત્યના અપૂર્વ ગ્રંથ છે. જેની કીર્તિ અને સુવાસ ગુજરાતમાં જ નહીં પણ સમસ્ત ભારતમાં ફેલાઈ છે. આ સિવાય પણ બીજા અનેક ગ્રંથ, બ્રાહ્મણ અને જૈન વિદ્વાનેએ રચ્યા છે, જેની નોંધ માત્ર લેતાં કેટલાં પાનાં ભરી શકાય તેમ છે. ગુજરાતની સાહિત્યિક અમિતા ફેલાવવામાં અનેક વિદ્વાને અને કવિઓને હાથ હતો. તેમાં . જૈન સાહિત્યસ્વામીઓને નાનોસૂનો ફાળો નથી. બ્રાહ્મણ વિકાનની માફક જૈન પંડિતે પણ અનેક થઈ ગયા છે, જેમણે સંસ્કૃત, પ્રાકૃતના ભવ્ય ગ્રંથ લખી, ગુજરાતની જ નહીં પણ સમસ્ત ભારતવર્ષની અપૂર્વ સેવા બજાવી છે. તેવા પતિપ્રવર સર્વશ્રેષ્ઠ સાહિત્યકારમાંથી, એક મહાન વિદ્વાન કવિવર્યને પરિચય, આપની સમક્ષ રજૂ કરવાને અહીં પ્રયત્ન છે. ગુજરાતની સાહિત્યપ્રિયતા કવિ બીલ્હણે ગુજરાતને ભલે અસરકૃત માન્યું, પણ સેલંકીયુગની ઇતિહાસગાથાઓ વિચારતાં, દસમા સૈકાથી ચૌદમા સૈકાના અંત સુધી શ્રીની સાથે સરસ્વતીને સુમેળ ગુજરાતભરમાં પ્રસર્યો હોવાનું માલમ પડે છે. ભીમની વિદ્વતસભા ભેજ જેવા સરરવતીપુત્રને પણ આકર્ષતી, કર્ણ અને સિદ્ધરાજની વિહતસભાની ખ્યાતિ સાંભળી દેશ વિદેશથી પંડિત પાટણમાં આવતા. રાજકાર્ય ઉપરાંત રાજસભામાં સાહિત્યવિનેદ, અને વાદચર્ચાઓ ચાલતી. અવંતિના સાહિત્ય ભંડારથી, ગુર્જરેશ્વર સિદ્ધરાજને પણ પિતાના આંગણે તસ્વિની સરસ્વતીની સાથે, વાવાદિની શારદાને મૂર્તિમંત કરવાની પ્રેરણા થઈ. હેમચંદ્ર જેવા ધીર, ગંભીર, અને સર્વશાસ્ત્રના પારંગત વિકાને તે સ્વપ્ન સિદ્ધ કરી બતાવતાં, ગુજરાતને પોતાનું સ્વતંત્ર વ્યાકરણ, કાશ, અલંકાર, છંદશાસ્ત્ર વગેરેના ગ્રંથે ભેટ ધર્યા. સિદ્ધરાજની વિદતસભામાં વિદ્વાન પંડિત બેસતા, જ્યાં સામાન્ય પંડિતને પ્રવેશ પણ દુર્લભ હતે. કુમારપાળને રાજ્યકાળ પણ સાહિત્ય દૃષ્ટિએ ઉતરતા ન હતા. ત્યાર પછીના સમયમાં સેલંકીઓની વીરશ્રી ઓસરતાં, અજયપાળ અને ભીમદેવના શાસનકાળમાં, સાહિ ત્યને પ્રવાહ સહેજ મેળો લાગે છે. પણ વસ્તુપાળની વિદ્વતા, તેનું આશ્રિત કવિમંડળ, અને વિસલદેવની રાજસભાનાં ઐતિહાસિક વર્ણને વિચારતાં, સિદ્ધરાજ ને કુમારપાળની માફક વરધવળ અને વીસવદેવના કાળમાં, સરસ્વતીને પ્રવાહ અખલિત વહેતે હવે એમ જણાય છે. વીસળદેવની રાજસભા, એટલે સમર્થ વિદ્વાનની વિદ્વત્સભા. યામાર્ધમાં ગ્રંથસર્જન કરે તેવી અદભુત શક્તિ ધરાવનાર સામેશ્વર જેવા કવિઓ તેમાં વિરાજતા હતા. આ સિવાય હરિહર, નાનાક, અરિસિહ અને ૧૪૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ [જ. હૈ, વિદ્યાલય રજત-માર] સિદ્ધસારસ્વતાચાર્ય અમરચંદ્ર સૂરિ ૧૪૭ અમરચંદ્ર સૂરિ જેવા પ્રકાંડ પંડિતાને વસ્તુપાલ અને વીસળદેવે બહુમાનપુરઃસર આમંત્ર્યા હતા. આ બધા વિદ્યાના બે વિદ્વત્તાપ્રચુર ગ્રંથા લખી ગુજરાતને અપ્રતીમ ગૌરવ ખસ્યું છે. તેવા સમર્થ વિદ્વાને પૈકી, કવિરાજ અમરચંદ્ર સૂરિના સામાન્ય પરિચય આપની સમક્ષ રજુ કરવાના અહીં વિચાર છે. જીવનચર્યા આ મહાપુરુષની જીવનકથા વ્યવસ્થિત રીતે, તેમના જન્મકાળથી કાલધર્મ કરી ગયા ત્યાં સુધીની, સીલસીલાબંધ કાઈ ગ્રંથમાંથી મળતી નથી. પરંતુ કેટલાક પ્રબંધાત્મક ગ્રંથા, અને અંતર પુસ્તકામાંથી તેમના જીવન માટે થોડી ઘણી વિગતો પ્રાપ્ત થાય છે. આવા ગ્રંથામાં પ્રબંધકોશ, પ્રબંધચિંતામણિ વિવેકવિલાસ, ઉપદેશ તરંગિણી વ. મુખ્ય છે. આ સિવાય રંભામંજરીનાટિકા, હમ્મીરમહાકાવ્ય અને તેમના રચેલા ગ્રંથાની પ્રશસ્તિઓમાંથી પણ કેટલીક વિગતા મળે છે. અણુહીલપુર પાટણથી ઉત્તરે, આઠ ગાઉ દૂર વાડ નામક ( ગામ ) મહાસ્થાન આવેલું છે. આ ગામ મધ્યકાળમાં મોટું શહેર હતું. ત્યાં બ્રાહ્મણ અને જૈતાની સારી એવી વસ્તી હતી, એમ પદ્માનંદપ્રશસ્તિમાં કરેલ વર્ણન ઉપરથી જણાય છે. આજે તે તે એક નાનું, ઠાકરડાની મુખ્ય વસ્તીવાળું ગામડું છે. પૂર્વકાળમાં તે મોટું શહેર હશે, એમ તેની પરિસ્થિતિ ઉપરથી દેખાય છે. ત્યાં જૈનમંદિશ હતાં, અને જૈનેાની વસ્તી પ્રાચીનકાળમાં ખૂબ હતી. આ મહાસ્થાનમાં જીવદેવ સૂરિ નામક આચાર્ય હતા, જે પરકાયા પ્રવેશ જેવી યૌગિક વિદ્યાના પારંગત હતા. અર્થાત્ યાગમાર્ગમાં તે પ્રવૃત્ત હતા. તેમના શિષ્ય જિનદત્ત સૂરિ થયા, જે વિદ્વાન હતા, તેટલું જ નહીં પણ ધર્મશાસ્ત્રના સારા વિચારક હતા. તેમણે અનેક ગ્રંથા લખ્યા છે. આ જ મહર્ષિ આપણા ચરિત્રનાયક અમરચંદ્ર સૂરિના ગુરુ હતા. અમરચંદ્રના પૂર્વાશ્રમની હકીકત હજી સુધી મળી નથી, તેમ જ તેમણે કેટલી ઉમરે દીક્ષા બારણુ કરી તે પણ જાણુવામાં આવ્યું નથી. ફક્ત એટલું જ માલમ પડે છે કે, જિનદત્ત સૂરિ તેમના ગુરુ હતા, એટલે તેમને જિનદત્ત સૂરિ પાસેથી દીક્ષાગ્રહણ કરી હશે એમ સમજાય છે. પણ જીવનને ઉચ્ચમાર્ગે લઈ જવાના પ્રયત્નામાં, તેમને કવિવર અરિસિંહની સારી એવી મદદ હશે એમ લાગે છે. સારસ્વત મંત્ર અમરચંદ્ર અરિસિંહ પાસેથી લીધા હતા, અને કાષ્ઠાગારિક પદ્મ મંત્રોના વિશાળ મહાલયમાં, એકવીસ દિવસસુધી તેમને તે મંત્રનું પુરશ્ચરણ કરી મંત્રને સિદ્ધ કર્યાં હતા, ચતુર્વિંશશિત પ્રબંધમાં તે માટે જણાવ્યું છે કે, પુરશ્ચરણોંગહામકાર્યના અંતે ભગવતી સરસ્વતીએ પ્રત્યક્ષ થઈ વર આપ્યા “ હું શિવનિર્મલ ’ત્યારથી અમરચંદ્રના હૃદયમાં અદ્દભુત શક્તિના સંચાર થયા, અને ધીમેધીમે તેમણે વિદ્વાનને પણ મુગ્ધ બનાવે તેવા, કાવ્ય, છંદ, અલંકાર અને કથાસાહિત્યના અભિનવ ગ્રંથા લખી, પોતાની વિદ્વત્તાને નસમાજના ઉપયોગ માટે વહેતી કરી. , તેમણે પાતાની વિદ્વત્તાને એક જ સંપ્રદાય પુરતી અનામત નહીં રાખતાં, સર્વે કાઈ ને ઉપયુક્ત થાય તેવા વિવિધ વિષયેાના ગહન ગ્રંથા લખી, પેાતાના જ્ઞાનના લાભ દરેક માટે ખુલ્લા રાખ્યા હતા. १ श्रीमद्वायरनाम्नि सारसुकृतश्रीधान्नि पुण्ये महास्थाने मानिनि दानमानसरसाः श्री वापरीया द्वीजाः ॥ सोमलीमसमुत्थभूमनिवहेमालिन्य मालम्बया मासुर्या वणिजो जिनार्चनघनोपभूमोत्करैः ॥ १ ॥ पचानंदमहाकाव्य, सर्ग १९. २ श्री विवेकविलासाचैर्यत्प्रचेः सहस्रशः ॥ इतमोहतमोकारि करैरिन रवेर्जगत् ॥ २७ ॥ पद्मानंदमहाकाव्य, सर्ग १९. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કનૈયાલાલ ભાઈશંકર દવે નીકપાળો: આવી પ્રસિદ્ધ ઉક્તિ તેમના માટે વિદ્વાન કવિવરાએ વારંવાર વાપરી છે. તેમને વેણુકુમાણનું બિરુદ આપવામાં આવ્યું હતું. જેમાં દીપિકા કાલિદાસ, અને ધંટા માધનાં બિરદ, કાલિદાસ અને માધ માટે હતાં, તેમ અમરચંદ્ર માટે ઉપરોક્ત બિરદ વપરાતું. બાલભારતના આદિપર્વમાં, પ્રભાત વર્ણનની અંદર તેમણે “વેણુ-અંબે , કૃપણ, તરવાર”= અંડારૂપી તરવારવાળે કામદેવ સાથે, રૂપયુક્ત અલંકારિક રીતે સરખામણી કરતાં, વિદ્વાનોએ તેમને આ બિરદ આપ્યું હતું. હમ્મીરમહાકાવ્યમાં પણ તેમના માટે આ બીરદ વપરાયું છે. રાજસન્માનિત કવિ અમરચંદ્ર સૂરિ તેમની સુંદર કોષાત્મક કાવ્યચાતુરી, અને અગાધ વિદ્વત્તાથી આકર્ષાઈ રાજા વીસલદેવે પિતાના પ્રધાન વઈલને મેકલી, તેમને આમંચ્યા હતા. રાજસભામાં પધારતાં જ રાજાએ સામા જઈ તેમનું સુંદર સ્વાગત કર્યું, અને સન્માનપુર સર આસન ઉપર બેસાર્યા. કવિરાજ અમરચંદ મૂરિએ પણ તેના સ્વાગતને એગ્ય જવાબ વાળતાં, વીસલદેવ નૃપેન્દ્ર, અને તેની વિવાવિલાસી ભાવનાનું અદભુત વર્ણન કરતાં, રાજા અને રાજસભાને ખૂબ આનંદ થયે. વિસલનૃપને વિદ્વાને વાગ્વિલાસ ખૂબ પ્રિય હતું. તેથી તેની સુચના થતાં નાના પંડિત “તે ર યાતિત યુનિર્નિયાણુ” આ ચરણથી સમસ્યા પૂરવાનું આહ્વાન કર્યું. આથી તુરતજ તે માટેની સમયાપૂર્તિ કરતાં અમચંદે કહ્યું કે श्रुत्वा धनेमधुरता सहसावतीण भूमौ मृगे विगतलांछन एव चन्द्रः मागन् मदीयवदनस्य तुलामतीव गीतं न गायतितरां युवतिर्निशासु ॥१॥ ભાવાર્થ. “હું ગાઈશ તે આ ચંદ્રમાને મૃગ તે સાંભળવા નીચે ઊતરી આવશે અને આમ મૃગલાંછનથી મુક્ત થઈને ચન્દ મારા મુખની બરાબરી કરી શકશે તેથી એ સ્ત્રી રાત્રે ગાતી નથી.” આવી ૧૦૮ સમસ્યાઓ સેમેશ્વરાદિ કવિઓ તરફથી પૂછવામાં આવતાં તેમણે તેની ચમત્કારિક રીતે પૂતિઓ કરી આપી હતી. આથી પ્રસન્ન થઈ વીસલદેવે તેમને કવિ સાર્વભૌમ તરીકે જાહેર કર્યા હતા. અરિસિંહને વિસલદેવની રાજસભામાં પ્રવેશ, અમરચંદ્ર સૂરિને જ આભારી છે. પ્રબંધકાર અરિસિહ અમરચંદ્ર સૂરિના કલાગુરુ હોવાનું ધેિ છે, પણ તે વાતમાં વધુ વિશ્વાસ મૂકવા જેટલું વજન નથી. કારણ તે કોઈપણ ઉલેખ તેમણે ગ્રંથપ્રશસ્તિઓમાં, કે પિતાના ગ્રંથનું વર્ણન કરતાં અવગુરુના નિર્દેશમાં, તેમનું નામ નોંધ્યું નથી. કદાચ બન્ને વચ્ચે સારે પ્રેમ હશે, બન્ને એક બીજાને પરસ્પર મદદ કરતા હશે. તેમણે જ અરિસિંહને પરિચય વિસલદેવને કરાવ્યું હતું, જેથી તે વિદ્યાવિલાસી નૃપતિએ તેમને શાસન १दधिमथनविलोललोलद्रग्वेणिदम्मा दयमदयमनको विश्वविधकजेता॥ મારમજનો ચાના પાનअममिव दिवसादी व्यक्तशक्तिय॑नक्कि ॥६॥ વાભારત આવવું, સો ૨ २ वाणीनामथिदेवता स्वयमसौ ख्याता कुमारी ततः। प्रायो ब्रह्मक्तां स्मरन्ति सरल. वाचां विलासाद्वम् ।। कुकोकः सुवतिजितेन्द्रियच्यो हर्षःसवात्स्यायनी। प्रम प्रवरी महातपरीणीकपाणीमर ॥१॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસારસ્વતાચાર્ય અમરચંદ્ર સૂરિ તષા] ૧૪૯ બાંધી આપ્યું હતું. આથી સમજાય છે કે, કવિવર અમરચંદ્ર સૂરિનું, વીસલદેવ પાસે વજનદાર વ્યક્તિત્વ ગણાતું તેમાં શક નથી. સમયાનુકૂળ શબ્દપ્રયોગોથી, સામા મનુષ્યનું મનરંજન કરવાની અજબ કળા, આ મહાપુરુષે સાધ્ય કરી હતી. રત્નમંદિર ગણી ઉપદેશતરંગિણીમાં તે એક પ્રસંગ ટાંકતાં કહે છે કે, એક વખત અમરચંદ્ર સૂરિ સભાસમક્ષ વ્યાખ્યાન આપતા હતા, ત્યારે તેમણે પ્રસંગોપાત યામિક સંસારે સાર - સારંવારના એ લોકાર્ધ સભાસમક્ષ ઉચ્ચાર્યો. ત્યાગી સાધુના મુખમાંથી આવું શૃંગારિક વાક્ય નીકળતાં, ત્યાં વંદન માટે આવેલ વસ્તુપાલ મહામાત્યને પણ આશ્ચર્ય સાથે ખેદ થયો. પરંતુ સામા મનુષ્યના ભાવ ઉપરથી તેનું હદય વાંચી લેનાર આ મહાનુભાવે તેના ઉત્તરાર્ધ બોલતાં કહ્યું કે મામા ને કસુપાત્ર! મવાર આવા અદ્ભુત અને પિતાને લાગુ પડતા ઉત્તરાર્ધથી, વસ્તુપાલની શંકા દૂર થઈ તેટલું જ નહીં પણ જે પૂર્વાર્ધથી તેણે સાધુપુરુષમાં શૃંગારિક ભાવના કલ્પી હતી, તેને નાશ થયે. જીવનકાળ અમરચંદ્ર માટે કોઈપણ ગ્રંથમાંથી તેમના જન્મ સમયની નોંધ મળતી નથી. તેથી તેમના જીવનકાળ માટે અમુક વર્ષોને ગાળ કલ્પવામાં આવ્યો છે. તેમના જીવનની બીજી નાની નાની વિગતોને છડી દઈએ તે પણ, તે મહારાજા વીસલદેવના પ્રીતિપાત્ર કવિવર હતા, તે વસ્તુને વિચારતાં અમરચંદ્ર વિસલદેવના સમકાલીન હેવાનું નિશ્ચિત થાય છે. વીસલદેવને રાજ્યકાલ લખે છે. તેની શરૂઆતની કારકિર્દીમાં પાટણને મંડલેશ્વર હતે. લગભગ સંવત ૧૨૯૪ થી સં. ૧૩૦૨ સુધી તે મંડલેશ્વર જ હતું, પણ ત્રિભુવનપાલના મરણ પછી ગુજરાતની ગાદી ખાલી પડતાં, વિસલદેવ ગુર્જર મહારાજ્યને મહારાજાધિરાજ બન્ય હતો. તેણે સં ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું હોવાનું ઐતિહાસિક રીતે માનવામાં આવે છે. કારણ સં. ૧૩૧૭ ના તેના મંડલેશ્વર સામંતસિંહે આપેલ દાન-પત્રથી, તેનું અસ્તિત્વ તે કાળ સુધી હોવાનું જાહેર થાય છે. ત્યાર પછીના વેરાવળના સં. ૧૩૨૦ ના હરસિદ્ધમાતાના મંદિરવાળા લેખમાં, અર્જુનદેવનું નામ છે. એટલે સં. ૧૩૧૭ પછી, અને સં ૧૩૨૦ પહેલાં અર્જુનદેવ ગાદીએ આવ્યું હતું, અર્થાત તે ગાળામાં વીસલદેવ દિવંગત થયો હતો, અથવા તે ત્રિપુરાંતક પ્રશસ્તિ પ્રમાણે અર્જુનદેવને રાજ્યારૂઢ બનાવી, નિવૃત્ત થયા હતા તેમાં શક નહીં. અમરચંટે વસ્તુપાલ માટે કોઈ સ્વતંત્ર ગ્રંથ લખ્યો નથી, પણ અરિસિંહના સુકૃતસંકીર્તનમાં દરેક સર્ગના પ્રાંતભાગે પાંચ પાંચ કે તેના બનાવેલા મુકયા છે. આથી વસ્તુપાલના સમયમાં આ મહાકવિ પ્રતિષ્ઠિત વિદ્વાન મનાતા હતા એમ માલમ પડે છે. તેમણે પા મંત્રીની પ્રાર્થનાથી, પઢાનંદ મહાકાવ્ય રચ્યું હતું, જેની પ્રાચીનમત સં. ૧૨૭૭ માં લખાયેલી. ખંભાતના ભંડારમાં વિદ્યમાન છે. આ કાવ્યના લેખન સમયે, કવિવરની ઉંમર વીસ વર્ષની માનીએ તે, તેમને જન્મકાળ સં. ૧૨૫૦-૫૫ માં આવે છે. આ સ. ૧૨૫૦ થી, સં. ૧૭૧૮ સુધી એટલે આ શકે ૬૦-૬૫ વર્ષ સુધી તેમને જીવનકાલ નિશ્ચિત થાય છે. શ્રી. હીરાલાલ ર. કાપડીઆએ પડ્યાનંદ મહાકાવ્યની સંસ્કૃત પ્રસ્તાવનામાં, સં. ૧૭૫૦ને સારંગદેવના રાજ્યકાળમાં લખયેલો, આબુ ઉપરની વિમળવિસહીને શિલાલેખ રજૂ કર્યો છે. આ લેખને લખા ૧ ગુજરાતને મધ્યHલીન રાજપૂત ઈતિહાસ, ૫. ૪૦૩ ૨ ઇન્ડિયન એન્ટી વેરી ૧૧, ૫. ૨. મચીન લેખમાલા લેખાંક ૪૦, , , ૪ પીટર્સનને રીપોર્ટ ૫. ૫૮. Page #122 -------------------------------------------------------------------------- ________________ [મ છે. જિલ્લાહય રજતસ્મારક] કેળવણુ પર એક દષ્ટિ ગહન બનાવી દેવામાં આવે છે અને અધયુવાની અભ્યાસ અને નિરૂપયેગી પરીક્ષાઓ પાછળ વેડફાઈ જાય છે. નથી ઉત્તમ આવડત કે પેટનો ખાડે પૂરાય; સ્વમાનથી નથી ચારિત્ર્ય બંધાતું કે સમાજ કે ગામના જૂના ચીલામાંથી છૂટાય; નથી સમાજની શંખલાઓ તેડવાનું ભાન આવતું કે નથી દેશ માટેની ધગશ કેળવાતી. આવા યુવાન યુવતીઓ કુટુંબને ઉપયોગી થતાં નથી અને દેશને પણ ભારરૂપ થાય છે. હતાશ થયેલે નથી મજુરી કરી શકત કે નથી તેને માટે બંધ રહ્યો. મરવા માટે જીવતે ભવાટવીમાં ભમે છે. મારું આથી એમ નથી કહેવું કે આ સંસ્થાની મદદથી પાસ થયેલા યુવકે રખડી જાય છે, માત્ર સામાન્ય અસર આ કેળવણીની શી થઈ છે તે જોતાં આવી સરથાઓ વિચાર કરી કેળવણીનું દૃષ્ટિબિન્દુ સુધારવામાં પોતાના અનુભવથી મદદ કરે. જે વિદ્યાથીઓ આટલી હોંશથી સંસ્થામાંથી મદદ મેળવીને પણ અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવે છે તે વિદ્યાર્થીઓની તમન્ના જરૂર ઘણી હેવી જોઈએ. સંસ્થાની દોરવણીથી ડાકટરે થયા હોય તે પિતાના ગામમાં અથવા બીજા નાના ગામમાં જઈ ત્યાંનું આરોગ્ય સુધારે અને પિતાની કમાણી ઉપરાંત થોડા વખત પિતાનાં ભાઈબહેને માટે આપે તે જરૂર આ સંસ્થાનું ઋણ ફેડ્યું ગણાય. આ દેશના ખેરાક, દવા, જીવન પરદેશી ભૂમિના વિચાર પર છેલ્લી પાં સદીથી રચાતાં જાય છે, તે આ દેશને અનુરૂપ કરે તો આરોગ્ય અને સંપત્તિ બન્ને વધે. વકીલે, ઈજનેર, ઇલેકટ્રીશિઅનોનું પણ તેમજ છે અને જેઓ અર્થશાસ્ત્રને અભ્યાસ કરવા ગયા હોય તેની ફરજ તે ઘણી મેટી છે. માણસને જમ્યા પછી અન્ન અને પછી વસ્ત્રની જરૂરિયાત અનિવાર્ય છે અને એ માટે નાણાંની વહેંચણી કઈ રીતે સરખી થાય તેની ગૂંચ તેઓ ઉકેલી શકે. એકાદ એવો વિવાથી દેશ પરદેશની સ્થિતિને અભ્યાસ કરી “માણસ માત્ર ખાઈ પહેરી શકે પછી જ સંપત્તિને સંચય કરી શકે” એ સૂત્રને આધારે નવું અર્થશાસ્ત્ર રચી શકે તે કેટલું સદ્ભાગ્ય કહેવાય! આ ઉપરાંત મોટામાં મેટે પ્રશ્ન તે વ્યાપાર ઉદ્યોગને છે. હાલમાં ઘણાં ધિંધાઓ પાયમાલ થઈ ગયા. નવી શાને લીધે ઝવેરાત જેવા કિસ્મતી ધંધાઓ નુકસાનીમાં આવી પડ્યા છે તે તેને સ્થાને લેકે માટે નવા ઉદ્યોગે તે જોઈએ જ ને ? આપણું સામે આજે દેશનો મહાન અર્થશાસ્ત્રી ઊભા છે જેણે મનુષ્યજીવન રાક્ષસી યંમાં કેવું પિસાઈ રહ્યું છે તે ખુલ્લું પાડી સમજાવી દીધું છે અને ગૃહઉગેનું જીવનમાં અને ખાસ કરીને ગ્રામ્યજીવનમાં સ્થાન ઊભું કરવા માંડ્યું છે. સંસ્થાના વિદ્યાર્થીઓ તેવા બીજા અનેક ઉદ્યોગને સજીવન કરવા માટે મદદ કરવા, research કરવા અને માણસ માત્રને ધંધે મળે (પૈસા જ માત્ર નહિ) એવું આખું જીવન ઊભું કરવામાં મદદરૂપ થાય, નવી પ્રણાલિકા શોધવામાં ફળીભૂત થાય દેશને આબાદ કરવામાં પિતાનો ફાળો આપે તો કેટલું સરસ ! આ વિચારે લખવાની પ્રેરણા આ સંસ્થાના ઉદ્દેશે અને સબળ કાર્યશક્તિથી જ થઈ છે. આવી સંસ્થાના અધિકારી પૂર્વકાળની સંસ્કૃતિના સમયના મઠાધિપતિઓની જેમ સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓની બુદ્ધિ, શક્તિ પ્રમાણે કેળવણીમાં દરવનાર થઈ શકે. તેના ભવિષ્યના માર્ગદર્શક પણ તે જ થઈ શકે અને કુટુંબ અને દેશ તરફની ફરજનું પણ તેજ ભાન કરાવી શકે. આને માટે બહુ ઉચ્ચ કક્ષાના માનવીની આવા જવાબદાર સ્થાન પર નિમણુક કરવી જોઈએ અને જરૂર થતી જ હશે એમ સંસ્થાના વિકાસ પરથી માનું છું. માત્ર આદર્શ રાખીને જ આવા અધિકારીઓ કામ કરે તે વિદ્યાર્થીઓને વિકાસ ઘણો થાય. આ સંસ્થા અનેક સંસ્થાઓને પ્રેરણા આપનારી, દેરવનારી, તેમને અસ્તિત્વમાં લાવનારી થાય અને દુનિયાના એક અગ્રગણ્ય ગણાતા મુંબઈ શહેરમાં તક્ષશિલા સજીવન કરી નાલન્દા જેવી ઐતિહાસિક યુનિવર્સિટીઓ ઊભી કરવાનું માન મેળવે એજ શુભેચ્છા. Page #123 -------------------------------------------------------------------------- ________________ ગાલિપ્રદાન એક કલા લેખકઃ ાતીન્દ્ર હ. દવે, એમ. એ. વ્યવહારાપયેાગી કે લલિત કલાઓમાં ગાલિપ્રદાનને સ્થાન કલાકાવિદેએ નથી આપ્યું એ બહુ નવાઇભર્યું છે, અથવા એમ પણુ હાય કે એ ા સૌ કાઈ જાણે છે, એમાં કહેવાનું જ શું છે, એમ ધારીને એની ગણના કરાવવી જરૂરની નહિ ધારી હોય. એ ગમે તે હોય, પણ ઉપયુક્ત તેમજ લલિત બન્ને પ્રકારની કલાઓમાં ગાલિપ્રદાનની કલાનું સ્થાન મોખરે છે. એ એક જ એવી કલા છે, જેને લલિત કલા પણ ગણી શકાય અને વ્યવહારમાં પણ જે ઉપયુક્ત થઈ પડે. કાવ્ય, સંગીત, ચિત્ર કે શિલ્પની પેઠે એ કલામાં લાલિત્ય સધાય છે છતાં વ્યવહાર જીવનમાં એ નિરુપયોગી નથી. ખરી રીતે જોતાં એના સિવાય જીવનના વ્યવહાર ચાલી શકે એમ જ નથી. અત્યારે ઉચ્ચ પ્રકારની કલાઓ કેવળ વિદ્ભાગ્ય રહી છે, સામાન્ય જનસમૂહ એનાથી વંચિત રહ્યો છે એવી કૅરિયાદ કરવામાં આવે છે. સાહિત્યકારા તે ચિત્રકારો પોતપોતાની કલાકૃતિ વડે ભલે પ્રીતિ પ્રાપ્ત કરતા હશે પણ એથી કાશ હાંકનારા ને બીડી વાળનારાઓને કશા કાયદા નથી. આપણાં સર્વ કાર્ય સમાજની દૃષ્ટિએ થવાં ોઇએ, જે કલાકૃતિના આસ્વાદ પ્રજાવર્ગના મોટા ભાગ લઈ શકતા નથી, ખેડૂત, કારીગર ને દલિત વર્ગ જેના ઉપયોગ કરી શકતા નથી તે વ્યર્થ પરિશ્રમ માત્ર છે એમ આજે અનેક વિચારક કહી રહ્યા છે. ગાલિપ્રદાનની કલા એ આમાં એક માત્ર અપવાદ છે. ખરેખરા અર્થમાં એ કલા છે. કારા હાંકનાર કાશ હાંકતા હાંકતા ગાલિપ્રદાન વડે શબ્દશને સમૃદ્ધ કરે છે. શાક વેચતા પસ્તાગિયા માંડી વિદ્વત્તાભર્યાં ચર્ચાપત્ર લખનારા વિદ્વાના એજ કલાને આશ્રય શોધે છે. બાપુ સેની ને બર્નાર્ડ શે। આ ફ્લામાં પારંગત થવા એક સરખા યત્ન કરે છે, દિક્કાલના બંધન એને નડતાં નથી. ધર્મના અન્તરાય એના અવરાધ કરતા નથી. જ્ઞાન કે અજ્ઞાન અને અટકાવી શકતાં નથી. દુનિયાની કાઈપણ ભાષાના ભંડોળ એના સિવાય વધી શકે એમ નથી. જાતજાતના અર્થ સૂચવનારાં વિશેષણો ગાળ દેવાની વૃત્તિમાંથી જન્મ્યાં છે એ સ્પષ્ટ છે. કાઈને ગાળ દેવા બેસીએ છીએ ત્યારે ભાષાના પ્રવાહ એની મેળે અસ્ખલિત રીતે વહેવા માંડે છે. ખીજાં કાઈ ભાવ દર્શાવવા હોય છે ત્યારે યોગ્ય શબ્દો શોધ્યા જડતા નથી. પ્રેમ, માન કે ભક્તિ જેવા ભાવનું દર્શન કરાવતાં કેટલીયે વાર મૌનના આશ્રય લેવા પડે છે, પરંતુ ભાષા પર ઓછામાં ઓછા કાબૂ હોય એવા માણસ પણ જ્યારે ગાળ દેવા માંડે છે”ત્યારે એને મૂંઝવણ થાય છે તે શબ્દો શોધવાની નહિ, પણ કા શબ્દ બ્રેડી દેવા તે વિષેની. પાંચ સાત વર્ષ સુધી તે। આ માણુસ મૂંગા નહિ થાય એમ સાંભળનારાઓને લાગે છે અને એ મૂંગા થાય છે તે પણ શબ્દોને અભાવે નહિ, પરંતુ કંઠ બેસી જવાને કારણે, રસ્તે જતા નિરક્ષર જેવા જણાતા ક્રાઈ મનુષ્યને તમે એકાએક ધાા મારી જુએ, એના કંઠમાંથી સરસ્વતીની અસ્ખલિત ધારા વહી તમને નવડાવી નાખો. જ્ઞાનની પેઠે ગાળ પણ વાપરવાથી વધે છે. દુનિયામાં સૌથી સારામાં સારા પાક એના જ નીપજે છે. એને ખાતરની જરૂર નથી. એને પાણીની આવશ્યકતા નથી. આંખાની પેઠે એને ફળતાં પણ વાર નથી લાગતી. એક ગાળ વાવી કે એમાંથી હજાર ગાળ તરતજ ઉત્પન્ન થવાની. પૈસે પૈસા મેળવી આપે છે, અથવા દીવા દીવાને ચેતાવે છે તેમ એક ગાળ અનેક ગાળને ઉત્પન્ન કરી શકે છે. ૧૫૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ [મ. જે. વિદ્યાલય રજત-મારક] ગાલિપ્રદાનઃ એક કલા ૧૫૭ ભૂત, ભવિષ્ય ને વર્તમાન ત્રણેને એ માપે છે. ભૂતકાળની ઈકોતેર પેઢી સુધી એ પ્રવાસ કરે છે. ગાળ દેનાર માણસ જેને ગાળ દેવાની હોય છે તેનાં વડવાઓની ખબર લઈ નાખે છે. એટલું જ નહિ, પણ એના સન્તાનનાં સન્તાનને પણ એ સંભારે છે. ટ્રામની ટિકિટની પિકે એ માત્ર લેનારને જ ખપની” નથી. દેનાર તેમજ લેનાર બન્નેને એ કામ લાગે છે. શિખામણની પેઠે એ આપવી ગમે છે, લેવી ગમતી નથી. પરંતુ શિખામણ તે લેનાર કે દેનાર ઈને ખપમાં આવતી નથી, ત્યારે આ તે બન્નેને માટે કાર્યસાધક નીવડે છે. સામાન્ય રીતે દેનાર કરતાં લેનાર પર એની અસર વધારે થતી હોય એમ જણાય છે. પણ ઘણી વાર તે એમાં લેનાર દેનાર બને છે ને દેનાર લેનાર બની જાય છે. શાહુકાર ને દેવાદાર જેવા ભેદ એમાં લાંબે વખત રહેતા નથી. ધન આદિના વિષયમાં દાન કરવું એ જ બ્રાહ્મણતર માટે વિહિત છે, માત્ર બ્રાહ્મણોને જ દાન આપવાનો તેમજ લેવાને એમ અધિકારભેદ છે. પણ ગાલિપ્રદાનના વિષયમાં તે સૌને દાન આપવાને જેટલે અધિકાર છે તેટલેજ લેવાને પણ છે. જેણે કોઈ પણ દિવસ કેઇને પણ ગાળ નહિ દીધી હોય અથવા કોઈની પણ ગાળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંભળી નહિ હેય એ એકે મનુષ્ય દુનિયામાં નહિ હોય. ભૂતકાળને જે ભવ્ય વારસો આપણને મળે છે તે જો આપણે કઈ પણ વિષયમાં સાચવી રાખે હોય-માત્ર સાચવી રાખ્યો નહિ, પણ વધાર્યું પણ હોય તે તે ગાલિપ્રદાનના વિષયમાં જ. આપણે દેશ ખાય, વેશ છે, પિસો ખો: શરીરે પાંગળાં બન્યા, વિધા ને શાસ્ત્રથી વંચિત થયા. એ બધું ખરું: પરંતુ આપણા પૂર્વજો કરતાં ગાલિપ્રદાનની કલા આપણે વધારે વિશાળ, વધારે ઊંડી ને વધારે સચેટ બનાવી છે એની કેઈથી ના પાડી શકાય એમ નથી. અસલ જાત મળતી તે વેળા જે ગાળોની આપલે થતી તે કરતાં વધારે સુદર, વધારે સંખ્યામાં ને વધારે શિષ્ટ ને વધારે કલામય રીતે ધારાસભાઓમાં, ચુંટણી માટેની સભાઓમાં, મેળાવડાઓમાં ને વર્તમાનપત્રોમાં ગાલિપ્રદાનનો ઉપયોગ થઈ રહ્યું છે એ વિષે મતભેદને સંભવ નથી. જેમ જીવનને પિષે એવાં સાધને શોધવા કરતાં જીવનને વિનાશ કરે એવાં સાધન શોધવામાં આપણે વધારે ને અચૂક પ્રગતિ કરી છે, તે જ રીતે સ્નેહ, આદર આદિ ભાવના સુમિલ શબ્દો કરતાં ઠેષ ને તિરસ્કારથી પ્રેરાએલે ગાલિપ્રદાનના કઠેર શબ્દો વડે આપણે શબ્દકોશ દિવસે દિવસે વધારે ને વધારે સમૃદ્ધ થતા જાય છે. ગુજરાતી ભાષામાં ગાળાને હોશ રચવે છે, તે એ કામ એટલું મુશ્કેલ છે કે સાહિત્ય પરિષદ જેવી સંસ્થા, બીજી અનેક સંસ્થાઓના સહકાર વડે, એ કામ પચાસ વર્ષે પણ પૂરું કરી શકે કે કેમ એ સંદેહાસ્પદ છે. એવો કેશ રચનાર પિતજ, કેશનું કામ કરતાં કરતાં થાકી જઈને નવીન ગાળો બનાવતે થઈ જાય ને એ રીતે પિતાનું કામ મુશ્કેલ બનાવી મુકે એ સંભવ છે. અને ગાળ દેવી એ કઈ રીતે ખોટું નથી. દેઢડાહ્યાઓ ગમે તે કહે પણ મનુષ્યના હૃદયમાં જન્મથી જ કે તે કરતાં પહેલાંથી લડાઈની વૃત્તિ છે તેને પ્રતિકાર ગાળ દીધા વિના થઈ શકતું નથી. દબાવેલી વૃત્તિ વિકૃત રવરૂપ લઈને મનુષ્યને પશુથી એ અધમ બનાવી મૂકે છે, એમ માનસશાસ્ત્રીઓએ સિદ્ધ કર્યું છે. ગાળ દીધાથી ઓછામાં ઓછી હાનિએ મનુષ્ય પિતાની યુયુત્સાને સંતોષી શકે છે. ક્રોધને જીતવા એ અશક્ય છે. ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે સામા માણસને મારી નાખવા કે મારવા કરતાં તેને ફક્ત ગાળ દેવાથી બહુ જ ઓછું નુકસાન થાય છે, એ વિષે તે કંઈને પણ સંદેહ ન હોઈ શકે. તેમજ ક્રોધને દબાવી રાખી પિતે ગાંડા થઈ જવા કરતાં સામા માણસને પંદર વીસ ગાળ દઈને એ વૃત્તિને માર્ગ આપે એ વધારે શ્રેયસ્કર છે એ પણ સહેજે સમજાય એવું છે. અને આપણા દેશમાં તે ગાલિપ્રદાન સિવાય બીજો માર્ગ ઈષ્ટ હોય તે, લેવાય એમ નથી. આપણી પાસે શસ્ત્રાસ્ત્ર નથી. સમરાંગણમાં જઈને લડવાને આપણને અભ્યાસ નથી. એ સ્થિતિમાં Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ન્યાતીન્દ્ર હ. દવે [ મ. જે. વિદ્યાલય રજતમા૰ ] આપણામાં રહેલી વીરરસની ભાવનાને વાણી સિવાય ખીજો માર્ગ નથી. ગાલિપ્રદાન પણ આપણું છેાડી દઈએ તે શીંગડાં ઉતારી લીધેલા બળદ જેવી આપણી સ્થિતિ થાય. આથી જ વ્યક્તિ સામે, સમાજ સામે, ધર્મ સામે, અધર્મ સામે, અન્યાય સામે, આપણામાં કેટલીક વાર પુણ્ય પ્રાપ ઉભરાઇ આવે છે ત્યારે ભાષ, લેખ, ચર્ચાપત્રાદિ દ્વારા ગાલિદાનના ઉપયોગ કરી આપણે સંતુષ્ટ થઇએ છીએ. અને ગાલિપ્રદાન હંમેશાં દ્વેષમૂલક જ હાય છે એમ પણ નથી. પ્રેમની યે ગાળા હોય છે. સરસ્વ તીના સમર્થ સેવક કાલિદાસ સરસ્વતીને અહં છે, બન્હેં હૈં કરીને સંબોધે છે, તેની પાછળ સરસ્વતી પ્રત્યેના એના પ્રેમ જ છૂપાયા છે. પ્રેમીઓનાં પ્રણયકલમાં પણ ગાલિપ્રદાનના આશ્રય લેવાય છે, માતા શિશુને લાડથી ગાળ દઈ નાંખે છે અને ઘણી વાર આપણે પોતાની જાતને પણ ગાળ દઇને આત્મરતિને વ્યક્ત કરીએ છીએ. પરંતુ આ બધા છતાં કલા લેખે ગાલિપ્રદાનની ઉપાસના કરનારા એબ છે. એ કલા છે, અને કાવ્યની પેઠે વ્યંજના એનું પ્રાણપ્રદ તત્ત્વ છે એ હજી ધણાને શીખવાનું બાકી છે. સીધેસીધી ગાળ દઈ દેવાથી હૈયાંને નીરાંત થાય છે, એ ખરું, પણ એથી એનું કલાતત્ત્વ માર્યું જાય છે. કેટલાક માત્ર ટેવને લીધે જ, એને પ્રયાગ કર્યે જાય છે. કાઈ કહે કે તમે ગાળ બહુ ખેલા તા ને અમે નબાઈ લાગે ને જવાવમાં જણાવે, હું સસરો ગાળ બહુ ખોલું છું એમ યા—એ તમને કહ્યું? જે એમ કહેતા હોય તેને—.” તમે અહીં છાપી ન શકાય એવા એણે ઉચ્ચારેલા શબ્દો તરફ્ એનું ધ્યાન ખેંચીકા કે “ જુઓ હમણાં જ તમે ગાળ ખાલ્યા ” તા જરા વિચારમાં પડી જઈ એ કહેશે, “ હવે જે ગાળ એટલે તેને!” આવા નિરુદ્દેશ ગાલિપ્રદાનને કલાકૃતિ તરીકે ગણી શકાય નહિ. * ' સાહિત્ય અને કલા ઉદ્દેશપ્રધાન હાવાં જોઇએ કે નહિ એ વિષે ચર્ચા કરવી નકામી છે. પરંતુ ગાલિપ્રદાન પાછળ કાઈ ઉદ્દેશ રહ્યા ન ાય તા એનું કલાતત્ત્વ સચવાતું નથી, એ ખરું છે. એનું કારણ એટલું જ છે કે સાહિત્યની અન્ય કૃતિની પેઠે એના જન્મ ચિત્તના સંક્ષાભમાંથી થાય છે. અને સામાજે અસર કરવા ખાતર એને પ્રયાગ કરવામાં આવે છે. બીજી કલાની પેઠે લેાકેાત્તર આનંદ કદાચ એ નહિ આપી શકતી હાય, પણ એમાં વાંક કલાકારના નથી, બાકતાના છે. ગાલિપ્રદાન પણ કલાના વિષય છે ને એને ઉદ્દેશ સર્જક તેમજ ભાકતા બંનેને લાકાત્તર આનંદ આપવાના છે, એટલું જો બધા સમજી જાય તો પછી અનિમાં સ્વર્ગ ઊતર્યાં વિના ન રહે. અને કદાચ ન ઊતરે તો સ્વર્ગને ગાળ દઈ ને સંતાષ ને સુખનેા અનુભવ તે આપણે કરી શકીએ. એક જણાએ વળી મને ભાંડણક્લા વિષે પુછાવ્યું છે કે એ ક્ટલી પ્રાચીન છે, ક્યારથી શરૂ થઇ ને ક્યારે એના અંત આયરો ? એ કેટલી પ્રાચીન છે તે તા રામાયણ વાંચનાર સૌને ખબર છે. પેળીયામણ એ રીતે અમર થઈ ગયાં, અને વધુમાં એના ઉપયોગ તા એ કે તે ભાંડણકલા ન ાય તે દુનિયાના બે અદ્વિતીય પ્રથા પણ ન હ્રાય-વાલ્મિકી રામાયણ ને “ ઉત્તરરામચરિત.' એટલે દરેક સારા લેખÈ ને અતિતીય ગ્રંથ લખવા હૉય તે ભાંડણકક્ષા વિષે કાંઈક તા જાણી લેવું ઘટે. મુદ્રિત કુમુદચંદ્રમાં દેવસૂરિસમાં ન ચ વષર્મન—એમ કહીને કલહના સામર્થ્યના સ્વીકાર કરે છે, બીજું કાંઈ ન આવડે એને પણ ભાંડણકલા તા આવડે જ, ને એ એટલી સહેલી છતાં, જે એ વાપરે, એ મહાન ગણાય એવી એની ખૂબી છે. જીઓને, હિટલરે કહ્યુ` કે અંચેો આ વખતે એવી રાતે બહાદુરીથી લડવાના છે—કે એક પણ ફ્રેંચ બÄા જીવતા ન જાય ! મણે આ ભાંડણકક્ષા વાપરી અને તુરત અંગ્રેજોએ લશ્કર ન મળ્યું ? હવે એ બીછ લાંડલા વાપી શકે કે તમને~~-~ *ચાને મદદ કરવા અંગ્રેજો કેમ આવ્યા ? કારણ કે મારી સુરંગ જોઇને મારે ત્યાં આવે તેમ નથી, એટલે તમારે ત્યાં આવ્યા. હવે એ તમારી છેલ્લી રોટી ખૂટશે ત્યાં સુધી પડચા રહેશે-કારણ કે તેમને ત્યાં ખાવા નથી ! આવી રીતે આ ભાંડણકથા મારફ્ત તમે ધારો તે સિદ્ધ કરી શક્યું, એમાં તમે વસ્તુ સિદ્ધ કરી શકી -ને છતાં તે સિદ્ધ કરવા માટે તમારે ફાઈ વસ્તુના ખપ પડતા નથી એ એની ખૂબી છે, ~ ધૂમકેતુ ~ Page #126 -------------------------------------------------------------------------- ________________ નોંધપાથી અહીં કરાવે છે. પત્રકારના જીવનમાં ડાક્સિ લેખક: શ્રી. “ સંત્રી ”. ૧૫ મી મે, ૧૯૩૮ રાતના નવ. " દિનચર્યાં લખવા તેા બેઠો છું, પરંતુ તેમાં દિલ ચોંટતું નથી. એમાં એને વાંક પણ શ? અત્યારે કોંગ્રેસી પ્રધાન મંડળાની કુ તળે નિરક્ષરતા–નિવારણની લડત ધમધોકાર ચાલી રહી છે. વિદ્યાર્થીસંધા તરફથી પણ ગ્રામપ્રવાસા, ગ્રિષ્મશાળાઓ વગેરેના થનગનતા કાર્યક્રમે યોજાયા છે. અને એટલે “ કંઈક કરૂં, કંઈક કરૂં ” ના ઊંડી ઊંડી ખટા અનુભવતા ઘણાબધા યુવક-યુવતીઓને બેસવા માટે મનાવતી ડાળ સાંપડી ગઈ છે. મેં પણ મારા મનગમતા ક્ષેત્રમાં પેસવા પ્રયત્ન કર્યો. ગુજરાતના આગળ પડતા ને અંગાર વેરતા દૈનિક વર્તમાનપત્રના શ્રી. “ ચ” અને ગઝનવીને સારી સંબંધ છે. એમના પત્રમાં ખિનવેતને અને તાલીમ મળે તેવા પ્રબંધ કરવાની ગઝનવીએ “ ય ” ને ભલામણ કરી. શ્રી. “ યુ ” એ તેને ખં સ્’ જવાબ વાળ્યા ઃ " “ પત્રકારિત્વમાં પડવા એમણે શું કામ તલપાપડ બનવું જોઈએ ? ધન કે કીર્તિ કમાવાની એમની મુરાદ હોય તો તે નિષ્ફળ જવાની છે. તે જો જનતાની સેવા જ કરવી હાય તા ખીજા કયાં ઓછા ક્ષેત્રે છે? યુવાના માટે તે નિરક્ષરતા નિવારણની પ્રચંડ લડત અત્યારે ચાલી રહી છે. એમાં જ જોડાઈ જાય તે ઈષ્ટ છે......” સાંભાળીને મને થયું, “કપાળ તમારું. તમેજ ડબ્બે પુરાયા ઢારની જેમ પત્રકારિત્વમાં ઘૂસી ગયા છે, ત્યારે પછી રાષ્ટ્રીય રાજકારણનું અમલ પાને પત્રકાર બનવા તલસતા યુવાન લોહીની નાડ પરખવાનું તમારું તે શું ગનુ ? ” * ૮ મી નવેમ્બર, ૧૯૩૯ રાતના સાદરા. હમણાં હમણાં તાલકું તેજ કરવા માંડ્યું છે કે શું ? પરંતુ કદાચ આગલી શરૂઆત જ ખોટી નહાતી ? પત્રકારિત્વને સીધી approach કરવાને બદલે, કેટલાક રાજદ્વારી નેતાઓએ અને પત્રકારોએ કર્યું છે તેમ રાજકારણદ્વારા જ પત્રકારિત્વમાં પસવાના મારે પ્રયત્ન કરવા જોઇતા હતા. વિદ્યાર્થીઓના રાજકારણમાં ઝંપલાવ્યું તો અખિલ હિંદ વિદ્યાર્થી ફેડરેશનના મુખપત્ર “ Students' Call” માં સ્વતંત્ર ક્ષેત્ર મળ્યું. સાથેસાથે ઉદ્દામ કાર્યકરો અને પત્રકારાના સંસર્ગ પણ થયા. મારા લખાણા માટે, “ હિંદુસ્તાન–પ્રજામિત્ર” માં મર્યાદિત સ્થાન તો સર પણ થઈ ચૂકયું છે. (C ૧૫ન અત્યારે જો કાઈ દેવી રિઝાઇને મને કહે. “ માગ, માગ,” તેા હું માગું, માત્ર એટલુંજ કે, “ ભલા થઇને આ કૂચ અટકી ન પડે એટલું જોતા રહેજો ! * * Page #127 -------------------------------------------------------------------------- ________________ સંત્રી [મ, જે. વિલાહાય ૧૨ મી માર્ચ, ૧૯૪૦ સાંજના સાડાસાત, હા..શી અભિનંદન ! હવે તે ઠેકાણે પડી ગયો. પણ તેય, આ દાંત વડે ખીલા ખેંચવાના પ્રયત્નોમાં લહેર તે પડી ! પણ હવે એ બધું પતી ગયું. આજે શ્રી. “૨ની મહેનતથી બધું સાંગોપાંગ ઊતરી ગયું. ગુજરાતની કલા, સંરકારિતા અને વિચારતાની ત્રિવિધ મૂર્તિના પ્રતિનિધિ ગણાતા પત્રમાં હું બેઠવાઈ ગયો. આંગળીના વેઢે ગણી શકાય તેવા ગુજરાતના અભ્યાસી પત્રકારોમાં તેના તંત્રીનું રથાન મેખરે છે. સંસ્કૃત સાહિત્યને તેમણે પ્રખર અભ્યાસ કર્યો છે. “સમાજશાસ્ત્રીના તખલ્લુસ તળે લખાએલી તેમની લેખમાળાએ ગુજરાતના વિચારને અને સંકડે આદર્શઘેલા યુવાન-યુવતીઓને આકર્યા હતા. અને માનસશાસ્ત્ર, જાતીયવિજ્ઞાન અને રાજનીતિ તથા માર્કસવાદના તે તેઓ અા અભ્યાસક ગણાય છે. તેમણે સહાનુભૂતિપૂર્વક બધી ગોઠવણ કરી આપી. રાત્રે સૂવાનું પણ પ્રેસ ઉપરની કલબમાંજ ઠર્યું“ર” એ પથારી-પાગરણ લાવવાની સુચના મને આપી, પરંતુ “નીચે સૂવાની મને ટેવ છે, એટલે હરકત નહિ” એ જવાબ મેં વાળી દીધે. તેમણે પણ હસતાં હસતાં કહ્યું, “એ ! ત્યારે તે સરસ, પાથરવા માટે રફ કાગળ લઈને, આપણા આ લાંબા ઓફીસટેબલ પર સુઈ રહેજે. જયસિંહને કહેજે એટલે ટેબલ પરથી બધું ખસેડી લેશે. ને ઓઢવાનું અહીં શાંતિ પાસેથી માગી લેજે.” ૧૪ મી માર્ચ, ૧૯૪૦ સવારના સાડાદશ. કાલે માણી છંદગીની પહેલી સેહાગ રાત –પત્ની સાથે શયનગૃહમાં નહિ, પરંતુ કલમ ને કાગળ સાથે પ્રેસમાં ઓફીસનું આખું વાતાવરણ કેટલું ખીચોખીચ ને ભરચક લાગતું હતું ! જિંદગીમાં યુવાનને ખાલીખમતા જ સાલે છેને! અને એટલે તે તે જિંદગીમાં ભરચકતાને ઝંખે છે. એક ખીલે બંધાઈને બેસી રહેવાનું યુવાનને ભાગ્યેજ ગોતું હશે. શ્રી. “ર” એ પહેલવહેલે “યુ. પી.” તાર મને આપે. એમણે તે વિગતવાર સમજ પાડીને આખી રૂપરેખા દેરી આપી. પ્રથમ હું “યુ. પી.” અને “એ. પી.”ના તાર પર હાથ અજમાવું. હાથ બેસી ગય લાગે એટલે રૂટરના તાર કરવા. ને પછી પત્રિકા-પુસ્તિકાઓની સ્વીકાર નોંધ લખતાં મારે જાણી લેવાનું. આટલી મજલ કાપ્યા પછી મારે સભા-સરઘસ વિ. જાહેર કાર્યક્રમનું રિપોર્ટીગ હાથ ધરવાનું. એ પછી હું “Free-Lance Reporting” develop કરીશ. તેના પર હથેટી બેસી ગયા પછી Dispatches ઘડવાની તાલીમ લેવી. અને છેવટે પ્રેસમાં જઈને “પેઈજ બંધાવતાં” શીખી લેવાનું. આજે રાત્રે તે મેં ચાર પાંચ તારે જ ક્ય. સવા બે વાગે રૂટરના Tele-printer પર છેલ્લે તાર જોઈ લીધા પછી અમે કાગળ-કલમને સુવાડી દીધાં. પણ ત્રણ વાગ્યે કફ ઉપર આવ્યાં. તંત્રીએ તેના પર સ્કત લખી આપ્યા એટલે અમે સૂવા ઊઠયો. શાંતિના આગ્રહથી મેં તેની ચટાઈ ઉપર જ ઝુકાવ્યું. કલબના રૂમને દિમાગ કેઈધર્મશાળાને છાજે તેવો હતા. ખૂણે ખાંચરે ને આડેઅવળે, દાબડાઓ, કડીઓ અને પથારીના વીંટા પડ્યા છે. બધા સૂત છે, પણ જાણે કે વિચિત્ર અંગભંગને પિઝ આપતાં આપતાં! ઊંધવા પ્રયત્ન પૂબ કર્યા પરંતુ ઊંધ શાની આવે ? નીચે પ્રેસ ધમધમી રહ્યું હતું ને ઉપર માંકડને મારે ઝિલવાને હતા. વચ્ચે વચ્ચે બીબાં સાથે આંખે ઉડીને ઉધને શરણે ગએલા કેપિઝીટરના બક Page #128 -------------------------------------------------------------------------- ________________ રજતસ્મારક] પત્રકારના જીવનમાં ડોકિયું વાદના શબ્દો પણ કાને અથડાતા હતા. અને કામદારોની અવરજવરના કારણે બત્તીની ઉઘાડબંધ તો સતત ચાલુ જ હતી. ૧૫ મી માર્ચ, ૧૯૪૦ રાતના સાડાનવ રૂટરના તાર પર હાથ બેસી ગયું છે એટલું જ નહિ પરંતુ રિટીંગ પણ શરૂ કરી દીધું છે. ગઈકાલે એક વિરલ તક ઝડપી લીધી. મજૂરનેતાઓની ધરપકડ અને વિગ્રહની મોંધવારીથી ઉકળી ઊઠેલા મજદુરોના પ્રતિનિધિઓ સેંકડોની સંખ્યામાં અ. હિ. કે. યુ. કોંગ્રેસના ખાસ સંમેલનમાં ઊતરી પડ્યા હતા. તંત્રીએ મારી શક્તિને ક્યાસ કાઢતા હોય તેમ મીટ માંડતાં પૂછયું, “હિંમત છે? કરી શકશે?” મે પુલકિત બનીને જવાબ દીધે. “હા. હા.” ઉપડે.” દેઢ તે વાગી ચુક્યું હતું. અને અઢી વાગે ખુલ્લી બેઠક શરૂ થવાની હતી. પડદા પાછળની મંત્રણાઓ તે વહેલી સવારથી શરૂ થઈ ગઈ હતી. પેડ ને પેન્સીલ લઈને હું બસમાં કુદી પડ્યો. એક ઉડતી નજરે જ સંમેલનમાં ઉછળતી ઉત્સાહની છોળોમાં છબછબિયાં કરવાનું મન થઈ જાગ તેવું હતું. હિંદના પીઢ મજૂરનેતા શ્રી. એન. એમ. જોષીથી માંડીને કઈ ચર્મોવોગના મંજૂરમંડળ, કઈ ઝાડુવાળામંડળ અને કાઈ ઘાણીના મજૂરમંડળને અદના પ્રતિનિધિઓ સુદ્ધાં અહીં જમા થયા હતા. એ લેકે ચુદા ભાષણકારે નહોતા પરંતુ દમબદમ ધગશીલા હતા. બંગાલે તે એકમેટી ટુકડી એકલી હતી. અધિવેશનના પ્રમુખ ડો. સુરેશચંદ્ર બેનરજી, મૃણાલકાતિ બેઝ (ઉપતંત્રી, અ, બઝાર પત્રિકા) આફતાબઅલી (હિંદી નાવિક મંડળના મહામંત્રી) ડૉ. ચારુચંદ્ર બેનરજી, ભૂપેન્દ્ર સન્યાલ વ. મુખ્ય હતા. શરીર સુકલકડી, પરંતુ ચહેરા પર શેષકોને કાચા ને કાચા ખાઈ જવાની કરડાવાળા ગોપાલ હલદર અને જોગેશ ચેટરજીને યુક્તપ્રતિ મેકલ્યા હતા. મધ્યપ્રાંતમાંથી રૂઈકર આવ્યા હતા. દિહીવાળા ચંદેબીબી ભી યહાં તશરીફ લાયી થી. પંજાબના ઉદ્દામ કાર્યકરોમાંના ઘણાખરા તે સરકારી સાફસુફીમાં ઝડપાઈને જેલમાં ધકેલાઈ ગયા હતા. અને મુંબઈના માંડવા પક્ષે, નિંબકર, કણક, મણુંબ્લેન, ગોદાવરી ગોખલે, એસ. સી. જોશી, જુલ્મીરામ ચૌધરી વ. મુખ્ય હતા. મદ્રાસમાંથી ગુરુસ્વામી અને ગિરિ (માજી મહાસભાવાદી પ્રધાન) આવ્યા હતા. આ બધી તે Big Guns. બાકી ભાષણ કરતાં જેને આવડે નહીં એવા પિતડી– પંચિયા જેવું બેતિયું કે ઊભા ચીરવાળા લંધા ચડાવેલા સેકડે મર--પ્રતિનિધિઓ જોરશોરથી એમનું દુખ ગાવા અહિં ઉપસ્થિત થયા હતા. સતત પાંચ કલાક સુધી બેઠકનું કામકાજ ભર્યાભર્યા વાતાવરણ વચ્ચે ચાલુ રહ્યું. ' ગંભીર જવાબદારીવાળું આ પહેલવહેલુંજ “Function"“cover” કર્યું હતું. એ પાર પાશાનો આનંદ “Ful-page” અહેવાલ છપાયેલા વાંચતાં, અને તંત્રીના અભિનંદન સ્વીકારતાં, ખરેખર અવર્ણનીય જ બની ગયું હતું. ને ઓફિસ તરફથી વેતન દાખલ મળેલી નેટ પર મેં અક્ષર પાડ્યા, “પત્રકારિત્વની પહેલી પ્રસાદી.” Page #129 -------------------------------------------------------------------------- ________________ “સંબી છે. ૧૭ મી માર્ચ ૧૯૪૦ રાતના દશ, છે. યુ. કોંગ્રેસના અધિવેશનના સંરમરો તાજ જ છે. એટલે એના અજવાળામાં ગુજરાતી પત્રકારિત્વની છબી કેવી ઊઠે છે તેનું નિરીક્ષણ કરવાનું મન સ્વાભાવિક રીતે જ થઈ જાય છે. એને ગુજરાતી પત્રકારનું એદીપણું-હા, એદીપણું નહીં તો બીજુ શું કહી શકાય? પ્રજમતના ઘડતરમાં જબર ને સંગીન ફાળે પુરાવવાને વ્યાજબી દાવ કરનારા, આધુનિક યુગમાં વર્ગીય હિતની રક્ષા માટે સર્વત્ર સ્વીકાર પામેલી સંગઢન વ. ની નીતિઓથી અજાણ હોવાનું બહાનું તે કેમ કાઢી શકે? આજે મુંબઈના હટેલના પિરીયાઓ પોતાનું મંડળ સ્થાપીને અવસર આવ્યે માલીક પાસે પણ નીચી મુંડીએ અંગુઠા પકડાવી શકે છે. કાલાં ફેલવાની રછમાં ધરખમ કાપ મુકાતાં, વિરમગામની પછાત મારણો-ગુજરાતી બરીએ ! પણ સંગઠ્ઠન સાધીને હડતાલ પર ઉતરી શકે છે. પણે લાહોરમાં વળી ટાંગાવાબાઓ પિતાનું યુનીઅન જમાવીને સંતોષકારક દ ન મળતાં, શહેરી બાવાએને ગુડીયાવેલમાં મુસાફરી કરવાની ફરજ પાડી શકે છે. કલકત્તામાં હજામે પોતાની પરિષદ ભરીને સેફટી રેઝરને પિતાને જની, કર દુરમન જાહેર કરે છે. તે વળી ત્યાંનાજ ઝાડુવાળાઓ એક “બેગમ”ની સરદારી નીચે વીસ વીસ હજારની જંગી સંખ્યામાં અંકાડાબંધ હડતાલ પાડીને સંગઠનને પર બતાવી શકે છે. ને મુલતાનના ખાટકીઆ પણ મનમાન્યાં મૂલ ન ચુકવાતાં માંસાહારીઓને ઉપવાસ પર ઉતરવાની ફરજ પાડી શકે છે !!! પરંતુ ગુજરાતના પત્રકારે આ દેડતી દુનિયા સામે આંખ મીંચીને બેસી રહ્યા છે. ગુજરાતના પત્રકારે નિયા છે? ના, ના, હજારવાર, ના. પ્રજાજીવનમાં ઊંચા આસને વિરાર્તી વ્યક્તિઓને પણ અસહ્ય સંજોગો ઊભા થતાં, ગબડાવી પાડવાની શક્તિ ગુજરાતના પત્રકારે પુરવાર કરી આપી છે. પરંતુ એ જ પત્રકાર આજે એકંદરે સામાન્ય કારકુન-મહેતાજી એટલે ૩૦-૩૫ના ગાળામાં અથડાતે પગાર મેળવે છે. આ નગદ સત્ય છે, મોજૂદું સત્ય છે. ગુજરાતને પત્રકાર, પિતાના વર્ગીય હિત પ્રત્યે, મજૂરથી પણ બેચ બનીને, ગામઠી ખેડુ જેટલી જ ઉપેક્ષા સેવે છે. “ગુજરાત પત્રકાર સંઘ” જેવી કઈ સંસ્થાની જનતાને જાણ નથી. એવું કોઈ સડેલું જીવતું હશે તે તેના પર છવાએલું નિક્રિયતાનું કફન એને મ માની લેવા આગ્રહ કરે છે....... ૧૯ મી માર્ચ, ૧૯૪૦ રાતના નવા છેલ્લી નોધ આજે ફરીવાર વાંચ્યા પછી ઘડીભર એવું લાગ્યું કે હું ગુજરાતી પત્રકાર પર વિના કારણ ઉતરી પડ્યો હતો. પણ ના, એવું નથી. આ યુગ જ પીડિતાના આર્તનાદને છે, એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. રાજકારણમાં નજરે નાખીશું તે કિસાન-મજદૂરનાં શેષણ અને મૂડીવાદીઓ-જમીનદાર-રાજવીઓની ત્રિપુટીનાં દમન સામેની કારમી કિકિયારીઓ જ આંખ સામે અફળાશે. સામાજિક સેવાના ક્ષેત્રમાં દષ્ટિપાત કરીએ તે તેમાં પણ રૂઢિ અને કુરિવાજોના બેગ બનેલાઓની જ વકીલાત આગળ તરી આવશે. વિધવાઓ, બાળલગ્ન, પુનર્લગ્ન, લગ્નસંસ્થાની કાયાપલટ વ. પ્રશ્નોની ખૂબ ગરમાગરમ ચર્ચા દ્વારા પણ અંતે તે પીડિતને જ પક્ષ ખેંચવામાં આવે છે. સાહિત્ય પણ આ યુગવતી લડતમાં હકારને સૂર પૂરાવે છે. બલકે પીડિતાના શેષણ અને શેષકોનાં દમનનું ચિતરામણજ આજના સાહિત્યની પ્રધાન લાક્ષણિકતા બની ગઈ છે. સઈ સુતાર ને વાંઝા-વણકર જેવા વસવાયા વર્ગથી માંડીને, મેતી બીડીવાળી, લાખા વણકર, રૂડકી વાઘરણને Page #130 -------------------------------------------------------------------------- ________________ રજતા ...] પત્રકારના જીવનમાં કિયું ૧૬૩ જાજરનું જતન કરનારી માલી ભંગીયણ સુધીનાં શેષિત પાપર રચાએલી કૃતિઓ સાહિત્યમાં સવિશેષ આદર પામે છે. પરંતુ સરતચૂક કે ચપલી–ગમે તેને લઈને, પણ અથડાતે, ખરડા ને ચુસાતે રહેતા એક દૂઝણી ગાય જે વર્ગ, ગુજરાતની આંખે ચડવો રહી ગયું છે. ખૂબી તે એ છે કે જીવન સાથે સંકળાએલી વિરાટ ને વામણી સઘળી વાત અને દુનિયાની રોજબરોજની પ્રવૃત્તિઓ પર પ્રકાશ ફેકીને પ્રજામત ઘડવાને જેને ધંધે છે તે પત્રકાર પિતાનેજ બેવફા નીવડ્યો છે. ઇસપની નીનિકથાને પેલે આરબ, જેમ ગધેડાં ગણતાં ગણતાં પિતાની સવારીનાં ગધેડાને ગણવાનું જ ભૂલી જતે એજ કંઈક ખટકે ગુજરાતના પત્રકારેના મગજમાં થયા લાગે છે. પરંતુ એને અર્થ એમ પણ નથી કે પત્રકારોનાં મીંડાની બહાર વસતા ગુજરાતના Intelligenstia એ આ વસ્તુસ્થિતિ પ્રત્યે આંખમીંચામણાં કરવા જોઈએ. It is a conspiracy of silence on their part. હજારો હાથમાંથી પસાર થઈ જતા આઠ-દશ પાનાના મામુલી છાપાની સજાવટ પાછળ કેટકેટલા કપિઝીટરોની ઉડે ઉડે તગતગતી ડરામણી આંખને, કેટકેટલા ઉપતંત્રીઓની યાંત્રિક તાલબદ્ધતાથી દેડતી આંગળીઓને અને ખેંચાઈ ખેંચાઈને તૂટું તૂટું થઈ રહેતી મગજની નાડેને ભાગ પડ્યો છે–તેની પાછળ કેટલી કાળી જહેમત Bloody strain ને ખર્ચો થયો છે તેનું જનસમુદાયને ભાન હોતું નથી. મધમાખીઓ સારાયે વનમાં ભમીને પ્રકૃતિના અર્ક જેવા મધને સંચય કરીને અતિ પરિશ્રમ પછી રૂડ-રૂપાને સુંદર નકશીવાળા મધપૂડો બાંધે છે. પરંતુ બ્રહ્માને શું સૂઝયું તે મનુષ્યના મગજમાં ભમરો મૂ, અને મનુષ્યને તેથી આ મધપૂડો તટકાવી જતાં જાજી વાર નથી લાગતી. પત્રકારની એક જંગી પલટણે પણ પૃથ્વીના પડ પર ઠેકઠેકાણે રઝળીરવડીને એકઠા કરેલ માહિતી સંચય, શેરી-પેઢીને આદમી બેચાર ફદિયાંની થપાટ મારીને ઝૂંટવી લે છે. અને શ્વાસની ધમણ ધમતાં પત્રકારને પરસે સૂકાઈ જાય તે પહેલાં તે ઘડી પહેલાનું તાજું છાપું વાસી બની જાય છે! કારણ કે વાચક જનતાને ખ્યાલ નથી હેતિ કે રૂટર, ડી. એન. બી. ટાસ, ડેમઈ એ. પી. સ્ટેફની વિગેરે ડઝનબંધ ન્યુઝ એજન્સીઓની પ્રતિનિધિ સેના દુનિયાને ખૂણેખૂણે ખૂદીને Bales of news stuffસમાચારની ગાંસડીઓ પત્રની ઓફિસમાં ઠાલવે છે. રિટાગ સમક્ષ હિટલરના ભાષણથી માંડીને કોઈ ગામડામાં થએલા લોલ માક્લીના વરસાદ સુધીના સમાચાર તેમાં ભેળસેળ થયેલા હોય છે. તંત્રીમંડળના સભ્યો તેમાંથી ટપટપ ખપના સમાચારે તારવવા લાગી જાય છે. સેન્સરની ચાળણીમાંથી ચળાઈ ગયું હોવા છતાં તેમાંથી કેટલું સરકાર–માબાપને આકર લાગશે, કેટલું પત્રના સંચાલકોની નાખુશી વરી લેશે ને કેટલું વાચકની ધરાકી મેળવી આપનાર છે એ બધા નિર્ણય વિજળી વેગે કરવા પડે છે. પાછળ વધેલું વીણામણ કચરા–ટપલીને સ્વાધીન થાય છે. તંત્રી પતે તંત્રીધ અને તંત્રી લેખના શિકારની તલાશમાં નીકળી પડે છે. ઠીકઠીક વાર સુધી ભેજું કમ્યા પછી એ પિતાના દિમાગને કેટલીક વખત તે કૃત્રિમ ગરમી આપીને, ઊર્મિના ઉફાળા લાવવા પ્રયત્ન કરે છે. ને અતિ એની કલમમાંથી જોઈત મસાલે વેરાત આવે છે. બીજી બાજુ ચબરાક વૃત્તતંત્રી (News Editor) પણ કામે લાગી જાય છે. જુદા જુદા સમાન ચારોને એમના જોગ સ્થાનમાં ગોઠવવાની વ્યવસ્થા તેને જ કરવાની રહે છે. સાથે સાથે પત્રની નીતિની આછેરી ટકોર લગાવી જતા પિટા-મથાળાઓ પસંદ કરવામાં પણ તે પિતાના મગજને સારી કસરત આપે છે. સ્થાનિક પ્રતિનિધિઓ પણ શહેરની હવામાંથી ઊંચકી લેવા જેવું ઉઠાવી લાવીને હાજર થઈ ગયા હોય છે. રજનીની ગેદમાં ભરાએલા દંપતીમાંના પતિ જ્યારે પત્નીને ઉમળકા ભર્યા શબ્દો ચગળી રહ્યા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૮ “ સંત્રી ” [મ. હૈ, ભાગય આજે એક સરસ Scoop પાર પડી ગયા. જે. જે. હાસ્પીટલમાં ભમતાં બાતમી મળી કે જયપ્રકાશ નારાયણને તેની બિમારી વધતાં પોલીસના જાપ્તા તળે આર્થર ડ જેલમાંથી જે. જે. હાસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વાતને ગુપ્ત રાખવા અથાગ પ્રયત્નો થયા હતા. પરંતુ આખરે વાત ફૂટી ગઈ ! બાતમી મેં યાગ્ય સ્થાને રવાના કરી દીધી. અને બીજે દિવસે એ સમાચાર વર્તમાનપત્રામાં પ્રથમ પાને ઝળક્યા ! હું ભૂલતા ન હાઉ' તો મુંબઇના અખબારાની કચેરીમાં પહેલવહેલાં મારી મારફત જ આ સમાચાર પહેોંચતા કરવામાં આવ્યા હતા. Free-lance Journalism ને આ એક અ scoop હતા. સરકાર પર પ્રશ્નાની ઝડી વરસી ગઈ. છેવટે નાક દખાતાં સરકારને મોઢુ ઉધાડવું પડ્યું અને જયપ્રકાશની તબિયત વિષેની ચૂપકીદી તોડીને યાદી બહાર પાડવી પડી. ધનુષ તકલીના શોધક ને ગાંધીજીના આશ્રમવાસી પેાલીશ એન્જીનીયરને પણુ હૉસ્પીટલમાં તેમના ખાટલામાં મળ્યો. ટુંકી વાતચીત દરમિન પણ તેમનું મધુર હૈયું બહાર ઉછળી આવ્યા વગર રહેતું નહાવું. * ૨૪ મી નવેમ્બર ૧૯૪૦ રાતના નવ. ભકતા ઉર, હૂંફાળી પત્ની અને કુમળાં બાલાની પત્રકારને પણ સર્વે કાઈ જેટલી ખેવના છે. પરંતુ પત્રકારનું જીવનજ એવું છે કે પત્નીને તે બહુ આખું જીવત-સખ્ય આપી શકે છે જ્યારે ખૂબ વધારે મેળવવા ઇંતેજાર રહે છે. એટલે તા પત્રકાર-પતિના જીવનમાં સમતુલા જાળવી રાખવાનું ગૃહિણી માટે ખૂબ કપરું બની જાય છે. વિશિષ્ટ માટીમાંથી પાકેલી પત્નીજ પત્રકારને નિભાવી શકે. એવી “ જોડ મેળવવાનું કામ ઘણી વખત વર્ષાની સાધના માગી લે છે. .. એ દરમિન મારું “ મોતી વીંધવા ” માટે પણ સગાસંબંધીઓનાં અંકાડા ભીડાવા લાગ્યા છે. એક વડીલના પત્રની કંડિકા આવા પ્રયાસેાની સૂચક છે. “ ...ભાઇને એના જોગ જેલમહેલમાં નાખીને સેનારૂપાની ખેડી નાખવા પૂરતું કામ બાકી છે. પરંતુ એ હાફુસની કાચી કેરી જેવા છે. આપણે હાસની કાચી કેરી ઉતારતા નથી કારણકે નથી તો એ અથાણામાં વપરાતી કે નથી ખાવામાં કામ આવતી. તેને સમજાવી કામ લેવા જેવું છે. ઉતાવળ કરવા જેવું નથી. પરંતુ હથેળીમાં ભગવાન દેખાડશું તો જ ઠેકાણે આવશે...” * ૧૦ મી ફેબ્રુઆરી ૧૯૪૧ રાતના સાડાનવ. એક બીજો scoop કર્યાં, અમદાવાદના રમખાણ અંગે પકડાએલા સંખ્યાબંધ મવાલીઓ માટે જેલમાં જગ્યાની તંગી પડી. એ તંગી ટાળવા માટે ઢસા સાજા સત્યાગ્રહીઓના કાફલાને સાબરમતી જેલ માંથી વિસાપુર કે યરવડાની જેલમાં ખસેડવામાં આવતા હતા. એ કાલાથી ભરેલા ત્રણ રેલવે ડબ્બા પોલીસ પહેા તળે પરેલ પાસે લાઈન ઉપર પડયા હતા. મુંબઈ પ્રાંતિક મ. સમિતિના એક સત્તાવાર નિવેદ (Official Spokesman) પાસેથી સાંપડેલી આ માહિતી સાંજના એક અગ્રગણ્ય દૈનિકના શ્રી......ના હાથમાં મેં મૂકી, તુરત નૃત્તતંત્રીને ખાલાવવામાં આવ્યા. ઝડપી વાતથીત થઈ, ટેલીફોનના ડાયલે એક જુદડી મારી અને Star-reporter ને રવાના કરવામાં આવ્યા. ત્રણ કલાક બાદ તે સાંજની આવૃત્તિમાં આ સમાચાર Flash થયા હતા. * * Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨જરમાર.] પત્રકારના જીવનમાં સકિયું ૧૨ મી એપ્રીલ ૧૯૪૧ રાતના પાણાશ. ગઈ કાલે ખડા સત્યાગ્રહીઓની એક બંધબારણેની સભામાં, સત્યાગ્રહ માટે થયેલા દંડ ભરી દેવાની ગાંધીજીની સલાહ અને એવા અકળામણ પ્રશ્ન પૂછાયા હતા કે તેને ઉડાવી દેવા માટે આચાર્ય પિલાનીને પેતાની લાક્ષણિક ટાળની ગોલંદાજી કરવી પડી હતી. ૧૫ મી એપ્રીલ ૧૯૪૧ રાતના દસ. પત્રકારના ગૃહજીવનની વિષમતાઓ, આસપાસના નિરીક્ષણમાંથી, વધુને વધુ કાલિમા ભરી છતી થતી જાય છે. એ પરથી લાગે છે કે પત્રકારનું દંપતીજીવન એ ભારોભાર વિચારણા માગી લેતા એક સળગતે પ્રશ્ન છે. “લમની સમશ્યા” પર પુસ્તક આપનાર લેખકનું જીવન સજાતીય કામુકતાથી કલુષિત બનેલું કહેવાય છે. જાણીતા રાજદારી કાર્યકર–પત્રકારને એવા માથાના પત્ની મળ્યા છે કે એ પની, મહેમાનોની હાજરીમાં, સંડાસ ગએલા બાબાને પતિ પાસે સાફ કરાવવાની કે બધી રસોઈ તે કરીને એક માત્ર દાળ પતિ પાસે કરાવવાની હઠ પૂરી કરી શકે છે. ગુજરાતી અખબારી આલમના સફળ Columnist શ્રી...કહે છે, “મેં તે મારી સરોજની છીપમાં બે મેતી પકવી આપ્યાં છે. છતાંએ મને તે સદા લાગ્યા જ કર્યું છે કે સમાજમાં એક એવું નાનકડે વર્ગ-ખાસ કરીને પત્રકારને વર્ગરહેવાને જ જેને લગ્નની છેડાછેડીમાં ગુગળામણ જ લાગશે; ને જેને મુક્ત સહચાર જ હુલાવીફુલાવી રાખશે”... પેલા અંગ્રેજી અખબારને ચુનંદે પત્રકાર રઘુવીર એની જાતીય પ્યાસને કેનેડી બીજની હજાર મોઢે બોટાએલી ભરમાંગનાના પલંગ પર છિપાવે છે. ને “સમી સાંજના અખબાર” વાળા શ્રી... ચોપાટી પરની વિદ્યાર્થીઓની સભા કરીને, “કાકે આઇડીયલ”ના ટેબલ પર મને પૂછે છે કે કઈ કરી મને ગમી? સભાના અહેવાલમાં, એ શ્રીમાન, તે છોકરીના ગુણગાન લખવા માગે છે! અને પેલો બિરાદર “યા” પત્ની વસાવીને તેને નિભાવવાની પૂંજી પત્રકારિત્વમાંથી ન મળતાં, લેહીને વેપાર ખેડતી ઉજળી વેરીઓ અને ખજણો સાથે હળ્યો કહેવાય છે...!! પત્રકારિત્વના ફળિયામાં પા પા પગલી પાડનારને આ ઝંઝાવાત કયાં ઘસડી જશે? “Be on your guard, Boy!” “જાગતે રેજે, માટી.” ૧૯ મી સપ્ટેમ્બર ૧૯૪૧ રાતના સવાદા. એક જબરા Scandal-ષડયંત્રની બાતમી મળી છે. જાપાનની ઈસ્કામતને જ કરવાનાFreezing Order-પછી પિલા અંકુશને કારણે જાપાન હજુએ હિંદમાંથી રૂ ઊપાળે જાય છે એવા સમાચાર ફેલાવીને, રૂ બજારના એક ખેલાડી બજારમાં ખેલ કરવા માગે છે. મુંબઈની પત્રકારી દુનિયામાં અગત્યનું સ્થાન બાગવી જનાર એક Star reporter ને આ કામ માટે ૮૦૦-૧૦૦૦ના કેલથી સાધવામાં આવેલા છે. એમાંથી ડી ડી સુખડી બીજા પાના વગવાળા સહયોગીઓને પણ મળવાની છે. એજના મુજબના ખાસ સમાચાર પ્રસિદ્ધ પણ થઈ ચૂકયા છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિવિર્ય વ્યાખ્યાન પૂરું થયું. આચાર્ય વિજયજી સ્વણુ પરથી બાકીનાં પાનાં ધીરે હાથે લઈ પિથી બાંધી ઊભા થઈ, પિતાના ખંડ તરફ ધીમે પગલે ચાલવા માંડ્યા. રસ્તામાં હમેશ માફક દાર આગળ ઊભા રહી બધા જતા માણસને “ધર્મલાભ ” કહેવા લાગ્યા. હમેશની પેઠે મહારાજને અંદરના ખંડ સુધી મૂકવા જવા નગરના ભાવિક શેઠ વિમલ શીલ દાર આગળ ઊભા હતા, તેમને પણ તેમણે છેવટે અહીં જ “ધર્મલાભ' કહ્યો ત્યારે તેમણે વિનયથી કહ્યું: “આવું છું ને?” મેં જાણ્યું, આજે તમારે જવાની ઉતાવળ હશે.” વ્યાખ્યાન દરમ્યાન કશા પણ સંદેશા કે વેપાર રોજગારની કે સંસારની કશી પણ વાતની ખબર કદી પણ ન આવે એ શેના નિયમ હે, તેમાં આજે અપવાદ થયો હતો. શેર્તિ મેટો ભાણેજ આવીને કાનમાં કંઈક કહી ગયા હતા, અને તેને તરત પાછાં જવાનું કહેતાં શેઠનું મો જરા મરકયું હતું, એ આ વિચક્ષણ આચાર્યની નજર બહાર રહ્યું નહોતું. પણ શેઠની ઇચ્છા હમેશ માફક પાછળ આવવાની જોતાં આચાર્ય ચાલવા માંડ્યું. શેઠ તેમની પાછળ પાછળ જવા લાગ્યા. અંદર પેસતાં આચાર્ય જ જરા સ્મિતથી કહ્યું, “પુત્ર આવ્યા ?” “જી, હા મહારાજ ! મેં કોઈને આવવા કહ્યું નહોતું પણ એ આવ્યું, એટલી આશાતના થઈ ગઈ તે ક્ષમા કરો.” આચાર્યે પ્રસન્ન મુખે એ જ સ્મિતથી કહ્યું, તે તેનું આયણ કરવું પડશે.” “ફરમાવે હું સાંભળવાને .” “એ છોકરે અમને આપી દેજો, એ આલેય.” અને પછી એના પર ભાષ્ય કરતા હોય તેમ કહ્યું, “મેં ધારેલું લગ્ન ખરું હોય તે એને મહાન દીક્ષાગ છે, જોકે એક ગ્રહની વક્રદૃષ્ટિ છે તે જોવાનું રહે છે. મારું ગણિત ખરું હોય તે એને વર્ણ તપાવેલા સેના જેવો હોય. ત નવમઃ મનસ્વી પ્રમપ્રિય તHકાંચન જેવી તેની કાયા , તે મનસ્વી હોય અને સ્ત્રીઓને પ્રિય હોય. નેતિપને ઘણા માને છે, મને પણ તેને અભ્યાસ છે, પણ જિનાગમે તેને મિથ્યાશ્રુત કહેલ છે તે યથાર્થ છે એ મારે. અનુભવ છે. આપણી તે એટલી ફરજ કે આપણે એને અનુકુળ સંસ્કાર આપવા. નિર્ણય તે જીવ પોતે પિતાને માટે કરે એ જ ખરે. આપણે ઉતાવળા થઈ નિર્ણય પણ ન કરાવે. માત્ર દેહનું સૌદર્ય કે માત્ર બુદ્ધિની પ્રતિભાનું અભિમાન પણ મહાન બંધન છે, તે આ તો બન્નેને યોગ છે. “જી, મહારાજ, આપ કહેશે તેવા સંસ્કાર પાડીશ.” “પ્રથમ તે હવે તમારે શું વ્રત લઈ લેવું, અને એને સારી રીતે વિદ્યા આપવી. એની મેળે વેપારમાં પડે તે ભલે, નહિતર એની શક્તિ પહેચે ત્યાં સુધી એને વિદ્યા આપવી, અલબત જિનાગમને અનુકૂળ રીત.” “જી મહારાજ !” ૧. નહિ કરેલો આચાર ૨. પ્રાયશ્ચિત્ત ૩. શ્રાચર્ય. Page #134 -------------------------------------------------------------------------- ________________ રજત સમારક] બુદ્ધિવિર્ય આચાર્ય શેઠના મુખ સામું જોઈ રહ્યા. હજી શેઠની ઉંમર કાંઈમેટી નહોતી. ચોથું વ્રત લેવાની તેમની તત્પરતા કેટલી સાચી હતી તે જેવા તેમણે તેમની આંખ સામે દૃષ્ટિ કરી, અને તેમાં અભ દઢતા અને શ્રદ્ધા જેઈ બેલ્યા, “આજ સારે સંસાર તમને વધામણું આપશે ત્યારે અમે તમારો આખે સંસાર અને તેનું ફળ લઈ લીધું! ગ્રહી અગૃહી વચ્ચેને એ ફરક!” આચાર્યે ગંભીર સ્મિત કર્યું. આપ કહો છે ત્યારે કહું છું. અંધારિયાં અમે વજેલાં જ હતાં, અને પુત્ર આવે તે જાવજીવન ચોથું વ્રત લેવા અમારે પહેલેથી જ સંકેત હતો. આપની એ જ આજ્ઞા થઈએ તો હું સભાગ્ય સમજું છું. આપ દર વરસ પધારતા નથી પણ અનુકૂળતાએ પધારતા રહેશે અને આઠમે વરસે જરૂર પધારશે.” ધર્મલાભ.” વિમલશીલ વંદીને ચાલ્યો ગયો. નગરના વંશપરંપરાના નગરશેઠનું પદ નીકળી જઈ પિતાને ન મળે તે માટે તે કદી પણ ટિપતિ થતિ નતિ, એ તે આચાર્યો માત્ર સાંભળેલું હતું. આજે, ગૃહસ્થ હોવા છતાં, મુનિઓને પણ દુષ્કર એવું બ્રહ્મચર્યવ્રત તેણે લીધું તે પ્રત્યક્ષ જોઈ તે ચક્તિ થઈ ગયો. શેના ગયા પછી ઘણુ વખત સુધી જ્યોતિષ, વિમલશીલના પુત્રનું ભવિષ્ય, તેની જન્મકડલીના ગ્રહ, જિનશાસનનું ખરું હિત, મેક્ષ, પિતાનું કર્તવ્યાકર્તવ્ય વગેરે અનેક વિચારોના વમળમાં ફરતે તે કેટલીય વાર આસન ઉપર સ્તબ્ધ બેસી રહ્યો. વિમલશીલે પુત્રનું નામ જિનદાસ રાખ્યું. તેને નાનપણથી જિનશાસનના સંસ્કાર પાડવા, જિનધર્મને અનુકૂળ શાસ્ત્રનું અધ્યયન કરાવવું એ સહેલું હતું. પણ તેને માટે આવતાં કન્યાનાં મારાં પાછાં વાળવાં એ એટલું સહેલું નહોતું. તેણે વિનયથી બધાં માગાં પાછાં વાળ્યાં. તેની પત્નીએ આમાં તેને અદભુત સાથ આપ્યો. જિનદાસની ઉંમર આઠ વરસની થઈ ત્યારે તપિવિજ્ય સૂરિ પાછા આવ્યા. તેમણે જિનદાસને જે, સતિષ બતાવ્યો અને પાંચ વરસ પછી ફરી આવવા કહી પાછા વિહારે ચાલ્યા ગયા. પાંચ વરસ પછી ફરી જિનદાસને જે, તેની સાથે વાતચીત કરી, પણ તેને મેટ થવા દેવો જોઈએ કહી ફરી વિહાર ગયા. અત્યાર સુધી વિમલીલ સાધારણ જવાબથી માગાં કરનારાને પાછા વાળી શક્યો હતો. પણ નગરના ઘરનું મારું એટલી સહેલી રીતે પાછું વળાય એમ નહોતું. ગામ આખામાં વાત થતી હતી કે વિમલશીલ માગાં પાછાં વાળે છે તેનું કારણ એ હતું કે તેમને નગરશેઠનું કહેણ છે. અને તેમાં લેકેને દેપ પણ ન હતું. નગર શેઠની એકની એક દીકરી, જિનદાસથી ચારેક વરસ નાની હતી, જિનદાસની જ નિશાળે જતી, કોઈની પણ યોજના વિના બન્નેની વચ્ચે સ્વાભાવિક બાલચિત પ્રીતિ થઈ હતી, અને બન્નેને જોઈ હરકોઈ કહી શકે કે ભગવાને સુંદર જે નિમ્યું છે. જિનદાસની પણ એવડી ઉંમર થઈ હતી કે તે લોકોની વાયકાને અર્થ મભમ પણ સમજી શકે અને તેનું કૌતુક અનુભવે. અને તેથી એ વાત ચોક્કસ કરવાની જરૂર હતી. નગરશેઠ પોતે વિમલશીલને ત્યાં આવ્યા. પિતે અત્યાર સુધી પિતાની પદવી માટે વિમલશીલના આભારી હતા. બન્ને બાળકો એક બીજાને લાયક હતાં, તે ને પાડવાનું કારણ જાણવા જેટલે પિતાને હક છે અને જાણ્યા વિના નહિ ખરું એવો મીઠે હઠ કરી બેઠા. વિમલશેઠે જીનદાસને બહાર જવા નિશાની કરી અને પછી તવિજયજીએ કહેલ બધી વાત કરી. જિનદાસને વર્ણ તપ કાંચન વાવણીવ-જીવન પર્યંતનું Page #135 -------------------------------------------------------------------------- ________________ ર દિશ [મ. જે. વિદ્યાલય r જેવા હશે એ ભાચાર્યજીએ જોયા વિના જ ભાખેલું હતું. જિનદાસના ગ્રહો એવા છે કે જે તે દીક્ષા ગ્રહણ કરે તા નિશાસનના પ્રતાપી ધારક થાય, જોકે એક ગ્રહની વક્ર દષ્ટિ છે તેથી રાહ જોવાની જરૂર છે. નગરશેઠ સમજ્યા. તેમણે કહ્યું: “ જો દીક્ષાની ના કહે તે મારા જ રૂપિયા સ્વીકારો અને વિમલશીલે કહ્યું : “ એ કબૂલ, અને તેમ છતાં તે પહેલાં સારા મૂતિયા મળે તો સંબંધ કરવાને તમે છૂટા, દીકરીનાં માવતથી ક્યાં સુધી રાહ જોવાય ?” " જિનદાસને વાતચીત માટે એરડા બહાર કાંઢેલા પણ તેણે નજીકમાં સંતાઈને બધું સાંભળ્યું, તેને ખાત્રી હતી કે નગરશેઠની દીકરી સાથે પોતાના સગપણની વાત થવાની હતી. અને એ જ વાત નીકળતી ગઈ તેમ તેમ તે વધારે આતુરતાથી સાંભળવા માંડ્યો, ત્યાં તેણે તાવિજયની વાત સાંભળી અને તેને ઘણું જ આશ્ચર્ય થયું. ત્યાર્થી તેનાંમાં એ પ્રબળ સંકલ્પો જાગ્યા. માણસનું મન એવું વિચિત્ર છે કે એ તદ્દન વિરાધી સંકલ્પે એક સાથે પાષાવા માંડે, ખળ થવા માંડે ! એક બાજુથી તેનામાં સ્ત્રીઓને પણ આકર્ષી શકે એવા પાતાના તપ્ત કાંચન વર્ણનું અભિમાન થયું, અને બીજી બાજુથી સંન્યાસ લેવાની અને જૈન શાસનના ધારક થવાની મહેચ્છા જાગી, અનેક વૃત્તિઓના વટાળથી તેનું મન ખાટી ઊંચાઇએ ચડ્યું, અને વધારે દુર્લભ અને વધારે દુષ્કર માટે જ સંન્યાસજીવન લેવાના તેણે નિર્ણય કર્યો. તેને મેળયું વરસ બેઠું ત્યારે તાવિજયજી આવ્યા. તેમને હવે વાર્ધક્યનાં ચિહ્ન જરાજરા દેખાવા લાગ્યાં હતાં અને તે પોતાની વિદ્યાઓનું કાઈ સત્પાત્ર શેાધતા જ હતા. તેમણે ઘણી જ મમતાથી જિનદાસને મેલાવ્યા, અને દીક્ષા લેવાની તેની પોતાની ઇચ્છા છે કે નહિ તે પૂછ્યું. તેને સ્પષ્ટ સમજાવ્યું કે જો સંસારની જરા પણ ઈચ્છા હાય તો સંસારમાં જ જવું, અને સાચા સંસ્કાર હશે તો એની મેળે ભવિષ્યમાં દીક્ષા મળી રહેશે. જિનદાસે સામા પ્રશ્ન કર્યા: “ આપે સંસારમાં ગયા પછી દીક્ષા લીધેલી કૅ ગયા વિના જ ?” . સર્વ પ્રસન્ન થઈ ગયા. તપાવિજયજીએ કહ્યું: “ સંસારમાં ગયા વિના જ. "" 'ત્યારે હમણાં દીક્ષા લેવાથી આપના જેવું જ્યોતિષજ્ઞાન મને મળશે ? ” " જીવનમાં કદી નહિ લાગેલા એવા તપાવિજયજીને મહાન આત્માત લાગ્યા. પેાતે જ વિમલશીલને જ્યોતિષ ઉપરથી વાત કરી તે ભૂલ જણાઈ, તેને પશ્ચાત્તાપ તેમને થયા. બધા આધાત અને બધું દુઃખ ગળી જઇને માત્ર એક નિઃશ્વાસ નાંખીને તેમણે ધીમેથી કહ્યું “ જિનદાસ, બે વરસ વધારે વિચાર કર. દીક્ષા તપને માટે લેવાની હાય છે. વિદ્યા તા આવવી હાય તા આવે, અને જ્યાતિષ તા મિથ્યાશ્રુત છે. એના લાભથી દીક્ષા લેવાય નહિ.” < એ એક દિવસ પછી વિમલશેઠે કરી દીક્ષાના પ્રશ્ન કાઢ્યો. ત્યારે ફરી નિઃશ્વાસ નાંખી એ એટલું જ ખેલ્યા કે “ હજી ઉંમર થવા છે. ” વિમલશીલે કહ્યું કે શાસ્ત્ર પ્રમાણે એ વ્યક્ત પ થયેલ છે. ત્યારે સુરિએ કહ્યું: “ ઉંમરે તેા થયેલ છે, પણ અમે તો કાવ્યશાસ્ત્રકારાના મત અહીં ઈષ્ટ ગણીએ છીએ. સંસારના ભાવાને વ્યક્તરૂપે સમજી શકે પછી દીક્ષા માગશે તા વિચારીશું. ” જિનદાસ ચતુર હતા. તેને લાગ્યું કે ખોલવામાં તેની કંઈક ભૂલ થઈ છે. તેણે નિયમિત વ્યાખ્યા નામાં જવા માંડયું. શાસ્ત્રાધ્યયન કરવા માંડયું. પેાતાની શી ભુલ થઈ હતી તે તે સમજ્યા, અને એવી ઐહિક વાસના કાઢી નાંખવા તેણે તપપૂર્વક અથાગ પ્રયત્ન કર્યો. એ વરસ પછી ત`વિજયજી પામ આવ્યા અને પૂછ્યું, “ક્રમ, દીક્ષા લેવી છે ? ” ૫. દીક્ષાગ્ય ઉંમરને માટે એ પાવક રા૬ છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ રજતસ્ત્રાર] વિવિજ્ય ૧es શા માટે?” કર્મ અપાવવા માટે.” સંસારની વાસના નથી?” “બિલકુલ નથી એમ તે કેમ કહેવાય ? પણ તપ વડે અને ગુરુના પ્રતાપે તે ટાળી શકીશ.” તપિવિજયજી અને આખા સંધ રાજી થઈ ગયે. જિનદાસને દીક્ષા આપી બુદ્ધિવિજય કર્યો. જૈન સંઘે અને ખાસ કરીને નગરશેઠે મેટે ઉત્સવ કર્યો. જૂના કુટુંબ-સંસ્કારોથી દૂર કરવા અને સંન્યાસના સંસ્કાર દઢ કરવા તપવિજ્યજી તેને દૂરના રાજ્યમાં લઈ ગયા, જ્યારે રાજા જિનશાસનને માનનારે હતો અને તપોવિજ્યજીને ભક્ત હતા. તપિવિજ્યજીએ આજ સુધી શિષ્ય નહિ કરે અને આ વખતે આવા તેજસ્વી સ્વરૂપવાન શિષ્યને લઈને આવ્યા તેથી લેકામાં બને મહિમા વચ્ચે અને બુદ્ધિવિજય તરફ સૌને કૌતુક થયું. બુદ્ધિવિજયે અભ્યાસમાં સારી પ્રગતિ કરવા માંડી અને તેથી તેની કીર્તિ વધતી ગઈ તે સાથે તે જુવાન થવા લાગ્યો તેમ તેની કાંતિ પણ વધતી ગઈ અને અધું સમજતી અધું નહિ સમજતી લોકજનતાએ સહસ્ત્ર જીભે અને સહસ્ત્ર નયને તેને રૂંવે રૂંવે સભાન કરી નાખ્યો. તેની એકએક ક્રિયામાં કઈ અદ્દભુત છટા દેખાવા લાગી. જીવનની કેઈપણ રીતભાત એટલી સાદી નથી કે જેમાં માણસ છટા ન આણી શકે! ગુરુ આ સર્વે માયા સમજતા હતા, અને શિષ્ય માટેની તેમની ચિંતા વધતી જતી હતી. તે વારંવાર સંન્યાસધર્મ, વાસનામાબા, વાસનાની છેતરપીંડી ઉપર શિષ્યને કહેતા, શિષ્ય બુદ્ધિથી સમજત જણને પણ તેનાં મનનાં ઊંડાણમાં બુદ્ધિનું અભિમાન, શરીરની તેજસ્વિતાનું અભિમાન, સ્ત્રીઓને અને લેકિને ચક્તિ કરી આકર્ષવાની વાસના વધતી જતી જણાતી હતી. પણ એક દિવસ તે એવો બનાવ બન્યો કે ચિતાને બદલે તેમનું આખું મન ઉકળી ઊઠ્યું. બુદ્ધિવિજયે પિતાની સર્વ સંપત્તિ અને શકિતના પ્રદર્શનપૂર્વક ગોચરીએ ગયેલે, અને ત્યાં નગરના કટિપતિની દીકરી એના પર એટલી મોહિત થઈ ગઈ કે તેના હાથમાંથી વહેરાવવાનું વાસણું પડી ગયું! પવિજયછના દુઃખન અને ધૃણાને પાર ન રહ્યો. “આટઆટલા દિવસથી તને કહું છું કે તારે મેલ સમજ, ને તેને ક્ષીણ કર. તેને બદલે, તારા જ નહિ પણ મારા સંયમજીવન ઉપર પર પાણી ફેરવવા બેઠો છે !” - બુદ્ધિવિજય ગુરુને તાપ જીરવી શકે નહિ. તે ગભરાઈ ગયો ને બેલી ઊઠ્યો: “મહારાજ, ખૂબ સમજવા પ્રયત્ન કરું છું. કંઈક સમજું છું. પણ...” શું સમજે છે?” મહારાજ, મારે દોષ નથી. મારા જન્મસરકારે ખરાબ છે. આપે તે દિવસે વ્યાખ્યાનમાં કહેલું તેમ, મારાં માબાપે જે સંયમ પાળેલે, તેની વકરેલી વાસનાના સંસ્કાર મારામાં જાય છે. પ્રયત્ન છતાં” થોડા દિવસ પહેલાં તપિવિમલજીએ ગૃહસ્થજીવન અને સંન્યાસજીવનને ભેદ સમજાવતાં કહેલું કે કેટલાકની વાસના માત્ર દમનથી અને ચિંતનથી શમી શકતી નથી, દમનથી ઊલટી વકરે છે. તેમને માટે ગૃહસ્થજીવન છે. એવાઓએ ગૃહસ્થજીવનના સંયમનિયમથી વાસનાને વશ કરવી જોઈએ જેમ ભડકતા છેડાને ધણું પંપાળ પંપાળતા અને ઘાસ ચારા આપતિ આપતિ વશ કરે તેમ. આ ખુલાસે સાંભળતાં તપિવિજ્યજીને ક્રોધ હાથમાં ન રહ્યો. તેમનાથી બેલી જવાયું: “કેટલું પાપા મારા વ્યાખ્યાનને કેટલો દુરૂપયેગા પિતાના પાપને માટે બીજાને માથે દોષ ચડાવવાનું કેવું Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તિરફ [ મ છે. વિદ્યાલય ચાપલ્ય! અને તે પણ માબાપને માથે! તારા પર મોટામાં મેરે ઉપકાર કરનારને તું આ બદલો આપે છે, તે તું જેના પર ઉપકાર કરીશ તેનાથી જ તારો સર્વનાશ થશે એ નક્કી જાણજે—જે કે તું તે કઈ ઉપર ઉપકાર જ કરવાનું નથી !” તે દિસવ ગુએ બેજન લીધું નહિ. બીજે દિવસ બુદ્ધિવિજયે ક્ષમાયાચના સાથે આલેયણ માગ્યું. ગુરુએ કહ્યું, સીએ પિતાપિતાનું આલેયણ કરી લેવું જોઈએ. કોઈ કોઈને સલાહ આપી શકતું નથી. બુદ્ધિવિજે આઠ દિવસના ઉપવાસ કર્યો. પિતાની મેળે તપ કરે છે એ વાતથી સહાધ્યાયીઓમાં અને રાજદરબારમાં પણ તેની કીર્તિ વધી. એક દિવસ રાજાએ પિતે આવી ગુરુને ભેટે શિષ્યનાં, તેની બુદ્ધિનાં, તેની તેજસ્વિતાનાં, તેના ત્યાગનાં, સંયમનાં વખાણ કર્યા, ત્યારે તપિવિજયજીએ કહ્યું, “જે માણસને સામે ગામ જવું છે, તે તે ચાલવાનું કેટલું બાકી રહ્યું એ જ વિચારે. થાકે તે પાછો ફરીને કેટલું ચાલે તે જોવા ઉભા રહે! તેમ ત્યાગ કરનારે કેટલું છોડ્યું તે ન વિચારવું જોઈએ, ક્યાં જવું છે ને તે કેટલું દૂર છે તે વિચારવું જોઈએ. જે માણસને તરીને સામે કાંઠે જવું છે, તેની નીચે એક માથી પાણી હોય તેય સરખું અને પાંચ માથડાં હોય તે પણ સરખું, તેને તે સામે કાંઠે જવું છે. જેને ડુબકીનું કૌશલ્ય દેખાડવું છે તેને માટે ફરક ખરો! પણ જેને સામા કાંઠે પહોંચવાની તાલાવેલી છે તેને એ કૌશલ્ય દેખાડવાની તથા નથી હોતી. અને ડુબકી મારનાર કૌશલ દેખાડી શકે પણ તેને બવાને ભા ખરે. સાચે સાધુ આ વિચાર નથી કરતે. અને દેહની કાતિનું અભિમાન શુંદેહ તે ભૌતિક વસ્તુ છે. ભૌતિક ઉપાથી પણ દે એવો કરી શકાય.” રાજાએ પૂછ્યું: “બાઘેપચારથી દેહનો વર્ણ બદલાવી શકાય ખરે ?” હા, એવા ઉપચાસ હોય છે. કેટલાક ગુરુઓ ધર્મમાં શ્રદ્ધા બેસાડવા એવાં કામમાં પડે છે, પણ એ સર્વ અવળા રસ્તા છે.” બુદ્ધિવિ બહુ જ ધ્યાનથી આ બધું સાંભળ્યું. નિષના ઘણાએ ગ્રંથ ભંડારમાં હતા, પણ ગુરુએ તે ભણાવવાની ના પાડી હતી. પણ આ બાહ્યોપચારને એક જ નુસખો મળી જાય તે ઘણા ચમત્કાર કરી બતાવાય ! તેને જિનશાસનને પ્રચાર કરવામાં ઉપયોગ કરી શકાય! અનેક રાજ્યો ઉપર સત્તા બેસાડી શકાય! બુદ્ધિવિજ્યની બધી સ્વાર્થી મહેચ્છાઓએ જિનશાસનના પ્રચારનું રૂપ લીધું. ઉપવાસ દરમ્યાન પિતાના જીવનને અનુકૂળ જીવન ઘડવા તેણે મહાન નિશ્ચય કર્યો. ઉપવાસ પછી પંદરેક દિવસે ગુર, બુદ્ધિવિજ્ય અને પિતા પાસે ભણતા બીજા કેટલાક સાધુઓ સાથે વિહાર કરી ગયા. કાર્તિના પ્રદેશથી દૂર લઈ જવાથી શિષ્યને ફાયદો થશે એમ તેમણે માન્યું. અને બુદ્ધિવિના વર્તનમાં તેમને ખરેખર ફેર દેખાશે. હવે તેણે ટાપટીપ છોડી દીધી હતી અને શાસ્ત્રાધ્યયન ઉપર તે વધારે ધ્યાન આપતો હતે. ગુરુની સેવા પણ તે વધારે નિષ્ઠાથી કરવા લાગ્યા હતા. એક દિવસ બુદ્ધિવિજય ગુરુની ઉપચય કરતાં કંઈક વિચારમાં પડી ગયે દેખાશે ત્યારે ગુરુએ પૂછયુંઃ “કેમ શા વિચારમાં પડી ગયા છે?” જી, આપનાં વચનનું મનન કરું છું.” કયાં વચન છે” Page #138 -------------------------------------------------------------------------- ________________ ર્જતમારક ] મુદ્ધિવિજય ૧૭૫ “ નહિં, આપે તે દિવસે મહારાજાની સાથેની વાતચીતમાં કહેલાં ! આપે તે વાતચીતમાં કહેલાં પણ સંયમધર્મના બધા ઉપદેશ એટલામાં આવી જાય છે. આપે બકી મારવાની અને તરવાની વાત કરી તે બરાબર છે ! કેવું સુંદર દૃષ્ટાંત ! '” અહિત કરનાર તરફ ક્રોધ ન કરવા એ દુષ્કર છે, પણ ાધ પણ જીતી શકાય છે. ખુશામત જીતી શકાતી નથી ! ગુરુ બુદ્ધિવિજય ઉપર પ્રસન્ન થઈ ગયા. ધીમે ધીમે તેના તરફ મમતા વધી. ધીમે ધીમે બુદ્ધિવિજયને તેમણે સર્વ છૂટ આપી. આખા પુસ્તકભંડાર હવે તેને માટે ખુલ્લો હતા. ગુરુએ વાંચેલી જ પોથીઓ વાંચવા તેણે લાડથી માગણી કરી અને ગુરુએ પાતે વાંચેલી પાથીએ ભંડારમાં ક્યાં છે તે બતાવી. તે એક એક પૈાથી ખાલી જોઈ ગયા. તેમાંથી એકમાંથા તેને સુવર્ણવર્ણપ્રયાગનાં ચાર પાનાં મળ્યાં, એ એ જ પ્રયાગ હતા. ત ાનેામાના એ પ્રયાગ અનેક વાર વાંચી ગયા. અનેક ગ્રંથા અને કાષાના આધારે તે બધું સમજી ગયા, માત્ર એક શબ્દ તેને ન સમજાયો. - આ માવિત્ર એટલે શું ? ' સાધારણ અર્થ તો જંગલના માણસ, પણ એ અર્થ અહીં બેસતા ન હાતા જ ! તેણે ગુરુપાસે કાષગ્રંથનું અધ્યયન રારૂ કર્યું, થોડા જ દિવસમાં આવ શબ્દ આવ્યો. ગુરુને પૂછ્યો. શુએ કહ્યું આવિક એટલે જંગલમાં રહેનારા——જંગલના રાજા, ઠાકરડા એ અર્થ પણ થાય. પણ એ અર્થ પ્રસિદ્ધ હતા, અને એ પેલા નુસખામાં બેસતા નડ્ડાતા. તેણે પ્રશ્ન કર્યોઃ “કાઈ જગાએ એક રાજાના પ્રતાપના વર્ણનમાં વાંચ્યું છે કે તેણે આટવિકાને આટવિકાની પેઠે આવ્યા ! ત્યાં બીન આયિકના અર્થ શેા ?” ' સાહિત્યમાં આવા શબ્દ પહેલી જ વાર હું સાંભળું છું. પણ અર્થ સ્પષ્ટ છે. ભીન્ન વિકનો અર્થ જેને અડાયું છાણું કહીએ છીએ તે. ત્યાં ગામય શબ્દ ઉમેરી લેવાના છે. રસના ગ્રંથામાં ગેાપન માટે આ પ્રમાણે નામ અનુક્ત રાખે છે.” "C rk રસ એટલે? “ રસાયન શાસ્ત્ર, વૈદકના રસાયનવિભાગ. બુદ્ધિવિજયના ચહેરા એકદમ પ્રશ્ન,લ્લિત થઈ ગયા. તપાવિજય તે જોઈ ગયા. તેમણે તરત પૃયુંઃ કયા ગ્રંથમાં આવિકના આવા પ્રયાગ તમે જાયેલા ! ** "3 મહારાજ, યાદ નથી. કદાચ મહાભારતમાં વાંચ્યું હશે કે કાઈ બીજા પુરાણમાં.” પુરાણાનું નામ દીધું એટલે હવે બતાવા જોઇએ એમ કહેવાપણું રહ્યું નહિ. ગુરુ તત્ક્ષણ દઢ પગલે કહ્યા. બુદ્ધિવિજયને ત્યાં જ રાખી બીજા બે શિખ્યાન સાથે લઈ મથ ભંડારમાં ગયા. જેટલાં જેટલાં જ્યાતિષનાં અને વૈદક ચમત્કારનાં પુરતા હતાં તે બધાં હાથ કાઢી કાઢી તેના એક ખડકલો કર્યાં. પોતાના જ અંગ ઉપરનું વસ્ત્ર કાઢી તેમાં બધાં બાંધ્યાં ને શિષ્ય પાસે ઉપડાવી બહાર લઈ ગયા. વહેારાઈ ગયેલા અગ્રાવ પદાર્થની પેઠે એ બધા મંથાને દૂર જમીનમાં ઊંડા ખાડા ખેાદી ભંડારાવ્યા. મુદ્ધિવિજયે શાક અને પશ્ચાત્તાપની મુદ્રા ધારણ કરી છતાં તેની આંખમાં ગુરુ એક પ્રકારના વિજય પારખી ગયા, [ –બુદ્ધિવિજયને આખા નુસખા મેઢે હતા !– ] પણ કાંઈ ખાલ્યા નહિ. તે દિવસથી તપાવિયની પ્રકૃતિ લથડવા માંડી. તેમને એકદમ વાર્ધક્ય આવ્યું. તેમને કશામાં રસ ન રહ્યો. જાણું, ન સુધરી શકે એવી કાઈ મહાન ભૂલ થઈ હાય, આખું જીવન હારી બેઠા ય તેવી નિરાશામાં તેઓ કળતા ગયા. મુદ્ધિવિજયે તેમની અદ્ભુત સેવા કરી. તેની સેવા શહેરમાં, રાજકુલમાં જ નહિ પણ આખા જૈન સંધમાં વખણાવા માંડી. સૌને લાગ્યું કે તપવિજય પોતાની પછી તેને જ આચાર્ય પદે સ્થાપશે. પણ એ આશા ફળીભૂત થવાનાં કાંઈ ચિહ્ના દેખાયાં નહિ. ધીમેધીમે લાફાએ તેનું કારણ Page #139 -------------------------------------------------------------------------- ________________ રાજભાર] પ્રાચીન ગુજરાતી સાહિત્ય સંબંધમાં કેટલાએક જમા ૩ આદિકવિ એટલે? અને કેશુ? બીજે ભ્રમ-નરસિહ મહેતાને આદિકવિ કહેવામાં આવે છે, એટલે એ કથન પ્રાચીન ગુજરાતી કવિતાને પહેલવહેલે નિર્માતા કહેવામાં આવે છે, તે છે. પણ જે અર્થમાં મહેતાને આદિકવિ કહેવામાં આવે છે તે અર્થમાં એ કથન ભ્રામક છે. પ્રકટ, અપ્રકટ પ્રાચીન સાહિત્ય જેનાર વિચારનારને જણાય છે જ કે નરસિંહ મહેતાની (સં. ૧૪૭૦-૧૫૩૦) અગાઉ જૈન અને જૈનેતર બ્રાહ્મણ કિવિઓ એ ઘણુંક છે અને વિવિધ જાતિભાતિનું સાહિત્ય લખ્યું છે. નરસિંહથી જ તે સર્જવા માંડ્યું છે, એવું વિધાન થતુંકરાવાતું હોય, તે તે અવાસ્તવિક જ છે. એ સાહિત્યની પૂરી પરખ તેમ જાણ પણ નરસિહ આદિનાં કાવ્ય પ્રકટ થયાં ત્યારે તેના પ્રકાશકે તેમ વાચક પરીક્ષકને ન હતી, ને તેથી એ ભ્રમ પ્રસરવા પામ્યો હતા. છતાં એ સમયના સાહિત્યના સર્જકાના પ્રતીક તરીકે નરસિહ મહેતાને મૂકવામાં આવે. એ અર્થમાં તેને આદિકવિ માનવા-મનાવવામાં આવે તો તેમાં કાંઈ ખોટું નથી. એથી કાંઈ નરસિંહની પર્વે જૈન વા જૈનેતર કવિઓ થયા નથી જ, એમ સિદ્ધ થતું નથી જ. સાહિત્ય વાંછા નરસિંહના સમય અગાઉની હતી જ, એ નિર્વિવાદ છે. રા.રા. મેહનલાલ દલીચંદ દેસાઈના “જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ એ ગ્રન્થમાં નોંધાએલા, કવિઓ અને તેમની કૃતિઓ જેવાથી આ વસ્તુસ્થિતિનું સમાધાન મળી રહેશે. જૈનોએ દેશી ગુજરાતી ભાષાનું વામય સર્જવામાં, અને તેનાં પ્રમાણરૂપ પુસ્તકે રચવામાં બેશક પુષ્કળ અને તેય સંમાન્ય ફાળો આપ્યો છે. તેમણે સાહિત્યને સૌન્દર્યવતું, રસવનું, ને સમૃદ્ધિવનું કર્યું છે, એટલું જ નહીં પણ માતૃભાષા ગુજરાતીને સનાથ, સગર્વ કરી છે. તેમજ નેમી વિજય, ઉદયરત્ન, આદિ કવિઓ તે ઘરગથ્થુ કવિઓ થઈ પડ્યા હતા. આ પણ હવે વિવિધ પ્રકાશનોથી સિદ્ધ થઈ ચૂકેલું હોવાથી આ મુદ્દો આથી વિશેષ વિસ્તૃત ચર્ચા અને ઊહાપોહ માગી લેતા નથી. ૪. જેની અને બ્રાહ્મણી સાહિત્યના સંપર્કો ત્રીજો ભ્રમ જૈનો અને બ્રાહ્મણોનાં સાહિત્ય જુદાં જુદાં પૃથક પૃથક માર્ગે અન્યની અસરથી રહિત રહીને ખીલ્યાં હતાં, એમ જે કહેવાયું છે, તે છે; જાણે જૈન અને બ્રાહ્મણ કવિઓના કાવ્યવિષયો તેમ જ તેના ઝીલનારા વાચકેની રૂચિઓ નિરાળાં હોય, જાણે તેમના જીવનના ઉદ્દેશ અને લક્ષ્ય વિદિશાવતા હોય, જાણે તેમના સંસાર વ્યવહાર ભિનપ્રવાહવાળા હોય, જાણે તેઓના પરસ્પરના સંબંધે, સંસર્ગો અને સહવાસ અરપૃશ્ય હોય. પરંતુ આ એક નપાયો, બેજે ભ્રમ જ છે. વેદના વારાથી જનતા તેનાં ગૂઢ રહસ્ય સમજવા અને જીવનમાં તે ઉતરવા વિવેચક કથા તથા વાર્તા માગી લે છે. વેદાદિના ગહન સિદ્ધાતેનાં રૂ૫ાદિ દ્વારા સ્ફોટને, સંવાદોના તથા કથાસંવાદના રૂપમાં બ્રાહ્મણ અને ઉપનિષદેથી પ્રાપ્ત થાય છે. પુરાણે પણ એ જ મુદ્દો સિદ્ધ કરે છે ને પ્રબંધે તથા કથાઓ વાર્તાસાહિત્યને ઇતિહાસ પ્રર્વતાવે છે. જેને પણ મુદ્દામે આ હેઈને, ઉપર જણાવેલી સાહિત્યપ્રથાના ચાહક અને ગ્રાહક છે. અપભ્રંશયુગથી કથાવાર્તાદિ ગુર્જર સાહિત્ય વિકાસ પામતું જણાયેલું છે, ને તેમાં આ સૌ પુરાણા સાહિત્યથી સર્વશે સત્તાન જૈન સાહિત્યસર્જકોને ફાળે કાંઈ ઓછો નથી. તેમને એ ફાળો બેશક વિશાળ અને સમૃદ્ધ છે. જેને અને જેનેતિ-(બ્રાહ્મણદિનાં સાહિત્યનાં મૂળ પોષણ અને ધાવણે વેદાદિ તેમજ પુરાણાદિ અવશ્ય છે અને હરેક સમયે તે બને નિકટ સંસર્ગમાં રહેતા, તેમજ અન્યને આધારે વિકસતાં, રસવંતાં થતાં પ્રફુલ્લતાં રહેલાં જણાયાં છે જ. બન્ને જનાદળાની ચારિત્ર્યની તથા પુરુષાર્થની, નીતિવ્યવહારની ભાવના સમાન છે. અને તેથી વેદાદિના ઉપબૃહણરૂપ મહાભારત અને રામાયણના કથાપ્રસંગે, પુરાણોના આખ્યાને અને ઉપાખ્યાને, તેમ જ પ્રચલિત દંતકથાસાયેિ, અને પ્રબંધ ઉપરથી જેમ બ્રાહ્મણસાહિત્ય ખીલ્યું છે તે જ ધાટિએ જેને જૈન સાહિત્ય એવું નામ ખસુસ આપવામાં આવે છે તે પણ ખીલ્યું છે. જૈન સાધુઓ અને સાહિત્યસર્જ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અંબાલાલ બુ. જાની કેના શિક્ષક બ્રાહમણો ઘણુંખરુ હતા. બ્રાહ્મણી સાહિત્યના પાકા અભ્યાસી તેમ જ વિવેચક જ નહીં, પણ તેના અનુસરણના ઉપાસકે, તેમ નિષ્ણાત નિકો હતા. ઉપરાંત તેમને તેમજ જૈન રસિક જનસમને વ્યવહાર પણ પૂંઠે લાગેલ હતા જનિત્યના સંસારસમાજબંધનેના બંધે વળગેલા હતા જ, એટલે વ્યવહારમાં પણ બને કેમે વિશેષ નિકટમાં રહેલી હતી. એટલે તદ્દન ભિન્ન પ્રકારનાં, ભિન્નચિ અને ભિન્ન ઊર્મિવાળાં સાહિત્ય રચાય, એ સંભવિત વા શક્ય ન હતું. વરસ્થિતિ પણ તેમ નથી જધર્મવૃત્તિ વા ધર્મપ્રણાલિ બદલાતાં કાંઈ મૂળ લોકમાનસ અને સચિતંત્ર સર્વથા પલટાતું નથી. જૈન રામાયણ અને જૈન મહાભારત, જૈન હરિવંશ, જૈન રાસાઓ, જૈન પ્રબંધ, જૈન કથાસંગ્રહો, વગેરે જેવાથી આ કથનની સબળ પ્રતીતિ થશે જ. ઉપરાંત વિવિધ કથા-વાર્તા સાહિત્યના સામે પણ આ વિધાનને ટેકવતું જણાશે જ. ૫. પ્રાચીન કા ભાષાન્તરે નથી જ ચેથે ભમ-પ્રાચીન તેમ જ મધ્યકાલીન કવિઓએ મહાભારતાદિનાં કેવળ સાદા અને નિરસ ભાષાનરે જ, અલબત સારરૂપ ભાષાન્તરે કરેલાં છે, અને તે થોડાં જ છે, આવો એક ભ્રમ સેવા છે, કહો કે ઉબે કરાય છે. પરંતુ તેમનાં આખ્યાને તથા અન્ય સાહિત્યકૃતિઓ જેનારને તેમ વિચારનારને જણાયું છે કે એ કેવળ ભાષાન્તરે નથી તેમ નિરસ પિથ પણ નથી જ. ઠેઠ નરસિંહ મેહતાથી માંડી દયારામ સુધી જે રાસ, પ્રબંધે, આખ્યાન, વાર્તાઓ લખાયાં છે, જે વિવિધ જાતિભાતિનાં સાહિત્ય રચાયાં છે, તેની સહૃદયી સમીક્ષા કે મૂળ સાથે સરખામણું કરવાથી જણાયું છે જ કે એ કવિઓએ મહાભારતાદિનાં તેમજ પુરાણદિનાં પાને, એ પાત્રના સંસાર તથા જમાનાને પિતાના જમાનાના રંગે અને ઓપ આપ્યા છે, અને જાણે એ સહુ પાત્ર ઘરગથ્થુ હોય, તેમ રજૂ કર્યા છે. પિતાના સમયના સંસારવ્યવહારમાં ભાગ લેતાં હોય તેમ આબેહુબ નિરૂપ્યાં છે, પિતાના સંસારના ઉલાસા, રૂસણાં, શાક આદિમાં વ્યવહારરત નિરૂપ્યાં છે. નરસિંહ મેહતાનું “જોગીન્દ્રપણે શિવજી! તમારું મેં જાણ્યું જાણ્યું, જટામાં ઘાલી ને આ તે કયાં થકી આપ્યું રે?” એ પદ અન્ય કવિનું “મારા બાપે લછન લોલું લાલ, જાદવકુલ કયાં જોયું ?” એ પદ તેમજ કૃષ્ણલીલાનાં પણ કેટલાંક લોકજીભે ચડેલાં પદે એનાં દૃષ્ટાંત છે. કેવળ કૃષ્ણ અને શિવસંબંધમાં જ આમ નથી થયું, શક્તિ, રામ અને અન્ય દેવાદિ સંબંધમાં પણ વસ્તુસ્થિતિ તેવી જ છે. એ કવિઓએ તે આપણા વર્તમાન સંસારમાં ચાલતાં પતિપત્નીનાં રૂસણાં, દેહ, આપણું સારામાઠા સામાજિક સાંસારિક પ્રસંગોનાં અને સ્ટવલનનાં આપણે કૃષ્ણ, રામ, શિવ, શક્તિ આદિના સંસારમાં જવલત રીતે પ્રતિબિબિત કર્યો છે જ. રે! તે સમયે દેવાર્થ ચિત્ર, સંગીત, નૃત્ય શેભન આદિ કલાને, પાક આદિ સામગ્રીઓને વિનિયોગ સવિશેષ થતો હતે. ૬. વિવિધ પ્રકાર અને બરનાં સાહિત્યસર્જન: ઉપરાંત એ સહદથી લેકકવિઓએ અનેક પ્રકારનાં સાહિત્ય ઉમંગભેર ખેડ્યાં છે, તેમાં જીવનના ઉલ્લાસના પડદા પાડ્યા છે, આનંદ, પ્રદ, બહલાવ્યા છે. જૂની ગુજરાતીના સાહિત્યનાં બર અને પૂર જેનારને આની ખાત્રી થયા વિના નહીં રહે. ઇતિહાસ, કથાવાર્તા, શૃંગાર, અને કામકલા, આખ્યાનાદિ, તત્વજ્ઞાન અને અધ્યાત્મચિન્તન વગેરે વગેરેનાં કવિતાસાહિત્યે નિરૂપ્યાં છે, જેની યાદી કૈક વિસ્તૃત આ લેખકે શ્રી હરિલીલા ષોડશકલાના ઉદઘાતમાં પાના ૮ થી ૧૩ માં આપેલી છે, તે જેવા વિચારવા સહૃદયી અભ્યાસીઓને નમ્ર વિનંતિ છે. ૭. જેને સાહિત્યકેવળ ધર્મમય નથી જ પાંચમે ભમ-જૈન સાહિત્ય કેવળ ધાર્મિક છે, સ્તવને, અને તેથી જ સમૃદ્ધ છે એમ કહી, તેની ઉપેક્ષા કરવી, એ પણ તદ્દન અવાસ્તવિક છે, અમુલ્ય વસ્તુની અંધ ઉપેક્ષા કરવા જેવું છે. ફાગુઓ, Page #141 -------------------------------------------------------------------------- ________________ જતમારી પ્રાચીન ગુજરાતી સાહિત્ય સંબંધમાં કેટલાએક જમે ૧૮૩ નંદ બીસી, સિહાસન બત્રીસી, સૂડાબહેતરી, આંબલરાસ, વિવાવિલાસ પવાડે, કામકલા ચોપાઈઓ વગેરે બ્રાહ્મણી સાહિત્યસર્જનની રીતિએ અને ધાટિએ રચાએલા ગ્રન્થ જેનારને આ સત્ય સમજાશે. કેટલુંક જૈની કહેવાતું સાહિત્ય બ્રાહ્મણી સાહિત્યનું પ્રેરક અને દશક પણ નિઃશંક નીવડેલું છે. ૮ બ્રાહ્મણી સાહિત્ય કેવળ ભગતડું સાહિત્ય નથી છે છઠ્ઠો “મ–જના કાળમાં કેવળ કૃષ્ણભક્તિ અને તેય શૃંગારિક ભક્તિનાં જ પદો લખાતાં હતાં, એ પણ એક ભ્રમ છે. અલબત્ત નરસિંહ મહેતાએ તેમ ભાલણ આદિએ કૃષ્ણભક્તિને અમુક અંશે શૃંગારિક ભક્તિનાં પદ લખ્યાં છે, એ ખરું. પરંતુ તત્ત્વજ્ઞાન, અધ્યાત્મતત્વ, સંસ્કૃત નાટકે, કાવ્ય, આદિ સાહિત્યના ખંડ વગેરે પણ તેમજ કેટલાંક સારાં સારાં સુભાષિત (ગાય વેળ...) ગુજરાતી ભાષામાં રસભર ઉતાયાં છે. ભાલણે તે નળાખ્યાન, મૃગલી સંવાદ, કાદંબરી, ધ્રુવચરિત તેમજ રામલીલા, વિગેરે પિતાના * જમાનાના અને સંસારના રંગથી રંગી આલેખ્યાં છે. ભીમે પ્રધચંદ્રોદય નાટક લાક્ષણિક રીતે અવતા છે. કેશવદાસને કૃષ્ણક્રીડાપ્રબંધ પણ રસાળ છે. નાકર, વિષ્ણુદાસ વગેરેનાં આખ્યાન તે પ્રસિદ્ધ જ છે. ને તેનું વિશેષ સમાધાન મેં ઉપર જણાવેલા, હરિલીલાના ઉપધાતની યાદી જોતાં થઈ શકશે. ૯. પ્રાચીન સાહિત્ય કેવળ પદ્યમય નથીઃ સાતમે શ્રમ-વળી કેવળ પવસાહિત્ય જ લખાયું છે, ને ગવ નથી લખાયું, એ પણ એક ભ્રમ છે. અલબત્ત એ ગવસાહિત્ય સાહિત્યિક નિબંધેનું નથી, પણ ઉપદેશનું નીતિપ્રતિપાદક કથા-વાર્તાઓનું છે, તેમ જ તેમાં કલા, અલંકાર, ખચિત વાક્યશૈલી, વગેરેનાં આડંબર તેમ ભાગારે નથી; પણ સાદું, સરળ અને ઘરગથ્થુ છતાં સચોટ ભાવનાત્મક ગવ તે અવશ્ય છે જ; તે જમાનાના લેકસમૂહોનાં હૃદયને સોંસરવા ભેદતું અને ઊંડે આદર પામેલું સાહિત્ય છે. ૧૦. એ સાહિત્ય માત્ર વૈષ્ણવી નથી આઠમે ભ્રમ–પ્રાચીનકાવ્યસાહિત્ય, કેવળ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવી સાહિત્ય રચાયાનું કેટલાક માને છે, એ તેમની વસ્તુસ્થિતિની કેવળ અજ્ઞાનતા વા પૂર્વબદ્ધ વહેમભાવના જણાવે છે. તે બેશક સર્વગ્રાહી અર્થમાં વૈષ્ણવી છે. ઉપરનું વિધાન કરનારાઓ એ ભૂલી જાય છે કે પુષ્ટિમાર્ગીઓને કૃષ્ણ તે ગેપીઓને કુણ, યશોદાના ઉસંગમાં રમતે બાળક કૃણ, જ્યારે કંસને સંહારક, મહાભારતના યુદ્ધને ખેલણહાર કૃષ્ણ, લક્ષ્મી, રુકિમણી, સત્યભામાને પ્રિયતમ કૃણ, તે જમાનાના સંસાર અને વ્યવહારના વાતાવરણથી રંગાએલે કૃષ્ણ, ઉદ્ધવાદિને ભાગવત ધર્મ પ્રબંધ કૃષ્ણ, ગીતાજીને સંદેહક કૃષ્ણ, પ્રાચીન કવિતામાં સવિશેષ જોવામાં આવે છે. પ્રેમાનન્દાદિને કૃષ્ણ સાંપ્રદાયિક કૃષ્ણ નહી પણ પૌરાણિક કૃષ્ણ છે. સંત માર્ગએના રામ અને કૃષ્ણ એથી કૈક જુદા છે. એક રીતે કહીએ તે ચતુર્વિધ વૈશણવ ધર્મ પ્રાચીન સાહિત્યમાં ગવાએલો સાંપડે છે. શિવ અને શક્તિને ઉદ્દેશીને પણ વિવિધ રસોત્પાદક સાહિત્ય રચાયેલાં સાંપડે છે. કબીર આદિ સંતાનાં, અખો, ધીરે, બાપુ, આદિ ભકતોનાં સાહિત્યે કાંઈઓછાં ઉત્કૃષ્ટ નથી. જાઓ, પીરાણાઓ અને મતપંથીઓનાં સાહિત્ય પણ વિવિધ રંગી છે. નિરાંત, કુબેર, રાજે, પ્રીતમ આદિનાં સાહિત્ય અન્ય ધર્મીઓના કેટલાક સંરકારે અને પરિચયોથી સંસ્કારાએલાં છે. આ પ્રમાણે જે કેટલાક ભમે પ્રચીન ગુજરાતી સાહિત્યસંબંધમાં પ્રર્વતતા વા પ્રતાપેલા બધા જાયેલા છે, તેનું અવલોકન, અલબત્ત કંઈક અછરતું અને સંક્ષિપ્ત અવલોકન કરી, આટલેથી જ વિર Page #142 -------------------------------------------------------------------------- ________________ અંબાલાલ બુ. જાની [.. વિવાહય રજતwાર]. મવું લાગે છે. બાકી પ્રાચીન કવિઓ, જીવન-ઉલ્લાસ શું તે જાણતા-નિરૂપતા જ ન હતા, માત્રભૂત્યુના પયગંબરો હતા, રાજીયા ગાનારા રોતલ હતા, ચાલી આવતી પરેડમાં પડેલા ગળિયા બળદ હતા, સામળે વાર્તાસાહિત્ય કેવળ પિતાના પુરોગામી જન આદિ વાર્તાકારના જ અનુકરણ અને અનુસરણમાં લખ્યું હતુ, પ્રેમાનન્દના શિષ્ય વીરજીએ ફારસી સાહિત્યનું અનુસરણ કર્યું છે, પ્રેમાનંદનાં નાટકે તેનાં નથી, પણ હાલના શિબી રાજા અને દધિચી મુનિનાં લખેલાં છે, ત્રણ ત્રણ પ્રેમાનંદે થઈ ગયા છે, દયારામે શૃંગાર સાહિત્ય રચી વિલાસમાર્ગની પ્રેરણા પેરી છે, દયારામનું ચારિત્ર્ય શુદ્ધ ન હતું, નાકર, વિષ્ણુદાસ આદિએ કેવળ થયાં જ લખ્યાં છે, નાટકાદિ ભજવાતાં જ ન હતાં, છંદ, વૃતાદિ જૂના સાહિત્યમાં મળતાં નથી, કારણ તેમાં એ સાહિત્ય રચાયેલું ન હતું. અને માત્ર અર્વાચીન નવવિધાનવિદ કુશળ, કવિ, કવિઓને જ એ ઇજારો છે, સામળ પ્રેમાનન્દને ઝધડો, વગેરેવગેરે વિવિધ ભ્રમે વિભ્રમે, વિચારવા અને નિરાકરણ કરવા જેવા છે. છતાં અહીં તે પ્રસંગમર્યાદા તેમજ અવકાશમર્યાદાને અંગે, આટલેથી જ વિરમવું યોગ્ય લાગે છે. દતિ રામા વાસ્તવિક રીતે ગુજરાતી ભાષાના ગયુ છે. ઈસવી સનના દસમાં અગિયારમાં શતળી ચાદમા શતક સુધીને પહેલે યુગ; પંદરમા શતકથી સત્તરમા શતક સુધીને બીજો અને તે પછીનાં શનકેને ત્રીને. પહેલા યુગની ભાષાને અપભ્રંરા કે પ્રાચીન ગુજ રાતી નામ આપવું પડે છે. બીજા યુગની ગુજરાતી જે સામાન્યરીતે હાલમાં બની ગુજરાતીના નામથી ઓળખાય છે, તેને મધ્યકાલીન ગુજરાતી કહેવી ખ્યા છે. ત્રીજા યુગની ગુજરાતીને અર્વાચીન ગુજરાતી સંજ્ઞા આપવામાં મતભેદ હોય જ નહિ. ઉપરની હકીકત ધ્યાનમાં લેતાં ગુજરાતી સાહિત્યની કલમર્યાદા હજારેક વર્ષની થવા જાય છે. આટલું જનું સાહિત્ય તેની ભગિનીઓના સહારમાં મળી આવતું નથી, તેને લીધે એ સવિશેષ મૂલ્યવાન બને છે. પ્રથમયુગનું પ્રાચીન ગુજરાતી સાહિત્ય નિર્મળ પ્રેમભાવના પિતાનું ને ઉતાવળ દેશભક્તિથી ઉભરાતું ઉત્સાહપૂર્ણ છે. જે કાળાં જેવી રોશની રિતિ, તેવું તેનું તે કાળનું સાહિત્ય હોય છે. ઈસવી સનની અગિયારમી, બારમી અને તેરમી સદી ગુજરાતના પરમ અવયુદયની હતી. ચાંચિયા અને જ્યારાને રાસન થતાં એ વ્યાપાર જળમાર્ગે ન સ્થળમાર્ગે ધમધોકાર ચાલી રહેલ હતા, દેશને ઉદ્યોગ ખીલાવવાને માટે બહાસ્થી લિપીએ તેઠાવી વસાવ્યા હતા. કવિ, પાંચાલ, શનિ, પ્રયાગ, અયોધ્યા આદિ સ્થળના ઐત્રિય બ્રાહમણોને આણી દેશમાં જુદે જુદે સ્થાને રાખ્યા હતા. વિદ્ધાનેને સંપૂર્ણ આશ્રય મળી રહ્યા હતા, તે એટલે સુધી કે હેમાચાર્યનું ન્યાકરણ હાથની અંબાડીમાં રાજદરબારી સવારીના ઠાઠથી મેઢી ધામધુમ સાથે મહારાજા સિદ્ધરાજના સરરવતી બંડારમાં પધરાવવામાં આવ્યું હતું. આવા સમથના સાહિત્યમાં શુરાતની જ્વાળા અને વિદેશનીતિની તિ ભભકી રહે તે સ્વાભાવિક છે. સાહિત્યના કાર્ય સાથે દેશના ઉaઈ સંધાય જ છે. -દિ. બ. શિવલાલ હ - Page #143 -------------------------------------------------------------------------- ________________ ॥ जयति श्रीवीरवर्धमानस्य प्रवचम् ॥ છેદસૂત્રકાર અને નિર્યુક્તિકાર લેખકઃ મુનિ પુણ્યવિજ્યજી રન અદાયમાં ઘણા પ્રાચીન કાળથી છેદત્રકાર અને નિયુક્તિ કાર તરીકે ચતુર્દશપૂર્વધરથવિર આર્ય ભદ્રબાહસ્વામી જાણીતા છે. આ માન્યતાને કેટલાએ પ્રાચીન ગ્રંથકારોએ તેમના ગ્રંથમાં જણાવી છે, અને એ જ માન્યતા આજે જૈન સંપ્રદાયમાં સર્વત્ર પ્રચલિત છે. પરંતુ નિયુક્તિ, ચણિ વગેરે પ્રાચીનતમ પ્રત્યેનું સૂક્ષ્મ અધ્યયન કરતાં તેમાંના ઉલ્લો તરફ ધ્યાન આપતાં ઉપરોક્ત ૮ સાંપ્રદાયિક માન્યતા બાધિત થાય છે. એટલે આ લેખમાં ઉપર જણાવેલી ચાલુ સાંપ્રદાયિક માન્યતાની બન્ને પક્ષનાં સાધકબાધક પ્રમાણો દ્વારા સમીક્ષા કરવામાં આવે છે. છેદના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્દ ભગવાન ભબાહુસ્વામી છે” એ વિષે કોઈપણ જાતને વિસંવાદ નથી. જો કે કેદમાં તેના આરંભમાં, અંતમાં અગર કોઈપણ ઠેકાણે ખુદ અન્યકારે પિતાના નામ આદિ કશાયનો ઉલ્લેખ કર્યો નથી, તેમ છતાં તેઓશ્રીના પાછળ થએલ ગ્રન્થકોએ જે ઉલ્લેખ કર્યા છે તે જોતાં સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે-છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહસ્વામીજ છે. દશાશ્રુતસ્કંધસરની નિયુક્તિના પ્રારંભમાં નિયુક્તિકાર જણાવે છે કે - वंदामि भावाहुं, पाईणं चरिमसगलमुयनाणि । सुत्तस्स कारगमिसि, सासु कप्पे य ववहारे ॥१॥ અર્થાત–“પ્રાચીનગેત્રીય, અંતિમ શ્રુતકેવલી તેમ જ દશાશ્રુતસ્કંધ, ક૯૫ અને વ્યવહારસૂત્રના પ્રણેતા, મહર્ષિ ભદ્રબાહુને હું નમસ્કાર કરું છું.” આ જ પ્રમાણેને ઉલ્લેખ પંચકલ્પની આદિમાં પણ છે. આ બન્નેય ઉલ્લેખ જોતાં તેમજ બીજું કોઈપણ બાધક પ્રમાણ ન હોવાથી સ્પષ્ટ રીતે કહી શકાય કે- છેદના નિર્માતા ચતુર્દશપૂર્વધર અંતિમ શ્રુતકેવલી સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી છે અને તેમણે દશ, કલ્પ અને વ્યવહાર એ ત્રણ કેદની રચના કરી છે. આ ઉલ્લેખમાં નિયુક્તિરચના કરવાને લગતા તેમજ તેઓશ્રી નૈમિત્તિક સ્થવિર હોવાને લગતે કશેય ઉલ્લેખ નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે. ઉપર અમે જે ગાથા ટાંકી છે તેના ઉપર મહાભાગ્યકારે જે મહાભાષ્ય કર્યું છે તેમાં પણ નિર્યુક્તિ પ્રત્યેની રચના કર્યાને લગતા કશાય ઉલ્લેખ નથી. મહાભાષ્યની ગાથાઓ આ નીચે આપવામાં આવે છે कप्पं ति णामणिफणे, महत्यं पतुकामतो। णिज्यगस्स भत्तीय, मंगलवाए संथतिं ॥१॥ ૧. દયાશતક, કલ્પ (કૃપા ), વવહાર, નિશીથ (આચારમ૫), મહાનિશીથ અને પંચકલ્પ આ ગ્રન્થાને ગર' તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તુત લેખમાં કેદસૂત્રકાર સાથે સંબજ ધરાવનાર પ્રથમનાં ચાર સુ જ સમજવાનાં છે, ૨. આધારકત્ર, દશવૈકાલિય આદિ શાસ્ત્રો ઉપરની ગાથાબત ન્યાખ્યાને નિયુક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ૨૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ યુનિ પુણ્યવિજ્યજી तित्थगरणमोकारो, सत्यस्स तु आइए समक्खा भो। इह पुण जेणऽजायणं, णिज्जूढं तस्स कीरति तु ॥२॥ सत्याणि मंगलपुरस्सराणि सुहसवणगहण धरणाणि । जम्हा भवंति जति य, सिस्सपसिस्सेहिं पचयं च ॥३॥ भत्ती य सत्थकत्तरि, ततो उगओग गोरवं सत्ये। एएण कारणेणं, कीरइ आदी णमोकारो ॥४॥ 'पद' अभिवाद थुतीए, सुभसहो गहा तु परिगीतो। वंदण पूयण णमणं, थुणणं सकारमेगद्वा ॥५॥ भई ति सुंदर ति य, तावत्यो जत्थ सुंदरा बाहू । सो होति महाबाहु, गोणं जेणं तु बालते ॥ ६ ॥ पाएण ग लक्खिज्वइ, पेसलभावो तु बाहुजुयलस्स । उबवण्णमतो णाम, तस्सेयं भहबाहु त्ति ॥ ७॥ अण्णे वि भद्दबाहु, विसेसणं गोष्णगहण पाईणं। अण्णेसि पऽविसिडे, विसेसणं चरिमसगलमुतं ॥८॥ चरिमो अपच्छिमो खलु, चोइसपुव्वा तु होति सगलसुतं । सेसाण खुदासट्ठा, सुत्सकरऽजायणमेयस्स ॥९॥ कि तेण कयं तंतू, भण्णति तस्स कारतो सो उ। भण्णति गणधारीहि, सव्वसुयं चेव पुवकयं ॥१०॥ तत्तो चिय णिज्जूढं, अणुग्गहवाए संपयातीणं ।। तो सुत्तकारतो खल, स भवति दशकप्पववहारे ॥ ११॥ આ ઉલ્લેખમાં મહાભાષ્યકારે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીને માત્ર સૂત્રકાર તરીકે જ જણાવ્યા છે એ નવમી ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ થાય છે. ઉપર નિર્યુક્તિ, ભાષ્ય અને મહાભાગના ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધાર સ્થવિર આર્ય ભદ્રબાહુરવામીને દશા, ક૯૫ અને વ્યવહાર એ ત્રણ છેદસૂત્રોના રચયિતા જણાવવામાં આવ્યા છે, પરંતુ પંચક ૫ભાગની ચર્ણિમાં તેઓશ્રીને નિશીથસૂત્રના પ્રણેતા તરીકે પણ જણાવ્યા છે. એ ઉલ્લેખ અહીં આપવામાં આવે છે___"तेण भगवता आयारपकप्प-वसाकप्पयवहारा य नवमपुध्वनी संदभूता निज्जूढा।" पंचकल्पचूर्णि पत्र १ અર્થાત –તે ભગવાને (ભદ્રબાહુવામીએ) નવમા પૂર્વમાંથી સારરૂપે આચારપ્રકલ્પ, દશા, કલ્પ અને વયવહાર એ ચાર સૂ ઉધાર્યા છે-રસ્યાં છે. આ ઉલ્લેખમાં જે માગારપષ્ય નામ છે એ નિશીથસૂત્રનું નામાન્તર છે. એટલે અત્યારે ગણતાં છ છેદસૂત્રેપકી ચાર મૌલિક છેદોની અર્થત દશા, કલ્પ, વ્યવહાર અને નિશીથસૂત્રની રચના ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહસ્વામીએ કરી છે. ૧, પ્રાચીન માન્યતા મુજબ દશામત અને કલ્પને એક સૂત્ર તરીકે માનવામાં આવે અથવા ક૫ અને ચાહારને એક સૂત્રરપ માની લઈએ તે ચારને બદલે ત્રણ સ થાય. Page #145 -------------------------------------------------------------------------- ________________ તસ્સાક છે.સૂત્રકાર અને નિર્યુક્તિકાર ૧૮૭ " સિોનારિય પ્રકીર્ણક,—જેની રચના વિક્રમની પાંચમી શતાબ્દિની શરૂઆતમાં થએલી હોવાનું વિર્ય શ્રીમાન કલ્યાણવિજયજી “ મીનિર્વાગ સંવત્ ઔર જૈન ાછળના ” (પૃ૦ ૩૦, ટિ૦ ૨૭) માં સપ્રમાણ જણાવે છે,તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છે सत्तमतो थिरबाहू जाणुयसीसुपरिच्छिय सुबाहू । નામેળ અપાછું વિઠ્ઠી સાયન્ન સોત્તિ (?) ॥ ૧૪ ॥ सो वि य चोदसवी बारसवासाई जोगपडिवनो । सुततेण निबंधह अत्थं अज्झयणबंधस्स ॥ १५ ॥ તીર્થોગ્દારપ્રકીર્ણકના પ્રસ્તુત ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રખાહુસ્વામીને સૂત્રકાર તરીકે જ વર્ણવ્યા છે, પરંતુ તેથી આગળ વધીને ‘તેઓ નિયુક્તિકાર’હાવા વિષે કે તેમના નૈમિત્તિક હાવા વિષે સૂચના સરખીયે કરવામાં આવી નથી. ઉપર ટૂંકમાં જે પ્રમાણેા નોંધાયાં છે એ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે-છેદસૂત્રાના પ્રણેતા, અંતિમ શ્રુતકેવલી સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી જ છે. આ માન્યતા વિષે કાઈને કશાય વિરાધ નથી. વિરાધ તે આજે “ નિયુક્તિકાર ક્રાણુ ? અથવા કયા ભદ્રબાહુસ્વામી?’ એના જ છે, એટલે આજના લેખમાં એ વિષે જ ચર્ચા અને સમીક્ષા કરવાની છે. ΟΥ .. જૈન સંપ્રદાયમાં આજે એક એવા મહાન પક્ષ છે, જે “ નિયુક્તિના પ્રણેતા ચતુર્દેશ પૂર્વવિદ્ છેદસૂત્રકાર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી જ છે” એ પરંપરાને માન્ય રાખે છે અને પોષે છે. એ પક્ષની માન્યતાને લગતાં અર્વાચીન પ્રમાણાને—નિરર્થક લેખનું સ્વરૂપ માટું થઈ ન જાય એ માટે—જતાં કરી, એ વિષેના જે પ્રાચીન ઉલ્લેખા મળે છે એ સૌના ઉલ્લેખ કર્યા પછી અમે “ નિયુક્તિકારી ભદ્રબાહુ સ્વામી, ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્યે ભદ્રબાહુસ્વામી નથી પણ તે કરતાં કાઈ જુદા જ સ્થવિર છે. ” એ અમારી પ્રામાણિક માન્યતાને લગતાં પ્રમાણ અને વિચારસરણી રજૂ કરીશું. * અમે અહીં અમારી નવીન છતાં પ્રામાણિક માન્યતાને અંગે જે પ્રમાણ અને વિચારા રજૂ કરીએ છીએ તેને વિદ્વાના ધ્યાનપૂર્વક વિચારે અને તેની સાધક-બાધકતાને લગતા વિચારો તેમજ પ્રમાણાને સૌમ્યતાથી પ્રગટ કરે. અહીં નોંધવામાં આવતી નવીન વિચારસરણીને અંગે ક્રાણુ મહાશય પ્રામાણિક લીલા તેમજ ઐતિહાસિક પ્રમાણા દ્વારા ઊહાપાહ કરશે તા અમે તેના ઉપર જરૂર વિચાર કરીશું. અમારી માન્યતા વિર્ગમાં ચર્ચાઈને તેના વાસ્તવિક નિર્ણય ન આવે ત્યાંસુધી અમે એના ઉપર નિર્ભર રહેવા નથી ઈચ્છતા. અને એ જ કારણથી ‘ છેદસૂત્રકાર ભદ્રબાહુસ્વામી' કરતાં નિયુક્તિકાર આચાર્ય તદ્દન ભિન્ન હૈાવાની અમારી દૃઢ માન્યતા હોવા છતાં અમે અમારા તરફથી પ્રકાશન પામેલા બૃહત્કલ્પસૂત્ર ગ્રન્થનાં શીર્ષકામાં લાંબા વખતથી ચાલી આવતી રૂઢ માન્યતા મુજબ પૂછ્યશ્રીમાડુ સ્વામિવિનિર્મિતત્ત્વોષનિયપુર્વત નૃત્વત્વપૂણં એ પ્રમાણે જ લખ્યું છે. ૧ હવે અમે અમારી પ્રતિજ્ઞા અનુસાર પ્રારંભમાં “ નિયુક્તિકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી છે” એ માન્યતાને લગતા પ્રાચીન ચહેરો આપીએ છીએ. १. “ अनुयोगदायिनः-सुधर्मस्वामिप्रभृतयः यावदस्य भगवतो नियुक्तिकारस्य भद्रबाहस्वामिनञ्चतुर्दशपूर्वधरस्याचार्योऽतस्तान् सर्वानिति । ” आचारान्नसूत्र शीलाचार्यकृत टीका-पत्र ४. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ સુનિ પુણ્યવિજ્યજી [ત્ર છે, વાય - २. "नच केषाञ्चिदिहोदाहरणानां नियुक्तिकालादर्नाकालभाविता इत्यन्योतत्वमाशङ्कनीयम् स हि भगवाँचतुदर्शपूर्ववित् श्रुतकेवली कालत्रयविषयं वस्तु पश्यत्येवेति कथमन्यकृतत्वाशङ्का ? इति । " उत्तराध्ययन शान्तिसूरिकृता पाइयटीका-पत्र १३९. ** ३. " गुणाधिकस्य वन्दनं कर्तव्यम् न त्वघमस्य, यत उक्तम् -- गुणाहिए बंदणयं " । भद्रबाहुस्वामिनचतुर्दशपूर्वरत्वाद् दशपूर्वधरादीनां च न्यूनत्वात् किं तेषां नमस्कारमसौ करोति ? इति । अत्रोच्यते गुणाधिका एव ते, अव्यवच्छितिगुणाधिक्यात्, अतो न दोष इति । " ओषनियुक्ति द्रोणाचार्यकृतटीका-पत्र ३. ४. " इह चरणकरणक्रियाकलापतरुमूलकल्पं सामायिकादिषडध्ययनात्मकश्रुतस्कन्धरूपमावश्यकं तानदर्यतस्तीर्थंकरैः सूत्रतस्तुगणधरैर्विरचितम् । अस्य चातीव गम्भीरार्थतां सकलसाधु-धावकवर्गस्य नित्योपयोगितां न्य विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीमद्भद्रबाहुनैतद्वधाक्यानरूपा “ आमिणि बोहियनाणं०" इत्यादि प्रसिद्धमन्थरूपा नियुक्तिः कृता । ” विशेषावश्यक मलधारिहेमचन्द्रसूरिकृत टीका-पत्र १. ' p 'साधूनामनुग्रहाय चतुर्दशपूर्वधरेण भगवता भद्रबाहुस्वामिना कल्पसूत्रं व्यवहासूत्रं वाकारि, उभयोरपि च सूत्रस्पर्शिकनिर्युक्तिः । " बृहत्कल्पपीठिका मलयागिरिकृत टीका-पत्र २. ૬. “ હે શ્રીનવાયયાવિધિવાનગતિ નિયુાિ સંસૂગળસૂત્રષા......મકવા વામી........ कल्पनामधेयमध्ययनं नियुक्तियुक्तं निर्यूढवान् ।” बृहत्कल्पपीठिका श्रीक्षेमकीर्तिसूरिअनुसन्धिता ટીમત્ર ૧૭૭ । ' " અહીં જે છ શાસ્ત્રીય ઉલ્લેખા આપવામાં આવ્યા છે એ બધાય પ્રાચીન માન્ય આચાયૅવાના છે. અને એ “ નિયુક્તિકાર ચતુર્દશપૂર્વવિદ્ ભગવાન ભદ્રબાહુસ્વામી છે” એ માન્યતાને ટકા આપે છે. આ ઉલ્લેખામાં સૌથી પ્રાચીન ઉલ્લેખ આચાર્ય શ્રી શીલાંકના છે. જે વિક્રમની આઠમી શતાબ્દિના ઉત્તરાર્ધના અથવા નવમી શતાબ્દિના આરંભના છે. આ કરતાં પ્રાચીન ઉલ્લેખ ખંતપૂર્વક તપાસ કરવા છતાં અમારી નજરે આવી શક્યા નથી. ઉપર નોંધેલ છે ઉલ્લેખા પૈકી આચાર્ય શ્રી શાન્તિસૂરિના ઉલ્લેખ બાદ કરતાં બાકીના બધાય ઉલ્લેખામાં સામાન્ય રીતે એટલી જ હકીકત છે કે- નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વવિદ્ ભદ્રબાહુસ્વામી છે—હતા” પણ શ્રી શાન્ત્યાચાર્યના ઉલ્લેખમાં એટલી વિશેષ હકીકત છે કે “ પ્રસ્તુત ( ઉત્તરાધ્યયનસૂત્રની) નિર્યુક્તિમાં કેટલાંક ઉદાહરણો અર્વાચીન અર્થાત્ ચતુર્દશપૂર્વધર નિયુક્તિકાર ભગવાન ભદ્રબાહુસ્વામી કરતાં પાછળના સમયમાં થએલા મહાપુરુષાને લગતાં છે, માટે “ એ કાઈ ખીજાનાં કહેલાં–ઉમેરેલાં છે' એવી શંકા ન લાવવી. કારણ કે–ભગવાન ભદ્રબાહુસ્વામી ચતુર્દશપૂર્વવિદ્ શ્રુતદેવળા હાઈ ત્રણે કાળના પદાર્થોને સાક્ષાત્ જાણી શકે છે. એટલે એ ઉદાહરણા કાઈ ખીજાનાં ઉમેરેલાં છે એવી શંકા કેમ થઈ શકે ?” નિર્યુક્તિ આદિમાં આવતી વિરાધાસ્પદ બાબતને રદિયા આપવા માટેની જો કાઈ મજ્બતમાં મદ્ભૂત દલીલ કહા કે શાસ્ત્રીય પ્રમાણુ કડ્ડા તા તે આ એક શ્રી શાન્ત્યાચાર્યે આપેલ સમાધાન છે. અત્યારે મોટે ભાગે દરેક જણ માત્ર આ એક દલીલને અનુસરીને જ સંતષ માની લે છે. પરંતુ ઉપરાત સમાધાન આપનાર પૂજ્ય શ્રી શાન્તિસૂરિ પાતે જ ખરે પ્રસંગે ઊંડા વિચારમાં પડી ઘડીભર કેવા થાભી જાય છે? અને તે આપેલ સમાધાન ખામીવાળું ભાસતાં કેવા વિકા કરે છે, એ આપણે આગળ ઉપર જોઈશું. ઉપર છ વિભાગમાં આપેલ ઉલ્લેખાને અંગે અમારે અહીં આ કરતાં વિશેષ કાંઈ જ ચર્ચવાનું નથી. જે કાંઈ કહેવાનું છે તે આગળ ઉપર પ્રસંગે પ્રસંગે કહેવામાં આવશે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મુનિ પુણ્યવિજયજી [મ. જે. વિલાય " બનેયની ઉત્પત્તિ સ્થવિર શ્રી આર્યરક્ષિત ભગવાનના સ્વર્ગવાસ પછી થએલ છે. આ બાબતને ઉમેરનાર કે કોઈ ત્રીજા જ સ્થવિરને શોધવા જવું પડે એવું છે. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તે કોઈપણ સ્થવિર મહર્ષિ પ્રાચીન આચાર્યના ગ્રંથને અનિવાર્ય રીતે વ્યવસ્થિત કરવાની આવશ્યકતા ઊભી થતાં તેમાં સંબંધ જેવા પુરતે ઘટતે ઉમેરે કે સહજ રિહાર કરે એ સા હેઈ શકે, પણ તેને બદલે તે મૂળ ગ્રંથકારના જમાનાઓ પછી બનેલી ઘટનાઓને કે તેવી કોઈ બીજી બાબતને મૂળ ગ્રંથમાં નવેસર ઘુસેડી દે એથી એ ગ્રંથનું માલિકપણું, ગૌરવ કે પ્રામાણિકતા જળવાય ખરાં? આપણે નિર્વિવાદપણે કબૂલ કરવું જોઈએ કે મૂળ ગ્રંથમાં એ ન ઉમેરે કયારેય પણ વાસ્તવિક તેમજ માન્ય ન કરી શકાય. કોઈપણ સ્થવિર મહર્ષિ એ અણઘટતે ઉમેરે મૂળ ગ્રંથમાં જ કરે અને જે કંઈ કરે તે તેવા ઉમેરાને તે જ જમાનાના સ્થવિરો મંજૂર ન જ રાખે. અને તેમ બને તે તેની મૌલિકતામાં જરૂર ઊણપ આવે. અહીં પ્રસંગવશાત અમે એક વાત સ્પષ્ટ કરી લઈએ છીએ કે ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુના જમાનાના નિયુક્તિગ્રંથને આરક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાય અને આર્યરક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાએલ નિર્યક્તિગ્રંથને તે પછીના જમાનામાં વ્યવસ્થિત કરવામાં આવે, એટલું જ નહિ પણ એ નિયુક્તિમાં ઉત્તરોત્તર ગાડાને ગાડાં ભરીને વધારે ઘટાડો કરવામાં આવે, આ જાતની કલ્પનાઓ અમને જરાય યુક્તિસંગત લાગતી નથી. કોઈપણ મલિક ગ્રંથમાં આવા ફેરફારો કર્યા પછી એ ગ્રંથને મૂળ પુના નામથી પ્રસિદ્ધ કરવામાં ખરે જ એના પ્રણેતા મૂળ પુરુષની તેમજ તે પછીના સ્થવિરોની પ્રામાણિકતા દૂષિત જ થાય છે. ઉપર જણાવવામાં આવ્યું તે સિવાય નિક્તિગ્રન્થમાં ત્રણ બાબત એવી છે કે જે નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વધર લેવાની માન્યતા ધરાવતાં આપણને અટકાવે છે. ૧ ઉત્તરાયનસૂત્રમાં અકામમરણીય નામના અધ્યયનમાં નીચે પ્રમાણેની નિક્તિ ગાથા છે – सव्वे एए दारा, मरणबिभत्तीइ वणिया कमसो। सगलणिउणे पयत्थे, जिण चउदसपुब्धि भासंति ॥ २३३ ॥ અર્થાત–મરણવિભકિતને લગતાં બધાં દ્વારને અનુક્રમે વર્ણવ્યાં. (પરંતુ) પદાર્થને સંપૂર્ણ અને વિશદ રીતે જિન એટલે કેવળજ્ઞાની અને ચતુર્દશપૂવી (જ) કહે છે–કહી શકે છે. આ ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે—પદાર્થોને સંપૂર્ણ અને વિશદરીતે કેવળજ્ઞાની અને ચૌદપૂરંધર જ કહે છે જે નિર્યુક્તિકાર પિતે ચૌદપૂર્વી હોય તે ગાથામાં “જકપુષ્પી” એમ ન લખે. શ્રીમાન શાન્તાચાર્યે પરીષહાધ્યયનના અંતમાં જણાવ્યું છે કે-“ભગવાન ભવબાહુસ્વામી ચતુર્દશપૂર્વવિદ્દ શ્રુતકેવલી હેઈ ત્રણે કાળના પદાર્થોને સાક્ષાત જાણી શકે છે માટે અર્વાચીન ઉદાહરણ જોઈ એને માટે બીજાનાં કરેલાં હશે એમ શેકા ન કરવી” પરંતુ આ પ્રમાણે સમાધાન આપનાર પૂજ્યશ્રી શાત્યાચાર્યને ઉપરોક્ત ગાથાની ટીકા કરતાં ઘડીભર વિચારમગ્ન થવા સાથે કેવું મૂંઝાવું પડ્યું છે એ આપણે નીચે આપેલા એમની ટીકાના અંશને ધ્યાનમાં લેતાં સમજી શકીએ છીએसम्प्रत्यतिगम्भीरतामागमस्य दर्शयमात्मौद्धत्यपरिहारायाह भगवान् नियुक्तिकार: go વાહ માયાભ્યાભ્યાસ' “giાનિ' જનનતાણુરિતાને “દાદાગ' અર્થप्रतिपादनमुखानि 'मरणविभः' मरणविभक्त्यपरनाम्नोऽत्यैवाप्ययनस्य 'वर्णितानि' प्रपितानि, मयेति शेषः, 'कमसो' ति प्राग्वत् कमतः । आह एवं सकलाऽपि मरणबकव्यता उता उतन? इत्याह-सकलाब-समस्ता Page #148 -------------------------------------------------------------------------- ________________ તમાર+] સરકાર અને નિયુકિતકાર ગિજુના-મોગરા સીનિપુણ: સાન થવાના છ ગણાતામાન વિનાશ-પનિક શિvगध-प्रभवादयो जिनचतुर्दशपूर्विणो 'भाषन्ते' व्यक्तमभिदधति, अहं तु मन्दमतित्वाम तथा वर्णयितुं क्षम इत्यभिप्रायः । स्वयं चतुर्दशपूर्वित्वेऽपि यचतुर्दशपू[पादान तत् तेषामपि पदस्थानपतितत्वेन शेषमाहात्म्यल्यापनपरमदुष्टमेव, भाष्यगाथा वा द्वारगाथायादारभ्य लक्ष्यन्त इति प्रेर्यानवकाश દતિ અપાઈ | ૨૨૩ -કાવ્યય પાવરી --જ. ૨૪૦, ઉપરોક્ત ટીકામાં શ્રીમાન શાત્યાચાર્યે બે રીતે સમાધાન કરવા પ્રયત્ન કર્યો છે—“૧. નિયુક્તિકાર પિતે ચંદપૂથી હેવા છતાં “સરસપુ” એમ લખ્યું છે તે ચૌદપૂર્વધરે આપસ આપસમાં અર્થજ્ઞાનની અપેક્ષાએ પસ્યાનપતિત અર્થાત ઓછાવત્તી સમાજવાળા હોવાથી પિતાથી અધિકનું માહાતમ્ય સૂચવવા માટે છે. ૨. અથવા દ્વારગાથાથી લઈને અહીં સુધીની બધીયે ભાષ્યગાથા હેવી જોઈએ એટલે શંકાને સ્થાન નથી.” આવું વૈકલ્પિક અને નિરાધાર સમાધાન એ કયારેય પણ વાસ્તવિક ન ગણાય. તેમજ આ સમાધાનને ચણિકારને ટેકે પણ નથી. જ્યારે કેઈપણ સ્થળે વિરોધ જેવું આવે ત્યારે તેને સ્વેચ્છાથી “ભાષ્યગાથા છે” ઇત્યાદિ કહી નિરાધાર સમાધાન આપવાથી કામ ચાલી શકે નહિ, એટલે પૂજ્યશ્રી શાન્તિસૂરિજીના ઉપરોક્ત નિરાધાર અને વૈકલ્પિક સમાધાનને –જેના માટે ખુદ પોતે પણ શંકિત છે – અમે માન્ય રાખી શકતા નથી. તેમ એ સાથે સમ્મત પણ થઈ શકતા નથી. ૨. સૂત્રકૃતાંગસૂત્રના બીજા ભૃતરકંધના પહેલા પુંડરીકાધ્યયનમાં “પંડરીક પદના નિક્ષેપનું નિરૂપણ કરતાં દ્રવ્યનિક્ષેપના જે ત્રણ આદેશને નિર્યુક્તિકારે સંગ્રહ કર્યો છે એ બહકલ્પસૂત્રશૂણિકારના કહેવા પ્રમાણે સ્થવિર આર્યમં, સ્થવિર આર્યસમુદ્ર અને સ્થવિર આર્યસુહરતી એ ત્રણ સ્થવિરેની જુદી જુદી ત્રણ માન્યતારૂપ છે. ચૂર્ણિકારે જણાવેલ વાત સાચી હોય –આધિત લેવા માટેનું કઈ પ્રમાણ નથી – આપણે એમ માનવું જોઈએ કે ચતુર્દશપૂર્વવિદ ભદ્રબાહુત નિર્યક્તિગ્રંથમાં તેમના પછી થએલ સ્થવિરાના આદેશને અર્થાત્ એમની માન્યતાઓને ઉલેખ હેઈ જ ન શકે. અને જે એ સ્થવિરેના મતનો સંગ્રહ નિયુક્તિગ્રંથમાં હોય તે “એ કૃતિ ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુની નથી પણ કઈ બીજા જ વિરની છે” એમ કહેવું જોઈએ. જે પાછળ થએલ સ્થવિરેની કહેવાતી માન્યતાઓને સંગ્રહ ચતુર્દશપૂર્વધરની કૃતિમાં હોય તે એ માન્યતાઓ આર્યમંગુ આદિ સ્થવિરાની કહેવાય જ નહિ. જે કઈ આ પ્રમાણે કહેવા પ્રયત્ન કરે તે એ સામે વિરોધ જ ઉભા થાય. અસ્તુ, નિર્યુક્તિમાં પાછળના સ્થવિરાના ઉપરોક્ત દ્રવ્યનિક્ષેપના ત્રણ આદેશો જેમાં નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુવામી હોવાની માન્યતા પાયાદાર કરતી નથી. ૩. ઉપર અમે જે બે પ્રમાણ ટાંકી આવ્યા તે કરતાં ત્રીજું પ્રમાણ વધારે સબળ છે અને એ દશાશ્રુતસધની નિકિતનું છે. દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિના પ્રારંભમાં નીચે પ્રમાણે ગાથા – .... वदामि भबाहुं, पाईणं चरिमसगलसुयनाणि ।। सुत्तस्स कारगमिसि, दसासु कप्पेयवहारे ॥१॥ १. गणहरथैरकायं वा, मापसा मुकवागरणसो बा। પુરક્ષિત , અંsong જાળd ૨૪૪ चर्णि:-किचाएसा जहा भजामंगूतिविहं संखं इच्छति-पगमवियं बहाउयं अभिमुहनामगोतं च । अजसमुस दुविई-बाबाज्यं अमिमुहनामगोतं च । मनसुहत्थी एक-अभिमुहनामगोयं इच्छति ।। कल्पमायगाथा अने चर्णि (लिखित प्रति) Page #149 -------------------------------------------------------------------------- ________________ સુનિ પુણ્યવિજ્યજી [બ, કે, વિદ્યાવાય દશાશ્રુતસ્કંનિયુક્તિના આરંભમાં છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર ભદ્રબાહુને ઉપર પ્રમાણે નમરકાર કરવામાં આવે એ ઉપી સૌ કાઈ સમજી શકે તેમ છે કે—“ નિર્યુક્તિકાર ચતુર્દેશપૂર્વધર ભદ્રબાહુસ્વામી હાય તો પોતે પેાતાને આ રીતે નમસ્કાર ન જ કરે.” એટલે આ ઉપરથી અર્થાત જ એમ સિદ્ધ થાય છે કે—નિયુક્તિકાર ચતુર્દેશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નથી પણ કાઈ ખીજી જ વ્યક્તિ છે. Ο ૧૯૬ અહીં કાઈ એ એમ કહેવાની હિમ્મત ન કરવી કે આ ગાથા ભાષ્યકારની અથવા પ્રક્ષિપ્ત ગાથા હશે ? કારણ કે—ખુદ ચૂર્ણિકારે જ આ ગાથાને નિયુ`ક્તિગાથા તરીકે જણાવી છે. આ સ્થળે સૌની જાણખાતર અમે ચૂર્ણિના એ પાને આપીએ છીએ— चूर्णि :- तं पुण मंगलं नामादिचतुर्विधं आवस्सगाणुकमेण परूवेयस्वं । तत्थ भावमंगलं निज्जुत्तिकारो માર્—ચંતામિ મવાનું, નાળ તમસાનુયાનિ ! પુલ્સ ગમિતિ, લાજુ વળે ય વવારે ॥ ૧ ॥ चूर्णि :- भदबाहू नामेणं । पाईणो गोतेणं । चरिमो अपच्छिमो । सगलाई चोहसपुव्बाई । किं निमित्तं नमोक्कारो तस्स कज्जति ? उच्यते जेण सुतहस कारओ ण अत्यस्स, अत्थो तित्थगरातो पसूतो, जेण भण्णतिअत्थं भासति अरहा • गाथा । कतरे सुत्तं ? दसाओ कम्पो वबहारो य । कतरातो उद्धृतम् ? उच्यते पञ्चकखाणपुण्यातो ॥ अहवा भावमंगलं नन्दी, सा तहेव चउब्विा ॥ k - दशाश्रुतमकं नियुक्ति अने चूर्णि ( लिखित प्रति ) - અહીં અમે સુષ્ણુિના જે પાઠ આપ્યા છે એમાં શિકારે “ ભાવમંગલ નિર્યુક્તિકાર કર્યું છે” એમ લખીને જ “ સંવામિ માઠું' એ મંગલગાથા આપી છે એટલે કાઈ ને બીજી ત્રીજી કલ્પના કરવાને અવકાશ રહેતા નથી. ભગવાન ભદ્રબાહુની કૃતિરૂપ છેદત્રામાં દશાશ્રુતસ્કંધસૂત્ર સૌથી પહેલું હોઈ તેની નિયુક્તિના પ્રારંભમાં તેમને નમસ્કાર કરવામાં આવ્યા છે એ છેદત્રાના પ્રણેતા તરીકે અત્યંત ઔચિત્યપાત્ર જ છે. ને ચૂર્ણિકાર, નિયુક્તિકાર તરીકે ચતુર્દશપુર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુને માનતા હોત, તો તેઓશ્રીને આ ગાથાને ‘નિયુકિતગાથા ' તરીકે જણાવવા પહેલાં મનમાં અનેક વિકલ્પે ઊઠ્યા હાત. એટલે એ વાત નિર્વિવાદપણે સ્પષ્ટ થાય છે કે ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી નિયુક્તિકાર નથી ’” અમને તો લાગે છે કે નિર્યુક્તિકારના વિષયમાં ઉદ્દભવેલા ગોટાળા ચાર્ષિકારના જમાના પછીના છે. ઉપર અમે પ્રમાણપુરઃસર ચર્ચા કરી આવ્યા તે કારણસર અમારી એ દૃઢ માન્યતા છે કે આજના નિયુતિગ્રંથા નથી ચતુર્દશપુર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીના રચેલા કે નથી એ અનુયોગ યકત્વકાર સ્થવિર આર્યરક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાએલ; પરંતુ આજના આપણા નિયુક્તિગ્રંથ ઉપરા ઉપરી પડતા ભયંકર દુકાળા અને શ્રમણવર્ગની યાદશક્તિની ખામીને કારણે ખંડિત થએલ આગમાની સ્થવિર આર્યંÚદિલ, સ્થવિર નાગાર્જુન આદિ સ્થવિરાએ પુનઃસંકલના અથવા વ્યવસ્થા કરી તેને અનુસરતા હાઈ અર્વાચીન છે. ઉપર અમે જણાવી આવ્યા તે મુજ્બ આજના આપણા નિયુ કિતઅગ્ન્યા ચતુર્દશપૂર્વવિદ્ સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીકૃત નથી—ન હાય, તો એક પ્રશ્ન સહેજે જ ઉપસ્થિત થાય છે કે ત્યારે એ નિયુŚકિતગ્રન્થી કાણે રચેલા છે? અને એના રચનાસમય કયા દ્વાવા જોઈએ ? આ પ્રશ્નને લગતાં લભ્ય પ્રમાણે અને અનુમાને અમે આ નીચે રજા કરીએ છીએ Page #150 -------------------------------------------------------------------------- ________________ રજત-સ્મારક] છેદ્રસૂત્રકાર અને નિર્યુક્તિકાર ૧૯૩૭ ‘ છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રીભદ્રમહુસ્વામી એ જ નિયુક્તિકાર છે' એ ભ્રાન્ત માન્યતા જો સમાન નામમાંથી જન્મી હોય, અને તેવા સંભવ જ વધારે છે, તે એમ અનુમાન કરવું અયાગ્ય નહિ મનાય છેદસૂત્રકાર કરતાં કાઈ બીજા જ ભદ્રબાહુ નામના સ્થવિર નિયુક્તિકાર હોવા જોઇએ———છે. આ અનુમાનના સમર્થનમાં અમે એક ખીજું અનુમાન રજૂ કરીએ છીએ-દા, કપ, વ્યવહાર અને નિશીથ એ ચાર છેદત્રા, આવશ્યકાદિ દશશાસ્ત્ર ઉપરની નિયુક્તિ, ઉવસગ્ગહરસ્તાત્ર અને ભદ્રબહુસંહિતા મળી એકંદર સાળ ગ્રન્થા શ્રી ભદ્રબાહુસ્વામીની કૃતિ તરીકે શ્વેતાંબર સંપ્રદાયમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. આામાંનાં ચાર છેદસૂત્રેા ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુકૃત તરીકે સર્વમાન્ય છે, એ અમે પહેલાં કહી આવ્યા છીએ. નિયુક્તિગ્રન્થા અમે ઉપર અનુમાન કર્યું છે તે મુજ્બ ‘ઈંદસૂત્રકાર શ્રીભદ્રબહુસ્વામી કરતાં જુદા જ ભદ્રબાહુસ્વામીએ રચેલા છે.' એ અમારું કથન જો વિન્માન્ય હોય તે એમ કહી શકાય કે–દશ નિયુક્તિગ્રન્થા, ઉપસગહરસ્તાત્ર અને ભદ્રાહુ સંહિતા એ બારે ગ્રંથે એક જ ભદ્રબાહુકૃત ડાવા જોઇએ. આ ભદ્રબાહુ બીજા કાઈ નહિ પણ જે વારાહી સંહિતાના પ્રણેતા યાતિબિં વરાહમિહિરના પૂર્વાશ્રમના સડાદર તરીકે જૈન સંપ્રદાયમાં જાણીતા છે અને જેમને અષ્ટાંગનિમિત્ત અને મંત્રવિદ્યાના પારગામી અર્થાત્ નૈમિત્તિક તરીકે ઓળખવામાં આવે છે, તે છે. એમણે ભાઈ સાથે ધાર્મિક સ્પર્ધામાં આવતાં ભદ્રબાહુસંહિતા અને ઉપસર્ગહરાત્ર જેવા માન્ય ગ્રંથાની રચના કરી હતી અથવા એ ગ્રંથા રચવાની એમને અનિવાર્ય રીતે આવશ્યકતા જણાઇ હતી. ભિન્ન ભિન્ન સંપ્રદાયના ઉપાસક ભાઈઆમાં સંહિતા પદાલંકૃત ગ્રંથ રચવાની ભાવના જન્મે એ પારસ્પરિક સ્પર્ધા સિવાય ભાગ્યે જ સંભવે. નિર્યુક્તિકાર અને ઉપસગહરરતાત્રાદિના રચયિતા એક જ ભદ્રબાહુ અને તે પણ નૈમિત્તિક ભદ્રબાહુ હાવાનું અનુમાન અમે એટલા ઉપરથી કરીએ છીએ કે–આવશ્યકનિયુક્તિમાં ગાથા ૧૨૫૨ થી ૧૨૭૦ ૧. સૌનિર્યુક્તિ, વિનિયુક્ત્તિ અને વૈજ્ઞાનિર્યુત્તિ આ ત્રણ નિર્યુક્તિરૂપ ગ્રંથા અનુક્રમે આવશ્યનિર્યુક્ત, દશવૈકાલિ નિયુક્તિ અને કલ્પનિયું કિતના અંરારૂપ હોઈ તેની ગણતરી અમે આ ટૂંકાણું જુદા ગ્રંથ તરીકે આપી નથી. સંતનિયુñિ, પ્રાન્તિસ્તોત્ર, લાવાવમુદ્રનિટી આદિ ગ્રંથા લખાહુસ્વામિત હોવા સામે અનેક વિરોધ હોઈ એ પ્રüાનાં નામની નોંધ પણ અહીં લીધી નથી. ૨. ભદ્રબાહુસંહિતા ગ્રંથ આજે લબ્ધ નથી, આજે મળતા ભદ્રબાહુસંહિતા ગ્રંથ કૃત્રિમ છે. २. पाक्यणी १ धम्मको २ वा ३ णेमित्तिओ ४ तवस्सी ५ य । विज्जा ६ सिद्धो ७ य कई ८ अट्ठेव पभावगा भणिया ॥ १ ॥ अजरवल १ नंदिसेणी २ सिरिगुन्तविय २ भद्दवाहू ४ य । स्वग ५ नखचु ६ समिया ७ दिवायरो ८ वा इहाऽऽरणा ॥ २ ॥ * ४. गंधव्वनागद, इच्छा सप्पेहि खिलिडं शहयं । તે નર વસ્તુનિ વાય, મત્સ્ય છુ તોલો ન થાયયો ॥ ૨૨૧૨ ॥ एए ते पावाही, चत्तारि वि कोहमाणमायलोभा । ને ફ્રિ સવા શૈલત્તે નયિમિક નયં ણમ્ ॥ ૨૨૧૨ ॥ एहि अहं खइओ, चउहि वि आसीविसेहिं पाबेहि । વિજ્ઞનિયાચળવેલું, નમિ વિવિધ સોનૂં ૫ ૨૨૬૪| * * सिद्धे नमसिकणं, संसारत्था य जे महाविब्जा । वोच्छामि करियं सव्वविसा निवारणि विज्जं ॥ १२६९ ॥ सव्वं पाणश्वार्य, पश्चवखाई मि अख्यियणं च । સભ્યમવસાવાળું, અય્યમ વરવું સ્વાંત ॥ ૨૨૭૦ ॥ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મુનિ પુણ્યવિજ્યજી મિ છે. શિવાલય સુધીમાં ગંધર્વ નાગદત્તનું કથાનક આપવામાં આવ્યું છે તેમાં નાગનું વિષ ઉતારવા માટે ક્રિયા કરવામાં આવી છે અને ઉપસર્ગહરસ્તેત્રમાં પણ વિરહ મિલ યાદિ દ્વારા નાગનો વિસ્તાર જ વર્ણવવામાં આવ્યો છે. એ સમાનતા એક કર્તૃમૂલક હોય એમ માનવાને અમે સ્વાભાવિક રીતે જ પ્રેરાઈએ છીએ. નિયુક્તિમન્યમાં મંત્રક્રિયાના પ્રયોગ સાથે “રાહા' પદને નિર્દેશ એ તેના રચયિતાના એ વસ્તુ પ્રત્યેના પ્રેમને અથવા એની જાણકારીને સૂચવે છે. અને એવા અષ્ટાંગનિમિત્ત અને મંત્રવિદ્યાના પારગામી નેમિસિક ભદ્રબાહુ તિવિંદ વરાહ મિહિરના ભાઈ સિવાય બીજા કોઈ જાણતા નથી એટલે એમ અનુમાન કરવાનું કારણ મળે છે કે–ઉપસહસ્તેત્રાદિના પ્રણેતા અને નિયુક્તિકાર ભદ્રબાબુએ એક જ વ્યક્તિ હોવી જોઈએ. નિક્તિકાર ભદ્રબાબુ નૈમિત્તિક લેવા માટે એ પણ એક સૂચક વસ્તુ છે કે તેમણે આવશ્યક સૂત્ર આદિ જે મુખ્ય દશ શા ઉપર નિયુક્તિઓ રચી છે તેમાં સમાપ્તિ શાસ્ત્રને સામેલ રાખેલ છે. આ ઉપરથી આપણે નિર્યુકિતકારની એ વિલા વિષેની કુશળતા અને પ્રેમને જોઈ શકીએ છીએ. અને તેમના નૈમિત્તિક હોવાનું અનુમાન કરી શકીએ છીએ. આ કરતાં ય નિયુક્તિકાર આચાર્ય નૈમિત્તિક લેવાનું સબળ પ્રમાણ આચારાંગનિર્વતિમાંથી આપણને મળી આવે છે. આચારાંગનિર્યુક્તિમાં “દિક' પદના ભેદે અને એ ભેદનું વ્યાખ્યાન કરતાં નિતિકાર પ્રતાપદિશાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે– . जत्थ य जो पण्णवओ, कस्स वि साहइ दिसामु य णिमित्तं । जत्तोमुहो य ठाई, सा पुच्छओ अवरा ॥ ५१ ॥ અર્થ-જ્યાં રહીને જે પ્રજ્ઞાપક વ્યાખ્યાતા જે દિશામાં મુખરાખીને કેઈને “નિમિત્ત” કહે તે તેની પૂર્વ દિશા અને પાછળની બાજુમાં પશ્ચિમદિશા જાણવી. આ ગાથામાં નિયંતિકારે “સાલા ફિલાણુ બિમિન એમ જણાવ્યું છે એ ઉપરથી આપણે એમ ચોક્કસ માની શકીએ છીએ કે તેના પ્રણેતાને નિમિત્તના વિષયમાં ભારે શોખ હતો. નહિતર આવા આચારાંગસૂત્ર જેવા ચરણકરનગના તાત્વિક ગ્રન્થનું વ્યાખ્યાન કરતાં બીજા કઈ તાત્વિક પદાર્થને નિર્દેશ ન કરતાં નિમિત્તને નિર્દેશ કરવા તરફ તેના પ્રણેતાનું સ્થાન જાય જ નહિ. કેટલાક પ્રાચીન વિદ્વાને દસૂત્ર, નિર્યુક્તિ, ભદ્રબાહુસંહિતા, ઉપસર્ગહરસ્તોત્ર એ બધાયના પ્રણેતા ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામી છે એ કહેવા સાથે એમ પણ માને છે કે એઓશ્રી વારાહીસંહિતા આદિના પ્રણેતા તિવિંદ વરાહમિહિરના સદર હતા. પરંતુ આ કથન કઈ રીતે સંગત નથી. - કારણ કે વરાહમિહિરને સમય પંચસિદ્ધાનિતકાના અંતમાં પિત નિર્દેશ કરે છે તે પ્રમાણે શક સંવત ૪ર૭ અર્થાત વિક્રમ સંવત પર છઠ્ઠી શતાબ્દિ ઉત્તરાર્ધ-નિર્ણત છે. એટલે કેદ સૂત્રકાર ચતુર્દશ પૂર્વ ભદ્રબાહુ અને ઉપસર્ગહરસ્તાત્રાદિના રચયિતા તેમજ તિવિંદ વરાહમિહિરના સદર ભદ્રબાહુ તદ્દન ભિન્ન જ નકકી થાય છે. ઉપસહરત્રકાર ભદ્રબાહુ અને તિવિંદ વરાહમિહિરની પરસ્પર સંકળાએલી જે કથા ચૌદમી શતાબ્દિમાં નોંધપોથીને પાને ચઢેલી છે એમાં સયાંશ હોય અને હેય તેમ લાગે છે એટલે ઉપસનૈહરસ્તોત્રકાર ભદ્રબાહુસ્વામીને ચતુર્દશપૂર્વધર તરીકે ઓળખાવવામાં આવે છે એ બીનપાયાદાર જ ઠરે --- -- ------- -- * १. सप्तश्विवेदसंख्य, शवकालमपास्थ चैत्र शुद्धादी। अधास्तमिते मानी, यवनपुरे सौम्यविक्साये ॥८॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ તમાર સૂત્રકાર અને નિર્યુક્તિકાર ૧૯૯ છે. તેમ જ ભખાડુસંહિતાના પ્રણેતા તરીકે એ જ ચતુર્દશપૂર્વધરને કહેવામાં આવે છે એ પણ વજદાર નથી રહેતું. કારણકે ભદ્રબાહુસંહિતા અને વારાહીસંહિતા એ સમાનનામક ગ્રન્થા પારસ્પરિક વિશિષ્ટ સ્પર્ધાના સૂચક હાઈ અભેયના સમકાલભાવી હોવાની વાતને જ વધારે ટકા આપે છે. આ રીતે એ દ્રબાહુ થયાનું કૅલિત થાય છે. એક છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રખાટ્ટુ અને ખીજા દશ નિયુક્તિઓ, ભદ્રબાહુસંહિતા અને ઉપસર્ગહરસ્તોત્રના પ્રણેતા ભદ્રબાહુ, જે જૈન સંપ્રદાયમાં નૈમિત્તિક તરીકે જાણીતા છે. આ બન્નેય સમર્થ ગ્રંથારા ભિન્ન હાવાનું એ ઉપરથી પણ કહી શકાય કે—તિર્થેાગાલિપ્રકીર્ણક, આવશ્યકણિ, આવશ્યક હારિભદ્રીયા ટીકા, પરિશિષ્ટપર્વ આદિ પ્રાચીન માન્યગ્રન્થામાં જ્યાં ચતુર્દેશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુનું ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે ત્યાં ખાર વરસી દુકાળ, તેઓશ્રીનું નેપાળ દેશમાં વસવું, મહાપ્રાણ ધ્યાનનું આરાધન, સ્થૂલભદ્ર આદિ મુનિને વાચના આપવી, છેદત્રાની રચના કરવી ઇત્યાદિ હકીકત આવે છે પણ વરાહમિહિરના ભાઈ હાવાના, નિયુક્તિમા, ઉપસર્ગહરસ્તાત્ર-ભત્રબાહુસંહિતા આદિની રચના કરવી આદિને લગતા તેમજ તેઓ નૈમિત્તિક હાવાને લગતા કશા ય ઉલ્લેખ નથી. આથી એમ સહેજે જ લાગે કે-છેદત્રકાર ભદ્રબાહુસ્વામી અને નિયુક્તિ આદિના પ્રણેતા ભદ્રબાહુસ્વામી બન્ને ય જુદી જુદી વ્યક્તિઓ છે. નિયુક્તિકાર ભદ્રબાહુ એ વિક્રમની છઠ્ઠી સદીમાં થએલ જ્યેાતિવિંદ વરાહમિહિરના સહાદર હાઈ નિર્યુક્તિગ્રંથોની રચના વિક્રમના છઠ્ઠા સૈકામાં થઈ છે એ નિર્ણય કર્યા પછી અમારા સામે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે—પાક્ષિકસૂત્રમાં સૂત્રકીર્તનના પ્રત્યેક આલાપકમાં અને નંદીસૂત્રમાં અંગવિશ્વ શ્રુતજ્ઞાનના નિરૂપણમાં નીચે પ્રમાણેના પાઠ છે “ સવ્રુત્ત સમથે સબંધે નિઙ્ગતિ સર્જન ગિ ” પાક્ષિકસૂત્ર. “ સુંઘેખાઓ નિવ્રુતીનો સંલેખો સંપીલો ” નંદીસૂત્ર. અહીં આ બન્ને ય સૂત્રપાઠો આપવાના આશય એ છે કે-આ બન્ને ય સૂત્ર, જેની રચના વિક્રમના છઠ્ઠા સૈકાના આરંભમાં જ અથવા પાંચમી શતાબ્દિના ઉત્તરાર્ધમાં થઈ ચૂકવાના સંભવ વધારે છે, તેમાં નિયુ`ક્તિના ઉલ્લેખ થએલા છે. ઉપર જણાવવામાં આવ્યું છે તેમ જો નિયુક્તિકાર વિક્રમના છઠ્ઠા સૈકાના ખીજા ચરણ લગભગ થયા હોય તે તે પહેલાં ગૂંથાએલ આ બન્ને ય સૂત્રામાં નિયુક્તિના ઉલ્લેખ કેમ થયા છે? એ પ્રશ્નનું સમાધાન નીચે પ્રમાણે થઈ શકે છે પાક્ષિકસૂત્ર અને નંદીસૂત્રમાં નિયુક્તિના જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે એ અત્યારે આપણા સામે વર્તમાન દશાસ્ત્રની નિયુક્તિને લક્ષીને નહિ ક્રિન્તુ ગર્વદનિયુતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. નિર્યુક્તિકાર સ્થવિર ભદ્રબાહુવાની થયાની વાત સર્વત્ર પ્રસિદ્ધ છે પરંતુ એમના સિવાય ખીજા કાઈ નિયુક્તિકાર થયાની વાતને કાઈ વિરલ વ્યક્તિ જ જાણતી હશે. નિશીથચૂર્ણના ૧૧ મા ઉદ્દેશામાં • જ્ઞાનસ્તન ' નું સ્વરૂપ દર્શાવતાં ભાષ્યકારે જણાવ્યું છે કે “ મનોવિવો નાળે અર્થાત્ જ્ઞાનની ચેરી કરનાર ગોવિંદાચાર્ય જાણવા !” આ ગાથાની ચૂર્ણિમાં ચૂર્ણિકાર ગાવિંદાચાર્યને લગતા એક વિશિષ્ટ પ્રસંગની ટૂંક નોંધ કરી છે ત્યાં લખ્યું છે કે “ તેમણે એકેંદ્રિય જીવને સિદ્ધ કરનાર ગાવંદ નિયુક્તિની રચના કરી હતી.' આ ઉલ્લેખને આધારે સ્પષ્ટ રીતે જાણી શકાય છે કેએક વખતના બૌદ્ધ ભિક્ષુ અને પાછળથી પ્રતિમાષ પામી જૈન દીક્ષા સ્વીકારનાર ગાવિદ્યાચાર્ય નામના સ્થવિર નિર્યું ક્તિકાર થઈ ગયા છે. તેઓશ્રીએ ક્યા આગમ ઉપર નિયુક્તિની રચના કરી હશે એ જાણવા માટેનું આપણા Page #153 -------------------------------------------------------------------------- ________________ મુનિ પુણ્યવિજયજી [ અ. વિહાર સામે કશુંય પ્રમાણ કે સાધન વિવમાન નથી, તેમ છતાં ચાણકારના ઉલ્લેખના ઔચિત્યને ધ્યાનમાં લેતાં શ્રીમાન ગોવિંદાચાર્યે બીજા કોઈ આગમ ગ્રંથ ઉપર નિયુકિતની રચના કરી છે યા ગમે તેમ છે, તે છતાં આચારાંગસૂત્ર ઉપર ખાસ કરી તેના શસ્ત્રપરિનાનામક પ્રથમ અધ્યયને ઉપર તેમણે નિર્યુક્તિ રચી હોવી જોઈએ. શસ્ત્રપરિણા અધ્યયનમાં મુખ્યતયા પાંચ સ્થાવરેનું એકેન્દ્રિય જીનું અને વસ છાનું જ નિરપણ છે. અત્યારે આપણી સમક્ષ ગોવિંદાચાર્યત ગોવિંદનિયુતિ ગ્રંથ નથી તેમજ નિશીથ ભાગ્ય, નિશીથ ચૂર્ણિ, કલ્પસૂણિ આદિમાં આવતા નો વિનિગુતિ એટલા નામનિર્દેશ સિવાય કોઈપણ સુર્ણિ આદિ પ્રાચીન ગ્રંથોમાં એ નિયુક્તિમાંની ગાથાદિને પ્રમાણ તરીકે ઉલ્લેખ થએલે જેવામાં નથી આવ્યો એટલે અમે માત્ર ઉપરોક્ત અનુમાન કરીને જ અટકીએ છીએ. અહીં અમે સૌની જાણ ખાતર ઉપરોક્ત નિશીથચણિને પાઠ આપીએ છીએ. गोविंदज्जो नाणे, दसणे मुतत्य हेउ भट्ठा वा। पावंचियउवचरगा, उदायिवधगादिगा चरणे ॥ गोविंद. गाहा-गोषिदो नाम भिक्खू । सो य एगेण भायरिएण वादे जितो आधारसबारा । ततो तेण वितित-सिद्धतसरूवं जाव एतेसि नो लब्भति तावते जेतुं ण सकेंति । ताहे सो नामहरणहा तस्सेवाऽऽयरियस्स सगासे निक्खतो। तस्स य सामायियादि पढंतस्स मुद्ध सम्मतं । ततो गुरु वंदित्ता भणाति-देहि मे वते । आयरिभो भणाति-नणु दत्ताणि ते वताणि । तेण सम्भावो कहिओ। ताहे गुरुणा दत्ताणि से वताणि । पच्छा तेण पगिदियजीवसाहणं गोविंदनिझुत्ती कया ॥ एस नाणतेणो । निशीपचूर्णि उद्देश ११ द्वितीय खंड पत्र-८-..-पाटण संघवीना पाडानी ताडपत्रीय प्रति ॥ ભાવાર્થ-ગેવિંદનામે બોદ્ધ ભિક્ષ હતા. તે એક જૈનાચાર્ય સાથે અઢાર વખત વાદમાં હાર્યો. તેણે વિચાર્યું કે-જ્યાં સુધી આમના સિદ્ધાંતના રહસ્યને જાણ્યું નથી ત્યાંસુધી આમને જીતી શકાશે નહિ. તે ભિએ જ્ઞાનની ચોરી કરવા માટે તે જ આચાર્ય પાસે દીક્ષા લીધી. સામાયિકાદિ સૂત્રને અભ્યાસ કરતાં તેને શુદ્ધ સમ્યવ પ્રાપ્ત થયું. તેણે ગુરુને કહ્યું કે–મને વ્રતાનો સ્વીકાર કરો. આચાર્ય કહ્યું કે-ભાઈ! તને વ્રતને સ્વીકાર કરાવ્યે જ છે. તેણે પોતાનો આશય જણાવ્યું. ગુરુએ તેને પુનઃ વ્રત આપ્યા. તેણે એકંદ્રિય અને સાબિત કરનાર ગેવિંદનિર્યુકિતની રચના કરી.” ગોવિંદનિયુક્તિને નિશીથણે આદિમાં દર્શનપ્રભાવકશાસ્ત્ર તરીકે જણાવવામાં આવેલ છે— નાદ – યારી ળળ, જોર્થિવકિસિ વી , શરણ વિસ ચારાં યુતિ તો निम्गमणं चरित्तहा ॥ निशीथचूर्णि उ० ११ द्वितीयखंड पत्र १९०.-पाटण संघना भंडारनी ताडपत्रीय प्रति ॥ सगुरु-कुल-सदेसे वा, नाणे गहिए सई य सामस्थे । વદ ૩ તે, સંસાણના અન્ય વા . ૨૮૦૦ चूर्णि:-सगुरु० गाहा । अप्पणो आयरियस्स जतिओ आगमो तम्मि सबम्मि गहिए स्वदेशे योऽन्येषामाचार्याणामागमस्तस्मिन्नपि गृहीते दसणजुसादि अत्यो उति गोविंदनिर्युक्याचहेतोरन्यदेशं ब्रजति ॥ कल्पचूर्णि पत्र. ११६.-पाटण संघना भंडारनी ताडपत्रीय प्रति । 'दसणजुत्ताइ अत्योबत्ति दर्शनविशुदिकारणीया गोविन्दनियुक्ति, आदिशब्दात् सम्मतितत्वार्थप्रभृतीनि ૨ orળ તાઃ તાઃ તમાળરાજ રાણાનામાવાઈ સમીપે જાવક ૮૧૬. ગાવિંદનિર્યુકિતપ્રણેતા ગોવિદાચાર્ય અમારી સમજ પ્રમાણે બીજા કેઈનહિ પણ જેમને નંદીસૂત્રમાં અનુગધર તરીકે વર્ણવવામાં આવ્યા છે અને જેઓ માથરી યુગપ્રધાનપટ્ટાવલીમાં અઠ્ઠાવીશમા યુગપ્રધાન Page #154 -------------------------------------------------------------------------- ________________ તમારા] અધ્યાત્મી શ્રીઆનંદઘન અને શ્રી વિજય ૨૦૭ લખે. હું ધારું છું કે તેમના તે લેખના મૂળબંગાલી (બંગ સંવત ૧૩૮૮ ના કાર્તિક માસના પ્રવાસી નામના સુપ્રસિદ્ધ માસિકના અંકમાંના) લેખ પરથી રા. સુશીલે ૧ અને ૮ નવેંબર ૧૯૩૧ ના જનના અનુક્રમે બે મનનીય અગ્રલેખો લખ્યા છે. તેમાં જણાવ્યું છે કે “ઘેર અંધારી રાતે નિર્જન અટવીમાં આથડતા મુસાફર કરતાં પણ સત્યશોધકની વિવળતા અનેકગણી તીવ્ર અને જાજરમાન હોય છે. “પ્રકાશ! વધુ પ્રકાશ!” એ મૌન અહાલેક જગવતે તે ઠેકઠેકાણે ભમે છે, કયાંઈ ઘડીક બેસે છે અને કળ વળીને વળી ત્યાં તે ઊઠીને આગળ ચાલે છે. શ્રી આનંદધનજી મહારાજની સત્યશોધકતા પણ લગભગ આવી જ હશે અને શ્રી ક્ષિતિબાબુએ જે સમીક્ષા કરી છે તેમાં પણ સત્ય-જિજ્ઞાસુ આત્માની કટ વેદના કેવી હોય તેની આપણને ઝાંખી થાય છે. તેઓ માને છે કે ગાદિની પ્રક્રિયામાં પણ આ સત્યના આશકનું મન ન માન્યું. “બંસીવાળા” અને “વ્રજનાથ” તરફ તેમની દષ્ટિ ગઈ, પદ પ૩, ૬૩ અને ૯૪માં એનું આખું ગુંજન સંભળાય છે – સારાદિલ લગા હૈ બંસીવારાસ...” અને “વજનાથસે સુનાથ બિન, હાથોહાથ બિકા” એટલું જ નહિ, પણ અંતરની દિધાને ઉખેડી નાખતા હોય તેમ તે ઉચ્ચારે છે-“ઔરકા ઉપાસક હું, કેસે કઈ ઉધારું, દુવિધા ચહ રાખે મત, યા વરી વિચા–આ ઉગારે ગમે એને ઉદ્દેશીને બહાર આવ્યા છે, પણ આત્માને મનાવવાના વ્યર્થ પ્રયત્ન હેય એમ નથી લાગતું? ખરું જોતાં તે એમના અંતરાત્માને ઝાક વીતરાગ તરફ જ વળતા હતા, પણ એ વિષેની સ્પષ્ટ ઉપલબ્ધિ એમને કદાચ એ વખતે ન થઈ હોય. “શ્યામની ભકિત પણ આખરે વિપ્લવ જગાડે છે. ચિત્તને જેવી જોઈએ તેવી શાન્તિ નથી મળતી, કંટાળીને વ્યથિત હૃદયે ગાય છે –“શ્યામી, મને નિરાધાર કેમ મૂકી, કોઈ નહી હું કેનશું બેલું, સહુ આલંબન ટકી, શ્યામ! મને નિરાધાર કેમ મૂકી' (પદ ૯૪ મું–આ પદનો અર્થ કરતાં શ્રી ક્ષિતિબાબુ, જાણે રાધિકા, કૃષ્ણવિરહને અંગે આ પદ ગાતી હોય એમ ધટાવે છે. આધ્યાત્મિક અર્થમાં સુમતિ ચેતનને વિનવતી હોય એ અર્થપણ ધટાવી શકાય, પરંતુ એ ઉપર-ઉપરની ચર્ચા જવા દઈએ તે શ્રી આનંદધન જેવા સાધકની દાંભરી દશા સમજવામાં એ પદ ઘણું સહાય કરે એ નિર્વિવાદ છે. એમના જમાનાના પક્ષાગ્રહથી છૂટવા એ મથે છે, કેઈન રોષ પણ વહેરી લે છે, નજર ક્યાંઈ કરતી નથી કારણ કે પ્રાણ જેવી વસ્તુ એમને ક્યાં દેખાતી નથી. એમના સમયની પરિસ્થિતિ જોતાં, એક તરફથી યશોવિજયજી મહારાજની વિદ્વત્તાને પ્રખર પ્રકાશ ભલભલા પંડિતને નિસ્તેજ બનાવી રહ્યો છે, બીજી તરફ પન્યાસ છે પિતાને પ્રતાપ પાથરે છે અને એ જ વખતે ગચ્છનાયક વિજયસિંહ (? વિજયદેવ) સુરિની આણ વર્ત છે. એ “લાભાનંદ અર્થાત આનંદધનને ચાહે છે, છતાં એ અધ્યાત્મયોગી જાણે પાંજરામાં પૂરાણ હોય એમ પુકારે છે. શ્રી ક્ષિતિહન સેન કહે છે – આનંદધન મનની વ્યાકુળતા ટાળવા બહાર પડ્યા, વિવિધ સાધનાની અંદર થઈને તેમણે માર્ગ કાપવા માંડ્યો. એમની મુંઝવણ જોઇને-લાગ મળે છે એમ સમજીને કેટલાય સંપ્રદાયવાળાએ તેમને પોતાની તરફ તાણવા લાગ્યા. જબરદસ્તી પણ વાપરી જોઈ આનંદધન પણ શું કરે? તેઓ નિરૂપાય હતા-અશક્ત હતા. એમણે સંપ્રદાયના બધા જુલમ સહી લીધા. એક પક્ષવાળા આવે, ધમકાવીને પિતાને કકકે ખરે કરાવી જાય. વળી બીજો પક્ષ આવે, તે પણ બળ બતાવી જાય. આ સ્થિતિ તેમને અસહ્ય થઈ પડી. જાણે કે કેઈ એક કુળવધુ, વખાની મારી બહાર રડવડતી હોય અને સ્વાર્થીઓ વખત વરતીને તેની ઉપર પિતાને દર ચલાવે એવી દશા આનંદધનજી અનભવી રહ્યા. આ દરખની મર્મભેદી કહાણી ઘણી ખુબીથી એમણે પિતાના પદમાં ઉતારી છે. xxx માયડી! મુને નિરખ કિશુહી ન મૂકી, નિરખ રહેવા ધણું હી ઝૂરી, ધીમે નિજમત મૂકી (કૂકી), માયડી!૦” (જુઓ ૫દ ૪૮ મું) ગુજરાતી વાચકને સારુ આ આખા પદને અર્થ આપવાની જરૂર નથી. શ્રીયુત સેન મહાશય આને “પિતાના સમસ્ત જીવનના દુખની ચમત્કારિક કહાણી કહે છે. ખરું જોતાં Page #155 -------------------------------------------------------------------------- ________________ Re૮ મોહનલાલ દલીચંદ શાઈ [ષ છે. હાલ એ પદમાં એક નિરાધાર સત્યશોધકનું આદ અને તેની સાથે નિર્ભયતાનું કરુણ સુકુમાર સંગીત ભર્યું છે. આનંદધનજીની સાધના જો સીધી-સહજ ગતિએ ચાલી હતી તે કદાચ વિશ્વ આ માર્મિક વેદનાના સુર ન સાંભળત. અંતે એ વિકટ માર્ગ પણ કપાય છે અને અંધારી અટવીમાં આથડતે પ્રવાસી, ઉષાને ઉદય નિહાળી ઉલ્લાસ અનુભવે તેમ આ સત્યશોધકના “ઘટમંદિરમાં દીપક પ્રકટે છે, સહજ જેતિ રેલાય છે, અજ્ઞાનતાની નિંદા તટે છે અને અનુભવપ્રીત જાગે છે, એમ જાણે કઈ જોગી જગતના ચેકમાં ઊભા રહી આલમને ઉદ્દબોધતો હોય તેમ આનંદઘનજી ઉચ્ચારે છે - રામ કહો રહેમાન કહે કેઉ, કાન કહે મહાદેવ રી; પાસનાથ કહો કેઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી” જુઓ પદ ૬૭ મું. શ્રીયુત ક્ષિતિબેહન સેન, આ બધા ઉદ્ગા સાથે કબીર, દદ્દ અને રજજબની વાણીની તુલના કરે છે અને સાધના આધ્યાત્મિક અનુભવ, દેશકાળના ભેદ વગર કેવા એકરૂપ બને છે તેને થોડો ખ્યાલ આપે છે. એ પછી પણ મધ્યયુગમાં જે વખતે નિરર્થક આચાર અને વિધિ-નિષેધની ઘડભાંજમાં લગભગ બધા સંપ્રદાયો ફૂખ્યા હતા, તે વખતે જૈન સમાજ કયાં હતા અને આનંદધનજી જેવા પુરુષે, એમની કેટીના બીજા પુરુષોથી જુદા કેમ ઝળકી ઊઠ્યા એ રહસ્ય ઉપર પણ શ્રીયુત ક્ષિતિમોહન સેન ડે પ્રકાશ નાખે છે અને અમે માનીએ છીએ કે એ પ્રકાશ આજે પણ આપણને થડે ઘણે અંશે ઉપગી થઈ પડશે.” ઉપર ટકેલાં પદ ૫૩, ૬૭ અને ૮૪ જે શ્રી આનંદઘનજીનાં હેય, તે તેના મદાર પર ઊભી કરેલા સિદ્ધાંત (theories) અને વિચારશ્રેણીની ઈમારત શ્રીક્ષિતિ બાબુની તર્કશુદ્ધ છે. પરંતુ ખરું જોતાં તે પદે જ તે અધ્યાત્મયોગીનાં નથી લાગતાં તેથી તેમ તેમ તે તે ઇમારત પડી ભાંગે છે. શ્રી સુશીલે તેપર વિચાર કરી એક જૈન તરીકે સમન્વયપૂર્વક વિચારશ્રેણીને છણીને જૈન દષ્ટિબિંદુ પણ પ્રાયઃ ક્ષતિ ન આવે એ રીતે રજૂ કર્યું છે. સમસ્ત રીતે એક અભ્યાસી તરીકે વિચારતાં મને સ્પષ્ટ લાગે છે કે આનંદધનજી સત્યશોધક-સત્યના આશક હાઈતેમણે “પ્રકાશ-મહાપ્રકાશ” મેળવી લીધું હતું. નિરાશા, નિરાધારતા, નિવારી દીધી હતી; વીતરાગજિન અને તેનાં દર્શન-આગમ પ્રત્યે અવિચલ સરજ્ઞાન શ્રદ્ધા અને વિશ્વાસ હતાં–થે દર્શને અનેકાન્ત જૈન દર્શનનાં સાપેક્ષ અંગ છે એ ભાર દઈને તેમણે શ્રીનમિનાથ સ્તવનમાં બતાવ્યું છે(ઉક્ત સેન મહાશયે આનંદધન-બાવીશીનો મર્મસ્પર્શી અભ્યાસ કર્યો જણાતું નથી), એમનાં જિન સ્તવને અને પદોમાં એ અટલ દા તેમજ અધ્યાત્મવેગ એતપ્રેત દેખાય છે, એમના અંતરાત્માને સંપૂર્ણ ઝોક વીતરાગ જ પ્રત્યે વળ્યા હતા એટલું જ નહિ પણ તેની સ્પષ્ટ ઉપલબ્ધિ પણ થઈ હતી, એટલે ગાદિ પ્રક્રિયામાં તેમનું મન ન માન્યું ને “બંસીવાલા – શ્રીકૃષ્ણ પ્રત્યે દૃષ્ટિ કરી, પછી એ “શ્યામની ભક્તિએ પણ વિપ્લવ જગાડો, જુદી જુદી સાધનાવાળા તેના પર અસર કરવા લાગ્યા અને તે બાબતની “ચારિક કહાણી' ૪૮ મા પદમાં બતાવી-એ સર્વ વાત નિરાધાર બને છે. તેમને તે અરજી રાત વિદિત હતું કે ' મત મત ભળે રેજો જઈ પૂછીએ, સહુ થાપ અહમેવ”(૪ થું સ્ત.), છતાં મસ્ત બની પિતાને માર્ગ પતે કાપે જતા હતા “ધીઠાઈ કરી મારગ સંચ, સેગું કેઈન સાથ.” શ્રદ્ધા તે અચલ ને અચલિત હતી “શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ પિરિયા કરે, છાર પર લીંપણું તે જાણો” (૧૪ મું સ્ત.) ગુરુ કેવા જોઇએ અને તેની જરૂર છે એ સંબંધી કહે છે કે “આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સારરે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવાધાર રે, શુદ્ધ આલંબન આદરે તછ અવર જંજાલ રે, તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાવિછી શાલ રે'(૧૬ મું સ્ત.) તથા જુઓ પદ ૬૮ મું અને “શ્રુત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે રે' (૨૧ મું સ્ત.), છતાં જે પવિત્ર અનુભવને આધાર ગુરુપર પિતે રાખે છે, જે અનુભવના વિશ્રામ કે-વિરમ' ગુરુને પોતે માને છે તે અનુભવ–શુદ્ધ આત્માનુભવઆમપ્રતીતિ પિતાને થયેલ છે-આ-માની ભેટ થઈ છે, અને “અવિષમપણે જ્યાં આત્મધ્યાન વે છે Page #156 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મી બીમાનદાન અને મીશોવિજય જન્માર] ૨૦૯ એવા પિતાને તે “અહો અહે હું મુજને કહું, ન મુજ નમે મુજ રે, અમિતલદાન-દાતારની, જેની ભેટ થઈતુજ રે'(૧૬ મું સ્ત.) એમ કહી નમન કરે છે. જુઓ “સુહાગણ જાગી અનુભવ પ્રીત” (પદ ૪થુ), મેરે ઘટ જ્ઞાન-ભાનુ ભયો ભેર (પદ ૧૫ મું), અવધુ! અનુભવકલિકા જાગી (પદર૩ મું) વગેરે, અને પદ ૭૮ માં કહે છે કે “જગત ગુરુ મેરા મેં ગતકા ચેરા, મિટ ગયા વાદવિવાદક ઘેરા ગુકે ધરકા મરમ મેં પાયા, અકથ કહાની આનંદધન ભાયા.” તેઓ યેગી હતા–(જુઓ પદ ૬ મું) વળી, સર્વ ધર્મ પ્રત્યે નિષ્પક્ષભાવે સમભાવ રાખતા, એ તેમનું ૬૧ મું પદ ધામ કહો ચહેમાન કહે” એ સ્પષ્ટ કરે છે. “ભારતીય સમાજ ભેદ બહુલ છે, ત્યાં વિધવિધ ભાષા, ધર્મ, જાતિઓ છે, એ કારણે ભારતના મર્મની વાણું જ ઐયની વાણી છે. એ કારણે ભારતના જે યથાર્થ શ્રેષ્ઠ મહાપુરુષ થયા છે તેમણે મનુષ્યના આત્મા–આત્મામાં સેતુ-નિર્માણ કરવાનું છયું છે, બાહ્યાચારેએ ભારતમાં વિવિધ પ્રકારના ભેદને મજબૂત કરી રાખ્યા છે, તેથી ભારતની શ્રેષ્ઠ સાધના એ છે કે બાહ્યાચારને વ્યતિક્રમ કરી અંદરના સત્યને સ્વીકાર કરે. પરંપરાક્રમથી ભારતવર્ષના મહાપુરુષોને આશ્રય લઇને આ જ સાધનાની ધાર ચિરકાલથી ચાલી આવી છે –એ સ્વરવિબાબુનું મંતવ્ય આનંદધનજીને યથાર્થ લાગુ પડે છે. તેઓ “ફક્કડ' હતા, જોકસંજ્ઞાની દરકાર કરતાં ધર્મ સમાજમાં વિપરીત સ્થિતિ વર્તે છે એમ સ્પષ્ટપણે સૂચવતા –દા. ત. “ગરછના ભેદ બહુ નયણ નિહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજકાજ કરતાં થકા, મેહ નડિયા કલિકાળ-રાજે'(૧૪ મું સ્ત.) પુષ્ય પરંપરા અનુભવ જેવતાં રે, અંધ અંધ પુલાય, વસ્તુ વિચારે રે જે આગમે કરી રે, ચરણધારણ નહીં કાય; અભિમતે વસ્તુ વસ્તુગતે કહે છે, તે વિરલા જગ જેય. (બીજું સ્ત.) “ મત મત ભેદે રે જે જઈ પુછીએ, સહુ થાપે અહમેવ' (૪ શું સ્ત.) “દુષ્ટજન સંગતિ પરિહરી, ભજે સુગુર સંતાન રે, જેગ સામી ચિત્તભાવ જે, “ધરે મુગતિ નિદાન રે' (૧૬ મું સ્ત.) એમ અનેક વાદિમતવિભ્રમ, સંકટ પશિયન લહે, ચિત્ત સમાધિ માટે પુછું, તમ(પ્રભુ) વિણ તવ કેઈન કહે (સ્ત. ર૦ મું) વગેરે. આથી તેઓ લોકપ્રિય કે ગછપ્રિય કે સાધુપ્રિય નહિ થયા, એટલું જ નહિ પણ પિતાને નિર્ધારેલ માર્ગ અપૂર્વ ને અટુલે હોઈ લૌકિક અને સાંપ્રદાયિક માર્ગને ઘણા કાળથી વરેલા બીજાઓથી વગેવાયા. લેમાં તેમને “ભંગડભૂતે” નામ અપાયું. શ્રી મહાવીર પ્રભુને સત્ય ઉપાસક પિતાને પડતા ઉપસર્ગોને આનંદ-પ્રસન્નતાથી નિર્વેદ કે ખેદ વગર સમભાવે સહે, તેને પિતાના મન પર કોઈપણ જાતની વિષમ અસર કરવા ન દે અને પિતાની આત્મમસ્તીમાં ગુલતાન-તલ્લીન રહી આત્મજ્ઞાન અને ચિત્ત સમાધિથી પ્રત્યે પ્રતિક્ષણ દષ્ટિ રાખી તે વીરત્વથી સાધવા સમસ્ત પ્રકારે સાવધાન અને પ્રયત્નશીલ રહે. આત્મા હેય તે જ શોકની પાર જઈ શકે છેતરતિ રોમાણિત-આતમવિલા જ ખરું સુખ અને સાચી શાંતિ આપી શકે છે. એ એકલ-વિહારી હતા. પાશ્લી અવસ્થામાં ગુજરાતને તજીને મારવાડના મીરાંબાઈને પીયર ગામ મેડતામાં રહેતા, એમ કહેવાય છે. તેમના સંબંધમાં સતિવિષે બને છે તેમ અનેક કથાઓ અને વાત પ્રચલિત થઈ છે. એ સર્વમાં ઉતરવું એ વિસ્તારભયને લીધે અત્ર એગ્ય નથી. તેમાંથી મુખ્ય સ્વર તે સંતની મહત્તાને જ નીકળે છે. મહાત્મા ગાંધીજી કહે છે કે “મીરાંના ઉગારમાં કૃત્રિમતાનું નામ સુદ્ધાં નથી. મીરાં ગીત ગાઈ ગઈ છે તેનાથી ગાયાવિના રહેવાયું નહિ માટે, સીધું હદયમાંથી નીકળ્યું છે કુદરતી ઝરણુની પે, જાણે ફૂટી નીકળ્યું ન હોય. યશનો મેહ અથવા લેકની વાહવાહ મેળવવાને કંઈ એ પદને હેતુ થોડે જ હતો? જેમ ઘણા ચારણ ચારણીઓનાં, ગીતને હોય છે. આ જ એની અપીલ છે જે કદી વાસી થવાની નથી” (પ્રબુદ્ધ જૈન ૧-૧૧-૪૧ પૃ. ૧૨૪) મીરાંના પદની એ વાત આનંદધનનાં પદોને બરાબર લાગુ પડે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ મહનલાલ દલીચંદ શાઈ [મ. જે. વિધાલય એટલું નિશ્ચિત છે કે મીરાંબાઈ, નરસિહ, તેમજ કબીર, દાદ, સુરદાસ વગેરે જૈનેતર સંતિનાં પદેનું સાહિત્ય અમર છે, તે પ્રમાણે આનંદધનનાં સ્તવને અને પદેનું સાહિત્ય માત્ર જૈનસાહિત્યમાં જ નહિ, પણ સમસ્ત ભારત–સાહિત્યમાં સારું સ્થાન લે તેમ છે. તે સમજવા માટે જૈનધર્મની પરિભાષા તે અલબત થેડી ઘણી જાણવી પડશે. ધર્મસમાજની વિષમસ્થિતિની વચમાં રહીને-રા. સુશીલ શ્રીક્ષિતિ બાબુના લેખ ઉપરથી કહે છે તેમ-જે વખતે વાગુવૈભવ અને વિધિ-નિષેધની ઘડભાંજમાં જ વિતાને અને સંપ્રદાયના મહારથીઓને ધણ ખરે સમય ખર્ચાઈ જતું હતું (શ્રીયશવિજયે પૂર્વાર્ધ જીવનમાં કર્યું તેમ), તે વખતે અધ્યાત્મભેગી આનંદઘનજીની સાધનાએ મધ્યયુગમાં એક જુદી ભાત પાડી. પ્રખર પંડિત અને વાદવિવાદમાં વાચસ્પતિ જેવા ગણતા પુછોની વચ્ચે તેમણે પિતાની સાધના ચાલુ રાખી. તેમણે આ પ્રેરણા શી રીતે મેળવી અને દેખીતી નિરાશા વચ્ચે પણ તેઓ કેમ અડગ રહી શક્યા એ એક વિચારવા જે વિષય છે.” શ્રીયુત ક્ષિતિ બાબુનું એ કહેવું લક્ષમાં રાખવાનું છે કે “બહારના બધા પ્રભાવથી પિતાને સર્વથા અલગ અને વિશુદ્ધ રાખવામાં જેને ખૂબ જ સાવચેત રહે છે, એટલું છતાં આનંદઘનજીના આધ્યાત્મિક તરંગોએ પેલી કૃત્રિમ દિવાલની પરવા ન કરી. જૈનસમાજે અતિ સાવધાનપ્રિયતામાંથી ઉપજાવેલાં અસંખ્ય અર્થહીન વબંધને પણ એ વિદ્રોહના હેતુ હોય. જૈનધર્મે પ્રકટાવેલી (અધ્યાત્મ જ્ઞાનની) મશાલનાં તેજ ધીમે ધીમે બુઝાતાં હતાં–નવું દીવેલ પૂરનાર પુરુષ કાંઈ દેખાતું ન હતા અને વધુ આશ્ચર્યની વાત તે એ છે કે મશાલ બુઝાવા છતાં મશાલના હાથા એ જાયે સળગતી મશાલ હોય એમ માની તેઓ માર્ગ કાએ જતા. આનંદધનજીએ એમાં થોડું જીવન પૂર્યું. જગતે જૈનધર્મને પ્રકાશ એકવાર ફરીથી નીરખ્યો. પણ એની અવધ મર્યાદિત હતી. વિદ્રોહની પ્રતિક્રિયા છે જ્યારનીયે શરૂ થઈ ચુકી હતી. એટલું છતાં તે વિદ્વાને પ્રકારાંતરે સૂચવ્યું છે કે જૈન સંધના ખમીરમાં વિપ્લવવાદ ભયે છે. આત્મકલ્યાણ કે જનકલ્યાણની કામનાવાળા કોઈપણ જૈન વહેલે યા મોડે બળવાખોર બન્યા વિના ન રહે. શ્રી મહાવીર પ્રભુ પણ મટી ક્રાંતિ કરનાર હતા. આ દષ્ટિએ આનંદધનજી અને તેમના સરખા અધ્યાત્મગીઓનું સ્થાન ઘણું ઉચ્ચ છે. એવા પુષે જ બુઝાતી મશાલેમાં નવું તેજ પૂરે છે અને જૈનશાસનની ઉપકારકતા સિદ્ધ કરે છે. શ્રીયશોવિજ્ય શ્રીઆનંદધનજીને મળ્યા હતા તે વાત પર આવીએ તે પહેલાં જેને સંબંધી મેં ઘણુંયે એકત્ર કરી લખી રાખ્યું છે અને જેના સંબંધી મારી સંપાદિત કરેલ “સુજસેવેલી ભાસ’માં તેમજ પં સુખલાલ આદિ અનેક વિદ્વાનેએ લખ્યું છે અને ઘણું લખશે તેથી વધુ ન કહેતાં તે યશોવિજ્યના અત્યારે સ્થાનાભાવને લીધે અતિ ટુંક પરિચયથી સતિષ લઈશું. ગાયકવાડ રાજ્યના ગુજરાતના ધણજ ગામપાસે લગભગ મૈત્ય ખૂણામાં કનેડા નામના ગામમાં વણિકનારાયણના પત્ની ભાગદેથી પુત્રનામે જસવતે નાનાભાઈ પાસિહ સહિત તપાગચ્છના નવિજ્ય મુનિ પાસે સં ૧૬૮૮ માં પાટણમાં દીક્ષા લીધી, તેમનું નામ યશોવિજય, જ્યારે અનુજનું નામ પદ્યવિજય રખાયું. સં. ૧૬૯૯ માં અમદાવાદમાં આઠ અવધાન કર્યા. ત્યાંના શેઠ ધનજી સૂરાની આર્થિક સહાયના વચને ગુસહિત કાશીપ્રયે વિહાર કરી ત્યાં ત્રણ વર્ષ એક તાર્કિક બ્રાહ્મણ વિદ્વાન પાસે ન્યાયને અભ્યાસ કરી એક સંન્યાસી વાદીને છાતી ત્યાં “ ન્યાયવિશારદ” પદ મેળવ્યું, પછી ગુસહિત આગ્રા જઈ ત્યાંના ન્યાયાચાર્ય પાસે ચાર વર્ષ અભ્યાસ કરી ન્યાયાચાર્ય થયા. ગુજરાત પ્રત્યે વિહાર કરી અમદાવાદ સૂબા મહબતખાન પાસે અઢાર અવધાન કર્યા. ગચ્છનાયકને આ વિદ્વાનને ગ્ય “ઉપાધ્યાય' પદવી આપવા વિનતિ થઈ પણ તે અમલમાં ન આવી. પછી વિજયપ્રભ સૂરિ તરફથી સં. ૧૭૧૮ માં ઉપાધ્યાય પદ મળ્યું. સં. ૧૭૪૩ માં ડભોઇમાં સ્વર્ગસ્થ થયા ને દેહસંસ્કારસ્થળે સમાધિસ્વપ કરવામાં આવ્યો. આટલી નિશ્ચિત હકીકત સુજલીના કર્તા સમકાલીન કાંતિવિજયે આપી છે. આ તૂપનાં દર્શન આ કાર્તિક માસમાં જ હું કઈ જઈ કરી આવ્યો. ત્યાં પાદુકા અને તે પર સં. ૧જય ને Page #158 -------------------------------------------------------------------------- ________________ રજતમારક] અધ્યાત્મી શ્રીઆનંદઘન અને શ્રીયવિજય ૨૧ કતરેલ લેખ છે, ને હાલમાં વીસા શ્રીમાળીઓની વાડીમાં એક નવી દેહરીમાં તે વિરાજમાન છે ને સાથે મેટી રંગીન છબી તાજી કલ્પના પરથી કરાવી રાખેલી છે. તેઓ પ્રખર પ્રકાંડ તાર્કિક હતા ને તેમણે અનેક ખંડનાત્મક કૃતિઓ રચી. પ્રતિભા અને વિપુલ બુદ્ધિવૈભવથી ચિતામણી જેવા ગહન વાયગ્રંથને અભ્યાસી-અવગાહી પછી દર્શન અને પૂર્વાચાચૅના ચેગ, અધ્યાત્મ આદિ વિષયનાં પુસ્તકોનું સૂમ અધ્યયન કરી ધણા ગ્રંથની રચના કરી. આવા ઉપાધ્યાયના ઉપાધ્યાય એવા, ગચ્છનાયક અને આચાર્યપદને શોભાવે એવા, બલકે વણિપુત્ર મહાન તિર્ધર હેમચંદ્રાચાર્યની કટિમાં આવે એવા આ બીજા વણિકપુત્ર યશેવિ જ્યને “ઉપાધ્યાય” જેવું પદ આપવું એ તપાગચ્છના નાયક શ્રીવિજ્યદેવ સૂરિને અને તેમના સં. ૧૭૧૩ માં સ્વર્ગવાસ પછી વિજ્યપ્રભસૂરિને ઠીક ન લાગ્યું. અન્યના તેજના જ ઘણા સહન કરી શકતા નથી; છતાં તેજસ્વી તે તેજવી રહે છે. યશોવિજયને શાસ્ત્રાગમના પ્રમાણથી ગચ્છનાયકની ઘણી પ્રવૃત્તિઓ અનિષ્ટ લાગી હતી, તે માટે સામાન્યપણે પણ સ્પષ્ટ કથન કરવામાં તેમણે હિંમત બતાવી હતી. પણ પરંપરાગત સાધુસંઘવ્યવસ્થાના બલ અને લેકમાં વસેલા ગચ્છનાયક પ્રત્યેના પ્રબલ આદરભાવને કારણે આખરે આ તેજસ્વી યશોવિજ્યને પણ તેજહીન થવું પડ્યું. વિદ્વત્તાની દૃષ્ટિએ નહિ, પણ પિતા પ્રત્યેની અનન્ય ભક્તિથી પ્રેરાઈને વિજ્યદેવ સૂરિએ પિતાની પાટ પર બેસવા નિયુક્ત કરેલા અને પછી પટ્ટધર થયેલા વિજ્યપ્રભસૂરિ સામાન્ય કેટિના હતા. તેમને પ્રત્યે યશવિજ્ય જેવાને અતિ આદરભાવ ન હોય તે રવાભાવિક છે. વળી દુર્ભાગ્યે ગચ્છાચાર્ય થવા એગ્ય અને જેમના પ્રત્યે પિતાને બહુ પૂજ્યભાવ હવે તે વિજયસિંહરિ સં. ૧૭૯ માં સ્વર્ગસ્થ થયા. તેમજ બીજી અનેક ગણી વિષમ પરિસ્થિતિ હતી કે જેમાં અત્ર સ્થાનાભાવે ઉતરવું એગ્ય નથી. યશોવિજયજીને નીચેના શબ્દોમાં તેમની આત્મપ્રતિષ્ઠા ઘવાય તે રીતે માફી માગવી પડી. નવા સ. ૧૭૧૭ વર્ષે ભ૦ શ્રી વિજ્યપ્રભસૂરીશ્વર ચરણન શિશુલેશઃ ૫. નયવિજય ગણિશિષ્ય જસવિ વિપતિ, અપર આજ પહિલાં જે મઈ અવજ્ઞા કીધી તે માપ, હવિ આજપછી શ્રીપૂજય થકી કર્યા વિપરીતપણે કરું, તથા શ્રીપૂજયજી થકી જે વિપરીત હોઈ તે સાથેિ મિલ તે, તથા મણિચંદ્રદિકનિ તથા તેના કહિણથી જે શ્રાવકન શ્રીપૂજયજી ઉપર, ગચ્છવાસી યતિ ઉપરિ, અનાસ્થા આવી છે તે અનાસ્થા ટાલવાને અને તેનિ શ્રીપૂજયજી ઉપર રાગ વૃદ્ધિ થાઈ તેમ ઉપાય યથાશક્તિ ન કરું તે, શ્રીપૂજયજીની આજ્ઞાચિમાહિ ન પ્રવતું તે, માહરિ માથઈ શ્રી શત્રુંજય તીર્થ લોયાનું, શ્રી જિનશાસન ઉથાપ્યાનું, ચૌદ રાજલકનઈ વિષઈ વર્તઇ તે પાપ” –પૂજય પ્રવર્તક શ્રીકાનિવિજ્યજી પાસે ૪-૫ ઈંચ લાંબા પહોળા, કાગળના કકડા ઉપર લખેલું છે તેની અક્ષરશઃ નલ. સ. ૧૭૧૮ માં–ઉપરની મારી પછી પ્રાયઃ એક વર્ષે વિજ્યપ્રભસૂરિએ યશેવિયજીને “ ઉપાધ્યાય પદ આપવાની કૃપા બતાવી. ૪ વિષયરસમાં ગ્રહી માચિયા નાચિયા ગુરુ મદભરપૂર રે મધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહો દૂર રે, કેમકુંભાર્દિક અધિકનું, ધર્મનું કે નવિ ભૂલ રે દેકડે કુગુરુ તે દાખવે, શું થયું એ જગ ભૂલ રે. અર્થની દેશના જે દીએ, ઓલ ધર્મના ગ્રંથ રે પરમપદને પ્રગટ ચાર તે, તેહથી કિમ વહે પંથે રે ?-સીમંધર સ્ત, ૧ લી ઢાળ, જિમ જિમ બહુમત બહુજન સંમત, બહુલ શિષને શહે. તમતિમ જિનશાસનને વેર, જે નવિ અનુભવને પાલરાસ ૪ થા ખંડ અને. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મેહનલાલ દલીચંદ શાઈ [, . શિવાલય વિધાન, પંડિત, કવિ ને સંથકાર યશાવિયે અધ્યાત્મરસિક હતા એ તેમના અનેક પ્ર પરથી રસ્પષ્ટ ભાસે છે, તેથી તે અધ્યાત્મજ્ઞાની આ મસ્થિત અધ્યાતમાગી આનંદધનજીને મળવા છે અને મળે એ સ્વાભાવિક છે. વળી આનંદધન બાવીશીપર પતે બાલાવબોધ રમ્યો હતો. તે બાવીશ સ્તવને લેકપ્રચલિત થયાં હતાં તે તે તેની દેશી પિતાની કૃતિમાં લીધી છે તે પરથી જણાય છે (દા. ત. ચાર હાલના નિશ્ચયવ્યવહાર ગર્ભિત સીમંધર સ્ત. હાલ ત્રીજીની દેશી ‘ અભિનંદન જિન! દરિશન તરસીયે' એ માનંદધનના ૪ થા સ્તવનની પ્રથમ પંક્તિ) પતે આનંદધનજીના મિલન પછી કેટલા પ્રસન્ન અને આનંદમય બન્યા હતા તેનું તાદશ સ્વરૂપ “આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી” એટલે આઠ૫૮ રચેલ છે તેમાં આપ્યું છે. દાવ તત્વ “મારગ ચલતે ચલત ગાત, આનંદધન પ્યારે, રહત આનંદ ભરપૂર, જશવિજય કહે અને હા આનંદધના હમ તુમ મિલે હજૂર. (૧ લું પદ) કેઉ આનંદધન %િ હિપેખત, જસરાય સંગ ચડી આયા આનંદઘન આનંદ રસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા (૪થું પદ) એરી આજ આનંદ ભયે. મેર તેરે મુખ નિરખ નિરખ, રોમ રોમ શીતલ ભયો અંગેઅંગ-એરી. (મું પદ) આનંદધન કે સંગ સુજસ હી મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ પારસ સંગ લેતા ન્યું ફરસત, કંચન હોત હી તાકે કસ. (પદ ૮ મું.) પૃ. ર૯૫ થી ર૮૮ આ પરથી ચામું પ્રતીત થાય છે કે યશોવિજયે કરેલા મેળાપથી આધ્યાત્મિક લાભ હૃદયને સંતોષ આપે તે પિતાને થયે હતા ને તેને આનંદ જીવનપર્યત રહ્યા હતા, તેથી આનંદધનની સ્મૃતિમાં આનદધન, આનંદ, ચિદાનંદ, ચિદાનંદધન પરમાનંદ, સહજાનંદ, ચિરૂપાનંદ. એવા શબ્દો પિતાની કૃતિઓમાં ખૂબ વાપર્યા છે. દા. ત. સમતાશતકમાં અનાસંગ મતિ વિષયમે, રાગદેષકે છેદ, સહજ ભાવ લીનતા, ઉદાસીનતા ભેદ, ૬ તાક કારણ અમમતા, તામે મન વિશરામ, કરે સાધુ આનંદથન હોવત આતમરામ ૭ પરમેં રાચે પરચિ, નિજચિ નિજ ગુણમાંહિ, ખેલે પ્રભુ આનંદઘન ધરિ સમતા ગલે બાંહિ. ૭૭ આનંદઘન જેવા પારસમણિ મળવાથી પિતે લેહ તે કંચન થયેલ છે, યા આનંદધન સમાન થયેલ છે એમ યશોવિજયે કહેલ છે એટલે અધ્યાત્મરસિકમાંથી અનુભવી-અધ્યાત્માની બનેલ છે. આ બંનેને લોકેએ પૂરા પિછાન્યા હતા. “કેઉ આનંદધન દ્ધિહી પેખત એવું આનંદધન માટે યશવિજયે કહેલ છે, તેમ પિતાને માટે તે યશવિજય ઘણે સ્થળે નિદક દુર્જનો સામે પોકાર વ્યક્ત કરે છે. દા. ત. “પ્રણ! મેરે અયસી આપ બની, મનકી ખ્યા કુનર્પે કહીએ? જો આપ ધની. પ્રભુ ચિત્ત તુ જઈ દરજનકે બચના, જેસે અર અગની સજજન કાઉ નહિ જાકે આગે, બાત હું અપની. પ્રભુ! (પૃ. ૧૧૯) અબ મેરી એસી આય બની કેપીનલ ઉપાવત દર્શન, મથન વચન અની નામ | જલધાર તિહાં તુ જ ધારે દુખહી -અબ૦ સિંચામતિ બહુજન કે જગમેં, ૫૯ ન ધરત ધરની ઉનતે અબ તુજ હિતમભા, ભય નહિ એક મની-અબ,(પૃ. ૧૦૦-૧૦૧) મુજ તુજ શાસન-અનુભવ રસ, કયું કરી eણે ગ? અપરિણુત કન્યા નવિ ના, નું સુખ હથિત-સંગ. (પૃ. ૮૦) દરિજનશું કરી જે હુએ પણ, એ તસ શોષણ બહાર એહવા સાહિબના ગુણ ગાઈ, પવિત્ર કરું તું કહા (પૃ. ૩૦) - જુઓ મારા સંપાદિત કી સવિરચિત-સાહિત્યમ-૧. Page #160 -------------------------------------------------------------------------- ________________ Dતરમાı] અઘ્યાત્મી શ્રીઆનંદઘન અને શ્રીયરોાવિજય ૧૩ આવાં ખલ અને દુર્જન તરફથી થયેલા આક્ષેપા, વગાણાં વગેરે બતાવતાં અનેક અવતરણા યશા વિજયજીની ગુજરાતી તેમજ સંસ્કૃત કૃતિઓમાંથી મળે છે, કે જે હું અત્ર સ્થાનાભાવે ઉતારતા નથી, ઉપરનાં થોડા ઉતારા પરથી જણાશે કે એ નિન્દાથી પાતાને બહુ લાગી આવતું, તેનું શોષણ-નિરાકરણ-નિવારણ કરવાની ઈચ્છા રહેતી, ક્રોધ ઉપજતા પણ પ્રભુની ભક્તિ અને ગુણગાન કરીને આશ્વાસન લેતા અને હૃદયના ક્રોધ ને ખેદ નિવારતા. શ્રી આનંદધન એટલા મત અને ઉચ્ચ કાટિના હતા કે તેમને ક્રાપ થાય નહિ અને નિંદાની કે માનની પરવા હાય નહિ. આટલા બન્નેમાં અંતર લાગે છે. છતાં યશવિજયની આત્મદશા ઉત્તરાત્તર ચડતી ગઇ છે. એમની આત્મસ્થિતિ એમના જ શબ્દમાં જોઇશું. સમ્યગ્દષ્ટિ-દ્વાત્રિ શકામાં કહ્યું છે કેઃ मिथ्यादृष्टिगृहीतं हि मिथ्या सम्यगपि श्रुतम् । सम्यग्दृष्टिगृहीतं तु सम्यग् मिष्येति नः स्थितिः ॥ -મિથ્યાદષ્ટિએ ગ્રહણ કરેલું સભ્યશ્ચંત હાય તા પણ મિથ્યા થાય છે, જ્યારે સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલું મિથ્યાશ્રુત હોય તે પણ સમ્યક્ થાય છે, અને તેવી અમારી સ્થિતિ છે. એટલે પાતે મિથ્યાશ્રુતા અવગાડેલાં તે પોતે સમ્યગ્દષ્ટિ હોઇ પોતાને સમ્યક્ પણે થયાં છે—પરિણમ્યાં છે. શાસ્ત્રના સમ્યક્ પરિચયથી, ધીમાનાના સંપ્રદાયને અનુસરી અને પોતાના અનુભવયાગથી રચેલા પોતાના અધ્યાત્મસાર નામના સગ્રંથમાં નચેના (પ્રબંધ ૩, શ્લોક ૪૦) પરથી જણાય છે કે તેમને સમભાવ હતા તે તેનું સુખ પોતે જોએલું હતું. दूरे स्वर्गसुखं मुक्ति-पदवी सा दवीयसी । मनः संनिहितं दृष्टं स्पष्टं तु समतासुखम् ॥ સ્વર્ગનું સુખ તો દૂર છે અને મેક્ષપદવી તે વળી અતિ દૂર છે, પરંતુ મનની સમીપે જ રહેલું સમતાનું સુખતા ( અમે ) સ્પષ્ટ રીતે જ જોયેલું છે. शोकमदमदनमत्सरकलहकदाग्रहविषादवैराणि । क्षीयन्ते शान्तहृदामनुभव एवात्र साक्षी नः ॥ ———શાન્ત હૃદયવાળાનાશમયુક્ત ચિત્તવાળાના શાક, મદ, કામ, મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ અને વૈર એ ( સર્વે ) ક્ષીણ થાય છે; એ બાબતના સાક્ષી અહીં અમારા અનુભવ જ છે. ( પ્રબંધ છ શ્લોક ૧૮) ब्रह्मस्थ ब्रह्मो ब्रह्म प्राप्नोति तत्र किं चित्रम् । ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासा ननु भवामः ॥ ~~~~~હ્મ એટલે પરમાત્મા વિષે જ્ઞાનના ઉપયોગે ) રહેલા બ્રહ્મજ્ઞાની એટલે શુદ્ધ ચૈતન્યને જાણનારા બ્રહ્મને શુદ્ધ ચૈતન્યને પામે તેમાં શું આશ્ચર્ય પણ બ્રહ્મજ્ઞાનીના--આત્મજ્ઞાનીના ( આનંદૂધનજીના ) વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને-ચિદાનંદને અનુભવીએ છીએ. ( પ્રબંધ ૭ શ્લોક ૧૯ ) અનુભવ–આત્મદર્શનનું સ્વરૂપ દાખવી તે પાતાને ગુરુકૃપાથી (આનંદધનની કૃપાથી) પ્રાપ્ત થયા, સમ્યત્વ જળહળીત થયું, મેહને અનુભવથી નિર્બળ કયેર્યાં–એ વાત સં. ૧૭૩૮ પછી રચેલા શ્રીપાળ રાસના ચાથા ખંડના છેવટના ભાગમાં પોતે જણાવે છે. તેમાંથી ઘેાડી કડીઓ લઈ એ ~~~ માહુરે તે ગુરુચરણ પસાયૅ, અનુભવ દિલમાં પેઠ ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમરતિ હુઈ બેઠી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ખુશાલદાસ જગજીવનદાસ મિ. જે. વિદ્યાલય રજતજમારક] ૫. નિવૃત્તિને આદર્શ – સર્વસ્વ ત્યાગ એ સંપૂર્ણ અહિંસકનું અનિવાર્ય આચરણ છે. જ્યાં પરિગ્રહ છે ત્યાં પ્રમાદ છે, હિંસા છે, પાપ છે. મુમુક્ષમાં મમત્વપ્રેમ એ પરસ્પર વિરોધી છે. તેથી જૈન ધર્મ ધમાંથી કે આત્માથી માટે સર્વસ્વ ત્યાગ એક અનિવાર્ય શરત તરીકે રજૂ કર્યો. પરંતુ એ ત્યાગ સંપૂર્ણ બ્રહ્મચર્ય વિના ન જ સંભવે તેથી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન પણ તેમને માટે અનિવાર્ય બન્યું. આ તરફથી વેદવિશારદ બ્રાહ્મણને તે ખટક્યું. તેઓ ગૃહસ્થાશ્રમી પણ હતા અને પરિગ્રહી પણ. તેમને આશ્રમવ્યવસ્થા સામે ઉપરને આદર્શ એક ફટકો સમાન લાગે; પણ મહાવીરના વિવેકે તે જાહેર કર્યું કે જે બ્રહ્મચર્યાશ્રમ શ્રેષ્ઠ હોય અને એ જ તે પછી માણસ શરૂઆતથી જ એટલે કે બ્રહ્મચર્યાશ્રમથી જ જીવનપયત બ્રહ્મચારી અને ત્યાગી રહે તે શું ખોટું? તેથી તે તેના આત્માનું અને સમાજનું ઉભયનું કલ્યાણ જ છે. જેની ઓછામાં ઓછી હાજતે હોય છે તે જ આત્મહિત અને પરિણામે ગણિત વધારેમાં વધારે સાધી શકે છે. વચલા કે પછીના આશ્રમેની અનિવાર્યતાને ત્યાગ કરીને અને માત્ર પહેલા આશ્રમમાં રહેનારાની ઉત્તમતાને પ્રચાર કરીને તેમણે શ્રમણ સંસ્કૃતિની વિશેષતા જનતા સમક્ષ રજૂ કરી. તેમણે જાહેર કર્યું કે કામગુણ સંસારનાં મૂળ છે કુટુંબ કબિલામાં કે બીજે કયાંય આસકત રહેનારા માણસથી આત્મસાક્ષાત્કાર અનેક ગાઉ આઘો રહે છે. ૬ અનેકાંતદષ્ટિ જૈન ધર્મની મહત્વની વિશેષતા અનેકાંતષ્ટિના તેના રવીકાર અને નિરૂપણમાં છે. કોઈ પણ એક વસ્તુને એક જ બાજુથી કે એક જ અપેક્ષાથી ને નિહાળતાં તેની બધી બાજુએથી જેવી વિચારવી અને પછી તે વસ્તુના સ્વરૂપને નિર્ણય કર એ અનેકાંતદષ્ટિ છે. એનું બીજું નામ છે સ્વાવાદ. અનેકાંતવાદનું અપર નામ વિવેકવાર કહી શકાય. એ એક મહાશકિત છે, જેના આશ્રય લેનારને તે સ્થિર ગષક બનાવે છે, અત્યંત જાગ્રત અને વિવેકશીલ રહેવા પ્રેરે છે. એની મદદથી ચાલનાર માણસ આચારક્ષેત્રે કે વિચારક્ષેત્રે, દાર્શનિકાની વચ્ચે કે આધ્યાત્મિકેની વચ્ચે, પ્રવૃત્તિમાં કે નિવૃત્તિમાં સાધુ અવસ્થામાં કે ગૃહસ્થાશ્રમમાં જ્યાં કયાંય હોય ત્યાં પિતાને વિવેક વાપરીને આત્મકલ્યાણને ઓળખી કાઢે છે, તેને માટે તે દીપક સમાન છે. દરેક વિચારને કે વર્તનને ચકાસવા માટે એ એક કસોટી સમાન છે. કેટલાક લેકે એને “સંશયવાદ' કહીને નિંદે છે, પણ તેમ કરનારા માત્ર તેમનું અજ્ઞાન જાહેરમાં મૂકવા સિવાય બીજું કશું વિશેષ નથી કરતા. એ તે અનેકાંશુ આદિત્ય છે. તેની સામે ધૂળ ઉડાડનારા, વાસ્તવિક રીતે પિતા પ્રત્યે જ ઉડાડે છે. ટૂંકામાં એ તે સંતોની સંતદષ્ટિ છે, જ્ઞાનીઓની જ્ઞાનદૃષ્ટિ છે, સાચા કર્મયોગીઓની કર્મદષ્ટિ છે. છેવટે આ વિચારણા ઉપરથી એટલું સમજી શકાયું હશે કે જૈન ધર્મ ભારતીય સંસ્કૃતિને માનવી સંસ્કૃતિ બનાવવા કેટલી કીમતી ભેટ આપેલ છે. પરંતુ એ ભેટ ભારતવર્ષને ચરણે જતાં હવે તે જેની નથી રહી પણ ભારતીય બની ગઈ છે. આજે આપણે ભારતવર્ષને ધાર્મિક આદર્શ પુરુષ અહિંસાના પરિપૂર્ણ અમલમાં જ સત્યને સાક્ષાતકાર જુએ છે. હિંદુધર્મને પૂર્ણ બનાવવા માટે વર્ણાશ્રમવ્યવસ્થાની અંદર રહેલા જે દોષને કાઢવા તેઓ કહી રહ્યા છે અને પ્રયત્ન કરી રહ્યા છે, તે જ દેને દૂર કરવાનું કામ મહાવીરે કરેલું હતું. વળી તેઓ જે વિવેક, સમભાવ અને રિથરતાથી વસ્તુતત્વને નિહાળે છે, તે ઉપરથી જણાય છે કે તેઓ અનેકાંતદષ્ટિનું જ અનુશીલન કરે છે. તેથી કહેવું જોઈએ કે જૈન ધર્મની વિશેષતાઓ હવે ભારતવર્ષની સાંસ્કૃતિક વિશેષતાઓ બની ગઈ છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ આપણી–અજોડ સંસ્થા. લેખકઃ મેહનલાલ દીપચંદ ચોકસી, રમણીય જહાજ અને એમાં સફર કરનાર આનદી ચહેરાના મુસાફરે માંડ કિનારાની મોજ ચાખી સાગરના ઊંડા પાણીમાં પ્રવેશ્યા ત્યાં તે એકાએક આકાશ વાદળોથી ઘેરાવા માંડયું શ્યામ અબ્રાના જબરા ધસારા હેઠળ અંશુમાલિના ફુર્તિદાયક ને ઉષ્મા પ્રગટાવતાં કિરણે અવરાઈ ચૂક્યા ! સાગરના પાણી હીલોળે ચઢ્યા! ભયંકર મેજએ નાવ સાથે અથડાવા માંડ્યાં! એથી વિશાળ એવું એ જહાજ રબરના દડાની માફક ઉછળવા લાગ્યું. પ્રચંડ વાયુનું તેફાન શરૂ થયું! સાથોસાથ વિજળીના કડાકા અને મેધરાજાને ગૌરવ પણ આરંભાયે! ચારે દિશાએથી આફતના પૂર ઉભરાયા નિરખી, ઘડીભર સુકાની પણ કિંકર્તવ્યમૂઢ બન્યા વિધિની અકળ કળાને વિચારમાં લીન થયો ! “સુકાની, સુકાની, સાવધ થના અવાજે ઊઠવા લાગ્યા. વિપત્તિને વેગ વધવા માંડ્યો હતે. મુસીબતને પાર ન હેતિ રહ્યો. નિરાશા તે સામે ડાચું ફાડી ઊભી હતી. એ સમય જેના હાથમાં સુકાન હતું તેને માટે ન હોત વિચારવશ બની લમણે હાથ દેવાનો કે ન હેતે હૈર્ય ગુમાવી નબળાઈ દાખવવાને. સુકાનીને ચહેશે નિસ્તેજ જણાય તે ખેલ ખલાસ હતે. મુસાફરોની જીવા દેરીને અંત એ વિષણ ચહેરામાં છુપાયે હતિ. - “God helps them, who help themselves” એ સૂત્રને સધિયારે લઈ, નાવિક હૈયું કઠણ કર્યું. અનુપમ હામ ભીડી નાવનું સંચાલન ચાલુ રાખ્યું. ઝંઝાવાતના કપરા નાદ કે વરસાદની સખત ઝડીઓની જરાપણ પરવા ન કરી. જાણે એ ભયંકર સંકટ સામે આંખ બંધ કરી, કેઈપણ હિસાબે નાવને સહીસલામત રીતે નિશ્ચિત સ્થળે લઈ જવાનો નિશ્ચય પર ચિત્ત સ્થિર કરી, ભરદરિયે નાવ હંકાર્યું રાખ્યું. “ સામાનિ, સા રે પતિયામિ' એ જાણે દઢ નિર્ધાર ! આ ચિત્ર સાથે વિદ્યાલયની પરી થતી પચ્ચીશીને સરખાવવાનું મન સહેજે થાય તેમ છે. જૈન સમાજ જેવા શ્રદ્ધાપ્રધાન સમૂહમાં “શ્રી મહાવીર જૈન વિહાલય” જેવા પવિત્ર નામાભિધાનવાળી સંસ્થા અને શિક્ષણ જેવું ઉચ્ચ ધ્યેય છતાં એ સામે એક કાળ જેવો તે ખળભળાટ ન હતો જ. સુન્દર એવાં નામ ને કામ ચર્ચાનો વિષય બન્યાં હતાં! એ દેડકાંપ્રકરણની સ્મૃતિ આજે પણ ગ્લાનિ પ્રગટાવે છે! એક “ગિના ગાડરિયા ઉલકાપાતની આંધિ દીર્ધદષ્ટિથી ન અવરોધાઈ હતું તે કેવું દુઃખદ પરિણામ આવતે એ વિચારતાં આજે પણ ક્ષોભ થાય છે. એ કપરી વેળાયે સંસ્થાના સ્થાપકે ધીરજ ધરી કામ ન લીધું હતે-અરે સુકાનીઓએ લાંબી નજર દોડાવી ધટતાં પગલાં ન ભર્યા હતે-તે આજે રજત-મહોત્સવ ઉજવવાને પ્રસંગ લાભી શત ખરે? વાતાવરણ એટલી હદે કલુષિત કરી મેલવામાં આવેલ કે જાણે સંસ્થાનું મકાન એટલે અધર્મનું ધામ અને ડોક્ટરી લાઈન એટલે ઘોર પાપનો ધંધે! ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીની સ્કૂલના કે એકાદ બેને અવિનય એટલે સારી સંસ્થા અધર્મ ને પાપથી ભરેલી ! અને સાથે વિવાથીવર્ગ “અંગારાને પાક! આ જાતના વિપરીત પ્રચાર સંસ્થા સામે ભયંકર રોષ પ્રગટાવ્યો ! દાતાઓમાં સંભ પિદા કર્યો ! સંસ્થાના ચાહકોમાં વણમાગ્ય વિસંવાદ નેતા આળસ મરડી માંડ ટટાર થતી–બાલ્યભાવ ત્યજી માંડ તરુણાવસ્થામાં પ્રવેશ પામતી-સંસ્થા એકાએક ચીમળાઈ–કરમાઈ અને હતી ન હતી થવાના તેલ ગગડી રહ્યા.એક પલકારામાં વર્ષોની મહેનત પર પાણી ફરી વળવાની ઘડીઓ ગણાવા લાગી !! Page #163 -------------------------------------------------------------------------- ________________ રરર હિનલાલ દીપચંદ ચોકસી સમાજના સદભાગ્યે અસૂયા પ્રગટાવેલી હુતાશના ભભૂકી છતાં ભરખી શકી નહીં. “રામ રાખે એને કોણ ચાખે?' એ ઉક્તિ સાચી પડી “દિતાનિ ઘટયરિ, સુપરિતાનિ ન કરે એવો જેને સ્વભાવ છે-એ વિલક્ષણ વિધિએ જુદી રીતે જ કાટ ફેર. વાદળ વીખરાયાં અને સંસ્થા વધુ ઝળકી ઊઠી. જરાપણ ઉત્તેજના ધારણ કર્યા વગર, દિ'ઊગ્યે ઊઠતી હવાઈઓ સામે સંચાલકેએ પરિસ્થિતિનું સાચું ભાન કરાવે તેવા દલીલ પુરસ્સરના રદિયારૂપ વારિસ્ટંટણ ચાલુ રાખ્યા. ચાયન્ પયઃ વિજેતિ વધે ન ધ: એ નીનિકારના વચનનું અવલંબન રહી સમભાવ-સમતા અને એકાગ્રતાથી સંસ્થાનું ચક્ર ચલાવ્યું રાખ્યું. “ધીરજનાં ફળ મીઠાં છે' એ કહેવત ફળી. એકાએક ઉદયની ઉવા પ્રગટી. અણધાર્યો ખૂણેથી સંસ્થાને સારી રકમની ભેટ ધરનારા, પિષણના કાર્યને વેગ આપનારા મળી આવ્યા. ચર્ચાના ચણમાં કચરો સાફ થઈ ગયે અને જનતાને સાચી પરિસ્થિતિનાં નિર્મળ દર્શન લાધ્યાં. આકર્ષણ વધી પડ્યું, મુંબઈ લિકામાં આ સંરથા પ્રગતિશીલ અને અજોડ ગણાવા લાગી. સંચાલકોને એ માટે સાચે જ ધન્યવાદ ઘટે. વર્તમાનકાળ એ લીલીસૂકીમાં વાળવાની ના પાડે છે. એને નાદ યુગબળને પિછાનવાને છે. જ્યાં વિશ્વના ચક્રો વિદ્યુતવેગે ફરી રહ્યાં હોય, ત્યાં ગોકળગાયની ગતિ શા કામની ? મેહમયીમાં જ્યાં તરફ પ્રગતિના ને પ્રફુલ્લ દશાના ગુંજારવ થઈ રહ્યા હોય ત્યાં સંસ્થાની આજની કાર્યવાહી ઠીંગુ સમી જ જણાય. વિદ્યાલય નામ યથાર્થ કરવા સારુ તે હજુ ઘણું કરવાનું બાકી રહ્યું. કાર્યવાહકના શોમાં કહીએ તો હજુ નથી થયું-વિશ્વવિધાલય તેમજ નથી થયું– પુરાતત્વમંદિર, સાહિત્યમંદિર, સંભાષણ, વિશિષ્ટ પુસ્તકાલય કે ઇતિહાસ રચના.. આ સંસ્થા તે હજુ માત્ર નવયુગને સળવળાટ છે એમાં બાલ્યકાળની ઉદાત્ત આશા છે. એમાં સ્વપ્ન સૃષ્ટિના સર્જને છે. જરૂર છે–ખૂબ સમૃદ્ધ બનાવવાની–અખંડ પિષણ આપવાની અને ધન સમૃદ્ધિથી ભરી દેવાની... ભણેલાની ટીકા કરવાને બદલે સુધારે, ઘરના છંકરાની જેમ તેનું જતન કરે. એમ કરતાં જરૂર જણાય ત્યાં તેને ઠપકારે, સહાનુભૂતિ-સહાર્ટ અને પ્રેમને જગાવે. સમાજને સાચે માર્ગે લઈ જવાનું આ કેંદ્ર છે. એને અપનાવવામાં આપણી સંતતિનું સંરક્ષણ છે. ટૂંકમાં કહીએ – અમે' અને “તમે એવી વાત જવા દો. “આપણે સર્વે એવી વાતને વિચારે. આ પ્રકારના નિખાલસ ઉદ્દગારો સાંભળ્યા પછી અને પ્રતિવર્ષ પ્રગટ થતા રિપોર્ટમાં વિગતવાર હેવાલ જોયા પછી-આપણી ફરજ શું હોઈ શકે? દૂર ઉભા રહી તટસ્થભાવે નિરખવાની કે એમાં આવી જઈ ઉમગપૂર્વક ખાંધ દેવાની ? પ્રશ્નનો ઉત્તર સરળ છે અને તે એ જ કે સંસ્થા માટે યથાશક્તિ અર્થ ધરવાનો. રજત મહત્સવટાણે કનક મહત્સવની આશા સવર ફળે એમ કહેવું એ અયુક્ત નથી જ પણ ફળવાનો આધાર જૈન સમાજના હાર્દિક સહકારપર અવલંબે છે. શ્રીમંતની લક્ષ્મી-ધીમંતની પ્રજ્ઞા અને સેવાભાવીની શુશ્રુષારૂપ ત્રિવેણી સંગમ વિના એ બર આવે તેમ નથી. આમ જનસમહ ઉપેક્ષાવૃત્તિ ત્યજી દઈ, સંસ્થાની Page #164 -------------------------------------------------------------------------- ________________ રજતમાર] આપણી–અજોડ સંસ્થા ૨૨૩ કાર્યવાહીમાં ઓતપ્રેત થાય તે કાર્યવાહકના અભિલાષ અધુરા રહેવા ન પામે. સ્થાપક સૂરિજીનું ધ્યેય પણ સિદ્ધ થાય. સંસ્થામાં અભ્યાસ કરતા વિવાથીબંધુઓમાં ત્રુટિઓ છે અને ભણુને વ્યવસાયમાં પડેલા ભાઈઓની ઉપેક્ષા છે એ ધ્યાન બાહર નથી જ. તેમસ્થાપનકાળના મૂળ સુત્રા સામે સમિતિના ખૂણેથી વારંવાર ઊઠત વાળ પણ ધ્યાન બાહર નથી જ. એ સાંભળીને સંસ્થાના પિષક ને વાહક વર્ગમાં કેટલું દુઃખ જન્મે છે એ કથવાનો આ સમયન ગણાય. હની આ પળે એટલે ઈશારો કરીએ કે બંધારણ અને શિસ્તપાલન એ અતિ મહત્વની વસ્તુઓ છે. પ્રમાણિકતા ને સભ્યતા એના પાલનમાં છે. એ વેળા ઇરાદાપૂર્વક ખલન કરવું કે દંભનું સેવન કરવું એ ઈષ્ટ ન લેખાય. જે કાર્યો દ્વારા સરથાની અપકીર્તિ થાય કે સમાજનું વાતાવરણ ડહોળાય, તે કરવાનો આગ્રહ રાખવો એ શેભારૂપ ન જ લેખાય. સુવુ કિ બહુના? જૈન સમાજમાં પૈસાની ઉણપ છે એમ કહેવું એ સાચી સ્થિતિને અપલાપ કરવા જેવું છે. શ્રીમંત ધન ખરચતાં જ નથી એ કથન તે પ્રત્યક્ષ વાતને વિરોધ કરવા રૂપ છે. ટૂંકમાં કહીએ તે જૈન સમાજમાં ધનિક છે અને ધન ખરચાય છે પણ સારું. તે પછી વિદ્યાલય જેવી સંસ્થાની ટેલ અણપૂરી શાથી રહે? કાં તે એમાં આકર્ષણની ઉણપ કે દાતાસમીપ પહોંચવાની અશકિત જ સંભવે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ખરચાતી પ્રત્યેક પાઈએ જૈન ધર્મ અને જૈન સમાજના ગૌરવની વૃદ્ધિ માટે જ છે એટલું પુરવાર કરી આપીએ એટલે આપણને પ્રશ્ન ઉકલી જાય. આમ જનસમૂહના અંતર સંસ્થા પ્રતિ વળ્યા કે સંગીનતાના શ્રીગણેશ મંડાયા સમજવા. દાતા સમીપ પહેંચવામાં ક્ષોભ કે સંસ્થા માટે જોળી ફેરવનાર તે બડભાગી ગણાય છે. સંચાલકોએ અને વિદ્યાર્થીવર્ગ આમ જનસમૂહમાં વધુને વધુ પ્રમાણમાં ઓતપ્રોત થવાની જરૂર છે. એ માટે વિચારપૂર્વક પ્રસંગો જવા ઘટે છે. એવા ટાણે સંસ્થામાં વિકસી રહેલી નવનવી કાર્યવાહીઓને ખ્યાલ આપી શકાય છે. શિક્ષણ દ્વારા બદલાએલા જીવનરાહનાં દર્શન કરાવી શકાય છે. એ દિશામાં પ્રયાણ કરવાની તક હાથ ધરવામાં આવશે અને ચીવટાઈથી એને વળગી રહેવાશે તો વિજય અચૂક છે. “અરવિંકુનિવરેન રમશઃ પૂરે ઘરે' એ તે અનુભવપૂર્ણ વચન છે. એને સધિયારે લઈ મહારાષ્ટ્રવાસીઓએ કેડ બાંધી–મામૂલી શાળામાંથી સંખ્યાબંધ નમૂનેદાર સંસ્થાઓ ઉભી કરી છે. જૈન સમાજનાં સંસ્કાર પ્રતિ મીટ માંડતાં એટલી હદે કમર કસવાપણું નથી જ. સામાન્ય રીતે પ્રયાસ કરવા માત્રથી જ ફળ બેસવા માંડે છે. ફકત જરૂર છે સાચી દિશામાં પ્રયત્નની અને અગત્ય છે માન્યતાના વિચિત્ર વમળમાંથી સંસ્થાને અલિપ્ત રાખવાની. નામને કામ ઉજવળ છે તે ભવિષ્ય ઉજવળ હોય એમાં શી નવાઈ! યે હે વિધાલયને. Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને તેના ભવ્ય આદશોં ને પાર પાડવા સાધનસંપન્ન ભાઈઓની જવાબદારી લેખકન્યાલચંદ લક્ષ્મીચંદ વકીલ, બી. એ. એલએલ. બી. જે અદિતીય સંસ્થા ફૂલીફાલી ને હીંદુસ્તાનની સમસ્ત જૈન પ્રજાના ગૌરવ અને પ્રગતિમાં અસાધારણ વધારો કરી રહી છે અને જૈન પ્રજાની ધાર્મિક અને અન્ય સર્વ પ્રકારની ઉચ્ચ કેળવણી. નું કેન્દ્રસ્થાન ધરાવે છે, જેણે જીવીશ વર્ષમાં લાખ રૂપીઆને સદ્વ્યય કરી, આર્ટ, લે, મેડીસીન વિજ્ઞાન, એજીનિયરીંગ વગેરે જુદા જુદા ખાતાઓના ૨૪૯ જેટલા પદવીધારકે તથા ૨૬૧ ડીગ્રી લીધા સિવાયના વિધાર્થીઓ બહાર પાડી, ધંધે વળગાડ્યા અને પિતાના હસ્તકના અનેક સ્ટ ફંડમાંથી ૧૪૭ જેટલા વિદ્યાર્થીઓને લેન આપી અભ્યાસમાં આગળ વધાર્યા અને તેમ કરી જૈન સમાજને ભારે બોજારૂપ અને વિચારણુય થઈ પડેલ કેળવણી અને બેકારીના પ્રશ્નને એની સાથે ઘણુ રીતે હળવા કર્યા છે, તેનાથી લેન સીસ્ટમના ધોરણે કાર્યવાહી ચલાવવામાં આવતા, વિવાથભાઈઓનાં સ્વમાન અને કુળ-ગૌરવ જળવાઈ રહ્યાં છે, જેના મૂળમાં સંકુચિત દષ્ટિના ઉપદેશકના અનિષ્ટ પ્રચારથી સખ્ત કુઠોર પ્રહારો થયા છતાં પણ જેના સંચાલન અને નિભાવ માટે વિશાળ દૃષ્ટિના–ધર્મ પ્રેમી ઉપદેશના સતત પ્રયાસના પરિણામે સાધનસંપન્ન વિલાપ્રેમી ભાઇઓને દાનપ્રવાહ અખલિત રીતે ચાલુ રહ્યો છે અને રહેશે એવી સંભાવના છે, તેનાં બંધારણ ધારાધોરણ, વ્યવસ્થિત કાર્યવાહી સંપૂર્ણ વ્યવહારદક્ષતાથી ચલાવવામાં આવતાં હોઈ તે અન્ય સંસ્થાઓ માટે અનુકરણીય આદર્શરૂપ અને આકર્ષક થઈ પડ્યાં છે, તે સંસ્થાની સ્થાપના માટેના પૂજ્ય ઉપદેશકેને તેમજ મૂળ ઉત્પાદકોને તથા આશ્રયદાતાઓને, સતત ઉદ્યમશીલ, સેવાભાવી મંત્રીઓ અને કાર્યવાહકેને, સદર સંસ્થાના આ મહાન રજત મહત્સવ પ્રસંગે, ખરા જીગરનાં પ્રોત્સાહન અને અભિનંદન, હદયના સંપૂર્ણ ઉલ્લાસ અને પ્રેમપૂર્વક પાઠવાવાની તક હાથ ધરતાં અપૂર્વ આનંદ અને હકેક થાય છે. - જે વિતાવ્યાસંગી ઉત્સાહી ભાઇઓએ, આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી તે અદ્યાપિ પર્યત, તેના નિભાવમાં, સંચાલનમાં, વ્યવસ્થામાં તેમજ ઝંઝાવાતના પ્રસંગે પણ તેને અડગ રીતે ટકાવી રાખવામાં, પિતાને દ્રવ્યને, મગજશકિતને, કાર્યશકિતને, બુદ્ધિ-વૈભવને અને વાક્ચાતુર્યને, કેવળ સેવાભાવ અને સ્વાર્પણતિથી અનહદ બેગ સતત આપેલ છે અને આપી રહ્યા છે તેમના હર્ષ, ગૌરવ અને આનંદ, આ પ્રસંગે કેવળ કલ્પનાને જ વિષય થઈ પડે તેમ છે. તેઓ સંપૂર્ણ ગર્વ સાથે પિતાની છાતી ફુલાવતા હેય અને હર્ષોન્મા અનુભવતા હોય તો તે દરેક રીતે ક્ષન્તવ્ય છે. સામાન્ય કાર્યની સિદ્ધિમાં કાર્યસાધકને અપૂર્વ સતિષ અને તૃપ્તિ અનુભવતા આપણે જોઈએ છીએ તે પછી આવા મહાભારત કાર્યની સિધિમાં તેમને સંતોષ વૃપ્તિ અને નિર્દોષ આનંદ અનુભવતા જોઈએ તેમાં કંઈ નવાઈ જેવું નથી પરંતુ ખરી નવાઈ જેવું અને તેમને સવિશેષ અભિનંદન આપવા જેવું તે એ છે કે હજુ તે તેઓ તેમના જીવીશમાં રીપેટનાં છેલ્લા પૃષ્ટોમાં, અનેક દૃષ્ટિબિંદુથી સંસ્થાના ઉત્તમોત્તમ આદર આગળ કરી, ઘણું ઘણું કરવાનું બાકી છે અને તે માટે પિતાની અપ્તિ જાહેર કરતા, જૈન સમાજ પાસે સંસ્થાને સંપૂર્ણ રીતે અપનાવવાનું ધનસમૃદિથી બજેટમાં પડતા ખાડા પૂરા કરવાનું, અનેક વિધાર્થીઓને અને તેમના માબાપને નિરાશ કરવાનો પ્રસંગ ન આવે તેવી સ્થિતિ ઊભી કરવાનું, સાધનના અભાવે એક પણ જૈન ભાઈ ઉચ્ચ કેળવણીથી બેનસીબ ન રહે તેવું સૌભાગ્ય પ્રાપ્ત કરવાનું વિશ્વવિદ્યાલય, સાહિત્યમંદિર, પુરાતત્તવમંત્રિ ૨૨૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ મિ. કે. વિવાહય રજત-૨મારક સાધનસંપન્ન ભાઇઓની જવાબદારી સંભાષણ, વિશિષ્ટ પુસ્તકાલય, ઈતિહાસ રચનાહ, વગેરે ઊભાં કરવા માટે કટિબદ્ધ થઈ હરેકપ્રકારની તનની, મનની અને ધનની સાહા આપવાનું માગી રહ્યા છે. તે પિતાના ઊંચા પ્રકારના અભિલાષે અને મને આગળ કરી સમાજને અપૂર્વ પ્રેરણાનું પાન કરાવી રહ્યા છે. જે કંઈ થોડું થઈ શકયું છે તેનાથી સંતોષ માની અટકી નહીં જતાં જૈન સમાજની સમૃદ્ધિને અનુરૂપ જેને સમાજ પિતાનું ઔદાર્ય દાખવે અને “આપણે સ”ના સીધાંતને ધ્યાનમાં રાખી, નવયુગને અનુરૂપ પિતાની કાર્યપ્રણાલીને નક્કી કરી, દાનના પ્રવાહને દેશકાળને ખ્યાલ કરી, ખરા ઉત્પાદક માર્ગે ઉત્તરોત્તર શ્રેણીબદ્ધ લાભની પરંપરા ઊભી થાય અને ચાલતી રહે તે રીતે, ખડાપગે સમાજના પરમ ઉત્કર્ષ માટે કમર કસી, “જે તમામ વા કાર્ય સાપચારની ભાવનાથી પ્રેરાઈ તેમની સાથે કામમાં જોડાય અને કાંધ મેળવે એવી વિનિત ભાવે માગણી કરી રહેલ છે. સંસ્થાના કાર્યવાહકોની આવી માગણી જૈન સમાજ હવે કેવી રીતે કેટલે અંશે પૂરી પાડવા તૈયાર છે તે જોવાનું રહે છે. આ વિષયના અભ્યાસીને આજ સુધીને જૈન સમાજને ઈતિહાસ કેળવણીની પ્રગતિની બાબતમાં ઘણું જ નિરાશાજનક છે. ખાસ કરીને આ વિષયમાં અન્ય ભાઈબંધ કેમને મુકાબલે આપણે ઘણી જ મેડા જાગ્યા છીએ અને મેડા જાગીને પણ તેમનાં પ્રમાણમાં આપણે ઘણું ઓછું કરી શકયા છીએ. આજથી ચાલીશપીસ્તાલીશ વર્ષ પૂર્વે મુંબઈ–અમદાવાદ જેવા જૈનપુરી ગણાતા મહટાં શહેરમાં એક પણ જૈન શ્વેતામ્બરમૂર્તિપૂજક સમાજનું બેડીંગ, વિદ્યાલય કે ગુરુકુળ હતું ત્યારે આપણા સ્વધર્મી બંધુઓને-અન્ય સંસ્થાઓમાં આશ્રય લે પડતે હતે અને તેમાં કેટલીક મુસીબતે વેઠવી પડતી હતી. શ્રીયુત દાનવીર શેઠ માણેકચંદ હીરાચંદભાઈએ જ્યારે એકલે હાથે–પિતાના જ પગ ઉપર ઉભા રહી મુંબઈ અમદાવાદ, કેલ્હાપુર, મેલાપુર વગેરે અનેક સ્થળોએ પદરના ખર્ચથી દિગમ્બર જૈન બેડાની સ્થાપના કરી અને તેના નિભાવ માટેની ચાલુ ખર્ચ બદલ પણ પ્રબંધ કર્યો ત્યારે આપણે એક પણ સ્થળે આપણી બેડીંગ ધરાવતા હતા. સદ્દભાગ્યે આ સૈકાની શરૂઆતમાં મુંબઈમાં ડગુમગુ સ્થિતિમાં લાલબાગ જૈન બેડીંગની શરૂઆત થઈ અને તે પછી શેઠ ગોકુળભાઈ મુળચંદની જૈન બેડીંગની ભાડાના મકાનમાં શરૂઆત થઈ અને ટેક મુદતમાં તે માટે ભવ્ય-વિશાળ મકાન તૈયાર થયું. આ અરસામાં અમદાવાદમાં શેઠ લલુભાઈ રાયચંદ તરફથી બેડીંગની સ્થાપના થઈ પરંતુ સદર બેડીંગને, અમદાવાદમાં સંકડે લખપતા જૈન ભાઈઓ છતાં, પિતાના ભાવ માટે બહારના જૈન ભાઈઓની મદદ ઉપર આધાર રાખ પડતે હેત અને ભાડાના મકાનથી ચલાવી લેવું પડતું હતું. થોડા વરસે બાદ એલીસબ્રીજની બીજી બાજુ સારા હવાપાણીવાળા સ્થળે સુપ્રસિદ્ધ શેઠ કરતુરભાઈ લાલભાઈએ તેને માટે ભવ્ય મકાન બંધાવી આપ્યું. બીજા કેટલાક શહેરોમાં પણ બેડી ગે, ગુરુકુળ છાત્રાલયો અને બાળાશ્રમની શરૂઆત થઈ તેમાં અત્યારે શેઠ ચીમનભાઈ નગીનદાસ છાત્રાલય ખાસ કરીને આપણું ધ્યાન ખેંચી રહેલ છે. પુના, વરાણા-ઉમેદપુરપાલીતાણા કે ભાવનગર જુનાગઢ–લીંબડી-સુરત-પાટણ વગેરે સ્થળોએ આ બાબતમાં આગળ ડગલાં ભર્યો પરંતુ આમાંની ઘણી ખરી સંસ્થાઓને પોતાના નિભાવ માટે કાયમી ફંડના અભાવે ઘણો ખરે આધાર વાર્ષિક મદદ ઉપર રાખવો પડે છે અને કોઈ કઈ કિસ્સામાં તે શરૂઆતમાં મેટી રકમેનાં વચને અપાયાં છતાં સદર રકમે પિતાને પડે જમા કરી થોડા વરસ સુધી ફક્ત તેનું વ્યાજ આપવાનું જારી રાખ્યું અને પાછળથી વ્યાજ આપવાનું પણ બંધ કરી સંસ્થાને કડી સ્થિતિમાં મૂકી દેવામાં આવી. આવી પરિસ્થિતિ ખરેખર ધૃણાજનક અને દયાપાત્ર છે. જે જૈન સમાજની અતુલ સહિની, વ્યાપારવિષયક બાહોશીની, ધાર્મિક બાબતમાં અઢળક ખર્ચેની, લોર્ડ કર્ઝન જેવા વાયસરોય સ્તુતિ કરી ગયેલ, તે જૈન સમાજ કેળવણીની સંસ્થાઓને પગભર Page #167 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ વકીલ ન્યાલચંદ લહમીચંદ [ મ છે. વિદ્યાલય કરવાની બાબતમાં ઘણો જ પછાત રહેલ છે. જૈન સમાજ ઘણી સારી સંખ્યામાં સરિ સમ્રાટ આચાર્ય મહારાજાઓ, વિદ્વાન સાધુ મુનિરાજ તેમજ અન્ય ઉપદેશક ધરાવે છે છતાં તેમાંના ઘણા ખરાની ઉપદેશપ્રણાલિકા એકજ દિશામાં વહન કરી રહેલ છે અને તેને પરિણામે દાનપ્રવાહ પણ દાણો ખરે અનુત્પાદક કાર્યોમાં અને ખાલી દેખાવો અને આડંબરપૂર્ણ ધામધુમો તરફ ગતિ કરી રહ્યો છે જાનાં તીર્થે પૈકી કેટલાક હજુ અધૂરા અને અપૂર્ણ છે અને કેટલાક લાખ રૂપીઆના ખર્ચે જીર્ણોદ્ધાર માગી રહેલ છે તેવા આ નવયુગના જમાનામાં હજુ પણ નવા તી ઉત્પન્ન કરવાની ભાવના સતેજ થતી જણાય અને તે પુરી કરનાર પણ તેની ખાસ કરીને વિશિષ્ટ જરૂરિયાત નહિ છતાં, મળી રહે અને તેની જાળવણી માટે ભવિષ્યની સમાજની જવાબદારીમાં–અગ્ય વધારો કરવામાં આવે અને અનિવાર્ય જરૂરિયાતના કાર્યોમાં સમાજની ખર્ચ કરવાની શક્તિ ને ક્ષતિ પહોંચાડવામાં આવે તેવી સ્થિતિ અનેક દષ્ટિબિંદુથી સુજ્ઞજનની વિચારણા માગી રહેલ છે. વળી સંગીન, ઉપકારક તેમજ ઉત્તરોત્તર મેક્ષમાર્ગ તરફ લઈ જતી પવિત્ર ધાર્મિક ક્રિયાઓ તરફના પૂરતા સન્માન સાથે જણાવવું જોઈએ કે ઉપધાન, અકર્ણમહત્સ વગેરે ધર્મ કાયમાં સાધારણ સ્થિતિના અને ગરીબ જન ભાઈઓ અને બેહને સહેલાઈથી જોડાઈ શકે તેવો પ્રબંધ કરવાને બદલે, સાદાઈ અને મૂળ વસ્તુ તરફ ધ્યાન નહિ આપતાં મેટી રકમને નકરો કરાવવામાં આવે અને મનસ્વી રીતે પિતાના જ હસ્તકના જુદાજુદા દ્રવ્યભંડળ હસ્તગત કરવામાં આવે તેમજ હજારેના ખર્ચે હેટ હોટા વરઘોડા અને ધામધૂમે કરવામાં આવે તેથી શાસનની ઉન્નતિ થતી માની લેવામાં આવે છે તે ખરેખરી ભ્રમણા જ છે. લેકસમુહના માનસના સાચા અભ્યાસી અને અનુભવી કાર્યદક્ષ પુરુષને તો આવા આડંબર-પૂર્ણ દેખાવથી એવા જ ખ્યાલ આવે કે તેથી મુઠીભર મુગ્ધ અને ભેળા મનુષ્ય કદાચ જૈન સમાજની વાહવાહ પિકારશે પરંતુ સુજ્ઞ અને વિચારક ભાઈઓ તે તે તરફ ટીકાની ઝડીઓ જ વરસાવતા જણાશે અને પરિણામે લખલૂંટ ખર્ચના ભોગે થતા દેખથી સમાજને તાર્કિંચિત લાભ થવાને બદલે ઉલટી હાની થશે. આ નવયુગના જમાનામાં, ઉપર મુજબની શેચનીય દશામાંથી આપણે હવે મુક્ત થવાની-જાગ્રત થવાની જરૂર છે અને સ્વધર્મી બંધુના ઉદ્ધાર અને ઉત્કર્ષ માટે, તન, મન અને ધનની અનેક પ્રકારની શક્તિઓને નહિ પવતાં કંઈ ને કંઈ કરી છૂટવાની જરૂર છે. સમાજને હાલની પરિસ્થિતિમાં ખરેખરી અને અને તાત્કાલિક કઈ વસ્તુની જરૂર છે તેની સર્વગ્રાહી નજરથી અને વિશાળ દષ્ટિથી સંપૂર્ણ રીતે ઉહાપોહ કરવાની જરૂર છે અને હાલ તુરત કેળવણીના એક જ પ્રશ્નને મુખ્ય પ્રાધાન્ય આપી સાધનસંપન્ન ભાઈઓએ પિતાને પુરુષાર્થ સર્વીશે ફરવવાને છે. હજુ પણ બહુ મેરું થઈ ગયા પહેલાં–સમાજ સુધારણાની સ્થિતિ અસાધ્ય કેટીમાં જઈ પચે તે પહેલાં આપણે સૌ ભાઈઓએ જાગ્રત થવાની જરૂર છે અને તે માટે જ આ સંસ્થાને રજત્સવ આવી પહોંચ્યો છે એમ માની લઈ આવી ઉત્તરમ-એકની એક સંસ્થાને સંપૂર્ણ રીતે પગભર કરવા માટે, તેના વાર્ષિક બજેટમાં ભવિષ્યમાં કદીપણ ખાડે ન પડે, સંસ્થાને વિવાથીવર્ગની મેટી સંખ્યાને નિરાશ કરવાને પ્રસંગ કદીપણ ઉપસ્થિત ન થાય અને તેના સર્વ આદર્શો પાર પાડવા માટે ધીમી પણ મકકમ ગતિ કર્યું જાય તે ખાતર, ઉદાર ભાવથી, પિતાની સુકૃતની કમાણીમાંથી બને તેટલી મદદ કરવાની જરૂર છે. કેળવણી પામેલ ભાઈઓની કેળવણીના પ્રસાદથી સુખી જીવન ગુજારતા ભાઈઓની જવાબદારી આ વિષયમાં કંઈક વિશેષ છે અને તેથી પણ અધિક જવાબદારી આ સંસ્થામાંથી જ બહાર પડેલા-ધંધે વળગેલા અને સારી કમાઈ કરતા જૈનભાઇની છે. આ પ્રસંગે જણાવવું જોઈએ કે સંસ્થાની લોન રિફંડ કમીટીના સતત પ્રયાસ છતાં પણ સંસ્થામાંથી લેન લઈને આગળ વધેલા વિદ્યાર્થીબંધુઓ, પિતાના ધંધામાં પગભર થયા છતાં-યથાશક્તિ મદદ આપવાની વાત એક બાજુ ઉપર રાખીએ તે Page #168 -------------------------------------------------------------------------- ________________ રજમાર] સાધનસંપન્ન ભાઈઓની જવાબદારી ૨૨૭ પણ લીધેલ લોન હપ્તાથી પણ પાછી આપવાના આખાડા કરે–વળી પ્રોમીસરી નેટ ન કરી આપે અને છેવટે તેમની સામે દાવો કરવાનો વખત આવે તે તેમને માટે ઘણું જ શરમજનક અને તિરસ્કાર પાત્ર ગણાવું જોઈએ. આ રજતત્સવ પ્રસંગે તેમને માટે પણ ઘણે જ પ્રોત્સાહનરૂપ નીવડે એવી આશા રાખવામાં આવે છે. સા વિ વિશુ એ સૂત્રને ભાવાર્થ સામાન્યરીતે કેટલાક સંકુચિત દષ્ટિવાળાઓ કરે છે તે રીતે નહીં કરતાં વિશાળ દષ્ટિથી તેને તેના ખરા સ્વરૂપમાં સમજવાનું છે અને જુદા જુદા અનેક ખાતાએમાં તેમજ વ્યાપાર ઉદ્યોગમાં હજુ પણ વધારે મેટા પ્રમાણમાં જૈન ભાઈઓને પિતાનું ભાગ્ય અજમાવવા માટે તૈયાર કરવાની એક પણ તક જતી નહિ કરતાં આવી એક નહીં પણ અનેક સંસ્થાઓ સ્થાપવા માટે તૈયાર થવું જોઈએ. આવી ઉદાત્ત ભાવના સકળ કરવા માટે દેશ-કાળને અનુસરી સુવિચારક ઉપદેશકેએ તેમજ દાનવીર ધર્મ બંધુઓએ આ નવયુગના જમાનામાં ઉપદેશપ્રવાહ તેમજ દાનપ્રવાહની દિશાને ખાસ પલટો આપવાની આવશ્યકતા ખડી થાય છે. આવા દિશા–પલટાથી આપણે કેળવણી જેવા અટપટા. પ્રશ્નની છણાવટ કરી ઉત્પાદક કાર્યપદ્ધતિમાં અને ઉત્તરોત્તર શ્રેણીબદ્ધ લાભ થતે આવે તેવા ઉચ્ચ કેળવણીના ઉત્તેજનના કાર્યમાં આપણા દ્રવ્યભંડળને રોકતાં થઈએ તે તેને પ્રત્યક્ષ લાભ ટૂંક મુદતમાં જ આપણી નજર સન્મુખ ખડે થશે અને ભવિષ્યને જૈન સમાજ પોતાની તમામ પ્રકારની જવાબદારી સંપૂર્ણ રીતે અદા કરવા ભાગ્યશાળી થશે એટલું જ નહીં પણ કેળવણી ઉપરાંત અન્ય ધાર્મિક તેમજ વ્યાવહારિક બાબતોમાં પણ પિતાને ઉદાર હાથ લંબાવવાની અણમેલી શક્તિ પ્રાપ્ત કરશે અને અન્ય ભાઈબંધ કોમેની હરોળમાં આપણું સ્થાન કોઈ અનેરું જ હોઈ શકશે. પ્રાને આપણે આ, અદિતીય સંસ્થા પિતાના તમામ આદર્શો પાર પાડવા માટેનું મેગ્ય બળ, ધનસમૃદ્ધિ, બુદ્ધિશકિત અને વિરાટ સામર્થ્ય મેળવવા શાસન દેવની કૃપાથી ટૂંક મુદતમાં જ ભાગ્યશાલી થાય અને સંપૂર્ણ તંદુરસ્તી જાળવી દીધયુષી થાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. સુષુ કિં બહુના ? Page #169 -------------------------------------------------------------------------- ________________ રજતમારી કાવ્ય વિભાગ ૨૩૩ વિરલ વિદ્યાલય (કવિ ન્હાનાલાલના પરમપ્રેમ પરબ્રહા-ચાલ) પરમપુણ્ય ધામ. જે. જીવનના સંસ્કાર, અંતરાત્મતવસાર. ધર્મપ્રેમ શુદ્ધાચારના પ્રકાશપારાવાર–પરમ આત્મજ્ઞાન અજબતાર, ભધિ તારનાર ઈતિહાસને સમાજ કેરા ગુંજતા સિતાર–પરમ વિશ્વનાં નૂતન વિધાન, સંસ્કૃતિનાં સત્યજ્ઞાન ગુરુકુળવાસ ભાન-કરાવણહાર દ્વાર–પરમ માનવસેવા સંભાર, તપ ત્યાગના સંચાર, સીઆજ્ઞા શિરોધાર્ય, જૈનત્વના જયકાર-પરમ શિસ્તને સિદ્ધાંત સાધુ, સાધવા પુનિત ધામ રાષ્ટ્રધર્મ, રસાયણ આશા ને સ્વાપણુનાજ–પરમ પ્રકટાવે નવ પ્રાણુ, મર્દ સાચા વીર બાળ. મેધાવી યુવાન ભાણ, અહિંસાના પ્રતિપાળ–પરમ જીવન ચૈતન્ય જવાલ–માનવતા મણિમાળ વીનું વીરલ દ્વાર મહાવીર શિવા-પરમ પાદરાકર. Page #170 --------------------------------------------------------------------------  Page #171 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય www રજત મહોત્સવ ગ્રંથ અંગ્રેજી વિભાગ Page #172 --------------------------------------------------------------------------  Page #173 -------------------------------------------------------------------------- ________________ JAINS AND PRACTICAL RESEARCH By P. G. SHAH, M.A., B.SC. ACCOUNTANT GENERAL, BOMBAY The authorities of Shri Mahavira Jaina Vidyalaya deserve to be congratulated on the occasion of the celebration of the Silver Jubilee of the Institution. The publication of a souvenir volume is an innovation worthy of the spirit of sincerity and service behind this institution and gives me great pleasure to join in the effort and to offer my tribute to the workers and to wish them greater success in their efforts. 1 In these days of high political and patriotic talk, it is sometimes asserted that sectarian and communal institutions mar the national growth by narrowing the activities and outlook of the workers. But such a criticism betrays fundamental ignorance of the springs of action in the human mind and assumes that communal activities must always be against the growth of the nation as a whole. If communal activities are inspired by a correct attitude towards the organic nature of all social advancement, and if the workers realise that communities cannot progress unless the whole nation advances as a unit, there should be no fear of conflict between national and communal interests. On the other hand, the burden of planning for the progress of the whole nation is lightened by the communities taking up their own burdens on correct lines. relieving both the state and the nation and assuring themselves of the certainty of their own progress along approved lines. From this point of view, the secular activities of the Jains deserve special commendation, and particularly the thoughtful manner in which the educational efforts are being directed. It is with the idea of strengthening these efforts and giving them a new orientation that the following suggestions are made. Whatever new channels in which these efforts are directed, in the matter of libraries of Jaina books, Museums of Jaina antiquities, establishment of scholarships, hostels, and religious institutions, it is hoped that no efforts would be wasted in the direction of separate Jaina Colleges or Universities. Even though plenty of money may be easily available for the latter, the experience of Muslim and Hindu Universities has abundantly proved that they cannot remain separate sectarian institutions, Page #174 -------------------------------------------------------------------------- ________________ P. G. SHAH [M. J. VIDYALAYA they have to admit students from other communities and they cannot close the door to culture other than that represented by the respective religions. It is therefore desirable that, while taking advantage of the existing Universities and Colleges, the Jains should strengthen their efforts by the grant of more numerous scholarships for a wider variety of subjects and by a more systematic encouragement of higher learning among the students of their community irrespective of the restriction regarding either the subject of study or the religion of the student. It is important, however, that the subjects and methods of study should be determined with reference more to the needs of the community rather than the requirements and limitations of the University regulations. Like all institutions our university life needs the inspiration and criticism of practical men who have to deal with the problems of daily life. This is specially necessary in this country where the University is so completely detached from the problems of practical life and in the case of the Jain community whose practical achievements in the present day are far in advance of their cultural achievements either in the present day or in days of its glorious past. A compact and well regulated community like the Jains affords ample opportunities for practical research. I do not wish to discuss the problems of research which await the historian and archa:ologist in the matter of a systematic study of Jain history and religion, yet I cannot help making a passing reference to the necessity of a scientific study of Jainism as a comparative religion. Such a study is necessary both from the cultural and practical point of view, for without it, the petty religious conflicts which mar our social life and which create schisms, where none should exist--and these form a problem among the sects of Jainism itself-will overpower the forces of progress and goodwill. Research need not however, he confined either to religion or history ; a systematic study of the problems that affect the health, physical and mental activities, and which provide a survey of the existing problems and suggest their solutions would require immense efforts on the part of Jain doctors, psychologists, and scientists and will have to be provided with ample funds by Jain philanthropists and millionaires. I suggest a small list of problems which will require a body of select and trained workers for a number of years : 1. Investigations into the physical measurements of the Jain commu. nity in as many centres as possible with the object of fixing norms and suggesting improvements in the standards of mea Page #175 -------------------------------------------------------------------------- ________________ SILVER JUBILER] JAINS AND RESEARCH surements for : (i) School children, (ii) College students, (iii) grown up adults, of both sexes. 2. Systematic Medical Examination of all School and College going Jains with the object of removing diseases and providing medical relief. 3. Nutritional surveys of Jains living in different areas, and under different conditions of nutrition and physical surroundings with the object of suggesting improvements in diet, and standards of living. 4. A scientific study of effect of various Jain customs on health, efficiency, and longevity with the object of encouraging healthy practices and changing unhealthy ones. 5. A systematic survey of intelligence tests of Jain children with the objects of : (i) helping them in selection of education and vocation, (ii) determining the efficiency of existing methods of teaching, e.g. Montessori method ws. Kindergarten method, and (iii) fixing norms and raising standards of mental efficiency and fitness. 6. Statistical and economic surveys of various groups in Jain commu nity and planning of various schemes and units for taking maxi mum advantage of the resources of the community 7. Anthropological and sociological surveys of Jains in different parts of the country and the changes in their health, physique, and methods of living by migrations into big cities like Bombay. Instances and examples of such practical research can be multiplied easily once it is decided to start work. What is sought to be emphasised here is the necessity of expanding the cultural activity of the community on lines of research which need not be restricted merely to history and religion of the community but which should embrace the whole of its daily life and galvanise the future programme of its regeneration. Co-operation with societies like the Gujarat Research Society will secure the benefit of concerted action and excellent results within limited time. Page #176 -------------------------------------------------------------------------- ________________ RULE OF LAW: THIRD PARTY JUDGMENT By T. K. SHAHANI, M.A. PRINCIPAL, SAMALDAS COLLEGE, BHAVNAGAR Inter arma leges silent. "The law hath not been dead, though it hath slept." ---Shakespeare. I. TOWARDS WORLD ORDER The test of civilization is the triumph of Law over violence. The history of the social life of man through ages has been one continuous 'struggle for Law. Man has achieved a fair measure of success in that struggle so far as the relations of one individual with another within a State are concerned. Imagine a big lively inmate of a students' boarding-house belabouring a weakling only to give himself satisfaction for a supposed wrong done to him. The sense of the whole boarding-house would, presumably, revolt against the big boy's taking the Law in his own hands. He must refer the matter to the Superintendent or the Committee of management as the case may be. He is not allowed to be a judge in his own cause: he must have the point of his grievance settled by third-party judgment. That is the rule of Law in the boarding house without which no institution can work. This is the accepted fundamental principle of life that guides the conduct of civilised social man. There is also another principle which is a necessary adjunct to it. When the big fellow uses violence against the weakling where violence is supposed to be outlawed, those who are near by, cannot, possibly, remain tame spectators of this cruelty as mere neutrals. In the interest of that very law which makes their social life possible they will use all possible means to restrain violence. Coercion against the offender to prevent him from doing further mischief is a perfectly lawful course of conduct on such occasions. In this sense every citizen is a police-man. The English Common Law makes it a crime if neighbours or even passers-by give no adequate response to the 'Hue and Cry' raised to stop the burglar or the felon. Third-party judgment and non-neutrality are then the guilding principles of social conduct and civilised life in 4 Page #177 -------------------------------------------------------------------------- ________________ (M. J. V. SILVER JUBILEE ] RULE OF LAW regard to the relations of one man with another under the aegis of an organised society. II. THE FORMATION OF NATION-STATE UNDER THE RULE OF LAW. . It will do us good to cast a retrospective glance at the process of this struggle for law in the state. 'Eye for eye and tooth for tooth', draw dog and defend thyself', 'family feuds', street brawls of Montagues and Capulets, baronial anarchy, civil wars and Bartholomue massacres are well-known to students of history. Protection and defence for all without distinction under the supreme rule of Sovereign Law has been a plant of slow growth, watered and nourished by public opinion. People have no interest in disorder. They, as a rule, rally round a strong man who attempts to put down the lawless group or the lawless individual. Every criminal offence from a simple assault to murder or dacoity-anything that disturbs the peace of the community comes to be a common concern for which the whole neighbourhood is legally responsible. Recall parliament of England strengthening the hands of Henry VII with a Star Chamber Court--a clumsy device not known to the common law of the land but necessary for upholding the Supreme Law of Peace and adequate justice, Recall Cardinal Richeleu's heroic efforts to bring the haughty nobles of France under the yoke of State-Law. The last point in this framework of law was reached when d selling' even for the vindication of a private point of honour was made a crime. This law of the land is supposed to be no respecter of persons. It makes no distinctions. All citizens of the State come under it and all are equal in relation to law. Even the king in monarchical states or the president in Republics is not above it. The British Parliamentary history of the Stuart period will bring to the mind of the student the noble contribution of Sir Ed. Coke and others towards demolishing the claim of the king's prerogative to be above the law of the land and to change the law at his will. Recently, again, very much to the annoyance of the Executive Head, the Supreme Federal Court of the United States of America declared a part of President Roosevelt's New Deal measures ultra vires. Successful operation of the Rule of Law within a State, even after centuries of its yoke over man, needs constant vigilance of the public and their willingness to undergo sacrifices to prevent wrong-doing and to bring the wrong-doer to book. Violence of any nature has to be coerced. One cannot take the law into one's own hands despite one's belief in the certainty of right on his side. Third-party judgment is incumbent on every citizen of every state. Members Page #178 -------------------------------------------------------------------------- ________________ 6 T. K. SHAHANI [M. J. VIDYALAYA of the government of the day are no exception to this deep-rooted injunction of the Rule of Law. If the region of law and Third Party Judgment are the distinguishing marks of civilised life within a state, is there any scope for arbitration when one nation-state is at variance with another? III. INTER-STATE RELATIONS. Ever since man invented the axle and the wheel he took leave of isolation; and the rudder and the sail took him to far off lands in all sorts of pursuits. It did not take him very long to develop a jus gentium-the law of nations as distinguished from his municipal law. Peace-time relation gave him no trouble. Commerce and credit made for lasting links in the international chain. In Europe for centuries pax romana and the Catholic Church gave to diverse races and parochial units a sense of unity and world order largely based on understandable law. But unfortunately for man, his sense of combativeness and acquisitiveness, sometimes got the better of his sense of co-operation and peaceful dealings with fellow-men; and killing them or enslaving them if they surrendered was considered the shortest and handiest road to end disputes with strangers who had become opponents; and war came to be a recognized institution--but an institution which too gathered round it its own laws, e.g. a regular declaration of war through the mouth of the herald, the proper use of the proper weapons, distinction between combatants and non-combatants, the care of the wounded, laws of neutrality, &c., &c. In the middle ages chivalry cast even a halo round this killing business. The bardic tales of every country illustrate the grandeur of the spiritualisation of man associated with war. Europe needed the infamous Thirty Years War (1618-48), apparently fought in the name of religion-Catholicism vs. Protestantism to lay bare to the world the hideousness, the cruelty and the monstrosity of war and jurists and philosophers like Gentilis and Grotius enunciated Laws of Peace and war as a sort of guide in international relations. To acknowledge war (i.e. the killing of human beings pell mell) as an institution in the life of man was not peculiar to the West. The Mahabharata no less than Kautilya's Arthashastra takes note of it. Ashoka's outlawry of war from his statesmanship is a rare phenomenon.-The Buddhist and the Jain indoctrinated with Ahimsa stand in a class by themselves. States in the East or in the West down on to recent times in any International legal system continued to recognise War as a part of that legal code for settling disputes: and laws of war and laws of neutrality, doubtless vainly aiming at humanising Page #179 -------------------------------------------------------------------------- ________________ THE WARDHA SCHEME By MANU SUBEDAR, M.L.A. (Central). B.A., B.SC. (Econ.) London, BARRISTER-AT-LAW. SOLUTION OF INDIA'S POVERTY. The appalling poverty of the masses in India (whatever its historical and other causes may be) has exercised the minds of everyone. It is the one topic on which there is no difference of party or community or locality. The poverty is everywhere in India. It affects all sections and communities. Every effort to bring about its cure must command universal support. Posi . ECONOMIC UPLIFT THROUGH EDUCATION. Poverty is the result of a lack of production arising largely out of lack of skill and of opportunities for work. In socialist circles, they glibly talk of the right to work, and yet when Mahatma Gandhi with his profound instinct for correct thought so far as it affects the masses, creates a scheme of things by which it is intended that every child of either sex would not grow up without training, as is the case now, some young socialists unwittingly attack this scheme, without realizing its implications. The masses, whose support they are convassing in this manner, may not understand, but all thoughtful persons will appreciate this misdirection of energy at the hands of those who are fond of slogans, but who would not create a constructive programme to put those slogans into effect. Millions of people in India are growing up today without the slightest opportunity of securing that regularity, cleanliness, concentration and attention, which attendance at a school would provide. Millions of them play in the mud in the street and grow up wild, i.e. without any attention to their training. This process must be stopped. Education must be spread everywhere. A foreign administration could say that, as there was no money, they could not extend it everywhere ; but no administration of her own people, whether it is in the Congress Provinces or in the other Provinces, could advance this excuse without being charged with gross dereliction of duty. The cost of schools on the orthodox plan is heavy and the result has not always been satisfactory. This is because, hitherto, the control over educational institutions and staff and curricula was not in Indian hands. The aim of education in the past Page #180 -------------------------------------------------------------------------- ________________ [M. J. V. SILVER JUBILEE | THE WARDHA SCHEME was to create men who would help the administration. The aim of education today is to develop the best which is in every man and woman, so as to give him or her the same opportunity in life as is open to anyone else. Education is a solvent of inequality and a leveller of classes ; but the education has to be suited to the needs of the people. The imposition of a system imported from rich countries of the West has failed. A new system has, therefore, to be evolved. In this new system, provision must be made for that, the lack of which was remarked by everybody during the last one hundred years. All critics of education in the past have referred to the absence of physical education, the absence of a training which will fit a person for a vocation, and generally the absence of that which would train up the mind, the eye, the sense of touch, the sense of measure, and the capacity to put in effort to secure a particular end without spoiling the material.-in one word, in short, what is known as "skill". The principle of the Wardha scheme enunciated by Mahatma Gandhi is not only an alternative to the existing system, but is the alternative, without which it would not be possible to bring about the same great result of instilling skill in millions of school-going children, who are at present deprived of what I consider it to be their right, viz. to be trained. MENTAL LIMITATION OF Critics. I have carefully gone through the criticisms of the Wardha scheme, which have emanated in all corners of India. They are from middle class critics, who have been unable to forget their own school days, or to divest themselves of their own class prejudice. Their criticisms disclose their mental limitations. For the first time I have realised, on reading some of these criticisms, the inability and unwillingness of a large section of middle class people to appreciate the wants and difficulties of the masses. I do not wish to suggest that the criticisms have been dishonest. But, in some cases, I have been unable to avoid the feeling that the criticisms come from people who are not willing to acknowledge their limitations. Educationists and others, who would not undertake the task involved in the scheme, have called that scheme impossible and impracticable. Men in the teaching profession, or professional men generally, who are unfamiliar either with the question of fatigue in industrial work, or with the question of costs and values, have turned round and said that such a scheme can never succeed. If they had less of vanity and more of patriotism, they would have confined their criticism to that part of the scheme which is expected to give educational value, and would have withheld judgment regarding the creation of economic values. They would Page #181 -------------------------------------------------------------------------- ________________ 12 MANU SUBEDAR [M. J. VIDYALAYA have said: “We shall leave the question of selecting the crafts, finding the raw materials and selling the output, of finding the artisans and craftsmen who will teach the boys, and, generally, of organizing the scheme on the business side to those who understand these things." But they have not done so. Their own inability to penetrate the real inwardness of the scheme, they have turned into a weapon of attack. It is like the principal of an arts college being asked to organize a college of engineering or medicine, saying that the thing cannot be done. The mental inability to adjust themselves to mass (working class) requirement is patent in most of the comments which have been made. CREATING SKILI.. Personally, I believe that the instinct of the Mahatma, who has devoted every moment of his time to the thought of the welfare of the Indian masses, is correct. It was a revelation to me, after many years of close study of the economic life and conditions of our country and many years of conscious effort to devise measures for putting an end to the poverty of India, that at one stroke Gandhiji should suggest the panacea, which would accomplish half a dozen purposes simultaneously. It is undoubtedly a scheme in which the burden of finance for education is to some extent to be transferred from the state to the robust self-help of the children. But this will be done under direction after forethought and with very great care and, therefore, without any harm. It is also a scheme which could be simultaneously adopted in several thousand villages in India in which a school on the modern plan cannot be set up. It is a scheme which will check the movement of men from the countryside to urban areas. It will create touch between the villages and the cities and give a sense of reality to both. It will create a movement of goods from the country to the city rather than vice versa as at present. Agents and canvassers of foreign goods have penetrated right inside with their wares, killing in the course of their onward march whatever local handicrafts still survived. This will be a movement from the countryside towards the cities. creating work and sending out goods, which will certainly affect imported wares, but which may also affect wares made in factories. Above all, the great merit of the scheme lies in recognizing the dignity of human beings, and in finding work for those who are otherwise going to be condemned to underemployment (and the demoralization consequent to it). It will also be the nucleus of a scheme for turning unskilled into skilled labour throughout India in the course of a generation, Page #182 -------------------------------------------------------------------------- ________________ SILVER JUBILEE THE WARDHA SCHEME 13 GREAT NATIONAL EFFORT REQUIRED. The Wardha scheme is, to my mind, a monumental programme of nation-building. Its effect on the psychology of different classes would be all that is actually required. The masses will know how the classes are living and vice versa, and everybody will have to share the burden of the nation. The destruction of India's economic policy during British rule, on which Dutt, Dadabhoy, Subramani Aiyer, Gokhale and others have written, resulted in the destruction of handicrafts and the destruction of skill, and the reduction of the masses to unskilled work of which there was not plenty. The result was that large chunks of humanity willing to work, did not know what to work at. What has been thus accomplished in the wrong direction for a hundred and fifty years could not be put right in one generation, except by a great effortand effort, which will call forth much sacrifice from a good many people of all ranks and the willing co-operation of all. It is the call to this effort, which Gandhiji has given to this country through his scheme of vocational education. It is a scheme, which will, to my mind, solve simultaneously the problem both of handicrafts and of unemployment as well as of education. Those, who are impatient because their own pet programmes cannot be put into execution, and those who are impatient because of unnecessary apprehension as to what will happen to either pupils or teachers, must hold their hands and their judgment until they see the results, if the great idea put forward by Mahatmaji is executed properly. Critics gifted with a noble vision like Dr. Zilliacus and Dr. Tagore have blessed the scheme in words which might be pondered over by the narrow-minded critics. Dr. Zilliacus, Chairman of the New Education Fellowship Delegation, said that “The situation in Primary Education is such as to call for heroic measures. The Wardha scheme is, in my opinion, a heroic measure and should be judged as such. Certainly it is put forward by the only man in India who could conceivably rouse the response necessary to put heroic measures into effect." And Dr. Tagore said : “No man loves the children of the poor more than the Mahatma, and we may be sure that when the scheme is actually worked out by him, we shall discover in it only one more testimony to the genius of this practical sage whose deeds surpass his words." How it is DONE. A reader of these lines would be entitled to ask for some simple explanation as to how self-sufficiency could be secured. The simplest illustra Page #183 -------------------------------------------------------------------------- ________________ 14 MANU SUBEDAR [M. J. VIDYALAYA tion, which I can give him, is in the matter of caps. Caps are at present made in the cities in small shops, which are also workshops and selling places. Craftsmen, who are making caps, find their own raw material and do the selling themselves. In other words, they have to engage their time in purchase and sale as well as their capital. If one of these artisans were picked up and induced to go and work in a village, where he will be guaranteed an income similar to what he is making in the cities (sometimes reduced, having regard to the standard of life in the villages), and if he was given there a place to live and a place to work, and he was supplied with raw material and the finished product was taken from him, can anyone question that such a man would produce enough to cover what is paid to him ? If, in the course of time, the boys associated with him were to learn the trade under him, doing simple operations at first and merely assisting him and later on getting into the more complicated ones, can anyone doubt that the output of the artisan himself would, under such circumstances, be slightly increased ? That this increase would be slight in the first or second year, but would be considerable in the third or fourth year, is a proposition which will not tax the credulity of any critic. My own feeling is that at the end of the fifth year, a boy pupil would not only be adding value to material to cover his schooling, but he would be adding more, because, the intention is that, at the end of the fifth or sixth year, he should be in a position to maintain himself, and the cost of maintaining himself is always more than the cost of merely schooling. In this manner, the number and variety of crafts selected would be very large. Thus the same thing would apply to Indian shoes (Chappal). It would also apply to hand-made paper and stationery of all kinds and description. It would apply to toys of all kinds and description. It would apply to wood-work. An equally good field is offered by containers of all kinds and description from the smallest pill box to the biggest box and from the smallest bag, either of paper or cloth, to the biggest. A field may be found for ready-made clothing. All other articles relating to personal adornment and apparel, furniture and household things, and books for printing and in many other fields, could become the subject of industry located in the villages on these lines. These are lines which must especially appeal to the socialists, because, whereas they have been merely shouting for the nationalization of industry and for the right to work, Mahatmaji has evolved something, which will embrace both these ideas in the most practicable form in which they could be put into effect. I have deliberately omitted spinning and weaving merely because this is a field in which all these experiments have already been made and have proved Page #184 -------------------------------------------------------------------------- ________________ SILVER JUBILEE } THE WARDHA SCHEME 15 successful. In spite of this fact, ignorant critics have attacked spinning and weaving in the belief that it will either fatigue the pupil, or it will destroy the factories engaged in these operations. To my mind it will do neither. HELPFUL TO MASSES. That the output of work directed by the state and produced under these conditions would be phenomenally cheap, is also true. Is there any Indian, who would not welcome this cheapness, which will place within the range of the capacity of the ordinary citizen many things, which are at present mere names to him? Our anxiety to increase the standard of life of the masses must lead us to support the programme, which will ultimately lead to this improvement of standard. It has been suggested that the work of boy pupils will kill the artisans, who are engaged in the operations at present. This conclusion is, unfortunately, at the hands of those who are not familiar either with boy pupils or with artisans or with industry. If there is a very large number of people in a country, who can do a particular job well, it does not mean that those, who are engaged in the job, will starve. Nobody will engage in a job in which he is not getting adequately, and everyone will try to go on to work which is paid better than the work in which he is at present engaged. The selective faculty exercised by even workmen getting the smallest return is something real, and any suggestion that this will bring about an economic revolution, harmful to the masses, is something ridiculous, as this will, in my opinion, bring about a revolution not harmful, but very helpful to the masses. And I speak after twenty-five years of close study of the economic life of this country. JUST USE OF POWER. It is possible to work out the details of this scheme, in which state servants and state pensioners may have to contribute, in which jails may have to be turned into workshops, and in which many officials in every district may have a little more work added to their existing task; but it is not possible to do so in the scope of a small article. I may, however, indicate that this is the scheme, in the organization of which in every province five to ten thousand unemployed persons could be immediately absorbed. In many provinces, more than a hundred thousand pupils could be put to work, which will develop their skill. In many provinces, from five to ten thousand artisans, whose employment is gradually dropping, could be given renewed life. A hopeful outlook for the masses could be very much improved, and the economic pulse Page #185 -------------------------------------------------------------------------- ________________ 16 MANU SUBEDAR [M. J. V. SILVER JUBILEE 1 would beat fast. "Rural uplift ", which has today become a fashionable word to be used from the mouth of the Viceroy downwards, would only become a reality is the Wardha scheme is put into effect. On the political side, it will be the true rebuttal of the charge that Swaraj is being sought for a few at the top but not for all. What is it that we desire to see from the transfer of real power in India from the hands of the Englishmen to the Indian? We would like to see a greater effort done to life up every man and woman and child in India from the backward condition in which he or she is at present, to train him up, to use all his faculties properly, to guarantee that he will be a skilled worker instead of an unskilled one, and generally to raise the average, which has been brought down by the ruthless economic exploitation of India at the hands of the foreigner in the past. For all these purposes I cannot conceive of a weapon more potent and more calculated to secure the biggest results in the shortest time than the Wardha scheme, which is going to do the greatest good to the greatest number, whatever a few self-opinionated and middle-class critics might have to say. An education which produces drags and parasites whether rich or poor-standa condemned. It not only impairs the productive capacity and efficiency of society, but also cngenders a dangerous and immoral mentality. The scheme is designed to produce * Workers' who will look upon all kinds of useful work-including manual labour, even scavenging--as honourable, and who will be both able and willing to stand on their own feet. Such a close relationship of the work done at school to the work of the community will also enable the children to carry the outlook and attitudes acquired in the school environment into the wider world outside. Thus the new scheme which we are advocating will aim at giving the citizens of the future a keen sense of personal worth, dignity and efficiency, and will strengthen in them the desire for self-improvement and social service in a co-operative community. In fine, the scheme envisages the idea of a co-operative community, in which the motive of social service will dominate all the activities of children during the plastic years of childhood and youth. Even during the period of school education, they will feel that they are directly and personally co-operating in the great experiment of national education, Wardha Scheme al Education, To-day owing to the advent of the Machine Age we are an exploited nation, because we buy machine-made goods. If we also begin machine manufactures we can become an exploiting nation. But until all men and the domestic animals are exploited in the country, we have no right to snatch their living with the help of the machine. We should view education from the standpoint of non-violence, because, I think, Education and Violence are fundamentally opposed to cach other. To begin with I was a revolutionary and believed in violence and corporal punishment; but I am now convinced that true education must be given through non-violence, and this is the central idea in Gandhiji's educational scheme. -KAKA KALELKER. Page #186 -------------------------------------------------------------------------- ________________ THE REMAKING OF EDUCATION By M. T. VYAS, M.A. EDUCATION (Lond.), PRINCIPAL, NEW ERA SCHOOL, BOMBAY. That the present system of education is entirely defective and unsuited to the growing life in the country is a truth that has come to be accepted by all. Where we seem to differ is only in analysing the causes of this malady and defining the methods of its cure. The purpose of education should be to fit the child for life. It should equip him not only to pursue his personal life but to make him aware of his duties to the community and of his share in the making of the social, economic and cultural life of the nation. Viewed from this point of view, our present system of education is not only grievously unsuited but alarmingly reactionary. Education does not touch very nearly three-quarters of the population of this country. And where it does touch, it is a disruptive rather than cohesive force. Education does not touch the village life. It alienates village children: from their surroundings and leaves them in the void. The village arithmetic deals with pounds, shillings, and tons rather than their everyday coins and weights. The history he is taught, is never related to that of his own district. The geography he is compelled to imbibe, does not give him any knowledge of his immediate surroundings. It is Macaulay's idea of education of turning out cheaper clerks that has reached the smallest village school and with such success, that the ambition of a village boy is to be a mere hack of a clerk with no initiative or independence rather than follow an independent profession, even if it were to pay more. How many sad cases do we come across of graduates possessing lands in their own villages and yet preferring to live a life of servile drudgery as petty clerks or police men. Education to-day emphasises the wrong values, and in a rapidly changing social order creates the "wrong men". It served its own purpose till now to create through education a set of “ Yes" men, who meekly aquiesced in the existing order of things. To-day the world about us is rapidly changing. Both national and international lives are making new demands on the citizens. A new co-operative social order has to be built up out of the ruins of our village 17 Page #187 -------------------------------------------------------------------------- ________________ PROBABLE DATES OF TWO PRE-HISTORIC TIRTHAMKARAS By RAO BAHADUR PRAHLAD C. DIVANJI, M.A., LL.M., ADVOCATE (0.5.) RETT. SMALL CAUSES COURT JUDGE. I propose in this short article written at a very short notice, to draw the attention of those interested in ancient Indian history and the history of the Jaina religion to certain data obtainable from the works of the old Bhagawata and Jaina schools for fixing the probable dates of two of the Jaina pre-historic Tīrthamkaras, namely Aristanemi or Nemanatha, the 22nd Tirthaṁkara and Rṣabhadeva or Adinatha, the 1st Tirthaṁkara. 2. Now the first question that presents itself to a scholar when he applies his mind to the study of the life and achievements of a hero or sage is whether the hero or sage was a historical personage or a mythical personage. This question may seem unnecessary for investigation to the faithful, who are concerned with the life-story of the hero or sage only so far as it represents an ideal. But a student of history, who is realistic in his outlook and catholic in his views, would not turn to the next page in the traditional account of the life of a hero or sage until he finds from it a reasonable ground to believe that the subject of his study had a physical existence and that although the account thereof may have been made more lively by a lavish use of figures of speech, it had been or at least must have been based on a foundation of historical truth. So strict he is in this matter that just as a judge of a criminal court would rather acquit an accused person than convict him unless there is proof sufficient to leave no room for a reasonable doubt as to the man's innocence. he too would rather ignore a fact appearing from a traditional account than give it a place in history unless he is convinced beyond doubt from the materials at his command that it must have occurred. That was the reason why the early Western Indologists dismissed from consideration as myths or explained away as allegories the accounts of persons and events of the hoary past contained in the Indian Epic and Puranic works. This is indeed a high principle of historical investigation, which has always been adhered to and to which even we, educated Indians, cannot demur, in spite of all our patriotic fervour. 23 Page #188 -------------------------------------------------------------------------- ________________ P. C. DIVANJI [M. J. VIDYALAYA 3. Much water has, however, passed under the bridge since then. Although the standard has still remained the same, the test has undergone a change. The only ancient language of India, then known to the Western scholars was Sanskrit and the only literature accessible to them was the Brahmanic and that too through imperfect and at times wrong translations so far at least as the early historians were concerned. That was the reason why it was at one time held that Jainism was but an offshoot of Buddhism. Later scholars discovered the hidden treasures of the Prakrit and Pali literatures, supplied correct translations of most of the important canonical works in all the ancient languages of India and established as facts of history those appearing to be true according to the comparative method, although there were no contemporary foreign writings for the period of their existence, on which alone the early scholars would rely. Three of those facts established so far as the history of Jainism was concerned were: (1) that Jainism had originated independently of Buddhism; (2) that Vardhamana Mahavir was a senior contemporary of Gautama Buddha; and (3) that he was not the first to conceive the cardinal principles of Jainism but the leader of a reform movement started in the cult as professed by the followers of Parsvanatha, whom the Jainas believe to be their twenty-third Tirthamkara, and who lived about 250 years prior to Mahavira. These later scholars amongst whom Dr. Bühler was the leading light were not prepared to make any positive or negative assertion as to the truth or otherwise of the Jaina tradition with regard to the 22 other Tirthamkaras commencing with Rṣabhadeva alias Adinatha having preceded Pärsvanatha in the same field. Very nearly half a century has passed away since Dr. Bühler wrote his paper on Jainism in which he set forth the above conclusions. Many catalogues of Mss. and many important works thereout have since been printed and published. Even from amongst the Jainas, there have come to the fore good Sanskrit and Prakrit scholars. And yet strange to say, no scholar, European or Indian, Jaina or non-Jaina, has brought out any authoritative work establishing a historical continuity of the Jaina tradition from the time of Rṣabhadeva whatever that time may be, to that of Pärsvanatha (about 700 B.C.). Let alone the time of Rabhadeva, it has not been established even from that of the immediate predecessor of Pārsvanatha, namely Ariṣṭanemi or Nemanatha. Why should it be so? The almost universal answer that one can expect to get is that there is a paucity of reliable data, the figures of the distances in time between the first 23 Tirthankaras and description of their bodies given in the Jaina works appearing to the critical minds to be hyperbolical. I do not consider this answer satisfactory so far as the present age is concerned, though it was 24 Page #189 -------------------------------------------------------------------------- ________________ SILVER JUBILEEJ DATES OF TIRTHAMKARAS 25 to some extent so as regards the state of knowledge in the nineteenth century when Dr. Bühler set the above limit. The real reason, to my mind, is that ? no one has cared to examine the new materials that have become available now. 4. The attempt to be made should not be confined to an investigation of the material facts regarding the life of each of those preceding Tirthamkaras about whom such facts can be gathered from the Jaina works alone but it should be extended further and tested by a comparison with the similar facts, if any, that can be gathered from the works of the early Bhăgawata school, which, I have reasons to believe, is an outcome as much of a protest against the doctrine of attaining Swarga by animal sacrifices and looking upon that as the summum bonum of life, as the Jaina and Buddhist schools. The doctrine that salvation consists not in multiplying the means of sensual enjoym this world and the next but in releasing the individual soul from the cycle of births and deaths, which is the result of the operation of the inflexible law of Karma and the source of miseries of diverse sorts, and that the way to secure it is to acquire complete control over one's emotions by the practice of Yaugic exercises, for which a life of seclusion is essential, is common to all of theni. What they differed in was in the interpretation of the law of Karma, the earlier Bhagawatas believing that the law is subordinate to the will of the Supreme Ruler of the Universe, who can be pleased by love and whose visible embodiment in the age of the Kuru-Pandus was Sri Krşņa while the predecessors of the Jainas and the Buddhists believing that it operated automatically like the other scientific laws. I am not prepared to say when the predecessors of the Buddhists may have first formed their own separate group. However, so far as the predecessors of the Bhagawatas and the Jainas are concerned, I feel myself in a position to say that very likely they separated when Dwaipāyana Vyāsa propounded his doctrine of Karma-Yoga by composing the Bhagawad-gita and the kernel of the Mahabharata, in both of which Kệsna-Vasudeva has been identified with the Saguna Brahma of the Upanisads and his adoration by Nişkäma Karma is acclaimed as the easiest way for the attainment of freedom from the trammels of sarnsära and as regards Karma emphasis is laid on the proper observance of the Varnadharma. This must have occurred in the time of Aristanemi, the twenty-second Tirthamkara, because according to Jaina accounts he had broken off his family ties and betaken himself to a secluded place during the life-time of Kişna and Dwaipāyana Vyása is said therein to be responsible for the destruction of Dwarka and is abused right and left as the enemy of the Yådavas. As against Krsna personally the Jaina have no griev Page #190 -------------------------------------------------------------------------- ________________ 26 P. C. DIVANJI [M. J. VIDYALAYA ance. On the contrary, he is recognized as an Ardhakarin and as an Avatara of Vişņu, almost all his exploits in childhood, youth and mature age are described in the most eulogistic terms, and he is referred to by almost all the glorifying names which are dear to his devotees such as Damodara, Janardana, Govinda, Hari and others. He is also spoken as having a paternal affection towards Arişṭanemi. What they consider objectionable in his life is his having led a life of enjoyment instead of abstinence like Aristanemi. They did not subscribe to the view of the Bhagawatas that he was a special embodiment of the Supreme Being because there was none such according to their belief. He was no doubt an Avatara of Viṣņu but that kind of elevation he had attained by good deeds like any other individual soul and since according to them no such soul can escape the operation of the law of Karma, Aristanemi is said to have predicted that he would be a perfect being in the third birth after that. They show the same kind of high regard even for his elder brother Baladeva, who too according to them was a Salākā-puruşa. Pradyumna, son of Kṛṣṇa by Rukmini, though not classed with any of them, is still described as a marvellous hero. Most of the incidents in the lives of these three are common to both the Bhagawata and Jaina works although there are differences in details owing probably to differences of tradition amongst the votaries of the two sects or owing to the traditions having been collected from different provinces and at different times as in the case of the Bhagawata works inter se. I am, therefore, strongly of opinion that if these works are studied comparatively, and the religious varnish applied to some of the facts by the writers of both of them is washed off, a very useful chapter in Indian religious and political history can be re-constructed. In this connection it would be useful to know that whereas the Jaina Pauranic works contain a considerable wealth of secular details as to the Yadavas, the Bhagawata works contain only such as were found by their writers useful for developing their themes. Therefore the negative argument that because a particular fact like Vasudeva having an elder brother name Samudravijaya or Ariṣṭanemi being a first cousin of Kṛṣṇa-Väsudeva, does not appear in any of the Bhagavata works, it cannot be true, cannot be held to be sound. On the other hand whereas the Jaina works are full of exaggerations in the matter of time as that Krsna had lived for 1000 years, the Bhagawata works are more realistic in that respect, e.g. that Krsna had died in the 125th year of his age, Dhṛtarăṣṭra had left Hastinapura for a life in the forests at the end of the 15th year after the end of the Mahabharata war and Yudhistira and his brothers and Draupadi in the 36th year thereafter and so on. Hence it is by a joint discriminate use of materials gathered from both the 2 Page #191 -------------------------------------------------------------------------- ________________ SILVER JUBILEE ] DATES OF TIRTHAMKARAS 27 sets of works that historical data useful to all can be collected so far as the age of Krsna and Aristanemi, which would be somewhere between 1100 to 1000 B.C. is concerned. If this is correct there would be a difference of about 300-400 years between the 22nd and the 23rd Tirthařkaras. 5. Further although I have not as yet been able to identify any of the other Tirtharnkaras between Aristanemi and Rsabhadeva, in the Bhagawata works I have found that the latter at least is common to them and the Jaina works. Not only that but he is described therein as an ideal saint who had attained the summum bonum of life after relinquishing his kingdom for a life in the forests, as many kings in days of yore used to do. By a common tradition he was the father of Bharata, from wiose name the country's name Bhāratavarsa is derived and who too is described as having taken to a forest life in his old age. Now according to the Bhagawata Purāņa Rşabhadeva was also the father of the nine Yogeswaras who were the contemporaries of King Nimi ol Videha. This Nimi is shown as the 22nd in ascent from Janaka, the father-in-law of Rämacandra of the Solar race according to the Balakanda of the Rāmāyaṇa. The latter is believed to have lived about 500 years prior to Kșsna who took part in the Mahabharata war, i.e. about 1600 B.C. according to Pargiter. Allowing 30 years for each generation on an average we arrive at the figure 2260 B.C., or roughly 2250 B.c. for Nimi and 9 Yogesvaras. The age of Rşabhadeva, the father of the latter, would therefore approximately come to about 2300 B.C. at the lowest computation. 6. Now, it is not a historical fact that Rsabhadeva had preached or laught the principles underlying the religious practices of the Jainas. It must have been only from his course of conduct that some of those principles must have been deduced. The history of the Indian religious systems shows according to Winternitz that as a result of the teaching of the Upanişad school various Brahmanas and Kşatriyas had been giving up worldly life at a certain age and devoting themselves in seclusion to making attempts to solve the mysteries of the existence of the sentient and insentient beings, the human consciousness, &c., by making experiments on their own minds and bodies. They used to record their experiences in ballads and songs. These were handed down from teacher to pupil. The predecessors of the Bhägawatas and the Jainas belonged originally to one such ascetic school, which had its own tradition and hierarchy of saints. Some years after the death of Krsna Dwaipāyana Vyāsa tried to assimilate its doctrines with the ancient Vedic religion and create a taste for worldly life by propounding the doctrine of Karma-Yoga, which promised Page #192 -------------------------------------------------------------------------- ________________ 28 P. C. DIVANJI [M. J. V. SILVER JUBILEE salvation even to the householders if they discharged their duties according to the dictates of the Varnadharma, to which some of the families of the Brahmanas had continued to adhere. Aristaneri opposed this move and he and his followers remained outside the pale of the re-formed Vedic cult and continued to follow their own traditional method. 7. The origin of the principles and practices of Jainism can thus be traced to about 2300 B.C. and that of its existence as a distinct heterodox cult from a date falling between 1100 and 1000 B.C. The credit for the first goes to Rsabhadeva the first Tirthamkara and that for the second to Ariştanemi or Nemanātha, the twenty-second Tirtharkara.** I am sorry I have not been able to cite book, chapter, and verse in support of the important statements made herein aa is my wont but a limited amount of time at my disposal is my excuse for this departure from my usual practice and for the information of the inquisitive I can say generally that the Bhagawata school works above referred to are :-(1) Bhagavata Purāma, (2) Bhagawad Gita, (3) Mahabharata, (4) Harivarnsa, and (5) Rāmāyana of Valmiki, and the Jaina school works above referred to are: (1) Thigasthiếalákāpuruşacarita of Hemacandra, and (2) Harivarka Purana of Jinasena. Occasional use has also been made of Winternitz's History of Indian Literature, Pargiter's Dynasties of the Kali Age, Ancient Indian Historical Tradition and Article on "Puranas" in the Encyclopædia of Religion and Ethica, Vincent-Smith's Early History of India and some articles in Journals of international repute such as the Annals of the B. O. R. Institute and the Poona Orientalist, Page #193 -------------------------------------------------------------------------- ________________ DISCIPLINE By H. H. DALAL, B.A., LL.D. BAR-AT-LAW. “What is the Best Thing that you saw in England ?" asked the ruler of a Native State who takes kind interest in me. After a little pause, I replied "Discipline, Your Highness." A beam of smile flickered on his face; and he said " Yes, you are right." Fourteen long years have passed since the interview. But the observation is truer to-day having passed through the fiery ordeal of the Battle of England. In spite of the ærial Blitzkrieg of the Enemy, in spite of great devastation of the Country and enormous sufferings of the people, England stands firm and resolute, more determined than ever to fight the Enemy. Why? The admiring world gives but one answer." Wonderful Discipline." Among all the things that made England so powerful, so great and glorious, the Queen of the seas, the ruler of hundreds of millions of people who are not her kith and kin, Discipline stands out foremost and prominent in her life. From childhood to old age, from the lowest to the highest, from morning till night this one trait consciously or unconsciously guides all the affairs of the life of this great nation, not only in the Army or Navy, or Air, not only during the war but also in all the peace time activities of the individual as well as of the group. London queues are a sight which never fails to make an impression upon a new-comer. Before a picture-house or a theatre, you see a lo of people, sometimes two or three hundred yards long, standing quietly, some reading news papers, some sitting on oak-wood chairs which can be hired for a penny, some idly watching the traffic, but all waiting quietly and orderly for their turn to buy a ticket ; not one pushing or dodging the others in front to secure an earlier ticket. I was thrilled by this wonderful sight and admired the people. Go to any place you like where public goes either on business or for entertainment, and you see these lines of people quietly waiting for their turn. Before popular restaurants like Lyon's Corner house, before any railway station, on the cricket grounds at Lords, or on race courses, go where you will, you can never miss this admirable sight, Page #194 -------------------------------------------------------------------------- ________________ H. H. DALAL (M. J. VIDYALAYA This is but an outward manifestation, a visible sign of the innate love of the people for Orderliness and Discipline. Compare this picture with the picture here in India. A crowd of people hustling and jostling, pushing forward and backward, some elbowing their neighbours, some trying to dodge the others in front to secure a place forward and still more forward, some excitedly shouting at others to save themselves from being crushed. Such a crowd must be an experience of every one of us. This is a common sight wherever you go where public gathers. At the booking window of a Cinerna house or a theatre or of a railway station you can never fail to see this crowd, a seething mass of people scrambling for tickets. It is painful to observe, that this one trait which has contributed largely to the greatness and glory of England is conspicuous by its absence amongst us, the people of India. I do not say its absence is owing to any inherent defect in the nature and constitution of our people. Discipline is, I believe, always a matter of training. Want of proper training has developed into a sort of habit. Whatever may be the cause, want of it is very disastrous. At this very critical juncture in the life of Nations, all the parties in England, Labour, Liberals, Conservatives or Socialists, one and all, sinking all their differences, have stood as one man determined to fight the Enemy. And how do we behave? Some are creating differences and dissensions where there were none, some are accentuating those existing, some gape their mouths at what the future is going to bring, some not knowing what to do, stand unconcerned. At this very valuable moment of our life, why are we not united, why do we stand unconcerned, why are we despondent? The only answer I can give is “ We are not disciplined." Look back into the history of India of a few centuries past and you will find that the want of Discipline is the chief cause of the downfall of our great nation, once at the summit of civilisation, full of splendour and glory, the envy and the admiration of the whole world. This our miserable existence, without courage, without strength, without unity, full of despondency, meekly bearing the burden of our slavery, will continue so long as want of Discipline will continue Discipline every one of us knows but does not practise. What is Discipline ? Discipline is a mental attitude of an individual to do a thing according to a rule, according to a plan. It means respect for the rule of Law. It means love of Orderliness. It prevents dissipation of energy. It brings all our powers, all our strength to bear in a concerted way, on the desired object. Page #195 -------------------------------------------------------------------------- ________________ K. L. MEHTA (M. J. VIDYALAYA We have the following institutions providing industrial and technical education. (1) Engineering College at Rurki, Guindy, Sibpur, Poona, Maclagan College of Engineering, Moghalpura, and Bihar Existing College of Engineering. (2) Specialised institutions :-.Facilities. Victoria Jubilee Technical Institute, Bombay ; Technologi cal Institute, Cawnpore : Mining School, Dhanbad ; Bengal Tanning Institute ; Dufferin Apprentice School ; Jamshedpur Technical Institute ; Department of Chemical Technology, Bombay ; Weaving Institute at Poona. Over and above these we have a number of industrial and technical schools in various provinces owned or aided by the Government. We have also apprentice schemes in the State railways workshops and in cotton mills and other factories. Recently in Bombay, some High Schools have been converted into technical schools. There is a system of State Technical Scholarships for study abroad. After the Reforms it has become a provincial scheme. Scholarships of £240 for three years with free passage both ways are given for Scholarships. study in printing, metallurgy, etc. Recently a new system of giving travelling scholarships to industrialists has been introduced. Very often scholarships are given to person, who have no experience of industries. On their return, the scholars do not find suitable employment and so take to some other lines and thus the training which Delect and they have received is wasted. We suggest that scholarships Suggestions should not be given for training in industries which are not existing in India and which are not likely to develop in the near future. Again scholarships should not be given for facilities existing in India. On their return, they should be helped in getting employment. We must start such institutions in the country itself so that a greater number of students can take advantage. Of course in the beginning we shall have to import foreign experts but ultimately we shall be able to dispense with them. Drain of money from the country will be stopped. Stipends are granted by many Provincial Governments for technical and industrial training in well known institutions such as V. J. T. I., Indian Institute of Science at Bangalore, Harcourt Butler TechnoStipends logical Institute, Cawnpore. Stipends are also given to the boys of the artisan class to attract them to the Government Page #196 -------------------------------------------------------------------------- ________________ SILVER JUBILER] EDUCATION IN INDIA 37 schools. Poor boys and pupils of the backward class are also encouraged by the grant of scholarships and free studentships. In light of our examination, we conclude that looking to the large and growing requirements of the country, the present position is very unsatisfactory. The provision so far made by Government or private efforts is very inadequate. Still much remains to be done. The problem has assumed greater importance after the outbreak of the war as several new industries have been started and several are proposed to be started. The Government must adopt a bolder policy. Greater facilities should be given for industrial and technical education. At the same time active co-operation and support of the industrialists and the businessmen is very essential. The Universities should also give special prominence to degrees in technology, commerce and agriculture. At the Tokyo University in 1919, the largest number of under-graduates were preparing themselves for a degree in commerce. More recently even greater prominence has been given in that country to training in technical arts. It has been remarked that the cotton and other mills in Japan are to-day wholly manned by young men who have had higher training in textile, mechanical and other types of engineering. As things stand at present, practical proposals of this kind, if put forward, are liable to be received with. indifference or positive ridicule in University circles. There should be a large number of special business institutes and schools in the country at which arts graduates and middle-class business men might receive the finishing touches of training needed to manage a factory, farm or shop. Industrial and technical institutes and Universities should arrange for popular evening classes in all industrial towns to enable practical men to improve their knowledge and qualify for more responsible positions in their own business. Other educational facilities needed are the deputation of students to foreign countries: changing the character of education in public institutions so as to provide an industrial bias: and provision of mass education and adult education on an extensive scale. The majority of the rural population should, as in the United States of America, receive training in mechanics and mechanical pursuits to give them a machine-sense and make them efficient producers. This will bring the education of the masses to the requisite practical standards for industrial life. Sir M. VISVESVARAYA. Page #197 -------------------------------------------------------------------------- ________________ P FOR PLANNING OF INDIAN ECONOMIC LIFE By K. U. BARODIA. R.COM. Planning is the order of the day. The Government of India has already appointed a committee for the post-war economic problems. The Indian National Congress, the only body which reflects the national will and the national desire, had also appointed the National Planning Committee under the presidentship of Pandit Nehru. It did some very useful spade work but before it could be completed, the Congress resigned offices and the war eclipsed the good work of planning. Planning Movement started in Europe and America long before and it is but proper ior us, even at this late hour, to give our attention to the problems of our Indian Economic Life. In doing so we need not all be socialists, neither is it necessary for us to be graduates in Economics. The salient features of our economic life are too well known to be mentioned here in detail. Our population must be in the neighbourhood of 40 crores, which is next only to China. The rapid increase in population with decreasing pace of production of material goods has several important implications. India is even to-day mainly an agricultural country and about 75% of its population is directly connected with the future of Indian Agriculture. It is, again, a well-known fact that more than 90% of the population stays in the seven lacs of villages of India. The pressure on land is tremendously increasing. Indian Agriculture is a deficit economy already and the increasing population with no outlet for Industrial employment makes the position of the agriculture very piteous. Indian agriculture is a problem of problems which will confound and perplex not only the economists but the State also in the future. The Industrial policy of India in peace or during war has remained much the same. The tempo of Industrial development has not changed to any remarkable degree. Neither the Eastern Group Conference nor the Roger Mission nor the slogan of India - the arsenal of the East' has effected any basic changes in our Industrial structure. The same old halfhearted, shy, faltering and sluggish policy of Discriminating Protection remains unchanged. This makes the solution of our economic problems all the more difficult. The people are not drawn or pulled towards the cities and 38 Page #198 -------------------------------------------------------------------------- ________________ t M. J. V. SILVER JUBILEE } P FOR PLANNING the industries but are literally pushed back to the villages and the agriculture. Thus, to-day, in India there are no clashing interests between agriculture and industries. Rapid industrialisation apart from realising the benefits of the balanced economy will relieve the pressure on land and make the position of our national economy more comfortable. 39 The per capita income taken with the low purchasing power of the Indians is the lowest in the world, to mention which every Indian must truly be ashamed. 2 to 2 1/2 annas a day is the per capita income of the people which is simply abominable. This is all the more so, because this is the statistical average of the incomes of a spinner, a beggar, a capitalist, a Governor and the Viceroy. Granted that people in India, especially the poor folk, do not fall sick, need no shelter, need no sanitary or hygienic facilities, need no education as they do not aspire for that high standard so common in the West, even then, it is humanly impossible in this paltry sum to feed and clothe oneself. The standard of life of such people, in such an unfortunate country, as can be well imagined, is shockingly low and the people appear to be mere ghosts walking upon earth. The growing population, grinding poverty of which Mr. Ramsey Macdonald, the Labour Premier, spoke as not an opinion but an established fact', vast unemployment and food-shortage bring in their train diseases too numerous to be mentioned. The average life of an Indian is about 25--the age at which he is the flower of youth' and when he is economically the most productive factor in a Nation's economy. Child mortality and female deaths are abnormally high. When it is said by eminent economists that the food supply is inadequate from the point of view of calorific contents, the talk about vitamins, proteins and fats must necessarily remain a dream. Our consumption of cloth, which is 14 yds. per head is indeed very very low and our living space per head is, to say the least inadequate. • The stupendous problem of unemployment--rural, urban, educated and middle-class-is a problem in itself which yet remains to be solved. Not less than 4 to 5 crores of people are unemployed. This is in striking contrast with unemployment problem of the Western countries. The concept of the modern state is that they should either give food or give work to the unemployed. The doles given for this purpose in the United States of America and Great Britain are a case in point. Our Government may not be able to give these doles, but, is it not its duty to provide idle hands' with 'avenues' of work? If the able-bodied men, women and children are not given work, for Page #199 -------------------------------------------------------------------------- ________________ 40 K. U. BARODIA [M. J. VIDYALAYA no fault of their own, is it not a waste of energy? Is it not economic waste? Is it not social injustice?. --and be it known that educated and middle class people when unemployed are the best inflammable material which can be ignited with a match-stick of communist or socialist doctrine. Our Government, it must be remembered, is non-Indian, if it cannot be said that it is anti-Indian. It is a foreign government which has not established its rule in this country for the purposes of charity. As it must be the case, the Government of India is tied to the apron strings of the Whitehall and remains utterly indifferent, if not negligent, towards Indian Economic problems. To quote Mr. Ramsey Macdonald, again, Government in India is extravagant and that the Britishers have behaved meanly towards India' remains a fact even to-day. In short, our Government is irresponsible to our needs, irresponsible to national demands and is irremovable by an elective vote. Rural indebtedness has mounted up to at least Rs. 3000/ crores and the much criticised policy of taxation of 'tax the poor and let off the rich' has made the burden of taxation absolutely unbearable. To-day literacy, which has much to do with the economic well-being of the people, apart from its cultural and intellectual aspects, is barely 8%, while the female education stands at somewhere at about 2.5%. This stands out of relief as one of the great achievement of the British rule in India. It will be interesting here to note that Germany, Russia and Japan to-day have achieved 99% literacy and, out of these, Japan within quarter of a century. This proves beyond all doubt what a national government can achieve. All these lead to one inevitable conclusion that there is something fundamentally wrong with our economic life and that the conditions of our economic life to-day are not only most rotten but are abominably ghastly. It is not the purpose of this article to apportion the blame of this but it is a fact that these conditions do not reflect any credit on us and the State and the people are both to be blamed for the same. This brings us to planning--planning which will remove these defects or wrongs from our body economic. These symptoms of the malady are such that they might eat up the whole super structure of human society in India any day. Planning assumes a planning authority to execute the same. This necessarily means the transfer of power from Britain to India. To-day, we are not recognised as a nation and thus planning has assumed mere academic importance. But we presume that India will be a nation one day and that it will have to put its house in order, economically and politically. No more is India at cross roads of dependancy and independence. The rubicon is already crossed and we are promised a dominion status at an early date. Page #200 -------------------------------------------------------------------------- ________________ SILVÅR JUBILEE P FOR PLANNING When we have that power, power to implement our planning which only a strong, stable, sympathetic and national state can do, it will be the paramount duty of every one of us to try to remedy these defects. Why do we need planning at all? Negatively speaking, we do not want planning for an export-economy nor do we need it for a war-economy. We do not have a territorial ambition. We certainly do not cry for Lebensraum. We do not aspire for economic nationalism or autarchy. Our planning has three clear objectives: (1) Give everyone food, clothing, shelter and minimum necessary amenities of modern life (2) increase the standard of life through maximum production utilising our vast Indian resources (3) Solve our problems of poverty, population and unemployment. These are our immediate objectives. Thus our planning becomes a necessity ---necessity to live, necessity to survive and necessity to enjoy life as human beings. Under modern economics the best, the quickest and the easiest way to increase the standard of life is through industrialisation. But this requires unqualified, full-fledged, unhesitating, unstinted Protection. Under the capitalist economy the incidence of this will fall on the poor and comparatively the rich will benefit the more -- but we cannot help it. It is useless to argue in this way. 'Industrialise or perish' should be our motto and watchword. To quote Mr. Amery, the secretary of State for India India is a sub-continent and is not a Holland or a Belgium'--though he spoke for different reasons. Our model in planning should be U. S. A. in some respects and Japan in other respects. Our comprehensive planning should include large scale, small scale and cottage industries within its compass. It should be a co-ordinateci and co-operative policy with state as the guiding and inspiring force. The proper industrial policy, rightly executed should make India fit to be called United States of India. Vast resources of manpower, raw materials and potentialities coupled with traditional skill and genius of the people should help us in this. But, today, the problems cited above are heart-breaking and heart rending. The state, the politicians, the industrialists, the economists, all have to face these problems. The New World Order may come after the war and India is the best training ground for the same to make it a unit of the new order, economically and politically. This new order is not going to bring paradise overnight. No Swaraj, also will solve these problems by a magic Page #201 -------------------------------------------------------------------------- ________________ 40 K U. BARODIA (M. J. V. SILVER JUBILBE 1 wand if we sit with folded hands. If this article will arouse some interest in this direction, its purpose will be served. As V stands for victory, let P stand for Planning--planning of our Indian economic Life. Let us understand once for all where we are and where we aspire to be. May this movement for planning spread far and wide and may all those who can think, do think and wish to think, think in these terms of the stupendous task ahead of us which will consume every ounce of our energy. India expects every one of us to contribute our mite. The man in the street or men with limited time can help this movement through intense Swadeshism patronising the Indian village and Cottage products, adopting for his or her use, and encouraging every new article which is made in India, a great determination to put up with any hardship or inconvenience in buying India-made things, pressing upon Government the dire need of industrialisation and having a patriotic outlook for all problems related with India. To summarise, our national life needs thorough reconstruction and our corporate life needs complete overhauling. The reorganisation, rejuvenation and revitalisation of our Indian economic life should start soon--too soon. P for Planning Movement should get momentum from all right thinking persons in this country. The Congress has, in view of present conditions in India, laid great stress on the encouragement of cottage industries in India. Any planning must therefore take note of this fact and base itself on it. This does not necessarily mean a conflict between cottage industries and large-scale industries. A large number of essential industries, which are necessary for the independence and well-being of the country, must inevitably be on a large scale. The very resolution appointing the Planning Committee calls upon us to provide for the development of heavy key industries, medium scale industries and cottage industries. It lays down that the economic regeneration of the country cannot take place without industrialisation. We have thue to expediate this industrialisation and to indicate how and where key and basic industries are to be started. We have to demarcate, in so far as is possible, the domains of large-scale and cottage industries, and where the latter have been especially fathered by the national movement, to give them every protection and encouragement. - JAWAHARLAL NEHRU. ring anted. We merialisation and take place Page #202 -------------------------------------------------------------------------- ________________ A MESSAGE FOR THE YOUTH By MOHANLAL M. DESAI, B.A., LL.B., ADVOCATE, HIGH COURT. The safety and salvation of the country depends upon its youth. A leader may guide, but what is the use of a leader if he has neither the opportunity nor the means to lead those on whom rests the destiny of a country? India needs thousands of young men, who will undertake the heavy and responsible task of uplifting the cause of the country and carry on the banner of progress. We want young men with tons of energy and brain power. They must be physically fit. They must have ambitions. They must be capable of achieving their goal. We do not want effeminate graduates, impatient idealists, snobs, or men of hysterical temperaments. We want men who know how to organise themselves, unite themselves and create such a force as will challenge even the empires. They must train themselves to fight for liberty and against slavery. They must have the capacity to break the bondage---physical or intellectual. Whether it is during the peace period or during the war period, whether it is in the field of politics, commerce, art, industry, literature--whatever it may be, the youths of our country must know that they have a national duty to perform, they have a life purpose, and they are prepared to respond to the call of the country. Instances are not wanting to illustrate what the younger generation has done for the political and social uplift in their respective countries. Go to Egypt, Turkey, Italy, Russia or Germany and you will find that the new generation has made history. ,Youths are the wealth of a country. If the wealth is discriminately utilised, it brings a big return and contributes to the prosperity of the country. So also, if our youths are given a true and national education, and trained up properly, their capacity to work will be tremendous. I remember that years ago, an eminent educationist once said that our graduates are a fraud. This expression became a slogan. What he meant to say was that thousands of graduates turned out every year by our Universities are worth nothing. They are not current coins. They are worthless and value Page #203 -------------------------------------------------------------------------- ________________ 44 MOHANLAL M. DESAI [M. J. V. SILVER JUBILEE ). less, so far as the national salvation was concerned. In the words of Sir S. Radhakrishnan, our education has not freed us from intellectual bondage, our rationality is pretence, and that we use our reason to bolster up our instincts. After an experiment of several decades, we begin to realise that this crammed education results in the mass production of clerks, professionals or men with decorative degrees. To what extent do these people help in the regeneration of the country? What is their substantial contribution to the wealth of their country? I am afraid that their basic contribution is practically nil. Their system of education is faulty and they are without a culture. And where is culture ? A young man though well educated in its broadest sense, but lacking in culture is of no use. Culture is the finest mental equipment, the correct mode of living in the society. It cannot be had in the pages of a book. It cannot be learnt in a day. It is by a continuous process of acquisition and adaptability that the best elements in life are brought out at the greatest advantage. And add to this a lew more atoms of equipment. They are Action, Duty and Sacrifice. None of them can be missed. They are the fundamentals. which will be found in all the religions. They are the foundation stones on which the character of a youth has to be built. Put them together, and we will have the finest specimen of our youths. What do we expect of our youths? We want them to be manly, courageous, enterprising -- true patriots. They have not to live like mere animals, . toiling, eating, drinking, and dragging their life day in and day out. They have a career. But they have to be selfless, a vital element in the healthy contribution of the country. Each nation depends upon its youth for its success. And why not we? No youth is the sole monopoly of his family. The country has a claim on him-claim on his services too. The claim cannot be ignored. Build up your character, be a useful citizen, and play your part well however humble your sphere in life. Live as an Indian, for the Indians, and with the Indians, and say Hail to the Motherland! Page #204 -------------------------------------------------------------------------- ________________ THE WAY TO LIVE IN PERFECT HEALTH By DR CHIMANLAL N. SHROFF, M.B B.S., D.O.M.S. Health is the most priceless of possessions. It is the perfect health which can give maximum efficiency both physical and mental, in daily work. This has effect on outlook of life. Health is within the grasp of all who are not affected by organic disease and the vast majority have no organic ills. All that is necessary is to lead a natural life and create an impulse to right action. Health of mind assures health of body. Disease (In Latin ‘Dis' means 'lack of', and disease in one sense means · lack of ease') is the manifestation of disobeyed laws of nature and whether the mistakes are committed knowingly or otherwise matters little, so far as results are concerned. Cleanliness, moderation in all things, food and exercise, right thinking are some of the important factors which help to acquire and retain good health, AIR Air is the first and primary necessity of life. It is possible to live without food for days and without water for some hours but lise would be extinct without air. In the matter of bare necessity of living, nature supplies enough air, but it is found contaminated by existing arrangements of urban and rural life. A gentle draft, as a matter of fact is one of the best friends which the seeker after health can have. Morenver sunlight has specific influence on the tissues in improving resistance to germs and even in preventing many physical deficiencies. Sun bath in the morning can materially contribute to the well being of average people. who do not suffer from any specific complaint. Usually only those who spend their day and night time in the open air enjoy better health and longevity. Most of us in cities confine ourselves in stuffy atmosphere. Out-door sleeping increases the power of resistance to diseases and greatly promotes physical vigour, endurance and working capacity. Pure air and sunlight are the primary essentials of maintaining a sound health. FOOD Whatever food is eaten, ultimately results in rejuvenating and creating blood. Medical fraternity sometimes does not emphasise the factor of nutri45 Page #205 -------------------------------------------------------------------------- ________________ 46 CHIMANLAL N. SHROFF [M. J. VIDYALAYA tion. It is regrettable that utility and consequences are not properly understood. In order to maintain good health, it is desirable to have quality food properly cooked in right proportions and combinations. Human body is very much like a locomotive. It needs fuel to keep it running. What is needed is 1. Fuel food, 2. Building food, 3. Regulating food. 1. Fuel foods : There are three groups of fuel foods, viz. starchy foods, sugar and fats. Starches and sugar are included in the carbohydrate element. About eighty or eighty-five per cent of the fuel for the body come under this category. Starchy food should be used in the largest amount, fats next, and sugars the least. The starches are derived for the most part from cereals but roots and vegetables are also rich in starch. Starch has an advantage over sugar as a carbohydrate food in the fact that it has a natural flavour, and is bland and absolutely unirritating. Another advantage possessed by farnaceous food stuffs over sugar consists in the fact that the carbohydrates are not isolated, but are associated with lime, iron and other salts as well as the precious vitamins, all of which form an essential part of the day's ration. Cane sugar differs from the natural sugar found in the dates and raisins. So far as dates are concerned, the sugar is associated with other essential food constituents, especially protein, which is necessary for tissue building, iron which is necessary for the blood, lime which is essential for the bones and vitamins which are necessary for the maintenance of nutrition and to stimulate growth and development in young ; all these food essentials are found in dates but none are present in cane sugar. Cane sugar is of great disadvantage as it is irritating as well as difficult to digest, Cane sugar should be used sparingly and should be avoided in all forms of gastric catarrah. People should be encouraged to eat dates and raisins instead of sugars. Fats : Fats like starches and sugars are fuel foods. Their chief function in the body is to furnish fuel to maintain heat and to serve for the energy expended in the muscular work, heart and lung work, gland work and other forms of vital activity. Fats usually furnish more than double the energy furnished by carbohydrates. Usual sources of supply of fats are Ghee, Butter, Cream and Vegetable oils. It is better that ghee and butter should be preferred as the sources of fat whenever possible. Where ordinary oil is to be used for cooking purposes, it is better that the free use of greens should be made which Page #206 -------------------------------------------------------------------------- ________________ SILVER JUBILEEJ THE WAY TO LIVE IN PERFECT HEALTH 49 days, the time comes when the excretion fails to keep pace with the assimilation and diseases appear. For aged persons to enjoy perfect health, it is necessary to take some exercise and to keep their excretary organs in perfect order with perfectly balanced diet. POISONS Were it not for the liver which destroys many poisons, and the kidneys, bowels and skin which eliminate poisons, we would die earlier. These poisons are the main factor, therefore, in causing old age and death. It will be seen, therefore, how extremely important it is to reduce our daily dose of poisons and to eliminate as thoroughly and promptly as possible those which are unavoidably produced. The chief organs for such elimination are the kidneys and water is the chiel agent of elimination. People who habitually drink too little water while otherwise living under hygienic conditions, often experience a remarkable increase of health and energy by attending systematically and several times a day to this simple but important need. The water taken in the morning helps to start the body to cleanse itself. Next to the kidneys, the bowels serve to eliminate body poisons. The delayed bowel action is perhaps responsible for a great number of common chronic ailments. It is necessary, therefore, that the evacuation of the bowels should be thorough and complete. Fating sulticient amount of vegetables helps in keeping the bowels clean as they supply sufficient amount of bulk. Tea and coffee contain a poisonous alkaloid which is generally called caffeine. These drinks when first taken cause a gentle stimulation under which one feels better, but this is followed by a reaction, and then the power of the body and mind wane so much that the average output of work is less than when the body is not stimulated. All popular stimulants, refreshing drinks and pick-me-ups have two distinct and opposite actions.--an immediate exhilaration and a period of subsequent depression which is proportionate in degree to this primary stimulation. Tea diminishes the secretions of digestive juices and therefore often destroys appetite and desire for food. It is particularly injurious to the young children. Tobacco contains a strong poison necotine. In the beginning it produces soothing effect on the nerves. This depression is greater than the initial stimulation, so there is actual loss. Page #207 -------------------------------------------------------------------------- ________________ CHIMANLAL N. SHROFF (M. J. VIDYALAYA WORK, PLAY, REST AND SLEEP In order to live a hygienic life, it is not only necessary, as shown before to supply the body with wholesome substances and to exclude unwholesome substances, but it is also necessary that the body should at times be active and at times be inactive. There are two great forms of activity, work and play and two great forms of inactivity rest and sleep. All these are needed in healthy life and in due relation to each other. Work: There are few things more necessary to a normal healthy life than to have purposeful work. Work when done with zest is a wonderful tonic. Exercise : This should be in moderation and has greatest value in maintaining good health and efficiency. A very good plan is to take 10 to 20 minutes of exercise according to one's requirements in the morning and in the evening. Those who play outdoor games will have no difficulty in selecting their own time. Swimming is one of the finest exercises. It brings nearly every muscle in the body into play, and should be followed by massage of the body. A healthy body gives courage and an optimistic outlook upon life. A sluggish liver can hide the most beautiful sunrise, but a healthy body gives the eyes power to see beauty on the most dreary day. The value of exercise consists not in developing large muscles, but in attaining physical poise, symmetry of form, and the harmonious adjustment of the various parts of the body, as well as furthering the proper activity of tissue cells and organs, and the elimination of waste products, in fact, good health as a whole. Always make deep breathing a part of one's daily exercise, no matter what one's physical troubles are, deep breathing will help to overcome them. It will cure cold feet by bringing more oxygen into the bood. It will help to drive away the constipation by giving natural massage to the bowels. It will help to overcome torpid liver by the exercise given to that organ. It will help to cure rheumatism by producing enough oxygen to burn up some of the foreign deposits in the various parts of the body. Sleep : At night the cells of the human body recuperate, hence undisturbed sleep is very important. Sleep is nature's great rejuvenator, and the health Page #208 -------------------------------------------------------------------------- ________________ SILVER JURILEE) THE WAY TO LIVE IN PERFECT HEALTH 51 seeker should fully avail oneself of it. One should know how to relax the mind and the body as sound sleep to a great extent depends upon relaxation. The hours of sleep before midnight are more refreshing and invigorating than those after. Early retiring leads to regularity which is very desirable. SERENITY AND POISE As we have seen before, not only the body but the mind needs, its due activity and rest. Every one should learn how to avoid anger, lear, worry, excitement, hate, envy, jealousy. grief and all depressing or abnormal mental states. If we want to be really healthy our mental attitude should be healthy. A healthy mental attitude implies many elements, but they are all summed up in the word 'serenity'. Few other hygienic requirements are of greater importance than this. Moreover the attitude of health-mindedness should be striven for in order to have sound health. In short the health of the body and the health of the mind act and react on each other. The basis of health is internal cleanliness, and to attain that, it is necessary to exercise self-control and moderation. Success in life means balance, poise, adjustment. We must adjust ourselves, so as to be in harmony with nature. Then one must exercise self-control to bring them in harmony again, for natural laws are no respectors of persons. If one disregards them often enough, consequences are harmful. We must realize our unity with nature, that we are governed by the same fixed laws that govern the rest of nature. Attempts to escape from their workings indicate lack of understanding. A seeker after good health, needs no medicine but to learn the art of living. Our bodies thrive when properly used but not when abused. It is necessary for our physical well-being to get air, sunshine, work and play in proper proportion. Physically, be moderate--Mentally, cultivate equanimity. Page #209 -------------------------------------------------------------------------- ________________ THE CAVADĀS By KANTILAL D. KORA The origin of the Cavaḍās is enveloped in the mist of obscurity and the lamp of inquiry has not as yet been lighted to illumine the hidden recesses and the dark caverns of the Cavada history. Of their real origin, we are still in doubt.' There appears to be a definite tendency amongst the royal families of ancient times to connect themselves with the solar or the lunar races, popularly known as sūryavaṁśi or candravaṁśi. Some Rajput families claim descent from Agnikulas. Regarding the last mentioned clan, Mr. Crooke observes that it represents a right of purgation by fire, the scene of which was in Southern Rajputana, whereby the impurity of the foreigners was removed and they became fit to enter the Hindu fold. Every dynasty assuming the reins of the state tried to trace back its origin to mythical personages. Mythical stories about the origin of the Calukyas and the Kadambas" are of the same type and seem to have been coined in accordance with the prevailing craze of kings to connect themselves with gods. The celebrated clan of the Cavaḍās seems to differ in one respect from the other Rajput races. The Cavaḍās belong neither to the lunar nor to the solar race.^ Different origins have been assigned to the Cavadas and there has been as yet no unanimity on this point as historical inquirers have again and again to grope through the bye-paths of surmise and inference, because there is a notorious tendency amongst the Rajputs and other tribes to break up into sub-tribes or clans and those sub-divisions go on sub-dividing until the real origin is lost and original appellation likely to be submerged in the name of the sub-tribe or clan. 1. Diversified theories have been advanced but they in no way help us to come to a convincing solution. 2. Smith. Early History of India, p. 428. Journal of the Royal Anthropological Institule of Great Britain and Ireland. 1911, p. 42. 3. Wilson, Mackenzie Collections, pp. 60 and 149. 4. Forbes, Rasamälä, Vol. 1, p. 37. 52 Page #210 -------------------------------------------------------------------------- ________________ [M. J. V. SILVER JUBILEE ) THE CAVADĀS The Cavadas of Anhilapaṭṭana fill a prominent place in the history of Gujarat, but the question of their origin is still in darkness. Col. Tod seems to think that the Cavaḍās were a foreign race, who landed in Sauraṣṭra and thence spread northwards until Vanaraja Cavada founded the kingdom of Pattana. Mr. Kinloch Forbes in his interesting and instructive volumes speaks of the "still mysterious race of Kanaksen", but does not allude to this point. 53 It is considered on all hands that the Cavadās are a branch of the widespread race of Parmars, which has given rise to a saying: "The world is the Parmar's". It is difficult to find any famous town or fort in Gujarat, which was not originally held by the Parmars. Hardly anything is known about the caste or tribal position of these ancient Rajput families. It is said that Pattana was ruled by the Parmars even before the advent of the Cavadas. Major Watson speculates that Anhila discovered merely a ruined site of the ancient Parmar sovereigns. Abu, Candavati, Bhinmal or Srimal, Palanpur, Tharad and Vardhamanpur in Sauraṣtra were held by the Parmārs. In the administration report of the Palanpur Superintendency for the year 1873-71, Major Watson alludes to the local traditions that Caḍcat, properly called Cavaḍcat, owes its name to the Cads or Cavadas, a branch of the Parmars." It is probable that the Cavadas were a branch of the Parmars. It is hence likely that in a race of undoubted antiquity as the Parmārs, one branch of the Cavaḍās became kings of Anhilapattana ultimately resulting in the obliteration of the original clan. Mr. Dwivedi is also of the opinion that the Cavaḍas hail from the Parmar dynasty and a connecting link has been found to support this view point. Parsurama was the 35th king of the Parmar dynasty. His mother was Udekunverba the daughter of Sisodia Rāņā Karanji of Chitor. Parasurăma was defeated by Chada Raja Rathod and Bhinmal was conquered. His wife. Jasakunverbā, the daughter of the Kacchava Raja Mansinghji of Amber fled to a forest and Vanaraja was born. The veracity of this account is disputed, as this theory has found no support from any research student and moreover this does not help us to form any definite conclusion on the strength of the existing data. The genius of the Hindu race has somehow been alert to depict historical incidents in metrical forms and there is a poem describing the sovereignty 1. Indian Antiquary, Vol. IV, p. 145. 2. Ibid. 4. Dwivedi, Gujarātnā Aitihäsika Sädhano. p. 4. 3. Ibid. Page #211 -------------------------------------------------------------------------- ________________ KANTILAL D. KORA M. J. VIDYALAYA of the Cāvadās at Diu, the founding of Pattana and it is explicitly given out that Vananā ja, the founder of the Cāvadā dynasty was a Parmár.? Major Watson observes : "I have seen a varnávali in which the parentage of Vanaräja is traced up through Venrāja and Vacarāja to Vikramaditya of the Parmár tribe."? Doubt also hovers over the question as to whether there was a name like Kanaksen among the promogenitors of Vanarāja. It is possible that the Cavadãs may have extended their dominions along the coast until they acquired Diu. An inscription discovered at Wālāk, which includes Katpur shows that a Parmar sovereign ruled there in ancient times." The above traditions are not sufficient to assert that the Cāvadās are a branch of Parmärs, yet they seem to convey the possibility of that being the case. Forbes observes that the Cāvadās or Capas were a Gurjjara tribe, who came from Bhinmäl or Srimál, the great capital of the northern Gurjjara race." This view has been supported by Bhimbhai Kirparam as the census reports secm to establish the fact that the Cāvadās belong either to the Gurjjara race or white Hūņa race, who conquered Northern India in the 5th century. It is also supposed that the Capotaküta or Cāvadā tribe to which the prince of Pancasar belonged, had its origin in the countries west of the Indus". The Cāvadās first appeared at Okhamandala in the northwest of Kathiawad and about the 6th century retired to Pancasar on the edge of lesser Runn of Kutch. Tod presumes in one of his famous historical treatises that the Cāvadās were of Scythian origin.* He traces them to Sankhodwara or Socotra off the coast of Africa and so concludes them to be descendants of Alexander's Greek Colonists, but Sankhodvāra which Tod mistook for Socotra is near Dvärka.Capt. Bell is also of the opinion that the Cāvaçãs were of the Saka or Scythian origin and he has given the Jethavas almost the same origin.am Legendary accounts maintain that Dhank was the scene of the first settlement in Saurashtra, while the Valabhis were paramount, the Căvaçās separated themselves from the Jethavas, who were of the same stock and settled at Okha in the west of the Peninsula. Mythical stories go so far in the case It i Vol. IV. p. vol. 1, Part 1, p. 1. I. 4.. Vol. IV, pp. 145-8. 2. Ibid., p. 148 3. Ibid. 4. Forbes, Räsamala, Vol. I, p. 37, f. 5. Bombay Gazelteer, Vol. IX, Part I, p. 124. 6. Forbes, Rasamālā, Vol. I, p. 37. 7. Tod, Travels in Western India, p. 412. 8. Tod, Annals und Antiquitics of Rajasthan, Vol. I, p. 105. 9. Bombay Gazetteer, Vol. V. p. 68, fn. 4: Bird, Misat-i-Ahmadi, p. 210. 10. Bell, The History of Kalkiawad, p. 50, 11. Ibid., p. 61. Page #212 -------------------------------------------------------------------------- ________________ SILVER JUBILEE 1 THE CAVADAS 55 of the origin of the Jethavas as to support Darwin's story of evolution. Bardic notes relate that when Hanuman was crossing a bridge from India to Ceylon, a drop of perspiration fell into the sea, which a crocodile swallowed and the result was the birth of the first Jethava. The veracity of this account need not be stressed. It may also be argued that the Cavaḍas were probably the first of the great Rajput clans to invade the peninsula of Kathiawaḍ. They came from Gujarat and established themselves at various places on the coastline notably at Dvāraka, Paṭṭana and Div. The astronomer Brahmagupta speaks of the Căpa dynasty reigning at Bhinmal or Srimal in A.D. 628. From Bhinmal came the clan, which settled at Pañcasar and emigrated to Anhilapattana, after the sack of that city in the eighth century. The existence of a Cavadă chiefship at Pañcăsar is proved by the Navsari grant dated Samvat 490 (A.D. 78889) of the Gujarat Calukya king Pulakesi Janasraya, which records the suc cess of the army of Tajikas or Arabs from Sind to Navsari." The Cavotakas mentioned in the grant are no other than Cavaḍas of Pañcasar on the border of Kacch. The origin of the name Cavaḍā, sanscritized into the high sounding Capotkata or strong bow resembles the Gujarāti "cor" (Prakrța, Caura or Corata) meaning thieves and robbers. Jāvada is the further corruption of Cavaḍā. The original text of Ain-i-Akbari and the Mirat-i-Ahmadi call Cavada, Jawudan and Jawudah respectively, but this transition is due to Indian and Arabic spellings and pronunciations. Cor or Coura appellation from Cavadā seems to be more likely apun. No contemporary Gujarat plate or inscription refer to the Cavaḍās except the Navsari plate." It has been said by some chroniclers that the Cavadas belong to the great Gurjjara race. Special interest is attached to the Cavaḍās because they have been labelled as Gurjjars and secondly because it was mainly through the Capas that the name Gujarat was given by the Gurjjaras. The statement that the Capas are Gurjjaras is the account of the astronomer Brahmagupta, who writing at Bhinmal in A.D. 628 under the Gurjjar king Vyaghramukha, states that the king belonged to the Sri Capa Dynasty. The entry runs 1. Bombay Gazetteer, Vol. VIII, p. 109. 2. Forbes, Rasamālā, Vol. I. p. 37 in. 2. 3. Bombay Gazetteer, Vol. I, Part I, p. 149. 5. Bird, Political and Statistical History of Gujarat, p. 140, fn. 6. Bombay Gazetteer, Vol. I, Part I, p. 109. 7. Dwivedi, Gujaratna Aitihasik Sadhana, p. 4, fn. 8. Bombay Gazetteer, Vol. IX, Part I, p. 488. 4. Ibid., p. 150. Page #213 -------------------------------------------------------------------------- ________________ 56 KANTILAL D. KORA M. 3. VIDYALAYA thus : "In the reign of Sri Vyaghramukha of the Sri Căpa Dynasty, five hundred and fifty years after the saka kings having elapsed". This fact is supplemented by the fact that the temple erected in honour of Jaysekhara, the Cāvadā ruler was dedicated to him as the Gurjjar lord.” The stock name Căpa was sanscritized into Cãpotkața but this did not present the Cåvadā or Caura name to be used derisively. The Cauras mentioned in the Mahābharata as degraded are really Coras or Colás of the East coast of India and should not be confounded with Cāvadās.' The Agnikula or fire-born tribes, who were raised by rebirth in a fire pit, were either the Gurjjaras or members of the great horde of which the Gurjjara was one of the prominent element. The case of the Capās, who had their original clan, sanscritized into the ruling tribe of the Cävadās, remove all difficulty from the suggestion that the Agnikula Rajputs are of the Gurjjar horde. The Valas or Balas of Vallabhi are not identified with the Cápās because they are Maitrakas, or Mhiras. But the Mhiras conquered Vallabhi before the close of the 5th century, and the bardic dates which establish the Cavadās at Bet, Dväraka and Somanāth when they are said to have founded a temple to the Sun. The Cāvadās settled at Diu in the 6th century, and at Wadhwan and Pancāsar during the 7th century and Anhilāpattana in the North and Campānir in Central Gujarāt, which as the legend relates was named after Capa, its founder in the 8th century." Căpa, the founder, the legend relates, was a Bhil and this is not true except in the sense of a strong bow. And this is shown by Siddharāja (A.D. 1094-1142) successor of Ra Khengär, committing the management of Sorath to a military officer named Sajan, a decendant of Jamba or Champa the companion of Vanarāja." The importance of Cāpās in Rajputāna is shown by six of the Mārwar chiefs claiming to be Campūvat. Traces of Capa rule seem to remain in the Happa tract of South Mārwār. It is remarkable, that the Kachh Cāvadās claimed to be Agnikulas and they further acknowledged the fact that they came from the west of the Indus and settled at Okhamandal which included Dväraka, Pattana, Pañcāsar and 1. J.B.B.R.A.S., Vol. VIII, p. 27. 2. Udayaram, Forbes, Råsamālū, Vol. I, p. 32. 3. Bombay Gazetteer, Vol. IX, Part I. p. 488 fn. 4. 4. Ibid., p. 480. 5. Tod, Travels in Western India, pp. 256, 437. Kathiawad Gazetteer, pp. 109 and 589. 6. Udayaram, Forbes Rasamäla, Vol. I, p. 232, fn. 7. Bombuy Gazetteer, Vol. IX, Part 1, p. 488. Page #214 --------------------------------------------------------------------------  Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોતસવ ગ્રંથ પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ Page #216 -------------------------------------------------------------------------- ________________ ઓ મહાવીર જૈન વિદ્યાલય રન રમાદક ગ્રંથ પ્રેર્ટ અને સંસ્થાપક ~~~ આચાર્ય શ્રીમદ્ વિજયવરંભ સૂરીશ્વરજી મહારાજ Page #217 -------------------------------------------------------------------------- ________________ श्री महावीर जैन विद्यालय प्रेरककी अंजलि ॥ वन्दे श्रीचीरमानन्दम् ॥ आरोग्यबुद्धिविनयोधमशास्त्ररागा, पश्चान्तराः पठनसिद्धिकरा नराणाम् । आचार्यपुस्तकनिवाससहायभिक्षाः, बाह्याच पञ्च पठनं परिवर्धयन्ति ॥ १॥ संवत् १९५२ की शरद ऋतुमें न्यायांभोनिधि जैनाचार्य १००८ श्रीमद्विजयानन्द सूरिप्रसिद्धनाम श्री आत्मारामजी महाराज अंबाला शहरमें श्रीसुपार्श्वनाथजीकी मार्ग शुक्ला पूर्णमासीको प्रतिष्ठा करा कर लुधीआना शहरमें पधारे, यहां अभीतक श्री जिनमंदिरजीका कोई काम नहीं हुआ था इसलिए श्रद्धालु श्रावकवर्गने व्याख्यानप्रसंगमें श्री जिनमंदिरजीका प्रसंग छड दिया. श्रीगुरुदेवजीने भी समयानुसार योग्य उपदेश दिया. इसवक्त एक क्षत्रिय जातीय थापर महाशय बोल उठे कि, महाराज साहिब आप देवमंदिर तो नये नये बनवाते जाते हैं परंतु इनके पुजारियोंको पदा करने वाले सरस्वतीमंदिर-पाठशाला भी तो होनी चाहिये! श्रीगुरुदेवजीने कहा थापरजी तुमारा कहना ठीक है, हमारा भी यह ख्याल है, परंतु सम्यक्त्व-शुद्ध श्रद्धानको कायम रखनके लिए सबसे पहले श्री जिनमंदिरजीका होना आवश्यक समझा गया है जो प्रायः बहुत स्थानोंमें बन गये हैं कहीं कहीं बन रहे हैं और बनते रहेंगे! अब हमारा यही ख्याल है कि, पंजाबमें सबसे अधिक श्रावक परिवार गुजरांवाला शहरमें है और हम उधर ही जा रहे हैं, यदि ज्ञानी महाराजने देखा होगा तो इस चौमासेमें यही उपदेश दिया जायगा कि, धर्मकी जानकारीके लिए ज्ञानकी जरूरत है. उसके लिए प्रबंध होना चाहिये. जिसमें उपर लिखे कान्यकी दश वस्तुएं श्रीगुरुदेवने फरमाई कि-विद्याकी प्राप्तिमें पांच कारण अंतरंग हैं और पांच ही कारण बाह्य हैं. अभ्यन्तर १ आरोग्य-पठन करनेवाला विद्यार्थी नीरोग होवे. २ बुद्धि-बुद्धिमान् होवे. ३ विनय-विनयी-विनयवान् होवे. १ उद्यम-उधमी-मेहनतु होवे. ५ शास्त्रराग-शास्त्रोंपर रागवाला श्रद्धाल होवे. Page #218 -------------------------------------------------------------------------- ________________ श्री महावीर जैन विद्यालय-अंजलि १ आचार्य-पढानेवाला गुरु-अध्यापक-पंडित-मास्तर-उस्ताद. २ पुस्तक-ग्रंथ-किताबें. ३ निवास स्थान मकान-आश्रय. ४ सहाय-मददगार-सहायता देनेवाला, ५ भिक्षा-भोजन-खानपानसामग्री. इनमें प्रथमके पांच कारण पठन-पढनेकी सिद्धि करनेवाले हैं और बाह्य पांच कारण पाठको बढानेवाले अर्थात् पठन-पढनेमें वृद्धि करनेवाले हैं. जहां तक हमारा अनुभव है गुजरांवाला शहरका श्रीसंघ अग्रगामी अगुआ बने और पंजाबके श्रीसंघ उनको साथ देखें तो श्रीसरस्वती मंदिरका प्रारंभ हो सकता है, बादमें गुजरात-मारवाड-बंगालादि देश और बम्बई, सुरत, अमदाबाद, कलकत्ता आदि शहरोंकी मददसे उस कार्यकी वृद्धि-तरक्की हो सकती है, इत्यादि श्री गुरु महाराजके जवाब को सुनकर खुश होते हुए थापरजीने कहा, इसमें शक नहीं आप प्रभावशाली पुरुष हैं जब चाहेंगे वह कर सकेंगे! श्रीगुरुदेव लुधीआनासे विहार कर जालंधर, जंडियालागुरु, अमृतसर, नारोबालादि शहरोंमें विचरते हुए सनखतरा शहरमें पधारे, वहां श्रीधर्मनाथ स्वामीकी प्रतिष्ठा और पौनेदोसौ (१७५) नूतन श्रीजिनबिंबोंकी अंजनशलाका वैशाख सुदि पूर्णिमा को कराके क्रमसे विहार करते हुए ज्येष्ठ शुक्ला द्वितीयाको शहर गुजरांवालामें पधारे. इस वक्त श्रीसंघमें और शहर गुजरांवालामें जो आनंद उत्साह हो रहा था जिव्हामें वर्णन करनेकी और लिखनेकी कलममें ताकत नहीं है ! परंतु थोडे ही रोजमें वह आनंद उत्साह एकदम ही कपूरकी तरह ऊड गया और सबके सब निरानंद निरुत्साह हो गये ! सब मनोरथ मन ही मनमें विरला गये !! बात यह बनी कि, ज्येष्ठ शुक्ला सप्तमी मंगळवार अर्द्धरात्रि के समय अमंगल हो गया, जैन सूर्य अस्त हो गया; पूज्यपाद आचार्य देव न्यायांभोनिधि जैनाचार्य १००८ श्रीमद्विजयानंद सूरीश्वरजी श्री आत्मारामजी महराज इस मृत्यु लोकको छोडकर स्वर्गलोकमें जा पधारे !!! बस फिर क्या था ? सरस्वती मंदिर बनवानेकी भावना उनके साथ ही चली गई ! परंतु जिन सेवकोंने लुधीआनामें आपका व्याख्यान सुना था उनके हृदयमें उसकी गूंज रह गई ! उन सेवकोंमेंसे मैं भी एक तुच्छ सेवक हूं! श्रीगुरुदेवके शरीरके अग्निसंस्कारके समय प्रायः पंजाबका कुल श्रीजैनसंघ इकडा हुआ था, उनके सामने श्रीगुरुमहाराजकी अंतिम इच्छा सुनाई, श्रीसंघने सादर स्वीकार कर ली ! परंतु कार्यरूपमें परिणत होनेका तात्कालिक समय न होनेसे फूलनहीं फूल की पांखडी समझकर पाई फंडकी योजना शुरू की गई! Page #219 -------------------------------------------------------------------------- ________________ श्री महावीर जैन विद्यालय-अंजलि यदि यह योजना आजतक कायम रही होती तो ४६ वर्ष में कितनी रकम हो जाती. वाचक धुंद स्वयं हिसाब लगा लेवें ! भावि भाव दो चार वर्ष में यह योजनाभी निष्फलसी होगई !!! ज्यों ज्यों श्रीआचार्य देवके वियोगको समय वीतता चला, लोगोंके दिलों से बात विस्मृत होती गई. दैवयोग १९६४-६५ ई. सन १९०९ में शहर गुजरांवालामें पंडितोंकी जरूरत पड़ी उस वक्त, पाई फंडकी जो थोडीसी रकम जमा हुई थी, आग्रावाले बाबू दयालचंदजीकी मारफत पंडित वृजलालजी आदि विद्यार्थियोंको मददमें दी गई थी. उस के फलस्वरूप, पंडित वृजलालजीने श्रीसंघ पंजाबके दिलमें अच्छा प्रभाव पैदा किया जिसमे श्रीसंघ पंजाबकी फिरसे आंग्वें खुली. जिससे कइ एक शहरों में छोटे छोटे पायेपर " श्रीआत्मानंद जैन पाठशाला" कायम हो गई. जिनमें आजतक वृद्धि होती हुई उच्चस्थानमें एक अंबालाकी ही पाठशाला नजर आ रही है, जो मिडलमे हाई और हाईसे कालेज तक पहुंची है ! या श्रीगुजरांवालामें श्रीआत्मानंद जैन गुरुकुल ! यह भी एक निश्चित बात है, फरसना जोरावर होती है जो कार्य जिस निमित्तसे होना होता है वह निमित्त अवश्य मिल जाता है. मेरा इरादा श्री सिद्धाचलजी तीर्थकी यात्राका हो गया. १९६४-६५ का चौमासा सद्गत आचार्य महाराज १००८ श्रीविजयकमलसूरीश्वरजी तथा १००८ उपाध्यायजी महाराज श्री वीरविजयजीके साथ गुजरांवाला शहरमें करके चौमासे बाद श्री सिद्धाचलजीकी यात्रार्थ विहार किया. पालनपुर पहोंचकर वहां ही चौमासा किया. चौमासेके बाद राधनपुरनिवासी शेठ मोतीलाल मूलजीकी विनतीसे उनके श्रीसिद्धाचलजीके संघमें जानेके लिए राधनपुर जाना हुआ. राधनपुरमें मेरी दीक्षाके समयसे सेठ मोतीलालका मेरे साथ धर्मस्नेह था. मैंने उनसे आचार्य भगवान् न्यायांभोनिधि जैनाचार्य १००८ श्रीमद् विजयानंद सूरीश्वरजी श्री आत्मारामजी महाराजजीकी अंतिम इच्छा प्रकट की. शेटजीने जवाब दिया आप कभी बम्बई पधारें तो सब कुछ हो सकेगा! इसी धूनमें १९६९ विक्रममें मेरा बम्बईमें जाना हुआ, श्रीसंघने योग्य स्वागत किया, लालबागके उपाश्रयमें उतारा दिया, चौमासाकी विनती हुई, सानंद चौमासा बीत गया. चौमासा पूर्ण होनेपर विहारकी तैयारी की, श्रीसंघने, थोडासा समय और बिराजनेकी कृपा होवे तो अच्छी बात है, विनती की, जवाब में कहा गया साधु को चौमासा बाद रहने की शास्त्राज्ञा नहीं है, हां यदि कोई अधिक लाभ होता दिखाई देवे तो रह भी सकते हैं ! श्रीसंघने कहा आप हमारे लायक कोई ऐसा काम फरमा जिसमें आपको भी शास्त्राशा का बाध न आवे और श्रीसंघकी इच्छा पूर्ण होने पर श्रीसंघको भी लाभ होवे. श्री संघका उत्साह देख कर मैंने स्वर्गवासी गुरुदेव आचार्य भगवान्का अंतिम संदेशारूप अंतिम भावना श्रीसंघ के आगे प्रकट कर दी! श्रीसंघने सादर स्वीकार कर ली ! जिसका फलस्वरूप श्रीमहावीर जैन विद्यालय कायम हुआ, जो फलेफले बम्बई शहरमें जैनोंके लिए एक गौरवका सूचक है ! Page #220 -------------------------------------------------------------------------- ________________ श्री महावीर जैन विद्यालय- मंजलि श्री महावीर जैन विद्यालय, मुंबई. इस हेडिंगसे श्री श्वे. स्था. कोन्फरन्सका मुखपत्र जैनप्रकाश अपने साप्ताहिक पत्रके ता. १ नवेम्बर १९४१ के अंक में लिखता है कि * " रीपोर्ट उपर सामान्य नजर फेरवतां ज आ संस्थानी प्रवृत्तिओनी विशालता नजरे पडी. आ संस्था कार्यक्षेत्र मुख्य ८ विभागोमां वहेंचायेलुं छे–जे नीचे मुजब छे. ( १ ) शेठ वाडीलाल साराभाई विद्यार्थिगृह आ संस्थानो मुख्य विभाग छे, जेमां आसरे ११५ विद्यार्थीओ विद्यापीठनी जुदी जुदी शाखाओनो उच्च अभ्यास करी रह्या छे. आ संस्थामा रही अनेक विद्यार्थिओए सारो विकास साध्यो छे. विद्यार्थिओनी प्रगतिमां आर्थिक संकडामणो अडचण उभी न करे ए दृष्टी संस्था तरफथी लोननी सुंदर अने संगीन व्यवस्था छे. ( २ ) आ संस्था बहारगामना विद्यार्थिओने अभ्यास माटे सगवड आपे छे. (३) दूर देशमां अभ्यास माटे जवा इच्छता विद्यार्थिओने लोनरूपे मदद आपे छे. (४) माध्यमिक शिक्षण माटे पण लोनरूपे सहाय करे छे. ए उपरांत (५) युनिवर्सिटीने योग्य साहित्य तैयार करवानुं कार्य, धार्मिक शिक्षण माटे गोठवण अने पुस्तक योजना तथा सुंदर पुस्तकालयनी जाळवणी अने वृद्धि, आवी नानी मोटी अनेकविध प्रवृत्तिओ आ संस्था तरफथी आदरवामां आवेल छे. आ रीते आ संस्था मूर्तिपूजक विद्यार्थिओना विकास अर्थे संगीन अने सुव्यवस्थित कार्य करी रही छे. आवी संस्थानी आपणा स्थानकवासी समाजमां भारे खोट छे. आपणो समाज ज्ञानवृद्धिनी आवश्यकता समजी आवी ज्ञाननदीओने वेगे वहेती बनावी मूके ए ज अभ्यर्थना. " यह एक प्रकारका निष्पक्ष सच्चा सर्टिफिकेट कहा जाता है ! अपने आप अपनी संस्थाकी ढाई करनी, गुण गाने, उससे दूसरे लोग बढाई करें, गुण गावें इतनाही नहीं बलकि वह प्रस्तुत संस्थाका अनुकरण करनेको अपने समाजको प्रेरणा करें, उत्तेजित करें, बस यही इस संस्था प्रगति और साफल्यता कही जा सकती है ! संस्थाकी सफलताका यश, श्रीसंघ बम्बई, सभासद, मदद पहुंचाने वाले दानी सद्गृहस्थ, कार्यवाहक और उपदेशकर्ता साधु मुनिराज सबको है. इसमें संदेह नहीं यदि इस संस्थाको सारा ही समाज अपना लेता तो आज यह जैन युनिवर्सिटीके रूपमें नजर आ जाती, जैसा कि संस्थाकी शुरूआत में सगत सेठ हेमचंद अमरचंद मांगरोलवालेका विचार था ! श्रीसंघ जयवंता है ! यदि अब भी श्री संघका ख्याल हो जावे तो युनिवर्सिटी बननेमें बडी बात नहीं ! बम्बई, अहमदाबाद, कलकत्ता तीनों ही शहरका प्रत्येक संघ धारे तो एक एक शहरमें एक एक युनिवर्सिटी बना सकता है ! श्रीयुत दानवीर सेठ कीकाभाई प्रेमचंद अकेले ही धारे तो Page #221 -------------------------------------------------------------------------- ________________ . .. ... श्री महावीर जैन विद्यालय-अंजलि बंबई शहरमें युनिवर्सिटी बनानेकी शक्ति रखते हैं ! यदि इनके साथ और भी दानवीर सेठ बाबू पन्नालाल पूनमचंद, सेठ शांतिदास आसकरण, सेठ माणेकलाल चूनीलाल, सेठ कांतिलाल ईश्वरलाल आदि मिल जावें फिर तो कहना ही क्या ? सोना और सुगंध वाला हिसाब हो जावे !! इसमें शक नहीं आजकलके समयानुसार वर्तमान परिस्थितिको ध्यानमें लेते हुए जैन संस्कृतिको कायम रखनेके लिए जैन युनिवर्सिटीकी अत्यावश्यकता है ! क्योंकि नीचेके क्लासोंमें जबतक विद्यार्थी होते हैं मातापिताके संस्कारोंके कारण थोडीसी भी धार्मिक भावना उन विद्यार्थियों में दिखलाई देती है, परंतु जब वह विद्यार्थी ऊपरके क्लासों में कोलेज आदि स्थलों में जाते हैं, मातापिताकी वहां किसी किसमकी भी देखरेख न रहनेसे, स्वच्छंदवृत्तिके कारण, अन्य विद्यार्थियोंकी संगतिके कारण, धार्मिक अभ्यास या प्रवृत्तिके अभावसे, नयी धार्मिक भावना आनी तो दूर रही, पुराणी भी कमती होती जाती है ! यहां तक कि, कितनेक विद्यार्थी तो धर्मके नामसे ही हांसी करने लग जाते हैं। यह बात प्रायः सब के देखने में आती है-आ रही है. यद्यपि इस खामी को हटाने केलिए--श्रीमहावीर जैन विद्यालय आदि अनेक संस्था बोर्डिंगके रूपमें चल रही हैं, परंतु जैसा लाभ होना चाहिये होता नजर नहीं आता, इस लिए जैन युनिवर्सिटीकी अनिवार्य आवश्यकता प्रतीत होती है जिसमें व्यावहारिक शिक्षणके साथ साथ धार्मिक शिक्षण भी आखिर तक मिलता रहे। जब कभी भी ऐसी संस्था जैन समाजमें होगी तभी ही स्वर्गवासी गुरुदेव न्यायांभोनिधि जैनाचार्य १००८ श्रीमद्विजयानंदसूरि-श्रीआत्मारामजी महाराजकी अंतिम शुभ भावना “ सरस्वती मंदिर "की पूर्णरूपमें हो सकती है ऐसा मेरा अपना विचार है !!! महावीर के नाम का, विद्यालय सुप्रसिद्ध । युनिवर्सिटी रूपमें, होवे इच्छा सिद्ध ॥१॥ श्रीगुरुदेव प्रतापले, वल्लभ इच्छा पह। पूरण होवे संघमें, आनंद धर्म सनेह ॥२॥ १४-११-१९४१, स्यालकोट. Page #222 -------------------------------------------------------------------------- ________________ श्री महावीर जैन विद्यालय-भंजलि વીરસ્તુતિ -નંદીસૂત્ર जय जगजीवजोणिवियाणओ जगगरू जगाणंदो जगणा जगबंधू जय जगपियामहो भगवं । जय सुयाणं भवो तित्ययराणं अपच्छिमो जय जय गुरू लोयाणं जयड़ महप्पा महावीरो || જાણે જે જગજીવઉદ્ભવસ્થળેા, જે છે જનારા ગુરુ, વિશ્વાનંદ, જગેશ, ખંધુ સઉના, જે છે પિતા સર્વના; શાસ્ત્રોના રચનાર, અંતિમ બધા તીર્થંકરોમાં પ્રભુ, એવા વીર્ સુધીરનસ સદા વિષે વિજેતા રહેા. भदं सव्वजगुजोयगस्स भई जिणस्स वीरस्स । भई सुरासुरनमंसियस्स भई धूयरयस्स ॥ જેણે પ્રકાશિત કીધું સઘળા જગતને, દેવા અને નરે બધા પ્રણમેલ જેને કર્મો તણા મળ અનંત સમગ્ર ધાયા, એવા મહાવીર સદા યવંત હાજો. - સૂયગડાંગસૂત્ર खेयन्नञे से कुसले महेसी अणंतनाणी य अणंतदेसी । जसंसिणो चक्खुप ठियस्स जाणाहि धम्मं च धिरं च पेहि ॥ ३ ॥ નિપુણુ, કુશળ અને મહર્ષિ એવા મહાવીર અનંતજ્ઞાની અને અનંતદર્શની છે. આપણી સામે રહેલા એ યશસ્વી મહાવીરના ધર્મ અને ધૈર્યને જાણા અને વિચારો. सुदंसणस्सेव जसो गिरिस्स पges महओ पव्वयस्स । ओवमे समणे नायपुत्ते નાગલોનુંસનાળલીજે || {o || અધા પર્વતામાં મોટા સુદર્શન મેરુપર્વતના જેવા મહિમા છે, તેવા મહિમા જ્ઞાપુત્ર શ્રમણુ મહાવીરના જાતિ, યશ, જ્ઞાન, દર્શન અને શીલ પરત્વે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ॐ सर्वज्ञाय नमः શ્રી મહાવીર જૈન વિદ્યાલય > રજત મહોત્સવ @> સંસ્થાની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ સને ૧૯૨૫-૧૯૪૦ સંવત ૧૯૭૧-૧૯ વરાત ૨૪૪૧-૨૪૬. પૂર્વ ઇતિહાસ. નામાભિધાન, સ્થાપના. સંસ્થા સ્થાપનાની ભૂમિકા સંવત ૧૯૬૯ ના વૈશાખ માસમાં પૂજ્યપાદ મુનિશ્રી વલલભવિજ્યજી (ત્યાર પછી આચાર્ય શ્રી વિજયવલભસૂરિ મહારાજ મુંબઈમાં ચાતુર્માસ કરવા સારુ શ્રી સંઘના આગ્રહથી ભૂલેશ્વર લાલબાગમાં પધાર્યા. તે વખતે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને સૂર્ય મધ્યાહુ વીતાવી ગયું હતું, એણે સમસ્ત જૈન કેમમાં અનેક નવીન આશાઓ ઉત્પન્ન કરી હતી, વિચાર વાતાવરણમાં મહાન પરિવર્તન કરી નાખ્યું હતું અને સામાજિક ઉન્નતિની ભવ્ય તમન્ના ઉત્પન્ન કરી હતી. નવપ્રકાશ માટે જનતા તૈયાર થઈ ગઈ હતી અને યોગ્ય શબ્દોમાં મધ્યમસરના દલીલપુરસરના વિચારે ઝીલવાને માટે આતુર બની ગઈ હતી. આવી પરિસ્થિતિમાં શ્રી વિજયાનંદસૂરિ મહારાજના પ્રખર વિચારેને ઝીલનાર, એને અમલમાં મૂકવા માટે બનતા પ્રયાસ કરનાર અને દેશપરદેશની અનેક સંસ્થાને અભ્યાસ કરનાર, વર્તમાન યુગની નાડ પારખનાર અને સમયધર્મના અવિચલિત સિદ્ધાંતને હસ્તગત કરી વ્યવહાર નિશ્ચયને સમન્વય કરનાર પૂજ્ય મુનિ મહારાજશ્રીનું મુંબઈમાં આગમન થયું તેમણે ચાતુર્માસમાં “સાત ક્ષેત્ર પર ખૂબ વિચારણા કરી અને ખાસ કરીને શ્રાવક શ્રાવિકા ક્ષેત્રની પ્રગતિપર સમસ્ત ક્ષેત્રોને આધાર રહેલું છે તે વાતને પુષ્ટિ આપતાં તેમણે આર્યસમાજ વિગેરે સંરથાઓ ઉત્તરમાં કેવાં કાર્યો કરી રહી છે તેની અનેક હકીકતે જુદા જુદા સ્વરૂપમાં રજુ કરી અને કેળવણી વગર સામાજિક ઉન્નતિ માટે વધારે સારે બીજે કઈ માર્ગ નથી એમ જણાવતાં, જૈન સમાજના આર્થિક, નૈતિક, સાંસારિક અને સામુદાયિક પ્રશ્નને નિકાલ કેળવણીના પ્રશ્નના નિકાલ સાથે ખૂબ અવલંબી રહ્યા છે એ વાત અનેક સ્વરૂપે રજુ કરતાં, જૈન જનતામાં વિચાર આંદલને પ્રવાહ શરૂ થયે. ત્યાર પછી તેમણે ગુરુકુળની થેજના રજૂ કરી. શ્રી સંઘના વિચારક અને ધનવાન આગેવાનોએ આ ચર્ચાને ખૂબ અપનાવી, તે પર વિચારવિનિમય કર્યા, અનેક જનાઓ પર વિચારણા થઈ અને એવી કઈ વિશિષ્ટ યોજના બર લાવવા બીજું ચાતુર્માસ મુંબઈમાં કરવા વિજ્ઞપ્તિ થતાં તેને સ્વીકાર થયે. મુંબઈ શહેરના સ્થાનિક સંગે, બહારગામથી વિદ્યાભ્યાસ Page #224 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦] પચીશ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ મેટી જે રકમ ભેટ મળે તેને ચાલુ ખાતામાં સ્વીકારવાનું ઠરાવવામાં આવ્યું. આ કાર્ય પાર પાડવા માટે નવ સભ્યની એક હંગામી સમિતિ નીમવામાં આવી અને તેના મંત્રી તરીકે શ્રીયુત મુળચંદ હીરજીભાઈએ કામ કર્યું. આ પ્રાથમિક પરિસ્થિતિમાં સંસ્થાને મેંટે ટેકે આપનાર શેઠ હેમચંદ અમરચંદ, શેઠ દેવકરણ મુળજી અને શેઠ મોતીલાલ મુળજીભાઈ હતા અને કેળવાયેલા વર્ગમાંથી શ્રીયુત મકનજીભાઈ મહેતા, બાર-એટ-લ, મેહનલાલ દલીચંદ દેસાઈ સારાભાઈ મગનભાઈ મેદી, મેતીચંદ કાપડીઆ વગેરે હતા. આ સમિતિએ પૈસા કેટલા એકઠા કરી શકાશે તે માટે વચન મેળવવા માંડ્યા અને આઠ માસના પ્રયાસને પરિણામે વસૂલ થઈ શકે તેવી વાર્ષિક રૂ. ૮૯૯૬ ની રકમ દશ વર્ષ માટે મળવાનાં વચન મેળવ્યાં. વચનને ભરોસે. આવી રીતે દશ વર્ષ સુધી લગભગ નવ હજારની રકમ દર વર્ષે મળ્યા કરશે અને નાની મોટી સહાય મળ્યા કરશે એ વિશ્વાસે તા. ૨૭ સપ્ટેમ્બર ૧૯૧૪ને રેજ લાલબાગમાં મળેલ સામાન્ય ભાએ અખતરા રે ચાર પછીના જાન માસમાં સંસ્થા ચાલુ કરવાનો ઠરાવ કર્યો અને શ્રી વલ્લભસૂરિ મહારાજ સંસ્થા સ્થાપવાની પાકી ભલામણ વિદ્યાસિક ધનવાનેને અને કેળવાએલાએને કરી ચાતુર્માસ પૂરું થયે વિહાર કરી ગયા. તેઓશ્રીએ તે વખતે જે બીજની વાવણી કરવા ઉપદેશ આપે અને તેઓને જે વિશ્વાસ કાર્યવાહીમાં હતા તે વિદ્યાપ્રેમીઓએ સાચે કરી બતાવ્યું. વ્યવસ્થાપક સમિતિની સ્થાપના તા. ૯ માર્ચ ૧૯૧૫ ને રજ પંદર સભ્યોની સકસમિતિની સ્થાપના કરવામાં આવી. શરૂઆતની વ્યવસ્થાપક સમિતિ શરૂઆતનાં ઘણાં વર્ષ સુધી એની એજ ચાલુ રહી હેઈ, તેનાં નામ અત્ર રજૂ કરવા પ્રાસંગિક ગણાશે. ૧. શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, આ સેક્રેટરી. ૨. શ્રીયુત શેઠ દેવકરણભાઈ મુળજી ખજાનચી. ૩. છ છ મુળચંદ હીરજી આસી. સેક્રેટરી. છે એ હેમચંદ અમરચંદ સભ્ય ૫. » » મોતીલાલ મુળજી ૬. , મકનજીભાઈ જેઠાભાઈ મહેતા ૭. , મેહનલાલ દલીચંદ દેસાઈ ૮. ડૉ. નાનચંદ કસ્તુરચંદ મેદી ૧. નવ સભ્યોનાં નામે (૧) શેઠ રતનચંદ તલકચંદ માસ્તર, (૨) શેઠ ગુલાબચંદજી ઠા, એમ. એ., (૩) શ્રી મતીચંદ ગિરધરલાલ કાપડીઆ, (૪) શેઠ હેમચંદ અમરચંદ, (૫) સી. મકનજીભાઈ મહેતા, (૬) શેઠ જમનાદાસ મોરારજી, (૭) શેઠ ચુનીલાલ વીરચંદ, (૮) કી મેહનલાલ દલીચંદ દેસાઈ અને (૯) શેઠ મુળચંદ હીરજીભાઈ. તે વખતે ખજાનચી તરીકે શેડ દેવકરણ મુળજીભાઈ અને શેઠ નગીનદાસ મંછુભાઈ ઝવેરીને નીમવામાં આવ્યા. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧૯ળ૯. શ્રીયુત શેઠ ચુનીલાલ વીરચંદ સભ્ય ૧૦. છ છ મણીલાલ સુરજમલ ઝવેરી ૧૧. , , ફકીરચંદ નગીનચંદ ઝવેરી ૧૨. , , લલ્લુભાઈ દીપચંદ ઝવેરી ૧૩. , ,, અમરચંદ ઘેલાભાઈ ગાંધી ૧૪. , , નરોત્તમદાસ ભાણજી કાપડીઆ ૧૫. , સારાભાઈ મગનભાઈ મોદી ધારાધોરણ અને બંધારણ સદર યવસ્થાપક સમિતિને ધારાધારણ તૈયાર કરવાનું કામ ખાસ આવશ્યક લાગ્યું. સમિતિએ બંધારણ અને ધારાધોરણને ખર તૈયાર કર્યો. છ મીટિંગમાં તે પર પુષ્કળ ચર્ચા પછી સુધારા વધારા કર્યા અને સંસ્થાનું બંધારણ, ઉદેશ, નિયમ અને પૈસાની હેરવણું ફેરવણ વિગેરે અગત્યની બાબતને ૧૨ કલમને ખરડો તૈયાર કર્યો. સમિતિએ એટલી વિસ્તૃત ચર્ચા કરી અને તે માટે વારંવાર વિચારવિનિમય કરી સુંદર ભૂમિકા તૈયાર કરી અને તે આખું બંધારણ અને વહીવટી ધારાધોરણ બહુ થોડા ફેરફાર સાથે લગભગ અસલ સ્થિતિમાં આજપર્યંત ચાલુ રહ્યા છે. એ વખતને ધનવાન અને કેળવાયેલ સભ્યને સહકાર અને અસ્પસના પ્રેમ અને વિશ્વાસ ખરેખર અનુકરણીય હઈ પરિણામ ઉપજાવનાર નીવડ્યા. એ વખતે ટ્રસ્ટડીડ તૈયાર કરવાનું હતું નહિ, કારણકે વગર પૈસે ટ્રસ્ટ ડીડ થાય નહિ, પણ ઉદ્દેશની સ્પષ્ટતા, વહીવટની સરળતા, વિદ્યાર્થીની જરૂરીઆતે અને ભેટ કે લવાજમની સ્કમના વિનિગની રચના એવી સ્પષ્ટ કરવામાં આવી કે એ બંધારણ આખું અનુકરણીય માલુમ પડ્યું છે. બંધારણમાં નવીનતા. આ બંધારણમાં સંસ્થાના ઉદ્દેશ, સામાન્ય સમિતિ, વ્યવસ્થાપક સમિતિની કાર્યમર્યાદા અને વિદ્યાર્થી સંબંધી નિયમે તથા પૈસાની વ્યવસ્થિત ગેઠવણ, ટ્રસ્ટના રણ પર નામાની રીત ઉપરાંત વિદ્યાર્થી પાસેથી લેનની કબૂલાત લેવાનું રણ સ્વીકારવામાં આવ્યું. વિદ્યાર્થી માટે સંસ્થામાં વસવાટ દરમ્યાન જે ખર્ચ થાય તેની લેન લખાવી લેવી અને વિદ્યાથી કમાવા માંડે ત્યારે તે રકમ વગર વ્યાજે અમુક શરતે પાછી આપતે જાય એ નવીનતા દાખલ કરી. એથી વિદ્યાર્થી ને સખાવત પર આધાર રાખવાને ખ્યાલ ન થાય અને પિતાની કુમક પર ઊભા રહેવાની ભાવના તેના મગજપર રહે તેની માનસ વિકાસને અંગે જે અસર થાય છે તેને ખ્યાલ કરવામાં આવ્યો અને આ આખી યોજના તદ્દન નવીન હોવા સાથે ભવિષ્યમાં સંસ્થાને કેટલી સહાયરૂપ નીકળી પડી તે આગળ જતાં જણશે. આખા બંધારણમાં આ ખાસ નવીનતા હેવાથી તે પર ખૂબ ચર્ચા થઈ અને આખરે સંસ્થામાં દાખલ થનાર લેન વિદ્યાર્થી પાસેથી રકમ પાછી વાળવાની રીતસર કાયદેસરની કબૂલાત લખાવી લેવાનું ઠરાવવામાં આવ્યું. આ આખી યેજના કેટલી ફતેહમંદ વ્યવહારુ અને કાર્યસાધક થઈ છે તે પર આગળ જતાં વિવેચન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે આ પેજના સંસ્થા શરૂ કરવા પહેલાં વિચારવામાં આવી હતી અને સંસ્થાના મૂળ બંધારણમાં દાખલ થયેલી હતી. આ સિવાય Page #226 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ વિદ્યાર્થીની ધાર્મિક ભાવના સતત જાગૃત રહે તે માટે તેમને રાત્રિભેજન ન કરવાના, દરરોજ દેવપૂજન કરવાના અને ધાર્મિક અભ્યાસ કરવાના નિયમ પ્રથમથી દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં લોનની વાર્ષિક રકમ રૂ. ૩૬૦ રાખવામાં આવી હતી. કેલેજમાં ફીને મેટ વધારો થતાં ફીની રકમ અને પુસ્તક ખર્ચ થાય છે અને તે ઉપરાંત ભજનાદિ માટે વાર્ષિક રૂ. ૨૦૦૭ અને પછી રૂા. ૧૭ષાની રકમ મુકરર કરવામાં આવી હતી. સંસ્થાને મુખ્ય ઝેક મધ્યમ વર્ગ પર હાઈ સંસ્થામાં દશ વર્ષ સુધી દર વર્ષે રૂા. ૫૧ આપનારને આજીવન સભ્ય ગણવાનેનિયમ સ્વીકારવામાં આવ્યું હતું અને એ રીતે મધ્યમ વર્ગના જૈન બંધુઓ આ સંસ્થાના કાર્યમાં રસ લઈ શકે અને પિતાની વતી વ્યવસ્થાપક સમિતિમાં પંદર સભ્ય ચૂંટી લે એવી જના રાખવામાં આવી હતી. આ રીતે મધ્યમ વર્ગ પર આધાર રાખનારી અને જાહેર મતબળ પર ઝગુમનારી આ સંસ્થાનું આખું બંધારણ જનમતના વિશિષ્ટ ધરણુ પર રચાયું અને તેને સામાન્ય સમિતિએ તા. ૨૬-૫-૧૯૧૫ ને રોજ સંમત કર્યું. જનતાના ધ્યાનમાં રહે કે આ આખી ચર્ચા દરમ્યાન સંસ્થાના હાથમાં એક પાઈ નહતી, એને રહેવાનું સ્થળ નહોતું, એની સેવામાં એક સિપાઈ ન હતું કે ધારાધોરણને સાફ દસ્કતે લખી આપે તે એક મહેત કે નેકર પણ નહે. તારાબાગ-લવલેન, આવા સંગમાં તા. ૧૮ જૂન ૧૯૧૫ને રાજ ભાયખાળા લવલેન-તારાબાગમાં જગ્યા ભાડે લઈ પ્રાચીન વિધિએ સંસ્થાની શરૂઆત કરવામાં આવી. આ જગ્યા ભાડે લીધી હતી. ત્યાં શેઠ મોતીશાનું ભાયખાવાનું જૈન મંદિર પાસે હોવાથી અને મેડિકલ કેલેજ નજીક હેવાથી એ સ્થાન પસંદ કરવામાં આવ્યું. કુંભસ્થાપન, નવસ્મરણ વિગેરે વિધિ કરવામાં આવી અને ૧૫ વિદ્યાર્થીથી શરૂઆત કરવામાં આવી. આવી રીતે તદ્દન નાના પાયા પર સંસ્થાની શરૂઆત કરી દીધી અને અનેક સ્વનાઓ સેવતી આ નવીન સંસ્થાને ઉદ્દભવ થયે તેને ઉષાકાળ ઘણે વિકટ હો, સંસ્થાનું સ્થાન આપણ સામાન્ય વસવાટથી બહુ દૂર હતું અને કઈ પ્રકારના ભડળ વગર સંસ્થા શરૂ કરી દેવાની છૂટ લેવામાં આવી હતી. કાર્યવાહી અને વિકાસ તે વખતે ધનિક વર્ગમાં શેઠ દેવકરણભાઈ મુળજી અને શેઠ મોતીલાલ મુળજીભાઈને જબરો ટેકે હવે, સંસ્થાની યેજનાને મજબૂત ટેકો આપનાર માંગરોળવાસી શેઠ હેમચંદ અમરચંદ તલકચંદ તે આ સંસ્થાની શરૂઆત થયા પહેલાં ચાલી ગયા, પણ તેમના સુપુત્રાએ પિતાએ વાવેલ બીજને જલસિંચન કર્યું. આ ધનવાન વર્ગ સાથે કેળવાયેલા વર્ગને સારે સહકાર રહ્યો અને નાના પાયા પર શરૂ કરેલ સંસ્થાના કાર્યવાહકેને ઉત્સાહ સતત જાગૃત રહ્યો અને એને પોષણ મળે તેવા ઉત્તરોત્તર પ્રસંગે બનતા ગયા. કાર્યવાહીના તે વખતના ઉત્સાહને અંગે એક બાબત જરૂર જણાવવા ગ્ય છે. પ્રથમ વર્ષમાં વ્યવસ્થાપક સમિતીની ૩૦ (ત્રીશ) સભાઓ મળી. એક વર્ષમાં ૩૦ સભા થાય અને તેમાંની દરેક સભામાં પૂરતી હાજરી રહે એ કોઈપણ સંસ્થાને મગરૂર કરે તેવી બીના છે. ધારાધારણ, અરજીનું ફોર્મ, રસેડા ભેજનના નિયમ, આંતર શિસ્તના નિયમે, સ્વચ્છતાના નિયમ વગેરે અનેક બાબતે કરવાની હતી અને તેને માટે વારંવાર સભાઓ ભરવામાં આવતી હતી. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [ સંવત ૧૯૦- નવીન પદ્ધતિએ સંસ્થાની શરૂઆત સંસ્થાના તારાબાગના મકાનનું વાસ્તુ ઉપર પ્રમાણે તા. ૧૮-૬-૧૯૧૫ ને રાજ કર્યું. ત્યાર બાદ બરાબર એક માસે તા. ૧૮-૭-૧૯૧૫ ને શુભ દિવસે નવીન પદ્ધતિ પ્રમાણે મેળાવડે કરી શેઠશ્રી સર વસનજી ત્રીકમજીને શુભ હસ્તે સંસ્થાનું ઉદ્દઘાટન કરવાને મેળાવડો કરવામાં આવે. તે પ્રસંગે સરસ ભાષણે થયાં, કેળવણીની બાબતમાં જેન કેમ કેટલી પછાત છે તે પર વિવેચને થયાં અને વક્તાઓએ અને પ્રમુખશ્રીએ સંસ્થાને શુભ આશીર્વાદ આપ્યા. તે પ્રસંગે શેઠ સર વસનજીએ સંસ્થા પિતાનું મકાન કરે તે પ્રસંગે રૂ. ૧૧૦૦૦ ની રકમ તેમના તરફથી આપવાનું લેખિત વચન આપ્યું. સંસ્થાના ત્યાર પછીના વિકાસને અંગે અત્યારે એ રકમ સામાન્ય લાગે, પણ વગર મૂડીની તે વખતની સંસ્થાને અને તેના કાર્યવાહકેને એ રકમ ઘણી આવકારદાયક અને ઉત્તેજન આપનાર નીવડી હતી. જે કે ત્યાર પછી સદર શેઠશ્રી વ્યાપાર ધંધાની અગવડે સદર રકમ આપી ન શક્યા, પણ તેમણે આપેલ પ્રેરણા તે સદેવ જાગ્રત રહી અને ખૂબ કાર્યસાધક નીવડી. સુપરિન્ટેન્ડેન્ટ. સંસ્થાની શરૂઆતમાં શ્રી છોટાલાલ વમળચંદ શ્રોફ, બી. એ. જેવા માનદ સુપરિન્ટેન્ડેન્ટ મળી ગયા. એ ધનવાન સેવાભાવી સંસ્થાની શરૂઆતને ત્રણ વર્ષ સુધી સંસ્થા સાથે જોડાયેલા રહી, સંસ્થાના આંતર વહીવટની અને ખાસ કરીને વિદ્યાર્થીના શિસ્તની બાબતમાં અતિ સુંદર દેરવણ કરી. તેમને વિદ્યાથી તરફને પ્રેમ, કામ લેવાની સરળતા, શિસ્તનું નિયમન અને કેળવણી તરફ અગાધ લાગણી ખૂબ સ્મરણીય રહ્યા અને સંસ્થાએ આંતર વ્યવસ્થાને અંગે જે નામના ત્યાર પછી મેળવી તેમાં તેમણે મેટ ફાળો આપે. તેઓએ વગર તને કામ કરી શરૂઆતમાં સંસ્થા ઉપર જરા પણ બે પડવા ન દીધે એ તેમની લાગણી ખૂબ ધ્યાન ખેંચે તેવી હાઈ વક્તવ્યને પાત્ર બને છે અને સંસ્થાની તે વખતની ટગમગ સ્થિતિમાં સ્થિતિસ્થાપત્ય કરનાર અનેક વ્યક્તિઓની શુભ ગણનામાં તેમને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરાવે છે. વાંકર બીલ્ડીંગ-લેમીંગ્ટન રેડ પણ લવલેન-તારાબાગવાળું મકાન વિસ્તૃત હોવા છતાં વિદ્યાર્થીની નજરે સગવડવાળું ન નીવડ્યું. વસવાટ દૂર અને લતે અપરિચિત હોવાને કારણે અને લગભગ સર્વ કલેજે ત્યાંથી રહેવાને કારણે વ્યવસ્થાપક સમિતિએ જગ્યા શોધવા માંડી. અંતે સભ્યનું ધ્યાન લેમીંગ્ટન રોડ પર આવેલા વાડેકર બીલ્ડીંગ પર પડ્યું. તેને બીજો માળ ભાડે રાખી લીધું અને ત્યાં પ્રથમ વર્ષમાં જ નબર ૧૯૧૫ માં કાર્તિક સુદ ૬ સં. ૧૯૭૨ ને રેજ સંરથાને ફેરવવામાં આવી. - આ નવા મકાનમાં હવા પ્રકાશ પૂરતાં હતાં, પણ તારાબાગની પેઠે નજીકમાં દેરાસર ન હતું, એટલે ત્યાં જવાની સાથેજ મંદિરની ગોઠવણ કરવાની જરૂર પડી. મહારાજ શ્રી વલ્લભવિજયજીના ઉપદેશથી સુંદર ધાતુના પ્રતિમાજી સુરતથી વગર નકરે મળી ગયા અને સંસ્થાનું મકાન ફેરવ્યું તે જ દિવસે (સ. ૧૭૨ કા. સુ ૬) પૂજ્યશ્રી લલિતવિજ્યજીની હાજરીમાં ગૃહમંદિરમાં પ્રવેશ કરાવવામાં આવે. આ સ્થાન જાહેર ભાષણનાં સ્થાનેની નજીક હોવાને કારણે, Page #228 --------------------------------------------------------------------------  Page #229 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાલય ભવન Page #230 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૬૫–૪૦] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ ૧૩ મકાનમાં જ દેરાસરની સગવડ હેાવાને કારણે અને જૈનોના વસવાટ ગિરગામ ચાપાટી બાજુએ વધતા જતે। હાવાને કારણુ વધારે લેાકપ્રિય થઈ પડ્યું. માસિક ભાડું રૂા. ૧૬૫] ઠરાવ્યું અને ૧૮ વિદ્યાર્થીઓ સાથે આ રીતે પ્રથમ વર્ષમાં ઠામપાટલા કરવામાં આવ્યા. ભવનના ઇતિહાસ મકાનના પ્રા. સંસ્થાના મકાનની વાત ચાલે છે તેા મકાન સંબંધી વાત આદિથી અંત સુધી જણાવી દેવી ઠીક થઈ પડશે, કોઈપણ સંસ્થાની સ્થિરતા એના સ્થાયી મકાન પર છે એમ આ સંસ્થાના કાર્યવાહકોના વિચાર હેાવાથી સંસ્થાના બીજા વર્ષમાં શ્રીમાન વિજયવલ્લભસૂરિની ઝુંબઈમાં હાજરીની તક લઈ મકાનડ માટે શરૂઆત કરી અને તે વખતના શ્રી વલ્લભવિજયજીના સદુપદેશથી તે વખતે સારું ફંડ થયું. સંસ્થાના ત્રીજા વર્ષમાં રૂા. ૯૯૪૭૪-૪-૦ અને ચેાથા વર્ષમાં રૂા. ૨૪૧૫૭ વસુલ થયા, એટલે ચેાથા વર્ષની આખરે (૧૯૧૮–૧૯) સંસ્થા પાસે મકાન ખાતાના ફંડના રૂા. ૧૨૩૬૩૧-૪-૦ની રકમ થઈ. આ સવા લાખ જેટલી રકમ થતાં ગેાવાળિ કૈંક રાહ હાલ જ્યાં સંસ્થાનું મકાન છે ત્યાં ચાર મકાના શેઠ જહાંગીર અનાજી પાસેથી રૂા. ૧૪૮૦૦૦ ની કિંમતે વેચાતાં લીધાં. આવી રીતે ગજા ઉપરવટનું કામ શરૂ કર્યું અને તેજ અરસામાં સી. પટેલવાળું નં. પનું મકાન રૂા. ૪૨૦૦૦ ની કિંમતે ખરીદ કર્યું. આ રીતે મકાના ખરીદાયાં, પણ ખાંધવા માટે પૈસા ન મળે અને અસલનાં ચાર મકાના નવાં કરાવ્યાં સિવાય ચાલે તેમ ન હતું. છતાં ચાથા વર્ષમાં આ ખરીદેલાં મકાનમાં સંસ્થા ફેરવી લાવ્યા અને તે વખતે મકાન ભાડા પર જે અંકુશના કાયદા હતા તેના અનુભવ કર્યો. દરમ્યાન છઠ્ઠા વર્ષમાં (૧૯૨૦-૨૧) માં. નં. ૫ ના મકાનની બાજુમાં નં. ૬ વાળું મકાન ખરીદ્યું અને તેની ખરીદીના રૂા. ૩૧૦૦૦ આપ્યા અને આ બે મકાનના રીપેર ખર્ચમાં રૂા. ૧૧૭૯૩૮૯ થયા. આ રીતે મકાન ફંડ ખાતે ત્યાં સુધીમાં રૂા. ૧૩૭૯૮૬-૪-૦ વસુલ થયા હતા, ત્યારે મકાન ખરીદીમાં રૂા. ૨૩૨૯૩-૮-૯ ખરા. સંસ્થાના ગજા ઉપરવટનું આ કામ હતું, પણ જૈન કામની ઉદારતા ઉપર ભરોસો રાખી કાર્યવાહુકાએ જોખમ ખેડ્યું અને નં. ૫ નું મકાન ખાલી કરાવી ત્યાં વિદ્યાર્થીઓને લાવી રાખ્યા. આ રીતે વાડેકર બીલ્ડીંગમાંથી પ્રથમ ગાવાળિ ટેંક રોડના ખનાજી બીલ્ડીંગમાં અને ત્યાર બાદ પટેલ બીલ્ડીંગ નં. ૫ માં રહેવા આવ્યા. દરમ્યાન જ્યાં જ્યાં સંસ્થા ફેરવવામાં આવી ત્યાં ત્યાં દેવપૂજન માટે ગૃહચૈત્ય તો જરૂર રાખવામાં આવતું હતું, તે પ્રમાણે આ નં. ૫ વાળા મકાનને ઉપરને માળે એક વિશાળ આરડામાં દેરાસરની વ્યવસ્થા કરવામાં આવી. પણ આખા વખત સંસ્થા માટે મકાન કરવાની તીવ્ર ઇચ્છા વધતીજ ચાલી, એટલે ૧૯૨૧૨૨ દરમ્યાન સાતમા વર્ષમાં સંસ્થાના ખનાજીવાળાં ત્રણ મકાના ઉતારી નાંખ્યાં અને ત્યાં તા. ૧૩-૧૨-૧૯૨૨ ને રાજ શેઠ દેવકરણ મુળજીભાઈના વરદ હસ્તે ખડા ડંખરથી નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે વખતે જન્ય મેળાવડા થયા, વિદ્યાર્થીઓએ રંજનના સુંદર કાર્યક્રમ રજૂ કર્યો અને ખાસ નોંધવા જેવી ખાખત એ છે કે એક માંગરોળવાસી બંધુ શેઠ ગોવીંદજી માધવજી કરમચંદે ૨૬ તાલાની સોનાની લગડી સંસ્થાના પાયામાં નાખવાની શરતે લગભગ Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (ધવત રીપાંચ વર્ષ પહેલાં સંસ્થાની શરૂઆતમાં આપી હતી, તેની વૈજ્ઞાનિક પદ્ધતિએ તેજમરી કરાવી એને પાયામાં નાખી. આ રીતે સેનાને પાયે સંસ્થાનું ખાત કર્યું અને તે વખતે જે ઉત્સાહ જોવામાં આવ્યું હતું તેને અનુરૂપ મકાન બાંધવાની શરૂઆત કરવામાં આવી. પણ નાણાની જે રેલમછેલ મહાવિગ્રહ પૂરો થયા પછી મુંબઈમાં ચાલી હતી તે જુવાળ ઊતરી ગયે, વેપારીઓ મોટી નુકસાનીમાં આવી ગયા, મકાન કુંડનાં મોટાં સ્વનાં દિગંતમાં અથડાઈભૂકકા બેસી ગયા અને થોડી બચત રકમ હતી તે તે પાયામાં ખલાસ થઈ ગઈ. આથી સર્વ ગણતરીઓ ઊંધી વળી ગઈ મોટર શોરૂમના રૂ. ૧૨૦) માસિક ભાડું આપવાનું લખાણ કરી આપનાર ધંધામાંથી ખલાસ થઈ ગયા અને મહામુસીબતે ધીમું ધીમું મકાન બાંધવાનું કામ ચલાવવા માંડ્યું. શેઠ દેવકરણભાઈ મુળજીએ રૂા. ૨૫૦૦૦), શેઠ મોતીલાલ મુળજીભાઈએ રૂા. ૧૨૫૦૦ અને શેઠ હીરાલાલ બકેરદાસે રૂા. ૧૨૫૦) ધીર્યા, પણ એથી મકાનના પહેલા મજલા સુધી કામ આવ્યું. દરમ્યાન પૂજ્ય વિવલ્લભસૂરિની પ્રેરણાથી મુનિરાજશ્રી લલિતવિજ્યજી મુંબઈ પધાર્યા, તેમણે મારવાડીભાઈઓને પ્રેરણા કરી મકાન ફંડમાં રૂા. ૬૦૦૦૦ મારવાડી તથા અન્ય ભાઈઓ પાસેથી ઉઘરાવી આપ્યા. અને તે ઉપરાંત લગભગ રૂ. ૬૦૦૦૦ નું દેવું કરી મકાન બંધાવ્યું. સંસ્થા માટેના મકાન બાંધણીમાં લગભગ રૂપીયા બે લાખને ખર્ચ થયે. દુકાનના ભાડાની ગણતરી કરી હતી તે સાચી ન નીવડી. આ મકાનમાં લેકચર હેલ (મધ્યગ્રહ) નું માપ ૪ર૬૦ ચોરસ ફૂટનું છે. એટલે એમાં ૪૭૩ ચેરસ વાર જગ્યા રોકાય છે. એમાં ૧૨૦૦ ભાઈ બહેનેને મેળાવડે થઈ શકે તેટલી વચ્ચેની ખાલી જગ્યા છે. આ રીતે દેવું કરીને મકાન બાંધ્યું. તેના ઉદ્દઘાટનની ક્રિયા સર પ્રભાશંકર દલપતરામ પટણી (મુખ્ય દિવાન, ભાવનગર સ્ટેટ)ના શુભ હસ્તે તા. ૩ જી ઓકટોબર ૧૯૨૫ ને રેજ થઈ. તે પ્રસંગે સુંદર કાર્યક્રમ અને સંભાષણે થયાં અને સંસ્થા તરફથી દશ વર્ષની કાર્યવાહીને મુખ્તસર અહેવાલ જનતાની જાણ માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું. આ રીતે દશ વર્ષની આખરે જૈન કેમની ઉદારતાથી સંસ્થા સુંદર મકાનવાળી થઈ, એમાં સે વિઘાથીઓ પૂરતી સગવડ સાથે રહી શકે તેવી વ્યવસ્થા થઈ વિદ્યાર્થીઓ માટે પલંગ, ટેબલ, ખુરશી વિગેરે જરૂરી ઉપસ્કર તૈયાર કરવામાં આવ્યા અને એક સુંદર દેરાસર મકાન સાથે પણ મકાનથી અલગ બંધાવવામાં આવ્યું અને તેને ભોંય પર તેમજ આજુબાજુએ સંગેમરમર આરસથી શોભતું કરવામાં આવ્યું. આ દેરાસરમાં હાલ તુરત તે ગૃહમંદિરમાં ધાતુનાં બિંબ હતા તે જ પધરાવવામાં આવ્યાં. સંસ્થાના મકાનને પાયો નાખી તેને પૂરું કરવામાં લગભગ ત્રણ વર્ષ થયા તેનું મુખ્ય કારણ પૈસાની જે રેલમછેલ મહાવિગ્રહ પછી થઈ હતી તે અટકી ગઈ હતું, છતાં કાર્યવાહકેની ચીવટથી અને જેની જનતાના સહકારથી દેવું કરીને પણ આખરે મકાનનું કામ પાર પડ્યું તેથી વિદ્યાસિક સર્વ સજજનેને ખૂબ આનંદ થયે. સંસ્થા માટે ખરીદેલાં બાકીનાં બે મકાને અને અનાજીવાળું નં. ૪ નું મકાન ભાડાની આવક માટે અલગ રાખવામાં આવ્યાં અને તેની ઉત્પન્ન સંસ્થાની આવકમાં દર વર્ષે લઈ જવાને ઠરાવ કરવામાં આવે. Page #232 -------------------------------------------------------------------------- ________________ અને ૧૯૧૫-૪૦ ] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ ૧૭ આ તેરમા વર્ષના ઠરાવ પછી વિદ્યાર્થીઓની કાલેજ ફી ઘણી વધતી ચાલી, મેડિકલ લાઇનમાં દરવર્ષે ત્રણ ટર્મ ( સત્ર) થયાં અને ખાતે મંડાતી અથવા રાકડ લેવાતી રકમ કરતાં ઘણા વધારે ખર્ચ થવા માંડયે એટલે સંસ્થાના સોળમા વર્ષ (૧૯૩૦-૩૧) માં આ આખા ધારણમાં મોટા ફેરફાર કર્યાં. વિદ્યાર્થીના ચાર પ્રકાર પાડવામાં આવ્યાઃ લાન, હાક પેઇંગ, પેઇંગ અને ટ્રસ્ટ સર્વ વિદ્યાર્થીઆને લેાજન, ઉપસ્કર, (ક્રનીચર,) દિવાબત્તી, રહેવા તથા સુવા માટે બિછાનાં વિગેર સંસ્થા તરફથી એકસરખાં પૂરા પાડવાના ઠરાવ ચાલુ રહ્યો. તદ્દન નખળી સ્થિતિવાળા વિદ્યાર્થીને લેાન વિદ્યાર્થી તરીકે દાખલ કરવાના ઠરાવ થયા. સંસ્થાના ધારાધેારણમાંથી ‘ફ્રી’ શબ્દ રદ કરવામાં આવ્યા. કારણ કે દલીલ એમ થઇ કે આગળ જતાં જ્યારે ધીરવામાં આવતી રકમ પાછી લેવાની છે તેા પછી વિદ્યાર્થીના મગજ પર ફ્રી એવા શબ્દના આો પણ શા માટે આવવા દેવા જોઇએ. આ માનસિક વિદ્યાના પ્રશ્ન હેાઈ તે પર ખૂબ ચર્ચા થઈ અને અંતે ફ્રી’ શબ્દ મૂકી દેવામાં આવ્યા અને બંધારણ તથા ધારાધેારણમાં એને બદલે · લેાન ' શબ્દ વાપરવાના ઠરાવ થયે. ' < જે વિદ્યાર્થીની મધ્યમ સ્થિતિ હાય તેને હાફ પેર્ટીંગ ' તરીકે દાખલ કરવા, તેને નામે લેાન તરીકે અરધી રકમ ઉધારવી અને અરધી તેની પાસેથી રોકડી લેવી, લેાન વિદ્યાર્થીઓએ કરારનામું કરી આપવાની વાર્ષિક રકમ નીચે પ્રમાણે મુકરર કરવામાં આવી. આર્ટસ વી. જે. ટી વેટરનરી સાયન્સ સને ૧૯૩૦-૩૧ ના સેાળમા વર્ષમાં પેઇંગ વિદ્યાર્થીના બે પ્રકાર બંધારણમાં દાખલ કર્યા: પેઇંગ–એ. અને પેઈંગ-ખી. પેઈંગ-એ વિદ્યાર્થીએ ઉપર પ્રમાણેની રકમ આખી રોકડી આપવી અને તેમને લેાન વિદ્યાર્થી પેઠે સર્વ સગવડ સંસ્થા તરફથી મળે. પેઇંગ—ખી. વિદ્યાર્થીને ભેજન, ઉપસ્કર અને દિવાબત્તી તથા રહેવા બદલ દરવર્ષ રૂા. ૨૦૦) આપવાના અને કૉલેજ ફી, પુસ્તક ખર્ચ, પરીક્ષા ફ્રી અને સ્ટેશનરીના સર્વ ખર્ચ તે પોતાના પદરથી કરે એવી ગોઠવણુ કરવામાં આવી. એલ. સી. પી. એસ. રૂા. ४०० રૂા. ૩૬૦ કામર્સ રૂા. ૪૫૦ એમ. ખી. બી. એસ. રૂા. ૪૮૦ આ ઉપરાંત ત્યાં સુધીમાં ટ્રસ્ટ વિદ્યાર્થીઓના વર્ગ થયા હતા. તેમને સર્વ સામાન્ય અને વિશેષ સગવડ આપવાના ઠરાવ થયા, માત્ર તેમની પાસે પાછી વાળવાની રકમ માટેનું કરારનામું કરાવવું કે નહિ અને કરાવવું તે કેટલી રકમનું કરાવવું તેને આધાર પ્રત્યેક ટ્રસ્ટની શતા પર રાખવાનું ઠરાવવામાં આવ્યું. અને સંસ્થામાં રહી કોલેજમાં ન જતાં વિશિષ્ટ અભ્યાસ કરનારને રૂા. ૨૦૦ રીકડા અથવા આખી કે અરધી રકમનું કરારનામું કરવાના ઠરાવ થયા. આ રીતે સંસ્થામાં રહેવાના ખર્ચ રૂા. ૨૦૦૭ વાર્ષિક ઠરાવવામાં આવ્યે. એમાં ભાડું, લેાજન, વહીવટી ખર્ચ, ધાર્મિક શિક્ષણ આદિ સર્વ ખાખતાના સમાવેશ થઈ જાય છે તે પર ધ્યાન ખેંચવામાં આવે છે. મુંબઈની કોઈ પણ હેાસ્ટેલમાં રહેવા જાય તેા ભાડાના વાર્ષિક રૂા. ૭ર અને ભેજનના દશ માસના રૂા. ૨૫૦-૩૦૦ થાય છે તેની સાથે આ ખર્ચ સરખાવવા યેાગ્ય છે, ૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯૭૧-૯૪ આ રીતે ફેરફાર થયા પછી અંતે ઓગણીશમા વર્ષમાં તા. ૨૭-૫-૧૯૩૪ ને જ સામાન્ય સમિતિએ આ રકમના ફેરફારે રદ્દ કરી એકસરખું ધારણ કર્યું. તે પચીશમા વર્ષની આખર સુધી બરાબર ચાલે છે તેથી તેને વિગતવાર જોઈ લઈએ. એ વિકાસકમને થે અને છેલ્લે ભાગ બતાવે છે. વિદ્યાર્થીના ચાર વર્ગ કાયમ રહા લેન, પેઇંગ, હાફ પેઈંગ, અને ટ્રસ્ટ વિદ્યાથીઓ. સામાન્ય સગવડેઃ ભેજન, ઉપસ્કર, દિવાબત્તી અને બિછાના વિગેરે સગવડ કાયમ રહી. વિશેષ સગવડમાં કોલેજ ફી, પાઠ્યપુસ્તક, સ્ટેશનરી અને પરીક્ષાની ફી કાયમ રહ્યા. સામાન્ય સગવડ માટે વાર્ષિક રકમ રૂ. ૨૦૦] ઉપરથી ઘટાડીને રૂા. ૧૫ કરવામાં આવી અને અન્ય સગવડોને અંગે જે ખર્ચ થાય તે આખી રકમ લેન વિદ્યાથીને ખાતે લખવા અને પેઇંગ પાસેથી આખી રકમ લેવાને અને હાફપેઇંગને ખાતે બન્ને રકમમાંથી અરધી રેકડી વસૂલ કરવાને અને અરધી તેના લેન ખાતે માંડવાને હરાવ થશે. આ રીતે જુદી જુદી લાઈનની ગૂંચવણે દૂર કરી નાખવામાં આવી. ફીના જુદી જુદી કેલેજના હિસાબ રાખવાની કડાકૂટ દૂર કરી અને બહાર ભેજન લેવું પડે તેના તેમજ પુસ્તક ખર્ચ તથા પરીક્ષા ફીની જે રકમ અપાય તે વિદ્યાથીને ખાતે ઉધરે અથવા આખી કે અરધી રેકડી લેવાય તેવું કરાવવામાં આવ્યું. આ રીતે વિદ્યાથીના પ્રકારમાં વધતા ઓછા સુધારાવધારા વખતે વખત થતા રહ્યા અને ઉપરના સાદા સીધા અને સરલ ઠરાવને અમલ ઓગણીશમા વર્ષથી ચાલુ કર્યો તે પચીશ વર્ષની આખર પછી ચાલુ અમલમાં છે. ટ્રસ્ટ વિદ્યાર્થીની બાબત ખાસ ધ્યાન ખેંચનારી છે તેની વિગત સંસ્થા સંબંધી ટેની વિગત આગળ જતાં આવશે ત્યાંથી ધ્યાન પર લેવા જેવી છે. એમાં દરેક ટ્રસ્ટની શરતે પ્રમાણે તેને અમલ થાય છે, પણ એમાં એક મુદ્દો સર્વ ટ્રસ્ટને લાગુ પડે તે છે અને તે એ છે કે કઈ પણ દ્રસ્ટ વિદ્યાથી વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય તે તેને ટ્રસ્ટ વિદ્યાર્થી તરીકે ચાલુ રાખવામાં આવતું નથી. કેઈ અકસ્માત કારણે તે નાપાસ થયેલ હોય તે વ્યવસ્થાપક સમિતિ તેને “લેન” વિદ્યાર્થી તરીકે ચાલુ રાખે એમ બન્યું છે, પણ દ્રસ્ટ વિદ્યાર્થી તરીકે એ ચાલુ રહી શકતે નથી. આનું કારણ એ છે કે ટ્રસ્ટ વિદ્યાર્થીને કઈ રકમ પાછી વાળવાની હોતી નથી અને તેથી તેણે વધારે સાવધાન રહેવું જ જોઈએ, છતાં તે તેમ ન કરે તે દ્રસ્ટ વિદ્યાર્થી તરીકે તે બંધ થાય તે વાત સુયોગ્ય અને સમીચીન જણાય છે. વિદ્યાર્થી સંખ્યા વિદ્યાર્થીની સંખ્યાની બાબતમાં ધીમો પણ મકકમ સુધારે પ્રગતિ માગે થતે રહ્યો છે. ૧૯૧૫માં સંસ્થા શરૂ કરી ત્યારે ૧૫ વિદ્યાથીને દાખલ કર્યા હતા અને પ્રથમ વર્ષની આખરે ૧૮ થયા હતા. તે સંખ્યા પચીશમાં વર્ષની આખરે ૧૧૮ સુધી જવા પામી છે. એટલે દરવર્ષ આ સંખ્યામાં ધીમે પણ મક્કમ વધારે ચતે રહ્યો છે. - દરેક વર્ષની શરૂઆતમાં લેન, હાફ પેઈગ, ટ્રસ્ટ અને પેઈંગ વિદ્યાથીની સંખ્યા કેટલી રહી તેનું પત્રક પરિશિષ્ટમાં બતાવ્યું છે. શરૂઆતમાં ટ્રસ્ટ વિદ્યાર્થીઓ કે હાફ પિગની સંખ્યા Page #234 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ ૧૯ જોવામાં નહિ આવે, તેનું કારણ એ છે કે શરૂઆતમાં સંસ્થા પાસે ટૂ હતા નહિ, અને ટ્રસ્ટ વગર ટ્રસ્ટ વિદ્યાર્થી હાય નહિ. એ ટૂટે જેમ જેમ મળતા ગયા, તેમ તેમ ટ્રસ્ટ વિદ્યાર્થી થતા ગયા એ ટ્રસ્ટના ઇતિહાસથી જોવામાં આવશે. દશમા વર્ષ (૧૯૨૪-૨૫) માં સંસ્થામાં રહી અભ્યાસ કરનારની સંખ્યા ૪૮ ની ઉપરના પત્રકમાં જોવામાં આવશે. તેમાં ૩૭ લેાન (તે વખતે તેને ફ્રી વિદ્યાર્થી કહેતા હતા) અને ૧૧ પેઈંગ હતા. એ આંકડા ઉપરથી જણાય છે કે વિદ્યાર્થી સંખ્યામાં વધારે દશમા વર્ષ પછી મક્કમ થતા ગયા છે. સંસ્થાના ધારાધારણમાં શરૂઆતથી એક નિયમ રાખવામાં આવ્યે છે કે ‘વ્યવસ્થાપક સમિતિ પેઇંગ વિદ્યાર્થીની સંખ્યા એવી રીતે મુકરર કરશે કે તે વધારેમાં વધારે લેન વિદ્યાર્થીઓ કરતાં એક તૃતીયાંશ ભાગથી વધારે નહિ હાય.’ આના અર્થ એ થયા કે ત્રણ લેાન વિદ્યાર્થી સંરથામાં દાખલ કરવામાં આવે ત્યારે એક પેઈંગ વિદ્યાર્થી રાખી શકાય. આ પ્રમાણુ બહુ વિચાર કરીને શરૂઆતથી જ સ્વીકારવામાં આવ્યું છે. સંસ્થાના ચોથા વર્ષમાં આ પ્રમાણુ પર અપવાદ કરવાની સત્તા વ્યવસ્થાપક સમિતિને આપવાની ખાખત જનરલ સભામાં વિચાર માટે રજૂ કરવામાં આવી હતી. કારણ કે તે વખતે પેઇંગ વિદ્યાર્થીઓ સંસ્થામાં મેટી સંખ્યામાં આવવા ઈચ્છા ધરાવતા હતા અને દર વર્ષે ઉપરનું પ્રમાણ જાળવવામાં ભારે મુશ્કેલી પડતી હતી. અરજીએ પસાર કરવામાં આવે અને વિદ્યાર્થી મુંબઈ આવે નહિ, મુંબઇ આવે અને તેને કાલેજમાં દાખલ કરે નહિ, એડમીશન મળે નહિ, હવાની પ્રતિકૂળતા કે શારીરિક અસ્વસ્થતાથી મુંબઈ આવી પાંચ સાત દિવસમાં પાછા ચાલ્યા જાય—આવા અનેક કારણથી ત્રણ લેાન વિદ્યાર્થીએ એક પેઇંગ વિદ્યાર્થી રાખવાનું બનતું નહેતું અથવા અણધારી રીતે એ ઠરાવના અમલ થઈ શકતા નહાતા, મુંબઈના લાલમાગમાં સંઘની મેાટી મેદની જામી હતી. તે વખતે પેઇંગ અને લેાન વિદ્યાર્થીના ઉપર જણાવેલા પ્રમાણામાં ફેરફાર કરવાની સત્તા વ્યવસ્થાપક સમિતિને આપવાની જરૂરીઆત પર મંત્રીએ વિવેચન કર્યું, યુનિવર્સિટીની પરીક્ષાનાં પિરણામેાની તારીખે અને દાખલ કરવાની તારીખમાં રહેતું બહુજ થાડુ અંતર અને અરજી પસાર થયેલા વિદ્યાર્થીને કોલેજમાં દાખલ ન કરવામાં આવે વિગેરે અનેક અગવડાને કારણે પેઇંગ અને લેાન વિદ્યાર્થીના પ્રમાણમાં ફેરફાર કરવાની વ્યવસ્થાપક સમિતિને સત્તા આપવાનાં અનેક કારણા મંત્રીએ રજૂ કર્યા, તે પર કેટલાંક વિવેચના થયાં અને દરખાસ્ત પસાર થવાની લગભગ આણી ઉપર હતી. તે વખતે શેઠ મેાતીલાલ મુળજી ખડા થઇ ગયા. તેમણે ખરેખર ભાષણ કર્યું. તેમના કહેવાના સાર એ હતા કે આપણે આ વિદ્યાલય ખાસ મધ્યમ વર્ગ અને ગરીબ સાધર્મી ભાઇએના હિત માટે કાર્વ્યુ છે, ધનવાન પેઇંગ વિદ્યાર્થી તે ગમે ત્યાં સગવડ કરી લઈ ભણશે, પણ ખૂબ વિચાર કરી પેઇંગ અને લેાન વિદ્યાર્થીના પ્રમાણનું જે ધારણ આપણે સ્વીકાર્યું છે તેમાં જરા પણ ફેરફાર કરવાની જરૂર નથી. એમણે પોતાની દલીલના ટેકામાં કેટલાક દાખલાઓ આપ્યા અને સર્વના આશ્ચર્ય વચ્ચે વ્યવસ્થાપક સમિતિએ ભલામણ કરેલી અને મંત્રીએ રજૂ કરેલી પેઇંગ અને લેાન વિદ્યાર્થીના પ્રમાણમાં અપવાદ કરવાની વ્યવસ્થાપક સમિતિને છૂટ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯૭૧--૯૬ આપવાની દરખાસ્ત સર્વાનુમતે રદ્ થઈ ગઈ. આ દાખલા અત્રે રજૂ કરવાનું ખી પણ કારણ છે. અતિ મહત્ત્વના પ્રશ્નોમાં મુખ્મી ધનવાન વર્ગ પણ ખૂબ રસ લેતા હતા અને તેમણે સંસ્થાના વિકાસમાં પેાતાની ધનની સહાય ઉપરાંત સક્રિય સલાહ અને માર્ગદર્શક ચર્ચાથી ઘણા માટે ફાળા આપ્યા છે અને સંસ્થાના દફતરમાં તે માટેની એક કરતાં વધારે નોંધા માલૂમ પડી આવે છે. ઉપરના ધારણે સંસ્થામાં વિદ્યાર્થીને દાખલ કરવાના નિયમ ચાલુ રહ્યો છે. સત્તરમા વર્ષે હા પેઇંગ વિદ્યાર્થી દાખલ કરવાના ઉપર જણાવ્યે છે તે ઠરાવ કરવામાં આવ્યે ત્યારે લાન અને પેઇંગ વિદ્યાર્થીના પ્રમાણુની ગણુનામાં હાક્પેઇગની ગણનામાં સંખ્યાના અર। ભાગ પેકિંગની ગણનામાં મૂકવા અને અરધા ભાગ લેાન વિદ્યાર્થીની ગણનામાં મૂકવા એમ ઠરાવ થયા. ૧ વિદ્યાર્થીને સંસ્થામાં દાખલ કરતી વખતે તેમના વય, કૌટુંબિક સ્થિતિ અને યુનિવર્સિટીનાં પરિણામ વિગેરે અનેક ખાખતપર ધ્યાન આપવામાં આવે છે અને તે ઉત્તરોત્તર પરીક્ષામાં પાસ થઈ ૨૩ વર્ષની ગ્રેજ્યુએટ થઈ શકે તેમ હોય, ઇજનેરી ગ્રેજ્યુએટ ૨૪ વર્ષની વયે થઈ શકે તેમ હાય અને દાક્તરી ગ્રેજ્યુએટ ૨૫ વર્ષની વયે થઈ શકે તેમ હોય તેને દાખલ કરવાના ઠરાવ છે. મેટ્રીકયુલેશનની પરીક્ષા પછી વધારે આછાં વર્ષો જુદી જુદી લાઈનમાં ગ્રેજ્યુએટ થતાં થાય છે તેને લઈ ને આ વર્ષોની ગણનામાં વધારે ઓછી વયને સ્વીકાર કરવામાં આવ્યા છે. આ ખામત મુદ્દામ કારણુસર અપવાદ કરવામાં આવે તે તેનાં કારણાની નોંધ સંસ્થાને દફ્તરે રાખવાના ઠરાવ છે.૨ વિદ્યાર્થી સંખ્યાને અંગે અહીં જણાવવાની જરૂર છે કે શરૂઆતના દશ વર્ષમાં તે સંસ્થામાં વધારેમાં વધારે ૪૮ વિદ્યાર્થીઓ રાખવામાં આવતા હતા, તેમાં ત્રીજા વર્ષથી જ ઈજનેરી લાઈનમાં બે ત્રણ અથવા ચાર વિદ્યાર્થીને પુના અભ્યાસ માટે માકલવામાં આવતા હતા, એટલે સંસ્થામાં વધારેમાં વધારે સંખ્યા ૪૪ ની રહી થઈ. પણ દશમા વર્ષના ટાબર માસમાં સંસ્થાનું નવું મકાન તૈયાર થયું, તેમાં લગભગ ૧૦૦ વિદ્યાર્થી રહી શકે તેટલી સગવડ થઈ, જૂના મકાનનાં મેલેરિયાના સંસ્મરણા આછાં થતાં ગયાં એટલે ત્યાર પછી સંખ્યામાં દર વર્ષે ક્રમસર વધારે થતા ચાલ્યે. અને સત્તરમા વર્ષમાં તેની સંખ્યા ૧૧૩ ની કરવામાં આવી. તે પૈકી મુંબઈમાં ૧૦૪ અને કરાંચી બનારસ તથા પુનામાં ૯ રહ્યા. ત્યાર પછીના વર્ષોમાં આ સંખ્યા લગભગ કાયમ રહી છે. આ આંકડાઓ ઉપરથી સંસ્થાના નાના વિસ્તાર ઉત્તરોત્તર કેટલા પ્રગત થયા છે તેને ખ્યાલ આવશે. દરેક વર્ષે યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થી જુનિયર વર્ગમાં હાય તેને પરીક્ષા હોતી નથી. પરિશિષ્ટ પરથી પચ્ચીશે વર્ષમાં કુલવિદ્યાર્થીઓ પૈકી કેટલાને ૧ જુઓ. બંધારણની સુધારેલી ક્લમ ૮૮ ૨ જી ક્લમ ૧૫. Page #236 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ પરીક્ષા નહોતી, હતી તેમાં કેટલા બેઠા, તેનાં પરિણામ કેવાં આવ્યાં તેના કેડા આપવામાં આવ્યા છે. તેને બારીકીથી અભ્યાસ કરતાં જોવામાં આવશે કે છેલ્લા પાંચ વર્ષોમાં પરીક્ષાના પરિણામે ઉત્તરોત્તર સારાં આવવા લાગ્યાં છે. એનું કારણ એ છે કે શરૂઆતમાં વિદ્યાર્થીની અરજીઓ મધ્યમ સંખ્યામાં આવતી હતી, પણ સંસ્થાની ખ્યાતિ જેમ વધતી ગઈ, તેમ અરજીઓની સંખ્યા ઘણી વધતી ચાલી. એટલે છેલ્લાં પાંચ વર્ષોમાં અરજી દાખલ કરવાના રણમાં ફેરફાર કરવામાં આવ્યા. આવેલ અરજીઓ પર રિપોર્ટ કરવા વ્યવસ્થાપક સમિતિના સભ્યોમાંથી એક નાની પેટા સમિતિ નીમવાની પ્રથા શરૂ કરી. તે સમિતિ અરજીઓના વિભાગ પાડી તે પર નિવેદન કરે. આ રિપોર્ટપર આખી વ્યવસ્થાપક સમિતિ એક દિવસ ચર્ચા કરે અને પ્રથમ વર્ગના તથા ઉંચા બીજા વર્ગના તે તુરત દાખલ કરે. ત્યારબાદ ગરીબાઈ, સંસ્થાઓ અને આનુષંગિક બાબતે પર વિચાર કરે. એટલે દાખલ કરવાનું રણ ઘણું કડક થઈ જવાને પરિણામે છેલ્લા વર્ષોમાં બીજા વર્ગ ઉપરના થરને જ સંસ્થામાં અવકાશ મળે છે. એમાં ટ્રસ્ટની ચેક્સ શરતોને લઈને ફરજિયાત દાખલ કરવા પડતા વિદ્યાર્થીની હકીકત બાદ કરીએ તે છેલ્લા પાંચ વર્ષમાં મેટેભાગે બીજા વર્ગની અંદર કેઈક જ વિદ્યાથી દાખલ થવા પામ્યું છે. આને લઇને પરિણામ ઉત્તરેત્તર સારાં આવતાં જાય છે અને એ જ ધોરણે કામ ચાલે તે ભવિષ્યમાં સે એ સો ટકા પરિણામ બતાવવાની શકયતા રહે છે. દરેક વર્ષે અરજીઓ ઘણી મોટી સંખ્યામાં આવે છે. આવતી અરજીઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. ઘણી અરજીને નામંજુર કરવી પડે છે, તેમને પિતાને, તેમના સગાસ્નેહીઓને અને તેમની ભલામણ કરનારને એથી કેટલી નાસીપાસી થતી હશે એને ખ્યાલ કરતાં ત્રાસ થાય છે અને તેને ઉપાય બતાવવાની હકીકતને સંસ્થાના આ પચીશ વર્ષના ઇતિહાસમાં સ્થાન ન હોઈ શકે, તેથી તે વાત જૈન કેમના સુજ્ઞ વિચારકેના ધ્યાનપર લાવવાની ફરજની અત્રે નોંધ લેવાને પ્રસંગ હાથ ધરવામાં આવે છે. પચીશમાં વર્ષની શરૂઆતમાં સરથામાં ૧૧૮ વિદ્યાથી લાભ લેતા હતા એ વર્ષમાં ૯૭ વિદ્યાથીઓએ યુનિવર્સિટીની પરીક્ષા આપી તેમાં હવે પસાર થયા, એટલે પરિણામ લગભગ ૯૪ ટકા આવ્યું. આવી રીતે પચીસ વર્ષમાં વિદ્યાલયમાં વિદ્યાર્થી સંખ્યામાં ઉત્તરોત્તર વધારે થત રહ્યો છે. ગ્રેજ્યુએટ સંસ્થામાંથી દર વર્ષે કેટલા ગ્રેજ્યુએટ થયા, તે પૈકી કેટલા પેઈંગ, હાફપેઈંગ, લેન કે ટ્રસ્ટ વિદ્યાર્થી હતા તેના કેડા પરિશિષ્ટમાં આપ્યા છે. તે ઉપરથી જોવામાં આવશે કે સંસ્થામાં રહી પ૧ પેઈગ વિદ્યાર્થી અને ૧૦ હાફ ઇિંગ વિદ્યાથી ગ્રેજ્યુએટ થયા છે. જ્યારે ૧૮૦ લેન અને ૮ દ્રસ્ટ વિદ્યાથી પસાર થયા છે. અકસ્માત છે કે ગમે તેમ છે, પણ એ સંખ્યામાં પણ એક અને ત્રણનું પ્રમાણ જળવાયું છે. આવી રીતે સંસ્થાની શરૂઆતથી પચીશ વર્ષની આખર સુધીમાં ૨૪૯ ગ્રેજ્યુએટ સંસ્થામાં રહી અભ્યાસ કરી ગ્રેજયુએટ થયા. વિદ્યાલયને એક નિયમ એ છે કે કેઈપણ Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [ સંવત ૧૯૭૧-૯૪ પરીક્ષામાં બે વખત નિષ્ફળ થાય તે વિદ્યાથીને ચાલુ રાખવે નહિ. કેઈ અસાધારણ બાબતમાં ધારા ધરણની રૂઈએ અપવાદ કરવાની હય. સ.ને સત્તા છે. એવી રીતે કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરવા પહેલાં સંસ્થા છેડી જાય છે. એ ઉપરાંત તબિયત અથવા કૌટુંબિક કારણે ગ્રેજ્યુએટ થયા પહેલાં સંસ્થા છડી જાય, પેઇંગ વિદ્યાર્થી દરવર્ષે ચાલુ રહેવા અરજી ન કરે વગેરે કારણે અધુરે અભ્યાસે સંસ્થા છેડી જનારા વિદ્યાથીઓ પૈકી લેન વિદ્યાર્થીની સંખ્યા ૧૦૧ ની છે, અને પેઇંગ વિદ્યાર્થીની સંખ્યા ૧૦૦ ની છે. આ રીતે સંસ્થામાં લાભ લેનાર વિદ્યાથીની સંખ્યા પચીસ વર્ષમાં નીચે પ્રમાણે થાય છે. ગ્રેજ્યુએટ અધુર અભ્યાસે મુક્ત વિવાથી લોન , ૧૮૦ પેઇંગ હાફ પેઈંગ , લેન પેઇગ થઈ કે ૧૦૦ ' ૧૬૧ ૧૦૦ ૨૬૧ આ રીતે પચીશ વર્ષમાં સંસ્થામાં રહી ઓછોવત્તે લાભ લેનારની સંખ્યા ૫૧૦ થાય છે અને ગ્રેજ્યુએટ થનારની સંખ્યા ૨૪૯ છે. આ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ પૈકી કઈ કઈ લાઈનમાં કેટલા ગ્રેજ્યુએટ થયા તેની વિગત પરિશિષ્ટમાં બતાવી છે. ગ્રેજ્યુએટ થનારની નામાવળી પરિશિષ્ટમાં આપી છે. તે આપણું ધન હોવાથી, આપણી નગદ કમાણી હેવાથી, તેમની સાથે વિદ્યાલયને પરિપૂર્ણ થયેલ સંબંધ હોવાથી તેમનાં નામ આ પચીશ વર્ષના અહેવાલમાં આપવા એ વાતને સમુચિત ધારવામાં આવી છે. અધુરા અભ્યાસવાળામાં કેટલાક તે ચાર પાંચ અને છ વર્ષ સંસ્થામાં રહેલ છે. તેઓ ત્યાર પછી છ માસ કે બાર માસમાં ગ્રેજ્યુએટ થયા છે અને તેમની સંખ્યા પણ સારી છે. સંસ્થાના ધોરણસર તેઓ ચાલુ રહી શક્યા ન હોઈ તેમને સંસ્થાના ગ્રેજ્યુએટ ગણ્યા નથી. અધૂરા અભ્યાસે મુક્ત થનાર વિદ્યાર્થીઓની નામાવળી પરિશિષ્ટમાં રજૂ છે. આ રીતે વિદ્યાલયના વિદ્યાર્થીની સંખ્યાગણના થાય છે. દર વર્ષની સરેરાશ ગણીએ તે ગ્રેજ્યુએટ સંખ્યા દર વર્ષે લગભગ ૧૦ની આવે, પણ શરૂઆતના દશ વર્ષમાં માત્ર ૪૬ ગ્રેજ્યુએટ થયા છે, તેને બાદ કરીએ તે પછવાડેના ૧૫ વર્ષમાં તેની સંખ્યા ૨૦૩ ની થાય, છેલ્લા પચીશમા વર્ષમાં ૨૭ ગ્રેજ્યુએટ થયા છે. એટલે ઉત્તરોત્તર ગ્રેજ્યુએટની સંખ્યામાં વર્ષોના વધવા સાથે વધારે થતે રહ્યો છે. સંસ્થામાં દાક્તરી લાઈનને મોટા ભાગે અભ્યાસ કરી સંસ્થામાંથી છૂટા થયેલા અને પછી દાક્તર થયેલાની સંખ્યા ૨૯ છે. આ હકીકત પર ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. દાક્તરી લાઈનની મેંઘી કેળવણું લેનપદ્ધતિ પર આપવાની સગવડ કરી આપનાર આપણી સંસ્થા એક જ છે. અત્યાર સુધીમાં એણે ૪૭ દાક્તરે બનાવ્યા, અરે અભ્યાસે છૂટા થઈ ૨૯ દાક્તર થયા અને અત્યારે દરવર્ષે સરેરાશ ૫ દાકતર થવાનાં પગરણે દેખાય છે એ વાત ધ્યાન આપવા યોગ્ય છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૦] પચીસ વર્ષની કાર્યવાહીનો સંક્ષિપ્ત અહેવાલ ૨૩ એ ઉપરાંત આપણા ગ્રેજ્યુએટ કેવા કેવા સ્થાન પર ગયા છે તે વાત ખાસ ધ્યાન ખેંચે તેવી છે અને સંસ્થાના ગૌરવમાં વધારે કરે તેવી છે. દરેક ગ્રેજ્યુએટની વિગત સાથે તેઓ હાલ શું કરે છે તેની વિગત વાંચશે તે જણાશે કે એમાંના કઈક હાઈકોર્ટમાં બારિસ્ટનાં સ્થાન ભેગવે છે, કેઈ મોટી વીમા કંપનીના મેનેજરનું પદ પ્રાપ્ત કરી શક્યા છે, કેઈ ઇસ્ટ ઇન્ડિયા કેટન એસિએશનના સેક્રેટરીના જવાબદાર હોદા સુધી પહોંચી ગયા છે, એમાં મેટી કંપની અને રેલવેના મેનેજરે છે, મોટી મહેલાતે ઊભી કરનાર ઈજનેરે છે, મેટા સ્ટેટમાં અને મુંબઈ જેવા શહેરમાં ધીક્ત ધંધા કરનાર દાક્તરે છે, મોટા કારખાનાં ચલાવનાર ઈજનેરે છે, વ્યાપારમાં નામના મેળવનાર હીરા, મોતી, કાપડના વેપારીઓ છે, કેટને ગજાવનાર વકીલે છે, ન્યાયાસનને દીપાવનાર ન્યાયાધીશે છે, પરદેશમાં રૂની મોટી કંપનીના મેનેજર છે, હાઇસ્કૂલના હેડમાસ્તર અને શિક્ષકે છે, મેટા સ્ટેટના મેડિકલ ઓફિસરો છે, મ્યુનિસિપાલિટિમાં ઉચ્ચ હેદા ધરાવનાર કરયા છે, યુગર ટેકલેજીસ્ટ વગેરે અનેક છે. જવાબદાર ધંધા વેપાર કે નોકરીમાં અત્યારે આપણા વર્ગને પ્રસાર થતું જાય છે અને અત્યારે મુંબઈ ઈલાકાના કેઈપણ ગામમાં કે શહેરમાં જાઓ તે ત્યાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયને વિદ્યાર્થી મજ્યા વગર રહે તેમ નથી. આપણું એ ગૌરવને વિષય છે અને તેમાં જે કે પરિપૂર્ણતા માનવાની નથી, પણ પચ્ચીશી અહેવાલ લખવા બેઠા હોઈએ ત્યારે ધમાં તરવરે તેવી રીતે એ બાબત બતાવવા ગ્ય તે જરૂર છે. જેમ થઈ ગયું તેમાં બેટે ગૌરવ લેવા જઈએ તે ધારેલ પ્રગતિ અટકી જાય, તેમજ થયેલ વાત તરફ ઉપેક્ષા રાખી કાર્યની ગણના ઓછી કરીએ તે સાચી વાત મારી પણ જાય. એટલે આટલી હકીકત અહીં ખાસ નેધવા ગ્ય ધારીએ કે પચીસ વર્ષની આખરે વિદ્યાલયે પોતાના પાયા ઠામ ઠામ નાખી દીધા છે, પિતાને સંદેશે ગામે ગામ મેક છે અને પોતાના પુત્ર તરફની એની વાત્સલ્ય ભાવનાએ એના પુત્રને માતા સન્મુખ રાખ્યા છે. એના પુત્રની માતા તરફ કેવી ભક્તિ છે તે બતાવવા માટે જ એમને સંસ્થા સાથે પત્રવ્યવહાર રજુ કરવામાં આવે, તે એમની ભક્તિને ભર ખ્યાલમાં આવે. આ પત્રવ્યવહાર રજુ કરવાનું અશકય છે, પણ એ પત્રવ્યવહાર વાંચનાર તરીકે અત્યંત ગૌરવ સાથે આપની સમક્ષ કહી શકાય તેમ છે કે અત્યાર સુધીના આખા ઇતિહાસમાં સંસ્થા તરફ અવફાદાર થનાર એક અપવાદ સિવાય એક પણ વિદ્યાર્થી એ પિતાને હિસાબ જરા પણ મેળે આ નથી. કેઈ વિદ્યાથી લેન ભરપાઈ કરી શક્યા નથી, તે તે માટે પોતાની અશક્તિ, અ૯૫શક્તિ, કૌટુંબિક જવાબદારી કે ધંધા થા નેકરી ન મળવાનું કે મેડું મળવાનું કારણ આપે એવા અનેક કિસ્સા બન્યા છે, પણ કેઈએ સંસ્થા તરફ અસદભાવ બતાવ્યું હોય, એના તરફ તિરસ્કાર બતાવેજો હોય એવું (એક અપવાદ સિવાય) બન્યું નથી. સંસ્થાને એ મહાન વિજય છે, એના કાર્યકરોને એ મહા ગૌરવાસ્પદ વિષય છે અને દરવણી અને દાન આપનારને એમાં સફળ પ્રસંગ છે. કેઈ વખત કરેલ કાર્ય કે આપેલ દાનનું અણધાર્યું છેટું પરિણામ આવતાં મનમાં ખેદ થઈ આવે છે અને તેમ થવું તે મનુષ્યસ્વભાવને અનુરૂપ છે, પણ આ સંસ્થાની કારકિર્દીમાં એવી શંકાને પણ સ્થાન મળ્યું નથી એ ખૂબ આનંદને વિષય હેઈ ખાસ ધને પાત્ર બને છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહુાવીર જૈન વિદ્યાલય [ સંવત ૧૯૭૧ – ૬ સંસ્થાના સંબંધમાં આવ્યા પછી પોતાનું નામ ખગાડે તેવા વિદ્યાર્થી ના અથવા તે દ્વારા સંસ્થાનું નામ ખગાડે તેવા એક પણ માટે મનાવ નોંધાયા નથી તે ખીન્ને ગૌરવના વિષય છે. સંસ્થા અને વિદ્યાર્થીઓ વચ્ચેના અને સંસ્થાના તેમની દ્વારા જગત સાથેના સંબંધ વિકાસ પામતા રહ્યો છે તે આનંદના વિષય છે. ૧૪ સંસ્થામાં દાખલ થવા માટે પચીશ વર્ષમાં ૧૪૮૩ અરજીઓ થઈ છે તે પૈકી ૫૧૦ વિદ્યાર્થીઓએ ઓછેવત્તો સંસ્થામાં લાભ લીધે છે. એ ઉપરાંત સંસ્થામાં દાખલ થવાની અરજી કર્યા પછી જેમને મુંબઈની કોલેજમાં સ્થાન ન મળવાને કારણે અથવા હવા તબિયતની પ્રતિકૂળતાથી તુરતજ મુંબઈ છેડી જવું પડ્યું હાય તેવાની સંખ્યા લગભગ ૧૦૦ ની ગણીએ તે અરજીની મોટી સંખ્યા ખાકી રહે છે તેમને તે પ્રથમથી જ સંસ્થામાં સ્થાન આપી શકાયું નથી. દાખલા તરીકે છેલ્લા પચીશમાં વર્ષમાં દાખલ થવા માટે ૧૧૩ અરજીએ આ હતી તે પૈકી માત્ર ૩૮ વિદ્યાર્થીને સંસ્થામાં સ્થાન અપાઈ શક્યું હતું. આથી કેટલા વિદ્યાર્થીઆને દર વર્ષે નાસીપાસ કરવા પડે છે તેના સહેજ ખ્યાલ આવશે. અને ધ્યાનમાં રાખવાનું એ છે કે આ બાકીના અરજી કરનારા પણુ મેટીકયુલેશન પસાર થયેલા વિદ્યાર્થી જ છે એટલે એમની અભ્યાસ કરવાની યેાગ્યતા સંબંધમાં વાંધા ન હાય. પણ કૂંડ અને સ્થાનની મર્યાદાને કારણે અનેક સારી અરજીઓને જતી કરવી પડી છે તે તરફ લાગતાવળગતાઓનું ધ્યાન ખેંચવામાં આવે છે. વિદ્યાર્થીઓ પૈકી કેટલાક રાષ્ટ્ર સેવાના કાર્યમાં નેડાયા છે, કેટલાક સારી સ્કુલા તથા હાઇસ્કૂલના શિક્ષકો થયા છે. આ રીતે સાહિત્ય અને સામાજિક ક્ષેત્રમાં ઉન્નતિ કરવાના સંસ્થાના ઉદ્દેશ મમપણે પાર પડ્યો છે. સંસ્થાના ઉદ્દેશ જૈન કોમ અને ધર્મની ઉન્નતિ કરવાના છે. કામ એટલે અત્ર સમાજ સમજવો. બાકી વસ્તુતઃ જૈન એ કામ નથી. જે પ્રભુના શાસનમાં માને, જે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મના સ્વીકાર કરે, જેનું સાધ્ય મક્ષ હોય તે જૈન, એ સમાજમાં રહેનાર ન કહેવાય. એમાં કેમ શબ્દના પ્રયોગ થયા છે તે માત્ર અકરમાત છે. આવા જૈના જનસમાજમાં યેાગ્ય સ્થાન મેળવે અને તેમને કાંઇ નહીં તે પોતાની વૃત્તિ માટે કોઇની પાસે હાથ લંઆવવા ન પડે અને તેમાંથી બને તેટલા આગલી હરોળમાં રહી સમાજના વિકાસમાં સહાય કરે એ આ સંસ્થાના ઉદેશ છે. એ કેટલે અંશે પાર પડ્યા છે તેના પર ફેંસલા કરવાનું કામ જનતાનું છે. પણ તે માટેની સમુચ્ચય હકીકત અત્ર રજૂ કરવાથી તે માટેનાં સાધના જરૂર પ્રાપ્ત થશે. આ અતિ ધ્યાન ખેંચનારા વિષયપર પચ્ચીશીના અહેવાલ છે. ધ્યાન ખેંચવાનું હાઈ, હાલ તા તેમાંના પ્રાસંગિક આંકડાપર લક્ષ્ય દ્વારવામાં આવે છે. જૈન જનતામાં કેળવણીની ભૂખ કેવી જાગી છે, અરજી નામંજૂર થતાં વિદ્યાર્થીની કેવી માનસિક સ્થિતિ થાય છે અને નામંજૂર કરનાર સમિતિને કેટલા ખેદ થાય છે તે પર પ્રેરણારૂપે અને સાધના પૂરું પાડવાની વિજ્ઞપ્તિ રૂપે આ બાજુપરની વાતપર સહજ નુક્તેચીની કરવામાં આવી છે. આવેલી અરજીએ અને નામંજૂર થયેલી અરજીના આંકડા ધણા અર્થસૂચક છે. પ્રાંતવાર અને કામવાર આંકડાએ દરેક વર્ષના રિપોર્ટમાં આપવામાં આવ્યા છે તે પરથી જણાય છે કે જૈન વસ્તીવાળા દરેક પ્રાંત અને દરેક ફામને તેમની વસ્તીના પ્રમાણુમાં સ્થાન Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ - પેટનy . તો અથવા શેઠ વાડીલાલ સારાભાઈ Page #241 -------------------------------------------------------------------------- ________________ સને ૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ ર૯ અને પરિણામે કુળવતી થઈ છે. સર્વથી વધારે ઝળહળતી કારકિદી છે. નગીનદાસ જ. શાહની ગણાય અને એની સંસ્થા તરફની લાગણી અતિ આકર્ષક ગણાય. આ ઉપરાંત સંસ્થામાં રહી અભ્યાસ કરી ગ્રેજ્યુએટ થયેલા અગર અધુરા અભ્યાસે મુક્ત થએલા કેટલાક વિદ્યાથીઓ ઉત્તર પદવી પરદેશથી લઈ આવી અત્યારે સારા સ્થાને આવ્યા છે તેની વિગત પરિશિષ્ટમાં રજુ છે. મુંબઈ બહાર અભ્યાસ પુના, કાંચી, બનારસ. એજીનિયરીંગ લાઈનની તથા ખેતીવાડી લાઈનની કેલેજ મુંબઈમાં નથી, તેથી સંસ્થાની શરૂઆતથી ઈજનેરી તથા ખેતીવાડીના અભ્યાસ માટે સંસ્થાએ વિદ્યાર્થીઓને પુના મોકલવા માંડ્યા. શરૂઆતમાં તેમને પણ રૂ. ૩૬ ના વિભાગમાં ગણવામાં આવતા હતા, ત્યાર પછી તે રકમ રૂ. ૪૦૦ ની કરવામાં આવી. ધીમે ધીમે પુના એજીનિયરીગ કેલેજમાં પ્રવેશ બહુ સખ્ત થવા માંડ્યો એટલે કેઈ કંઈ વિદ્યાથીને કરાંચી એજીનિયરીંગ કેલેજમાં મેકલવાની શરૂઆત કરી. ત્યાં છે. ગુજરકર જે શરૂઆતમાં પ્રેસર હતા, અને પછી પ્રીન્સિપાલ થયા તેમણે સંસ્થાના વિદ્યાથીઓને ખૂબ સહાય કરી. દરેક વિદ્યાથીની જરૂરિયાજ વિચારી વાર્ષિક રકમ મુકરર કરવાને અને જે રકમ આપવામાં આવે તે તેને ખાતે ઉધારવાને ઠરાવ કરવામાં આવે. દરમ્યાન બનારસ હિંદુ યુનિવર્સિટીએ એજીનિયરીંગ કોલેજ બહુ સારી તૈયાર કરી. ત્યાં સિવિલ એજનિઅરીગ ઉપરાંત મીકેનીકલ એજીનિયરીંગ અને ઈલેકટ્રીકલ એજીનિયરીંગને અભ્યાસ પણ ચાલતું હતું. તે ઉપરાંત ત્યાં માઈનીંગ (ખાણ-ખનીજ વિદ્યા) અને મેટલર્જી (ધાતુ વિદ્યા) જે બન્ને ભૂસ્તર વિદ્યાના વિભાગ છે તેને પણ અભ્યાસ થતું હોવાથી અને વિજ્ઞાનની નાની નાની ચીજો (દા. ત. નીઓનડે, દવાબનાવટ વિ.) પણ ત્યાં બાજુના અભ્યાસ તરીકે શીખવાતી હોવાથી બનારસ પણ એ અભ્યાસ માટે સંસ્થા તરફના વિદ્યાર્થીઓ મેકલવા માંડ્યા. પ્ર. ગાંધી એ આપણુ વિદ્યાથીઓને દાખલ થવાની બાબતમાં તથા અભ્યાસને અંગે સલાહ સહાય આપવાના કાર્યમાં મદદ કરવાથી આપણુ વિદ્યાર્થીઓને ખૂબ ઉત્તેજન મળ્યું. બનારસમાં દરેક વિદ્યાર્થીને ફી તથા રહેવા વગેરેને ખર્ચ ઘણે મેટે આવે છે, તેમાં વાર્ષિક રૂ. ૪૦૦-૫૦૦ ખાતે માંડીને આપવા માંડ્યા. જરૂરિઆત અને સંગ પ્રમાણે એ રકમમાં કઈ કઈવાર વધારે પણ કરવામાં આવતું હતું. છેલ્લા વર્ષમાં વિદ્યાર્થીઓને વહેવારુ. (પ્રેકટીકલ) અનુભવ લેવું પડે છે અને તે માટે છે. આઈ. પી. કે બેસ્ટ કું, કે એવા કઈ ખાતામાં કામ કરવું પડે છે તે વખતે રકમમાં વધારે કરી આપવામાં આવે છે. બનારસ જવા પહેલાં ઘણાખરા વિદ્યાથીએ બે વર્ષ ઈન્ટર સાયન્સના અભ્યાસ સુધી મુંબઈમાં રહે છે, એટલે એમની અભ્યાસશક્તિ અને લાયકાત કેવી રહે છે તે જાણવાની તક મળે છે. ત્યાંના અભ્યાસ માટે ઘટતી રકમ મેળવવાની વ્યવસ્થા વિદ્યાથી કરી લે છે. બનારસમાં ઈજનેર થયેલા સર્વ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગમાં આવ્યા છે અને તેમને અભ્યાસ ઘણે સંતોષકારક માલૂમ પડ્યો છે. પુનામાં પ્રવેશ આકરે છે, ત્યાં પ્રથમ વર્ગના વિદ્યાથીને જ ઘણે ભાગે લેવામાં આવે છે અને કરાંચીમાં તે સિંધના વતનીનેજ ૫ ટકા દાખલ કરે છે, એટલે બનારસ તરફ ગતિ વધારે થવા સંભવ છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૩૦. શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯૭૨- પુના, કાંચી અને બનારસમાં દરેક વર્ષે એન્જનિયરીંગ લાઈનમાં કેટલા વિદ્યાર્થી રહા, કેટલા ઈજનેર થયા અને પરિણામ કેવાં આવ્યાં તેની વિગત પરિશિષ્ટપરથી જોવામાં આવશે. એ ઉપરાંત ખેતીવાડી (એગ્રિકલ્ચર) કેલેજ પણ પુનામાંજ છે. તેમાં પણ વિદ્યાર્થીને એકલી તેમને ખેતીવાડીના ગ્રેજ્યુએટ (બી. એ.) બનાવ્યા છે. તેની વિગત સદર પરિશિષ્ટની નીચે આપવામાં આવી છે. અને ઘોડાના ડેક્લેર (વેટરનરી) સર્જનની લાઈનમાં પણ આપણે એક વિદ્યાથીને મેક છે. તેણે પણ ડીગ્રી મેળવી છે અને હાલ તે સારા સ્થાન પર માનવંત હેલો ધરાવે છે. હજુ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થયા પછી પિસ્ટગ્રેજ્યુએટના અભ્યાસ માટે બેંગલોર મોકલવાની જરૂર છે. ફંડની છૂટ પ્રમાણે આ કાર્ય ભવિષ્યમાં હાથ ધરવા ગ્ય છે. પચીશ વર્ષમાં એ બાબતમાં કાંઈ થયું નથી એટલુંજ જણાવવું અત્ર તે પ્રસ્તુત છે. વિદ્યાર્થીઓનું સંસ્થામાં વર્તન આ સંબંધમાં પચીશ વર્ષને મુખ્તસર હેવાલ આપ મુશ્કેલ છે. સમુચ્ચયે કેટલીક હકીકત કહી શકાય તેમ છે. સંસ્થાની શરૂઆતમાં શ્રી. છેટાલાલ શ્રોફ સુપરિન્ટેન્ડેન્ટ હતા. એનું શિસ્ત ઘણું સખ્ત હતું અને એણે જે ધારણ માનદ મંત્રીના સહકારથી નક્કી કર્યા તે છેડા ફેરફાર સાથે ચાલુ રહ્યા છે. અકદરે સંસ્થામાં શિસ્ત ઠીક જળવાયું છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. શિસ્તની હકીકત પર વિચાર કરતાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આપણું સંસ્થા મહાવિગ્રહ દરમ્યાન સને ૧૯૧૫ માં શરૂ થઈ શિસ્તસંબંધી વિચારમાં લડાઈ પછી ઘણે ભેટે ફેરફાર થયે છે. સત્યાગ્રહની ચળવળે એના સંબંધમાં એક પ્રકારની છાપ બેસાડી છે, તે રશિયાના સામ્યવાદી સાહિત્ય એના પ્રવાહ પર જુદા પ્રકારની છાપ પાડી છે. સ્થિતિ એવી થઈ છે કે ઓગણીશમી સદીના ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધમાં કે કેલેજના અધ્યાપક અને અધ્યેતૃ વચ્ચેના સંબંધમાં કે વિદ્યાર્થી જીવનમાં રહેતા અભ્યાસીઓ અને તેના પર દેખરેખ રાખનાર સુપરિન્ટેન્ડેન્ટના સંબંધમાં મહાન પરિવર્તન થઈ ગયું છે. એ પરિવર્તન ઠીક થયું છે કે એના પરિણામ સારાં આવશે કે વિપરીત એને નિર્ણય કરવા માટે હજુ થે સમય જશે. અત્યારે સ્વાતંત્ર્યના ખ્યાલ જુદા પ્રકારના છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમૂહહિત વચ્ચેના સંબંધના ખ્યાલમાં અવ્યવસ્થા થતી દેખાય છે અને વિદ્યાથીવર્ગને માનસિક ઝેક જેમ બને તેમ નિયંત્રણાથી દૂર રહેવું અને મનની મોજ પ્રમાણે વર્તવું એમાં જાણે પોતાનું હિત હોય એવું વાતાવરણ થઈ રહ્યું છે અને થતું જાય છે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. પિતાના સ્વાતંત્ર્યને વધે ન આવ જોઈએ એ ધારણમાં દરેક વિદ્યાથી એ રીતે વર્તે તે આખા સમૂહની શી દશા થાય તેને ખ્યાલ કરવામાં આવતું નથી. મોટી સંસ્થાઓમાં આવી અનવસ્થા કે અવ્યવસ્થા નભે નહિ. દરેક વિદ્યાથી પિતાની મરજીમાં આવે તે વખતે જમવાને આગ્રહ રાખે તે રસોડું કેટલા કલાક ચલાવવું પડે, રયાની શી સ્થિતિ થાય અને બીજા ટંકની રસોઈની ગોઠવણ કરવા પહેલાં એને જરા, આરામ ન મળે તે એનું કામ અટકી જાય એને ખ્યાલ કરવામાં આવે તે અમુક સમયે જ Page #243 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ ૩૧ ભજન લેવાના નિયમની મહત્તા સમજાય તેવી જ રીતે સમૂહ પ્રાર્થના, હાજરી, સ્વરછતા વગેરે અનેક બાબતમાં વ્યકિતસ્વાતંત્ર્ય પાલવે નહિ. આ હકીકત દાખલા તરીકે લખી છે. હજુ આ બાબતે અનિષ્ણુત સ્થિતિમાંજ છે. પાશ્ચાત્ય દેશોમાંથી આ સ્વતંત્રતાની ભાવના આની છે ત્યાં શિસ્તપાલન એક ધર્મ તરીકે સ્વીકારવામાં આવે છે. ત્યાં હારમાં ઊભા રહેવું, પિતાને સંપાયેલું કાર્ય કરવું, બીજાના કામમાં માથું મારવું નહિ વિગેરે નિયમે બરાબર પાળવામાં આવે છે અને તેના પાલનમાં વ્યક્તિસ્વાતંત્ર્યને નાશ થતો હોય એમ કેઈન લાગતું નથી. સ્વતંત્રતામાં પરસ્પરાવલંબન ભાવ બરાબર જમાવવું જોઈએ. આ સર્વ સામાન્ય વાત થઈ વિદ્યાલયમાં શિસ્ત ઠીક જળવાયું છે. એકંદરે સંસ્થાના નામને ખરાબ લાગે એ શિસ્તભંગ થયે નથી એ આનંદની વાત છે. નાની નાની બાબતે વિદ્યાથીઓ અંદર અંદર સમજી લે છે, તેમને આંતરવસ્થાને અંગે લગભગવરાજ્ય આપ્યું છે અને સુપરૂિ ટેન્ડેન્ટ દરેક સૌહાર્દવાળા મળ્યા છે એટલે અયવસ્થાની ગૂંચવણ પડી નથી અને દરેક કાર્ય ઘડિયાળની માફક યંત્રવત્ ચાલ્યા કરે છે. વિદ્યાર્થીને પરસ્પર સંબંધ બહુ સારે રહેતે હેય એવું અનેક પ્રસંગે જોવામાં આવ્યું છે. કેઈ વિદ્યાર્થીને માંદગીને પ્રસંગે કે દુખદ પ્રસંગે સર્વની સહાનુભૂતિ અને સેવાભાવના જોવામાં આવે છે. વિદ્યાર્થીના કેટલાક વર્ગ પડી શકે તેવું જોવામાં આવ્યું છે. કેટલાક તે માત્ર ભણવા જ આવે છે, એને ખાવાનું શું મળ્યું, કેટલું મળ્યું, કયારે મળ્યું તેને વિચાર કરવાની કુરસદ કે દરકાર હોતી નથી, એ તે પિતે ભલે કે પિતાનાં પુસ્તકે ભલાં. એ કોલેજના ટાઈમે કેલેજમાં જાય, સાંજે ફરવા જાય અને બાકીને વખત પિતાનાં પુસ્તકની સાથે નિમકહલાલ રીતે ગેલ કરે. એને તમે ખાધા પછી અરધા કલાકે પૂછે કે આજે શેનું શાક બનાવ્યું હતું તે તેને તેને ખ્યાલ નહિ હોય. કારણકે એનું ધ્યાન અભ્યાસ પર જ છે. બીજો વર્ગ આજે જેટલી ગરમ નહતી, કાચી હતી, શાકમાં મરચાં વધારે હતાં, મીઠું નાખવું રહી ગયું હતું એ પર મિનિટે ગાળશે. ખાનગી ઘરમાં કે પિતાને ઘેર પણ કેટલીક અગવડે અનિવાર્ય છે એને એને ખ્યાલ નહિ રહે. કેટલાક વિદ્યાર્થીને સમૂહમાં એકઠા થઈ બળ ઉઠાવે એમાં પિતાનું શૈર્ય લાગે છે અને નાની વાતને મોટું રૂપ આપતાં એને અચકાટ થતું નથી. બીજા કેટલાક માત્ર સેવાભાવી આવે છે. એ કઈને સગવડ કરી આપવી, પિતે અગવડે ચલાવી લેવું એમાં માનનારા હોય છે. કેઈવખતસર હાજરી આપવામાં નાનમ સમજે છે, જ્યારે કે બે મિનિટ પહેલાં હાજર રહેવામાં ગૌરવ માને છે. આવી રીતે પ્રત્યેક વિદ્યાર્થીના માનસિક વલણમાં ઘણે ફેરફાર હોય છે. આ સર્વ વાત ધ્યાનમાં રાખતાં વિદ્યાલયમાં શિસ્તપાલન ઘણું સારું રહ્યું છે અને થોડાક અપવાદ સિવાય એ સંબધી બાબત ૦થવસ્થાપક સમિતિ સમક્ષ લઈ જવી પડી નથી. પૂજાસંબંધી ફરિયાદ થઈ છે, પણ જ્યારથી તે સંબંધી નિયમ કર્યા ત્યારથી એનું પાલન સારું થાય છે. વિદ્યાલયમાં છેલ્લા દશ વર્ષથી દાખલ કરવાનું રણ ઘણું કડક કરવામાં આવ્યું છે. ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ આવે છે. મોટે ભાગે તે માત્ર ભણવા જ આવે છે અને સંસ્થાના Page #244 -------------------------------------------------------------------------- ________________ ફર શ્રી મહાવીર જૈન વિદ્યાલય [ સંવત ૧૭-જા ધારાધોરણને માન આપનારે આવે છે, શિસ્તપાલન લગભગ સ્વાભાવિક થઈ ગયું છે અને માત્ર અભ્યાસી વિદ્યાર્થીઓને તેફાન કરવાનો સમય મળતું નથી કે ઇચ્છા થતી નથી. આ રીતે શિસ્તપાલન ઉત્તરોત્તર પદ્ધતિસરનું અને નૈસર્ગિક થતું જાય છે. પચીસ વર્ષના અરસામાં નવયુગના વિદ્યાથીઓએ એક પણ બળવો કર્યો નથી કે શાસકને ગૂંચવણમાં નાખ્યા નથી એ શિસ્તને સુંદર દાખલે છે. બાકી તે ઘર હોય તે તેમાં પણ નાની મોટી ફરિયાદ તે જરૂર રહે છે, નજીવી બાબતમાં મતભેદ થઈ જાય છે, પણ અંતે ભાઈ છે કે કાકા છે એમ ગણી નાખતી કરવામાં આવે છે. અહીં તે બાર બાપની વેજા છે, પ્રાંતપ્રાંતના વિદ્યાથી છે ત્યાં આટલું સૌજન્ય રહે, પ્રેમ રહે, સહકાર રહે અને એક પણ અનીચ્છવાગ પ્રસંગ ન બને તે સુગ્ય કહેવાય. વિદ્યાલયના શિસ્તસંબંધમાં જનતામાં ઘણીવાર ગુલબાંગે ઉડાડવામાં આવે છે. કેઈ વાર વિદ્યાર્થી પૂજા કરતા નથી અને કઈ વાર સંવત્સરીને દિવસે ખાય છે એવી વાતે ફેલાવવામાં આવે છે. આ વાત ફેલાવવા પહેલાં જાતે તપાસ કરવી, સુપરિન્ટેન્ડેન્ટ કે મંત્રીનું ધ્યાન ખેંચવું અને પછી જ તે વાત પર અભિપ્રાય આપ ઉચિત ગણાય. વિદ્યાલયના સર્વ વિદ્યાથી સંતના દીકરા છે એ દા કરાય નહિ અને કરવામાં આવે તે ટકે પણ નહિ, પણ તેઓ સમાજના પુત્ર છે, તેમને વાત્સલ્યભાવે પણ સમજાવાય અને તેમને દંડ કરીને કે કાઢી મૂકીને પરામુખ પણ કરી શકાય, પણ વગર તપાસે કેસ માર્યો જાય અને જનતાની આ સંસ્થા તરફ અભિરુચિ ઓછી થાય તે રીતે કામ લેવાવું જ જોઈએ. કાર્યવાહકે વાત છુપાવવામાં માનતા નથી અને ઢાંકપિછોડે કરવાની નીતિથી દૂર રહે છે, પણ તેમની સમક્ષ આ કેસ રજ થવું જોઈએ અને ત્યારપછી તેના સંબંધમાં રીતસર કામ લેવાની પદ્ધતિને શિષ્ટાચાર જનતાએ સમજ જોઈએ. આ પ્રમાણે ન થાય તે ઘણી દુઃખદ સ્થિતિ થાય, સાચી વાત મારી જાય અને સંસ્થા પર લેકરુચિ નબળી પડતી જાય અને જે સંસ્થા કેકચિ પર રચાયેલી અને નભતી હોય તેના પર વગર સમજણને કુઠારાઘાત થાય. એકંદરે વિદ્યાલયના દરેક ખાતામાં શિસ્ત જળવાય છે. વાચનાલય, ભેજનાલય, સ્વચ્છતા, ન્યૂસપેપર વિગેરે સર્વ ખાતાએ વિદ્યાથીએ જ ચલાવે છે. સામાન્ય મંદવાડના પ્રસંગે સીનીયર મેડિકલ વિદ્યાર્થીઓ કામ સંભાળી લે છે અને દવા આપે છે, મેડિકલ ઓફિસર જાતે દેખરેખ રાખે છે, અગત્યના કેસમાં સભ્ય દાકતને બેલાવવામાં આવે છે. વર્ષો સુધી ડો. નાનચંદભાઈ કસ્તુરચંદ મેદી, એલ. એમ. એન્ડ એસ. એ સેવા કરી છે અને તેમના અવસાન બાદ ડોમેહનલાલ હેમચંદ શાહ, એમ. બી. બી. એસ. જે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તેમણે એ સેવા ચાલુ રાખી છે. ખાસ જરૂરી બાબતમાં વિદ્યાર્થીને હોસ્પીટલમાં મોકલી આપવામાં આવે છે. ત્યાં પણ આપણુ વિદ્યાથીઓ પૂરતી સંખ્યામાં હાજર રહીને વિદ્યાર્થીબંધુની સેવાસુશ્રુષા કરી તેની વ્યાધીની પીડા ઓછી કરવામાં બનતી સહાય કરે છે. વિદ્યાથી ઘણાખરા બહાર ગામના હોઈ તેમની તબિયત પાછળ ધ્યાન આપવાની ફરજ વિદ્યાલયને માથે સ્વાભાવિક રીતે આવે છે અને તે કાર્ય ગમે તેટલા ખરચે વિદ્યાલય ઉપાડી લે છે. એવા પ્રસંગે જરૂરી ફટ્સ, દૂધ વિગેરે વિના સંકોચે આપવામાં આવે છે અને દવા કે ઉપરની બાબતને કેઈપ્રકારને ચાર્જ વિદ્યાર્થી પાસેથી લેવામાં આવતું નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦ ] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ બાકી વિદ્યાલયના શિસ્તના અભ્યાસ તે રાત્રે આરતી થાય છે ત્યારે અથવા મેાટા મેળાવડા પ્રસંગે કે પ્રીતિભાજન પ્રસંગે જોઈ શકાય અથવા તો ધાર્મિક વર્ગમાં તેમને અભ્યાસ કરતાં કે પાતપાતાના રૂમમાં અભ્યાસ કરતાં કે પરસ્પર સગવડ જાળવતાં જોવામાં આવે ત્યારે તેના અનુભવ કરી શકાય. લગભગ સા વિદ્યાર્થીને એક સાથે એક સ્થાને રાખવા એ આ યુગમાં કેટલું કપરૂં કામ છે એ તેા અનુભવ વગર ખબર પડે તેવું નથી. એકંદરે આ સર્વ દૃષ્ટિથી જોતાં વિદ્યાર્થીનું વર્તન પચીશે વર્ષમાં ઘણું સંતાષકારક રહ્યું ગણાય અને છેલ્લા પાંચ વર્ષમાં તે વધારેને વધારે આનંદદાયક થતું ચાલ્યું છે એમ વગર સંકાચે કહી શકાય. 333 ૩૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટેજ મુંબઈ આવે છે, તેની ફરજ અભ્યાસ તરફજ એ તે સારી રીતે સમજે છે અને કાઇ વાર કાઈ મસ્તીએ ચઢી જાય તેા અયં ન ીતિ, યયઃ શ્રીમતિ એ સૂત્ર ધ્યાનમાં રાખવાનું રહે છે. ખાર અંગ ઘાડિયામાં ભણી જનાર વજ્રસ્વામી સ્થંડિલે જાય ત્યારે પાણીમાં કાછલી તરતી મૂકે તે વાતમાં ઘણું રહસ્ય છે અને કાર્યવાહુકો તે વાત પણ ધ્યાનમાં લે છે, છતાં એ મુદ્દાપર નાખતી કરતા નથી. પણ વિદ્યાર્થીમાનસ, વિદ્યાર્થીની વય અને નવયુગનું વાતાવરણ ધ્યાનમાં રાખી ચાગ્ય પ્રબંધ સૂચના અને જરૂર પડે ત્યાં ઓછી વધતી સજા પણ કરે છે. સંસ્થાના આ પચીશ વર્ષના ઇતિહાસમાં શિસ્તભંગના એક પ્રકાર કાર્યવાહકોની જાણપર આવતાં એ વિદ્યાર્થીને સંસ્થામાંથી રદ્ કરવાની જરૂર પડી હતી અને એક વિદ્યાર્થીની વર્તણુક જૈનને યોગ્ય માલૂમ ન પડતાં તેને સંસ્થામાંથી રદ્ કરવા પડ્યો હતા. આ બે બનાવ બાદ કરીએ તેા સંસ્થામાં શિસ્તભંગના માટે કે નોંધવાલાયક એક પણ બનાવ બન્યા નથી. સદર વિદ્યાર્થીનાં નામેા સકારણ આપ્યાં નથી. ખાકી ઠામ ઘણાં હોય ત્યાં ખડખડાટ તા અવશ્ય થાય, પણ એ સમષ્ટિ શરીરને અસર કરતા નથી અને કાંઈ પણ બનાવ વગરનું સીધું, એકધારૂં જીવન અશક્ય હોઈ ઇચ્છીએ તે પણ પ્રાસન્ય નથી. સંસ્થાપર અભિપ્રાય આપવા પહેલાં પોતાની બાળવય યાદ કરવી, પોતે કઈ બાબતમાં આનંદ લેતા હતા એ સંભારવું એટલે ધડ એસી જશે. વિદ્યાર્થીના બચાવ માટે આ લખ્યું નથી અને પ્રસંગ પડ્યે ખાટા બચાવ કરવાની નીતિ વ્યવસ્થાપક સમિતિએ કદી સ્વીકારી નથી, પણ માનવિદ્યાની અને વાતાવરણની વાત કાઢી નાખવા જેવી નથી. એકંદરે વિદ્યાર્થીએ સંબંધમાં ફરિયાદ કરવા જેવું બહુ નથી અને તેમનાં પિરણામેના ટકા એ વાતની સાક્ષી પૂરશે. લાન ફિંડ. સંસ્થાની શરૂઆતથી ખૂબ ચર્ચાને પરિણામે વિદ્યાર્થીને અંગે થતા રોકડ અને વહીવા તથા ભેાજન ખર્ચને અંગે લેાનનું ધારણ સ્વીકારવામાં આવ્યું છે. (૧) આપણા વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવવા ખાતર તથા ( ૨ ) તેમનાં મન પર ધર્માંદા કે ચેરિટિના દ્રવ્યના ઉપયાગ તેમના પર થતા હેાવાની વિચારણાને પરિણામે આવતી ૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧૯૦૧દીનવૃત્તિને ભાવ અટકાવવા માટે શરૂઆતથી વિદ્યાર્થી પાસે રીતસરનું લખાણ લેવાની પ્રથા સ્વીકારવામાં આવી છે. શરૂઆતના ધારાધોરણમાં ૭ મી કલમમાં જણાવવામાં આવ્યું હતું કે “ઉપર પ્રમાણે બેન્ડ કરાવી લેવાને હેતુ વિદ્યાર્થીને પોતાની જાત ઉપર આધાર રાખવાનું શીખવવાને, પિતે જાહેર ખાતાની સખાવત પર આધાર રાખનાર છે એ ખ્યાલ અભ્યાસ દરમ્યાન ન આવવાને અને આ સંસ્થા પોતાના જોર ઉપર ભવિષ્યમાં નભી શકે એવી તે તેને પગભર કરવાનું છે. એ નિયમને અમલમાં મૂકતાં વિદ્યાર્થીની કમાણી, તેને પાળવાના કુટુંબીઓ અને બીજી જરૂરી બાબત પર તે વખતના સેક્રેટરી ગ્ય ધ્યાન આપશે અને એ નિયમને અમલ બોજા રૂપ ન થઈ પડે તેમજ નરમાશને ગેરલાભ ન લેવાય એ બાબત પર ગ્ય લક્ષ્ય રાખી બેન્ડની રકમ વસુલ કરવામાં આવશે.” આ ખુલાસે કરનાર કલમની આવશ્યકતા ત્યાર પછી ન રહેતાં ઓગણીશમા વર્ષમાં જ્યારે આખા બંધારણને પુનઃ વિચારવામાં આવ્યું ત્યારે આ કલમની આવશ્યકતા ન જણવાથી તે કલમ બાકાત કરવામાં આવી છે, પણ તે કલમમાં બતાવેલ ધરણને મુ અત્યાર સુધી બરાબર લક્ષ્યમાં રાખવામાં આવ્યું છે. ઉપર લેન પદ્ધતિ દાખલ કરવાનાં બે મુદા જણાવ્યા તે ઉપરાંત (૩) સંસ્થાને કાયમ કરવામાં એ રીતે મેટો લાભ થશે એ વાત પણ પ્રથમથી ધ્યાનમાં રાખવામાં આવી હતી તે વાત પણ અત્રે જણાવવી ઉચિત છે. લેનની રકમની આવક શરૂઆતનાં વર્ષોમાં તે ઘણી નાની થઈ તે આ સાથે બતાવેલ પરિશિષ્ટ પરથી જોવામાં આવશે. પ્રથમના છ વર્ષ સુધીમાં તે રકમ રૂ. ૧૦૬૪-૯-૦ થઈ, એટલે દર વર્ષે એ રકમ પિણુબસની સરેરાશ થઈ અને દશમા વર્ષની આખરે એ રકમ વધીને કુલ રૂા. ૭૧૫૫-૯-૦ થઈ એટલે એ રીતે પ્રથમના દશ વર્ષમાં સરેરાશ એ રકમ ૭૧૫ ની આસપાસ થઈ. પણ ધીમે ધીમે એ રકમમાં વધારે થતું ગયું છે. છેલ્લા પચીશમાં વર્ષમાં એક જ વર્ષમાં એ રકમ રૂા. ૧૩,૫૭૦-૪–૩ થઈ. આ રીતે સંસ્થાના ખર્ચમાં એ રકમને મેટે ટેકે થઈ પડ્યો. ગ્રેજ્યુએટ થયેલા અધુરા અભ્યાસે સંસ્થા છોડી ગયેલા અને સંસ્થામાં ચાલુ અભ્યાસ કરનાર પાસે પચીશમાં વર્ષની આખરે રૂ. ૫,૩૬,૯૨૫-૮-૫ લેણુ પડ્યા. એટલે ઉપર જે વિદ્યાર્થી સંખ્યા બતાવી તેમના ખર્ચને અંગે એટલી રકમ અને તે ઉપરાંત પેઈંગ વિદ્યાર્થી પાસેથી આવેલી રકમ ખરચાઈ અગાઉના ચોવીશ વર્ષોમાં લેન રિફંડ ખાતે રૂ. ૧,૧૯૫૨૦-૧૦-૦ વસૂલ થયા હતા તેમાં પચીશમાં વર્ષની ઉપર જણાવેલી રકમ રૂ. ૧૩,૫૭૦-૪-૩ વધારતાં પચીસ વર્ષની આખરે લેન રિફંડની વસૂલાત રૂ. ૧,૩૩,૦૯૦-૧૪-૩ થયા. એ રીતે પચીસ વર્ષની સરેરાશ કાઢતાં લેન રિફંડ દર વર્ષે સરેરાશ આવક રૂ. પ૩ર૪ ની થઈ. હવે પછીના વર્ષોમાં એ રકમની સરેરાશ અઢારથી વીસ હજાર થવાને સંભવ ધારી શકાય. એમાં વધારો થવાનાં કેટલાંક કારણે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૩૫ સને ૧૯૧૫-૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ પચીશમા વર્ષની આખરે લેન ખાતે વસૂલ ન થયેલી રકમ રૂા. ૪,૦૩,૮૩૪-૧૦-૨ થાય છે અને તેની વિગત પચીશમાં વાર્ષિક નિવેદનમાં આપી છે. લેણ પડતી રકમ વસૂલ કરવા માટેનું કાર્ય છેલ્લા પાંચ વર્ષથી લેન રિફંડ પેટા સમિતિને સેંપવામાં આવ્યું છે. તેમની જાતિ દેખરેખ અને અંગત સમજાવટને કારણે વાર્ષિક વસૂલાતમાં સારે વધારે થવા પામે છે. આ વસૂલાતથી દાન આપનારને હજારેગણો લાભ થાય છે. વસૂલ આવતી રકમ બીજા વિદ્યાથીના કેળવણી નિમિત્ત ખર્ચમાં વપરાય છે અને તે રકમ વસૂલ આપે ત્યારે તેમને ઉપયોગ ફરીવાર કેળવણી આપવાના કામમાં થાય છે. આ રીતે “એકગણું દાન આપનારને સહસગણું પુણ્ય મળે છે, વિદ્યાથીના મન પરથી જાહેર સખાવત પર નિર્વાહને બે ઓછે થાય છે, માતૃદેવી સંસ્થાની આરાધના થાય છે, કરેલા ગુણને બદલે અપાય છે અને સંસ્થાના મોટા ખરચમાં લગભગ ત્રીજાથી ચેથા ભાગ જેટલી રાહત મળે છે. આ નાનીસૂની વાત નથી અને અત્યારે કૈક સંસ્થાએ આ લેનપદ્ધતિનું અનુકરણ કરવા તૈયારી કરી રહી છે અને તેને લગતું ધારાધોરણે, કબૂલાતનાં ફેર્મો વગેરે જરૂરી સાહિત્ય અભ્યાસ અને અનુકરણ માટે મંગાવે છે. લેનની વસૂલાતને અંગે પચીસ વર્ષમાં એક પણ દાવે માંડવામાં આવ્યું નથી. વિદ્યાથીએ પિતાની ફરજ સમજે અને છતે સાધને સંસ્થાનું અણુ અદા ન કરે એ યે ન કહેવાય, તેથી આ બાબતમાં મૂળ મુદ્દા અને ધોરણપર સમિતિએ લક્ષ્ય રાખ્યું છે અને ત્યાર પછી બહુ જુજ વ્યક્તિના સંબંધમાં આગળ પગલાં ભરવાં પડ્યાં છે તે તેમાં પણ નાખતી કે પતાવટ કરવાની પદ્ધતિ છેડી નથી. વિદ્યાલયમાં દાખલ કરેલ લેનપદ્ધતિ એ રીતે સફળ થઈ છે એમ પચીસ વર્ષની આખરે કહી શકાય તેમ છે. તેને અંગે માત્ર વિદ્યાર્થીઓને એકજ વાત કહેવાની રહે છે અને તે એ છે કે તેમણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમને જીવનના એવા સમયે વિદ્યાલયે સહાય કરી છે કે જે વખતે માત્ર ક્રેડિટ (અંગ ઉધાર) ઉપર કઈ માણસ તેમને મદદ ન કરે. બીજી વાત એ છે કે તેઓ જે રકમ પાછી વાળે તેને ઉપયોગ કેળવણીમાંજ થવાને છે અને કાયદાની વાત બાજ ઉપર રાખતાં તેમણે દેવી નીકળતી રકમ તા નેતિક દષ્ટિએ પાછી વાળવી જ જોઈએ. અને તે ઉપરાંત દરેક લાભ લેનાર વિદ્યાથીએ ઓછામાં ઓછા પાંચ વિદ્યાર્થીને ગ્રેજ્યુએટ બનાવવા જોઈએ. આ રીતે જ દેવું રેડવાય અને અણુમુક્ત થવાય. એને બદલે કેટલાક વિદ્યાર્થી રકમ બને તેટલી મેડી આપવા ન્હાનાં કાઢે છે, કેટલાક બીજાની વ્યાજ આપવી પડે તેવી રકમ પ્રથમ આપે છે અને વિદ્યાલય વ્યાજ લગાડતું નથી તેને બદલે બેટી રીતે ઉલટે આપે છે. આટલેથી પતતું નથી, પણ કેટલાક વિદ્યાથીઓ છે. નેટ રિન્યુ (ચાલુ) કરવાના અખાડા કરે છે, કેઈ પત્રના જવાબ આપવામાં અખાડા કરે છે, કેટલાક આડા અવળા અથવા ભળતા જવાબ આપે છે. આ સર્વ વાત અનિચ્છનીય ગણુય. સંસ્થાના લાભનો આ રીતને બદલે અપાય એ કોઈપણ રીતે યોગ્ય લાગે નહિ અને કેળવણીને છાજે નહિ. છતાં લેન રિફંડને લગતાં પત્રવ્યવહારને અંગે કેટલાક પત્રે તે ખાસ પ્રગટ કરવા જેવા જણાય છે. સંસ્થાનું ત્રણ ફેડવાની જવાબદારી સ્વીકારવા ઉપરાંત આજન્મ એના ઉપકારને Page #248 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંવત ૧૯૭૧-૯૬ આશ્રવ, સંવર અને નિર્જરાના મૂળ ભેદ અને ઉપયુક્તતાને અંગે સમજણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવે અને અન્ય દર્શનકારાથી જૈન દર્શનને અલગ પાડનાર સિદ્ધાન્તાને સ્પષ્ટ કરી પૃથકરણપૂર્વક સમજાવવામાં આવે તે વિદ્યાથી ધર્મએધમાં નિષ્ણાતા ન થાય, પણ એની પાસે એટલી સાધનસામગ્રી ખીજ રૂપે આવે કે જો તેની પશ્ચાદ્ વયમાં અભ્યાસ રૂચિ થાય કે વધે તે એને મૂળગત સિદ્ધાંતના જ્ઞાન માટે ફાંફાં મારવા ન પડે. આની સાથે ચરણકરણાનુયાગનું વૈજ્ઞાનિક પદ્ધતિએ જ્ઞાન થાય તે માટે પણ વ્યવસ્થા કરવાનું સમુચિત ધારવામાં આવ્યું, અને તેટલા માટે પાંચ દિવસ તત્ત્વનું જ્ઞાન આપવું અને છઠ્ઠું દિવસે શનિવારે સર્વ વર્ગો સાથે બેસે અને ત્યાં કોઈ વર્ષ ‘ આનંદઘનજીની ચાવીશી, કોઈ વર્ષે શ્રીમાન હેમચંદ્રાચાર્યનું · ચેાગશાસ્ત્ર, ' કાઈ વર્ષ શ્રીમદ્યોવિજયજીના ‘ જ્ઞાનસાર ’–એવા કેઇ પુસ્તકમાંથી એક ગાથા લઈ તે પર વિવેચન એવી રીતે કરવું કે જેમાં ચરણકરણાનુયાગની વાત પ્રસંગે પાત થઈ શકે. આવી રીતે કેટલુંક સીધી રીતે અને કેટલુંક આડકતરી રીતે વિદ્યાર્થી માનસપુર શાસ્ત્રજ્ઞાન ઠસાવવામાં આવે, એને જ્ઞાનના ભેદો, કર્માંના પ્રભાવ, માર્ગાનુસારીના ગુણા, દ્રશ્યશ્રાવક અને ભાવશ્રાવકના ગુણા, સમ્યકત્વના પ્રકાર, એનાં લક્ષણુ, એના ૬૭ ભેદ, દ્રવ્ય સાધુ, ભાવ સાધુનાં લક્ષણા, મેક્ષમાર્ગના ગુણુસ્થાનના સોપાન, અઢાર પાપસ્થાનક વગેરે ખાખતા સમજાવવામાં આવે, શ્રાવકના ખાર વ્રત અને સાધુના પાંચ મહાવ્રતના સંકેતા સમજાવવામાં આવે, અને એ સર્વની અંદર રહેલા એક અખંડ અન્યાબાધિત પ્રવાહનું રહસ્ય સમજાવવામાં આવે તે વિદ્યાર્થી ધર્મસન્મુખ થાય અને ખાર્કીના અભ્યાસ રૂચિ પ્રમાણે વિદ્યાર્થીકાળમાં અને ત્યાર પછી કરી લે. જૈનધર્મમાં નિષ્ણાત થવાના આ રસ્તા સમુચિત જણાય. એકલી ગેાખણપટ્ટી જેમ પૂરતી ઉપયાગી ન લાગી તેમજ ક્રિયારુચિ વગરના માત્ર તત્ત્વઆધ બહુ કારગત નહિ નીવડે એવા નિર્ણય થતાં ઉપરની ચેાજના મુજબ ધાર્મિક અભ્યાસ ચાલુ કરવા શરૂઆતથી ગોઠવણ કરવામાં આવી. શરૂઆતમાં પંડિત વ્રજલાલજી મળી ગયા. એ બાળબ્રહ્મચારી અને જન્મે બ્રાહ્મણુ હાવા છતાં જૈન દર્શન તરફ પૂર્ણ રુચિવાળા અને ષદર્શનવેત્તા હેઈ આપણી ધારેલ ઇચ્છા પાર પાડશે એવી પૂજ્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની તેમને માટે ભલામણ થતાં તેને શરૂઆ તથી સંસ્થાના ધાર્મિક અધ્યાપકને સ્થાને નિયુકત કરવામાં આવ્યા તેમણે પહેલાં નવ વર્ષ સુધી એટલા સુંદર રીતે તત્ત્વના તેમજ ક્રિયામાર્ગના અભ્યાસ કરાગ્યે કે તે વખતના વિદ્યાર્થીઓ અત્યારે પણ મુક્તકંઠે ધાર્મિક અભ્યાસ કરાવનારના વખાણુ કરે છે. પ્રથમનાં પાંચ છ વર્ષમાં ધાર્મિક વર્ગ માટે કંઈ રિયાદ પણ નથી થઈ અને કેઈ વિદ્યાર્થીને એ વર્ગમાં બેસવામાં તકલીફ્ પણ લાગી નથી અને પ્રાયઃ દરેક વિદ્યાર્થીએ રસપૂર્વક ધાર્મિક અભ્યાસ કર્યાં છે. એ શરૂઆતના પાંચ વર્ષના પરીક્ષકોએ પણ વિદ્યાર્થીની જ્ઞાનપ્રીતતાના વખાણ કર્યાં છે અને તેની વિગત સંસ્થાના વાર્ષિક રિપોર્ટમાં પ્રકટ કરવામાં આવી છે. વિદ્યાલયની શરૂઆતના બીજા વર્ષમાં (૧૯૧૬-૧૭) પરીક્ષક તરીકે શ્રીયુત સુચંદ્રભાઈ પુ. બદામી, બી. એ., એલએલ. બી. સખજજ હતા. તે પોતાના અભિપ્રાય રિપોર્ટ રૂપે સેક્રેટરી તરફ મેકલતાં તા. ૨૮-૧-૧૯૧૭ ને રાજ જણાવે છે કે “ પરીક્ષાનાં પરિણામ બહુ સંતાષકારક છે. બહુ થોડા અપવાદ બાદ કરતાં જે જવાબે આપવામાં આવ્યા છે તે પરથી જણાય છે કે અભ્યાસના k Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહાત્સવ સ્મારક ગ્રંથ -પેટ્રન ~ ~ શેઠ મેઘજીભાઈ સેજપાળ Page #250 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીનો સંક્ષિપ્ત અહેવાલ વિષય બહુ સુસંબદ્ધ રીતે શીખાય છે અને શીખવવામાં આવે છે અને અભ્યાસ કરનાર અને કરાવનારના માનમાં વૃદ્ધિ કરે છેઆવી જ રીતે સાતમા વર્ષ (૧૯૨૧-૨૨) એન. સુપરિન્ટેન્ડેન્ટ શ્રીયુત વીંદજી ઉજમશી પિતાના રિપોર્ટમાં (તા. ૨૪-૯-૨૨) જણાવે છે કે “જ્યારથી સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી શ્રીયુત વૃજલાલ જગન્નાથ પંડિતને ધાર્મિક શિક્ષક તરીકે રોકવામાં આવ્યા છે. તેમની શીખવવાની ઢબ એવા પ્રકારની છે કે જેથી વિદ્યાથીઓને ધાર્મિક વિષય બેજા રૂપે નહિ લાગતાં રસમય લાગે છે એ તેના અત્યાર સુધીના સુંદર પરિ ણામથી જણાયું હશે. આવી જ રીતે આઠમા વર્ષ (૧૯૨૨-૨૩) ના પરીક્ષક શ્રીયુત ચુનીલાલ મુળચંદ કાપડીઆ, એમ. એ. એલએલ. બી, પોતાના રિપોર્ટમાં (તા. ૨૦-૯૧૯૨૨) માં જણાવે છે કે “જે પદ્ધતિથી વિદ્યાર્થીવર્ગ પ્રત્યુત્તર આપ્યા છે તે ઉપરથી એમ તે સહજ અનુભવાય છે કે ધાર્મિક વિષયમાં વિદ્યાર્થી વર્ગ સંતોષકારક રીતે સારી પ્રગતિ કીધી છે.” આ રીતે શરૂઆતના દશ વર્ષમાં ધાર્મિક અભ્યાસ પર સારી પ્રવૃત્તિ રહી અને પ્રગતિ સાધવામાં આવી. દશમા વર્ષથી પંડિત વૃજલાલજીને સંગીત તરફ અભિરુચિ જાગૃત થઈ કાંઈક વય પણ વધી, શરૂઆતને ઉત્સાહ મંદ થતે ચાલ્ય, તે પણ તેમણે બીજા પાંચ વર્ષ કાર્ય તે ચલાવ્યું, પણ જે મેજ પ્રથમના નવ દશ વર્ષમાં આવી હતી તે ટકી નહિ. એ શરૂઆતના વર્ષોમાં તે એકાદ કલાક ધાર્મિક વર્ગમાં બેસવામાં કે પંડિતજીને અભ્યાસ કરાવતાં કે પ્રવચન કરતાં સાંભળવા એ એક લ્હાવે લાગતું હતું અને વિદ્યાર્થીવર્ગને સંતોષ અને રુચિ પણ સદેદિત દેખાતાં હતાં. સોળમે વર્ષે પંડિત દરબારીલાલજીએ અભ્યાસનું કામ હાથ ધર્યું. ત્યારપછી તુરતજ અભ્યાસક્રમમાં મેટે ફેરફાર કરવામાં આવ્યે. આપણું વિદ્યાર્થીઓ કેલેજના અભ્યાસ સાથે ન્યાયતીર્થ, વ્યાકરણતીર્થ, કાવ્યતીર્થ થાય તે માટે થતો ખર્ચ આપવાની શેઠ મેઘજીભાઈ સેજપાળે ઈચ્છા વ્યક્ત કરી. આમ થાય તે આપણને જૈન પંડિત મોટી સંખ્યામાં મળે અને તે પંડિતે પિતાનું ગુજરાન અંગ્રેજી અભ્યાસના જોરથી ચલાવે તે આપણને સેવાભાવી વિદ્વાને સાંપડે, અને છતાં તેમને જૈન કેમની ઉદારતા પર આધાર રાખવે ન પડે. શેઠ મેઘજીભાઈએ તેટલા માટે દશ વર્ષ સુધીની ધાર્મિક યાજના રજુ કરી. એ પેજના પ્રમાણે ન્યાય પ્રથમા, ન્યાય મધ્યમા અને ન્યાય તીર્થના બે ભાગ પાડી, ચાર વર્ષને કેર્સ કર્યો. તે પ્રમાણે વ્યાકરણ પ્રથમ, વ્યાકરણ મધ્યમા અને વ્યાકરણતીર્થને બે વર્ષને મળી કુલ ચાર વર્ષને અભ્યાસક્રમ ઠરાશે. અને અર્ધમાગધીના ચાર વર્ષને કેસ કરા. અને આ અર્ધમાગધી સાથે ચાર વર્ષમાં આખા તત્વાર્થાધિગમને અભ્યાસ શેઠ (પ્રથમ વર્ષમાં પ્રથમ અધ્યાય, બીજા વર્ષમાં બીજે તથા પાંચમો અધ્યાય, ત્રીજા વર્ષમાં છો તથા સાતમ અધ્યાય, અને ચેથા છેલ્લા વર્ષમાં આઠમે, નવમો અને દશમે અધ્યાય.) આ સર્વ પ્રકારના વિદ્યાભ્યાસીને દરવર્ષે શિષ્યવૃત્તિ આ નવા ખાતામાંથી રેકડી આપવાનું કરાવ્યું. કેલેજના અભ્યાસી ઉપરાંત બહારના વિદ્યાર્થીને આ અભ્યાસ માટે દાખલ કરવાનું અરજીપત્રક તૈયાર કર્યું અને શેઠ મેઘજીભાઈએ એ ખાતા માટે ઉદાર સહાય આપવાનું વચન આપ્યું. પંડિત દરબારીલાલજી ઉપરાંત વ્યાકરણના અભ્યાસ માટે પંડિત નાગેશને આ નવા ખાતાને અંગે ખાસ રોકવામાં આવ્યા. આ ખાતામાં ઓગણીશમા વર્ષમાં રૂ. ૯૩૯-૧૩-૦ને Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯૭૧-૯૪ ખર્ચ થયે. આ રીતે ધાર્મિક શિક્ષણની સંયુક્ત જનાની શરૂઆત આગણુશમા વર્ષે કરવામાં આવી. (૧૯૩૩-૩૪) વીશમા બીજા વર્ષમાં રૂા. પપર૧-૧૪૯ નું ખર્ચ થયું. સંસ્થાના એકવીશમા અને જનાના ત્રીજા વર્ષમાં રૂા. પ૦૫-૧૫-૮ નું ખર્ચ થયું. ચોથા વર્ષમાં રૂ. ૩૫ર–૦-૬ નું ખર્ચ થયું અને ચેથા વર્ષની આખરે આ યાજના બંધ કરવામાં આવી. એના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીને ઉત્સાહ હતું તે આગળ રહ્યો નહિ, પરિણામ સંકુચિત આવવા માંડ્યા અને તીર્થની પરીક્ષા સુધી ધાર્યા કરતા ઘણું ઓછી સંખ્યા પહોંચતાં એ સંયુક્ત યેજના બંધ કરવામાં આવી. ત્રેવીસમા વર્ષથી પંડિત ભગવાનદાસ હરખચંદને રેકી તેમની મારફત નવતત્વ, પ્રાકૃત વ્યાકરણ (પ્રથમ શ્રેણી), તત્વાર્થાધિગમ અધ્યાય ૧-૨ (દ્વિતીય શ્રેણી), અને સન્મતિ તર્ક (પંચમ શ્રેણી) ને અભ્યાસ શરૂ કર્યો અને પાછે લગભગ અસલ પદ્ધતિ પર અભ્યાસ આવી ગયે અને વશમા વર્ષમાં શ્રેણીમાં ફેરફાર કરી એજ પંડિતે અભ્યાસ કરાવે. પચીશમા વર્ષમાં પંડિત ભગવાનદાસ તબિયતને કારણે નિવૃત્ત થયા. પચશમા વર્ષથી પંડિત ખુશાલદાસ જગજીવનદાસ કરગથલા એ કાર્ય ચલાવે છે. વિદ્યાલયની વાર્ષિક ધાર્મિક પરીક્ષામાં દર વર્ષ કેટલા વિદ્યાથીઓ બેઠા, કેટલા પસાર થયા અને તે પ્રત્યેક વર્ષના પરીક્ષકે હતા અને પરિણામ કેટલા ટકા આવ્યું તેનું તપસીલવારપત્રક પરિશિષ્ટમાં સંખ્યા પૂરતું જેવામાં આવશે. ધર્મભાવના વૃદ્ધિના પ્રસંગે અભ્યાસમાં તત્વાર્થાધિગમને મુખ્ય સ્થાન ચાલુ છે. સાથે તત્ત્વજ્ઞાન અને ક્રિયાચિને પિષણ થાય તેવી યોજનાઓ ચાલુ રહે છે. ધાર્મિક અભ્યાસ સતત ચાલુ રહે તેમજ વિદ્યાર્થીમાં સ્વતઃ જ્ઞાન મેળવવાની અભિલાષા જાગૃત થાય તેટલા માટે પચીશમાં વર્ષની આખરે રજામાં વિદ્યાથીઓને “જિનવાણી” (હરિસત્યભટ્ટાચાર્યકત અને શ્રી. સુશીલે અનુવાદિત) પુસ્તક વાંચવા આપ્યું હતું. તેની પરીક્ષા નવીન વર્ષ શરૂ થતા ઉઘડતા સત્રમાં લેવામાં આવવાની જાહેરાત કરી હતી અને પસાર થનારને રૂા. ૫૦, ૩૦, ૨૦, ૧૫, ૧૦, અને પાંચના પાંચ મળી રૂપીઆ ૧૫૦ રેકડા ઈનામના જાહેર મેળાવડામાં આપવામાં આવ્યા. આ પ્રયોગ પચીશમા વર્ષને અંતે તદન નવીન કરવામાં આવ્યું. તેની સફળતાને અનુલક્ષી તે ભવિષ્યમાં ચાલુ રહે તે પૂરતો સંભવ છે. આ ઉપરાંત ધર્મભાવના જાગૃત રાખવા માટે દરવર્ષે પ્રીતિભેજનના પ્રસંગે યોજાય છે. એક રવિવાર પસંદ કરવામાં આવે છે. તે દિવસે સવારે ૮-૩૦ કલાકે સ્નાત્ર વિદ્યાથીએ ભણાવે છે. ત્યાર બાદ સર્વ વિદ્યાથીઓની વચ્ચે અને વ્યવસ્થાપક સમિતિના સભ્ય તથા અન્ય આમંત્રિત ગૃહસ્થની હાજરીમાં એક સુંદર પૂજા” સંગીતના સાજ સાથે ભણાવવામાં આવે છે. પૂજાને ભાવાર્થ મંત્રી સમજાવે છે. ત્યારબાદ અવિધિસરને મેળાવડે થાય છે, તેમાં કેટલીક વાર બહારના વક્તાઓ અને સભ્યવિવેચન કરે છે, કેઈવાર અંદર અંદર વાતચીત કરવાના પ્રસંગ હાથ ધરવામાં આવે છે. બરાબર મધ્યાહ સમયે સર્વ વિદ્યાર્થી અને સભ્ય સાથે પ્રીતિભેજન આરોગે છે. આવા પ્રસંગથી વિદ્યાથી અને સભ્યો એક બીજાની ઘણુ નજીક આવે છે અને સહભેજનથી સ્વામીવાત્સલ્ય થાય છે, તેથી પ્રેમ અને Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ જ પેટૂન : '* * - ડા, પti - શેડ દામોદરદાસ ભીમજી (વેરાવળવાળા) શઠ ગાવિંદ ખુશાલ ' ' * !* * * શેઠ હિરાલાલ બકેરદાસ શક અમૃતલાલ પુરૂત્તમ (ભાવનગરવાળા) Page #253 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ સહકાર સીધા સધાય છે. આ આખા સમારંભને કુલ ખર્ચ અગાઉથી કરેલી ગેઠવણુ અને જાહેરાત પ્રમાણે એક સભ્ય આપે છે અને વિદ્યાલયની વપરાયેલી નાનામાં નાની વસ્તુનાં દામ મજરે આપવામાં આવે છે. સન્મુખવૃત્તિ થવા માટે આ ઉપરાંત દર વર્ષે એક મે ઈનામી સમારંભ જવામાં આવે છે. એમાં વાર્ષિક ધાર્મિક પરીક્ષામાં પસાર થનાર વિદ્યાર્થીઓને રૂ. ૧૧૨-૮-૦ ના પુરત પ્રમુખને હાથે ઈનામના અપાય છે. આ મેળાવડામાં વિદ્યાથીએ પિતાના તરફથી નાટક, કેન્સર્ટ કે એવી નૂતનતા પ્રકટ કરે છે, કોઈ વાર એક નાટક બતાવે છે, કેઈ વાર પચરંગી પકવાનની વાનીઓ પીરસે છે અને ડાં ભાષણે થાય છે. આ વાર્ષિક પ્રસંગ પણ સંસ્થાના દર વર્ષના પ્રસંગમાં મેટે ભાગ ભજવે છે. ધાર્મિક પરીક્ષામાં પસાર થનાર વિદ્યાર્થીને ઈનામ આપવા માટે રૂા.૨૫૦૦ની રકમ શેઠ સેમચંદ ઓતમચંદે આપી છે તેને ત્યાજ રૂ. ૧૧ર-૮-૦ વાપરવામાં આવે છે. આ રીતે ધાર્મિક શિક્ષણ, રજામાં વાંચનનું પુસ્તક, ઈનામી સમારંભ તથા પ્રીતિભોજનના પ્રસંગો દ્વારા ધર્મભાવના જાગતી રહે તેવી ચેજના પ્રતિવર્ષ કરવામાં આવે છે. આવા આવા કેઈ કઈ મેળાવડા તે ઘણુ ભવ્ય થયા હતા અને તેની યાદગીરી આજે પણ ઉત્સાહપ્રેરક થઈ પડે છે. પ્રતિષ્ઠા મહોત્સવ, આ મેળાવડાના પ્રસંગેની વાત ચાલે છે ત્યારે સંસ્થાના ઇતિહાસમાં એક અદ્વિતીય પ્રસંગ બની ગયું તેની પણ નોંધ લેવી એ આ ઇતિહાસમાં ધર્મભાવનાના શિર્ષક નીચે બરાબર સ્થાન પામે છે. સંસ્થાની ઉપર મહાન ઉપકાર કરનાર આચાર્યશ્રી મુનિ મહારાજ વિજયવલ્લભસૂરિ સંસ્થાના ઈતિહાસમાં અગાઉ બે વાર મુંબઈ પધારી ગયા તે હકીકત યોગ્ય સ્થળે રજૂ થશે. આ ત્રીજી અને આ પચ્ચીશીના ઇતિહાસમાં છેલ્લી વાર સંસ્થાના ખાસ આમંત્રણથી તેઓશ્રી સંસ્થાના વિશમા વર્ષ (૧૯૩૪-૩૫) માં સંવત ૧૯૧ ના મહા માસની શરૂઆતમાં મુંબઈ પધાર્યા. પ્રસંગ અદ્વિતીય હતે. સંસ્થાના દશમા વર્ષમાં સંસ્થા માટે મકાન-ભવન બાંધ્યું તેની સાથે સંસ્થાથી અલગ, પણ સંસ્થાને ભાગ બની રહેલ જિનમંદિર બાંધવામાં આવ્યું હતું એનું વિવેચન ઉપર થઈ ગયું છે. એ મંદિરમાં બારેબાર સીધા જઈ શકાય અને ત્યાં જનારઆવનાર વિદ્યાર્થીઓને અભ્યાસ-વાંચનમાં જરા પણ અંતરાય કે વિન ન કરે એવી ગેઠવણ છે. એ મંદિરની ભૂમિ પર અને ભીંતપર બહાર તેમજ અંદર આરસ જડવામાં આવ્યું છે અને એની ત્રણે બાજુ જમીન ખુલ્લી મૂકી જગ્યાની મોકળાશ અને મંદિરની પવિત્રતાને પ્રથમથી ખ્યાલ રાખવામાં આવ્યું હતું, પણ એ મંદિરમાં આરસનાં જિનબિંબને સ્થાપવામાં આવ્યા ન હતા. હવે વીશ વર્ષે સંસ્થાની સ્થિરતા થતાં સની ઈચ્છા આરસના બિંબને પ્રવેશ કરાવી તેમને સ્થિર કરવાની થઈ આચાર્યશ્રીને તે સંબંધમાં અભિપ્રાય પુછાવતાં તેમણે સંમતિ આપી અને સં. ૧૯૯૧ ના માઘ શુક્લ દશમીનું મુહૂર્ત લેવામાં આવ્યું. પાંચ દિવસને ભવ્ય મહત્સવ થયે. પાટણવાસી શેઠ જીવાભાઈમેકમચંદને નામે તેમના પત્ની ગં. સ્વ. સુભદ્રાબેને તથા તેમના પુત્ર Page #254 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય fસંવત ૧૯૭૧-૯૪ ભાઈ પ્રવીણચંદ્ર મૂળનાયક શ્રીવાસુપૂજ્ય સ્વામીની સ્થાપના કરી, તે મૂળનાયકની ડાબી બાજુએ થી સુમતિનાથજીની અને જમણી બાજુએ શ્રી મહાવીર સ્વામીની સ્થાપના કરી, સંસ્થાના ચાલુ ફંડમાં સારી રકમની ભેટ કરી અને આચાર્યશ્રીની હાજરીને પરિણામે અને જનતાના ઉત્સાહથી પાંચ દિવસના ઉત્સવમાં નવગ્રહ દશદિકપાળ અષ્ટમંગળનાં પૂજન થયાં, રાગ રાગિણી સાથે પૂજાએ ભણાઈ રાત્રીએ ભાવના થઈ શાંતિસ્નાત્ર ભણાવ્યું અને એ આખા કાર્ય ક્રમમાં જનતાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધે અને સંસ્થાના વિદ્યાથીઓએ તેમાં રસપૂર્વક ભાગલઈને ક્રિયાઅનુષ્ઠાનને દીપાવ્યાં આ મહોત્સવ પ્રસંગે વિદ્યાર્થીએ ક્રિયાકાંડમાં પણ હર્ષથી ભાગ લે છે અને સંઘભેજનમાં સેવા બરદાસ પ્રેમપૂર્વક કરી બતાવે છે તેનું નિદર્શન થયું. આચાર્યશ્રી પોતે શિષ્યો સાથે સંસ્થાના મકાનમાં પાંચ દિવસ રહ્યા અને વિદ્યાથીઓએ તેમની હાજરીને લાભ લઈ તેમનાં પ્રવચને સાંભળ્યાં અને અરછી રીતે શંકાસમાધાન કર્યો. સુપરિન્ટેન્ડેન્ટ સંસ્થામાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આંતર શિસ્ત અને સંસ્થાની વ્યવસ્થાની ફતેહને આધાર સુપરિન્ટેન્ડેન્ટ પર છે. એને વિદ્યાર્થીઓને સ્થાને આપવા, કેણે કયા રૂમમાં કેની સાથે રહેવું, રસેઈ બરાબર વખતસર તૈયાર કરાવવી, સારી રીતે રંધાવી તૈયાર કરવી, સંસ્થામાં સ્વચ્છતા રખાવવી, વિદ્યાર્થીમાં તકરાર કે મતભેદ થાય તેને નિકાલ કરે, વિદ્યાર્થીની ફી આપવી, હાજરી લેવી, દેરાસર પર દેખરેખ રાખવી, વિદ્યાથીઓના મેળાવડા કરવા, વિદ્યાથી જીવન ઉચ્ચતર થાય તે માટે ચર્ચા કરવી, વિદ્યાથી પ્રતિનિધિ સભાના પ્રમુખ તરીકે કામ કરવું, સંસ્થામાં આવતા દાણુ, દૂધ, ઘીની સવચ્છતા અને પૌષ્ટિકતાની દેખરેખ રાખવી, વિદ્યાર્થીની અગવડે સેકેટરીને જણાવવી, સેક્રેટરી અને વિદ્યાર્થી વચ્ચે રહી કામ કરવું, સંસ્થાના હિસાબ પર દેખરેખ રાખવી, હજારો વાઉચર પર સહી કરવી, સહી કરવા પહેલાં તેની બાબતમાં અનેક પ્રકારની પૃચ્છા કરવી, વાર્ષિક ધાર્મિક પરીક્ષાને પ્રબંધ કર, વિવાથીના ટર્મના રજીસ્ટર રાખવા, વિદ્યાથી લેનના હિસાબ રાખવા, લોનની રકમ બરાબર વસુલ થાય તે માટે કાળજી રાખી પત્રવ્યવહાર કરે, વાર્ષિક હિસાબ એડિટ કરાવ, હિસાબ તૈયાર કરે, યવસ્થાપક સમિતિની મીટિંગમાં હાજરી આપવી, વાર્ષિક રિપોર્ટ તૈયાર કર અથવા કરવામાં મદદ કરવી વિગેરે અનેક જટિલ બાબતે કરવાની હોય છે. સંસ્થાની ફતેહને ભેટે આધાર સુપરિન્ટેન્ડેન્ટ પર રહે છે. એનું કામ એટલું કપરું હોય છે કે એ નબળો હોય તે કેલેજના મજબૂત વિદ્યાર્થી એને પી જાય છે, એ બળવાન અને પોતાનું વ્યકિતત્વ જેસથી સ્થાપનાર હેય તે નવયુગને વિદ્યાર્થી એની સામે બળ ઉઠાવે છે અને એ કાચાપોચે હોય તે એને વિદ્યાર્થી ગાંઠતા નથી. આ સંસ્થા સુપરિન્ટેન્ડેન્ટની બાબતમાં એકંદરે ખૂબ ભાગ્યશાળી નીવડી છે. સંસ્થાની શરૂઆતનાં ત્રણ વર્ષમાં શ્રીયુત ટાલાલ વમળચંદ શોક, બી. એ. સંસ્થાના માનાધિકારી પરિન્ટ રહા એમ સેક્ટરીના સાથી આંતર જ્યવસ્થાના નિયમો ઘડ્યા. સંસ્થાને રૂપ આપ્યું, અનેક ચીજો વસાવી અને શિસ્તનું ધોરણ મુકરર કર્યું. એમના વખતમાં વિદ્યાર્થી Page #255 -------------------------------------------------------------------------- ________________ સને ૧૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ સંખ્યા અલ્પ હતી, પણ એ વખતે જે ધોરણ બંધાય તે કાયમી અસર કરે તેવું હતું. ઉપરાંત સંસ્થાના દફતરે કેવા રાખવા, શું શું છપાવવું, કયા ધોરણે કામ લેવું, સત્રના રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવા, કોઠારમાં જમે ઉધારનાં દફતરે કેવી રીતે અને રાખવાં, માલની આવક ખર્ચના રિપોર્ટ ન્ય. સ. તરફ કેવા આકારમાં રજૂ કરવા, દરરેજ ખેરાક શું આપ, ખરચ નિયમિત કેવી રીતે રાખવે, વિદ્યાર્થીને પૂરતું પૌષ્ટિક તત્વ મળે અને છતાં ખર્ચ હદમાં કેવી રીતે રહે, સાંજના જમણમાં દરરોજ ફેરફારે કેવી રીતના કરવા, હાજરીપત્રકો કેવા આકારમાં રાખવા, દેરાસરની પવિત્રતા કેવી રીતે જાળવવી વિગેરે અનેક વિગતેની રૂપરેષાઓ દેરવાની હતી. એ વખતથી સંસ્થાનું પુસ્તકાલય પણ શરૂ કરી દીધું હતું. તેનાં પત્ર તૈયાર કરવા વિગેરે ઘણી વિગતે કરવાની હતી. તેમણે તે કાર્ય ઘણી સફળતાથી કર્યું. વિદ્યાલયે શરૂઆતમાંજ જનતાને ચાહ મેળવે અને જનતાની કલ્પના પર ભારે અસર કરી તેમાં તેમણે મેટ ફળ આપે છે. શરૂઆતમાં મેળાવડા પણ વારંવાર કરવામાં આવતા હતા અને જનતાની ચક્ષુ સન્મુખ સંસ્થાને રાખવા માટે અનેક પ્રસંગે યોજવામાં આવતા હતા, તેમાં તેમણે સારે સહકાર આપે અને વગર બદલે સંસ્થાની અત્યુત્તમ સેવા કરી. ત્યારપછી સંસ્થાના વિદ્યાથીમાંથી જે ગ્રેજ્યુએટ થાય તેને એક કે બે વર્ષ વગર વેતને સંસ્થાના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ સેંપવામાં આવ્યું અને દરેક સુપરિન્ટેન્ડેન્ટે એ કાર્ય પોતાની આવડત અને શક્તિ પ્રમાણે સારી રીતે કર્યું. આ માનવંત (વગર વેતનના) હેદાનું સેવાકાર્ય શ્રીયુત છેટાલાલ શ્રોફે શરૂ કર્યું અને તેના ઉપર છેલ્લું શિખર શ્રીયુત છે. ડો. નગીનદાસ જગજીવનદાસ શાહે ચઢાવ્યું. એમણે સંસ્થાને આ ટેન (બાહ્ય આંતર સ્વરૂપ) ફેરવી નાખે, વિદ્યાથીઓને ભારે ચાહ મેળવે અને સંસ્થાના ગૌરવમાં મેટે વધારે કર્યો. એ વિદ્યાર્થી પણ હતા, દૂર દેશની આવી સંસ્થાને વહીવટ પણ જઈ આવ્યા હતા અને મુંબઈમાં પ્રોફેસરને હો ભેગવતા હેઈવિદ્યાર્થીના સમાગમમાં અનેક રીતે આવતા હતા. એમણે સંસ્થાના નિયામકનું કાર્ય ૧૯૨૫ થી ૧૯૩૦ સુધી બહુ સારી રીતે બજાવી સંસ્થાના કાર્યવાહકની તથા વિદ્યાથીઓની ચાહના મેળવી. તેમના અગાઉ સંસ્થાના દશમા વર્ષમાં છે. નગીનદાસ દોલતરામ શાહ અને અગીઆરમા વર્ષમાં શ્રીયુત વલ્લભદાસ માણેકલાલ પરીખની પગારદાર નીમણુક કરવામાં આવી હતી. સંસ્થાને વહીવટ ઘણે વધી ગયા એટલે પૂરતા વખતની સેવા વગર આ કાર્ય બને તેવું ન લાગતાં સોળમા વર્ષમાં શ્રીયુત હરિલાલ શિવલાલ શાહ, બી. એ. એસ. ટી. સી. જેઓ હાલ રાજી હાઈસ્કૂલના હેડમાસ્તર છે તેમને પગારથી એ કાર્ય પર નીમ્યા. તેવીશમા વર્ષથી એટલે જુલાઈ ૧૯૩૭ થી હાલના સુપરિન્ટેન્ડેન્ટ શ્રીયુત કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા, એમ. એને નીમ્યા અને તેઓ હાલ ચાલું છે. એમણે કાર્યવાહકે તેમજ વિદ્યાર્થીને સારે ચાહ મેળવે છે. એમના સમયમાં સંસ્થાનું દફતરી કામ ઘણું વધતું ચાલ્યું છે અને તેઓ વ્યવસ્થા ખર્ચ વિદ્યાર્થીની અંદર અંદર વર્તવાની રીત આદિ અનેક બાબતો પર ધ્યાન આપે છે. તેઓની સેવાની ગણના વ્યવસ્થાપક સમિતિ બહુ સારી રીતે કરે છે. સંસ્થાની શરૂઆતથી પચીશમાં વર્ષ સુધી દરવર્ષે કયા કયા સુપરિન્ટેન્ડેન્ટ હતા તેની વિગત પરિશિષ્ટમાં આપી છે. સંસ્થાની આંતર વ્યવસ્થાને આધાર સુપરિન્ટેન્ડેન્ટની ચાલાકી અને બાહશી પર રહે છે. સેક્રેટરી તે સંસ્થામાં અવારનવાર હાજરી આપે છે. અને વ્યવ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯૭૧-હકુ પૂરતા લાભ લે છે. આ પત્રા તથા માસિકા વગેરેમાં ઘટતા ફેરફાર વખતે વખત થાય છે. એને અંગે સરેરાશ ૨૦૦ રૂપીઆનું વાર્ષિક ખર્ચ આવે છે. પચીશમા વર્ષની આખરે રીડિંગરૂમમાં કયા પત્રા આવતાં હતાં તેનું પત્રક પરિશિષ્ટમાં આપ્યું છે. વાચનાલય પર દેખરેખ વિદ્યાર્થીઓ રાખે છે . અને સામાન્ય દેખરેખ સુપરિન્ટેન્ડન્ટની રહે છે. વાચનાલય માટે આનંદની વાત એ છે કે એમાં આવતા પત્રા માસિકા વગેરેની સ્થિતિ જોતાં એના ખૂબ ઉપયોગ થતા હાય એમ લાગે છે. એને અંગે શેકની વાત એ છે કે કેટલાક માસિકામાંથી સારાં ચિત્રા ઘણીવાર ઈશદાપૂર્વક કપાઈ ગયેલાં જોવામાં આવે છે. કાલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી પાસેથી આથી વધારે સારૂં વર્તન હેાવાની આશા રાખવામાં આવે, ો કે કોઈ વિદ્યાર્થી એ રીતે પત્રને ફાડતા કે બગાડતા જોવામાં આવ્યા નથી, કે તેવી બાબતમાં એક પણ પાર્ટ થયા નથી. નવીન સુંદર સામયિક કે માસિક પ્રકટ થાય તેને ફંડના પ્રમાણમાં વાચનાલયમાં સ્થાન આપવામાં આવે છે. મહાવીર સ્ટુડન્ટ્સ યુનિયન, આ મંડળની સ્થાપના સંસ્થાની શરૂઆતથી જ થઈ છે. વિદ્યાર્થીઓ અંદર અંદર જુદા જુદા વિભાગના મંત્રીઓની ચૂંટણી કરે છે અને આંતર વહિવટમાં પૂરતી સહાય કરે છે. મંડળના મંત્રીઓ સુશિક્ષિત વિદ્વાનેાને ભાષણા માટે અવારનવાર ખેલાવે છે અને જુદા જુદા વિષયા ઉપર અંગ્રેજી તેમજ ગુજરાતીમાં ચર્ચા ગાઠવે છે. વિદ્યાર્થીઓ વચ્ચે અરસપરસના સંબંધ ખીલે અને તે લાગણી સદંતર રહે તેને માટે નવા નવા પ્રસંગેા ઊભા કરી તેને છૂટથી લાભ લે છે. પ્રવાસ એ કેળવણી તથા જીવનનું એક ઘડતર ગણાય, એ ખીનાએ હજી આપણું જૂજ અંશે ધ્યાન ખેંચ્યું છે. પાશ્ચિમાત્ય દેશોમાં આ વિષય મહત્ત્વના ગણાય છે. પ્રવાસને જરૂરી ઉત્તેજન આપવું ઘટિત છે, સ્થાનિક જોવાલાયક સ્થળાએ વિદ્યાર્થીઓ અવારનવાર જાય છે અને આવા પર્યટનમાં તેમને ઘણા રસ પડે છે અને ઘણું જાણવાનું મળે છે. સંસ્થા તરફથી ચેાજવામાં આવતા મેળાવડાઓમાં વિદ્યાર્થીઓના ઉત્સાહ પ્રશંસાપાત્ર છે. વતૃત્વશક્તિની ખીલવણી, પસ્પર સંગતિમાં સ્વશક્તિની કિંમત, જનસ્વભાવના અભ્યાસ અને સેવાભાવની એમાં જે લ્હાણ લેવાય છે તે જરૂર સમજવા ચેાગ્ય છે. વિદ્યાર્થીએ જાતે આવા પ્રસંગેા ઉપસ્થિત કરે એ વધારે આનંદની વાત છે. રાજકીય, સામાજિક, ધાર્મિક વિષયેા પર ભાષણશ્રેણીઓ ગાઠવાય છે. દરવર્ષે વકતૃત્વ તેમજ રમતગમતની હરીફાઇ ગેાઠવવામાં આવે છે. વિદ્યાથીમંડળમાં સાત ડા. નગીનદાસ શાહે નવું ચેતન રહ્યું હતું અને મંડળની પ્રવૃત્તિને વધુ વેગવંત બનાવી સને ૧૯૨૭ થી દર વર્ષે પ્રતિષ્ઠિત ગૃહસ્થને મંડળના પ્રમુખ ચૂંટવાની પ્રથા શરૂ કરી. આવા પ્રમુખેાની શુભ નામાવળી નીચે મુજબ છે. ૧૯૩૯ માં વિદ્યાર્થીમંડળને વધુ પ્રગતિમાન બનાવવા અંધારણુ ક્રીથી ઘડવામાં આવ્યું. હાલ મંડળના પ્રમુખ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ, એમ. એ., એલએલ. બી., સોલિસિટર છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ 1 * . * છે ? * * * * ” : : * * * * : જમા , (R * € છે. ક, tી . : જો 1 છે કે કે, ક , - ' .' ' જ '': #. વિદ્યાર્થીઓ અને વિદ્યામંડળના હોદ્દેદારે ૧૯૪૧-૪૨ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સને ૧૯૧૫-] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ મંડળના પ્રમુખ ૧૨–૨૮ શ્રી. સારાભાઈ હાજી, બારએટલે, એમ. એલ. એ. ૧૯૨૮-૨૯ ઑફેસર પી. એ. વાડીઆ, એમ. એ. ૧૯૨૯-૩૦ શ્રી. મકનજી જુઠાભાઈ મહેતા, બાર-એટ-લે. ૧૯૩૦-૩૧ શ્રી. કસ્તુરભાઈલાલભાઈશઠ, એમ. એલ. એ. ૧૯૩૧-૩૨ મી. એમ. સી. ચાગલા, બી. એ. (એકસફર્ડ); બાર-એટ-લે. ૧૯૩૨-૩૩ રેવન્ડ જોન મેકેન્ઝી, એમ. એ. ૧૯૩૩-૩૪ ન્યાયમૂર્તિ હર્ષદભાઈ દીવેટીઆ, એમ, એ., એલએલ. બી. ૧૯૩૪-૩૫ શ્રી. કનૈયાલાલ મુનશી, એમ. એ. એલએલ. બી. ૧૯૩૫-૩૬ શ્રી. કે. એફ નરીમાન, એમ. એલ. એ. ૧૯૩૬-૩૭ શ્રી. સરોજીની નાયડુ ૧૯૩૭–૩૮ શ્રી. વીઠ્ઠલ નારાયણ ચંદાવરકર. ૧૩૮-૩૯ શ્રી. મણીલાલ બાલાભાઈનાણાવટી, એમ. એ., એલએલ. બી. એલ્ડ બેયઝ યુનીયન. આ મંડળની સ્થાપના સને ૧૨૮ માં નીચેના ઉદ્દેશથી કરવામાં આવી હતી. (૧) વિદ્યાલયના જૂના અને ચાલુ વિદ્યાથીઓ વચ્ચે અરસપરસ મળવાની તક આપીને ભાઈચારે તથા સામાજિક સંબંધ વધારે. (૨) વિદ્યાલયને સંબંધ ધરાવતી બાબતમાં રસ કેળવ અને વધારવા તેમજ, (૩) આખી જૈન કેમના ઐક્ય અને ઉન્નતિમાં વધારે કર. તે વખતના મંત્રીઓ શ્રીયુત ચીમનલાલ પરીખ અને શ્રીયુત અમૃતલાલ શાહના પ્રયાસથી આ મંડળે સભ્ય વધારવાનું સારું કાર્ય કર્યું હતું અને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ ઉપર આ મંડળ તરફથી એક પ્રતિનિધિ રહે તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. હાલ જાના વિદ્યાથીઓમાંથી છ ભાઈઓ વ્યવસ્થાપક સમિતિ ઉપર છે. કેટલાંક વર્ષોથી આ મંડળની પ્રવૃત્તિ શિથિલ બની હતી. ફરીથી ૧૯૩૯ માં એની પ્રવૃત્તિઓ સજીવન કરતાં હાલ આ મંડળની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પણ કરવામાં આવી છે. આ સમિતિ સાત સભ્યની રાખવામાં આવી છે અને પ્રમુખ છે. જયંતિલાલ સુરચંદ્ર બદામી, પીએચ. ડી. છે. મુંબઈમાં અને મુંબઈ બહાર વસતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક લવાજમ રૂ. ૧ રાખવામાં આવ્યું છે. આ મંડળ આપણુ વિદ્યાર્થી બંધુઓ માટે Unemployment Bureau, Information Bureau જેવી જનાઓ હાથ ધરવાની ઉમેદ રાખે છે. સાહિત્યપ્રવૃત્તિ આ સંસ્થાને એક ઉદ્દેશ “સરકૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી વગેરેનું સાહિત્ય, અભ્યાસ તથા પ્રચાર માટે તૈયાર કરાવવું, પ્રગટ કરવું અને તેને સંગ્રહ કર હેઈ સંસ્થા પગભર થતાં તેરમા વર્ષમાં આ દિશામાં કામ શરૂ કર્યું. જેને સ્કોલર શ્રીયુત રસિકલાલ છોટાલાલ પરીખ, બી. એ. Page #259 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૧ને સને ૧૯૨૭માં બે કાર્ય સોંપ્યાં શ્રી હેમચંદ્રાચાર્યકૃત કાવ્યાનુશાસન ગ્રન્થ જે અલંકાર શાસ્ત્રમાં અદ્વિતીય સ્થાન ભોગવે છે તેનું મૂળ શુદ્ધ તૈયાર કરવા, તે પરની અલંકાર ચૂડામણિ અને વિવેક ટીકાઓ મૂળ તૈયાર કરવા તે પર વિવેચનની નેટ લખવા, ગ્રન્થકર્તાના અલંકાર વષયપર ઉપઘાત લખવા, તેમને ઠરાવ કરીને કાર્ય સોંપવામાં આવ્યું અને સેવા બદલ તેમને માનવેતન (ઓનરેરિયમ) આપવાનો ઠરાવ કર્યો. આ રીતે યુનિવર્સિટીમાં ચલાવવા યોગ્ય જૈન સાહિત્ય તૈયાર કરાવવાને આ સંસ્થાને ઉદ્દેશ પાર પાડવાની શરૂઆતનાં પગરણ માંડ્યાં. તે જ વખતે કવિ ધનપાળને તિલકમંજરી ગ્રન્થ જે સંસ્કૃત ગદ્યસાહિત્યમાં અપૂર્વ સ્થાન ભેગવે છે, જેની સરખામણી બાણભટ્ટની કાદંબરી સાથે થાય છે અને જેનું શબ્દચાતુર્ય વિદ્વાનોને મુગ્ધ કરે છે. તેને મૂળ નોંધ અને ઉપાણઘાત સાથે તૈયાર કરવાનું કાર્ય પણ તે જ વિદ્વાનને સોંપવામાં આવ્યું. આ પછવાડેના ગ્રન્થનું કાર્ય તે શ્રી. પરીખે હાથમાં લઈ શરૂ કર્યું નહિ. તે કાર્ય હજુ સુધી અનારંભ સ્થિતિમાં રહ્યું છે, પણ કાવ્યાનુશાસનનું કાર્ય એમણે પૂર્ણ ગંભીરતાથી આદરી દીધું. અનેક પ્રતે એકઠી કરી મૂળ અને ટીકા તૈયાર કર્યો, જેમ કરવામાં તેમણે પાંચ વર્ષ લીધાં. ત્યારપછી તેના પર તેમના સહયોગી કાર્યકર્તા છે. આથવલેએ માટી નેટ અંગ્રેજીમાં લખી અને પિતે ઉપઘાત અને ગ્રંથકાર શ્રીમાન હેમચંદ્રાચાર્યના જીવન અને લેખન પ્રવૃત્તિ પર ખાસ લેખ લખ્યો અને આ રીતે એક બાજુએ મુકણનું કાર્ય ત્યાર પછી બે વર્ષે રસ્તે ચહ્યું આટલી ઢીલ થવાનાં બે કારણે હતાં. શ્રીયુત રસિકલાલ પરીખની વિવિધ પ્રવૃત્તિ અને શારીરિક ઉપાધિ. છતાં આ ગ્રન્થ મેડે મેડે પણ અદ્વિતીય તૈયાર થયે એના મૂળ ગ્રન્થને એક વિભાગ અલગ છાપવામાં આવ્યું. તેના પર આઠ જાતની અનુક્રમણિકાઓ તૈયાર કરી છપાવવામાં આવી. આ પ્રથમ ભાગના પૃ. ૬૦૬ થયા. બીજા ભાગમાં ગુજરાતને હેમચંદ્રાચાર્ય સુધીને ઈતિહાસ છપાવ્યા અને કાવ્યાનુશાસન ગ્રંથ પર અંગ્રેજી નેંધ વિવેચન વગેરે છે. આથવલેએ તૈયાર કર્યા. બીજા ભાગના આ અંગ્રેજી મુદ્રણના પૃ. ૬૦૬ થયા. (ઈતિહાસ વિભાગના પૃ. ૩૩૦ અને નેટ્સ વિભાગના પુ. ર૭૬) આવી રીતે બને ભાગે મળીને કાવ્યાનુશાસન ગ્રન્થની પૂર્ણાહુતિ સને ૧૯૭ ના સંસ્થાના ત્રેવીશમા વર્ષમાં થઈ દશ વર્ષે આ કાર્ય થયું, પણ અતિ સુંદર થયું, આશા રાખી હતી તે કરતાં પણ સારું થયું અને વિદ્વન્માન્ય થયું. એના પર અલંકારશાસ્ત્રના નિષ્ણાતોએ બહુ ઊંચે અભિપ્રાય બતાવે છે અને એનાં અવકને (રિવ્યુ) બહુ પ્રશંસાપાત્ર શબ્દોમાં મળતાં રહ્યાં છે. અલંકારને ખાસ વિષય છે અને તે સંબંધમાં અભ્યાસી હોય તે જ તેના પર અભિપ્રાય આપી શકે છે. તેવા અભિપ્રાયે જ્યારે અનુકળ આવે ત્યારે સંસ્થાને આવા કાર્યો કરવામાં ઉત્તેજન મળે છે અને આવાં કાર્યો ભવિષ્યમાં હાથ ધરવા પ્રેરણા થાય છે. શ્રીયુત રસિકલાલ પરીખે સામાન્ય માનવેતન લઈ સાહિત્યની ભારે સેવા કરી છે અને સંસ્થાના એક ઉદેશને એક વિભાગ પાર પાડવામાં પિતાને ફાળો આપે છે. આવી રીતે યુનિવર્સિટીમાં પ્રવેશ પામેલ અર્ધમાગધી સાહિત્ય મૂળ ટીકા અને નેટ્સ વિવેચન સાથે તૈયાર કરી કરાવી પ્રકટ કરવાની આ સંસ્થાની ભાવના છે. તેમજ ગુજરાતી રાસ Page #260 -------------------------------------------------------------------------- ________________ અને ૧૯૧૫-૧૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ પર સાહિત્યની સંખ્યા ચારસો ચારસે પૃષ્ઠના લગભગ ૩૦૦ પુસ્તક થાય તેટલે જેને વિસ્તાર છે તે તૈયાર કરાવી પ્રકટ કરવાની છે. તે આ પ્રથમ પચ્ચીશીમાં તે ભાવનાના સ્થાને જ રહ્યું છે. માનવેતન અને સુદ્રણ ખર્ચને અંગે આ બન્ને ભાગમાં રૂા. પ૦૧૭-૫-૦ નું ખર્ચ થયું છે. લગભગ લાગત કિંમતે વેચતાં એની ૮૦ નકલ પચીસ વર્ષની આખર સુધીમાં ખપી છે. વિદ્યાભ્યાસંગ જનતામાં કેટલું છે તેને ખ્યાલ આપે તેવી આ બાબત છે. શ્રી હેમચંદ્રાચાર્યના ગશાસ્ત્ર ગ્રંથના પ્રથમના ચાર અધ્યાય જેમાં વ્રત નિયમને, માર્ગનુસારીના ગુણોને અને શ્રાવક ધર્મને વિસ્તાર છે તેના મૂળ àકે અને તેનું ગુજરાતી અવતરણ શ્રી ખુશાલદાસ જગજીવનદાસ પાસે તૈયાર કરાવી, પચીશમાં વર્ષની આખરે છપાવ્યું. તેના મુદ્રણના પૃષ્ઠ ૨૧૨ થયા છે. વિદ્યાથીના પઠન પાઠન માટે આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યું છે. કુમારપાળ મહારાજા એ ગ્રંથના મૂળનું પઠન દર પ્રભાતે દાતણ કરવા પહેલાં કરતા હતા અને કલિકાળ સર્વ એમના ઉપયોગ માટે આ આખે ગ્રન્થ તૈયાર કર્યો હતે. શ્રી હરિભદ્રસૂરિના ૩ર અષ્ટક મૂળ અને તૈયાર કરેલે ગુજરાતી અનુવાદ પણ એજ ઉદ્દેશથી તૈયાર કરાવી પચીશમા વર્ષની આખરે છપાવવામાં–પ્રગટ કરવામાં આવેલ છે. એમાં ૩૨ અછકે છે. એનાં પૃષ્ઠ ૧૧૬ થયા છે. આ બન્ને ગ્રંથની કિંમત ૦–૮–૦ અને ૦-૪-૦ રાખવામાં આવી છે. પાનપાઠન વખતે એ બન્ને ગ્રંથને ખૂબ ઉપયોગ થાય છે. પંડિતજી એના પર વિવેચન કરે ત્યારે મોટી ટીકાઓ કે મૂલ્યવાળા ગ્રંથે દરેક વિદ્યાર્થીને હાથમાં આપી શકાતાં નથી. તે વખતે આ લઘુ પુસ્તિકા અગત્યની જરૂરિયાત પૂરી પાડે છે. એજ પ્રમાણે શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયને “જ્ઞાનસાર” તૈયાર કરી બહાર પાડવાની સંસ્થાની મુરાદ હતી, પણ સંસ્થાના ભૂતપૂર્વ પંડિત ભગવાનદાસ હરખચંદે જેવા આકારમાં એ ગ્રંથ-મૂળ અને અનુવાદ જોઈએ તે છપાવ્યું અને સાથે ઉપાધ્યાયજીને પિતાને ગુજરાતી ટ પણ છાપે એટલે એ ગ્રંથને તૈયાર કરી પ્રગટ કરવાનું કામ બંધ રાખ્યું છે. ઉપરની પદ્ધતિએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર મૂળપાઠ અને માત્ર અનુવાદ સાથે તૈયાર કરવાનું પચીશમા વર્ષની આખરે આદરી દીધું છે. ત્યારપછીના સમયમાં એ કાર્ય બહાર પડશે એવી આશા છે. આટલી સાહિત્યસેવા બની છે. ઘણું બની શકે તે સંભવ છે. ખાસ કરીને ગુજરાતી અને અર્ધમાગધીના સાહિત્યનું કામ કરવા જેવું છે. જેને ગુજરાતી સાહિત્ય ચાલુ પ્રાચીન ગુજરાતી સાહિત્ય કરતા પચાસ ગણું અને મુખ્યતયા વ્યવહારુ હોવા છતાં એને ધાર્મિક સાહિત્ય ગણી એને માટે અન્યાય ચાલુ જ છે અને તે દૂર કરવાને ઉપાય એને પ્રકટ કરી એની મહત્તા બતાવવાનું છે. “આનંદ કાવ્યમહેદધિના માત્ર આઠ ભાગ પ્રકટ થયા તે અત્યારે બી. એ. અને એમ. એનાં પાઠ્યપુસ્તક થાય છે. એટલે આપણું સાહિત્યની અવગણનાને અંગે કરવા કરતાં એ શું છે અને એને વિસ્તાર કેટલે મેટે છે એ બતાવવું એ જ એને યોગ્ય સ્થાન અપાવવાને સાદે અને સીધે ઉપાય છે. હજારે ગ્રંથ છપાવવાની વિશાળ જના આવી સંસ્થા શરૂઆતમાં ન ઉપાડી શકે તે સમજાય તેવું છે, પણ હવે જે એને મદદ મળે અને એનાં ચકને તેલ ઊંજવામાં આવે તે એ ઘણી Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧૯ળગતિથી શીઘયાન કે રેલવેને વેગે ઊપડી આગળ વધી શકે તેમ છે તેટલી ટીકા આ સાહિત્યના ઇતિહાસને અંગે વખતસરની, પ્રેરક અને જરૂરી છે. આચાર્ય વિજયવલ્લભસૂરિ મહારાજ અને પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ મુનિ મહારાજ શ્રી વલભવિજ્યજી (પછી શ્રી વિજયવલભસરિજી) આ સંસ્થા સ્થાપન કરવાની રૂપરેખા દોરવા પ્રથમ સં. ૧૯૬૯ માં મુંબઈ પધાર્યા. બે ચાતુર્માસ ચર્ચા કરી રૂપરેખા કેરી અને સં. ૧૯૭૧ ની શરૂઆતમાં વિહાર કરી ગયા. એ બાળબ્રહ્મચારી નવયુગની જરૂરીઆત સમજનાર અન્ય સમાજોના વિકાસમાર્ગના બારીક અભ્યાસીએ પિતાની તીવ્ર નજરથી સામાજિક ઉન્નતિની અનેક નાડે પકડી લીધી છે અને જ્યાં જાય ત્યાં કેળવણીનાં કાર્યને ખૂબ મહત્ત્વ આપતા રહે છે. . સંસ્થાની સ્થાપના પછી તેઓશ્રી તથા પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજ બીજે જ વર્ષે સંવત ૧૯૭૩માં મુંબઈ ચાતુર્માસ માટે પધાર્યા. તેઓએ સંસ્થાની આંતરિક વ્યવસ્થાને બારીક અભ્યાસ કર્યો, અનેક સૂચના કરી અને સં. ૧૯૭૩ની મુંબઈની જાહેરજલાલીને પ્રસંગ હાથ ધરી સંસ્થામાટે સ્થાયી મકાન કરવાને સદુપદેશ કર્યો. તે વખતના કાર્યવાહકેના સુપ્રયાસથી તા. ૧૪–૧૯૧૮ સુધીમાં મકાન ફંડમાં લગભગ રૂા. ૧,૩૦,૦૦૦ની રકમ ભરાણું અને ત્રીજા વર્ષ (૧૧૧૮)ની આખર સુધીમાં તે રકમ પૈકી રૂ. ૯,૪૭૪ વસૂલ થઈ ગયા. આ રીતે સંસ્થાની સ્થિતિ કાયમી થવાને પ્રસંગ પ્રાપ્ત થયે. બન્ને પૂજ્ય મુનિવરેની હાજરીથી સંસ્થાને ગતિ મળી. એ પ્રસંગે મુનિશ્રી હનવિજ્યજી (પછીથી ઉપાધ્યાય) અને મુનિ શ્રી લલિતવિજ્યજીએ પણ સંસ્થાની પ્રગતિ માટે સારે પ્રયાસ કર્યો. મુનિ શ્રી લલિતવિજ્યજી સંસ્થાના મકાન ઉદ્દઘાટન વખતે હાજર રહ્યા અને સંસ્થાના કાર્યમાં પ્રેરણા કરી. તેઓ તે વખતે મુનિરાજ હતા, પછી આચાર્ય થયા. આચાર્ય વિજયવલ્લભસૂરિજીની ઈચ્છાને માન આપીને તેઓએ પણ સંસ્થામાટે બહુ સેવા ઉપદેશદ્વારા કરી છે અને સંસ્થાના નવમા વર્ષમાં તે પંજાબથી મુંબઈ સુધીને મટે વિહાર કર્યો હતો અને સંસ્થાના મકાનની ઉદ્દઘાટન ક્રિયા વખતે મુંબઈમાં હાજર હતા. - પૂજ્યપાદ પ્રવર્તક શ્રી કાંતિવિજયજીને આ સંસ્થા તરફને પ્રેમ અનેકવાર વ્યક્ત થયું છે. તેમની વૃદ્ધ ઉમરે તેમને સંસ્થા માટે ઉત્સાહ વહેવારુ ભાષામાં દાખલા દલીલ સાથે ઉપદેશ અને જનરંજનની અદ્દભુત શૈલી તેમને માટે કેઈને પણ માન ઉપજાવે તેવા હતા અને અત્યારે નેવું વર્ષની આસપાસ વય થવા આવ્યું છે છતાં એ જ ઉત્સાહ અને વેગ ચાલુ છે. એમણે એ બન્ને ચાતુર્માસમાં તે સુંદર ઉપદેશ કર્યો અને સંસ્થામાટે પ્રેરણું કરી, પણ તે ઉપરાંત ત્યાર પછી પણ સંસ્થા માટે અનેક સૂચનાઓ તેઓશ્રી વખતેવખત કરતા રહ્યા છે. આચાર્યશ્રી સંસ્થાના દશમા વર્ષ (૧૯૨૫-૨૬) માં લાહેરમાં આચાર્ય થયા. ત્યાર પછી સ. ૧૯૮૫ સંસ્થાના પંદરમા વર્ષમાં (સને ૧૯૨૮–૨૯) માં આચાર્યની પદવી સાથે મુંબઈ પધાર્યા. તેમણે સંસ્થાના મધ્યગૃહમાં શ્રી આત્મારામજી મહારાજની જયંતિ પ્રસંગે (જેઠ સુદ ૮) જે અદ્દભુત વ્યાખ્યાન કર્યું તે સાંભળવા ત્રણ હજાર મનુષ્યની મેદની મળી Page #262 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫—૪૦] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ પ હતી અને લેાકેા તેમની વિચારસ્પષ્ટતા અને કહેવાની શૈલીથી મુગ્ધ થઈ ગયા હતા. આ વખતે તેઓશ્રી સંસ્થાના મકાનમાં ત્રણ દિવસ રહ્યા, વિદ્યાર્થીઓને પોતાની હાજરીના લાભ આપ્યા અને સંસ્થાના વહીવટના જાતે અભ્યાસ કરી કેટલીક ઉપયાગી સૂચના કરી. તે પ્રસંગે જે શુદ ૧૦ ને રાજ તેમનું સામૈયું થયું તે મુંબઈના જૈન ઇતિહાસમાં અજોડ કહેવાય છે અને આટલા વર્ષ પછી પણ જેઓને તેનું સ્મરણ છે તે અતિ અનુમેહના અને આનંદથી તેને યાદ કરે છે. આચાર્યશ્રીના ઉપદેશમાં શાંતિની છાયા ચાલુ હાય છે, તેમના વિવેચનમાં વ્યવહાર અને નિશ્ચયના સમન્વય દેખાય છે અને તેમની વિચારશ્રેણી પાછળ અનુભવ અને સમતાની છાયા તરવરતી દેખાય છે. આ ચાતુર્માસમાં અનેક મેળાવડા અને વ્યાખ્યાને થયા. સંસ્થાના કાર્યવાહકો તથા વિદ્યાર્થીઓએ તેને પૂરતા લાલ લીધે. તેઓશ્રીની સ્થિરતા તા ગાડીજી મહારાજના ઉપાશ્રયમાં (પાયષુની) હતી, પણ સંસ્થા પર તેમની અમિદૃષ્ટિ કાયમ હતી. સંસ્થાના જન્મ પછી તેઓશ્રીની મુંબઈની આ ખીજી મુલાકાત હતી. ત્રીજી અને આ ઇતિહાસમાં છેલ્લી મુલાકાત સંસ્થાના મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે સં. ૧૯૯૧ ના સંસ્થાના વીશમા વર્ષમાં થઈ. તે પ્રસંગે તેઓશ્રી માઘ માસમાં મુંબઈ પધાર્યા, પ્રતિષ્ઠા મહાત્સવમાં ભાગ લીધે અને સંસ્થામાં પાંચ દિવસ રહ્યા એ સંબંધી વિગતવાર અહેવાલ અગાઉના વિભાગમાં આવી ગયા છે. એ વખતના મુંબઈની જનતાના ઉત્સાહ ભારે હતા, આકર્ષક હતા અને મનપર છાપ પાડે તેવા હતા. સં. ૧૯૯૨ ના માગશર માસમાં તેઓશ્રી મુંબઈ છેડી પંજાબ તરફ વિહાર કરી ગયા. હાલ પંજાબમાં વિચરે છે. સંસ્થાની પ્રાથમિક ચર્ચા માટે એકવાર ઉપરા ઉપરી બે વર્ષ મુંબઇમાં ચાતુર્માસ કરવા ઉપરાંત તે સંસ્થાની સ્થાપના પછી આ રીતે ત્રણ વખત મુંબઈ પધાર્યા. હવે તે વૃદ્ધ વય અને વિહારની મુશ્કેલી જોતાં તેનું સંસ્થામાં દર્શન થવું મુશ્કેલ ગણાય. તે શુભ આંદેલના માકલ્યા કરે છે અને સંસ્થાને અંગે જે પરિસ્થિતિ થાય તેના સમાચારો વાંચી કેઈ વાર સૂચના કરે છે. તેઓને નવયુગના વિકાસ ઉપર ભરાંસા છે, તેના કુદરતી એક કેળવણી અને વિજ્ઞાન તરફ છે અને તેની ઉપદેશપતિ માર્ગપર લઈ આવનાર, અસરકારક અને માર્મિક હાઈ તે નવા યુગને અને પ્રાચીનાને એક સરખી રીતે રસ્તાપર લાવી શકે છે. સંસ્થાપર તેમના ઉપકાર ચાલુ છે અને તેએશ્રીના નામનિર્દેશ અને ગુણાનુવાદ વગર સંસ્થાના ઇતિહાસ અધુરાજ રહે તેથી આ પ્રકરણમાં એ સંબંધી ખાસ ઉલ્લેખ કર્યાં છે. આ ઉપરાંત મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સંસ્થા તરફ્ ખૂબ મમતા રાખે છે, સૂચના કરે છે અને પ્રેરણા આપે છે. સદ્ગત સન્મિત્ર કપૂરવિજયજી મહારાજ આ સંસ્થાના વિકાસમાં ખૂબ શ્રદ્ધા રાખતા હતા અને વારંવાર સૂચના કરતા હતા. આ ઉપરાંત અનેક સાધુ મુનિરાજોએ આ સંસ્થાને અપનાવવામાં ઉપદેશદ્વારા ફાળા આપ્યા છે તેની નોંધા લેવાની અશક્યતા જાહેર કરી આ આનંદપ્રદ ઇતિહાસ પૂરા કરી બીજા વિભાગે તરફ પ્રયાણ કરીએ. પ્રકીર્ણ સંસ્થાનું સ્તર. સંસ્થાના રેકર્ડ ઘણા વધતા જાય છે. અત્યારે તે માટે રૂમ શકે છે. ઠાવ પ્રમાણે ત્રણ વર્ષના વાઉચર રાખવાના છે, છતાં પચીશે વર્ષના કુલ વાઉચર, રીસીટાનાં કાઉન્ટર, ચેક યુક્રેનાં Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત -હા કાઉન્ટરે, ચાલુ રસીના કાઉન્ટરે, બેન્કની પાસબુકે અને આવેલ પત્રે અને લખેલની કેપીઓ જાળવી રાખી છે. માત્ર શરૂઆતના પ્રથમ વર્ષના રિપોર્ટની એકજ નલ સંસ્થાના દફતરે રહી શકી છે. ઠરાવ પ્રમાણે તેની પચીશ રાખવી જોઈએ તે બની શકયું નથી. સદર નકલ બરાબર જળવાઈ રહે તેટલા માટે તેને તીજોરીમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીના જનરલ રજીસ્ટર, વર્ષ અને કર્મવાર રજીસ્ટર, છમાસિક રિપોર્ટ, દરેક વિદ્યાર્થીની નંબરવાર કઈલે, મેળ, ખાતાવહી, સરવૈયા, મેંબરેનાં લીસ્ટ વગેરે સર્વ દફતર મેજુદ છે અને એમાંની કઈ ચીજ કેઈ જેવા માગે તે સંસ્થામાં રહી તેમને તે વિનાસંકેચે બતાવવામાં આવે છે. યુગભાવના સંસ્થાના વિદ્યાથીઓએ જ્યારે જ્યારે નવયુગની ભાવના પિષવા કે રાષ્ટ્રીય ભાવનાને સહાય કરવા પરવાનગી માગી છે ત્યારે ત્યારે તેમને વગર સંકોચે રજા આપવામાં આવી છે. સંસ્થાના પંદરમા વર્ષમાં વિદ્યાથીએ પરવાનગી લઈ દેશની ચળવળમાં જોડાયા હતા અને ત્યાર પછી એ ભાવનાને પોષણ મળે તેવા અનેક પ્રસંગે એમને સહાય કરવામાં આવી છે. દેશનેતાઓનાં ભાષણે, રાષ્ટ્રસેવકેને સંપર્ક અને વિચારવિનિમયના અનેક પ્રસંગે વખતેવખત જવામાં અને પિષવામાં આવ્યા છે. સંસ્થાને આ એક રાષ્ટ્રીય ભાવ તરફ બહુ સારી રીતે ચાલુ રહ્યો છે. મેડિકલ લાઈન સંસ્થામાં દાકતરી લાઈનને અભ્યાસ કરનાર વિદ્યાથીઓને પણ લેવામાં આવે છે તેના સંબંધમાં સંસ્થાના અગિયારમા વર્ષમાં (૧૯૨૫-૨૬) માં ચર્ચા ઉત્પન્ન થઈ કેટલીક તપાસ કરવા માટે (૧) . ટી. એ. શાહ, એફ. આર. સી. એસ., (૨) ડે. ચીમનલાલ શ્રક, ડી. એ. એમ. એસ, (૩) ડે. નાનચંદભાઈ મેદી, એલ. એમ. એન્ડ એસ. અને (૪) શેઠ મણલાલ મોતીલાલ મુળજીની તપાસ કરી રિપોર્ટ કરવા સમિતિ નીમી. તા. ૨૦-૧૦-૧૯૨૫ને રેજ વ્યવસ્થાપક સમિતિએ સર્વાનુમતે તે રિપોર્ટ પર ઠરાવ કર્યો કે “રિપોર્ટ ઉપર વિચાર કરતાં શ્રી મહાવીર જૈનવિદ્યાલયના કેટલાક વિદ્યાથીએ દાક્તરી લાઈનને અભ્યાસ કરે તે બાબતમાં કમિટીને કાંઈપણ ફેરફાર કરવાની જરૂર લાગતી નથી. આ ચર્ચા ચાલતી હતી તે વખતે સંસ્થાના મકાન બાંધવાનું કામ ચાલતું હતું. ચર્ચા ઉગ્ર સ્વરૂપ કે બેટે આકાર ન લે તે જોવાનું કાર્ય વ્યવસ્થાપક સમિતિનું હતું. કાંઈક ચિતા ઉપજાવે તે આ પ્રસંગ વ્યવસ્થાપક સમિતિએ પાર પાડ્યું તેની નેંધ આ ઇતિહાસમાં લીધા વગર રહીએ તે ઈતિહાસ અધૂરી રહી જાય. બાકી તે વખતે સંસ્થાને અંગે કેટલીક અટપટી ટીકાઓ થઈ હતી અને સંસ્થાનું વહાણ ડામાડોળ સ્થિતિમાં આવી ગયું હતું. અંતે સર્વ ઠીક થઈ ગયું અને ચાલુ નિર્ણય કરેલી પરિસ્થિતિને તાબે થવામાં સમાજનું હિત અને શ્રેય છે તે વાત કાયમ રહી અને સંસ્થા તરફ ઉલટી લેકરુચિ વધી એ વાત નોંધ કરવા લાયક છે. આ ચચને અંગે સંસ્થાના રિપોર્ટમાં ઘણી જ ટૂંકી નોંધ લેવામાં આવેલી છે અને દસ્તરે પણ બહુ અલ્પ હકીકત છે, એ વાત ઘણી અર્થસૂચક છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી મહાવીર જૈન વિદ્યાલય [ સંવત ૧૯૭૧-૬ ચાલુ પ્રયત્ન રાખવાની જરૂર છે. દરેક માણસને સારા માઠા પ્રસંગે જરૂર વખા વખત આવે છે. સંસ્થાને ચાલુ સહાયની જરૂર છે એ વાત જો જનતાને ઠસાવવામાં આવે અને હવે તે વિદ્યાલયના ભાવુકા ઠામ ઠામ પહેાચી ગયા છે તે આ વાત લક્ષ્યમાં લે, તેા ચાલુ ખાતામાં પશુ સારી ઉત્પન્ન થાય. ચાલુ ખાતા નં. ૨. સંસ્થાના સત્તરમા અને અઢારમા વાર્ષિક રિપોર્ટમાં એડિટરોએ સંસ્થાની નાણા સંબંધી સ્થિતિપર નુકતેચીની કરી હતી. તેમણે પેતાના પાર્ટમાં જણાવ્યું હતું કે સંસ્થા હસ્તકના ટ્રસ્ટ ફંડાનું રોકાણુ જોતાં મૂળ રકમ સામે રાકાણેા પૂરતાં નથી. તેમના મત પ્રમાણે ટ્રસ્ટ ફંડાનાં રોકાણ અલગ હાવાં જોઇએ. (સત્તરમે વાર્ષિક રિપોર્ટ પૃ૦ ૩૪ થી ). કેટલીક નોટા એછે ભાવે વેચાણી હતી અને સંસ્થાને ચાલુ નુકસાનમાં કામ કરવું પડતું હતું. આ સૂચના ઉપર વ્યવસ્થાપક સમિતિએ તુરત ધ્યાન આપ્યું. અઢારમા વર્ષમાં ફંડ એકઠું કરવા એક સમિતિ નીમવામાં આવી (તા. ૨-૪-૧૯૩૩). અને ખાસ કરીને શેઠ રણછેડભાઇ રાયચંદ તથા ।. નાનચંદ્ર કસ્તુરચંદ મેાદીના પ્રયાસથી અને રા. સા. શેઠ રવજીભાઈ સાજપાળની ઉદાર શરૂઆતથી આ ફંડ ખૂબ ફાલ્યુંફૂલ્યું. સમિતિએ આ નવા ચાલુ કુંડ ( નં. ૨ ) માં રૂપી એક લાખ એકઠા કરવાની ધારણા રાખી હતી અને આ ખાસ સમિતિના પ્રયાસથી ઓગણીશમા વર્ષ (૧૯૩૩-૩૪) માં રૂા. ૪૩,૯૮૩૩ વસૂલ થયા, વીસમા વર્ષમાં રૂા. ૩૩,૧૬૪) વસૂલ થયા અને ત્યાર પછીના વર્ષમાં વધીને પચીશમા વર્ષની આખરે એ ફંડની રકમ રૂા. ૧,૦૭,૯૧૮ ની થઈ છે. હજુ એ ફંડ બંધ કરવામાં આવ્યું નથી, એના હવાલે પાડવામાં આન્યા નથી, પણ એની રકમ તા ચાલુ વપરાશમાં જ છે. આ રકમના હવાલા પડતાં વટાવ ખાતે રકમ લેણી પડે છે તેના તા નિકાલ થઈ જશે, પણ પાછી દર વર્ષે વટાવ ખાતે રકમ માંડવી પડે છે તે ખાખત વિચારવાની તા રહેરો. સમિતિના પ્રયાસથી અને સભ્યા તથા અન્ય બંધુએના સહકારથી સંસ્થાપર કાયદેસર જે જવાબદારી ટ્રસ્ટાને અંગે હતી તે પૂરી થઈ, સમિતિએ સુંદર કાર્ય કરી સંસ્થાના પાઢ મનાન્યે અને શેઠ રણછોડભાઈ રાયચંદ આદિ બંધુઓએ એક લાખ મેળવી આપવાની પ્રતિજ્ઞા પૂરી કરી, એટલું જ નહિ પણ એમાં શિખર ચઢાવ્યું એ અતિ અભિનંદનપાત્ર હકીકત છે. આ ચાલુ ફ્રેંડ નં. ૨ માં દરવર્ષ ૧૮ મા વર્ષથી ૨૫ સુધી કેટલી ઉત્પન્ન થઈ તેની વિગત પરિશિષ્ટમાંથી મલશે. પચીશમા વર્ષની આખરે આ ખાતામાં કુલ ઉત્પન્ન કેટલી થઈ તેના આંકડા ત્યાંથી મળશે અને ઉપર જણાવ્યું તેમ તે રકમ (રૂા. ૧,૦૭,૯૧૮) ની થાય છે. પરચુરણ ખાતાએ. આ સિવાય સંસ્થા હસ્તક નાનાં નાનાં પરચુરણ ખાતાંઓ છે. દા. ત. લાઈ પ્રેરી–પુસ્તકાલય, યુનિવર્સિટી સાહિત્ય, હીસ્ટરી ઓફ ટેરીફ પબ્લિકેશન ખાતું, ધાર્મિક શિક્ષણ સહાય ખાતું વગેરે. એવા એવા પ્રત્યેક ખાતામાં વિગતવાર આવક સરવાળે પચ્ચીશે વર્ષમાં કેટલી થઈ તેના સમુચ્ચય સરવાળા પરિશિષ્ટમાં જોવામાં આવશે, તે પરથી જણાશે કે આવી પરચુરણુ સહાયની કુલ Page #265 -------------------------------------------------------------------------- ________________ સન ૧૯૧૫-] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ રકમ પચીશ વર્ષમાં રૂ. ૨૪,૯૧૦-૧૫-૨ થઈ છે. આમાં દેરાસર ખાતું ગણવામાં આવતું નથી. દેરાસર ખાતાને સર્વ ખર્ચ સંસ્થામાં ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે અને આવક દેરાસર માટે, જીર્ણોદ્ધાર માટે અથવા આભૂષણ માટે ખર્ચવામાં આવે છે. આથી દેરાસરની આવક સંસ્થાની આવક સાથે શરૂઆતથી જ ભેળસેળ થવા દેવામાં આવી નથી. આ પરચુરણ ખાતાની સદર રોકડ રકમ ઉપાંત સંસ્થાને પુસ્તકો તથા વસ્તુઓ ભેટ મળ્યાં છે તેની રેકડમાં ગણના કરવામાં આવી નથી. મકાન ફંડ. સંસ્થાના ત્રીજા વર્ષથી જ સંસ્થા માટે પોતાનું મકાન કરવાની જરૂર લાગી, કારણ કે મકાનની સ્થિરતામાં જ સંસ્થાની સ્થિરતા છે એ વાતને સાર્વત્રિક સ્વીકાર થયે. એટલા માટે સંસ્થાના ત્રીજા વર્ષ (સને ૧૯૧–૮) માં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિના આશીર્વાદથી તેઓની હાજરીમાં આ ફંડની શરૂઆત કરી. આ ફંડ માટે બીજે માટે પ્રયાસ દશમા વર્ષમાં કરવામાં આવ્યું. ત્રીજા વર્ષથી દશમા વર્ષ સુધીમાં આ કુંડ ખાતે કુલ રૂ. ૨,૩૧,૮૪૨-૨-૯ ની આવક થઈ તેમાં પ્રથમ પ્રયાસમાં રૂા. ૧,૪૧૪૮–૪–૦ થયા અને બીજા પ્રયાસમાં રૂા. ૯૦,૩૫૪-૧૪-૯ થયા. ત્યાર પછી એ કંડ ચાલુ રાખવામાં આવ્યું છે. પચીશમા વર્ષની આખરે રૂા. ૨,૬૨,૬૯૮-૧૦-૧૧ એ ફંડમાં વસૂલ થયા છે. જ્યારે માલકીના મકાન ખાતે રૂા. ૪,૩૦,૩૨૫-૧૩-૬ ની રકમ ખેચાય છે. જ પ્રત્યેક વર્ષે મકાન માં કેટલી રકમ વસૂલ થઈ છે તેની વિગત પરિશિષ્ટમાં બતાવી છે. મકાનના ભાડા ધાર્યા કરતાં કમતી આવવાને પરિણામે ધારી આવક થઈ નથી, પણ સંસ્થાના વિદ્યાર્થીઓનું આરોગ્ય વધે તેવું મકાન, દેરાસર, ભાષણગ્રહ અને સર્વ સામગ્રી સાથે સાંપડ્યું છે એ ઘણું સેતેષની વાત છે. મકાન ફંડને અંગે જૈન જનતાએ સારે જવાબ આપે છે અને આશા રહે છે કે તે ખાતામાં લગભગ એકલાખ સીત્તેર હજારનું દેવું (ચેક્સ રકમ બેલીએ તે રૂ. ૧,૬૭,૬૨૨-૭) રહે છે તે કોઈ વખત જનતા વસૂલ કરી આપશે. દ્રઢ ખાતાની રકમ આ મકાન બંધાવવાના ખર્ચમાં વપરાઈ છે, તેથી જ્યાં સુધી એ રકમનાં અલગ રેકાણે ન થાય ત્યાંસુધી તે સંસ્થાના મકાનમાં રોકાયેલાં છે એમ ગણવાનું છે. સમુચ્ચય આવક. આ રીતે લવાજમ ખાતા વિગેરેમાં નીચે પ્રમાણે સમુચ્ચય આવક પચીશ વર્ષમાં થઈ લવાજમ ૨,૬૩,૮૯૦–૦-૦ ચાલુ ન. ૧ ૧,૨૦,૭૦–૧–૦ ચાલુ ન. ૨ ૧,૦૭,૯૧૮–૦—૦ મકાન ફંડ ૨,૬૨,૬૯૮-૧૦-૧૧ સ્થાયી ૧૪,૮૮૧–૦–૨ પરચુરણ - ૨૪,૯૧૦–૧૫-૨ રૂ. ૭,૯૫,૦૧૮–૧૧-૧ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [ સંવત ૧લાએ રીતે જનતાએ સંસ્થાને રૂા. ૭૫,૦૧૮-૧૧-૧ પચીશ વર્ષમાં આપ્યા છે. એ ઉપરાંત પચીશ વર્ષમાં સંસ્થાને રૂ. ૧,૫૧,૬૬૪–૨-૯ ટ્રસ્ટ ફંડના મળ્યા છે તેની વિગત આ અહેવાલમાં સંપૂર્ણ બાબતે સાથે આપી છે. ટ્રસ્ટની મૂળ રકમ સંસ્થાને જનતાએ આપી છે એટલે બહારથી રોકડ રકમની મદદ સંસ્થાને પચીશ વર્ષમાં રૂા. ૯૪૨૬૮૨-૧૩-૧૦ ની થઈ ગણાય. પેદા કરેલી આવક. આ ઉપરાંત પચીશ વર્ષમાં વિદ્યાથી લેન રિફંડમાં સરથાને રૂા. ૧,૩૩,૦૯૦-૧૪-૩ પાછા મળ્યા છે. વિગત ઉપર આવી ગઈ છે અને પ્રત્યેક વર્ષની રિફંડની રકમની વિગત પરિશિષ્ટમાં બતાવી છે. આ તે કરેલ ખર્ચ પાછો મળે એટલે એને જનતાએ આપેલ રકમ ન કહેવાય. ભાડાની આવક–સંરથાના મકાને થયા પછી દુકાન અને રહેવાસનાં મકાનના ભાડાની આવક દર વર્ષે કેટલી થઈ છે, તેને અંગે દર વર્ષે મ્યુનિસિપલ બીલ અને રિપેરને ખર્ચ કેટલે થયે છે તેના આંકડા પરિશિષ્ટમાં બતાવ્યા છે. એની ચેખી આવક રૂ. ૧,૩૩,૫૮૦-૦-૯ પચીશ વર્ષમાં થઈ છે તે સંસ્થાએ ઉત્પન્ન કરેલ આવક છે. સંસ્થાના નાણા સરકારી જામીનગીરી અથવા મારગેજમાં રોક્યા હોય તેના વ્યાજની રકમ દરવર્ષે આવે તેની આવકને સરવાળે, તેમાંથી ટ્રસ્ટને મજરે આપેલ વ્યાજની રકમ અને એ પ્રકારની ડીવીડન્ડ કે વ્યાજની આવકની વિગત વર્ષવાર પરિશિષ્ટમાં બતાવી છે. સંસ્થાની પિતાની વ્યાજની આવક કેટલી નાની છે તેને ખ્યાલ તે ઉપરથી આવશે. જનતાએ આપેલ અને સંસ્થાએ ઉત્પન્ન કરેલ આવકની વિગત સમુચ્ચયે નીચે પ્રમાણે થાય છે. લવાજમ (૨૫ વર્ષમાં) ૨,૬૩,૮૯૦–૧–૦ વ્યાજ પપ૨૫-૧૨-૧ ચાલખાતું નં. ૧ , ૧,૨૦,૭૨–૧–૦ ભાડું ૨,૦૯,૧૪૦-૬-૧ છે ને. ૨ રુ ૧,૦૭,૯૧૮–––૦ લેન રિફંડ ૧૩૩, ૦૨૨-૬-૪ શેઠ વાડીલાલ સારાભાઈ ૧,૦૦,૦૦૦–૮–૦ પેઇંગ તથા ટ્રસ્ટ સ્થાયી ફંડ (૨૫ વર્ષમાં) ૧૪,૮૮૧–૯–૦ વિદ્યાર્થી ફીઝ ૧,૫,૮૪૪-૧-૦ મકાનકુંડ (૨૫ વર્ષમાં) ૨,૬૨,૬૯૮-૧૦-૧૧ ૫,૦૩,૨૬૪-૯-૬ પરચુરણ , ૨૪,૯૧૦–૧૫–૨ ૮૫,૦૧૮-૧૧-૮ ઉપરની રકમ ઉપરાંત ટ્રસ્ટની રકમે આવી છે, તેને ઉલેખ અલગ કર્યો છે. તેમાં મૂળ રકમ રૂા. ૧,૫૧,૬૬૪-૨-૯ ની આવી છે, તેને ઉમેરે ઉપરની રકમમાં કરવાનું છે. ટ્રસ્ટના વહીવટ, દાનની રકમમાં મૂળ ટ્રસ્ટની રકમ વધારતાં સંસ્થાને મળેલી કુલ રકમ રૂા. ૧૦,૪૬,૬૮૨-૧૩–૧૦ની થાય છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦ ] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષપ્ત અહેવાલ પ આવી રીતે જૈન કામના ઉદાર દીલના બંધુએએ આ નવયુગની સામાજિક સંસ્થાને લાખા રૂપી આપ્યા છે અને તે રકમેાની મદદથી એણે રિફંડ મેળવી, ભાડું ઉપજાવી, વ્યાજ ઉપજાવી એમાં વધારા કર્યાં છે. લવાજમ ભેટ અને ફંડાની રકમના સરવાળા મોટા થાય છે, પણ તે પચીશ વરસના છે એ રકમ યાગ્ય ગણાય, પણ જૈન સમાજની કેળવણીની ભૂખ જોતાં આછી ગણાય. સંસ્થા માગ્યા કરે છે અને કરશે, છતાં જૈન કામે તેને જે મદદ કરી છે, વગર સંકોચે હાથ લંમાન્યા છે તે માટે તેના આભાર માનવાના જ રહે છે, પારસી કામ સિવાય બીજી કોઈ કામ આવા ઉદારતાના સતત ઝરાની આશા ન રાખે. અમે માગીએ, પ્રેરણામાટે કોઈ વાર ચીમકી પણ લગાવીએ, અને કેઈ વાર ગૃહસ્થ વર્ગની ટીકાપણુ કરી બેસીએ, પણ છતાં જૈન કામ ઉદાર છે, કદરદાન છે અને આપવામાં પાછું વાળી જોતી નથી એ તા વગર સંકાચે સ્વીકાર કર્યા વગર રહેવાય તેમ નથી. હવ્વુ ધણું માગણું અને તમે આપશે તેની ખાતરી છે. કરેલ દાન માટે આભાર માનવાના છે અને આનંદેર્મિ બતાવવાના આ પ્રસંગ છેઃ ખરચ. -- સંસ્થાના ખર્ચના મુખ્ય ત્રણ ભાગ પાડી શકાય : (૧) બહુારના ખર્ચે, કાલેજમાં અભ્યાસની ફ્રી, પુસ્તક ખર્ચ, ધાર્મિક શિક્ષણ, (૨) અંદરના ખર્ચે : ભાજન ખર્ચ, રીડીંગ રૂમ, ગેમ્સ, દવા, દિવાબત્તી, બિછાના વિગેરે. (૩) વહીવટી ખર્ચ : જેમાં પગાર, સ્ટેજ, એડિટ, દેરાસર ખર્ચ, છપાપણી, સ્ટેશનરી અને ટેલીફોન વિગેરેના ખર્ચના સમાવેશ થાય છે. આ ઉપરાંત બહારગામ અભ્યાસ કરતા વિદ્યાર્થીને લેાન આપી તેની વિગત અલગ છે. તે ઉપરથી જોવામાં આવશે કે પ્રથમ વર્ષમાં ફીના ખર્ચ રૂા. ૧૮૮૧-૫-૩ થયા હતા તે પચીશમા વર્ષમાં વધીને રૂા. ૨૭,૬૩૦-૯-૯ થયા છે. આની સામે અંદરના ખર્ચ સરખાવતાં જણાય છે કે એ પ્રથમના વર્ષમાં રૂા. ૪૬૯૩–૯–૮ હતા તે વધીને પચીશમા વર્ષમાં રૂા. ૧૬,૧૪૪–૧–૧૦ થયા છે. ભાજનખચ પ્રમાણમાં વધ્યા નથી, પણ ી પુસ્તકના ખર્ચ, ઘણા વચ્ચે છે. એકંદર ખર્ચ દર વર્ષે વધતાજ જાય છે તે સાથેના આંકડા પરથી જોવામાં આવશે. ઉપર જણાવેલા ત્રણ ખાખાને અંગે પચીશ વર્ષમાં કુલ ખર્ચ રૂા. ૭,૮૫,૭૬૪-૧૫–૨ થયા છૅ. તેમાંથી પેઇંગ અને ટ્રસ્ટ ખરડાની ફ્રીઝના રૂા. ૧,૦૫,૮૪૪-૧-૮ બાદ કરતાં રૂા. ૬,૭૯,૯૨૦૧૩-૬ કુલ ખર્ચ થયા તેની સામે લેન ખાતામાં રૂા. ૫,૩૬,૯૨૫-૮-૫ મંડાયા છે. એટલે ખચ કરતાં લાન ઓછી રકમની લેવામાં-માંડવામાં આવે છે તે સ્પષ્ટ થશે. + Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧૯૭૧-૯૪ આ ઉપરાંત મકાનના ખર્ચની હકીકત સામે મકાનભાડાની આવક ગણવાની છે, ટ્રસ્ટ ખાતાને વ્યાજ મજરે અપાય તેમાંથી ભણતા વિદ્યાથીઓની આવક પેઈંગ વિદ્યાથીની આવકમાં જ થાય છે એ હકીકત લક્ષ્યમાં લેવાની છે. આપણે અત્ર પચીશમા વર્ષના ખર્ચને આંકડે જરા વિગતથી વિચારી જઈએ કોલેજ ફી. પુરતક વિ. બહારના ખર્ચના. રૂા. ર૭,૬૩૦-૯-૯ ભજન રીડીંગ રૂમ ગેમ્સ અંદરના ખર્ચના રૂ. ૧૬,૧૪-૧-૧૦ વહીવટી ખર્ચના રૂ. ૬,૫૫૬-૩-૦ ટ્રને વ્યાજ મજરે આપ્યાના રૂ. ૪,૬૪૯-૪-૦ એ રીતે કુલ ખર્ચ રૂા. ૫૪,૯૮૦-૨૭ થયે. એટલે આપણને સંસ્થા પચીશમા વર્ષની આખરે હતી તે સ્થિતિમાં ચલાવવા માટે દરવર્ષે ઓછામાં ઓછી રૂા. ૫૫૦૦૦-૬૦૦૦૦ ની આવક તે જરૂર જોઈએ. એમાં મકાનના મોટા રિપેર તથા મ્યુનિસિપલ બીલના ખર્ચના લગભગ રૂા. પ૦૦૨-૦-૩ વધારે ગણુએ તે સાઠહજારથી વધારેજ આવક જોઈએ. તેની સામે આવકના આંકડા તપાસશે તે જણશે કે આવકમાં વધારે કરવાની જરૂર છે. બહુ વિચાર કરીને ઓછામાં ઓછા ખરચે, પણ સારામાં સારી રીતે સંસ્થાને વહીવટ કરવામાં આવે છે. એમાં બચતને સ્થાન નથી. હિસાબ એડિટ કરાવવામાં આવે છે અને સંસ્થાના આંતર વહીવટની ફરિયાદો ઉપર સહાનુભૂતિથી તપાસ અને નિકાલ કરવામાં આવે છે. ખર્ચની દરેક વિગતે વાર્ષિક રિપોર્ટમાં છપાવવામાં આવે છે તેથી તે પર વધારે વિવેચન કરવાની જરૂર લાગતી નથી. કોલેજમાં ફીની રકમ એટલી વધી ગઈ છે કે જ્યાં સંસ્થાની શરૂઆતની એક ટર્મની ફી રૂ. ૪૨ હતી ત્યાં અત્યારે ૯૯ રૂપિયા થયા છે અને મેડિકલ કેલેજની ફી તે તેથી પણ ઘણું વધારે વધી ગઈ છે. આપણે વિદ્યાર્થીઓને ભણવેજ છૂટકે છે. આપણા સમાજનું જે સ્થાન હતું તે રાખવા માટે, આપણું તીર્થરક્ષા, સાહિત્ય પ્રકાશન, જીર્ણ મંદિરિદ્વાર અને બેકારી નિવારણને એક જ ઉપાય કેળવણને છે. ભણ્યા વગર છૂટકે નથી, જગતને અહિંસાના પાઠ ભણેલા જ આપશે, જગતના પ્રશ્નના નિકાલ અહિંસા જ કરશે અને જગતને ચિલે ચાલવા માટે કેળવણી વગર આપણે અન્યા આરે નથી. ભણતરની કિંમત પગાર કે બદલાથી કરવાની નથી, ખર્ચ સામું જોવાનું નથી, આખા મધ્યમ વર્ગની પ્રગતિની વાત ન વિચારીએ, પણ તેમની જે સ્થિતિ છે તે કાયમ રહે તે માટે પણ કેળવણુના પ્રશ્નને નિકાલ એ જ આપણું સાધ્ય હવું ઘટે. લાખ રૂપીઆ ખરચી કેળવણી આપી તેનાં પરિણમે જેવાં હોય તે એ ભણેલાના હૃદયે તપાસે, એમના પૂર્વકાળને અભ્યાસ કરે, એમના સમવયસ્કેની સ્થિતિની વિગતે તપાસે એટલે કેળવણીના ખર્ચને અનિવાર્ય ગણવા ઉપરાંત ખાસ જરૂરી-આવશ્યકીય ગણવે પડશે. તમે બીજા ગમે તે ખર્ચ કરે તે તમારી મરજીની વાત છે, અમારે તેમાં વિરોધ નથી, અમારા અભિપ્રાયને તેમાં સ્થાન નથી, પણ એક વાત તે અમે ભાર મૂકીને કહીએ છીએ કે આ ઈતિહાસ વાંચ્યા પછી તમે કેળવણીના કાર્યમાં લાખ ખરચ્યા અને તમારી ઉદારતાથી આ સંસ્થાએ તેને ચય કર્યો તેમાં જો તમે જરા પણ ભૂલ કરી લાગતી હોય Page #269 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ તે વધારે ઝીણવટથી ઊંડા ઉતરે. કેળવણીને પ્રશ્ન અતિ મહત્વને છે, એમાં ખરચેલ પાઈએ પાઈને બદલે મળી શકે તેમ છે એટલું જ નહિ, પણ એને ભરપટ્ટે અનેકગણે બદલે મળે છે, મળે છે અને મળી રહે છે તેના હવે તે જીવતા દાખલાઓ તમારી પાસે રજુ કરી શકાય તેમ છે. આ આવક ખરચીને હિસાબ તમારી પાસે બતાવવાને મુદ્દો એ જ છે કે આપ એને હજારે કે લાખોના આંકડા ગણશો નહિ. આટલી રકમને એક વર્ષના સરેરાશે ભાંગી નાખશે તે એટલી રકમ તે એક ધનવાન દર વર્ષે પિતાના મોજશોખમાં વાપરી નાખે છે. એ આ ઈતિહાસ એક રીતે આપણી કમજોરી બતાવે છે. આટલા નાના ખર્ચમાં આટલું પરિણામ બતાવનાર સંસ્થાને આપણામાંથી કઈ “જૈનની મહાન સંસ્થા” કહેવા લલચાઈ જાય, તે તેને એક જ જવાબ હોઈ શકે અને તે એ છે કે દીલ્લી હજુ ઘણું દૂર છે. આપણું કર્તવ્ય છે તેના બાહ્ય શરીરને આપણે હજુ સહજ માત્ર સંસ્પર્શી શક્યા છીએ. આપણે તે મોટા વિશ્વવિદ્યાલય જેશે, આપણે પુરાતત્વનાં ખાતાંઓ જેશે, આપણે નિષ્ણાતેના ચર્ચામંડપ જોશે, આપણે વર્તમાન પદ્ધતિએ આગમ અને શાસ્ત્રના પ્રકાશન ખાતાંઓ જોશે, આપણે સાહિત્ય પ્રકાશ નના થેકડાને થેકડા જેશે અને આપણે વિદ્યામંદિરે ગામે ગામ અને શહેરે શહેરે કરવાં પડશે. આ તે હજુ પાશેરામાં પહેલી પૂણી જેવું કામ થયું છે, તેને ઈતિહાસ માત્ર પ્રેરણા મળે તે કારણે તૈયાર કર્યો છે, તેમાંથી કર્તવ્યભાન થાય એ એને ઉદ્દેશ છે અને એને શરૂઆત કરવાનું પ્રારંભિક બિંદુ (Starting point) ગણવામાં આવે એ એનું રહસ્ય છે. ખરચમાં કાપકૂપને સ્થાન નથી, દર વર્ષે જે અરજીઓ પાછી વાળવી પડે છે તે નજરે તેમાં મેટે વધારે કરવાની જરૂર છે, ખરચમાં મેટે વધારે કરવા માટે મોટી આવકની જરૂર છે અને મોટી આવક માટે જાહેર જનતાના સહકાર વહેવારૂ સહકારની જરૂર છે. ખરચની વધારે વિગતે આપ આ દળદાર ઈતિહાસને વધારે લાંબે કરવાની જરૂર નથી. એમાં હજારો વાઉચરે અને અનેક બાબતે આવે છે, એમાં ઘી દૂધ શાક દાણાથી માંડીને એ વસ્તુઓ કયાંથી ખરીદવી, એને કેવી રીતે સાફ કરાવવી, ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુઓ કઈ રીતે પૂરી પાડવી અને શોખ કરતાં આરે ઉપર અને મેજ કરતાં તંદુરસ્તી ઉપર કેવી રીતે ધ્યાન આપવું તેની વિગતે આવે છે અને એ તે સંસ્થામાં આવી તેને બારિક અભ્યાસ કરવામાં આવે તે જ તેની ખૂબી ખામી સમજાય તેવું છે. ધાર્મિક શિક્ષણને ખર્ચ સરેરાશ રૂ. ૧૫૦૦ દર વર્ષે આવે છે અને તે ઉપરાંત પુરતક પ્રકાશન કે ઇનામની રકમ જુદી થાય છે. દેરાસરજી ખર્ચ રૂ. ૨૫૦-૩૦૦ દર વર્ષે થાય છે અને સ્ટાફ ખર્ચ લગભગ રૂ. ૪૦૦૦ દર વર્ષે થાય છે. આ સર્વ ખરે મધ્યમસરના છે અને આથી એ છે ખરચે સંસ્થાને વહીવટ ચલાવી શકાય નહિ તેમ ધારવામાં આવે છે. જરૂરી ખર્ચાને સંકેચ કરવામાં આવતું નથી અને લાકાલાથી કે ખર્ચ કરવામાં આવતું નથી. સરેરાશ ખર્ચ વધતે આવે છે તે માત્ર કેલેજ ફીના વધારાને આભારી છે, બાકી ભજન કે વહીવટી આંતર ખર્ચની સરેરાસ ઉત્તરોત્તર ઘટતીજ આવી છે. સંખ્યાને વધારે અને ભાવને ઘટાડે એ બન્ને કારણે સરેરાશ આંતર ખચ ઘટ્યું છે. સંસ્થા શરૂ કરી ત્યારે જે વસ્તુના ભાવ મહાવિગ્રહને અંતે હતા તેમાં ઘટાડે ચાલુ Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંવત ૧૯૭૨-૯ રહ્યો અને તેથી અંદરને ખર્ચ સરેરાશ ઘટ્યું છે. એ ખર્ચને સરવાળે વિદ્યાર્થી સંખ્યાના વધારાથી વધે છે. આ પ્રમાણે આવક અને ખર્ચની વિગતે આપની સમક્ષ ઈતિહાસ રૂપે રજૂ કરી છે. આપને એના પરિશિષ્ટમાંથી ઘણું જાણવા તારવવા જેવું મળશે. એમાંથી વિચારવા લાયક અનેક બાબતે મળશે. આપ તે વિચારશે. સંસ્થાને આખે ઝેક આ આવકખરચના આંકડા પર છે, એમાં ખોટ આવે તે શું પરિણામ આવે તે આપ સમજે છે. આપ એ સંબંધમાં યોગ્ય કરશો એટલું જણાવી આ આવક ખરચને પચીશ વર્ષને ઈતિહાસ અત્ર પૂર્ણ કરતાં આપને તેને લગતાં પરિશિષ્ટો પર ધ્યાન આપવા વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. સમારંભે સંસ્થાને અંગે ઘણા સમારંભે થાય છે. દર વર્ષે અનેક મેળાવડા, ભાષણે, ચર્ચાઓ, બહારના વિદ્વાનેના રસપ્રદ વિવેચને, વિદ્યાથીવર્ગના યુનિયનના સંવાદ, ચર્ચાઓ, ભાષણે, વકતૃત્વની હરીફાઈના મેળાવડાએ વિગેરે તે ખૂબ થયાં છે અને તે પ્રત્યેકનું વર્ણન ઘણું લખાણું થઈ જાય અને કેટલાકની તે નેંધ પણ જળવાણું નથી. પણ એ સર્વમાંથી બહુ જ આકર્ષક છાપ પાડનાર અને જનતામાં સન્માન પામેલ મેળાવડાના કેટલાક પ્રસંગેની અત્રે યાદ તાછ કરીએ. તા. ૧૮--૧૯૫ સંસ્થાની શરૂઆત કરવાને-ઉદ્દઘાટનને મેળાવડે. સ્થળ તારાબાગ, લવલેન, ભાયખાળા. પ્રમુખ સર વસનજી ત્રીકમજી. તદ્દન સાદે પણ ચિત્તાકર્ષક મેળાવડે. જમીન પર જાજમની બેઠક. સર વસનજી ત્રિકમજીના હૃદદગાર. ઓ. પુનશી મેશરીની ભવ્ય વિચારસરણી અને શ્રીયુત મેહનલાલ દ. દેસાઈનાં કાવ્યગુંજને. આશ પૂરે શ્રી મહાવીર સ્વામીને બિભાસ. એ આશા કેટલી પૂરાણી તે આ ઈતિહાસ બતાવી રહેલ છે અને પછી “ઉપકારી મહાવીર અમારા ઉપકારી મહાવીર' ની રમઝટ. તુજ ગુણનામ હૃદયમાં ધરીશું, રાખીશું તુજ નામ; વિજય વાવટે જગ ફરકાવી, રચીશું વિદ્યા-ધામ અમારા ઉપકારી મહાવીર સ્વાદુવાદ નયતત્વ પ્રમાણે, તુજ ફિલસુફી મહાન, શીખી પઢાવી સંત જનનાં, ગાશું મંગળગાન. અમારા ઉ૫કારી મહાવીર એ વખતે કરેલા અનેક મને કેટલા સિદ્ધ થયા છે તે વિચારવાનું કે તે પર ફેંસલે આપવાનું કામ જનતાનું છે. પણ તે વખતે કેવાં સ્વપ્નાં સેવ્યાં હતાં તેને ખ્યાલ તે જરૂર કરવા જેવું છે. ત્યાર પછી તે પચીશ પચીસ વર્ષનાં વહાણાં વાયાં! નજર સન્મુખ આખી ફીલમ ચાલી જાય છે. પણ તારાબાગમાં જે ભાત પાડી તે તે સદૈવ જીવતી જાગતી રહી છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦ ] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ ૯ નિખાલસ કચ્છી સનાઈ આપેલા આશીર્વાદને ધન્યવાદ ઘટે છે અને એ જમીન પરની બેઠકના અને ભાવી રેખાનાં ચિત્રા હજી પણ અંતરચક્ષુને પત્રિત્ર કરે છે. તારાબાગની તારલી માટી ચંદ્રસમી થઈ ગઈ અને તેને માથે ઇદ્રધ્વજો, કળા, હાથી, અને સિંહાનાં રહણ થયાં. ધન્ય દેવી ! એ સમારંભ જેણે જોયે તે ભલું જીયે, તા. ૨૭-૪-૧૯૧૬. શ્રી જૈન શ્વેતાંબર કોન્સનુ દશમું અધિવેશન મુંબઈમાં તા. ૨૧-૨૨-૨૩ એપ્રિલ ૧૯૧૬ ને રાજ થયું અને તેમાં કેળવણીની ગર્જના થઈ. તેના પ્રમુખ શ્રી.ડા.બાલાભાઈ મગનલાલ નાણાવટી, એલ. એમ. એન્ડ એસ., ને માન આપવા એક સંયુક્ત ભવ્ય મેળાવડા થયા. આ સંસ્થાની શરૂઆતની યાજનામાં ઉત્સાહથી ભાગ લેનાર રા. ગુલામચંદ્રજી ઢઢ્ઢા, એમ. એ., એ પ્રમુખસ્થાન સ્વીકાર્યું. કોન્સના પ્રમુખ સાહેબે મહુ આશાજનક શબ્દો ઉચ્ચાર્યાં. અને આ પ્રસંગે આપણા જાણીતા ઉદ્ગાર ગૃહસ્થ શેઠ મૈાતીલાલ મુળજીએ રૂા. ૫૦૦] ની રકમ અર્પણુ કરી, અને તે ઉપરાંત ખીજી નાની મોટી રકમની ભેટ તે વખતે મળી હતી. તા. ૧૩-૧૨-૧૯૨૨. સંવત ૧૯૭૯ ના માગશર વદ ૧૦ સંસ્થાના ઘરના મકાના પૈકી ત્રણ મકાનો તાડી પાડી મેદાન કર્યું. ત્યાં સપાટ જમીન પર વિશાળ ભૂમિમાં મંડપ નાખી શેઠ દેવકરણ મુળજીભાઈને શુભ હાથે સંસ્થાના ભવનના પાયા નાખ્યા. પાયામાં ૨૬ તાલા સોનાની તેજ મતુરી નાખી. તે પ્રસંગે આપણા સાક્ષર કવિ (મા. દ. દેસાઈ ) એ વિદ્યાર્થીઓ મારફત કવન કર્યુંઃ— મુન્ય દિન એ જ વીર શાસને જે સમે વીર વિદ્યાલયની થઈ સ્થાપના. પલટ્યો જમાના કહે જ્ઞાનવૃત્તિ બદલ, દેવ મૂર્તિ સહિત જ્ઞાનવૃત્તિ પ્રકટ; દેશમૈયા સપૂત વલ્લભની વાચના, ધર્મની સાથ તું દેશના સ્તેાત્ર ગા. એહુ આદેશ લઈ ગણુ પ્રજાના મળ્યા, ધ્રુવના કર્ણ સમ પ્રમુખ આવી ભન્યા; સખી હૃદયના ઝરે એકદમ ઉન્મ્યા, ધર્મવીર બાળકો અર્થ એ શ્રમ ક્ન્યા. ધન્ય ટ્વીન એ જ વીરશાસને જે સમે, વીર વિદ્યાલયની થઈ સ્થાપના. આ વખતના ઉત્સાહ, હેનભાઈઓનાં દીલને કંપાવનાર વિવેચને, ઊગતા સૂર્યનાં તેજકિરણા અને ગાવિંદજી માધવજીભાઈના સેનાના ઉપયોગ. એ સમયે વિદ્યાલયના પાયા સેનાએ પૂરાયા, તેમાં સેંકડા રૂપાના રૂપિયા શકડા પડ્યા અને તે સમયથી તેની ઉન્નતિ વિશેષ વધતી ચાલી અને એ પાયા હચમચાવવાના કે ઢીલા કરવાના પ્રયાસા નિષ્ફળ ગયા. 'કુંભ Page #272 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૦] પચીશ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ ૭૩ | દર વર્ષે સાત હજાર રૂપીઆ એ પ્રમાણે પાંચ વર્ષ સુધી દર વર્ષે સાતહજાર રૂપીઆ મળે તે પ્રમાણે કુલ રૂ. ૩૫,૦૦) નું આ ફંડ કરવામાં આવ્યું. તે માટે જોઇતા રૂા. ૩૧,૦૦૦) શેઠ સારાભાઈએ સંસ્થાને સેપ્યા. આ રકમ જેમ બને તેમ જલદી ખચી નાખવાની હતી અને વ્યાજ ખાવાની લાલચ રાખવાની હતી. પાંચ વર્ષમાં સાત સાત હજાર દર વર્ષના ઉક્ત ઉદેશને અંગે ધીરી દેવાના જ હોવા છતાં મદદ લેનારને અભાવે ઓછી સ્કમ ખરચાય તે જે કાંઈ વધારે રહે છે તથા આવતા વ્યાજની રકમ તે પછીના વર્ષોમાં આ પેજના પ્રમાણે જ ખરચવાની હતી અને વસૂલ થતી લેન પણ તે પ્રમાણે ખરચવાની હતી. શેઠ સારાભાઇની હયાતીમાં આ ફંડની રકમમાં રૂા. ૬૫,૦૦૦ અથવા વધારે રકમ આપનાર કંઈ પણ ગૃહસ્થ નીકળી આવે તે મૂળ રકમ વાપરી નાખવાની શરતે આ ફંડના ઉદ્દેશમાં ફેરફાર કર્યા વગર તે સ્વીકારતાં આ ફંડને તેટલું દાન આપનારનું નામ અથવા તે દાન આપનાર સૂચવે તે નામ આ ફંડનું નામ બદલીને આપી શકાશે. શેઠ સારાભાઈએ વિચારશીલ દષ્ટિથી કેળવણી માટે અપાતા દાનની ચાલ પદ્ધતિમાં ફેરફાર કર્યો. વિદ્યાલયમાં જે લેનપદ્ધતિ દાખલ કરવામાં આવી તે પદ્ધતિ દાખલ કરાવવા માટે તેમણે ખૂબ મહેનત લીધી હતી. તે પદ્ધતિ કેટલી ફળદાયી નીવડી તે આજે આપણે અનુભવી શકીએ છીએ. શેઠ સારાભાઈને અભ્યાસ આ પ્રકારની વગેરવ્યાજે ખાનગી મદદ સ્વર્ગસ્થ શેઠ જમનાભાઈ ભગુભાઈ પાસેથી મળવાથી જ થઈ શકે તે અને તે મદદ તેમણે રળવાની શરૂઆત કરતાં જ પાછી ભરી દીધી હતી. પરંતુ લાગવગ વગર આવી મદદ કોઈને પણ મળી શકતી ન હોવાથી સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક કેમ માટે પિતાની કમાણીને સારે ભાગ તેમણે સંસ્થાને સે અને કઈ ગૃહસ્થ પિતાનું અથવા પિતાના સગત સંબંધીનું નામ આપી આ કુંડમાં રૂા. ૬૫,૦૦૦] ઉમેરી એક લાખ રૂપીઆનું ફંડ થાય તે તે માટે ફંડ સાથે સંકળાએલું પિતાનું નામ પિતાની હયાતી દરમ્યાન જતું કરવાની પણ શરત તેમણે પોતે જ મૂકી. ફંડની વ્યવસ્થા કરવા માટે નવ સભ્યની સમિતિ નીમવી-તેમાં પાંચ સભ્ય સંસ્થાની સમિતિ નીમે અને શ્રી સારાભાઈ પિતા ઉપરાંત બીજા ત્રણ સભ્ય નીમે. આ પ્રકારે દરવર્ષે નવ સભ્યની નવી ચૂંટણું કરવામાં આવે. આ સબ કમિટી ફંડને લગતું સર્વ કાર્ય કરે. સંસ્થાના નવમા વર્ષમાં આ ફંડની યોજના થઈ એટલે પચીસ વર્ષના ઈતિહાસમાં આ ડે. સેળ વર્ષ કામ કર્યું. તે દરમ્યાન ૩૮૩ વિદ્યાર્થીઓને (૧૦ બહેને અને ૩૭૩ ભાઈઓ) રૂ. ૫૪,૦૨૪-૬-૯ ની લોન આપવામાં આવી અને વહીવટી ખર્ચ રૂા. ૨૧૧૬-ર-૧૦ થ. સરેરાશ વાર્ષિક વહીવટી ખર્ચ રૂ. ૧૩૨-૫-૬ થાય છે. આ ખર્ચમાં છપામણી, સ્ટેશનરી અને પિસ્ટેજ અને શરૂઆતના વર્ષોમાં જૈન, વીરશાસન, જૈનયુગ, સુષા ઈત્યાદિ છાપાઓમાં જાહેર ખબર આપી તેના ખર્ચના જ છે. ફંડનું સર્વ વહીવટી કાર્ય શેઠ સારાભાઈ જીવ્યા ત્યાં સુધી તેમણે જ કર્યું અને તેમના અવસાન પછી લેન રિફંડના કાર્ય માટે એક કારકુન રાખેલ છે તે ભાઈ હરતક વહીવટી કામ મંત્રીની દેખરેખ નીચે સોંપવામાં આવ્યું છે. શેઠ સારાભાઈએ અસલ જનામાં એક મહત્વને ફેરફાર ૧ર-ર૭ માં નીચે મુજબ કર્યો. “ીઓએ લેખિત કરારપત્ર કરી આપવાનું નથી. વળી ટ્રેઈન્ડ શિક્ષક થનાર પુરુષે તેમજ જેઓ સંસ્કૃત યા પ્રાકૃતિને અભ્યાસ કરી તે ભાષામાં પૂરેપૂરા નિષ્ણાત થવા માગશે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯ળાજા તેઓએ પણ કરારપત્ર કરી આપવાનું નથી, એટલે કે આ બન્નેએ પૈસા પાછા આપવા કે નહીં તે તેમની મુનસફી ઉ૫ર રહેશે.” ફેડને લાભ પહેલા ત્રણ વર્ષમાં વાર્ષિક રૂા. ૧૫૭ લગભગ લેવા. ત્યાર પછીના આઠ વર્ષમાં વાર્ષિક સરેરાશ રૂા. ૪૫૦૦) લગભગ લેવા અને ત્યાર પછી ફંડ ઓછું થવાના કારણે છેલ્લા પાંચ વર્ષમાં વાર્ષિક સરેરાશ રૂ. ર૭૦૦ લાભ આપી શકાય છે. દર વર્ષે યાજની આવક કેટલી થઈ, લેન રિફંડ કેટલું આવ્યું, કેટલા વિદ્યાથીઓએ કેટલી લોન લીધી અને ખર્ચ કેટલું થયું તે બધા વિગતવાર આંકડા પરિશિષ્ટમાં આપ્યા છે. પચીશમા વર્ષની આખરે ફંડમાં પુરાંત રૂા. ૨૯૫૫–૦-૬ છે. લેન રિફંડ છેલ્લા પાંચ વર્ષથી લગભગ રૂા. ૧૪૦૦ આવે છે. હાલ આ ફંડને મુખ્ય આધાર લોન રિફંડજ છે. કેળવણપ્રિય, સમાજની ઉન્નતિની ધગશ ધરાવનાર ગૃહસ્થ આ ફંડની કાર્યવાહી ઉપર વિચાર કરશે તે તેમને પોતાની સુકમાઈને ઉપગ આ પ્રકારના દાનમાં કરવા જરૂર પ્રેરણા થશે. ગરીબ સ્થિતિમાંથી આગળ વધેલા શ્રીયુત સારાભાઈ મેદીએ ગરીબ વર્ગની ખરી મુસીબત જાણી, એમણે ઉદાર દીલથી સારી રકમ કાઢી આપી આ ખાતાને વહીવટ દીપાવ્યું અને સમિતિના સહકારથી ખાતાની ઉપર જાતે દેખરેખ રાખી. નાની સહાયથી આ ખાતાએ બહુ સુંદર પરિણામ નીપજાવ્યું છે. આ ખાતાનું તળિયું આવી ગયું છે એટલે એને અપનાવવાની જરૂર છે. શિક વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ, સંરથાના અગિયારમા વર્ષમાં શેઠ મનસુખલાલ છગનલાલે વ્યવસ્થાપક સમિતિના સભ્ય સાથે વાટાઘાટ કરી શરત પર લંબાણ ચર્ચા કરી નીચેની શરતેાએ શેઠ વાડીલાલ સારાભાઈ પાસેથી સંસ્થાને એક લાખ રૂપીઆ અપાવ્યા. આ ડેનેશનને વ્યવસ્થાપક સમિતિએ સ્વીકાર કર્યો ત્યારે સંસ્થાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કડી હતી તે અન્યત્ર જણાવ્યું છે. મુખ્ય શરતેને સાર નીચે મુજબ છે – ૧. શેઠ વાડીલાલ સારાભાઈને પેટન ગણવા. ૨. તેમનું બસ્ટ સંસ્થાને ખરચે મૂકવું. ૩. વિદ્યાથીંગ્રહ સાથે તેમનું નામ જોડવું. ૪. ગૃહ સંબંધી પત્રવ્યવહારમાં સદર નામ મૂકવું. ૫. વ્યવસ્થાપક સમિતિમાં પિતે તથા ત્રણ સભ્ય બેસે. ૬. ટ્રસ્ટી તરીકે તેમનું નામ દાખલ કરવું. ૭. સંસ્થામાં તેમના નામે બે વિદ્યાથીઓ રહે તેમની પાસેથી બોંડ કરાવી લેવું નહિ એટલે તેમની પાસેથી કાંઈપણ રકમ લેવી નહીં. ૮. અમદાવાદના વિશા ઓશવાલની અરજીને અમુક રીતે અગ્ર હક આપ. ઉયરની શરત મુજબ વ્યવસ્થાપક સમિતિમાં નીચેના ચાર સભ્ય દાખલ કરવામાં આસ્થા, Page #274 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીનો સંક્ષિપ્ત અહેવાલ ૭૫ શેઠ વાડીલાલ સારાભાઈ છે જેશગભાઈ સારાભાઈ એ બાપાલાલ સારાભાઈ » મણીલાલ મેહનલાલ હેમચંદ. શેઠ વાડીલાલ સારાભાઈ વિદાથગૃહની જાહેરાતને મેળાવડો સંસ્થાના મકાનમાં તા. ૯૪-૧૯૨૬ને જ સર પ્રભાશંકર દલપતરામ પટ્ટણીના પ્રમુખપણ નીચે થયે. આ પ્રસંગે શેઠ વાડીલાલ સારાભાઈને ખૂબ આનંદ થયે. તેમણે મેળાવડામાં હાજરી આપી ત્યારે પણ તેમની તબીયત સારી નહતી, તેમ છતાં સર્વને પ્રેમભાવ એમણે ગદગદ સ્વરે સ્વીકાર્યો પણ વધારે બોલી શક્યા નહિ. એમના પ્રેમના શબદ એમના ભાણેજ શ્રી. મણીલાલ મેહનલાલ હેમચંદ બહુ સુંદર રીતે મેળાવડા સમક્ષ બોલ્યા. સંસ્થાના મકાનની ઉદ્દઘાટન ક્રિયા પછી છ માસમાં જ આ સુંદર પ્રસંગ મળવાથી સર્વ કોઈને ખૂબજ આનંદ થયે. સંસ્થાને આ મોટી બાદશાહી રકમ મળી. આ ટ્રસ્ટ કરવામાં શેઠ વાડીલાલ સારાભાઈએ ખૂબ ઔચિત્ય સેવ્યું. એમને સંસ્થા તરફને સદભાવ અને એમની નમ્રતા આદરૂપ થયા અને એમની ધારણા પ્રમાણે એમના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે. શેઠ વાડીલાલભાઈની સર્વ સખાવતે સફળ નીવડી છે. એમની અમદાવાદની હેપીટલ કે પંચગનીનું સેનિટેરિયમ, એમનું સેન્ડરર્ટ રેડનું મંદિર કે એમનું આ વિદ્યાથીગૃહ એમની ઉદાર ભાવનાનાં પ્રદર્શને છે અને ધનપ્રાપ્તિના લાભને સાચા સ્વરૂપે બતાવનાર હેકાયંત્ર છે. આ ટ્રસ્ટને નીચેના વિદ્યાર્થીઓએ લાભ લીધે – ૧૯૨૬-૨૭ બબાભાઈ કરતુરચંદ શાહ ૧૯૨૭-૨૮ શ્રી ચંદુલાલ ઉમેદચંદ શાહ ૧૯૨૮-૨૯ શ્રી ખેડીદાસ સાભાઈ કે ઠારી ૧૯૩૦-૩૧ શ્રી કાન્તિલાલ હિમતલાલ શાહ, શ્રી સૈભાગ્યચંદ ભેળાભાઈ શાહ ૧૯૩૧-૩ર ૧૯૩૨-૩૩ થી ૧૯૩૭ શ્રી. પનાલાલ અમૃતલાલ શાહ ૧૯૩૪૦ શ્રી. ભુવનકુમાર બાલુભાઈ વૈદ, શ્રી હીરાલાલ ભેળાભાઈ ઝવેરી આ ટ્રસ્ટને લોભ લઈનીચના વિદ્યાથીએ ગ્રેજ્યુએટ થયા છે. શ્રી બબાભાઈ કસ્તુરચંદ શાહ, બી. કેમ, શ્રી (.) સૌભાગ્યચંદ ભેળાભાઈ શાહ, એમ. બી. એમ. એસ. શ્રી (ડે.) પનાલાલ અમૃતલાલ શાહ, એમ. બી. બી. એસ. શ્રી (ડો.) ભુવનકુમાર બાલુભાઈ વૈદ, એલ. સી. પી. એસ. શ્રી હીરાલાલ ભેળાભાઈ ઝવેરી, બી. એસસી. Page #275 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧૯ળ શેઠ ઉત્તમચંદ ત્રિીનદાસ અને વલ્લભદાસ ટ્રસ્ટ ફંડ. સંસ્થાના અગિયારમા વર્ષમાં શેઠ ઉત્તમચંદ રણછોડદાસના એકઝીક્યુટર શેડ દેવીદાસ કાનજી, શ્રી. મુળચંદ હીરજી, શ્રી. ત્રીકમદાસ કુલચંદ અને શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ રૂા. રર,૦૦S સંસ્થાને નીચેની શરતે આપવા ઈચ્છા દર્શાવી. રૂ. ૨૨૦૦૦ મેસર્સ ઉત્તમચંદ ત્રિવનદાસ એન્ડ વલભદાસ રટ ખાતે જમા કરવા. તેનું વ્યાજ સંસ્થાએ પાંચ ટકા લેખે આપવું. રૂ. ૧૧૦૦૦ વ્યાજના દર વરસે આવે તેમાંથી માંગરોળના ત્રણ વિદ્યાર્થીને ફ્રી બેરડર તરીકે સંસ્થાના ધારાધારણ અનુસાર કોલેજની કેઈ પણ લાઈનના અભ્યાસ માટે લેવા અને તેની પાસેથી કાંઈ પણ બેંડ કે એગ્રિમેન્ટ કરાવવું નહી. તેમને મેસર્સ ઉત્તમચંદ રણછોડ એન્ડ સન્સ બારડર તરીકે રીપોર્ટમાં જણાવવા શહેર માંગળના જૈન અભ્યાસ કરનાર અરજી ન કરે અથવા ધારાધોરણ પ્રમાણે દાખલ થઈ શકે તેવા ન હોય તે પ્રથમ પાંચ વર્ષ સુધી સદર રકમનું વ્યાજ જમે રાખવું અને મૂળ રકમમાં વધારતા જવું. ત્યાર પછી જ્યારે માંગરોળને જૈન વિદ્યાથી અરજી કરે અને દાખલ થઈ શકે તે હોય તેને અગ્ર હક આપવું અને તે વિદ્યાર્થી ન હોય તે બીજા ગમે તે જેને શ્વેતાંબરને દાખલ કરે અને તેને ઉપરની શરતે મેસર્સ ઉ. ૨. એન્ડ સન્સ બર્ડર ગણવે. પાંચ વર્ષથી વધારે વર્ષનું વ્યાજ એકઠું કરવું નહિ અને મૂળ રકમ કાયમ રાખવી. વ્યવસ્થાપક સમિતિએ સદર ડોનેશન પત્રમાં લખેલ શરતે સાભાર સ્વીકાર્યું અને રૂા. ૧૨૦૦૭ અગિયારમા વર્ષમાં અને રૂા. ૧૦,૦૦) બારમા વર્ષમાં મળ્યા. સદર ફંડને લાભ નીચે મુજબ વિદ્યાર્થીઓએ લીધે. ૧૯૨૬-૩૩. શ્રી અમૃતલાલ દાદર શાહ ૧૯૨૭–૩૨. , નત્તમદાસ જેઠાલાલ પારેખ. ૧૯૨૭-૨૮. , શાંતિલાલ છોટાલાલ શાહ. ૧૯૩ર-૩૫ , ચીમનલાલ ગુલાબચંદ શહ. ૧૯૩૨-૩૪. , પુનમચંદ ફુલચંદ શાહ ૧૯૩૩-૩૫ , કાંતિલાલ છગનલાલ શાહ. ૧૯૩૩-૩૫. , પ્રમાદરાય મકનજી મહેતા. ૧૯૩૫-૩૬ , વિનયચંદ ગંગાદાસ શાહ. ૧૯૩૮-૪૦. , ચીમનલાલ કાનજી શેઠ. ૧૯૩૮-૪૦. , પ્રભુદાસ જેઠાલાલ પારેખ. ૧૯૩૯-૪૦. , હિંમતલાલ લાલજી શાહ. આ ટ્રસ્ટને લાભ લઈનીચેના વિદ્યાથીએ ગ્રેજ્યુએટ થયા. શ્રી નરોત્તમદાસ જેઠાલાલ પારેખ, બી. એ. શ્રી અમૃતલાલ દામોદર શાહ, બી. ઈ. Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રંથ પેટને ઉડ આનમચંદ રણછોડદાસ શેઠ પાનાચંદ માવજ ફેક રાયચંદ માનાચંદ શઠ કલભાઈ ભુદરદાસ વકીલ Page #277 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦] પચીશ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ શ્રી સરલાદેવી અમૃતલાલ શેઠ મેડલ. સંસ્થાના પંદરમા વર્ષમાં શેઠ અમૃતલાલ કાળીદાસે પિતાના પત્ની સૌ. સરલાદેવીની યાદગીરી રાખવા રૂા. ૧૦૦૦) એક હજાર રૂપીઆ નીચેની શરતેઓ આપવા ઈચ્છા દર્શાવી અને વ્યવસ્થાપક સમિતિએ આભાર સાથે સ્વીકારી. ૧. મેડલનું નામ “શ્રી સરલાદેવી અમૃતલાલ શેડ મેડલ” રાખવું અને તે મેડલ પર કેતરાવવું. ૨. મૂળ રકમ કાયમ રાખવી. ૩. ટ્રસ્ટીઓના નામ પર રાખવી. ૪. સદર રકમનું વ્યાજ આવે તે વાપરવું. પ. દર વર્ષ બે સેનાના મેડલ કરાવવા. એક મેડલ યુનિવર્સિટીની પરીક્ષાઓમાં સર્વથી સુંદર પરિણામ બતાવનાર આ સંસ્થાના વિદ્યાર્થીને આપે. બીજે મેડલ વાર્ષિક રમત ગમતના મેળાવડા પહેલાં પેર્ટસની હરિફાઈમાં સર્વથી સારું પરિણામ લાવનારને આપે. બંને મેડલ કોને આપવા તેને છેવટને નિર્ણય મેનેજીંગ કમિટી કરે. બંને મેડલે દર વર્ષે સ્નેહસંમેલનના મેળાવડા વખતે આપવા. દરવર્ષે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં સર્વથી સુંદર પરિણામ મેળવનાર સંસ્થાના વિદ્યાર્થીને આ ચંદ્રક આપવાની શરત મુજબ શરૂઆતના ચાર વર્ષમાં દરેક વર્ષે આ ચંદ્રક બનારસ હિંદુ યુનિવર્સિટીના આપણુ વિદ્યાર્થીને આપવામાં આવ્યું. આ પદકના સંબંધમાં પરીક્ષાના ધોરણે સરખા ન હોવાથી એક સરખે ન્યાય થતું નથી એમ લાગવાથી કમીટી ફેરફાર કરે તેમાં સંમતિદર્શક પત્ર શેઠ અમૃતલાલ કાળીદાસે તા. ૧૮-૨-૩૪ને રેજ લખવાથી વ્યવસ્થાપક સમિતિએ તા. ૨૩-૨-૩૪ની સભામાં નીચે મુજબ ઠરાવ કર્યો. પ્રથમ નંબરે આવવા માટેનું સુવર્ણપદક નીચે પ્રમાણે વર્ષનુવર્ષ આપવું અને પ્રથમથી તેની જાહેરાત નેટિસથી મંત્રીએ કરવી મેડિકલ લાઈન ૧૯૩૪-૩૫ ૧૯૩૫-૩૬ સાયન્સ છે ૧૯૩૬-૩૭ બાકીની સર્વ લાઈને ૧૯૩૭-૩૮ એ ચંદ્રક પ્રથમ વખત પરીક્ષામાં બેસનારને જ આપવું અને ઓછામાં ઓછા સેકન્ડ કલાસ માર્કસ મેળવનારને જ આપવામાં આવશે. આ ચંદ્રકથી વિદ્યાથીને ઉત્તેજન મળે છે અને હરિફાઈ સારી થાય છે. ટ્રસ્ટ સુયોગ્ય છે. સુવર્ણચંદ્રક વ્યાજને હિસાબે ના થાય છે તેથી રકમમાં વધારો કરવા આપણા કટ આર્ટસ Page #278 -------------------------------------------------------------------------- ________________ G શ્રી મહાવીર જૈન વિદ્યાલય [ સંવત ૧૯૭૧-૯૬ શ્રી અમૃતલાલ શેઠને વિજ્ઞપ્તિ કરવી સ્થાને છે, પણ તેમની ઉદાર સખાવતને તેા ધન્યવાદ જ ઘટે છે. આ ચંદ્રક દરવર્ષે કાણું કાણું મેળવ્યા તેની વિગત નીચે મુજબ નામા વ. અભ્યાસ અંગે. ૧૯૨૯-૩૦ શ્રી ચંદુલાલ જગજીવન શાહ ૧૯૩૦-૩૧ શ્રી ઇંટાલાલ કેશવજી દેશી ૧૯૩૧-૩૨ શ્રી લાલચંદ ભાઈલાલ શાહ ૧૯૩૨-૩૩ શ્રી લાલચંદ ભાઈલાલ શાહ ૧૯૩૩-૩૪ શ્રી સૌભાગ્યચંદ ભાળાભાઈશાહ ૧૯૩૪-૩૫ ૧૯૩૫-૩૬ શ્રી નગીનદાસ પે।પટલાલ શાહ ૧૯૩૬-૩૭ શ્રી ઇંદુલાલ ભોગીલાલ મહેતા ૧૯૩૭–૩૮ શ્રી ચતુરદાસ ત્રિકમજી દડીયા ૧૯૩૮-૩૯ શ્રી કાંતિલાલ ભગવાનદાસ સંઘવી ૧૯૩૯-૪૦ શ્રી રમણિકલાલ અમૃતલાલ કોઠારી મેસર્સ પાનાચંદ માવજી ટ્રસ્ટ ફંડ. -- --- અંગબળ અંગે. શ્રી જંબુભાઈ ઠાકારલાલ ધીઆ શ્રી સૌભાગ્યચંદ ભેાળાભાઈ શાહ શ્રી પ્રમેહરાય મકનજી મહેતા શ્રી ચીમનલાલ કશલચંદ માવાણી અને શ્રી રતીલાલ શંકરલાલ શાહ શ્રી જયંતિલાલ જગજીવનદાસ વેારા સંસ્થાના પંદરમા વર્ષમાં શેઠ પાનાચંદ માવજી જેતપુરવાળાએ એક ટ્રસ્ટની યોજના કરી નીચેની શરતાએ રૂા. ૨૨,૫૦૦] સંસ્થાને આપ્યા. વ્યવસ્થાપક સમિતિએ સદર ટ્રસ્ટના તા. ૭–૩– ૧૯૩૦ ને રાજ સાભાર સ્વીકાર કર્યાં. શેઠ દેવકરણભાઈ મુળજીના મિત્ર અને આ સંસ્થા તરફ ખૂબ પ્રેમ દર્શાવનાર આ ભાઇએ બહુ સારા સ્નેહથી રકમનું અર્પણ કર્યું અને જીવન રસ મેળવ્યેા. શરતાઃ ૧. રૂા. રર,પ૦૦૩ ની ગવર્નમેન્ટ સિકયુરીટીઝ લેવી અને તે વિદ્યાલયના ચાપડે “ મેસર્સ પાનાચંદ માવજી ટ્રસ્ટ ફંડ ” નામે જમા રાખવી. ૨. ઉપલા ખાતાનું વ્યાજ દર વર્ષે વિદ્યાલયમાં ચાલુ ખર્ચ ખાતે જમા લેવું અને તેના બદલામાં તેઓના નામના સ્કોલર તરીકે ત્રણ વિદ્યાર્થીઓ રાખવા. મજકુર સ્કોલર તરીકે તેએ પાતાની હયાતીમાં જે વિદ્યાર્થીઆ માટે ભલામણુ લખી મોકલે તે ત્રણ વિદ્યાર્થીઓને રાખવા અને તેઓની હયાતી બાદ શેઠ દેવકરણ મુળજી સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી જૈન એડીંગની કાર્યવાહક કમિટી જે વિદ્યાર્થીઓ માટે ભલામણ લખી મેકલાવે તેમાંના ત્રણ વિદ્યાર્થીઓને Page #279 -------------------------------------------------------------------------- ________________ સને ૧૫-૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ રાખવા. ઉપર મુજબ કેઈપણ ભલામણું નહી આવે તો તેવા પ્રસંગે વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ કેઈપણ ત્રણ વિદ્યાર્થીઓને પસંદ કરી તેઓના સ્કલર તરીકે દાખલ કરવા. પરંતુ તે પંસદગીમાં સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રથમ પસંદગી આપવી અને તેના અભાવે કઈપણ ભાગને કઈપણ જ્ઞાતિના વિદ્યાર્થીને પસંદગી આપવી. પરંતુ વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ આ વિદ્યાર્થીઓની પસંદગી એવી શરતે કરવી કે એક વર્ષ પૂરા થતાં બીજા વર્ષમાં તે વિદ્યાર્થીઓને તે મુજબ ચાલુ રાખવાનું બંધનકર્તા ન ગણાય, કારણ કે શેઠ પાનાચંદ માવજી અગર તેઓની હયાતી બાદ શેઠ દેવકરણ મુળજી સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી જેને બેડીંગની કાર્યવાહક સમિતિ તે વર્ષ માટે જે વિદ્યાર્થી માટે ભલામણ લખી મોકલે તેમને દાખલ કરી શકાય. દર વર્ષે તેઓના નામના ત્રણ સ્કલર અવશ્ય કાયમ રહેવા જોઈએ અને તે વિદ્યાલયના નિયમ અનુસાર દાખલ કરવા અને વિદ્યાલયના દરેક નિયમ તે વિદ્યાર્થીએ પાળવા જોઈશે. ૩. તેઓના કેલર તરીકે આર્ટસ, કોમર્સ અને સાયન્સની લાઈનને અભ્યાસ કરતા વિદ્યાથીઓને ફી ટુડન્ટ તરીકે વિદ્યાલયમાં રાખવા. એવા વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પાછા લેવા સંબંધી કેઈ જાતનું એગ્રિમેન્ટ કરાવી લેવું નહીં. ઉપર દર્શાવેલી ત્રણ લાઈને સિવાય બીજી કઈ લાઈનને અભ્યાસ કરતા વિદ્યાથીને તેઓના ઓલર તરીકે દાખલ કરવામાં આવે તે એ વર્ગના બીજા વિદ્યાર્થીઓ પાસેથી ઉપર દર્શાવેલી ત્રણ લાઈનમાં અભ્યાસ કરતા બીજા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી રકમ કરતાં જે વધુ રકમ લેવાની હેય તેટલી વધારાની રકમ રેકડી લેવી અથવા તેટલી રકમનું લેન એગ્રીમેન્ટ વિદ્યાર્થી પાસે કરાવી લેવું. ૪. સંસ્થાના પેટ્રન વર્ગમાં “મેસર્સ પાનાચંદ માવજી” એ રીતે નામ દાખલ કરવું અને તે મુજબ શેઠ પાનાચંદ માવજી તેઓની હયાતીમાં અને તે બાદ તેઓના વંશજ સભાસદ તરીકે હક ભગવશે. ૫. સદર રકમની ગવર્નમેન્ટ સિક્યુરીટીઝમાં જરૂરી ફેરફાર કરવાની સત્તા વિદ્યાલયના ટ્રસ્ટીઓને રહેશે, પરંતુ મૂળ રકમ Trust Act માં દર્શાવેલી recognised securities માંજ રાખવી જોઈશે. સદર ત્રટને લાભ નીચેના વિદ્યાર્થીઓએ લીધે – ૧૯૩૦-૩૧ શ્રી પિપટલાલ મનજી મહેતા શ્રી ચંદુલાલ જગજીવન શાહ ૧૯૩૧-૩૨ શ્રી ઠાકરશી ખુશાલદાસ વેરા , શ્રી કાંતિલાલ લિલાધર મહેતા ૧૯૯૩-૩૪ શ્રી ન્યાલચંદ ત્રિવન શાહ શ્રી કેશવલાલ રતનશી કુંડલીઆ ૧૯૩૪-૩૬ શ્રી રતીલાલ જગજીવન શાહ શ્રી છોટાલાલ જગજીવન શાહ , ૧૯૪૬–૩૭ શ્રી ચુનીલાલ કપુરચંદ મહેતા ૧૯૭૭–૩૮ શ્રી અમૃતલાલ પ્રેમચંદ સંઘવી , ૧૮-૪૦ શ્રી ચુનીલાલ કપુરચંદ મહેતા શ્રી નવલચંદ મેનજી મહેતા Page #280 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંવત ૧૯૦૧આ ટ્રસ્ટને લાભ લઈનીચે જણાવેલ વિદ્યાર્થીઓ ગ્રેજયુએટ થયા, ૧. શ્રી ચંદુલાલ જગજીવન શાહ, બી, એસસી. (માઈનીંગ) ૨. શ્રી (ડે.) ઠાકરશી ખુશાલદાસ જેરા, એમ. બી. બી. એસ. ૩. શ્રી (ડો.) કાન્તિલાલ લિલાધર મહેતા, એમ. બી. બી. એસ. ૪. શ્રી ચુનીલાલ કપુરચંદ મહેતા, બી. એસસી. ૫. શ્રી (ડો.) છોટાલાલ જગજીવન શાહ, એમ. બી. બી. એસ. શેઠદેવીદાસ કાનજી ટ્રસ્ટ ફંડ. સંસ્થાના સત્તરમા વર્ષમાં મરહુમ શેઠ દેવીદાસ કાનજીના વલમાં લખ્યા મુજબ રૂ. ૧૦,૬૦૦ ની સાડાચાર ટકાની ૧૫૫-૬૦ માં પાકતી લેન તથા રૂા. ૩૦) રેકડા આપવા માટે સદ્દગતના દરટી શેઠ છોટાલાલ પ્રાણલાલે જણાવ્યું અને તેને વ્યવસ્થાપક સમિતિએ તા. ૨૧-૩-૩૨ ના રોજ સ્વીકાર કર્યો. ટ્રસ્ટની શરતે નીચે મુજબ છે. રૂ. ૧૦,૬૦ની ટકા કા ની ૧૫૫-૬૦ માં પાકતી લેન તથા રૂા. ૩૦૭ રેકડા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપવા. આ રકમ શેઠ દેવીદાસ કાનજી ટ્રસ્ટ ફંડ તરીકે અનામત રાખવી. સદરહુ લેનનું જે વ્યાજ આવે તેમાંથી માંગરોળનિવાસી કેઈપણ જૈન સંસ્થામાં રહી બી. એ, એમ. એ., વી. જે. ટી. આઈ, વેટરનરી, સાયન્સ, એલ. સી. પી. એસ, સીવીલ અથવા મીકેનીકલ અથવા ઈલેકટ્રીકલ એજીનિયરીગ, કેમર્સ અથવા મેડિકલ લાઈનનો અભ્યાસ કરવા માંગતે હેય અને ઉપલી સંસ્થાના નિયમાનુસાર ચાલવા બંધાતે હેય તેવા વિદ્યાથીની અરજી આવ્યેથી તેને અભ્યાસ પૂરો થાય ત્યાંસુધી સંસ્થામાં મહંમના નામથી ફી બોરડર તરીકે રાખે અને તેની પાસેથી પૈસા પાછા લેવાનું કેઈપણ જાતનું કરારનામું લખાવી લેવું નહીં માંગરોળનિવાસી કેઈપણ વિદ્યાર્થીની અરજી ન આવે તે ઉપલી લેનનું વ્યાજ પાંચ વર્ષ સુધી ફંડમાં જમા રાખવું અને મૂળ રકમમાં વધારતા જવું. અને પાંચ વર્ષ પછી પણ તેવી અરજી ન આવે તે આ ફંડનું ત્યાર પછીનું વાર્ષિક વ્યાજ સંસ્થાના ચાલુ ખર્ચમાં વાપરવું આ ફંડના ફી બરડર તરીકે દાખલ થયા પછી કેઈપણ વિદ્યાર્થીને પુના, બનારસ,કરાંચી અથવા બીજે સ્થળે અભ્યાસ માટે જવું પડે તે તેના ખર્ચ માટે ઉપલા ફંડનું જે કંઈ વાર્ષિક વ્યાજ આવે તે આપવું. સદર ટ્રસ્ટને લાભ નીચેના વિદ્યાર્થીઓએ લીધે – ' ૧૯૩ર-૩૪ શ્રી જયંતીલાલ ગંગાદાસ શાહ ૧૯૩૫-૩૬ શ્રી પ્રમોદરાય મકનજી મહેતા Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧ીશ્રીયુત સારાભાઈ મોદીની આ બીજી ઉદાર સખાવત છે. એમને ગરીબ કે મધ્યમ વર્ગની સ્થિતિના શકિતશાળી વિદ્યાથીને અભ્યાસમાં પડતી અડચણને પૂરતે ખ્યાલ હતે. એમને રકમ આપી દેવા કરતાં લેન રૂપે આપવાને ખાસ વિચારણીય આગ્રહ હતો અને આ ખાતું તેમણે ખૂબ વિચાર કરી વિદ્યાલયને સેપ્યું હતું. આ ખાતાએ થોડા વર્ષમાં ખૂબ સેવા બજાવી છે અને એને લાભ લેનારા એની મુક્તકંઠે પ્રશંસા કરે છે. આ અનુકરણીય ખાતાની પદ્ધતિ વિચારી એને અપનાવવાને નિર્ણય કરવા યોગ્ય છે. મેસર્સ પુરુષોત્તમ સુરચંદ ટ્રસ્ટ, આ સંસ્થાના અઢારમા વર્ષમાં શેઠ પુરુષોત્તમ સુરચંદે નીચેની શરતે રૂા. ૧૦,૦૦૦) દશ હજાર રૂપીઆ આપવા ઈચ્છા દર્શાવી અને વ્યવસ્થાપક સમિતિએ તેને તા. ૨૦-૬-૩૨ ની મીટીંગમાં સ્વીકાર કર્યો. શરતે નીચે મુજબ છે – (૧) રૂ. ૫૦૦ અંકે પંચેતેરસે મહારા તરફથી રોકડા આપવામાં આવશે. જે રકમ મેસર્સ પુરુષોત્તમ સુરચંદ ટ્રસ્ટ” તરીકે વિદ્યાલયમાં જમે રાખવી અને તેના બદલામાં દર વર્ષે મ્હારા સ્કલર તરીકે આર્ટસ, કોમર્સ અને સાયન્સની લાઈનને અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ફી ટુડન્ટ તરીકે વિદ્યાલયમાં રાખવે. એવા વિદ્યાથી પાસેથી પૈસા પાછા લેવા સંબધી કઈ જાતનું એગ્રિમેંટ કરાવી લેવું નહીં. વિદ્યાલયના ધારા ધરણ અનુસાર જે વિદ્યાર્થી દાખલ થઈ શકે તેમ હોય તેવા માટે મારા તરફથી ભલામણ કરવામાં આવે તેને પ્રથમ પસંદગી આપવી ઉપર દર્શાવેલી ત્રણ લાઈન સિવાય બીજી કેઈલાઈનને અભ્યાસ કરતા વિદ્યાથી મ્હારા સ્કેલર તરીકે દાખલ કરવા પડે તે એ વર્ગના બીજા વિદ્યાર્થી પાસેથી જે રકમ વસુલ કરવામાં આવતી હોય તે બે વચ્ચે તફાવત તે વિદ્યાર્થી પાસેથી દર વર્ષે રેકર્ડ લેવે યા તેની પાસેથી તેટલી રકમનું લેન એગ્રિમેન્ટ તમારે કરાવી લેવું. ( રૂા. ર૫૦) દર વર્ષે દશ વર્ષ સુધી વિદ્યાલયને આપવા ઈચ્છા છે અને તે રીતે ધારા મુજબ મહારી પેઢીનું નામ વ્યવસ્થાપક સમિતિના એકસ-એણીશીઓ મેંબર તરીકે દાખલા કરવું.. (૩) મારી હયાતી બાદ મારા વંશને મારા સ્કલર માટે ભલામણ કરવાનો અધિકાર સદર ટ્રસ્ટને લાભ નીચેના વિદ્યાથીઓએ લીધે – ૧૯૯૨-૩૫ શ્રી કાંતિલાલ વૃજલાલ રા. ૧૯૭પ-૩, લીલાધર ફૂલચંદ મહેતા. શેઠ કેશવલાલ ગોવિંદજી ટ્રસ્ટ, સંસ્થાના વશમા વર્ષમાં વલસાડવાળા શેઠ કેશવલાલ ગોવિંદજીના વિલ મુજબ રૂા. ૧૦૦૦ એક હજાર રૂપીઆની નામની કિંમતની સાડાત્રણ ટકાની પ્રામીસરી નેટ વલમાં નીચે મુજબ લખાણ સાથે મેકલાવી આપવામાં આવી – Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહત્સવ સ્મારક ગ્રંથ પેટ્રને જ જ - ડિ ચુનીલાલ મુળચંદ કાપડીઆ શઠ પુરૂનમભાઈ અમરાભાઈ શેઠ જીવણલાલ કેશરીચંદ શેઠ માહલાલ મગનલાલ Page #283 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-૪૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ રૂ. એક હજારની લેન શ્રી મહાવીર વિદ્યાલયમાં આપવી અને તેના વ્યાજમાંથી દર વર્ષ ગરીબ વિદ્યાર્થીઓને મારા નામથી (એટલે શેઠ કેશવલાલ ગોવિંદજીના નામથી) કૈલરશીપ આપવા હું અધિકાર આપું છું.” આ નેશનને વ્યવસ્થાપક સમિતિએ તા. ૧૨-૬-૩૫ ના રોજ રવીકાર કર્યો અને તેને અંગે તા. ૪-૧૦-૩૫ ની મીટીંગમાં નીચે મુજબ ઠરાવ કર્યો - બીજે ઠરાવ થતાં સુધી દર વર્ષે આ સંસ્થામાં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરીને લેન વિદ્યાર્થી દાખલ થાય તે પૈકી જેણે મેટ્રીક્યુલેશનમાં સંસ્કૃતમાં અથવા અર્ધમાગધીના વિષયમાં સર્વથી વધારે માર્ક મેળવ્યા હોય તેને સદર લોનના વ્યાજના રૂા. ૩૫ પાંત્રીશ એલરશીપ તરીકે શેઠ કેશવલાલ ગેવિંદજીના નામથી આપવા.” તા. ૩૦-૭-૩૭ની મીટીંગમાં વ્યવસ્થાપક સમિતિએ નીચે મુજબ ઠરાવ કર્યો – “શેઠ કેશવલાલ ગોવિંદજી ટસ્ટની યેજના અનુસાર તા. ૪-૧૦-૧૯૩૫ ની વ્યવસ્થાપક સમિતિ એ કરેલ ઠરાવ પ્રમાણે સદર કેશવલાલ ગેવિંદજી સ્કેલરશીપ સંસ્થામાં દાખલ થનાર લેન વિદ્યાથીને છેલ્લી મેટ્રીકની પરીક્ષામાં સંસ્કૃત અથવા અર્ધમાગધીમાં સૌથી વધારે માર્કમેળવનારને આપવાનો ઠરાવ કર્યો હતે. ચાલુ વર્ષમાં મેટ્રીકમાં બીજી ભાષા તરીકે સંસ્કૃત અથવા અર્ધમાગધી અને વનકયુલર એમ બે ભાષા ફરજિયાત હોવાથી અને તેને એક વિષય ગણવામાં આવતે લેવાથી સંસ્કૃતના જુદા માર્ક વિદ્યાર્થીઓને મળી શકતા નથી, તેથી હવે પછી વ્યવસ્થાપક સમિતિ ઠરાવ કરે ત્યાં સુધી શેઠ કેશવલાલ ગેવિંદજી સ્કોલરશીપ દર વરસે સંસ્થામાં ફરટે ઈયરના અભ્યાસ માટે દાખલ કરવામાં આવે તે લેન વિદ્યાથીઓ પૈકી મેટ્રીકમાં સૌથી વધુ માર્ક મેળવનાર વિદ્યાથીને તે સ્કોલરશીપ આપવી તેમ ઠરાવવામાં આવ્યું” આ સ્કેલરશીપ મેળવનાર ભાઈઓના નામ નીચે મુજબ છે – ૧૯૩૬-૩૭. શ્રી રમણીકલાલ જગજીવનદાસ ગાંધી, ૧૯૭–૩૮. , ગાંડાલાલ ડાહ્યાભાઈ શાહ. ૧૯૩૮-૩૯. ક રમણીકલાલ અમૃતલાલ કોઠારી. ૧૯૩૯-૪૦. » કચનલાલ માણેકલાલ શાહ જેમણે સંસ્થાનું સ્થાન જોયું નથી એવા કેળવણી પ્રેમી બંધુઓ સંસ્થાને મરણ સન્મુખ વખતે યાદ કરે એ સંસ્થાના ઊંડા મૂળ બતાવે છે અને ઈતિહાસની નજરે સંસ્થાના ગૌરવમાં વધારે કરે છે. શેઠ દેવકરણ મુળજી પરદેશ અભ્યાસ ટ્રસ્ટ ફંડ સંસ્થાના તેવીશમા વર્ષમાં તા. ૧૬-૫-૩૮ ને રોજ શેઠ દેવકરણ મુળજીના એકઝીક્યુટરેએ શેઠશ્રીના વીલની કલમ ૨૦ મીની રૂયે રૂા. ૧૦,૦૦૦] આપ્યા. વ્યવસ્થાપક સમિતિએ તા. ૨૧-૫-૩૮ ની મીટીંગમાં સદર ડેનેશનને સ્વીકાર કર્યો. વીલની કલમ નીચે અજમે છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧eo(૨૦) ઉપર જણાવેલા રૂપીઆ પચાસ હજાર ઉપરાંત રૂપીઆ દશ હજાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓને આપવા અને શરત કરવી છે જ્યારે પણ જુનાગઢવાળા ડેકટર લીલાધર વાલજી મહેતા વધુ અભ્યાસ માટે જ યુરોપ જતા હોય તે, વિદ્યાલયના નિયમ પ્રમાણે રૂપીઆ દશ હજાર સુધી મજકર ડૉકટરને લેન તરીકે આપવા. મજકુર ડૉકટર પાસેથી રકમ પાછી મળ્યેથી વિદ્યાલયના ટ્રસ્ટીઓએ પિતાની મરજી મુજબ મારા નામથી એવા જ કામમાં કાઠીઆવાડના વિશાશ્રીમાળી વિદ્યાર્થીને આપવામાં એ રકમને ઉપગ કરે.” સદર રકમને ઉપગ વીલની શરત મુજબ કરવામાં આવે છે. શેઠ દેવકરણભાઈ મુળજીને સંસ્થા સાથે સંબંધ એ સુસ્પષ્ટ છે કે તેમના સંબંધમાં વારંવાર લખવું એ પિષ્ટપેષણ ગણાય, પણ સંસ્થાને મરણની નજીકના સમયમાં પણ શેઠ ભૂલ્યા નથી અને આ ઉપરાંત બીજી પણ મટી નવાજેશ કરી છે તે વાત ધ્યાનમાં લેતાં આનંદમાં વધારો થાય તેમ છે. 3 નગીનદાસ જે.શાહ સ્મારક ફંડ. સંસ્થાના તેવીસમા વર્ષમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રીઓએ એક એજના ઘડી ડૉ. નગીનદાસ શાહ સ્મારક ફંડમાં ભેગી થયેલી રકમમાંથી રૂા. ૬૦૦ અંકે છ રૂપીઆ શરત કરી સંસ્થાને આપવા ઈચ્છા દર્શાવી. વ્યવસ્થાપક સમિતિએ તા.૪-૫-૩૭ના રોજ નીચે મુજબ ઠરાવ કર્યો અને તે ઠરાવ સદર સંરથાની સ્મારક ફંડ સમિતિએ સ્વીકાર્યો સદર રકમનું વ્યાજ કઈ લાઈનમાં ચંદ્રક કે પારિતોષિક તરીકે વાપરવું તેને નિર્ણય વ્યવસ્થાપક સમિતિ કરશે. અને સદર તૈલચિત્ર સુપરિન્ટેન્ડન્ટની ઓફીસ રૂમમાં યોગ્ય જગ્યાએ મુકાશે અને તે માટે ગ્ય મેળાવડે કરી ચિત્ર ખુલ્લું મુકાશે.” સદર ટ્રસ્ટના વહીવટ અંગે વ્યવસ્થાપક સમિતિએ તા.૩-૮-૧૯૩૯ના રોજ નીચે મુજબ વ્યવસ્થા કરી: દર વર્ષે રૂ. ૨૫ પચીશ રૂપીઆનું પારિતોષિક ઈન્ટર કેમર્સ અથવા બી. કેમની યુનિવર્સિટી પરીક્ષામાં સૌથી વધારે ટકા માર્ક મેળવનારને આપવું. આ ઈનામ મેળવનારે ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક મેળવેલા હોવા જોઈએ. જે વર્ષમાં લાયક વિદ્યાર્થી ન હોય તે વર્ષમાં ઈનામ ન આપવું અને મૂળ રકમમાં વધારે કર. પારિતોષિકમાં પુસ્તક આપવાં અને તે પુસ્તકે ઉપર ડૉ. નગીનદાસ જે શાહ મારક”ને સિકકો માર. સદર યોજના મુજબ ૧૩૯-૪૦ નું ઈનામ મુંબઈ યુનિવર્સિટીની બી. કેમ. ની પરીક્ષામાં પહેલા આવનાર વિદ્યાથી શ્રી કનુભાઈ લલ્લુભાઈ મહેતાને આપવામાં આવ્યું. - આ રટ નાની રકમનું છે, પણ એની સાથે સંસ્થાપર અત્યંત સનેહ રાખનાર એના એક સુપુત્રનું નામ જોડાએલું છે અને એનું સ્મરણ સંસ્થામાં હમેશ માટે જળવાઈ રહે એ દષ્ટિએ આ ટ્રસ્ટ નેધવા લાયક છે. શેઠ દેવકરણ મુળજી ટ્રસ્ટ ફંડ. સંસ્થાના વશમા વર્ષમાં શેઠ દેવકરણ મુળજીના એકઝીકયુટરાએ શેઠશ્રીના વીલની કલમ ૧૯ મીની રૂએ સૂટ કરી રૂા. ૫૦,૦૦૦ આપ્યા. વિલની કલમ નીચે મુજબ છે – Page #285 -------------------------------------------------------------------------- ________________ મને ૧૧૫-૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ (૧૯)” રૂપીઆ પચાસ હજારની રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓને શરત કરીને આપવી અને તેનું ટ્રસ્ટ કરવું જે જુનાગઢની મારી બેડીંગને કઈ વિદ્યાથી દાખલ થવા અરજી કરે તે તેને દાખલ કરે. સેરાને કેઈપણ વિશાશ્રીમાળી જૈન દાખલ થવા અરજી કરે અથવા પાલીતાણા બાળાશ્રમને કેઈ વિદ્યાથી દાખલ થવા અરજી કરે અને ધારાધોરણસર તેને દાખલ કરી શકાય તે તેને દાખલ કરે, અને એ રીતે અથવા એમન બને તે અન્ય કેઈપાંચ વિદ્યાર્થીને મારા નામથી “દેવકરણ મુળજી ઓલર” તરીકે રાખવા.” ટ્રસ્ટડીડ મુજબ રૂ. ૫૦,૦૦૦) સંસ્થાને મળ્યા અને સદર ટ્રસ્ટની શરત મુજબ ૧૩૯૪૦ માં નીચેના પાંચ વિદ્યાથીએ શેઠ દેવકરણ મુળજી સ્કલર તરીકે દાખલ કરવામાં આવ્યા. ૧ શ્રી મુળચંદ નરશીદાસ નારીચાણીઆ, ૨, શાંતિલાલ રતીલાલ શાહ ૩) હરિલાલ જગજીવન શાહ. ૪ ,, ઠાકોરલાલ મેહનલાલ શાહ. ૫ , પ્રસન્નલાલ મોહનલાલ ડગલી. શ્રીમતી લીલાવતી ભેળાભાઈ મેહનલાલ ઝવેરી વિદ્યાર્થિની જૈન ઓલરશીપ કંડ. આ ઈતિહાસના છેલ્લા વર્ષમાં આ સંસ્થાના કાર્યમાં શરૂઆતથી રસ લેનાર શ્રી મોહનલાલ હેમચંદભાઈ ઝવેરીએ પિતાની પુત્રવધુની યાદગીરી નિમિત્તે નીચેની શરતે રૂા. ૨૦૦૦ ની કિંમતના ધી અમદાવાદ એડવાન્સમીસના પાંચ ટકા વ્યાજના વીસ પ્રેફરન્સ શેર્સ આપવા ઈચ્છા દર્શાવી અને વ્યવસ્થાપક સમિતિએ તેને સાભાર સ્વીકાર કર્યો. મુખ્ય શરતે નીચે મુજબ છે. મેટ્રીક્યુલેશનની મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષામાં શ્વેતાંબર મુર્તિપૂજક જૈન વિદ્યાર્થિની સર્વથી વિશેષ માકર્સ પ્રાપ્ત કરે તેને રૂા. ૨૦૦૭ નું વ્યાજ ઉપજે તે કેલરશીપ તરીકે શ્રી લીલાવતી ભેળાભાઈ ઝવેરીને નામે દર વર્ષે વ્યાજની રકમ શ્રી મહાવીર જૈન વિદ્યાલય આપે. જે અરજી કરનાર જૈન વિદ્યાર્થિની પિતાને અભ્યાસ કોલેજમાં આગળ ચલાવવા કબૂલાત આપે અને જેણે મેટ્રીકયુલેશનની સદર પરીક્ષામાં સર્વથી વધારે માકર્સ મેળવેલા હોય તેને વ્યાજની રકમ એક સાથે આપવી. અરજીનું ફોર્મ, દાનના ધારાધોરણે શ્રી. મ. જે. વિ. ની વ્ય. સ. મુકરર કરે અને સદર સ્કેલરશીપ કેને આપવી તે બાબતમાં સદર સમિતિને નિર્ણય છેવટને ગણાય. સદર સમિતિએ મૂળ રકમ કાયમ રાખવાની છે. વ્યાજની રકમ વાપરવાની છે. રોકાણમાં ફેરફાર કરવાની સત્તા સદર સંસ્થાના ટ્રસ્ટીઓની છે. સદર મૂળ રકમ અથવા તેનું રોકાણ સંસ્થાના વખતે વખતના ટ્રસ્ટીઓના નામપર રહે વીશમા વર્ષમાં આ ઈનામ મેળવનાર બહેન શ્રી વૈર્યબાળા છગનલાલ પારેખ મુંબઈ યુનિવર્સિટીની મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં ૭૦૦ માંથી ૫૪૦ માકર્સ મેળવી સર્વ જૈન Page #286 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯૦૧-૯૪ વિદ્યાર્થીઓમાં પ્રથમ આવ્યા. આ બહેનના પિતાશ્રી શ્રી છગનલાલ જીવણુલાલ પારેખે સંસ્થામાં પાંચ વર્ષ રહી ખી. ઇ. ની ડીગ્રી લીધી હતી અને હાલ ભાવનગર સ્ટેટ રેલ્વેમાં માસીસ્ટંટ એન્જીનિયરના હાડ઼ા ધરાવે છે. શ્રી વર્ગ માટે—કન્યામાંટે કાર્ય કરવાની આ સંસ્થાએ આટ્રસ્ટ દ્વારા શુભ શરૂઆત કરી છે. અને તેમાં ઉત્તરાન્તર ઘણા વધારા કરવા ચેાગ્ય છે અને બનતી સગવડે વ્હેન માટે વિદ્યાલય સ્થાપવા ચેાગ્ય છે એ આખતપર આ તકે ધ્યાન ખેંચવામાં આવે છે. આ શુભ શરૂઆત કરનાર એન લીલાવતીના કુટુંબીજનાના અને ખાસ કરીને શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરીના આભાર માનવાની આ તક લઈ તેમનું અનુકરણ કરી છ્હેના માટે વિચારણીય ચાજના કેળવણીના ક્ષેત્રમાં કરે એટલું આ સંસ્થાના ઇતિહાસમાં જણાવવું પ્રસ્તુત લાગે છે. શ્રી મહાવીર લાન ફંડ સંસ્થાના છઠ્ઠા વાર્ષિક રિપોર્ટમાં જણાવવા મુજબ માજીસાહેબ જીવણલાલ પન્નાલાલ અને આ ભાઈઓએ ફંડ શરૂ કર્યું. તેના ઉદ્દેશ ગ્રેજ્યુએટ થયા પછી દૂર દેશમાં અભ્યાસ કરવા જનારને લેન રૂપે સહાય કરવાના છે અને તે રકમ વસૂલ થતાં તે દ્વારા અન્યને સહાય કરવાના છે. ફંડની શરતા નીચે પ્રમાણે છે: ૧. ફંડને મહાવીર લેાન ક્રૂડ નામ આપ્યું. ૨. વિશેષ અભ્યાસ માટે વિલાયત કે અમેરિકા આદિ કર દેશમાં જનારને તે રકમ ધીરવી, તેનું વ્યાજ ન લેવું. રકમ પાછી મેળવવાનું એગ્રિમેન્ટ કરવું અને જેને લેાન અપાય તેના વીમા સંસ્થાના મંત્રી અને કાશાધ્યક્ષ નામપર ઊતરાવવા. ૩. ટ્રસ્ટ ફંડના વહીવટ સંસ્થાની મેનેજીંગ કમિટી કરે, ફંડની રકમ દ્રસ્ટીઓના નામપર રહે. ૪. ફંડમાં જે જે રકમાના વધારો થાય તે આ ફંડ ખાતે ઉપરની શરતે જમે કરવા. ૫. આ ફંડની અલગ રહેતી રકમનું વ્યાજ ઉપજે તે તેના મૂળ રકમમાં વધારો કરવા. ૬. સદરહુ રકમ લેન તરીકે આપતી વખતે ો કેઇ વિદ્યાથી ખાજુ પન્નાલાલ હાઈસ્કૂલના વિદ્યાથી હાય તા તેને ખીજા સર્વનિયમ લાગુ પડતા હેાય તે અગ્રસ્થાન (પ્રેક્ન્સ ) આપવું. આ શરત માત્ર સદરહુ રૂા. ૭૫૦૦] ને લાગુ પડે છે. સદર કુંડમાં બાજી સાહેબ જીવણલાલજી અને ભાઈએ તરફથી રૂા. ૯૦૦જી અને શેઠ મણીલાલ ગાકુળભાઈ મુળચંદ તરફથી રૂા. ૨૦૦૦૬ મળી કુલ રૂા. ૧૧,૦૦૦નુ મળ્યા છે. ઈનામ અનામત ફંડ. છઠ્ઠા વર્ષમાં શેઠ સામચંદ ઉત્તમચંદે રૂા. ૨૫૦૦] ની રકમ સંસ્થાને ભેટ આપી તેને ઈનામી કુંડનું નામ આપવામાં આવ્યું. સંસ્થાની ધાર્મિક પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર યાગ્ય વિદ્યાર્થીઓને વ્યવસ્થાપક સમિતિ ઠરાવે તે પ્રમાણે સદરહુ રકમનું વ્યાજ આપવાનું છે અને ઈનામ આપતાં આવકના વધારે રહે તા તેના વ્યય ઇનામી નિબંધ ધાર્મિક વિષયપર Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સમારક ગ્રંથ પ્રક પેટ્રને શેઠ મોહનલાલ હમચંદ ઝવેરી શેડ બાગીલાલ હીરાલાલ (બાગીલાલ હીરાલાલની કુ વાળા) - જય : શઠ અવંતીલાલ હીરાલાલ બંકરદાસ શ્રી રમણીકલાલ છે. રમણીકલાલ મોહનલાલની વાળા) Page #288 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૫-] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ ૯ લખાવવામાં કરવાનું છે. મૂળ રકમ જાળવી રાખવાની છે. આ રકમના વ્યાજમાંથી ધાર્મિક પરીક્ષામાં ઊંચે નંબરે પાસ થનારને ઈનામ અપાય છે. આભારને ઇતિહાસ આ સંસ્થા ઉપર અનેક બંધુઓએ એટલા અને એવા પ્રકારના આભાર કર્યા છે કે એને પચીશ વર્ષને ઇતિહાસ રજુ કરતાં જ તેઓને ભૂલી જઈએ તે કૃતધ્ધતાને દેશ આવે, એની સાથે એની સંખ્યા એટલી મોટી છે કે એ સર્વને ન્યાય આપવાનું અસંભવિત નહિ તે લગભગ અશક્ય જેવું જ છે. વસ્તુતઃ તે આ સંરથાને જેમણે એક રૂપીઆની સહાય કરી હય, જેમણે પર્યુષણ જેવા પ્રસંગે ફરતી ઝેળીમાં ચાર આના કે બે આના નાખ્યા હોય તેને પણ આભાર માનવાને જ રહ્યો. અને જેમણે દર વર્ષે રૂા. ૫૧આપવાનું વચન આપી સંસ્થા શરૂ કરાવી, જેઓ તેવી મદદ ચાલુ આપતા રહ્યા તે મધ્યમ વર્ગને સંથી વધારે આભાર માનવાને રહે છે. સંસ્થાને કપ્રિય બનાવનાર એ મૂંગે વર્ગ છે, સંસ્થાને પ્રગતિને પંથે પાડનાર એ વર્ગ છે. સંસ્થાને ખરી ઓથ આપનાર એ વર્ગ છે. આ સંસ્થાને પ્રથમથી દાવે છે કે આ સંસ્થાના મુરબ્બીઓ ધનવાનવર્ગ છે, પણ સંસ્થાને પ્રાણ તે મધ્યમ વર્ગ છે. એ જનતાની સંસ્થા છે, મધ્યમ વર્ગની સંસ્થા છે, મધ્યમ વર્ગપર એને મજબૂત આધાર છે અને એને ટકાવી રાખનાર અને પ્રવાહ રૂપે મદદ કરનાર એ વર્ગ છે. જનપદના લાકેએ આ સંસ્થાને ફલાવી ફુલાવી છે અને એણે કુલ પચીસ વર્ષમાં એને અપનાવી છે. ધનવાને આ સંસ્થાને નિરાશ નથી કરી, પણ એને આધારસ્તંભ તે મધ્યમ વર્ગ જ છે અને એ વાતને સ્વીકાર અનેકવાર કર્યો છે. આ ધરણપર રચાએલી સંસ્થા કેને આભાર માને? કેટલાને આભાર માને? એના પ્રત્યેક વાર્ષિક નિવેદને આવા આભારનાં પાનાંઓથી ભરેલાં છે. અને એને સ્વીકાર વારંવાર કરવામાં આવ્યું છે. મધ્યમ વર્ગ તે શું, આમવર્ગે પણ એને ફેલાવી ફુલાવી છે, એની માગણને યથાશક્તિ જવાબ વાળે છે, એના તરફ અનેક પ્રકારે સભાવ દાખવ્યું છે અને એના મનેરથ પૂર્યા છે. એટલે આ રીતે તે સદ્દગત અને હયાત સર્વ સહાય કરનારને આભાર માનવાની આ તક હાથ ધરવામાં આવે છે. તેથી સંસ્થાને પેટ્રન થઈને, સંસ્થાના સભાસદ થઈને, સંસ્થાને ચાલુ ધનની સહાય કરીને, સંસ્થાને ભેટના પુસ્તકે ચીજ આપીને, સંસ્થાને કપડાં આપીને કે એવી બીજી કઈ પણ રીતે જેમણે ધનની કે વસ્તુઓની નાની કે મોટી સહાય સંસ્થાને કરી છે અને જેમને વ્યકિતવાર નામનિશ સંસ્થાના પચીશ વર્ષના પચીશ નિવેદનમાં સૂચન અને વિગત સાથે ઉલ્લેખ કરવામાં આવે છે તે સર્વને સામાન્ય રીતે અને વ્યક્તિગતે આભાર માનવાની આ તક લઈએ છીએ. એનામનિશ અહિં કરવામાં આવે તે આ અહેવાલના પુસ્તકના પાનાં ઓછામાં ઓછા ભરાય. એ વાત અશક્ય હોઈ મૂકી દેવી પડી છે. પણ ઉપકારનું સ્મરણ તે જરૂર કર્તવ્ય છે અને આભારને સ્વીકાર ફરજ રૂપે હેઈ આ સમુચ્ચય આભાર દર્શનને સ્વીકાર કરી હવે બહુ Page #289 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [અવત ૧૯ળજરૂરી વ્યક્તિઓને આભાર માનવાની તક લઈએ. એના બે વિભાગ પાડવા ઉચિત લાગે છે સદ્દગત અને હયાત. સદ્દગતના આભાર, આ સંસ્થાપર અનેક જાતને ઉપકાર કરનાર વ્યક્તિઓની સંખ્યા ઘણી મોટી છે, તેમાંના કેઈને અન્યાય ન થાય તે સારુ સર્વની ક્ષમા યાચના સાથે જેઓ હયાત નથી તેમનાં નામ સાથે બહુ જરૂરી ઈતિહાસ રજુ કરીએ. સદ્દગત શુભ આત્માઓ પૈકી આ સંસ્થાપર મેટે ઉપકાર કરનારમાં સર્વથી પ્રથમ નામ શેઠ દેવકરણભાઈ મુળજીનું આવે છે. તેઓ આ સંસ્થાના પ્રાણ હતા, તેમને આ સંરથા માટે અદ્દભુત લાગણી અને પ્રેમ હતા, તેમને આ સંસ્થાના વિકાસ માટે અનન્ય વિશ્વાસ હતું અને આ સંસ્થા તરફ તેમની ભકિત અવિચલિત રહી ઠેઠ સુધી એક સરખી રહી હતી. સંસ્થાના પંદરમા વર્ષમાં તેમને દેહવિલય થયે ત્યાં સુધી એમણે સંસ્થાપરને પોતાને સ્નેહ અનેક રીતે દાખવ્યું છે. પૈસા ભરી આપવા ઉપરાંત તેમણે અનેકને પ્રેરણા કરી પૈસા ભરાવી આપ્યા છે, રાતદિવસ ગણ્યા વગર એમણે સંરથા માટે ઉજાગરા કર્યા છે અને સંસ્થાપર ભયંકર આક્રમણ આવ્યું ત્યારે ખડકની જેમ અડગ ઊભા રહી આડા હાથ દીધા છે. એમની પૈસાની સહાય કરતાં એમનું સંસ્થા તરફનું દીલ, એમણે મરતાં મરતાં સંસ્થાને આપેલ મદદ અને કરેલી યાદે, એમણે અન્ય સભ્યોને કંડ ભરાવવા માટે કરેલી પ્રેરણાઓ અને સંસ્થાના મકાનને પાયે નાખતી વખતે કાઢેલા હૃદયના ઉદ્ગારે આજે પણ સ્મરણપંથને ઉજજવળ બનાવે છે. એમનું નામ સંસ્થા સાથે જોડાએલું જ રહેશે, એમના ભવ્ય કાર્યો અને સેવાને ઇતિહાસ કેઈવખતે લખાશે અને એમની ઉચ્ચ હૃદયભાવનાને ખ્યાલ આપતી યશોગાથા લખાશે. શેઠ દેવકરણભાઈની સાથે બરાબર પડખે ઊભા રહેનાર અને જાણે એક બાપના દીકરા હાય તેવી રીતે સંસ્થા ઉપર વર્ચસ્વ સ્થાપનાર શેઠ મોતીલાલ મુળજી આ સંસ્થાને પ્રાણુ હતા. તેમણે સંસ્થાને પિતાની ઉદારતાથી નવાજી નાખી, તે ઉપરાંત આખા જીવન દરમ્યાન સંરથામાટે કાળજી કરી, મીટીગમાં હાજરી આપી અને જ્યારે જ્યારે પૈસાની ભીડ પડી ત્યારે ઊભા રહ્યા. તેમનું હૃદયબળ, બ્રહ્મચર્યતેજ અને સામાજિક કાર્યોને રસ આ સંસ્થાને પ્રાણપદ નીવડ્યા અને સંસ્થાને વર્તમાન સ્થિતિમાં લઈ આવવામાં તેમણે ઘણે સારો ફાળો આપે. તેમના સંબંધમાં ધનની સહાય ઘણું ઉત્તમ હતી, પણ તે સહાય કરતાં સંસ્થાવિકાસને તેમને રસ ઉત્કટ હતું અને તેમણે સંસ્થાને પિતાની ગણી સહાય સલાહ અને કામગરીથી નવાજી નાખી છે. સંસ્થાના દશમા વર્ષમાં સં. ૧૯૮૧ ના માગશર વદ ૪ને રોજ તેમને દેહવિલય થયું. તેમણે સંસ્થાની દશ વર્ષ અનેકવિધ સેવા કરી. શેઠ દેવકરણભાઈ તે સંસ્થાના કેશાધ્યક્ષ હતા, પણ મેતીલાલ શેઠ તે સામાન્ય સભ્ય હોવા છતાં સરથાની સેવામાં શેઠ દેવકરણભાઈની સાથે બરાબર સામેલ રહેતા હતા. શેઠ ગોવીંદજીખુશાલભાઈ વેરાવળ) સંસ્થાનું ચિરસ્મરણીય નામ છે. સંસ્થાને શરૂઆતથી અપનાવનાર, સંસ્થામાં બે વર્ષ સુધી કેશાધ્યક્ષનું કામ કરનાર અને મજબૂત મને કેળવણીને Page #290 -------------------------------------------------------------------------- ________________ * * ** * —- ** * * * * * * * * * * * * * * * * * * અને ૧૧૫-] પચીશ વર્ષની કાર્યવાહી સક્ષિપ્ત અહેવાલ ઉત્તેજન આપનાર આ સખી ગૃહસ્થનું વેરાવળમાં જાહેર રસ્તા પર સંસ્થાના સોળમા વર્ષમાં પૂન થયું. સંસ્થાપર તેમની ભારે લાગણી હતી. સંસ્થાને તેમણે ભારે રકમથી સંસ્થાના બચપણમાં નવાજી અને એના પર પિતાના અંત સુધી સદ્ભાવ રાખે. શ્રીયુત સારાભાઈ મગનભાઈ મોદી સંસ્થાના ઈતિહાસમાં અનેખું સ્થાન ધરાવે છે. ગરીબાઈમાં જન્મી, પરાવલંબનથી કેળવણી લઇ, જાતમહેનતથી વધેલ આ કેળવાયેલા બંધુએ કેળવાએલ વર્ગ કેળવણી માટે શું કરી શકે છે તેને જવલંત દાખલે બેસાડ્યો. સંસ્થાની શરૂઆતથી એ વ્યવસ્થાપક સમિતિના સભ્ય, દેહાંત સુધી ચાલુ રહ્યા, સંસ્થાની એમણે સત્તર વર્ષ સેવા બજાવી, ભાગ્યેજ વ્ય. સ. ની. કેઈ મીટીંગમાં એ ગેરહાજર હશે. એમણે લેન ફંડમાં રૂા. ૩૧,૦૦૦ ની રકમ આપી માધ્યમિક કેળવણીની કદર કરી, ઉચ્ચ શિક્ષણ સહાય ફંડ માટે રૂ. ૩૭,૦૦૦ આપી મેટ્રીક પછીના વિદ્યાથીની સહાયે દેડ્યા અને એ બન્ને ખાતાને જવલંત ઇતિહાસ આ પરીશીના ઈતિહાસમાં અન્યત્ર રજૂ કર્યો છે. એ તે પૈસાની વાત થઈ, પણ એમને સંસ્થા ઉપરનો ભાવ, એમની પ્રત્યેક સવાલની છણાવટ કરવાની પદ્ધતિ અને એમનું સંસ્થા સાથેનું વર્તન અનુકરણીય હેઈ ખાસ નેંધ માગે છે. એમણે કેળવાએલા લેકે પિતાનું જ કામ કરે છે, ધન આપતા નથી એવું કલંક દૂર કર્યું છે અને સક્રિય કાર્યો કરી સંસ્થા સાથે પિતાનું નામ અમર કરીને જોડી ગયા છે. આ 3. નાનચંદભાઈ કસ્તુરચંદ મોદીએ સંસ્થાની શરૂઆતથી તેવીશ વર્ષ સુધી વ્ય. સ. માં બેસી સેવા બજાવી અને વિદ્યાથીનાં સ્વાચ્ય અને આરોગ્ય માટે ચિંતા કરી. તેમની સેવાની નેધ લગભગ પ્રત્યેક વાર્ષિક નિવેદનમાં લેવામાં આવી છે. સંસ્થાને આકાર આપવામાં તેમને ભાગ ને સૂને નહોતું. તેમણે સન ૧૯૩ર ફેબ્રુઆરીથી નવેંબર ૧૯૩૩ સુધી સંસ્થાના મંત્રી તરીકે પણ સેવા કરી. રેઠ હેમચંદ અમરચંદ તલચંદ આ સર્વથી જુદી કક્ષામાં આવે છે. એમણે આ સંસ્થા કરવાને ખ્યાલ જમાવ્યું, આચાર્યશ્રી સાથે ચર્ચાઓ કરી, કેળવાએલા વર્ગની જમાવટ કરી, સંસ્થા ક્યાં કરવી અને કેવી કરવી તેને માટે દીર્ધ ચિંતવન અને વિચાર વિનિમય કર્યા, પણ દુર્ભાગ્યે સંસ્થાની શરૂઆત તેઓ જોઈ શક્યા નહિ. તેઓ ગામતરે ગયા તે પહેલાં સંસ્થા કરવાને નિર્ણય થઈ ચૂક્યું હતું, તેની રૂપરેખાઓ દોરાઈ ગઈ હતી, પણ કુંભસ્થાપના તેઓ જોઈ શક્યા નહિ. છતાં સંસ્થાના આદ્યપ્રેરકેમાંના એક તરીકે તેમનું સ્થાન અવિચલા રહ્યું છે. સંસ્થા તરફની તેમની ફરજ તેમના સુપુત્રએ બજાવી છે તે નોંધવા લાયક છે. પણ સંસ્થાના ઈતિહાસમાં તેમનું સ્થાન શરૂઆતથી જ કાયમ થયેલું છે. સંસ્થાના શરૂઆતના રસ લેનાર ભાવુકેમાં શોઠ હિરાલાલ બકેરદાસ ઉરચ સ્થાન ભોગવતા હતા. એમણે સંસ્થાના મકાન ફંડ અને અન્ય સહાયમાં લગભગ રૂા. ૧૭,૦૦૦) આપ્યા. સંસ્થાના મકાન ઉદ્દધાટન વખતે હર્ષાતિરેકમાં ૧૦૩ ડીગ્રી તાવ છતાં હાજરી આપી (તા. ૨-૧૦-૧૯૨૫) અને મકાનને અગે અસાધારણ અનુમોદના કરી. એમને એજ વર્ષમાં બે માસ પછી આ વદ ૭ (સં. ૧૯૮૧) ને જ સ્વર્ગવાસ થયે. સંસ્થાની તરફ એમને રાગ અસાધારણ હતું અને ભક્તિ પ્રચૂર હતી. આવા તે કેટકેટલાં નામે લઈએ. શેઠનત્તમદાસ ભાણજી કાપડીઆને સંસ્થા તરફને Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંવત ૧૯ળપાપાત, શ્રીયુત મણીલાલ સુરજમલ ઝવેરી (પાલણપુર)ની સંસ્થાનાં નાનાં નાનાં કામ માટેની પણ બારીક ચીવટ, શ્રીયુત ફકીરચંદ નગીનચંદ ઝવેરીની સંસ્થાની ધનવૃદ્ધિની ચીવટ, બાપુસાહેબ જીવનલાલ પન્નાલાલ ઝવેરીની સંસ્થાથી દૂર રહા છતાં ગૌરવભરી પૃચ્છાઓ અને શ્રીયુત અમરચંદ ઘેલાભાઈ ગાંધીની દીર્ધદષ્ટિપૂર્વકની સલાહ અને સેવા આજે પણ ગૌરવભરી શાંતિ ઉપજાવે છે અને હર્ષાગાર કઢાવે છે. આવી સેવાની ગણના કરવી મુશ્કેલ છે, કેટલીક વાતનાં મરણ તાજાં કરવાં માટે તે સંસ્થાના દફતર ઉખેળવા પડે તેમ છે. એકંદરે સંસ્થાપર એટલી વ્યકિતએ આભાર કર્યો છે અને તેને માટે એટલે મેટ લેગ આપે છે કે તેનું વિવેચન કરવું મુશ્કેલ છે. હયાત સહાયકે. અને હયાત સહાયકના આભાર માનીએ તે આ નિવેદન કે ઈતિહાસને બરાબર બેવડાવ જોઈએ. એની સંખ્યાને તે ખરેખર પાર નથી. કેટલાક સેવાભાવી ભાઈઓએ સંસ્થાના સભ્ય ન હોવા છતાં કે એની વ્યવસ્થાપક સમિતિની જવાબદારી એમના પર નાખવામાં આવેલી ન હોવા છતાં સંસ્થા માટે ભારે ચિંતા સેવી છે, એને અનેક પ્રકારે મદદ કરી છે અને એને અપનાવવા ગુપ્ત પ્રયાસ કર્યા છે. સંસ્થાની વ્યવસ્થાપક સમિતિ પર બેસીને ચાલુ સેવા કરનાર, સંસ્થાને દ્રવ્ય કે વસ્તુની મદદ કરનાર, સંસ્થાના કાર્યમાં પ્રેરણા કરનાર વગેરે અનેક સેવાભાવી સભ્યને સમુચ્ચય આભાર માનવા સિવાય બીજો રસ્તે દેખાતું નથી. બહુજ જરૂરી કી નિંધ અત્ર કરવી જરૂરી છે અને તે સંસ્થાના ઈતિહાસમાં નોંધવા લાયક છે. છે. મોહનલાલ હેમચંદ શાહ, એમ. બી. બી. એસ. સંસ્થાના પૂર્વ વિદ્યાથી અત્યારે સંસ્થાના વિદ્યાથીઓના સ્વાથ્ય પર ધ્યાન આપે છે અને દાખલ કરતી વખતે વિદ્યાર્થીને તપાસી આપે છે તેમની સેવા ખાસ ધ માગે છે. શ્રીયુત મુળચંદ હીરજીએ સંસ્થાની આસી. સેક્રેટરી તરીકે સેવા કરી હિસાબની રીત ગેડવી, જાતે હિસાબ રાખે અને સંસ્થાને અપનાવવા શરૂઆતના દશ વર્ષ સુધી સતત પ્રયાસ ચાલુ રાખે એ સેવા વિસરી શકાય તેમ નથી. શ્રીયુત ચુનીલાલ વીરચંદ સંસ્થાના આદ્ય સંસ્થાપકમાંના એક અને વર્ષો સુધી સંસ્થાની વ્યવસ્થાપક સમિતિ પર બેસી સેવા બજાવનારની નોંધ ખાસ લેવા લાયક છે. તેમની સંસ્થા માટેની ધગશ આખે વખત એક સરખી ચાલુ રહી છે. એમણે શરૂઆતનાં સેળ વર્ષ સુધી સંસ્થાની વ્ય. સમિતિપર સેવા કરી. તેમની આદરણીય સેવા ખરેખર અનુકરણીય હોઈ ધને લાયક બને છે અને સંસ્થાના ઈતિહાસમાં તેને ખાસ સ્થાન છે. શેઠ મેઘજીભાઈ સેજપાળનું હૃદય ધર્મમય છે, એમણે ધાર્મિક સંસ્કાર કાયમ રહે તે પાછળ હજારે ખરચ્યા, તેમણે સંસ્થા તરફ ખૂબ પ્રેમ બતાવે તેમણે સંસ્થાના મકાને પાછળ દેખરેખ રાખી અને એ સર્વની પાછળ અસાધારણ માનસિક પ્રેમ દાખવ્ય-એ સરકારી ધર્મમૂર્તિનાં કાર્યને દિસિવંત કરે છે. એમની ભાવના આદર્શમય, સેવા સુગંધમય અને આદર્શ વૃદ્ધિગત હેઈ સર્વ યુગના આદમીઓને અનુકરણ યોગ્ય છે. સંસ્થા તેમની સેવા કદી વિસરી શકે નહિ. Page #292 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૫-૦] પચીસ વર્ષની કાર્યવાહીને સંક્ષિપ્ત અહેવાલ બાકી તે પૃષ્ઠ ભરાય તેટલાં સેવાભાવીઓનાં નામ અને કામ છે. એ સર્વની નોંધ કરવાનો પ્રયાસ કર્યો નથી, થઈ શકે તેમ નથી. તેથી “ડું લખ્યું ઘણું કરી વાંચજેની નીતિ સ્વીકારી આ વિભાગને ઈતિહાસ ખૂબ આનંદથી અને અંતરના ઉમળક સાથે મુક્તકંઠે પ્રશંસવાની રજા લેવામાં આવે છે અને ખરા સેવાભાવીના અનેકના નામ લખવા રહી ગયા છે તેને માટે ખેદ દર્શાવી, પ્રત્યેકના કાર્યની અત્ર પ્રશંસા કરવામાં આવે છે. કેટલીક અધુરી બાબતે આ ઈતિહાસમાં કેટલીક બાબતે અધુરી રહી છે – ૧. દેવકરણ મેન્શનનું ફર લેવાની વાતે છેલ્લા પચીશમાં વર્ષમાં થઈ હતી, પણ એનું કાર્ય સત્તાવીશમાં વર્ષમાં પૂર્ણ થયું. આ ઈતિહાસમાં તે પચીશ વર્ષની જ હકીકત લખવાની હોય, તેથી તે સંબંધમાં અત્ર જરા પણ નિર્દેશ કર્યો નથી. એ પ્રસંગને લગતી અનેક રસમય બાબતે, સંસ્થાના હિતના પ્રશ્નો, દેવાની ગણતરી વગેરે અનેક બાબતે લખવાની છે, ટ્રસ્ટીઓએ લીધેલ તરસ્ટી અને વ્યવસ્થાપક સમિતિએ બતાવેલ કાર્યદક્ષતા, હરકેટના હુકમો અને શેડ દેવકરણભાઈ મુળજીના એકઝીક્યુટરેએ દાખવેલ સૌહાર્દને વિગતવાર વિસ્તાર જરૂરી હુકમ તથા દસ્તાવેજોની નકલ વગેરે સત્તાવીશમાં વાર્ષિક રિપોર્ટમાં આપવામાં આવશે. અત્રે એટલું જ પ્રસ્તુત છે કે દેવામાંથી સંસ્થાને મુક્ત કરવી એ જનતાનું કામ છે. સંસ્થાએ પિતાને હેવાલ સંતોષકારક આપે હય, એના કામથી સંતોષ થયે હેય, એના કામ માટે એણે લાયકાત પુરવાર કરી હોય અને દેવામાંથી મુકત કરતાં એ વધારે સારી રીતે પિતાનું કર્તવ્યપાલન કરી શકશે એમ લાગતું હોય તે એને ત્રાણુમુકત કરવા વિજ્ઞપ્તિ છે. એ સંબંધી ગ્ય વિજ્ઞપ્તિ અને પ્રાર્થના અન્યત્ર કરવામાં આવશે. સંસ્થાના ઈતિહાસમાં એને સ્થાન ન હોય. ભવિષ્ય માટે પ્રેરણા વિજ્ઞપ્તિ અને સૂચનેનું આ સ્થાન નથી. ૨. સંસ્થાના સભ્યનું લીસ્ટ પચીશમા વર્ષની આખરે હતું તે પરિશિષ્ટમાં જરૂરી વિગતે સાથે આપ્યું છે. સભ્યોમાંથી કેટલાકના પત્તા મળતા નથી, કેટલાંક નામે અવસાન પામેલાનાં દાખલ થયેલાં તે ચાલુ રહી ગયા છે, કેટલાક સભ્યએ બે વાર દશ વર્ષ સુધી અને કેઈ કેઈએ ત્રણવાર દશ વર્ષ સુધી રકમ આપી છે. આ સર્વ બાબતેમાંથી બની શકતી વિગત લીટમાં આપી છે, પણ એમાં કેઈકેઈ પ્રકારની ખલના જરૂર રહી ગઈ હશે એ સંભવ છે. સભ્યના લીસ્ટ પરિપૂર્ણ રાખવા માટે અનેક પ્રયાસો ચાલું છે, પણ સભ્ય તરફથી પૂરી માહિતી મળતી ન હોવાથી એમાં સ્કૂલના થતી હોવાની અનેકવાર ફરિયાદ થઈ છે. આ સંબંધમાં ક્ષમા માગવા સિવાય બીજો માર્ગ નથી. ૩. સંસ્થાને ભેટ આપનારનું લીસ્ટ આપવાની જરૂર તે ખરી, પણ એમ કરતાં એટલું ગ્રંથગૌરવ વધી જાય છે કે એની શક્યતા, વખતના અભાવ અને મુદ્રણના ભાવને લઈને ન બને તેવી જણાઈ છે. વાર્ષિક રિપોર્ટમાં તેની વિગતે બરાબર અપાય છે તેથી તેનું પુનરાવર્તન કરવાની બહુ જરૂર લાગી નથી. આ બાબતમાં સંસ્થાના સહાયકો ક્ષમા કરે. ૪ આખા રિપોર્ટમાં મિત્રીઓ સંબંધી કાંઈ હકીક્ત આવી નથી. તેઓ એક રીતે સર્વ બાબતમાં સાથે છે અને એક રીતે તેઓ અપૌરુષેય છે. તેમની કાંઈ પણ અંગત હકીકત આ Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજન મત્સવ સમાસ્ક ગ્રંથ - પટન - શેઠ કેશવલાલ પ્રેમચંદ મોદી શ્રી મહાવીર જૈન વિદ્યાલય તારે અકે ! તારે અંકે કલી નવતર નવુ જ્ઞાન પીધું તાર અંકે કી મેં સ્વપ્નનું સ્ય છે, તાર અને બલી મે વિશ્વની સાં વિતા, સગીત સભર ભનુ વિશ્વનું ગાન કીયુ, - કાંતિ સંઘવી Page #294 -------------------------------------------------------------------------- ________________ સને ૧૯૧૨–૧૦] પચીસ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ આવી રીતે આ સંસ્થાના ૨૫ વર્ષના ઇતિહાસ પૂરા થાય છે. તારામાગમાં ભાડાના મકાનમાં ૧૫ વિદ્યાર્થીથી શરૂ થયેલી સંસ્થા પચીશ વર્ષની આખરે પથ્થરના મેાટા મકાનવાળી, મંદિર અને મધ્યગૃહવાળી, પુસ્તકાલય અને લેાજનાલયવાળી બની છે, એના ખાળકા અત્યારે ઠામઠામ સમાજને ઊજળી ખનાવતા રહ્યા છે, એના પુત્રો અત્યારે માટા જવાબદાર હેાદ્દાઓ ભાગવતા જોવામાં આવે છે, એના સાહિત્ય પુસ્તકો અત્યારે જનતાને વલ્લભ થઈ પડ્યા છે, એના સેવકે અત્યારે ઠામઠામ આરેાગ્યની રક્ષા કરી રહ્યા છે, એના જ્ઞાનગુંજારવના પ્રકાશ ઠામઠામ પડતા રહ્યા છે અને એને વિશ્વવિદ્યાલય મનાવવાના મંડાણુ મંડાઈ ચૂક્યા છે. આ સર્વેમાં સ્થાપવાની ભાવના ધરનાર આચાર્યશ્રીનું બ્રહ્મચર્યતેજ અને શુભઆંદોલનો, કાર્યવાહકોની સતત ચીવટ, વિદ્યાર્થીવર્ગની એકંદરે સારી વર્તના અને સહાયક વર્ગની ઉદારતા કારણરૂપ છે. આ ઇતિહાસથી જે આપને એકંદરે સંતેષ થાય તે તન મન ધનથી એને સહાય કરી આના કરતાં હજાર ગણા સારા ઇતિહાસ એ સામાજિક નૈતિક અને ધાર્મિક દૃષ્ટિએ સુવર્ણ મહોત્સવ પ્રસંગે બતાવે એવી સ્થિતિમાં એને મૂકશે. એના નામમાં ઓજસ છે, એના કાર્યમાં તેજ છે, એના પ્રવેશદ્વારમાં દેવી સરસ્વતી બિરાજ્યા છે, એના સુખડાપર ચૌદ સ્વપ્ન અને અષ્ટ મંગળ છે, એના શિખરપર એ દિશાએ ધર્મધ્વજ બિરાજે છે અને એના વાતાવરણમાં શાંતિ સ્વૈર્ય અને સુશીલતા છે. માટે પ્રથમ વર્ષે પ્રથમ મંગળમાં ગાયું હતું તે જ ગાઈ આપણું વિરમીએ.~~ તાં. આશ પૂરા શ્રી મહાવીર સ્વામી. જૈન પ્રજાના ઉદ્ભય થયા છે, ઘેાર નિશા અવિદ્યાની વાસી, આશ પૂરા શ્રી મહાવીર સ્વામી. Page #295 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય (સંવત ૧૯૭૧-૯ સને ૧૯૧૫-૪૦ સંસ્થાના વહીવટની વિશિષ્ટતાઓ ૧. સંસ્થામાં ચેરમેન કે પ્રેસીડેન્ટ હેદો નથી. પરિણામ. વ્યવસ્થાપક સમિતિના દરેક સભ્ય સભા વખતે તે મેળાવડાના પ્રમુખ થઈ શકે છે અને વ્યવસ્થાનું આ ધારણ ઉપયોગી માલૂમ પડ્યું છે. ૨. વિદ્યાર્થી પાસે ન લખાવી લેવી. આજના ઘણી રીતે કારગત નીવડી છે. વિદ્યાર્થીનાં મનયર ધરમાદા પર નિભાવની છાયા સરખી પણ પડતી નથી, એનામાં આત્મભાવના સફળ થતી દેખાઈ છે, સ્વમાન એમનું જળવાઈ રહે છે અને વિદ્યાલયને ચાલુ ખરચમાં ત્રીજે કે ચે ભાગ પૂરવણી થતા હોવાથી એક મેટે ટેકે થઈ પડ્યો છે. ૩. વિદ્યાથીને આંતર વ્યવસ્થાની સર્વ ગોઠવણ જવાબદારી સાથે આપવાથી વ્યવસ્થામાં સગવડ થાય છે અને આંતરિક સ્વરાજ્ય ભાવનાથી વિદ્યાર્થીઓને પિતાની જાત પર વિશ્વાસ વધતું જાય છે. ૪. ટ્રસ્ટીઓએ ટ્રસ્ટી તરીકે સંસ્થાના આંતર વહીવટમાં એક વાર પણ માથું માર્યું નથી. પ. આવી સંસ્થાએ હજારોની આવકજાવક વાળું એરટેટ ખરીદી તેને વહીવટ માથે લીધો હોય તેને આ પ્રથમ દાખલે છે. દેવકરણ મેનના ભાડાની આવક વાર્ષિક એક લાખ પાંસડ હજાર રૂપીયા લગભગની છે એટલે એને વહીવટ એ તે કાઠિયાવાડના છઠ્ઠા કલાસના રાજ્યના વહીવટ જે ગણાય. એ મેટી તાલુકદારી તો અવશ્ય ગણાય. ૬. સંસ્થાની શરૂઆતથી બહેનને સભ્ય તરીકે લેવામાં આવે છે. આ વાત આ યુગમાં વિશિષ્ટતામાં ન આવે, પણ સંસ્થા શરૂ કરવામાં આવી ત્યારે તે એ વાત લગભગ નવી હતી અને તે તરીકે ચાલુ રહી છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પરિશિષ્ટ ટ્રસ્ટીઓની ચૂંટણી (જુઓ ૫૧૫) ૨૨-૧૨-૧૮૧૮, શ્રી ખેતીચંદ ગિરધરલાલ કાપડીઆ દેવકરણ મુળજી મોતીલાલ મુળજી આ ફકીરચંદ નગીનચંદ ઝવેરી છ ગાવૈદજી ખુશાલ. (૨) તા. ૭-૯-૧૯૨૪. શ્રી દેવકરણ મુળજી મેતીલાલ મુળજી , મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ. , ફકીરચંદ નગીનચંદ ઝવેરી ગોવિંદજી ખુશાલ શ્રી મોતીલાલ મુળજીના અવસાનથી ખાલી પડેલી જગાએ શ્રી મણીલાલ મેતીલાલ મુળજીની તા. ૧૫-૩-૨૫ ને રોજ નિમણુંક કરવામાં આવી. (૩) તા. ૧૦-૧૧-૧૯૨૯. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ , મણીલાલ મોતીલાલ મુળજી ગોવિંદજી ખુશાલ • અમૃતલાલ કાળીદાસ , રણછોડભાઈ રાયચંદ શ્રી ગોવિદજી ખુશાલના અવસાનથી ખાલી પડેલી જ્ઞાએ શ્રી સારાભાઈ મગનભાઈ મોદીની તા. ૪-૯-૩૧ ને રોજ નિમણુંક કરવામાં આવી. શ્રી સારાભાઈ મગનભાઈ મોદીના અવસાનથી ખાલી પડેલી જગાએ શ્રી ડાહ્યાભાઈ નગીનદાસની તા. ૨૫-૪-૩૨ ને રાજ નિમણુંક કરવામાં આવી. (૪) તા. ૧૮-૧૧-૧૯૩૪. શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ , રણછોડભાઈ રાયચંદ , અમૃતલાલ કાળીદાસ મણીલાલ મેતીલાલ ચંદુલાલ સારાભાઈ મોદી * શ્રી રણછોડભાઈ રાયચંદે રાજીનામું આપવાથી તેમના સ્થાને શ્રી કકલભાઈ ભુદરદાસ વકીલની તા. ૪-૧૦-૩૫ ને રોજ નિમણુંક કરવામાં આવી. શ્રી મણીલાલ મેતીલાલના અવસાનથી ખાલી પડેલી જગાએ શ્રી સાકરચંદ મોતીલાલની તા. ૨૯-૬-૩૬ ને રોજ નિમણુંક કરવામાં આવી. (૫) તા. ૬-૮-૧૯૩૯, શ્રી મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ , ચંદુલાલ સારાભાઈ મોદી , સાકરચંદ મોતીલાલ મુળજી કકલભાઈ બુદરદાસ વકીલ , અમૃતલાલ કાળીદાસ. Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય પરિશિષ્ટ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ (જુએ છે. ૧૫) Certificate of Registration of Societies Act XXI of 1860 No. 703 of 1934-35. I hereby certify that Shri Mahavir Jain Vidyalaya has this day been registered under the Societies Registration Act, XXI of 1860. Given under my hand at Bombay this fourth day of May One thousand nine hundred and thirty-four. O A. H. S. Mitchel Bombay ANAL ured Registrar of Companies. Page #298 -------------------------------------------------------------------------- ________________ * * * - - • - - - - - * , *** પરિશિષ્ટ પરિશિષ્ટ વર્ષની શરૂઆતમાં લોન, પગ વિગેરેની માહિતી (જુઓ પૃ. ૧૮) લેન પેઈગ હાફપેઇગ ટ્રસ્ટ ન ૧૯૧૫-૧૬ ૧૯૧૬-૧૭ ૧૯૧૭-૧૮ ૧૯૧૮-૧૯ ૧૯૧૯-૧૦ ૧૯૨૦-૨૧ ૧૯૨૧-૨૨ ૧૯૨૨-૨૩ ૧૯૨૩-૨૪ ૧૯૨૪-૨૫ ૧૯૨૫-૨૬ ૧૯૨૬-૨૭ ૧૯૨૭-૨૮ ૧૯૨૮-૨૯ & ૯ + + ૦ ૦ ૪ ૮ ૦ ૮ ૮ - | | | | | | | | | | | ૧૯૨૯-૩૦ ૧૯૩૦-૩૧ ૧૯૩૧-૩૨ ૧૯૩૨-૩૩ ૧૦૪ ૧૦૭ ૧૯૭૩-૭૪ ૧૧૩ ૧૧૩ ૧૧૧ ૧૯૩૪-૩૫ ૧૯૩૫-૩૬ ૧૯૩૬-૩૭ ૧૯૩૭–૩૮ ૧૯૩૮-૩૯ ૧૯૩૯-૪૦ ૧૭ ૧૫ ૧૫ ૧૧ ૧૫ ૮ ૧૦૮ ૧૧૭ ૮૩ ૧૧૮ Page #299 -------------------------------------------------------------------------- ________________ - * - w , થી મહાવીર એ વિદ્યાલય પરિશિષ્ટ વાર્ષિક પરીક્ષાના પરિણામે (જુઓ પ ર ) પરીક્ષા નહોતી કેટલા બેઠા વર્ષ ૧૯૧૫-૧૬ ૧૯૧૬-૧૭ ૧૯૧૭-૧૮ ૧૯૧૮-૧૯ ૧૯૧૦-૨૦ ૧૯૨૦-૨૧ ૧૯૨૧-૨૨ ૧૯૨૨-૨૩ ૧૯૨૩-૨૪ ૧૯૨૪-૨૫ ૧૯૨૫-૨૬ ૧૯૨૬-૨૭ ૧૮૨૭–૧૮ ૧૯૨૮-૨૯ ૧૯૨૮-૩૦ ૧૯૩૦-૩૧ -૧૯૩૧-૩૨ ૧૯૩૨-૩૩ ૧૯૩૩-૩૪ ૧૯૭૪-૩૫ ૧૯૩૫-૩૬ ૧૯૩૬-૩૭ ૧૯૭-૩૮ ૧૯૩૮-૩૯ ૧૯૩૯-૪૦ Page #300 -------------------------------------------------------------------------- ________________ -wખાન ન. + +ા પરિશિષ્ટ પરિશિષ્ટ બહાર૫લ ગ્રેજ્યુએટની સંખ્યા (જુએ પૂ. ર૧) લેન પગ હાઇગ ટ્રસ્ટ વર્ષ - | ܚ | ܚ | ܚ ܚ ૧૯૧૫-૧૬ ૧૯૧૬-૧૭ ૧૯૧૭–૧૮ ૧૯૧૮-૧૯ ૧૯૧૯-૨૦ ૧૯૨૦-૨૧ ૧૯૨૧-૨૨ ૧૯૨૨-૨૩ ૧૯૨૩-૨૪ ૧૯૨૪-૨૫ ૧૯૨૫-૨૬ ૧૯૨૬-૨૭ ૧ટર-૨૮ ܝ ܙ ܝ ܝ ܚ દિ ૨ ૨ ૨ ૪ ર ર ર % - બ - ૮ - બ બ - ૮ - - | - - - | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | - " | | | " ܚ ܢ ૧૯૨૮-૨૯ ܐ ܚ ૧૯૨૮-૩૦ ૧૯૩૦-૩૧ ૧૯૩૧-૩૨ ܚ ܚ ૧૯૩૨-૩૩ ܚ ܚ ૧૯૩૩-૩૪ ૧૯૩૪-૩૫ ૧૯૩૫-૩૬ ૧૯૩૬-૩૭ ૧૯૩૭-૩૮ ܝܝ ܝܕ ܟ ܝ ܚ ૧૦ ૫૧ ૨૪૯ ૧૮૦ Page #301 -------------------------------------------------------------------------- ________________ tor ૧૯૧૫-૧૬ ૧૯૧૬-૧૭ ૧૯૧૭-૧૮ ૧૯૧૮-૧૯ ૧૯૧૯-૨૦ ૧૯૨૦-૨૧ ૧૯૨૧-૨૨ ૧૯૨૨-૨૩ ૧૯૨૩-૨૪ ૧૯૨૪-૨૫ ૧૯૨૫-૨૬ ૧૯૨૬-૨૭ ૧૯૨૭૨૮ ૧૯૨૮-૨૯ ૧૯૨૯-૩૦ ૧૯૩૦-૩૧ ખી. એ. rrr ૧ ૧ ૧ ર ૪ ૩ સ્ ૧ 3 ૧૯૭૧-૭૨ ૧૯૩૨૩૩ ૧૯૩૩-૩૪ ૧૯૩૪-૩૫ ૧૯૩૫૩૬ ૧૯૩૬-૩૭ ८ ૧૯૩૭-૩૮ ૧ ૧૯૩૮-૩૯ ४ ૧૯૩૯-૪૦ 3 ૫ . ૩ 3 શ્રી મહાવીર જૈન વિદ્યાલય પરિશિષ્ટ ગ્રેજ્યુએટાતુ લાઈનવાર પત્ર (જુઓ પૃ. ૨૨) બી. એસ. એમ, ખી. એલ.સી. બી. એસ. પી. એસ. સી. । । । E ૯ ४ ૪ ૧ ખી.કામ. મી. ઈ. ખી. એ. ખી. એસસી. બી. કામ. ખી. ઈ. ૩૨ ૧૨ એમ. ખી.બી. એસ. ૪૨ એલ. સી. પી. એસ. પ્ ખી. એજી. ૫ ૭૫ ૧ ' સેનીટરી એન્જીનિયરીંગ ૩ એલ. ટી. એમ. 3 વ જર | ન | | | ન | ody. # । । । - । । ૢ | | | 。。 ખી. એજી. પરચુરણુ * એલએલ. ખી. (ન્યુ) એલ. એમ. ઈ. એલ. ઈ. ઈ. HIT એલ. ટી. સી. વ્યાકરણ તીથૈ ન્યાય તીથ એમ. એ. । । । । । । । ૧ ૧ ર ૧ ૧ ૨૪ । । । । । । । < ! ” ! ° ° ° ° | | | * આ સંખ્યામાં જ ખી, એસસી, (ઇલે- એન્ડ મીકે, એન્જીનિયરીંગ)-(બનારસ), તથા ૨ ખી, એસસી, માઇનીંગ મેટલર્ડ ) તથા ૫ બી. એસસી. (ઈન્ડસ્ટ્રીયલ કેમીસટ્રી ) નો સમાવેશ થાય છે; Page #302 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ડીગ્રી લઈ છૂટા થયેલા વિદ્યાર્થીઓનું લીસ્ટ. ( જીઓ પૃષ્ઠ ૨૨ ) ૧૯૧૫-૧૬ ૧ રમણિકલાલ મગનલાલ મેદી ૨ હીરાલાલ મંાચંદ શાહ ઓધવજી ધનજી શાહ ૪ મનસુખલાલ ધરમસી મહેતા ૫ ચંદુલાલ સારાભાઈ માદી રતીલાલ હીરાચંદ શાહ ૭ શકરાભાઈ અમરચંદ કાપડીયા ૮ અંબાલાલ ચતુરભાઈ શાહ ૯ ચુનીલાલ જીવરાજ શાહ ૧૦ ચીમનલાલ મેત્તીલાલ પરીખ ૧૧ ચીમનલાલ દલસુખભાઈ શાહ ૧૨ અંબાલાલ માણેકલાલ શાહ ૧૩ રતીલાલ માણેકલાલ જસાણી ૧૪ ગનલાલ નાનચંદ શાહ ૧૫ હીરજી શીવજી શહ અમદાવાદ પાલણપુર ભાવનગર વની અમદાવાદ "" ખંભાત પેટલાદ ધોલેરા ૧૯૧૬-૧૭ ખેડા ખંભાત સુરત રાજકોટ બી. એ. સરભાણ ભુજપુર શ્રી. એ. ૧૯૧૭-૧૮ બી. એ. .. ૧૯૧૮-૧૯ . ખી. કામ. ور શ્રી. કામ. ૧૯૧૯ ૨૦ ور બી. એ. " ખી. કામ, રાષ્ટ્રસેવા, અમદાવાદ. સાલીસીટર-મેસર્સ શાહ એન્ડ કું., મુંબઈ. સાલીસીટરમેસર્સ શાહ એન્ડ કાં., મુંબઈ. સ્ટેટ સર ન્યાયાધીશ (ચીફ જ ડીસ્ટ્રીકટ અને સેસન્સ જજ) અને ડેપ્યુટી કારભારી–થાણાં દેવલી સ્ટેટ. વ્યાપાર-મેસર્સ સારાભાઈ એન્ડ કું., મુંબઈ. ખંભાત સ્ટેટ હાઈસ્કુલમાં હેડમાસ્તર. શિક્ષક, કરમસદ હાઈસ્કુલ, કરમસદ, વ્યાપાર-મેસર્સ દુર્લભજી ઉમેદચંદ ઍન્ડ કું., મુંબઈ. સેક્રેટરી, ધી ઇસ્ટ ઇન્ડિયા કોટન એસાસીએશન, મુંબઈ. મંત્રી, મજૂર મહાજન ખાદી હાટ અમદાવાદ. મેનેજર, મેસર્સ બકુભાઈ અંબાલાલ ની કુાં., કમ્પાલા. એલએલ. મી., પ્રેટીસ, રાજકોટ. નાકરી, મુંબઈ. વિમાનું કામકાજ, મુંબઈ, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી મહાવીર જોન વિહાલય Anna ૧૬ ભાઈલાલ બહેચરદાસ પરીખ બી. એ. દેવગત થયા. ૧૭નગીનદાસ જગજીવનદાસ શાહ નવસારી પી. એચડી. (લંડન). ૧૮મયાભાઈ ઠાકરસી શાહ અમદાવાદ નોકરી, મુંબઈ ૧૯ગોવિંદજી ઉજમશી શાહ સમજ (ધલકા) દિવગત થયા. ૨૦ચીમનલાલ ચુનીલાલ શેઠ ખેડા શિક્ષક એવમેમેરીઅલ હાઈસ્કુલ, ખેછે. ૨૧દીપચંદ જીવણલાલ શાહ. ભાવનગર બી. એસ.સી. શિક્ષક, આલડહાઈસ્કુલ,ભાવનગર, ૨૨ અંબાલાલ લલુભાઈ પરીખ વડલા : એક્ષટ ઈટનું કામકાજ, મુંબઈ ૧૯૨૦-૨૧ ૨૩ મેહનલાલ પીતાંબરદાસ શાહ ! બુહારી ! બી. એ. ખાનગી ધંધા, બુહારી. ૨૪ દલસુખભાઈ મહીજીભાઈ શાહ એડ ; , ઝવેરાતને વેપાર મીનજાન (બર્મા). ૨૫ નાગજી કલ્યાણજી લાઠીયા તપુર એલએલ.બી., થાણદાર, રાજકોટ. ૨૬ હીરાલાલ હાલચંદ લાલ પાલણપુર બાર-એટલે, મુંબઈમાં પ્રેક્ટીસ. ૨૭ ખીમચંદ ઝવેરચંદ શાહ રાતા (પ. વાપી) એલએલ. બી. સુરતમાં પ્રેક્ટીસ. ૨૮ ગોવિંદચંદ ઝવેરચંદ શાહ સરણ શિક્ષક, ચીખલી હાઈસ્કુલ, ચીખલી. ર૯નરતમદાસ ચુનીલાલ કાપડીયા લીંબડી ગોધરામાં પ્રેકટીસ. ૩૦ મોહનલાલ હાથીભાઈ તલાટી | દેહગામ દેહગામમાં પ્રેકટીસ. ૩૧ સભાગ્યચંદ ખીમચંદ કોઠારી લીંબડી એ. એમ. આઈ. ઈ, મેનેજર એન્ડ એજીનીયર ઈનચી-કચ્છ સ્ટેટ રે. ૧૯૨૧-૨૨ ૩૨ મેતીલાલ શ્મનલાલ સંઘવી પાલીતાણા એમ. બી. બી. એસ. રંગુનમાં પ્રેક્ટીસ. ૩૩/પાર્ટલાલ ડાહ્યાભાઈ શાહ પાટણ બી. એ. એલએલ.બી., મુંબઈમાં પ્રેકટીસ. ૩૪છગનલાલ જીવનલાલ પારેખ બી. ઈ. આસીસ્ટન્ટ એજીનીયર-પબ્લીક વર્સ ડીપાર્ટમેન્ટ, ભાવનગર ૩૫ લક્ષ્મીચંદ ચુનીલાલ કાપડીઆ લીંબડી ઈન્ડીઅન હ્યુમ પાઈપ કાં, લી. ની જમશેદપુર ફેકટરીના મેનેજર, ૧૨-૧૩ ૩૬નેણસીભાઈ દેવકરણ શાહ છેઠ એમ. બી. બી. એસચી મેડીકલ ઓફીસર-લુણાવાડા ૩૭મેહનલાલ હેમચંદ શાહ ડી. ટી. એમ (લીવરપૂલ) છે. યુ. | (વયેના), મુંબઈમાં રીસ ૩૮ ત્રીભવનદાસ ટાલાલ કાપડીયા આમ આમેદમાં પ્રેકટીસ ૧૯૨૩-૨૪. ૩૯ સૌભાગ્યચંદ ઉમેદચંદ દોશી મહુવા | બી. એ. એલીસીટર, મેસર્સ દોશી એન્ડ કું, | મુંબઈ ૪૦ ખુબચંદ વચ્છરાજ ગુગલીયા રતલામ એમ. બી. બી. એસ. દેવગત થયા. પારડી Page #304 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૦૫ ૧૯૨૪-૨૫ ૪૧ અમૃતલાલ ઉજમસી શેઠ સાયાણી (લીંબડી) એમ. બી. બી. એસ એમ્બાસા (આફ્રીકા)માં પ્રેકટીસ. ૪ર માસરજી મોતીચંદ પટેલ માંડલ જૈન દવાખાનામાં ડોક્ટર. ૪૩ચંપકલાલ ડાહ્યાભાઈ શાહ પાટણ બી.એ. સોલીસીટર–મેસર્સ ચંપકલાલની કાં, મુંબઈ ૪૪ હિંમતલાલ ગણેશઅલ સરપ્રીયા | ઉદેપુર બી. એસ. સી. સીટી મેજીસ્ટ્રેટ અને સીવીલ જજ, I ! નાથદ્વારા, ૪પ સૌભાગ્યમલ ચંદનમલજી લેસરા ઉદેપુર બી. એ. ફાર્મ સુપરિન્ટેન્ડન્ટ-સ્ટીક્યુટ ઓફ પ્લાંટ ઈન્ડસ્ટ્રી, ઇદાર. જ નગીનદાસ લ. ઈચ્છાપારીઆ || રદિર | બી. ઈ. ચીફ એજીનીયર, વ્હાર એટ. ૧૫-૧૬ ૪૭ અમીચંદ જેઠાલાલ શાહ ! વઢવાણ કેમ્પ એમ બી. બી. એસ. આંકેલા (બાર) માં પ્રેક્ટીસ. ૪૮ રોશનસીંગ માલુમસીંગ ભંડારી ઉદેપુર ડીસ્ટ્રીકટ મેડીકલ ઓફીસર, ખાર ગન (જી. નીમાર) ૪૯ ભગવાનદાસ મનસુખલાલ મહેતા મોરબી મુંબઈમાં પ્રેકટીસ. ૫૦ પ્રસન્નમુખ સુરચંદ્ર બદામી | સુરત બી. એ. બી.એસસી. બેરીસ્ટર-એટલેં, હાઈકોર્ટ, મુંબઈ ૫૧ વાડીલાલ મહેકમલાલ શાહ અમદાવાદ બી. એ. એલએલ. બી, અમદાવાદમાં - પ્રેકટીસ. પર અમૃતલાલ જેઠાલાલ શાહ આંકલાવ બી. કેમ. ઈન્કમટેકસ ઓફીસર, મુંબઈ પ૩ ઈશ્વરલાલ સેમચંદ કાપડીયા એલ. એમ. ઈ ચીફ મિકિનીકલ એન્ડ ઇલેકટ્રીકલ એજીનીયર ધી ગગલભાઈ ક્યુટ ખેડા. | મીલ, કલકત્તા, ૫૪ ગોરધનદાસ ફૂલચંદ શાહ | જુનાગઢ બી. ઈ. ' ડીવીઝનલ ઓફીસર-પબ્લીક વકર્સ ડીપાર્ટમેંટ, જુનાગઢ સ્ટેટ, ઉના, ૫૫ માલુમસીંગ ભવરલાલજી દેશી પદ જયંતિલાલ સુરચંદ્ર બદામી ૫૭ દુલભજી હરખચંદ શેઠ ૧૯૨૬-૧૭ ઉદેપુર બી.એસસી., એમ પ્રીન્સીપલ મેડીકલ ઓફીસર, બી. બી. એસ ઈડર ટેટ, હિમતનગર સુરત | બી.એસસી. પી. એચડી. (લંડન), મેનેજર ધી I ! સ્વસ્તીક ઓઈલ મીલ્સ, મુંબઈ રાજકોટ બી. એ. એલએલ. બી, શરતેદાર રેવન્યુ બ્રાંચ પિલીટીકલ એજન્ટની એફીસ, વઢવાણ કેમ્પ. ઝવેરાતનો વેપાર, મુંબઈ વઢવાણ કેમ્પ એલએલ. બી, વઢવાણ કેમ્પમાં પ્રેકટીસ, વણ એમ.એ., એલએલ.એડકેટ. એ. એસ, હાઈ કોર્ટ, બી ! મુંબઈ. પાટણ ૫૮ મેહનલાલ હીરાચંદ શાહ ૫૯ અમીચંદ ચત્રભૂજ શાહ ૬૦ હરગોવિંદ વિરપાળ શાહ Page #305 -------------------------------------------------------------------------- ________________ વાહ ! મ ૨૫: ભગુભાઈ નાનચંદ મોદી ૮૬ જીવરાજ અમરસી ધ્રુવ ૮૭ ઉમેદચંદ વાલજી દોશી ૮૮ જેઠાલાલ સાંકળચંદ ઝવેરી ૮૯ શાંતિલાલ કેશવલાલ પટેલ ૯૦ મહનલાલ મોતીલાલ વ્લાલ ૯૧ ગીરધરલાલ કાળીદાસ સંઘવી ૯૨ ત્રીકમલાલ પુંજાભાઈ શાહ ૯૩ લાલભાઈ લલ્લુભાઈ પરીખ ૯૪ કસ્તુરચંદ પ્રેમચંદ શાહ ૯૫ હીંમતલાલ ટાલાલ શાહ : ૯૬. ચંદુલાલ તુલજારામ શાહ ૯૦.રતીલાલ ઠાકરસી શાલ ૧૦૫ રતીલાલ હરજીવન મવાણી પરિશિષ્ટ ખેડા વઢવાણુ મહુવા ભુજ ખેડા ઉદેપુર ૧૯૧૯-૩૦ ગાય 5 + """ મેલણા (ભાવનગર સ્ટેટ ) મેડા અમદાવાદ પ્રચલ લીંગસ્થલી નાંદલી (કાલાપુર ) કાર . ૯૮ રસીકલાલ ચીમનલાલ શાહ ૯૯ કાંતિલાલ હીરાલાલ શાહ ૧૦ કાંતિલાલ પ્રેમચંદ સંધવી ૧૦૧ પનાલાલ લાલચંદ ભંડારી ૧૦૨ શાંતિલાલ ઉમેદચંદ્ર ચુડગર અમદાવાદ ૧૦૭ રતીલાલ ચીમનલાલ શાહ ૧૦૪ પુરૂષોત્તમદાસ લાલજી બાવીશી લીયાદ (લીંબડી) અમદાવાદ એમ. બી. બી. એસ. ખેડામાં પ્રેકટીસ. સાંતલપુર જાનુ ધ્રાંગધ્રા વિંછીયા ,, બી. એસસી. શ્રી. એ. શ્રી. કામ. બી.ઈ. એલ. સી. પી. એસ. ૧૯૩૦-૩૧ એમ. ખી. બી. એસ.મેડીકલ ઓફીસર, અમદાવાદ મ્યુનિસિપાલિટી, અમદાવાદ. એલએલ. મી., અમદાવાદમાં બી. એ. પ્રેક્ટીસ. દેવગત થયા. બી. કામ., એલએલ. બી., ડી. પી. એ ( લંડન ); વિમા કંપનીમાં નાકરી, મુંબઈ. એલએલ. મી., ડીપાર્ટમેન્ટલ હેડ, કાન્સોલીડેટેડ એન્ડ ઇલેક્ટ્રીક એજન્સીઝ કુાં. લી., મુંબઈ, મુંબઈમાં નોકરી. ઈમ્પીરીયલ કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ ( ઇન્ડીયા ) લી.માં ાકરી, ભાવનગર. ૧૯૩૧-૩૨ "> " બી. ક્રમ. બી. એન્જી. ૧૦૭ બી. એ. શેઠ અરજણુ ખીમજી દવાખાનામાં દાક્તર, તેરા ( કચ્છ) લીલાભાઈ ધાંય વાખાનામાં દાક્તર, વઢવાણ કેમ્પ, અમદાવાદ મીલમાં તેકરી. એમ. એસસી., પાયાનીયર સીધ સ્યુગર મીલ્સમાં સ્યુગર કેમીસ્ટ, માહટ્ટાનગર ( સીંધ ). બી. ટી., વિજ્ઞાન શિક્ષક, એસ. આર. હાઇસ્કુલ, દેવગઢ-બારીઆ. એલએલ. બી., ન્યાયાધીશ-માણસા સ્ટેટ. ઇન્કમટેક્ષ એકસપર્ટ, અમદાવાદ વેપાર, મુંબઈ. ગૅનન ડંકી કુાં. લી. માં નોકરી, અમદાવાદ. કરાડમાં પ્રેક્ટીસ. સાંજીવાડા, ખેડામાં પ્રેક્ટીસ. એલએલ. બી., ન્યાયાધીશ-જસઘણુ સ્ટેટ. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ૧૦૬નોત્તમદાસ જેઠાલાલ પારેખ માંગરોળ : બી. એ. ૧૦૭ સુમતીલાલ રતનચંદ પટણી યેવલા એલએલ. બી. યેવલામાં પ્રેક્ટીસ. ૧૦૮ ભાનુભાઈ ત્રીભુવનદાસ શાહ પાલણપુર એલએલ. બી, જ્યુડીશીયલ ખાતામાં ગવર્નમેટ નોકરી, ગેધરા. ૧૦૯ મેતીલાલ મોહનલાલ કોઠારી _પાલણપુર એલએલ. બી., પાલણપુરમાં પ્રેક્ટીસ ૧૧૦ મગનલાલ ભગવાનજી શાહ સાલેજ (જી.સુરત) બી.એસસી. મુંબઈમાં કરી. ૧૧૧ કરમચંદ દેવસી શાહ એલએલ. બી, ભુજમાં પ્રેક્ટીસ. ૧૧૨ હરિલાલ રવચંદ શાહ લીંબોદરા : અમદાવાદમાં સુતરને વેપાર, ૧૧૩ શાન્તીલાલ ગુલાબચંદ શાહ. ભડકવા સ્કુલ શિક્ષક, છોટાઉદેપુર (રાજ | પીપળા ટેટ). ૧૧૪ નાનચંદ જુઠાભાઈ મહેતા રાજપુરા મુંબઈમાં ગ્રીહસ કંટન એન્ડ કે પ્ટન, પાર્કન્સન લી.માં એ જીનીઅરીંગ એસીસ્ટન્ટ. ૧૧૫ પદમસી પુરૂષોત્તમદાસ શાહ ચોટીલા ગોદાવરી સુગરમીલમાં નેકરી, સાકર | વાડી (અહમદનગર).. ૧૧૬ઝવેરચંદ નેમચંદ શેઠ મીગામ : બી.કેમ. વતનમાં વેપાર. ૧૧૭ ચંદુલાલ ઉમેદચંદ શાહ આંગણુજ | અમદાવાદ મીલમાં કરી. ૧૧૮ કાતિલાલ નાથાલાલ શાહ માંડલ અમદાવાદ એજયુકેશન સોસાયટીમાં ; નોકરી. ૧૧૯ કેશવલાલ દુર્લભજી પારેખ રાજકેટ બી. ઈ. જુનાગઢ સ્ટેટમાં એજીનીયર ૧૯૩૨-૩૩ ૧૨૦ અમૃતલાલ દામોદરદાસ શાહ માંગરોળ બી. ઈ. મેનેજર-સીએસ (ઈન્ડીયા) લી. ૧૨૧ ચંદુલાલ જગજીવનદાસ શાહ જુનાગઢ બી. એસસી. (મેટ.) એજીનીયર ઇન ચાર્જ, ડીઝલ એ જીન્સ એન્ડ સ્ટીલ ડીપાર્ટમેન્ટ, મેસર્સ વીલીયમ જેકસ એન્ડ કું. લી., મુંબઈ ૧૨૨ ટાલાલ કેશવજી દેશી વરસડા આસીસુપરિન્ટેન્ડન્ટ, ક્રાઉન એયુ વકર્સ, મુંબઈ ૧૨૩ મગનલાલ ભીખાભાઈ શાહ વલસાડ બી. એ. એલએલ. બી, સુરતમાં પ્રેકટીસ. ૧૨૪ કાંતિલાલ વાડીલાલ શાહ વડોદરા એલએલ. બી. કડીમાં રજીસ્ટ્રેશન ૧૨૫ દીપચંદ ન્યાલચંદ વોરા || જાલીયા દેવાલી બી. એસસી. શિક્ષક, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, રાજકોટ. ૧૨૬ કાંતિલાલ વલ્લભજી શાહ વાંકાનેર એલએલ.બી., બાર-એટ-લે, વાંકા | નેર સ્ટેટ રેવેન્યુ ઓફીસર ૧૨૭ ભુજંગીલાલ જીવરાજ મહેતા ૧૨૮: રતીલાલ ઉજમશી શાહ ભાવનગર એમ.એસસી.(માન્ચેસ્ટર), મદ્રાસ મીલમાં નોકરી. ૧૨૯ કાંતિલાલ વાડીલાલ શાહ 1 દેવગઢબારીઆ : બી, કેમ બી. કેમ (લંડન), લકે મીલમાં સેસમેન, અમદાવાદ. ૧૩૦ તારાચંદ મોહનલાલ દેશી ભુવા મુંબઈમાં નોકરી. ૧૩૧ વેલજી લધુભાઈ વસા જામનગર કલકત્તામાં નોકરી. ઓફીસર. Page #307 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ! ૧૩૨ રંગીલદાસ ગેવિંદજી શાહ ૧૩૩ કપુરચંદ તારાચંદ બરૈયા એલેમ્બીક કેમીકલ વકર્સમાં નોકરી વડાહ્યા. ૧૩૪ ઝવેરભાઈ શંકરભાઈ સુતરીયા બોઠાણ | બી. એજી. ત્રાપજ ! વ્યાકરણ તીર્થ ૧૯૩૩-૩૪ નડીયાદ બી. એસસી. ટીમાણા આમોદ પેથાપુર , ખેડા બી. એસસી. કારેલ ખેડા ૧૩૫ નંદલાલ અમીચંદ દોશી ૧૩૬ છગનલાલ પ્રેમચંદ શાહ ૧૩૭ શાંતિલાલ મોતીલાલ પટણી ૧૩૮ કાંતિલાલ મોતીલાલ શેઠ ૧૩૯ છોટાલાલ ગીરધરલાલ શાહ ૧૪૦ રસીકલાલ વાડીલાલ શેઠ ઝા (યુગાન્ડા, યુગર મીલમાં : નેકરી મુંબઈમાં નોકરી. રેવેન્યુ ખાતામાં નેકરી, જબુસરમુંબઈમાં નોકરી. મુંબઈ હાઈકોર્ટમાં કરી. ધોરાજી હાઈકુલમાં શિક્ષક એલએલ. બી., અમદાવાદમાં ૧૪૧ પ્રેમચંદ કેશવલાલ શાહ ૧૪૨ અમૃતલાલ નરભેરામ ટોલીયા લીગસ્થળી રાજકોટ અમદાવાદમાં નોકરી એલએલ. બી, જામનગર સ્ટેટમાં ૧૪૩, અંબાલાલ ચુનીલાલ શાહ ૧૪૪ હરીલાલ નરભેરામ ટાલીયા ૧૪૫ હજરીમલ ભૈરાજી જૈન ૧૪૬ શાંતિલાલ જેઠાલાલ ઝવેરી ૧૪૭ કેસરીચંદ ચુનીલાલ બદામી ૧૪૮ કાંતિલાલ જેશીંગભાઈ દલાલ ૧૪૯ સરદારમલ કસ્તુરચંદ જૈન પેથાપુર એલ. સી. પી. એસ. મુંબઈમાં પ્રેક્ટીસ. રાજકોટ એમ. બી. બી. એસ. જામનગર સ્ટેટ હોસ્પીતાલમાં આસી * સ્ટન્ટ સર્જન, અરણપુરા ! બી. એ. બીકાનેર (રજપુતાના) માં નોકરી. પેલેસ : બી. એ. એલએલ. બી, અમદાવાદમાં પ્રેક્ટીસ સુરત બી. એ. એલએલ. બી, સુરતમાં પ્રેકટીસ. અમદાવાદ એ એલએલ. બી, અમદાવાદમાં પ્રેક્ટીસ. સાડરાવ ન્યાય તીર્થ, વ્યાકરણ તીર્થ. જ્યોતિષને વિશેષ અભ્યાસ ૧૯૩૪-૩૫ પાંથાવાડા , બી. એ. એલએલ. બી, મીરજમાં વ્યાપાર. સુરત મુંબઈમાં નોકરી. પેથાપુર એમ એ, મુંબઈમાં નોકરી. એ. એસ. એ. એ., એ. એ. આઈ. અમદાવાદ બી. કેમ. | એ. લડનમાં નોકરી. એલએલ. બી., મહેસાણામાં { પ્રેક્ટીસ. ભાવનગર બી.એસસી. એમ. એસસી., સ્કેટીશ એનિજના વિજ્ઞાનવિભાગમાં કરી. મુંબઈમાં નોકરી. સંદેર સ્યુગર ટેકનોલોજીસ્ટ. મોરબી રાજકેટમાં વ્યાપાર, ૧૫૦ હીરાલાલ ખીમચંદ શાહ. ૧૫૧ અમરચંદ ચંદુલાલ ઝવેરી ૧૫૨ કીશોરલાલ હિરાલાલ ગાંધી ૧૫૩ જયંતીલાલ સાંકળચંદ શાહ ૧૫૪ શકરાભાઈ હઠીસીંગ શાહ ૧૫ નગીનદાસ વિઠ્ઠલદાસ શાહ કયલ ૧૫૬ રમણીકલાલ પ્રભુદાસ શાહ ૧૫છી ચંદ્રકાન્ત નાથાલાલ કાપડીઆ ૧૫૮ રેવાશંકર વનેચંદ શાહ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય * * ** *** - 1 + + + + + + * *** ૧૫૯ લાલચંદ ભાઈલાલ શાહ ૧૬ ૦૧ માધવલાલ નભુદાસ શાહ ૧૬૧ચીમનલાલ વિઠ્ઠલદાસ બેલાણી ૧૬ર નગીનદાસ ત્રિીભવનદાસ પારેખ ૧૬૩ નટવરલાલ રતનલાલ દાણી ૧૬૪ મણીલાલ ભીમજી શાહ ૧૬ ૫ કપુરચંદ રાયચંદ મહેતા ૧૬૬ અમૃતલાલ જયચંદ દોશી પારા વડોદરા, કલાભુવનમાં પ્રોફેસર. તેહારા એલ. જયુપીટર મીલ્સ લી., અને અમદાવાદ જયભારત મીક્સ લી. માં ઈલેક્ટ્રીકલ એજીનીયર, વરતેજ વ્યાકરણ તીર્થ. ૧૯૩૫-૩૬. મેરબી એમ. બી. બી. એસ. મુંબઈમાં પ્રેકટીસ તથા માગા સાર્વજનિક દવાખાનામાં મેડીકલ ઓફીસર આંતરસુંબા આઈ. એમ. એસ, કટા. વાધપુર ભાવનગર દવાખાનામાં દાક્તર. ભુવા તબીયતના કારણે વતનમાં. પાલણપુર એલએલ. બી, ખીરસરા સ્ટેટ (વેસ્ટર્ન કાઠીયાવાડ એજન્સી) માં ન્યાયાધીશ. માણેકપુર બી. એ. અહિંસક વ્યાયામ સિંધમાં, મલાડ, ઉમેટા વિગત થયા. રામપુરા | એલએલ.બી., અમદાવાદમાં વકી લાત. પેથાપુર મુંબઈમાં નોકરી. મહુવા બી.એસસી. જતરાલ એલએલ.બી., વિજાપુરમાં પ્રેક્ટીસ ભાવનગર પિરિબંદર સ્ટેટમાં આસીસ્ટન્ટ ટુ ધી કેમીકલ એનલાઈઝર. દેવગત થયા. અમદાવાદ મુંબઈમાં ટેકનોલોજીસ્ટ. ગાંભુ. બી. એ. હસિટમાં નોકરી. કરજત એમ. એ. નીપાણી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં ૧૬ પુનમચંદ કુલચંદ શાહ (૬૮ બાબુભાઈ લલ્લુભાઈ શાહ ૧૬૯ શાંતિલાલ વાડીલાલ શાહ સુંદરલાલ હીરાલાલ ગાંધી ૧૭૧નગીનદાસ પોપટલાલ શાહ ૧૭રરીખવચંદ દલીચંદ શાહ ૧૭૩ હીરાલાલ ભાણજી શાહ ૧૭૪ જેઠાલાલ લક્ષ્મીચંદ શાહ ૧૭૫ વિનયચંદ શાંતિચંદ મહેતા ૧૭૬ શાંતિલાલ પુનમચંદ શાહ ૧૭૭ હરખચંદ હેમચંદ શાહ શિક્ષક. ૧૭૮ ઠાકરસી ખુશાલચંદ વેગ ૧૭૯ કાંતિલાલ લીલાધર મહેતા ૧૮૦ છગનલાલ રૂપચંદ શાહ ૧૮૧ કાંતિલાલ દીપચંદ મણીઆર - ૧૯૩૬-૩૭ માંડલ એમ. બી. બી.એસ. જૈન દવાખાનામાં દાકતર, મુંબઈ જામનગર મુંબઈમાં પ્રેક્ટીસ. વરાડ (સુરત) | બારડેલીમાં પ્રેક્ટીસ. વિસનગર સુરતમાં પ્રેકટીસ તથા મેડીકલ એફીસર-એન્ટીટી. બી. હોસ્પીતાલ, એન. મેડીકલ ઓફીસર-ટી.બી. કલીનીક સીવીલ હોસ્પીતાલ. મસકા (યુગાન્ડા) માં પ્રેકટીસ. ઈડર એસીસ્ટન્ટ સર્જન, ઇડર સ્ટેટ ડી સરી, બાયડ. ૧૮૨ ચુનીલાલ નરહરભાઈ પટેલ ૧૮૩ ચંપકલાલ આશારામ મહેતા Page #309 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૧૧ સુરત બેટાદ ૧૮૪ પનાલાલ અમૃતલાલ શાહ અમદાવાદ રેસીડન્ટ મેડીકલ ઓફીસર-ભાટીયા જનરલ હેપીતાલ, મુંબઈ ૧૮૫ સભાગચંદ ભેળાભાઈ શાહ એમ. એસ., કન્સલ્ટીંગ સર્જન, અમદાવાદમાં પ્રેક્ટીસ. ૧૮૬ નગીનદાસ પાનાચંદ શાહ અગાશી એલ. સી. પી. એસ. એલ. એમ. (ડબ્લીન), ઝેડ. યુ. (વીન), મુંબઈમાં પ્રેકટીસ, ૧૮૭ શાંતિલાલ ચીમનલાલ સંઘવી સુરત બી. કેમ. શેર બ્રોકર અને ઝવેરી. ૧૮૮ નાથાલાલ પ્રેમચંદ શાહ ઈછાપર બી. એ. મુંબઈમાં શિક્ષક. ૧૮૯ ચિનુભાઈ ગિરધરલાલ શાહ પાટણ એલએલ.બી., રાષ્ટ્રસેવા. ૧૦૦ રતીલાલ શંકરલાલ શાહ કપડવંજ એલએલ.બી., કપડવંજમાં પ્રેક્ટીસ ૧૯૧ રસીકલાલ ગોકળદાસ શાહ મંચર એમ. એ, સુરત કોલેજમાં લેકચરર ૧૯૨ શાંતિચંદ કેશરીચંદ ઝવેરી એલએલ.બી, એડવોકેટ, મુંબઈમાં . પ્રેકટીસ. ૧૯૩ જેસીંગલાલ દલસુખભાઈ શેઠ, || રાધનપુર એલએલ.બી., શેર બજારમાં બે કરી, ગુબઈ ૧૯૪ ચીમનલાલ વર્ધમાન શાહ વઢવાણ શહેર એલએલ.બી., લાકમબૅક બી.માં નેકરી, મુંબઈ ૧૯૫ ગૌતમલાલ અમુલખ શાહ ઈલેલ એલએલ. બી. એડકેટ, મુંબઈમાં પ્રેક્ટીસ. ૧૯ મણીલાલ બાલુશા ગુજરાતી અમલનેર બી. એસસી. એલએલ.બી., અમલનેરમાં પ્રેકટીસ ૧૯9 માણેકલાલ ખીમચંદ બગડીયા : બી. એસસી. શિક્ષક હેરીસ હાઈસ્કૂલ, પાલીતાણા. ૧૯૮ ચીમનલાલ કસળચંદ મવાણી : એમ. એસસી., સેંટ ઝેવીયર્સ કેલેજમાં કેલે, મુંબઈ ૧૯૯ ચતુરસીંગ નાયસીંગ ખાબીયા ઉદેપુર ભારત વનસ્પતી પ્રોડકટસ લી. ના છે કેમીસ્ટ, પાચાર, (પૂ, ખાનદેશ). ર૦૦ જેકીસનદાસ મગનલાલ શાહ : આમધરા બી.ઈ ધી ઈડીયન હ્યુમ પાઈપ કુ. માં એનજીનીયર, જમશેદપુર. ૧૯૩૭–૩૮ ૨૦૧લીલાચંદ દામોદરદાસ શાહ કનર (બેલગામ) એમ. બી. બી. એસ પુનામાં પ્રેકટીસ. ૨૦૨ જયંતિલાલ મણીલાલ પટણી : પાટણ મુંબઈમાં પ્રેકટીસ. ૨૦૩ મહેંદલાલ સુખલાલ શાહ ધોળકા અમદાવાદમાં નોકરી, ૨૦૪ મતલાલ ઠાકરદાસ શાહ રાંદેર એલએલ.બી. નો અભ્યાસ તથા | નોકરી, મુંબઈ ૨૫ સુમતિલાલ લાલચંદ મહેતા ગોંડલ એમ. બી. બી. એસ, રેસીડન્ટ મેડીકલ ઓફીસર-ઈરની હોસ્પી તાલ, મુંબઈ ૨૦૬ લાલચંદ નાનચંદ શાહ યકસંબા બી. કોમ. બેંક ઓફ ઈન્ડીયા લી. માં નોકરી, | મુંબઈ. ૨૦૭ ડોલચંદજી ડાગા ગાડરવાળા વતનમાં વ્યાપાર. ૨૦૮ રતીલાલ નરસીભાઈ શેઠ વાંકાનેર બી.એ. અમદાવાદમાં શિક્ષક ૨૯ કાંતિલાલ ડુંગરશી શાહ બી. ઈ. અમદાવાદ મ્યુનીસીપાલીટીમાં એવ રસીયર. - મરડા Page #310 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી મહાવીર જો વિદ્યાલય ૨૧૦ લાલચંદ કસ્તુરચંદ શાહ ૨૧૧ ગીરધરલાલ અમુલખ શેઠ ૨૧૨ મગનલાલ ચુનીલાલ મેહતા ૨૧૩ જયંતિલાલ ચંદુલાલ શ્રોફ ૨૧૪ છોટાલાલ મોતીલાલ પટવા ૨૧૫ સેવંતીલાલ ચીમનલાલ શાહ ૨૧૬ દલીચંદ વનેચંદ મહેતા ર૧૭ ઈન્દુલાલ ભેગીલાલ મહેતા ૨૧૮ જસવંતલાલ ચુનીલાલ શાહ ૨૧૮ અંબાલાલ ડુંગરદાસ શાહ રર૦ હરગેવનદાસ મેતીલાલ ગુજરાતી ૨૨૧ કાંતિલાલ ભવાનદાસ સંઘવી ૨૨૨ ચીમનલાલ મોહનલાલ શાહ જગડીયા ! બી. એસસી. મેસર્સ ગારલીક એન્ડ કુ. માં (ઈ.મી.) [ એજીનીયર, મુંબઈ રજકેટ ! એલ. ટી. એમ મીલમાં નેકરી, મુંબઈ યકસંબા મીલમાં નોકરી ભાવનગર ૧૯૩૮-૩૯ પાટણ એમ. બી.બી. એસ. મુંબઈમાં પ્રેકટીસ. અહમદનગર નાસીકમાં પ્રેકટીસ. પાટણ બી. એસસી, ખાનગી શિક્ષક, મુંબઈ ગાળ બી. કેમ. રંગુનમાં નોકરી. અમરેલી એલએલ.બી., નેપચ્યન એસ્યુરન્સ | કુ. ના એજન્સી મેનેજર મુંબઈ. કપડવંજ મુંબઈમાં વેપાર. મેથાપુર બી. એલએલ. બી. પુનામાં કુલ | શિક્ષક. અહમદનગર મુંબઈમાં એલએલ. બી. ને ' અભ્યાસ. ભાવનગર મુંબઈમાં શિક્ષક. લીંબડી કરાંચીમાં કરી. ૧૯૩૯-૪૦ જેતપુર | બી. એસસી. દરભંગામાં નોકરી. (ઈ. મી.) 'પુનામાં નોકરી. અમદાવાદ | બી.એસસી. અમદાવાદમાં નોકરી. વિડીલ શિક્ષક, શેઠ કે. ડી. વી. હાઈસ્કુલ, ( જોડિયા. ખે ભરતખંડ ટેસ્ટાઈલ મીલમાં કરી, અમદાવાદ. મોરબી એમ. બી.બી.એસ. ઘાટકોપરમાં પ્રેક્ટીસ. જુનાગઢ ઇન્ડીયન મેડીકલ સવસ. ખડકી | (પુના). અમરેલી આર્થર હસ્પતાલમાં હાઉસમેન, | મુંબઈ ચલાલા કે. ઈ. એમ. હોસ્પીતાલમાં હાઉસ સર્જન અને એમ. એસ. નો અભ્યાસ, મુંબઈ હરલ ધનસુરામાં પ્રેટીસ. (એ. પી. રે.) વાંકાનેર વાંકાનેરમાં પ્રેક્ટીસ (કાઠીયાવાડ). જામનગર જી. ટી. હોસ્પીતાલમાં કેઝયુઅલ્ટી મેડીકલ ઓફીસર, મુંબઈ ૨૨૩ મગનલાલ સુખલાલ દોશી ચવાણું ૨૨૪ લલુભાઈ નિહાલચંદ શાહ ૨૨૫ જયંતિલાલ કેશવલાલ શાહ ૨૨૬ ચુનીલાલ કપુરચંદ મહેતા રર૭ ચંદુલાલ સકરચંદ ભાવસાર ૨૨૮ લાલચંદ સુખલાલ શાહ ૨૨૯ ટાલાલ જગજીવનદાસ શાહ. ર૩૦નરભેરામ ગુલાબચંદ શાહ ૨૩૧ બચુભાઈ ઝવેરચંદ મહેતા, ર૩૨ હીરૂભાઈ અમૃતલાલ શાહ ૨૩૩ રંબકલાલ મગનલાલ દેસાઈ ૨૩૪ ચતુરદાસ ત્રીકમજી દડીયા Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ નેમચંદ મોહનલાલ શાહ ૨૩૬ બાજીલાલ મગનલાલ ગાંધી ૨૩૭ ભાઈચંદ્ર નાગજી શાહ ૨૩૮ ખીલાલ માહનલાલ સંઘવી ૨૩૯ રતીલાલ વાલજી નારા ૨૪૦ કનુભાઈ લલ્લુભાઈ મહેતા ૨૪૧ ગિરધારીસીંગ મોતીલાલજીસુરાણા ૨૪૨ ભાંવરસીંગ દાલતસીંગજી સુરાણા ૨૪૩ બિપીનચંદ્ર જીવણચંદ્ર ઝવેરી ૨૪૪ રતીલાલ ભીખુભાઈ ગુજરાતી ૨૪૫ રમણલાલ વાડીલાલ શાહ ૨૪૬ મનસુખલાલ રાજપાલ ટાલીયા ૨૪૭ વ્રજ્લાલ પાનાચંદ મહેતા ૨૪૮ મનુભાઈ કેશવલાલ શાહ ૨૪૯ ભાસ્કર વિટ્ટલદાસ શાહ ૧૫ *** ખંભાત સુરત પરિશિષ્ટ વાંકાનેર (સુરત) મારી વેરાવળ મહુધા ઉદેપુર 32 સુરત અહમદનગર ખારસદ ટંકારા વાંકાનેર અમદાવાદ ભાવનગર બી. કામ. ,, " 33 .. " એલ. ટી. સી. બી. એ. 33 આસી. બ્લીચીંગ એન્ડ ફ્રીનીશીંગ માસ્તર-શ્રીરામ મીસ. લી., મુંબઈ. એલ. ટી. એમ. આસી. કાર્ટીંગ એન્ડ સ્પીનીંગ માસ્તર, બ્રેડબરી મીલ્સ લી., મુંબઈ. ار મુંબઈમાં શિક્ષક. એમ. કામ. તથા એલએલ. બી., ના અભ્યાસ, મુંબઈ. ઝંઝા ( આફ્રીકા) માં નેકરી, વતનમાં ના વેપાર. 22 વિદ્યાલયમાં રહીને એમ. કામ.ના અભ્યાસ. ખી. ઈ. મુંબઈમાં નાકરી. ન્યુ. એલએલ. ખી. એલ. એલ. ખી., એમ. એ. ના અભ્યાસ, મુંબઈ, " 29 ૧૧૩ " 23 22 અભ્યાસ ચાલુ Page #312 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જન વિહાલય પરિશિષ્ટ ડિગ્રી લીધા સીવાય બુય થયેલા વિદ્યાર્થીએ (જુઓ . રર) ૧૧૫-૧૬ નંબર ગામ ! નામ | અભ્યાસ | હાલ શું કરે છે મુંબઈ ૧ તલકચંદ ચુનીલાલ શાહ મણુંદ | પ્રિવિયસ બી. એજી, ભાવનગર સ્ટેટમાં કરી. ૧૬-૧૭ ૨ો પ્રાણજીવન મકનજી મહેતા મેતીલાલ ધરમચંદ કોઠારી પાલણપુર , પાલનપુર સ્ટેટમાં કરી. ૪ સૌભાગ્યચંદ નેમચંદ શોક પારડી પર હરિચંદ શિવચંદ ધારીવાલ અજમેર ધરમચંદ તારાચંદ ખાખરા પોરબંદર મુંબઈમાં તે વેપાર ૧૯૧૭-૧૮ છા જગમોહનદાસ કલ્યાણજી ચિનાઈ ધોરાજી ! બી. એ. નેશનલ વિમા ક.માં નેકરી, કલકત્તા. દલપતરાય વિઠ્ઠલદાસ મહેતા વળા | ઈન્ટર કોમર્સ દેવગત થયા. હમતીલાલ મગનલાલ મોદી વડેદરા એમ. બી. બી. એસ. શિક્ષક શ્રી સયાજી હાઈસ્કુલ,વડેદરા. ૧ લું વર્ષ ૧૦ કસ્તુરમલ મગનલાલ બાંડીયા : અજમેર / જુનીયર બી. કોમ. ૧૯૧૮-૧૯ ૧૧ હિંમતલાલ ડાહ્યાભાઈ શાહ. અમદાવાદ | ઈન્ટર આર્ટસ ૧૨ જેઠાલાલ માનસીગ દામાણી : રાજકોટ એમ. બી. બી. એસ. એમ. બી. બી. એસ. એફ. આર. ૧ લું વર્ષ. એફ. પી. એચ. ડી. એલ. એ. (લંડન), ડી. એ. (એકસન), ડી. એ. એમ. એસ (લંડન). મુંબઈમાં પ્રેકટીસ તથા સેંટ - કે ઈસ સ્પીતાલમાં ઓનરરી | સર્જન. ૧૩ અમૃતલાલ મોતીચંદ દેશી મહુવા : ઈટર આર્ટસ, માંડલે (બ) માં લાકડાને વેપાર ૧૪ મગનલાલ જેચંદ શાહ વલસાડ પ્રિવિયસ (બી. ઇ, સીંધ પી. ડબલ્યુ. ડી. માં આસિ. એનજીનીયર. ૧૫ મંગળદાસ ગિરધરલાલ શાહ ગોધરા ૧૬ નરેશતમદાસ ધરમસી શહ. માંગરોળ સીનીયર બી.એ. : ૧૭ પ્રાગજી વિરજી શાહ જામનગર એમ. બી. બી. એસ એકમી મેન્યુફેરીંગ માં હેડ [૧૯ વર્ષ. કલાર્ક, મુંબઈ ૧૮ ફકીરચંદ મગનલાલ બદામી સુરત પ્રિવિયસ ખાયટર, પી જૈન વિજયાનંદ પ્રી. પ્રેસ., સુરત. Page #313 -------------------------------------------------------------------------- ________________ નંબર નામ ૧૯ નરસીદાસ મુળજી શાહ ૨૦ સાંકલચંદ હકમચંદ દેશી ૨૧ ઉત્તમચંદ લલ્લુભાઈ ઝવેરી ૨૨ ચીમનલાલ માતીલાલ શાહ ૨૩. હીરાલાલ ભાગીલાલ શા ૨૪ પાપટલાલ નાત્તમદાસ શાહ ૨૫નાનચંદ ગાવિંદજી શાહ ૨૬ ચીમનલાલ ઉજમસી શાલ ૨૭ મેાહનલાલ ધ્રુવળચંદાપાટીયા ૨૮ અમીચંદ મુળજી થાય ૨૯ રામજી મંગળ મહેતા ૩૦ ઉત્તમચંદ દીપચંદ શાહ ૩૧ હિંમતલાલ ગાપાળજી મહેતા ૩૨ નાનાલાલ ભાઈલાલ શાહ ૩૩ ચીમનલાલ રીખવચંદ્ર કાઠારી ૩૪ ચંદુલાલ નાનચંદ શાહ રૂપ વિઠ્ઠલદાસ પાપટલાલ શાહ ૩૬ ચીમનલાલ મણીલાલ શાહ ૩૭ ચિનુભાઈ મગનલાલ શાહ ૩૮ ચંપકલાલ હેમચંદ શાહ ૩૯ રાજારામ રાચંદ શાહ ૪૦ ચીમનલાલ મેામચંદ્ર શાહ ૪૧ દેવીદાસ કનૈયાલાલ લોહી ૪૨ રતીલાલ ત્રીભોવનદાસ શાહ ૪૩ વાડીલાલ લહેરચંદ શાહ પ્રશિષ્ટ ભારત= a sharp& ગામ અભ્યાસ હાલ શું કરે છે. લીંબડી જીનીયર ખી. એસસી. પ્રેાંફેસર-ગુજરાત ઢાલેજ,અમદાવાદ. પુના મ્યુનિસિપાલિટીમાં કુલ શિક્ષક. ઉમેટા ઈન્ટર આર્ટસ ભરૂચ અમદાવાદ ૧૯૧૯ ૨૦ પાટણ્ મુંબઈ લીંમડી ટાદ રાંદેર લીંબડી મારી ભ્રમણાદ ( જી. ભરૂચ) જામનગર અમદાવાદ ૧૯૨૦-૨૧ પાલણપુર સરભાણુ ચાણસ્મા "" પારડી અમદાવાદ બી. એ. એમ. ખી.બી. એસ. ૨ વર્ષ. *ન્ટિર આર્ટસ. સંગપુર ખેડા ઉદેપુર ભાવનગર 33 ઇન્ટર કામર્સ. ઈન્ટર આર્ટસ. ઈન્ટર આર્ટસ પ્રિવિયસ ૧૯૨૧-૨૨ .. ઈન્ટર આર્ટસ એમ. ખૉ. બી. એસ. ૨ જી વર્ષ. ઈન્ટર આર્ટસ ઈન્ટર સાયન્સ જીનીયર બી. એ. વઢવાણું | ૧૯૨૨-૩ એમ. બી. બી. એસ. અમદાવાદમાં પ્રેકટીસ. ૩ જી વર્ષ. અમદાવાદમાં પ્રેકટીસ. ઝવેરાતના વેપાર. મુંબઇમાં નાકરી. અરવાળામાં શિક્ષક. સુર્પીન્ટેન્ડન્ટ, જ્યુપીટર જનરલ ઇન્સ્યુરન્સ ર્ડા. લી., મુંબઈ. પ્રિવિયસ એલએલ. બી., સુરતમાં પ્રેકટીસ. રંગુનમાં નાકરી. મારખી સ્ટેટમાં નાકરી. ગ્રામ્યસેવા, ખારડાલી. મુંબઈમાં નાકરી. મદ્રાસમાં ઝવેરાતના વેપાર. દેવગત થયા. ૧૫ 33 સીનીઅર આ. કામ. ધી ઈટ ઈન્ડીયા કાટન એસેસી પ્રિવિયસ એશનમાં નાકરી, મુંબઈ, વિહાર ગુજરાતી સ્કુલમાં હેડમાસ્તર, જીનીયર બી. એ. પ્રિવિયસ ઈન્ટર સાયન્સ સંમપુર. ખી. એ., પેાલીસ પ્રેાસીકયુટર, ખેડા. દેવગત થયા. .. અમદાવાદમાં શિક્ષક. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય નંબર નામ અભ્યાસ હાલ શું કરે છે. પાલ ખાનપુર પોરબંદર મામદ સાવલયા ૧૪૧મુકરાય કેશવલાલ પરીખ અમદાવાદ એમ. બી. બી. એસ. એફ. આર. સી. એસ. (લંડન), ૩ વર્ષ એમ. આર. સી. પી. (લડન). સુધીઆશામાં મેડીકલ ઓફીસર. ૧૪૨ ચુનીલાલ જગજીવનદાસ શાહ : નવસારી સિનીયર બી. કોમ. બી. કોમ., એલએલ. બી., સેકે રેરી, ભારત ઈનયુરન્સ ક. લી., 1 સુરત બ્રાંચ. ૧૪૩ ધીરજલાલ છોટાલાલ શાહ જુનાગઢ એલ. સી. પી. એસ.એલ. સી. પી. એસ.,કલાયજામાં ૩ ૪ વર્ષ સખાવતી દવાખાનામાં દાક્તર, ૧૪ રજનીકાંત સુખલાલ શાહ અમદાવાદ, પ્રિવિયસ સેન્ટ્રલ બેંકમાં નોકરી, અમદાવાદ. ૧૪૫ હિંમતલાલ ચુનીલાલ શાહ લીંબડી સીનીયર બી. કોમ. મ્યુપીટર મીલમાં નેકરી અમદાબાદ. ૧૪૬ શાંતિલાલ લલુભાઈ શાહ વાસિનોર ઇન્ટર સાયન્સ એમ. બી. બી. એસ, મુંબઈમાં પ્રેકટીસ, ૧૪૭ વાડીલાલ તલકચંદ શાહ બોરસદ પ્રિવિયસ મુંબઈમાં નોકરી. ૧૪૮ ધાસ્તી ગુલાબચંદ શાહ વળા ન્યાયતીર્થ ૧૪૯ રોડભાઈ રાયચંદ શાહ ઈન્ટર આટર્સ મુંબઈમાં કરી. ૧૫૦ બુલાખીદાસ દોલતચંદ શાહ ઈન્ટર કેમર્સ, અમદાવાદમાં નોકરી. ૧૫૧ હરકીશનદાસ પરમાનંદ સાવડીયા ઈન્ટર સાયન્સ રાણાવાવ હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૫૨ કાંતિલાલ મોહનલાલ શાહ. પ્રિવિયસ | મુખ્ય શિક્ષક, શ્રી જૈન વિદ્યાલય, ઊંઝા. ૧૯૭૩-૭૪ ૧૫૩ ઝવેરીલાલ દામજી શાહ ભુજ , પ્રિવિયસ. ૧૫૪ કાંતિલાલ માણેકલાલ પરીખ ઈસ્ટ ઈન્ડીયા કોટન એસોસીએશ નમાં નેકરી, મુંબઈ ૧૫૫ન્યાલચંદ ત્રીભોવનદાસ શાહ વણથલી ૧૫૬મણીલાલ રાયચંદ મહેતા પામગામ ઇન્ટર કોમર્સ ૧૫૭ જયંતિલાલ ગંગારામ શાહ | માંચાળ ઇન્ટર સાયન્સ કલકત્તામાં હિન્દુસ્તાન કે ઓપ. ઇસ્યુ. કુ. માં નોકરી. ૧૫૮ બાલાભાઈનરસીદાસ વોરા : અમદાવાદ એમ. બી. બી. એસ અમદાવાદમાં પ્રેકટીસ | ૩ ૪ વર્ષ ૧૫૯ બાબુભાઈ રતનચંદ ઝવેરી સુસ્ત સીનીયર બી. કેમ. મુંબઈમાં વેપાર ૧૬ ૦રતીલાલ સાકરચંદ શાહ ગોધાવી ! ઈન્ટર આટસ, મુંબઈમાં નોકરી. ૧૬૧ જયસુખલાલ દુર્લભજી પારેખ રાજકોટ : ઈન્ટર સાયન્સ એલ. સી. પી. એસ. નો અભ્યાસ. ૧૬૨ કાંતિલાલ ભાઈચંદ શાહ બારડોલી ઈન્ટર આટર્સ વતનમાં વેપાર. ૧૬૩ રતીલાલ અમરચંદ શાહ : વાંકાનેર એમ. બી. બી. એસ. દેવગત થયા. ઊંઝા. નિસ ખે ૧૬૪ માણેકલાલ અમુલખચંદ ભટેવા ગીરનારે (નાસીક) સીનીયર બી. એ. એલએલ.બી.,નાસીકમાં પ્રેકટીસ. ૧૯૩૪-૩૫ ૧૬૫ ફકીરચંદ મણીલાલ શાહ | પાટ | ઈન્ટર કોમર્સ બી. કેમ, મુંબઈમાં મશીનરીને on | વેપાર. Page #315 -------------------------------------------------------------------------- ________________ નંબર નામ ૧૬૬ કાંતિલાલ ટાલાલ લાલ ૧૬૭ કાંતિલાલ માણેકલાલ શાહ ૧૬૮ સુમતિલાલ હરિલાલ કાપડીયા ૧૬૭ લાલચંદ રતનચંદ્ર ગજજર ૧૭૦ કાંતિલાલ દલાલ વારા ૧૦૧ પ્રાણલાલ મૂળ શાક ૧૭૨ કાનજીભાઈ વાડીલાલ શાહ ૧૭૩ શાંતિલાલ ઉત્તમચંદ શાહ ૧૭૪ ચીમનલાલ ગુલાબચંદ શાહ ૧૭૫ જયસુખલાલ દુર્લભજી પારેખ ૧૭૬ ટાલાલ ઝુલચંદ શાહ ૧૭૦ પ્રભુદાસ ત્રીભોવનદાસ શાહ ૧૭૮ જેઠાલાલ રતનશી કુંડલીયા ૧૭૯ મુલચંદ ભાઇચંદ ગજ્જર ૧૮૦ રતીલાલ ગનલાલ શાહ ૧૮૧ છેટાલાલ રતીલાલ પારેખ ૧૮૨ રતીલાલ જગજીવનદાસ મહેતા ૧૮૩ મણીલાલ ચુનીલાલ જ્વાલા ૧૮૪ અંબાલાલ દેવચંદ શાહ ૧૮૫ જયંતિલાલ માણેકલાલ શાહ ૧૮૬ પ્રભુદાસ વનેચંદ શાહ ૧૮૭પ્રમાદ મકનજી મહેતા ૧૮૮ મનુભાઇ પરસેાત્તમદાસ શાહ ૧૮૯ રમણીકલાલ જેઠલાલ મહેતા ૧૯૦ કેશવલાલ રતનસી કુંડલીયા ૧૯૧ દીપચંદ શિવરાજ ગાર્ડી ૧૯૨ ચંદુલાલ ગિરધરલાલ શાહુ ૧૯૩ લક્ષ્મીચંદ નારપાલ નાગડા ૧૯૪ શાંતિલાલ છત્રણલાલ શાહ ૧૯૫ ચંદુલાલ ભાઈલાલ શેઠ ગામ ભરૂચ ગાધરા અમદાવાદ અમદાવાદ ધ્રાંગધ્રા ભુજ મુળી પારડી માંગરાળ રાજકાર કા પરિશિષ્ટ વાંકાનેર મનગર સિનેાલી(સનારા) સરભાણુ લીંબડી મજેવડી સુરત ઉમેટા અમદાવાદ ભાવનગર જામનગર પડધરી અભ્યાસ ઈન્ટર સાયન્સ પ્રિવિયસ ઇન્ટિર કામર્સ સીનીયર ખી. એ. ઈન્ટર સાયન્સ સીનીયર બી. એસસી. ભાવનગર ખેડા 27 ઈન્ટર સાયન્સ એમ. બી. બી. એસ. ૪ થું વર્ષ, ઈન્ટર સાયન્સ ઇન્ટર એમ. બી. બી. એસ. 1 ૧૯૩૫-૩૬ હાલ શું કરે છે એલ. સી. પી. એસ, અભ્યાસ ચાલુ. અમદાવાદમાં નાકરી. ખી. કામ., મુંબઈમાં નાકરી. મુંબઈમાં નોકરી. » ગોધરા ઇન્ટર સાયન્સ મારખી સીનીયર ખી. કામ. ખાર ( મુંબઈ) વી. જે. ટી. ૧ લું વર્ષ સીનીયર બી. કામ. એમ. બી. બી. એસ. ". એમ. ખી. બી. એસ. વતનમાં વેપાર. ! છેલ્લું વર્ષ સીનીયર ખી. એ. ઇન્ટર આર્ટસ મુંબઈમાં નેાકરી. વતનમાં વેપાર. બી. એ., નવસારીમાં શિક્ષક. પ્રિવિયસ ઇન્ટર સાયન્સ 21 ૨ જું વર્ષે ઈન્ટર કામસ જીનીયર બી.એસ.સી. દસાડા ઇન્ટર સાયન્સ તેરા ( કચ્છ ) એમ. બી. બી. એસ. ૨ જું વર્ષ સીનીયર ખી. ક્રામ. એમ. ખી. બી. એસ. એટલું વર્ષ સીનીયર બી. એ. દેવગત થયા. મુંબઈ સ્ટાન્ડર્ડ મીલમાં નાકરી. મુંબઈમાં નાકરી. એલ. સી. પી. એસ. ના અભ્યાસ. એમ. ખી. ખી. એસ., અમદાવાદમાં પ્રેકટીસ. ૧૨૧ કપુરચંદ્ર લીમીટેડમાં નોકરી, લકત્તા. એમ. એ., પાલણપુર હાઈસ્કુલમાં અંગ્રેજી શિક્ષક. ખી. ઈ., પુના ઍન્જીનીયરીંગ કાલેજમાં ડેમેટ્રેટર એકસપોર્ટ ઈમ્પોર્ટ નું કામ, મહેસાણા. સ્વતંત્ર રિપેરીંગના ધંધા, મુંબઈ. બી. કામ., અમદાવાદમાં વેપાર. ભાટીયા જનરલ હોસ્પીટલમાં હાઉસમેન. મુંબઈમાં વેપાર. દેવગત થયા. એમ. ખી. બી. એસ. ભાવનગર સ્ટેટ બેંકમાં નાકરી. અમદાવાદમાં પ્રેક્ટીસ. મોટા મ શ રા ય ક Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય મ - - નામ આ છેલ્લું વર્ષ જંબુસર નંબર ગામ | અભ્યાસ : હાલ શું કરે છે ૧૯૬ જીવણલાલ મુલચંદ લાખાણી અમૃતવેલ એમ. બી. બી. એસ. મુંબઈમાં પેટીસ ૧૯૭ ભાઈલાલ મોહનલાલ બાવીસી ચડા પાલીતાણામાં નોકરી. ૧૯૮ચીમનલાલ વાડીલાલ શાહ એમ. બીબી.: આબકારી ખાતામાં નો એસ. ' અમદાવાદ. ૧૯૯ કાંતિલાલ લક્ષ્મીચંદ કોઠારી પાલણપુર ઇન્ટર એમ. બી. બી. એમ. બી. બી. એસ, હાઉસમેન, એસ. જે. જે. હોસ્પીટલ, મુંબઈ ૨૦૦ સુમંતરાય અમૃતલાલ શાહ ભાવનગર છ મુંબઈમાં એમ. બી. બી. એસ. અભ્યાસ.. ૨૦૧ વસંતલાલ જસકરણ મહેતા પાલણપુર જુનીયર બી.એસસી. મુંબઈમાં નોકરી અને એલએલ. * બી. નો અભ્યાસ. ૨૦૨ કુલચંદ મગનલાલ શાહ કહાન . ઇન્ટર આટર્સ મુંબઈમાં એલએલ. બી. ને અભ્યાસ. ૨૦૩: કાંતિલાલ છગનલાલ શાહ માંગરોળ મુંબઈ શેર બજારમાં નોકરી. ૨૦૪ ઈન્દ્રવદન વેણીલાલ શાહ : એસ. ટી. સી., બી. એ. ને * અભ્યાસ, મુંબઈ. ૨૦૫ વિનયચંદ ગંગાદાસ શાહ વેરાવળ પ્રિવિયસ કલકત્તામાં કરી. ૨૦૬ રસીકલાલ સૌભાગ્યચંદ દોશી : રાજકેટ ઈન્ટર આટર્સ બી. એ., એલ એલ. બી., મુંબઈમાં ' એમ. એ. ને અભ્યાસ ૨૦૭ ચુનીલાલ અમીચંદ શાહ વેટરીનરી છેલ્લે વર્ષ ધંધુકામાં વેટરીનરી દવાખાનામાં | દાક્તર. ૧૯૩૬-૩૭ ૨૦૮ પ્રવીણચંદ્ર હીરાચંદ ઝવેરી સુરત : ઈન્ટર સાયન્સ ' સુરતમાં એપ્રેન્ટીસ, ૨૦૯ રમણલાલ ડાહ્યાલાલ મહેતા અમદાવાદ : ઈન્ટર કેમર્સ એલએલ. બી. અમદાવાદમાં ' પ્રેકટીસ. ૨૧૦ પોખરાજ ખેમચંદ લલવાણી પુના બી.કોમ, મુંબઈમાં નોકરી. ૨૧૧ હરિચંદ મુળચંદ દોશી જેસર કરાચીમાં નોકરી. ૨૧૨ હિરજી નાનજી શાહ કડાકરા (કચ્છ) : ઇન્ટર સાયન્સ મુંબઈમાં નોકરી. ૨૧૩ સેમચંદ મણીલાલ શાહ ધ્રાંગધ્રા એમ. બી. બી. એસ. મુંબઈમાં અભ્યાસ : ૩ ૪ વર્ષ બી. કેમ, સુરતમાં વેપાર, ૨૧૪ રતનલાલ સુખલાલ કેટેચા સીનીયર બી. કોમ. એલએલ.બી. ને અભ્યાસ, ૨૧૫ અમૃતલાલ ભેગીલાલ શાહ સીનીયર બી. એ. મુંબઈ ૧૯૩૭-૩૮ ૨૧૬ સાકરલાલ ભાઈચંદ શાહ ૨૧૭ ચીમનલાલ સરચંદ ગુજરાતી ૨૧૮ રતિલાલ ચુનીલાલ મરચન્ટ બારડોલી | પ્રિવિયસ આર. એ. ને અભ્યાસ, મુંબઈ માલેગામ છે વતનમાં ધંધે. અમલનેર એથ. બી. બી. એસ. પૂનામાં બી. જે. મેડિકલ સ્કૂલમાં છેલંવ : નોકરી. ભુજ | - લેટેનન્ટ, ઇન્ડીયન મેડિકલ સર્વીસ. ૨૧૮ વાડીલાલ દામજી શાહ Page #317 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૨૩ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * - ગામ અભ્યાસ ! હાલ શું કરે છે નેબરા નામ રર નાનુભાઈ દલસુખભાઈમસાલીય ૨૨૧ મોહનલાલ લક્ષ્મીચંદ નહાર રરર વેરશી માડણ મહેસરી સધનપુર એમ. બી. બી. એસ. એમ. બી. બી. એસ, મુંબઈમાં L: છેલું વર્ષ પેપ્ટીસ. નાયા ડાંગરી ઇન્ટર સાયન્સ પુનામાં એલ. સી. પી. એસ. ને અભ્યાસ. નાની સીધરી મુંબઈમાં બી. કેમ કે અભ્યાસ (કચ્છ) ૨૨૭ શામળદાસ ફકીરચંદ શાહ અમદાવાદ સીનીયર બી. કેમ. અમદાવાદ મીલમાં નોકરી. ૨૨૪ પિટલાલ મોતીલાલ પટેલ ખેડા પ્રિવિયસ એકાઉન્ટ ઓફીસમાં ઉમેદવારી ખેડા. ૨૨૫ વ્રજલાલ મણીલાલ મહેતા ગાળા : બી. ઈ. ૨ જે વર્ષ બી. ઈ. અમદાવાદમાં સુપરવાઈઝીંગ (મેરબી સ્ટેટ) ; એજીનીયર ૨૨૬ જસવંતલાલ મેહનલાલ શાહ ખેડા ઈન્ટર સાયન્સ વડોદરા કલેજમાં અભ્યાસ. ૨૨૭ રસીકલાલ ત્રિકમચંદ સંઘવી : વાંકાનેર પ્રિવિયસ મુંબઈમાં અભ્યાસ ૨૨૮ બાપુલાલ નાગરદાસ આખડ વારાઈ (રાધનપુર), પ્રિવિયસ હાઈકેટ પ્લીડર, વતનમાં પ્રેકટીસ. ૨૨૯ ધીરજલાલ જેઠલાલ મહેતા જામનગર ઈન્ટર એમ. બી. બી. મુંબઈમાં એમ. બી. બી. એસ. ને એસ. અભ્યાસ ૨૩૦ અમૃતલાલ પ્રેમચંદ સંઘવી '' ઈન્ટર સાયન્સ ૨૩૧ બાબુલાલ દામોદર ગુજરાતી માલેગામ એમ. બી. બી. એસ. એમ. બી. બી. એસ. ને અભ્યાસ. ર૩ર: હરિલાલ હંસરાજ શાહ પ્રભાસપાટણ : , ૧ લું વધ ... ૨૩૩ અચરતલાલ નાથાલાલ વખારીય રાધનપુર સીનીયર બી. કેમ. વિમાનું કામ, ૨૩૪ કાંતિલાલ ઉમેદચંદ બારડિયા વડોદરા (ડાડા) ઇન્ટર કોમર્સ બી. કોમ, મુંબઈમાં એમ. કામ. ને : અભ્યાસ તથા નેટીવ શેર એન્ડ 1 સ્ટોક બ્રોકર્સ એસોસીએશનમાં ! નોકરી. ર૩૫ માણેકલાલ સેમચંદ શાહ | બોરસદ સીનીયર બી, એ. બી. એ., એલએલ. બી. નડીઆ દમાં વકીલાત. ૨૩૬ જસવંતલાલ નાનચંદ શાહ : બીલીમોરા એ. વાય. સાયન્સ મુંબઈમાં એલ. સી. પી. એસ. ને અભ્યાસ. ૨૩૭ મોહનલાલ જવારમલ લાલવાણ પુના એમ. બી. બી. એસ. અભ્યાસ ચાલુ ૨૩૪તારાચદ દેવીદાસ શાહ ૨૩૯ શાંતિલાલ મગળદાસ દેશી ! ૨૪૦ બાબુભાઈ ફકીરચંદ શાહ ૨૪૧ જયંતિલાલ મગનલાલ સુતરીઆ ૨૪ર રમણલાલ માણેકલાલ શાહ , ર૪૩ શિખરચંદ હીંમતલાલ ઝવેરી ૧૯૩૮-૩૯ માંગરોળ | ઈન્ટર સાયન્સ અભ્યાસ ચાલુ. ગોધરા એફ.વાય. સાયન્સ વતનમાં વેપાર ભરૂચ સીનીયર બી. કેમ બી. કેમ, વતનમાં વેપાર. નડીયાદ પ્રિવિયસ 'દેવમત થયા. પાટણ એમ. બી. બી. એસ. ભાટીઆ જનરલ હોસ્પીટલમાં છેલું વર્ષ હાઉસમેન, મુંબઈ વડોદરા વડોદરામાં પ્રેકટીસ. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રકમ ન માનન+, + N. કમ નંબર નામ | ગામ | અભ્યાસ ! હાલ શું કરે છે રજાશાંતિલાલ લક્ષ્મીચંદ પારેખ લીલીયા બેટા ઈન્ટર સાયન્સ મુંબઈમાં પ્રેકટીસ. છેલ્લે વર્ષ ૨૪૫ કાંતિલાલ અમૃતલાલ કામદાર લીબી ઇન્ટર એમ. બી. બી. મુંબઈમાં એમ. બી. બી. એસ. ને એસ. અભ્યાસ. ૨૪ જયંતિલાલ ઠાકોરદાસ શાહ બાલાપુર I ! ઈન્ટર સાયન્સ લક્ષ્મી બેંક લી. માં. નોકરી, નાગપુર | સીટી. ૨૪૭ચીમનલાલ ચુનીલાલ શેઠ. મુલુંદ પુના એજી. કોલેજમાં બી. ઈ ને અભ્યાસ.. ૨૪૮ લીલાધર ફુલચંદ મહેતા બેરસદ બી. ઈ. છેલે વર્ષ બી. ઈ, અમદાવાદ મ્યુનિસીપાલિ : પાટીમાં ઓવરસીયર, ૨૪૯ વરધીલાલ અમૃતલાલ શાહ માંડલા ! એફ. વાય. આટર્સ મુંબઈમાં અભ્યાસ ૨૫૦ મનસુખલાલ ગુલાબચંદ શાહ બાલાપુર છે ! ૨૫૧ કાંતિલાલ ચંદુલાલ શાહ ” આ રાધનપુર ! એ '૨ બજારમાં તe રૂ બજારમાં તારવણી, મુંબઈ. - ૧૯૩૯-૪૦) ૨૫૨ રમણલાલ મણીલાલ શાહ વડેદરા ! જુનીયર બી. એસસી. (પુનામાં અભ્યાસ. ૨૫૩નટવરલાલ રાધવજી શાહ ટીકર (પરમાર) એફ. વાય. સાયન્સ મુંબઈમાં રૂ ની લાલી. ૨૫ચંદુલાલ નગીનદાસ મહેતા રામપુરા એમ. બી. બી. એસ. ૧ ૯ વર્ષ મુંબઈમાં અભ્યાસ ૨૫પાધનસુખલાલ કાલીદાસ શાહ બારડોલી | ઇન્ટર કોમર્સ આર. એ. તથા ઈન્કારપેરેટેડ એકા ; ઉન્ટન્ટનો અભ્યાસ, મુંબઈ. ૨૫૬ બાબુલાલ ફકીરચંદ શાહ ખંભાત : એફ. વાય. સાયન્સ મુંબઇમાં નોકરી ૫૭ જયંતિલાલ જીવણલાલ પારેખ ! પાલણપુર 1 એફ, વાય. સાયન્સ મુંબઈમાં અભ્યાસ ૨૫૮ હરખચંદ વાલચંદ વખારીયા | બારસી ટાઉન ઈન્ટર સાયન્સ આર. એ. ને અભ્યાસ. ૨૫૯રજનીકાંત મોહનલાલ પત્રાવાલા નાવલા લોનાવલામાં વેપાર, ૨૬ ૦jશાંતિલાલ રતીલાલ શાહ "જુનાગઢ અભ્યાસ ચાલુ. ૨૬૧ચીમનલાલ કાનજી શેઠ માંગરોળ છે બાટલીબોય ઈન્સ્ટીટ્યુટમાં અભ્યાસ, | મુંબઈ Page #319 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પરિશિષ્ટ પરદેશ જઈ આવેલ વિદ્યાથીઓની નામાવલી (જુએ છે. ર૯) શ્રી. અમૃતલાલ જેઠાલાલ શાહ (ગુંજાલા), બી. કેમ, જી. ડી. એ. એ. એસ. એ. એ. (લંડન). , અમૃતલાલ દામોદર શાહ (માંગરોળ), બી. ઈ. , અમૃતલાલ જેસીંગભાઈ શાહ (સીમન), બી. એસસી. (લંડન). છે. કાન્તિલાલ લીલાધર મહેતા (જામનગર), એમ. બી. બી. એસ. શ્રી. કાન્તિલાલ વાડીલાલ શાહ (દેવગઢ બારીઆ), બી. કેમ. (મુંબઈ અને લંડન), , કાન્તિલાલ વલ્લભજી શાહ (વાંકાનેર), બી.એસસી., બાર-એટલે. છે. કીર્તિલાલ મલકચંદ ભણસાલી (પાલણપુર), એમ. બી. બી. એસ. એમ. આર. સી. પી. (લંડન). શ્રી. ચંદુલાલ કેવળચંદ શાહ (કડૉદ), બી. એ, ડીપ. એવુ. (લંડન). ચંદ્રકાન્ત નાથાલાલ કાપડીઆ (રાંદેર), બી. એસસી, સ્યુગર ટેકનોલોજીટ. , જયંતીલાલ સાંકળચંદ શાહ (અમદાવાદ), બી. કેમ, એ. એસ. એ. એ. એ. એ. આઈએ. છે. જયંતીલાલ સુરચંદ્ર બદામી (સુરત), બી. એસસી, પીએચ. ડી. (લંડન). શ્રી. નાનચંદ જુઠાભાઈ શાહ (રાજપુરા), બી. એસસી. (બનારસ), બી. એસસી. (ક.); એ. એમ. સી. ટી. છે. નગીનદાસ પાનાચંદ શાહ (અગાસી), એલ. સી. પી. એસ, એલ. એમ. (ડબ્લીન), ઝેડ. યુ. (વાયના). , નગીનદાસ છગનલાલ શાહ (પાદરા), એમ. બી. બી. એસ. છે. નવરંગલાલ મગનલાલ મેદી(રાજકોટ), એમ. બી.બી.એસ.એફ. આર. સી. એસ. (લંડન). • પનાલાલ અમૃતલાલ શાહ (અમદાવાદ), એમ. બી. બી. એસ. શ્રી. પનાલાલ લાલચંદ ભંડારી (ઝાબુઆ), બી. એ., બી. કેમ, એલએલ. બી. ડી. એ. (લંડન). આ પ્રસન્નમુખ સુરચંદ્ર બદામી (સુરત), બી. એ., બી.એસસી., બારએટલે. , પ્રાણજીવન વનેચંદ શાહ (મેરબી), બી. એસસી. (મુંબઈ), બી. એસસી. (ટેક.) માન્ચેસ્ટર, એ. એમ. સી. ટી., એ. એમ. આઈ. (કે.)-લંડન, એ. એમ. આઈ. મીકે. ઈ. (લંડન). • બાબુભાઈ કસ્તુરચંદ શાહ (ગુંજાલા), બી. કેમ, એફ. આઈ. એ. મોહનલાલ લલુભાઈ શાહ (વાડાસિનોર), બી. એ., બાર-એટ-લે. છે. મેહનલાલ હેમચંદ શાહ (પારડી), એમ. બી. બી. એસ, ઝેડ. યુ. (વયેના), ડી. ટી. એમ. (લીવ.), , મુકુંદરાય કેશવલાલ પરીખ (મહુધા), એમ. બી. બી. એસ, એમ આર. સી. પી. (લંડન), . એફ. આર. સી. એસ. (લંડન). શ્રી. રતીલાલ ઉજમશી શાહ (ભાવનગર), બી.એસસી., એમ.એસસી. (લંડન). - વિનાયક કુંવરજી શાહ (ભાવનગર), એમ. એસસી. (મુંબઇ અને યુ. એસ. એ.). , હીરાલાલ હાલચંદ દલાલ (પાલણપુર), બી. એ, બાર-એટ-લે. Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જન વિધાલય પરિશિષ્ટ એનિઅરીંગ અને એગ્રીકલ્ચર લાઈનમાં અભ્યાસ કરતાનું પત્રક (જુઓ. ૫. ૩૦) બનારસ પના એગ્રીકલ્ચર ૧૯૧૫-૧૬ ૧૯૧૬-૧૭ ૧૯૧૭-૧૮ ૧૯૧૮-૧૯ ૧૯૧૯-૨૦ ૧૯૨૦-૨૧ ૧૯૨૧-૨૨ ૧૯૨૨-૨૩ ૧૯૨૩-૨૪ ૧૯૨૪-૨૫ ૧૯૨૫-૨૬ ૧૯૨૬-૧૭ ૧૯૨૭–૧૮ ૧૯૨૮-૨૯ ૧૯૨૯-૩૦ ૧૯૩૦-૩૧ ૧૯૭૧-૭૨ ૧૯૩૨-૩૩ ૧૯૩૩-૩૪ ૧૯૩૪-૩૫ ૧૯૭૫-૭૬ ૧૯૩૬-૩૭, ૧૯૩×૩૮ ૧૯૩૮-૩૯ ૧૯૩૯-૪૦ શ્રેજ્યુએટની સંખ્યા બી.એસસી. (એજીનિયરીંગ) ૪ બી. ઈ. ૧૮ બી. એ. ૫ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭. * પરિશિષ્ટ વ્યવસ્થાપક સમિતિની હાજરી પત્રક (જુઓ . ૩૭) * * * * * * વર્ષ સરેરાશ ૨૩૩ ૭૭ ૧૯૧૫-૧૬ ૧૯૧૬-૧૭ ૧૩૮ ૧૪ /૨ ૧૦૬ ૧૯૧૭-૧૮ ૧૯૧૮-૧૯ ૧૯૧૯-૨૦. ૧૯૨૦-૨૧ ૧૯૨૧-૨૨ ૧૯૨૨-૨૩ ૧૯૨૩-૨૪ ૧૯૨૪-૨૫ ૧૯૨૫-૨૬ ૧૦૬ ૧૭૨ ૧૯૨૬-૨૭ ૮૬ ૧૩૧ ૧૧ve ૧૩૮ ૧૦૬ ૧૩૦ ૧૦ ૧૯૨૭-૨૮ ૧૯૨૮-૨૯ ૧૯૨૯-૩૦ ૧૯૩૦-૩૧ ૧૯૩૧-૩૨ ૧૯૩૨-૩૩ ૧૯૩૩-૩૪ ૧૨૦ ૭૫ ૨૨૩ ૧૩૧ ૧૬૦ ૧૫૫ ૧૧ ૧૩૪ ૧૧૧ ૧૯૩૪-૩૫ ૧૯૩૫-૩૬ ૧૯૭૬-૭૭ ૧૯૩૭-૩૮ ૧૪૧ ૧૦૮ ૧૫૦ ૧૦૭. ૧૯૩૮-૩૯ ૧૩૭. ૧૦૫ ૧૯૩૯-૪૦ ૧૯૩ ૧ર Page #322 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ટકા ૧૦૦ ૯૭ ૫ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ધાર્મિક પરીક્ષાનું પરિણામ (જુઓ પછ૪૨) પરીક્ષકનું નામ બેઠા પાસ નાપાસ ૧૯૧૫-૧૬ શ્રી કેશવલાલ પ્રેમચંદ મેદી ૧૮ ૧૭ ૧૯૧૬-૧૭ , સુરચંદ્ર પુ. બદામી ૧૯૧૭–૧૮ પંડિત બેચરદાસ છવરાજ દેશી ૩૨ ૧૯૧૮-૧૯ શ્રી ઉમેદચંદ ડી. બડિયા ૩૧ ૧૯૧૯-૧૦ એ કુંવરજી આણંદજી ૩૮ ૧૯૨૦-૨૧ , કેશવલાલ પ્રેમચંદ મેદી ૩૩ ૧૯૨૧-૨૨ મોહનલાલ દલીચંદ દેસાઈ ૨૮ ૧૯૨૨-૨૩ - ચુનીલાલ મુળચંદ કાપડીઆ ૩૪ ૧૯૨૩-૨૪ , સુરચંદ્ર પુ. બદામી ૧૯૨૪-૨૫ , મેહનલાલ ભ. ઝવેરી ૧૯૨૫-૧૬ , ઉમેદચંદ દે. બડિયા ૧૯૨૬-૨૭ કેશવલાલ પ્રેમચંદ મોદી ૪૦ ૧૯૨૭-૨૮ મેહનલાલ ભ. ઝવેરી ૪૯ ૧૯૨૮-૨૯ ૧૯૨૯-૩૦ , ઉમેદચંદ દે. બોડિયા ૬૮ ૧૯૩૮-૩૧ , સુરચંદ્ર પુ. બદામી ૧૯૩૧-૩૨ પંડિત પાનાચંદ ખુશાલભાઈ ૯૯ શ્રી પ્રસરમુખ સુ. બદામી ૧૯૩૨-૩૩ પંડિત સુખલાલજી અને ૮૯ છે, એચ. ડી. વેલીનકર ૧૯૩૩-૩૪ { , ઉપાધ્યાય (લ્હાપુર કેલેન્ડ શ્રી કલકત્તા સંસ્કૃત અસોસીએશન ૯૧ ૮૫ ૧૦૦ ૭૫ ૧૯૩૪-૩૫ { છે. દ્રલાલ મોહનલાલ શાહ * ૧૯૩૫-૩૬ ૧૯૩૬-૩૭ ૪ ૧૯૩-૩૮ ૭૮ પંડિત બેચરદાસ જીવરાજ દોશી ૮૫ ( શ્રી પ્રસન્નમુખ રુ, બદામી ૮૪ પતિ પાનાચંદ ખુશાલભાઈ શ્રી સૌભાગ્યચંદ ઉમેદચંદ દેશી ૯૧ , ફતેહચંદ ઝવેરભાઈ ૮૮ ૧૯૩૮-૩૯ ૧૯૩૯-૪૦ ૭૬ ૮૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ * પરિશિષ્ટ ૧ સુપરિન્ટેન્ડન્ટની યાદી. (જુઓ પા. ૪૫) ૧૯૧૫-૧૮ શ્રી બટાલાલ વમળચંદ શોક, બી. એ. ૧૯૧૮-૧૯ શ્રી સાંકળચંદ જેઠાલાલ શાહ, બી. એ., એલએલ. બી. ૧૯૧૯-૨૧ શ્રી છગનલાલ નાનચંદ શાહ, બી. કેમ. ૧૯૨૧-૨૩ શ્રી ગોવીંદજી ઉજમશી શાહ, બી. એ., એલએલ. બી. ૧૯૨૩-૨૪ શ્રી ચીમનલાલ સોમચંદ શાહ, બી. એ. ૧૯૨૪-૨૫ શ્રી ચા.એ. શાહ અને ડો. નગીનદાસ દેલતરામ શાહ ૨૧-૪-૨૬ સુધી. ૧૯૨૫-૨૬ શ્રી વલ્લભદાસ માણેકલાલ પરીખ,બી. એ. ૨૨-૫-૨૬થી ૩૦-૧૧-૨૬ અને છે. નગીનદાસ જગજીવનદાસ શાહ, પીએચ. ડી. ૧૯૨૬-૨૮ છે. નગીનદાસ જગજીવનદાસ શાહ, પીએચ. ડી. ૧૯ર૯-૩૦ છે. નગીનદાસ જે શાહ અને શ્રી હીમતલાલ શામળદાસ દેશી, (પ્રથમ સત્ર.) બીએસ. સી. ૧૯૩૦-૩૨ શ્રી હરિલાલ શિવલાલ શાહ, બી. એ., બી. ટી. ૧૯૩૨-૩૩ શ્રી મોહનલાલ હીરાચંદ શાહ,શ્રી દલપતભાઈ વિઠ્ઠલદાસ મહેતા (૩ માસ) બી. એ. ૧૯૩૩-૩૪ શ્રી દલપતભાઈ વિઠ્ઠલદાસ મહેતા, શ્રી વીરચંદ મેળાપચંદ શાહ, બાર-એટલે. ૧૯૩૪-૩૫ શ્રી વીરચંદ મેળાપચંદ શાહ, શ્રી દલપતભાઈ વિઠ્ઠલદાસ મહેતા, બાર-એટ-લે. શ્રી અંબાલાલ ચતુરભાઈ શાહ, બી.એ. ૧૯૩૫-૩૭ શ્રી અંબાલાલ ચતુરભાઈ શાહ, બી. એ. ૧૯૩૯-૪૦ શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા, એમ એ. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય પરિશિષ્ટ રીડીંગ રૂમના પત્રાની યાદી. (જુ પૃ. ૧૦) માસિકા માર્ડન રીન્યુ ઈન્ડીયન રીન્યુ ઈન્ડીયન રીડર્સ ડાયજેસ્ટ ટવેન્ટીએથ સંચરી દૈનિક એ ક્રેટનીકલ મુંબઈ સમાચાર ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ ફ્રી ગેસ જરનલ જન્મભૂમિ સાપ્તાહિક એએ ફ્રાનીકલ મુંબઈ સમાચાર પ્રવાસી કૈસરેહિંદ લખમ જૈન જૈન બંધુ પાક્ષિક મુદ્ધ જૈન સમય ધર્મ પ્રસ્થાન નવચેતન કુમાર મ નવરચના સુવાસ જૈન સત્ય પ્રકાશ આત્માનંદ પ્રકાશ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧ પરિશિષ્ટ શ્રી મહાવીર જૈન વિદ્યાલય હસ્તકના ટ્રસ્ટ ફંડા ( જુએ પૃ. ૬૪) ટ્રસ્ટનું નામ. શેઠ દામોદર ભીમજી ટ્રસ્ટ ફ્રેંડ રકમ રૂ. આ. પા. - શેઠ દેવીદાસ કાનજી ક્રટ ફંડ ૯ શેઠ પુરુÀાતમ સુરચંદ ટ્રસ્ટ ફંડ ૧૦ શેઠ કેશવલાલ ગોવિંદજી ટ્રસ્ટ ફંડ ૧૧. નગીનદાસ જે. શાહ સ્મારક ફંડ ૧૨ શેઠે દેવકરણ મુળજી પરદેશ અભ્યાસ ટ્રસ્ટ ફંડ ૧૩ શેઠે દેવકરણ મુળજી સ્કાલર ટ્રસ્ટ ક્રૂડ ૧૪ શ્રીમતી લીલાવતી બાળાભાઈ માહનલાલ ઝવેરી વિદ્યાર્થિની જૈન સ્કૉલરશિપ ફંડ ૨૨૫૦૦-૦૦ ૧૦૬૩૦-૦-૦ ૬૫૦૦-૦ ૧૦૦૦- -- ૦ ૧૦૦૦૦-૦૦ ૨ શ્રી ઈનામ અનામત ફંડ (શેઠ સામચંદ ઉતમચંદ તરફથી) ૨૫૦૦-૦-૦ ૧૯૨૦-૨૧ 3 શ્રી મહાવીર લાનમંડ ૧૧૦૦૦-૦-૦ ૧૯૨૦-૨૫ ૪ શેઠ ઉત્તમચંદ ત્રીભોવનદાસ એન્ડ વલભદાસ ટ્રસ્ટ ક્રૂડ ૨૨૦૦૦૦-૦ ૨૬-૮-૨૫ ૫શે. હીરાલાલ અમૃતલાલ શુભ ફ્રેંડ ૯૩૪-૨-૯ ૧૯૨૮-૨૯ , ૬ મીસીસ સરલાદેવી અમૃતલાલ કાલીદાસ શેઠ મેડલ ફંડ ૧૦૦૦૦-૦ ૧૫-૧૨૯ છ શેઠે પાનાચંદ માવજી ટ્રસ્ટ ફંડ ૬૦૦-૦-૦ ૧૦૦૦૦-૦-૦ ૫૦૦૦૦-૦-૦ ૨૦૦૦-૦-૦ ૧૩ કુલ રૂા. ૧૫૧૬૬૪-૨૯ મળ્યાનું વર્ષ અગર તારીખ. ૭-૧૧-૧૯ 19-3-30 ૧૫-૨-૨ ૨૦-૬-૩૨ ૧૨-૧-૩૫ ૪-૫-૩૭ ૧૬-૫-૩૮ ૨-૫-૩૯ ૧૨-૨-૪૦ Page #326 -------------------------------------------------------------------------- ________________ 141 , 14 પરિશિષ્ટ શેઠ સારાભાઈ મગનભાઈ મોદી લોન સ્કેલર શીપ ફંડ (જુઓ પૃ. 74) શેઠ સારાભાઈ મેદી તરફથી વ્યાજે આવક લેન રિફંડની વિવાથીઓને | ખર્ચ. મળેલી રકમ - આવક લાન આપી. ! રા. આ. પા. રૂ. આ. 5. રા. આ. 5. રા. આ. પા. રા. આ. પા. 1923-24 7000-0-0 - 132-3-0 1924-25 - 24000-0-0 : 1080-1000 . 80-0-0 026-0-0 46126 1925-16 : 1367-7-0, - 6581-4-0: 148-8-6 1926-27 16 13-5- 88-0-0: 2045-10-0 391130 1927-28 - 232-8- ' 2030-0-1 742-3-0 4080-3-09 163-6- 0 1928-29 : 1684-11- 437-9-0: 3742-3-6 21 -1-3 1929-30 : 1505-0-0 235-4-3. 385100 205-7-0 1930-31 - 1406-5-8 600-12-0 5512-8-0 235-7-5 1931-02 : 1713-10-8 87-6-0 4198-12-0 128-10-2 1932-33 842-4-3 16----0 4567-2-0 100-9-9 1933-34 312-2 , 60-0-0 40546-0 38-4-6 1934-35 17-0-0 249-3-0 133-4-0 56 21-0-3 88-6-3 1935-36 375-6-3 : 1409-0-0, 366 6-4-0' 6614-1 1936-37 278-3-0 1368-12- 2466-0-0 7 126 1937-38 165-30 144-12-8 2578-12-0 104-12-9 1938-39 53-9-0 1546-3-6 : 2286-8-0 94-119 1939-40 : 388-8-0 - 1303-13-0 2628----0' 114-5-1 31249-0 : 2506-1-10 12494-11-8 538 7-2-9 229-2-4 શેઠ સારાભાઈ મગનભાઈ મોદી ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃત્તિ ટ્રસ્ટ (જુઓ પૃ. 8) 1931-32 | 7000-00 1932-33 | 30000-0-0 1933-34 1934-35 59- 16 1935-36 1936-37 19338 1938-39 1939-40 1950-0-0 2439-6-8; 2334-2-4; 1969-14-4 ૨૬૬૭ર-૧૦ 247-6-3 18957-10' 438-5-4 4384--6 15---- 90-0-0; 155-5-6 1924-0- 38-10-3 3273-0-0 8115-6 1921-0-0' 7-00 1626---0, 14-12-6 10-0-0 3510-0-0 ૩૪-ક-૯ 0 16-0-0 6180-00 55-13-0 233--0 11289-0-0 : 157-12-0 37059.14-6: 20550-15-1. 452---0 28923-9-0 56 0-15-3