SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ રજતમારી કાવ્ય વિભાગ ૨૩૩ વિરલ વિદ્યાલય (કવિ ન્હાનાલાલના પરમપ્રેમ પરબ્રહા-ચાલ) પરમપુણ્ય ધામ. જે. જીવનના સંસ્કાર, અંતરાત્મતવસાર. ધર્મપ્રેમ શુદ્ધાચારના પ્રકાશપારાવાર–પરમ આત્મજ્ઞાન અજબતાર, ભધિ તારનાર ઈતિહાસને સમાજ કેરા ગુંજતા સિતાર–પરમ વિશ્વનાં નૂતન વિધાન, સંસ્કૃતિનાં સત્યજ્ઞાન ગુરુકુળવાસ ભાન-કરાવણહાર દ્વાર–પરમ માનવસેવા સંભાર, તપ ત્યાગના સંચાર, સીઆજ્ઞા શિરોધાર્ય, જૈનત્વના જયકાર-પરમ શિસ્તને સિદ્ધાંત સાધુ, સાધવા પુનિત ધામ રાષ્ટ્રધર્મ, રસાયણ આશા ને સ્વાપણુનાજ–પરમ પ્રકટાવે નવ પ્રાણુ, મર્દ સાચા વીર બાળ. મેધાવી યુવાન ભાણ, અહિંસાના પ્રતિપાળ–પરમ જીવન ચૈતન્ય જવાલ–માનવતા મણિમાળ વીનું વીરલ દ્વાર મહાવીર શિવા-પરમ પાદરાકર.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy