________________
૨૨
મેહનલાલ દલીચંદ શાઈ
[, . શિવાલય
વિધાન, પંડિત, કવિ ને સંથકાર યશાવિયે અધ્યાત્મરસિક હતા એ તેમના અનેક પ્ર પરથી રસ્પષ્ટ ભાસે છે, તેથી તે અધ્યાત્મજ્ઞાની આ મસ્થિત અધ્યાતમાગી આનંદધનજીને મળવા છે અને મળે એ સ્વાભાવિક છે. વળી આનંદધન બાવીશીપર પતે બાલાવબોધ રમ્યો હતો. તે બાવીશ સ્તવને લેકપ્રચલિત થયાં હતાં તે તે તેની દેશી પિતાની કૃતિમાં લીધી છે તે પરથી જણાય છે (દા. ત. ચાર હાલના નિશ્ચયવ્યવહાર ગર્ભિત સીમંધર સ્ત. હાલ ત્રીજીની દેશી ‘ અભિનંદન જિન! દરિશન તરસીયે' એ માનંદધનના ૪ થા સ્તવનની પ્રથમ પંક્તિ) પતે આનંદધનજીના મિલન પછી કેટલા પ્રસન્ન અને આનંદમય બન્યા હતા તેનું તાદશ સ્વરૂપ “આનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી” એટલે આઠ૫૮ રચેલ છે તેમાં આપ્યું છે. દાવ તત્વ
“મારગ ચલતે ચલત ગાત, આનંદધન પ્યારે, રહત આનંદ ભરપૂર, જશવિજય કહે અને હા આનંદધના હમ તુમ મિલે હજૂર. (૧ લું પદ) કેઉ આનંદધન %િ હિપેખત, જસરાય સંગ ચડી આયા આનંદઘન આનંદ રસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા (૪થું પદ) એરી આજ આનંદ ભયે. મેર તેરે મુખ નિરખ નિરખ, રોમ રોમ શીતલ ભયો અંગેઅંગ-એરી. (મું પદ) આનંદધન કે સંગ સુજસ હી મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ
પારસ સંગ લેતા ન્યું ફરસત, કંચન હોત હી તાકે કસ. (પદ ૮ મું.) પૃ. ર૯૫ થી ર૮૮ આ પરથી ચામું પ્રતીત થાય છે કે યશોવિજયે કરેલા મેળાપથી આધ્યાત્મિક લાભ હૃદયને સંતોષ આપે તે પિતાને થયે હતા ને તેને આનંદ જીવનપર્યત રહ્યા હતા, તેથી આનંદધનની સ્મૃતિમાં આનદધન, આનંદ, ચિદાનંદ, ચિદાનંદધન પરમાનંદ, સહજાનંદ, ચિરૂપાનંદ. એવા શબ્દો પિતાની કૃતિઓમાં ખૂબ વાપર્યા છે. દા. ત. સમતાશતકમાં
અનાસંગ મતિ વિષયમે, રાગદેષકે છેદ, સહજ ભાવ લીનતા, ઉદાસીનતા ભેદ, ૬ તાક કારણ અમમતા, તામે મન વિશરામ, કરે સાધુ આનંદથન હોવત આતમરામ ૭ પરમેં રાચે પરચિ, નિજચિ નિજ ગુણમાંહિ, ખેલે પ્રભુ આનંદઘન ધરિ સમતા ગલે બાંહિ. ૭૭
આનંદઘન જેવા પારસમણિ મળવાથી પિતે લેહ તે કંચન થયેલ છે, યા આનંદધન સમાન થયેલ છે એમ યશોવિજયે કહેલ છે એટલે અધ્યાત્મરસિકમાંથી અનુભવી-અધ્યાત્માની બનેલ છે. આ બંનેને લોકેએ પૂરા પિછાન્યા હતા. “કેઉ આનંદધન દ્ધિહી પેખત એવું આનંદધન માટે યશવિજયે કહેલ છે, તેમ પિતાને માટે તે યશવિજય ઘણે સ્થળે નિદક દુર્જનો સામે પોકાર વ્યક્ત કરે છે. દા. ત.
“પ્રણ! મેરે અયસી આપ બની, મનકી ખ્યા કુનર્પે કહીએ? જો આપ ધની. પ્રભુ ચિત્ત તુ જઈ દરજનકે બચના, જેસે અર અગની સજજન કાઉ નહિ જાકે આગે, બાત હું અપની. પ્રભુ! (પૃ. ૧૧૯) અબ મેરી એસી આય બની કેપીનલ ઉપાવત દર્શન, મથન વચન અની નામ | જલધાર તિહાં તુ જ ધારે દુખહી -અબ૦ સિંચામતિ બહુજન કે જગમેં, ૫૯ ન ધરત ધરની ઉનતે અબ તુજ હિતમભા, ભય નહિ એક મની-અબ,(પૃ. ૧૦૦-૧૦૧) મુજ તુજ શાસન-અનુભવ રસ, કયું કરી eણે ગ? અપરિણુત કન્યા નવિ ના, નું સુખ હથિત-સંગ. (પૃ. ૮૦) દરિજનશું કરી જે હુએ પણ, એ તસ શોષણ બહાર એહવા સાહિબના ગુણ ગાઈ, પવિત્ર કરું તું કહા (પૃ. ૩૦)
- જુઓ મારા સંપાદિત કી સવિરચિત-સાહિત્યમ-૧.