SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ રજત-સ્મારક] છેદ્રસૂત્રકાર અને નિર્યુક્તિકાર ૧૯૩૭ ‘ છેદસૂત્રકાર ચતુર્દશપૂર્વધર ભગવાન શ્રીભદ્રમહુસ્વામી એ જ નિયુક્તિકાર છે' એ ભ્રાન્ત માન્યતા જો સમાન નામમાંથી જન્મી હોય, અને તેવા સંભવ જ વધારે છે, તે એમ અનુમાન કરવું અયાગ્ય નહિ મનાય છેદસૂત્રકાર કરતાં કાઈ બીજા જ ભદ્રબાહુ નામના સ્થવિર નિયુક્તિકાર હોવા જોઇએ———છે. આ અનુમાનના સમર્થનમાં અમે એક ખીજું અનુમાન રજૂ કરીએ છીએ-દા, કપ, વ્યવહાર અને નિશીથ એ ચાર છેદત્રા, આવશ્યકાદિ દશશાસ્ત્ર ઉપરની નિયુક્તિ, ઉવસગ્ગહરસ્તાત્ર અને ભદ્રબહુસંહિતા મળી એકંદર સાળ ગ્રન્થા શ્રી ભદ્રબાહુસ્વામીની કૃતિ તરીકે શ્વેતાંબર સંપ્રદાયમાં સર્વત્ર પ્રસિદ્ધ છે. આામાંનાં ચાર છેદસૂત્રેા ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુકૃત તરીકે સર્વમાન્ય છે, એ અમે પહેલાં કહી આવ્યા છીએ. નિયુક્તિગ્રન્થા અમે ઉપર અનુમાન કર્યું છે તે મુજ્બ ‘ઈંદસૂત્રકાર શ્રીભદ્રબહુસ્વામી કરતાં જુદા જ ભદ્રબાહુસ્વામીએ રચેલા છે.' એ અમારું કથન જો વિન્માન્ય હોય તે એમ કહી શકાય કે–દશ નિયુક્તિગ્રન્થા, ઉપસગહરસ્તાત્ર અને ભદ્રાહુ સંહિતા એ બારે ગ્રંથે એક જ ભદ્રબાહુકૃત ડાવા જોઇએ. આ ભદ્રબાહુ બીજા કાઈ નહિ પણ જે વારાહી સંહિતાના પ્રણેતા યાતિબિં વરાહમિહિરના પૂર્વાશ્રમના સડાદર તરીકે જૈન સંપ્રદાયમાં જાણીતા છે અને જેમને અષ્ટાંગનિમિત્ત અને મંત્રવિદ્યાના પારગામી અર્થાત્ નૈમિત્તિક તરીકે ઓળખવામાં આવે છે, તે છે. એમણે ભાઈ સાથે ધાર્મિક સ્પર્ધામાં આવતાં ભદ્રબાહુસંહિતા અને ઉપસર્ગહરાત્ર જેવા માન્ય ગ્રંથાની રચના કરી હતી અથવા એ ગ્રંથા રચવાની એમને અનિવાર્ય રીતે આવશ્યકતા જણાઇ હતી. ભિન્ન ભિન્ન સંપ્રદાયના ઉપાસક ભાઈઆમાં સંહિતા પદાલંકૃત ગ્રંથ રચવાની ભાવના જન્મે એ પારસ્પરિક સ્પર્ધા સિવાય ભાગ્યે જ સંભવે. નિર્યુક્તિકાર અને ઉપસગહરરતાત્રાદિના રચયિતા એક જ ભદ્રબાહુ અને તે પણ નૈમિત્તિક ભદ્રબાહુ હાવાનું અનુમાન અમે એટલા ઉપરથી કરીએ છીએ કે–આવશ્યકનિયુક્તિમાં ગાથા ૧૨૫૨ થી ૧૨૭૦ ૧. સૌનિર્યુક્તિ, વિનિયુક્ત્તિ અને વૈજ્ઞાનિર્યુત્તિ આ ત્રણ નિર્યુક્તિરૂપ ગ્રંથા અનુક્રમે આવશ્યનિર્યુક્ત, દશવૈકાલિ નિયુક્તિ અને કલ્પનિયું કિતના અંરારૂપ હોઈ તેની ગણતરી અમે આ ટૂંકાણું જુદા ગ્રંથ તરીકે આપી નથી. સંતનિયુñિ, પ્રાન્તિસ્તોત્ર, લાવાવમુદ્રનિટી આદિ ગ્રંથા લખાહુસ્વામિત હોવા સામે અનેક વિરોધ હોઈ એ પ્રüાનાં નામની નોંધ પણ અહીં લીધી નથી. ૨. ભદ્રબાહુસંહિતા ગ્રંથ આજે લબ્ધ નથી, આજે મળતા ભદ્રબાહુસંહિતા ગ્રંથ કૃત્રિમ છે. २. पाक्यणी १ धम्मको २ वा ३ णेमित्तिओ ४ तवस्सी ५ य । विज्जा ६ सिद्धो ७ य कई ८ अट्ठेव पभावगा भणिया ॥ १ ॥ अजरवल १ नंदिसेणी २ सिरिगुन्तविय २ भद्दवाहू ४ य । स्वग ५ नखचु ६ समिया ७ दिवायरो ८ वा इहाऽऽरणा ॥ २ ॥ * ४. गंधव्वनागद, इच्छा सप्पेहि खिलिडं शहयं । તે નર વસ્તુનિ વાય, મત્સ્ય છુ તોલો ન થાયયો ॥ ૨૨૧૨ ॥ एए ते पावाही, चत्तारि वि कोहमाणमायलोभा । ને ફ્રિ સવા શૈલત્તે નયિમિક નયં ણમ્ ॥ ૨૨૧૨ ॥ एहि अहं खइओ, चउहि वि आसीविसेहिं पाबेहि । વિજ્ઞનિયાચળવેલું, નમિ વિવિધ સોનૂં ૫ ૨૨૬૪| * * सिद्धे नमसिकणं, संसारत्था य जे महाविब्जा । वोच्छामि करियं सव्वविसा निवारणि विज्जं ॥ १२६९ ॥ सव्वं पाणश्वार्य, पश्चवखाई मि अख्यियणं च । સભ્યમવસાવાળું, અય્યમ વરવું સ્વાંત ॥ ૨૨૭૦ ॥
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy