Book Title: Jinabhakti
Author(s): Bhadrankarvijay
Publisher: Namaskar Aradhana Kendra Palitana
Catalog link: https://jainqq.org/explore/004600/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ E TI જિ ન-ભકિત સંસ્કૃત સ્તોત્રો [ ભાષાનુવાદ અને મહિમા વર્ણન સાથે ] RE' = અનુવાદક : આ પ્રશાન્ત મૂતિ ૫૦ પૂ. પંન્યાસજી પ્રવર છે શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યા Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તો છે જ નમ: II છે [જિનભક્તિ એ મોક્ષને ભવ્ય દરવાજો છે] જિન-ભકિત શ્રીજિનેશ્વર દેવની ભકિત માટે મહાન પૂર્વાચાર્યો વિરચિત જ્ઞાન, વૈરાગ્ય અને ભકિતરસથી ભરપૂર ખાસ ચૂંટી કાઢેલાં મહત્ત્વપૂર્ણ પ્રભાવક સંસ્કૃત સ્તોત્રો [ભાષાનુવાદ અને મહિમા વર્ણન સાથે] જ અનુવાદક ૧૯ પ્રશાન્તમૂર્તિ પરમ પૂજ્ય પંન્યાસજી પ્રવર શ્રી ભ ઢંકરવિજયજી ગણિવર્ય 2500 Pobrate & Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક:શ્રી નમસ્કાર આરાધના કેન્દ્ર વ્યવસ્થાપક - કાંતિલાલ સેમચંદ ગાંધી પિસ્ટ બેકસ નં. ૧૫. પાલિતાણા (સૌરાષ્ટ્ર) પ્રા પ્તિ થા ન સે મ ચંદ ડી. શાહ પાલિતાણા (સૌરાષ્ટ્ર) સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી પહેલે માળે ઝવેરી બજાર મુંબઈ નં. ૨ ઉપરાંત અમદાવાદ-મુંબઈ વગેરેના પ્રસિદ્ધ જૈન બુકસેલરો, પાસેથી પણ મળી શકશે. મૂલ્ય ત્રણ રૂપિયા આવૃત્તિ બીજી નકલ ૧૦૦૦ વિ. સં. ૨૦૩૩ મુદ્રક:મંતિલાલ ડી. શાહ ભક્ત પ્રિન્ટરી દાણાપીઠ પાછળ, પાલિતાણુ (સૌ.) 2500 PoEvate & Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ નિ વે દ ન જિન ભક્તિ નામની આ પુસ્તિકામાં નિત્ય ચિંતન-મનન-સ્વાધ્યાય કરવા યોગ્ય સંસ્કૃત-પ્રાકૃત ભાવવાહી તેત્ર-સ્ત અને પ્રકરણે રજુ કરવામાં આવ્યા છે. તેને ભાવાનુવાદ પરમ શાસન પ્રભાવક ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પરમ પૂજય પ્રશાતમૂર્તિ પંન્યાસજી પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવરશ્રીએ અગાઉ કરેલ હતા. અને તે વખતે તેની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ હતી. પૂ. પંન્યાસજી મ. સા. ની સરળ, સવચ્છ અને ભાવવાહી અનુવાદ ધારા માટે પૂછવું જ શું હતું ? એક તે શ્વેત ઉજજવલ દક્ષિણવંત શંખ હોય અને તેમાં નિર્મળ દૂધ ભરવામાં આવ્યું હોય તો તે જેમ દીપી નીકળે છે, તેમ એક તો આમાં શ્રતકેવલી જ્ઞાની ભગવંતેનું સ્મરણ કરાવે તેવા મહાપુરૂષોની મહાને પ્રભાવશાળી મૂળ કાવ્યરચના અને બીજી પ્રભુભક્તિ તથા જીવમૈત્રીના રંગથી રગેરગમાં રંગાઈ જવા માટે જેમને દીર્ઘકાલીન સતત ઉત્કટ 2500 PoEvate & Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પુરૂષાર્થ છે, તેવા ભક્તહદય, કરૂણું અને વાત્સલ્ય રસની મૂર્તિસમા અધ્યાત્મરક્ત ૫ ૫. પંન્યાસજી મ. સા. કૃત તેને સરળ, સ્વચ્છ અને ધારાવાહી અનુવાદ પ્રવાહ આ બંન્ને વિશિષ્ટતાને સુમેળ થવાના કારણે સેનામાં સુગંધ ભળ્યા સમાન આ ભાવાનુવાદ પ્રત્યે અનેક ભક્ત હદય આત્માઓને આકર્ષણ ઉતપન્ન થયું હતું, અને રોજના સ્વાધ્યાય, ચિન્તન, મનનમાં અનેક આત્માઓએ એને સ્થાન આપ્યું હતું તેની પહેલી આવૃત્તિ ખલાસ થવાથી ઘણા સમયથી પુસ્તક અલભ્ય બન્યું હતું, અને અવારનવાર આત્માથી જને તસ્કુથી તેની માંગ રહ્યા જ કરતી હતી. તેથી તેની આ બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં જે તેત્રો ચૂંટીને દાખલ કરવામાં આવ્યા છે તે સ્તોત્ર આત્માને શ્રી જિનવરૂપની સાચી પિછાણ કરાવે છે. હદયમાં જિનેશ્વરદેવ અને તેમના શાસન પ્રત્યે ભક્તિરાગ ઉત્પન્ન કરે છે. તેનાથી સમ્યગ્દર્શન ગુણ નિર્મળ થાય છે અને આત્મા શ્રી જિન ભક્તિમાં દિન પ્રતિ દિન અધિકને અધિક રંગાતે જાય છે. શ્રી જિન ભક્તિના રંગમાં રંગાયેલા આત્માને આઠ સિદ્ધિઓ અને નવ નિધિઓ દૂર નથી. પણ આ સ્તોત્ર નું આટલું જ મૂલ્ય નથી કિન્તુ તેનાથી પણ વિશેષ છે. અને તે 2500 PoEvate & Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ એ છે કે આપણા ચિત્તમાં અંગાંગી ભાવે ભક્તિ ભાવ ઉત્પન્ન થાય-અભેદભાવે આપણે પરમાત્માને મળીએ અને તેના માટે જે ચિત્તશુદ્ધિ-ચિત્તની નિર્મળતા, પ્રસન્નતા, ચિત્તની સ્થિરતા અને તન્મયતા આપણને પ્રાપ્ત થાય એ જ આ સ્તોત્રોનાં ચિંતન, મનન, મરણ, રતવન, કીર્તન અને ભાવનનું મુખ્ય ફળ છે. આ ઉદેશને નજર સમક્ષ રાખીને આ તેત્રોને પ્રણિધાનપૂર્વક જે નિત્ય નિયમિત સ્વાધ્યાય કરવામાં આવે તો અવશ્ય આપણને આપણું ક્ષાપશમ મુજબ તેને અનુભવ આજે પણ થાય. આ પુસ્તકમાં રજુ થયેલ કૃતિઓની અને કૃતિકાર મહાપુરૂષની વિશિષ્ટતા જાણવા માટે આ પુસ્તકમાં રજુ થયેલ પ. પૂ. પંન્યાસજી મ. સા. ની મનનીય પ્રસ્તાવના તથા તેઓશ્રીએ લખેલા ત્રણ પરિશિષ્ટોને માનપૂર્વક વાંચવા માટે ખાસ ભલામણ કરીએ છીએ. ભક્તિ પ્રિય આત્માને તેમાંથી ભક્તિરસપોષક ઘણી સામગ્રી વાંચવા મળી શકશે. - સૌ કોઈ આમાં રજુ થયેલી કૃતિઓના અનુપ્રેક્ષાપૂર્વક સ્વાધ્યાય દ્વારા પ્રભુભક્તિમાં તલ્લીનતન્મય–એકાકાર બની આત્મ કલ્યાણને પ્રાપ્ત કરનારા બને એ જ મંગલ મનેભાવના, 2500 PoEvate & Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તા વ ના શ્રી જિનગુણનું સ્તવન એ બૃહસ્પતિને પણ અશક્ય છે. બે ભુજાઓ વડે પૃથ્વીને ઉપાડવી કે સ્વયંભૂરમણસાગરને તો એ જેટલું દુષ્કર છે, તેટલું જ દુષ્કર કામ શ્રી જિનેશ્વર દેવોના ગુણેનું વર્ણન કરવું તે છે. દિવાઘ ઘુવડ કે જન્માંધ પુરૂષ જેમ સૂર્યના રૂપનું સામાન્ય રીતે પણ વર્ણન કરી શકે નહીં, તેમ શ્રી જિનેશ્વરદેવના અરૂપી અનંત ગુણેનું વર્ણન છદ્મસ્થ આત્માઓ વડે સર્વથા થઈ શકે નહિ. શ્રી જિનેશ્વરદેવના ગુણનું સ્વરૂપ એટલું ગહન અને સંખ્યા એટલી મોટી હોય છે કે અતીન્દ્રિય જ્ઞાનવડે તે સઘલા ગુણેને સાક્ષાત્ દેખનારા કેવલજ્ઞાની મહર્ષિઓ પણ તેનું સંપૂર્ણ અને યથાસ્થિત વર્ણન કરી શકતા નથી. કારણ કે આયુષ્ય પરિમિત હોય છે, વાચા ક્રમવર્તી હોય છે અને ગુણેનું સ્વરૂપ અતીન્દ્રિય-શ્રવણાદિ ઈન્દ્રિયોને અગેચર હોય છે. અને વાણીને અગોચર એવા ગુણેને શબ્દમાં ઉતારવા અને ઇન્દ્રિયથી પ્રત્યક્ષ કરાવવા, 2500 Pobrate & Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ એ કાર્ય સર્વ પ્રકારે અશક્ય છે. તે પણ શ્રી જિનગુણના રસિક એવા મહાપુરૂષોએ પરમાતમગુણે પ્રત્યે પિતાની ભક્તિ અને શ્રદ્ધાને અતિશય વ્યક્ત કરવા માટે શ્રી જિનગુણનું સ્તવન કરવા પ્રયાસ કર્યો હોય છે. તેની વાનકીરૂપ સ્તોત્રો આજે પણ આપણને પ્રાપ્ત થાય છે. પોતાના બે હાથને પહોળા કરીને બાલક જેમ સમુદ્રની વિસ્તીર્ણતાને ખ્યાલ કરાવે છે, તેમ તે તેત્રે આપણને પરમાત્માના અનંત ગુણોની કિંચિત માત્ર ઝાંખી કરાવે છે. પરમાત્માના એ ગુણેને વાણીમાં ઊતારવાના જે અનેક પ્રજનો કવિત્વશક્તિને વરેલા મહાપુરૂષોને હોય છે, તેમાં એક એ પણ પ્રોજન હોય છે કે એ દ્વારા તેઓ પોતાના ચિત્તને પરમાત્માના ગુણેમાં પરોવી શકે છે. અને પરમાત્મગુણેમાં ચિત્તની તન્મયતા થવાથી સેંકડે જમે વડે સંચિત કરેલા પાપપુજેનો ક્ષણવારમાં ધ્વંસ થઈ જાય છે; હૃદયની અંદર પરમાતમગુણાની સ્થિતિ થવાથી કર્મના દઢ બંધને પણ શિથિલ થઈ જાય છે, પરમાત્મગુણાનું ધ્યાન, ચિતવન અને વારંવાર સ્તવન થવાથી દુછેદ્ય અને દીવ એવા સંસારને પણ શીઘ ઊછેદ થઈ જાય છે. એ સઘળી વસ્તુ તે મહાપુરૂષને પરમ ઈષ્ટ હોય છે, 2500 Pobrate & Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માના અદ્ભુત ગુણેાને સ્મૃતિ પથ પર લાવવા તથા બુદ્ધિ અને પ્રતિભાશક્તિથી તેને વાણીમાં ઊતારવા, એ ઊપાયને અનુસર્યો સિવાય કાઈથી પશુ પરમાત્મસ્વરૂપનું વાસ્તવિક ધ્યાન થઇ શકતું નથી. અગેાચર એવા પરમાત્મસ્વરૂપને ગેાચર કરવા માટે અને અકથનીય એવા પરમાત્મગુણ્ણાનું કથન કરવા માટે પ્રતિભાશાલી મહાપુરૂષોએ જે અદ્વિતીય પ્રયાસ કર્યો છે, તેની વાનકીરૂપે જે કેટલાક અદ્ભુત તેત્રા આજે પણ મલી આવે છે, તેમાંના કેટલાક ચૂંટીને આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે, શ્રી જિનેશ્વર દેવના ગુણુાનું સ્તવન કરવા માટે આ સ્તાત્રા જૈનસાહિત્યમાં અગ્રપદ ધરાવે છે. આ સિવાય બીજા પણ ઘણા સ્તવના અને સ્તુતિએ ત્યાર પછી અને પહેલાં રચાયાં છેઃ પરન્તુ તે બધાનું સ`સ્વ‘ બીજરૂપે’ આ તેાત્રામાં રહેલું છે, એમ વિદ્વાન વાચક વર્ગને જણાયા સિવાય રહેશે નહિ, શરૂમાં આપેલ આ વધુ માન દ્વાત્રિંશિકાના રચયિતા શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ જૈન સાહિત્યમાં આદ્ય સ્તુતિકાર તરીકે પ્રસિદ્ધ છે, કલિકાલ સર્વૈજ્ઞ શ્રા હેમચન્દ્રસૂરિજીએ મનુસિલેન થચ:2 એમ જાહેર કરીને તેની અસાધારણ પ્રશ'મા 2560Fate & Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ કરી છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીએ બીજી પણ જિનસ્તુતિગર્ભિત અદ્દભુત દ્વાર્વિશિકાઓ તથા બીજાં પણ સ્તોત્રો બનાવેલાં છે, તે સર્વ માં આ સ્તુતિ સૌથી વધારે સરળ અને સહેલાઈથી ગ્રહણ કરી શકાય તેવી છે. તેથી બાળ ને વધુ ઉપકારક છે. ત્યાર બાદ શ્રી સિદ્ધર્ષિગણિ વિરચિત શ્રી જિનસ્તવન અને કવિ શ્રી ધનપાળ વિરચિત શ્રી ઋષભપચાશિકા, એ બે સ્તુતિઓ આપવામાં આવી છે. એ બે સ્તુતિઓ પણ અત્યંત સરળ, સસ્પષ્ટ તથા જ્ઞાનભક્તિ અને વિરાગ્ય રસથી ભરપૂર છે. પરમાહત કવિ શ્રી ધનપાલી વિરચિત શ્રી ર૩ષભ પંચાશિકાનું સ્વયં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી જેવા સમર્થ મહાપુરૂષે અતિશય બહુમાન કર્યું છે અને શ્રી શત્રુંજય ઉપર શ્રી ઋષભદેવ સ્વામિની સન્મુખ સ્તુતિ કરતાં સ્વયં તેને ઉપગ કર્યો છે. ત્યારબાદ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી વિરચિત અગવ્યવદિકા અને અન્યાગ વચ્છેદિકા નામની બે પ્રસિદ્ધ સ્તુતિઓ આપવામાં આવી છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી. વિરચિત ગંભીર અને ગહન સ્તુતિઓના અનુકરણ 2500 PoEvate & Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ રૂપ હોવા છતાં એ બે સ્તુતિઓ પરમોપકારી આચાર્યદેવેશે પ્રતિભાશક્તિ વડે અત્યન્ત સરળ અને સૌ કોઈથી સમજી શકાય તેવી સ્પષ્ટ ભાષામાં ઉતારી બતાવી છે. સમ્યક્ત્વની પરમ વિશુદ્ધિ અને શાસન પ્રત્યે દઢ અનુરાગ ઉત્પન્ન કરવા માટે એ બે સ્તુતિઓ અત્યંત ઉપકારી છે, વિચક્ષણ આત્માનું પ્રબળમાં પ્રબળ મિથ્યાત્વ વિષ ક્ષણવારમાં ઉતારી નાંખે તેમ છે અને કલિકાલના મહાધકારમાં પ્રકાશ પાથરવા માટે રનની બે નાની દીવડીએની ગરજ સારે તેમ છે. - ત્યારબાદ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીના ઉપદેશથી પ્રતિબંધ પામેલા અને શ્રી અરિહંતદેવના શાસનના પરમ ભક્ત બનેલા મહારાજાધિરાજ શ્રી કુમારપાલ ભૂપાલે સ્વયં બનાવેલી શ્રી જિનેશ્વરદેવની હદયદ્રાવક સ્તુતિ આપવામાં આવી છે. આ સ્તુતિ પ્રત્યેક ભાવુક આત્માને શ્રી જિનેશ્વરદેવની સાથે તમય બનાવી ભક્તિ રસમાં તરલ કરી દે તેવી છે. એ સ્તુતિના તેત્રીસ કાવ્યો છે. તેના દ્વારા એ પરમાત્માની સ્તવન કરનાર ભવ્ય આત્મા આજે પણ રોમાંચાંચિતવપુ-રોમાંચ યુક્ત શરીરવાળો બની જાય છે. તથા સંસારનું ભાન ભૂલી જતા અને શ્રી જિનેશ્વરદેવની સાથે _ 2800 Pobrate & Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ એક્તાનતા અનુભવતે જોવાય છે. એ સ્તુતિને આ કલિકાલમાં મુક્તિની દૂતીનું ઉપનામ આપવામાં આવે તે તે તદ્દન સાર્થક છે. ત્યારબાદ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી વિજયજી વિરચિત પરમ જાતિ તથા પરમાત્મ-પંચવિંશતિકા નામની બે સ્તુતિઓ આપવામાં આવી છે. પરમાત્મ સ્વરૂપનું પ્રતિપાદન કરનારા સઘળા ગ્રન્થાનો સંક્ષિપ્ત સાર આ બે સ્તુતિઓમાં સમાઈ જાય છે, એમ કહીએ તે તે ટું નથી. તે બે સ્તુતિઓ તેના પાઠકને અપૂર્વ તત્ત્વજ્ઞાનને પ્રકાશ કરવા સાથે શ્રી વીતરાગ પરમાત્માના સદ્દભુત ગુણેને સાચો ખ્યાલ આપે છે. - ત્યારબાદ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીની પ્રસિદ્ધ કૃતિ શ્રી વીતરાગસ્તોત્ર આપવામાં આવેલ છે. એની રચના પરમાહત શ્રી કુમારપાલ ભૂપાલના નિત્ય સવાધ્યાય માટે કરવામાં આવેલી છે. શ્રી જિન ભક્તિના રસિક પ્રત્યેક આત્માએ તે કંઠસ્થ કરવા લાયક છે અને 2500 PoEvate & Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નિત્ય શ્રી જિનેશ્વરદેવની સન્મુખ સ્તુતિ કરવા માટે તેના ઉપયેાગ કરવા લાયક છે. આજીવન શ્રી વીતરાગ Ôાત્રનું રટન કરનાર આત્માના હૈયામાંથી મિથ્યાત્વનું ભૂતડુ... સદાને માટે ભાગી જાય અને સřહ્ત્વના સૂય સહસ્રકિરણા વડે ચિત્ત રૂપી ભવનમાં હમેશને માટે પ્રકાશિત રહે, એમાં લેશ માત્ર આશ્ચય નથી, તેના પ્રત્યેક પ્રકાશમાં કર્તા મહાપુરૂષે ભકિત રસની ગંગા, વૈરાગ્ય રસના ધેાધ અને જ્ઞાનામૃતનાં પૂર વહેવડાવ્યાં છે, એ પૂરના પ્રવાહમાં ભવ્ય આત્માઓના મિથ્યાત્વ મળ ધાવાઈ જાય છે અને સહજ સમ્યક્ત્વ સૂર્ય પ્રકાશી ઉઠે છે. છેલ્લે પરિશિષ્ટમાં શ્રી જિનગુણુ સ્તવનના મહિમા પૂર્વપુરુષાના વચનાનુસાર ગુજરગિરામાં વિસ્તારવામાં આન્યા છે. પાઠક વર્ગને તે પણ મનન પૂર્ણાંક વાંચવા ભલામણુ છે. શ્રી જિનભકિત એ એક મહા કલ્યાણકારિણી અપૂર્વ ચીજ છે, શ્રી જિન ગુણુ સ્તુતિ એનું એક પરમ સાધન છે. એ વસ્તુ ભવ્યાત્માઓના લક્ષ્યપર 2560Fate & Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ લાવવા પૂર્વ મહાપુરૂષોએ અથાગ પરિશ્રમ સે છે, તેને આછે પણ ખ્યાલ આવે, એ માટે પરિશિષ્ટની પુરવણી છે. પરિશિષ્ટનું લખાણ લખવામાં શાસ્ત્રકાર મહર્ષિએના આશય વિરૂદ્ધ જે કાંઈ લખાયું હોય તથા હતુતિઓના અર્થ લખવામાં ન્યાય, વ્યાકરણ અને સિદ્ધાન્તશાસ્ત્રથી વિરૂદ્ધ જે કાંઈ લખાણ થયું હોય, તે સર્વને મિચ્છામિ દુક્કડં દેવા સાથે સજજન ગણને હંસચંચુવતુ સાર ગ્રહણ કરવા વિજ્ઞપ્તિ છે. પં. ભદ્રકવિજય ગણી. 2500 PoEvate & Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ........ૐ...મ.... ણિકા કર્તા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી ૧ થી ૧૭ શ્રી સિદ્ધહિઁગણુિજી ૧૮ થી ૨૭ શ્રી ધનપાળકવિ ૨૮ થી ૫૧ શ્રી હેમચંદ્રસૂરિજી પર થી ૬૧ શ્રી હેમચંદ્રસૂ∞િ ૬૨ થી ૮૨ વિષય ૧ શ્રી માનદ્વાત્રિંશિકા ૨ શ્રી જિનસ્તવનમ્ ૩ શ્રી ઋષભપ ચાશિકા ૪ અયાગવ્યવિ ૫ અન્યયેાગવ્યવચ્છેદિકા ૬ સાધારજિનસ્તવનમ્ ૭ પરમન્ત્યાતિપવિંતિકા ૮ પરમાત્મપ વિંતિકા શ્રી કુમારપાલ ભૂપાલ શ્રી યશાવિજયજી ઉપાધ્યાય ૯૯ થી ૧ ૬ શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય ૯ શ્રોવીતરાગસ્તત્રમ પરિશિષ્ટ ૧-૨-૩ પૃષ્ઠ ૮૩ થી ૯૮ ૧૦૭ થી ૧૧૪ શ્રી હેમચંદ્રસૂરિજી ૧૧૫ થી ૧૭૬ ૧૭૭થી ૨૦૮ 2560Fate & Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જિન ભકિત અનુવાદકઃ પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રીભદ્રકવિજયજી ગણિવર્ય 2500 Pobrate & Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૩. પ. પૂ. પં. મ. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરશ્રીનું મનનીય સાહિત્ય જૈન માર્ગની પિછાન ૩-૫૦ પરમેષ્ટિ નમસ્કાર ૩–૫૦ સાધના ૧-૦૦ ૪. અનુપ્રેક્ષા (કિરણ પહેલું) ૧-૦૦ અનુપ્રેક્ષા (કિરણ બીજું) ૧-૦૦ ૬. જિન ભકિત ૩-૦૦ ७. महामंत्रकी अनुप्रेक्षा २-५० ८. परमेष्ठि नमस्कार ૪-૦૦ ક્રમાંક ૯ થી ૧૨ સુધીના નીચેનાં પુસ્તકે હવે પછી પ્રગટ થશે. અનુપ્રેક્ષા કિરણ ૧-૨-૩ (ત્રણે કિરણ સાથે) નમસ્કાર મીસાંસા પ્રતિમા પૂજન દેવ દર્શન ૧૩. પ્રાર્થના ૧૪. નમસ્કાર મહામંત્ર ધમ શ્રદ્ધા ૧૧. 2500 Pobrate & Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૪ છૂ છૂ છું નઃ | आचार्यपुरन्दरमहावादिश्रीसिद्धसेनदिवाकरविरचिता ॥ श्रीवर्द्धमानद्वात्रिंशिका ॥ - सदायोगसात्म्यात्समुद्भूतसाम्यः, प्रभोत्पादितप्राणिपुण्यप्रकाशः । त्रिलोकीशवन्द्यस्त्रिकालज्ञनेता, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥१॥ અથ–ક્ષાયિક ભાવથી ઉત્પન્ન થયેલા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ યોગના તાદાશ્યપણાના અનુભવથી જેમનામાં હંમેશાં સમપણું રહેલું છે, જેવોએ કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રભાથી પિતાના શાસનમાં રહેલા પ્રાણીઓને ધર્મને ઉદ્યોત કરેલ છે, જેઓ ત્રણ લેકના સ્વામી એવા દેવેંદ્ર ભૂમીંદ્ર અને ચમરે. ન્દ્રોને પણ વાંદવા યોગ્ય છે અને જેઓ મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યાય જ્ઞાનવાળા પુરૂષોના સવામી છે, એવા સામાન્ય કેવલીઓને વિષે ઈદ્ર તુલ્ય પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામી એકજ મારી ગતિ હા- મને શરણ થાઓ. (૧) 2000 Pobrate & Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ [૨] શ્રીવમાનદ્રાવિંશિકા शिवोऽथादिसंख्योऽथ बुद्धः पुराणः, पुमानप्यलक्ष्योऽप्यनेकोऽप्यथैकः । प्रकृत्याऽऽत्मवृत्याप्युपाधिस्वभावः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ २ ॥ અથ–ઉપદ્રવરહિત, પિતાના તીર્થની આદિના કરનાર, તત્વના જાણનાર, વૃદ્ધ, સર્વ જીવોનું રક્ષણ કરનાર, ઇંદ્રિયજન્ય જ્ઞાનથી અલક્ષ્મ, અનંત પર્યાયાત્મક વસ્તુના જ્ઞાતા હોવાથી અનેક, નિશ્ચય નથી એક કમં પ્રકૃતિ વગેરેના પરિણામથી ઉપાધિરૂપ છતાં આત્મવૃત્તિ વડે સવભાવમય એવા તે એક જ જિનેન્દ્ર પરમાત્મા મારી ગતિરૂપ છે. (૨) जुगुप्साभयाज्ञाननिद्राविरत्यं___ गभूहास्यशुग्द्वेषमिथ्यात्वरागैः । न यो रत्यरत्यंतरायैः सिषेवे, ___स एकः परात्मा गतिम जिनेन्द्रः ॥३॥ અથ_નિંદા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામાભિલાષ, હાસ્ય, શેક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, રતિ, અરતિ તથા દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય, અને વીર્યંતરાય એ પાંચ અંતરાય, 2500 Pobrate & Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રસિદ્ધસેન દિવાકર વિરચિતા [૩] એ પ્રમાણે અઢાર કે વડે જેઓ સેવાતા નથી, તેવા એક જ પરાત્મા જિનેન્દ્ર મારી ગતિરૂપ હે. (૩) न यो बाह्यसत्त्वेन मैत्री प्रपन्न । स्तमोमिन नो वा रजोभिः प्रणुनः । त्रिलोकीपरित्राणनिस्तंद्रमुद्रः, ___ स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ ४॥ અર્થ-જે પ્રભુ બાહ્ય સવ એટલે લૌકિક સરવ ગુણની સાથે મિત્રીને પ્રાપ્ત થયા નથી, જેઓ અજ્ઞાનરૂપી અંધકારથી તેમજ રજે ગુણથી પણ પ્રેરાયેલા નથી, તથા ત્રણે લોકની રક્ષા કરવામાં જેમની મૂર્તિ આલસ્ય રહિત છે, તે એક જ શ્રીજિનંદ્ર પરમાત્મા મારી ગતિરૂપ થાઓ (૪) દૃશ! વળો! સાથ! નિ., મુજાવ્યુત ! તે! વિશ્વવ! ! અનંતેતિ સંશોધિત થી નિરાશે, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ ५ ॥ અર્થ– હે ઈદ્રિયોના નિયંતા ! હે કાલેકમાં ભ્યાસ જ્ઞાનવાલા ! હે જગતમાં રહેલા ભવ્ય પ્રાણીઓના નાથ ! હે રાગદ્વેષને જીતનાર ! હે પાપથી મૂકાવનારા છે ખલના હિત ! હે કેવલજ્ઞાનરૂપ 2500 Pobrate & Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ [૪] - શ્રીવમાનકાત્રિશિકા લક્ષમીના પતિ! હે અસંખ્યાત પ્રદેશે અનાવૃત સ્વરૂપવાળા ! હે અનંત! આ પ્રમાણે સંબોધન આપી આશા રહિત (નિષ્કામ) એવા પુરૂષોએ જેઓને સંબોધિત કરેલા છે, એવા શ્રી જિનેન્દ્ર પ્રભુ એકજ મારી ગતિ હે. (૫) पुराऽनंगकालारिंगकाशकेशः, कपाली महेशो महाव्रत्युमेशः । मतो योऽष्टमूर्तिः शिवा भूतनाथः, स एका परात्मा गतिमै जिनेन्द्रः ॥ ६॥ અર્થ–પૂર્વે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા ત્યારથી જેઓ કામદેવરૂપી મલિન શત્રુના વરી છે, જેઓ લકાકાશરૂપી પુરુષાકારના મસ્તકે રહેલી સિદ્ધશિલા ઉપર સ્થાન કરનારા છે, જેમાં બ્રહ્મચર્ય પાળનારા છે, જેઓ મહત અશ્વર્યના ભક્તા છે, જેઓ મહાવ્રતને ધરનારા છે, જેઓ કેવલજ્ઞાન-કેવલદનરૂપ પાર્વતીના પતિ છે, જેઓ અષ્ટ કર્મના ક્ષયથી અષ્ટ ગુણરૂપી મૂર્તિઓવાળા છે, જેમાં કલ્યાણરૂપ છે તથા જેઓ સર્વ પ્રાણુંઓના નાથ છે, તે પરાત્મા જિતેંદ્ર એક જ મારી ગતિ હે. (૬). विधिब्रह्मलोकेशशंभुस्वयंभू-, ..चतुर्वकामुख्याभिधानां विधानाम् । 2 Mate & Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિતા [૫]. ध्रवोऽथो य ऊचे जगत्सर्गहेतुः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ७॥ અથ–જગતના ભવ્ય પ્રાણીઓને મોક્ષ માગ આપવામાં નિશ્ચલ હેતુરૂપ એવા જે પ્રભુ, વિધિ, બ્રહ્મા, લોકેશ, શંભુ, સ્વયંભૂ અને ચતુર્મુખ વગેરે નામના કારણરૂપ છે, તે પરાત્મા જિદ્ર એક જ મારી ગતિરૂપ થાઓ. (૭) न शूलं न चापं न चक्रादि हस्ते, न हास्यं न लास्यं न गीतादि यस्य । न नेत्रे न गात्रे न वक्त्रे विकारः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ ८॥ અર્થ-જેના હાથમાં ત્રિશુલ, ધનુષ્ય અને ચક્રાદિ આયુધ નથી, જેને હાસ્ય, નૃત્ય અને ગીતાદિનું કરવાપણું નથી અને જેના નેત્રમાં, ગાત્રમાં કે મુખમાં વિકાર નથી, તે પરમાત્મા શ્રીજિનંદ્ર એક જ મારી ગતિ થાઓ. (૮) न पक्षी न सिंहो वृषो नापि चापं, न रोषप्रसादादिजन्मा विडंबः । न निद्यैश्चरित्रैर्जने यस्य कंप:, स एकः परात्मा गति, जिनेन्द्रः ॥९॥ 2500 Pobrate & Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ [૬] શ્રીવમાનદ્વાર્વિશિકા અથ– જે ભગવંતને પક્ષી, સિહ તથા વૃષભના વાહન નથી, તેમ પુછપનું પણ ધનુષ્ય નથી, જેમને રાષ તથા પ્રસન્નતાથી થયેલી વિડંબના નથી અને નિદવા યોગ્ય ચરિત્રેથી જેમને લેકમાં ભય નથી, તે શ્રીજિનેંદ્ર પ્રભુ એક જ મારી ગતિ હ. (૯) न गौरी न गंगा न लक्ष्मीर्यदीयं, वपुर्वा शिरो वाऽप्युरो वा जगाहे । यमिच्छाविमुक्तं शिवश्रीस्तु भेजे, સ ા પરામાં અતિર્થે જિનેન્દ્ર | ૨૦ || અથ–જેમના શરીર ઉપર ગૌરી (પાવતી) બેઠાં નથી જેમના મસ્તકમાં ગંગા રહ્યાં નથી અને જેમના વક્ષસ્થલમાં લક્ષ્મી વસેલા નથી, કિંતુ ઈચ્છા ઓથી મુક્ત એવા જે પ્રભુને મિક્ષ લક્ષમી ભજે છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૧૦) जगत्संभवस्थेमविध्वंसरूपै, रलीकेंद्रजालेर्न यो जीवलोकम् । महामोहकूपे निचिक्षेप नाथः, સ : પરમ તિર્થે જિનેન્દ્ર ! I અર્થ—જે પ્રભુએ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ રૂપ બેટા ઇંદ્રજાલ વડે આ લેકને મહા 2500 Pobrate & Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધસેનદિવાકર વિરચિતા [ 9 ] માહરૂપી કૂવામાં નાખ્યા નથી, તે એક જ પરમાત્મા શ્રીજિનેન્દ્ર પ્રભુ એકજ મારી ગતિ થાઓ. (૧૧) समुत्पत्तिविध्वंसनित्यस्वरूपा, यदुत्था त्रिपद्येव लोके विघित्वम् । हरत्वं हरित्वं प्रपेदे स्वभावैः, સ : વામા ગતિર્મે ખ્રિનેન્દ્રઃ ॥ ૨૨ 1 અથ જે તીથ'કર પ્રભુથી પ્રગટ થયેલી ઉત્પત્તિ, વિનાશ અને નિત્ય ( ધ્રુવ ) રૂપ ત્રિપદીજ આ લુકમાં સ્વભાવથી બ્રહ્માપણાને, શિવપણાને અને વિષ્ણુપણાને પ્રાપ્ત થયેલી છે, તે શ્રીજિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિરૂપ થાઓ. (૧૨) त्रिकालत्रिलोकत्रिशक्ति त्रिसंध्य, - त्रिवर्गत्रिदेव त्रिरत्नादिभावैः । यदुक्ता त्रिपद्येव विश्वानि चत्रे, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १३ ॥ અ—જે ભગવંતે પ્રતિપાદન કરેલી ત્રિપદી, ત્રિકાલ, ત્રિલેાક, ત્રિશક્તિ, ત્રિસયા, ત્રિવગ, ત્રિદેવ અને ત્રિરત્ન વગેરે ભાવાવડે સર્વ વિશ્વને વરેલી છે, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ, (૧૩) 2560Fate & Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] શ્રીવમાનદ્વાર્નાિશિકા यदाज्ञा त्रिपद्येव मान्या ततोऽसौ, तदस्त्येष नो वस्तु यन्नाधितष्ठौ । अतो ब्रूमहे वस्तु यत्तद्यदीयं, જ ઘર મા પતિર્થે જિનેન્દ્ર | ૪ | અથ–જે ભગવંતની આજ્ઞા ત્રિપદી જ છે અને તેથી કરીને એ ત્રિપદી માનવા ચગ્ય છે, જે વસ્તુ ત્રિપદીથી વ્યાપ્ત છે, તે વસ્તુ છે અને જે ત્રિપદીથી અધિષ્ઠિત નથી તે વસ્તુ પણ નથી. એ માટે અમે કહીએ છીએ કે જે વસ્તુ છે તે ત્રિપદીમય છે, એવા શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૧૪) રાજ્યો તો ના ઘો, नवा स्पर्शलेशो न वर्णों न लिंगम् । न पूर्वापरत्वं न यस्यास्ति संज्ञा, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥१५॥ અર્થ-જે શ્રી જિનેન્દ્ર પ્રભુને શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ વિષયો નથી જે પ્રભુને શ્વેતાદિ વણું કે આકાર નથી, જેમને સ્ત્રી, પુરુષ કે નપુંસક લિંગ નથી, જેઓને આ પહેલ કે આ બીજો એવું પૂર્વાપરપણું નથી તથા જેઓને સંજ્ઞા નથી, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૧૫) 2500 Pobrate & Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રીસિદ્ધસેનદિવાકર વિરચિતા [૯] छिदा नो भिदा नो न क्लेदो न खेदो, न शोषो न दाहो न तापादिरापत् । न सौख्यं न दुःखं न यस्यास्ति वांछा, - a g વારમાં તિર્મે વિદ્ર: ૨૬ અર્થ–જે ભગવંતને શસ્ત્રાદિકથી છેદ નથી, કરવત વગેરેથી ભેદ નથી, જલાદિકથી કલેદ નથી, ખેદ નથી, શેય નથી, દાહ નથી, તાપ વગેરે આપત્તિ નથી, સુખ નથી, દુઃખ નથી, વાંછા નથી, તે એક જ શ્રી જિનેન્દ્ર પ્રભુ મારી ગતિ થાઓ. (૧૬) न योगा न रोगा न चोद्वेगवेगाः, स्थिति! गति! न मृत्युनं जन्म। न पुण्यं न पापं न यस्यास्ति बंधः, સ : ઘરમા તિર્થે નિદ્રાઃ | ૭ || અથ–જે પ્રભુને મન, વચન, કાયાના યોગ નથી, જવરાદિ રોગ નથી, અને ચિત્તમાં ઉછેગના વેગ નથી. વળી જે ભગવંતને આયુષ્યની સ્થિતિ(મર્યાદા)નથી પરભવમાં ગતિ (ગમન) નથી, મૃત્યુ નથી રાશી લાખ જીવાયોનિમાં જન્મ-અવતાર નથી, પુય નથી, પાપ નથી કે બંધ નથી, તે એક જ શ્રીજિનેન્દ્ર પ્રભુ મારી ગતિ થાઓ. (૧૭) 2500 Pobrate & Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] શ્રીવમાનદ્વત્રિશિકા तपः संयमः सूनृतं ब्रह्म शौचं, ___ मृदुत्वार्जवाकिंचनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः, સ : વારમાં તિર્થે જિનેન્દ્ર ! ૨૮ અથ–જેમનો કહેલ તપ, સંયમ, સત્યવચન, બ્રહ્મચર્ય, અચૌર્ય, નિરભિમાનીપણું, આજવ (સરલતા), અપરિગ્રહ, મુક્તિ (નિર્લોભતા) અને ક્ષમા એ દશ પ્રકારને ધર્મ જયવંત વતે છે, તે શ્રી જિદ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૧૮) अहो विष्टपाधारभूता धरित्री, निरालंबनाधारमुक्ता यदास्ते । अचिंत्यैव यद्धर्मशक्तिः परा सा स एकः परात्मा गति जिनेन्द्रः ॥ १९ ॥ અર્થ—અહો! જે ભગવંતના ધર્મની શક્તિ અચિંત્ય અને ઉત્કૃષ્ટ છે કે જેનાથી ભુવનના આધારરૂપ આ પૃથ્વી આલંબન વગર અને આધાર વગર રહેલી છે, તે શ્રી જિનંદ્ર પરમાત્મા એકજ મારી ગતિ થાઓ. (૧૯) नचांभोधिराप्लावयेद् भूतधात्री, __समाश्वासयत्येव कालेबुवाहः । 2800 Pobrate & Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ न्यता શ્રસિદ્ધસેન દિવાકર વિરચિતા | [ ૧૧ ] यदुद्भूतसद्धर्मसाम्राज्यवश्यः, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥२०॥ અથ–જે ભગવંતથી પ્રગટ થયેલા સદ્ધર્મના સામ્રાજ્યને વશ થયેલે સમુદ્ર આ પૃથ્વીને ડુબાવતે નથી અને મેઘ યોગ્ય કાળે આવ્યા કરે છે, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૦) न तिर्यग् ज्वलत्येव यत् ज्वालजिह्वो, ___यदूर्ध्व न वाति प्रचंडो नभस्वान् । स जागति यद्धर्मराजप्रतापः, . __स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ २१ ॥ અથ–જે ભગવંતના ધર્મરાજાને પ્રતાપ એ જાગ્રત છે કે જેથી અગ્નિ તિર્થો પ્રજ્વલિત થત નથી અને પ્રચંડ વાયુ ઊર્ધ્વ પણે વાતો નથી, તે શ્રી જિનેન્દ્ર ભગવંત એક જ મારી ગતિ હે. (૨૧) इमौ पुष्पदंतौ जगत्यत्र विश्वो. __ पकराय दिष्टयोदयेते वहंती । उरीकृत्य यत्तुर्यलोकोत्तमाज्ञां, ન : પરમ તિર્થે જિનેન્દ્ર | ૨૨ છે. અથ-જે લોકોત્તમ પ્રભુની આજ્ઞાને અંગીકાર કરી વહન કરતા એવા આ સૂર્ય અને ચંદ્ર આ જગતમાં 2500 Pobrate & Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] શ્રીવમાનદ્રાઝિશિકા વિશ્વના ઉપકારને માટે સુભાગ્યથી ઉદય પામે છે, તે એક જ જિનેન્દ્ર પરમાત્મા મારી ગતિ થાઓ. (૨૨) अवत्येव पातालजंबालपातात् , विधायापि सर्वज्ञलक्ष्मीनिवासान् । यदाज्ञाविधित्साश्रितानंगभाजः, સ : પરમ તિર્થે નિદ્રા | ૨૩ // અથ–પાલન કરવાને ઈરછાયેલી એવી જે. ભગવંતની આજ્ઞા ભવ્ય પ્રાણીઓને સર્વજ્ઞ લક્ષ્મીના નિવાસ રૂપ અશરીરી બનાવીને અથવા જે ભગવ તની આજ્ઞા, તેનું પાલન કરવાની ઈચ્છાવાળા પ્રાણુંએને સર્વજ્ઞ લમીના નિવાસ રૂપ બનાવીને નરક નિગોદાદિ કાદવમાં પડવાથી બચાવે છે, તે એક જ શ્રી સર્વજ્ઞ જિનેન્દ્ર પ્રભુ મારી ગતિ થાઓ (૨૩) सुपर्वद्रुचिंतामणिकामधेनु__ प्रभावा नृणां नैव दूरे भवन्ति । चतुर्थे यदुत्थे शिवे भक्तिभाजां, स एकः परात्मा गति जिनेन्द्रः ॥ २४ ॥ અર્થ– ભગવંતથી પ્રગટ થએલા ચોથા લોકોત્તર (મુક્તિ રૂપી ભાવ) કલ્યાણને વિષે ભક્તિવંત એવા ભવ્ય પ્રાણીઓને કલ્પવૃક્ષ, ચિંતામણિ, અને 2500 Pobrate & Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રીસિદ્ધસેન દિવાકર વિરચિતા [ ૧૭ ] કામધેનુના પ્રભાવે પણ દૂર નથી, તે શ્રીનિંદ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૪). कलिव्यालवह्निग्रहव्याधिचौर-, व्यथावारणव्याघ्रवीथ्यादिविघ्नाः । यदाज्ञाजुषां युग्मिनां जातु न स्युः, स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥२५॥ અર્થ-જે ભગવંતની આજ્ઞાને સેવન કરનારા સ્ત્રી પુરષ રૂપી જોડલાઓને કલેશ, સર્પભય, અગ્નિભય, ગ્રહપીડા, રોગ, ચારને ઉપદ્રવ, હસ્તીને ભય અને વ્યાઘની શ્રેણિ અથવા વ્યાધ્ર અને માર્ગને ભય ઈત્યાદિ વિડ્યો કદી પણ થતાં નથી, તે શ્રીનિંદ્ર પ્રભુ એક જ મારી ગતિ હા. (૨૫). શવંધરdશૈવ થતો ઘા કયી વા-, ऽप्यसद्वा मतो यैः सर्वथाऽऽत्मा । न तेषां विमूढात्मनां गोचरो यः, સ : વારમાં જતિ જિનેન્દ્ર ! ૨૬ I અર્થ–જે જડ લોકો આત્માને સર્વથા કર્મબંધથી રહિત, એક, સ્થિર, વિનાશી કે અસત્ માને છે, તેવા મૂઢ પુરૂષોને જે ભગવત ગોચર (જ્ઞાનવિષય) થતા નથી, તે એક જ શ્રી જિનેન્દ્ર પરાત્મા મારી ગતિ થાઓ. (૨૬). 2000 Pobrate & Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ [૧૪] શ્રીબદ્ધમાનાવિશિકા नवा दुःखगर्भे नवा मोहगर्ने, स्थिता ज्ञानगर्भे तु वैराग्यतत्वे । यदाज्ञानिलीना ययुर्जन्मपारं, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥२७॥ અથ–જે ભગવંતની આજ્ઞા દુખગભવૈરાગ્યમાં કે મોહગર્ભ વૈરાગ્યમાં રહી નથી કિન્ત જ્ઞાનગર્ભ વિરાગ્ય તાવમાં રહેલી છે તથા જેમની આજ્ઞામાં લીન થયેલા પુરૂષો જન્મમરણરૂપ સંસાર સમુદ્રના પારને પામી ગયા છે. તે એક જ શ્રીનિંદ્ર ભાગવંત મારી ગતિ હે (૨૭) विहायाश्रवं संवरं संश्रयैव, यदाज्ञा पराऽभाजि येनिविशेषैः । स्वकस्तैरकार्येव मोक्षो भवो वा, સ ઘર ઘરામાં અતિર્મે વિદ્રા ! ૨૮ | અર્થ-જે નિર્વિશેષ (સામાન્ય) પુરૂષોએ, “હે જીવ, તું આશ્રવને છેડીને સંવરને આશ્રય કર” એવી જે ભગવંતની ઉત્કૃષ્ટ આજ્ઞાને સેવેલી છે તે પુરૂષોએ પિતાને ભવ-જન્મ મોક્ષરૂપ કર્યો છેજીવન મુક્ત દશા પ્રાપ્ત કરી છે, એવા તે શ્રીજિનેન્દ્ર ભગવંત એક જ મારી ગતિ થાઓ. (૨૮). 2500 PoEvate & Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રીસિદ્ધસેન દિવાકર વિરચિતા [ ૧૫ ] शुभध्याननीरैरुरीकृत्य शौचं, सदाचारदिव्यांशुकैर्भूषितांगाः । बुधाः केचिदहति यं देहगेहे, स एकः परात्मा गति जिनेन्द्रः ॥ २९ ॥ અર્થ-કોઈ પંડિત પુરુષે શુભધ્યાનરૂપ જળથી પવિત્ર થઈ અને સદાચારરૂપી દિગ્ય વસ્ત્રાથી અંગને અલંકૃત કરી, પોતાના શરીરરૂપ મંદિરમાં જે ભગવંતના સ્વરૂપની પૂજા કરે છે, તે એક જ જિનેન્દ્ર, પ્રભુ મારી ગતિ થાઓ. (૨૯) થાવત્રુતાતે નિ:શુદા-, तपोज्ञानशीलगुरूपास्तिमुख्यैः । सुमैरष्टभिर्योऽय॑ते धाम्नि धन्यैः, સ ા પરમ પવિર્ષે જિનેન્દ્ર | ૨૦ અર્થ –ધન્ય એવા પુરૂષે દયા, સત્ય, અચૌર્ય, નિઃસંગ મુદ્રા, તપ, જ્ઞાન, શીલ અને ગુરૂની ઉપાસના પ્રમુખ આઠ પુષ્પથી જે ભગવંતનું જ્ઞાનતિમાં પૂજન કરે છે, તે શ્રીનિંદ્ર પરમાત્મા એક જ મારી ગતિ હે. (૩૦) महाधिनेशो महाज्ञा महेंद्रो, महाशांतिभा महासिद्धसेनः । 2800 Pobrate & Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬ ] શ્રીવદ્ધમાનદ્વત્રિશિકા महाज्ञानवान् पावनीमूर्तिरर्हन् , स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ३१ ॥ * અથ– હે અહ! આપ પરમ તિવાળા છે, કુબેરરૂપ-આત્મદ્ધિના સ્વામી છે, મહાન આજ્ઞાવાળા છે, મહેન્દ્રરૂપ-પરમેશ્વયંના ભોક્તા છે, મહા શાક્તરસના નાયક છે, મહાન સિદ્ધોનીસિદ્ધના પર્યાયોની સંતતિવાળા છે, મહાજ્ઞાની-કેવળજ્ઞાની છે અને પાવની-પવિત્ર કરનારી મૂર્તિવાળા છે, તે એકજ બી જિનેન્દ્ર પ્રભુ મારી ગતિરૂપ થાઓ (૩૧) महाब्रह्मयोनिमहासत्त्वमूर्ति-, महासराजो महादेवदेवः । महामोहजेता महावीरनेता, स एकः परात्मा गति, जिनेन्द्रः ॥ ३२ ॥ અથ– જે ભગવંત પરબ્રહ્મના ઉત્પત્તિ સ્થાન છે, જેઓ મહાન ધર્યની મૂર્તિ છે, મહાન ચિતન્યના રાજા છે, ચાર નિકાયમાં કર્મોપાધિવાળા જે મહાન દે છે તે દેના પણ દેવ છે, મહામહને જીતનારા છે, અને મહાવીર (કમને હણવામાં મોટા સુભટ) ના પણ સવામી છે, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૩૨) 2500 Pobrate & Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ [ ૩પસંદ્દારાવ્યમ્ ] शार्दूलविक्रीडितम् इत्थं ये परमात्मरूपमनिशं श्रीवर्द्धमानं जिनम्, वन्दन्ते परमातास्त्रिभुवने शान्तं परं दैवतम् | तेषां सप्त भियः क्क सन्ति दलितं दुःखं चतुर्धापितैमुक्तैर्यत् सुगुणानुपेत्य वृणते तावक्रिशक्रश्रियः ॥ १ ॥ આ પ્રમાણે જે પરમ શ્રાવકા હંમેશાં ત્રણ જીવનમાં શાન્ત પરમાત્મસ્વરૂપ અને પરમ દૈવત એવા શ્રીવધમાન પ્રભુને વદના કરે છે, તે શ્રાવકાને સાત પ્રકારનાં ભય તા કથાંથી જ રહે? પશુ તે મુક્ત થઈ ચાર પ્રકારના દુઃખને દળી નાખે છે અને અન ́ત ચતુષ્ટાદિ ઉત્તમ ગુણેાને પ્રાપ્ત કરી ચક્રવતી અને માક્ષપય તની લક્ષ્મીઓને વધે છે, တ 3 2560Fate & Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ श्रीउपमितिभवप्रपंचामहाकथारचयिता श्रीसिद्धर्षिगणिविरचितम् ॥ श्रीजिनस्तवनम् ॥ अपारघोरसंसार-निमनजनतारक ! । किमेष घोरसंसारे, नाथ ! ते विस्मृतो जनः ? ॥१॥ પાર વગરના મહાભયંકર સંસાર સમુદ્રમાં ડુબી ગયેલા પ્રાણીને તારનાર હે નાથ! આ ભયંકર સંસાર સમુદ્રમાં શું તમે મને ભૂલી ગયા છે? (૧) सद्भावप्रतिपन्नस्य, तारणे लोकबान्धव ! । त्वयाऽस्य भुवनानन्द:, येनाद्यापि विलम्ब्यते ? ॥२॥ કે જેથી હે લેકબાંધવ! હે ત્રણ ભુવનને આનંદ આપનાર! મેં સાચા ભાવથી આપને સ્વીકાર્યો છે, છતાં આપ મને સંસારમાંથી તારવાને હજુ પણ ढla भ । छ। १ (२) आपनशरणे दीने, करुणाऽमृतसागर ! । न युक्तमीध्वं कर्तु, जने नाथ ! भवादृशाम् ॥३॥ 2500 Pobrate & Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન–સ્તવન [૧૯] અહો કરૂણામૃતના સમુદ્ર! શરણે આવેલા દીન જનની ઉપર આપના જેવા દીનવત્સલે એ પ્રમાણે કરવું કેઈ પણ રીતે ઉચિત નથી. (૩) भीमेऽहं भवकान्तारे, मृगशावकसनिमः । विमुक्तो भवता नाथ !, किमेकाकी दयालुना ? ॥४॥ હે નાથ! આપના જેવા દયાળુએ ભયંકર એવા આ ભવરૂપી જંગલમાં હરણના બચ્ચાની જેમ મને એકાકી કેમ મૂક્યો છે? (૪) tતત નિષિત-વસુતરત : . निरालम्बो भयेनैव, विनश्येऽहं त्वया विना ॥५॥ આમ તેમ ચક્ષુને ફકત ચંચલ કિકીવાળો અને આધાર વિનાનો હું ભયનો માર્યો આપના વિના અવશય નાશ પામીશ. (૫) अनन्तवीर्यसम्भार !, जगदालम्बदायक ! । विधेहि निर्भयं नाथ !, मामुत्तार्य भवाटवीम् ॥६॥ છે અનંત વીર્યના સંભાર! જગતને આલંબન દેનાર! નાથ! મને સંસારરૂપી અટવીથી પાર ઉતારીને ભય વગરને કરે. (૬) 2500 PoEvate & Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ .[૨] શ્રીસિદ્ધગિંગણિ વિરચિત न भास्कारादृते नाथ !, कमलाकरबोधनम् । यथा तथा जगन्नेत्र :, स्वदृते नास्ति निवृत्तिः ॥७॥ હે નાથ! કમળના વનને વિકાસ કરનાર જેમ સૂર્ય સિવાય બીજું કઈ નથી, તેમ છે, જગતના ચક્ષુ! આપના વગર મારી નિવૃતિ (મેલ), કેઈથી થનાર નથી. (૭). किमेष कर्मणां दोष: १, किं ममैव दुरात्मनः । किं वाऽस्य हतकालस्य ?, किं वा मे नास्ति भव्यता?॥ - હે ત્રણ ભુવનના ભૂષણરૂપ ભગવાન! શું આ મારા કર્મને દેષ છે? અથવા દુરાત્મા એવા મારે પિતાને દોષ છે? અથવા શું આ અધમ કાળનો દેષ છે? અથવા શું મારામાં ભવ્યતા નથી ? (૮) किं वा सद्भक्तिनिर्ग्राह्य !, सद्भक्तिस्त्वयि तादृशी। निश्चलाऽद्यापि संपना, न मे भुवनभूषण ! ॥९॥ અથવા હે સદભક્તિથી ગ્રાહ્ય થનાર! ભુવન ભૂષણ! મારી હજી આપનામાં એવી નિશ્ચલ ભક્તિ જ થઈ નથી? (૯) છત્રાસ્ટિાનિક –ાગા ! શાપર ! ! मुक्तिमर्थयते नाथ !, येनाद्यापि न दीयते ? ॥१०॥ 2500 Pobrate & Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન- સ્તવન [ ૨૧ ]. હે લીલા માત્રમાં સમસ્ત કર્મની જળને કાપી નાખનાર! કૃપાતત્પર! નાથ! તે કારણથી મુક્તિને માંગવા છતાં આ૫ હજુ પણ મને આપતા નથી? (૧૦) स्फुटं च जगदालम्ब !, नाथेदं ते निवेद्यते । ' नास्तीह शरणं लोके, भगवन्तं विमुच्य मे ॥११॥ હે જગતના આલંબન! નાથ ! હું સ્પષ્ટપણે જણાવું છું કે આ લેકમાં મારે આપના સિવાય બીજું કોઈ શરણ નથી. (૧૧) त्वं माता त्वं पिता बन्धु-,स्त्वं स्वामी त्वं च मे गुरुः। त्वमेव जगदानन्द !, जीवितं जीवितेश्वर ! ॥१२॥ હે જગદાનંદ! જીવિતેશ્વર ! આપ મારા માતા છે, આપ મારા પિતા છે, આપ મારા બંધુ છે, આપ મારા સ્વામી છે, આપ મારા ગુરૂ છે, અને આપ જ મારા જીવન છે. (૧૨). त्वयाऽवधीरितो नाथ !, मीनवजलवजिते । निराशो दैन्यमालम्ब्य, म्रियेऽहं जगतीतले ॥१३॥ હે નાથ! આપનાથી તિરસકાર કરાયેલે હું નિરાશ થઈને જળ વગરના માછલાની પેઠે નિરાધાર બની પૃથ્વી ઉપર મરી જઈશ. (૧૩) 2500 Pobrate & Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ [ રર ] શ્રી સિદ્ધર્ષિગણિ વિરચિત स्वसंवेदनसिद्धं मे, निश्चले त्वयि मानसम् । साक्षाद्भूतान्यभावस्य, यद्वा किं ते निवेद्यताम् ? ।।१४।। હે ભગવન્! મારું મન નિશ્ચલ એવા આપનામાં લીન થઈ ગયું છે, એ વાત મને જાતિ અનુભવથી સિદ્ધ છે. અથવા સાક્ષાત્ થયા છે અન્ય પ્રાણીઓના ભાવે જેમને એવા આપને શું તે જણાવવાની જરૂર છે? मच्चित्तं पनवनाथ !, दृष्टे भुवनभास्करे । त्वयीह विकसत्येव, विदलत्कर्मकोशकम् ॥१५॥ હે નાથ! ત્રણ ભુવનને વિષે સૂર્ય સમાન એવા આપને દેખતાં કમળની પેઠે મારૂં ચિત્ત અહીં કર્મરૂપી કેશેટાને ભેદતું અવશ્ય વિકાસને પામે છે. (૧૫) અનાગતુરતાન–દયાનસ્થ તે ! મનોપરિ નાથ !, નગાને સીદી ઢા! દા. હે જગન્નાથ! અનંત પ્રાણીઓના સમૂહના વ્યાપારને વિષે અક્ષણિક-વ્યાકૃત એવા આપને મારા ઉપર કેવી દયા છે, તે હું જાણતો નથી! (૧૬) નgબતે કાનાથ, કે સદ્ધર્મનીટે नृत्यत्येष मयूराभो, मदोर्दण्ड शिखण्डिकः ॥१७॥ હે જગન્નાથ ! સદ્ધર્મરૂપી વાદળ સમાન આપ 2000 Pobate & Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન—સ્તવન [ ૨૩ ] રૂપી મયૂરેશ ઉન્નત થયે છતે આ મારા ભુજા દંડ મયૂરની જેમ નાચ કરે છે. (૧૭) तदस्य किमियं भक्तिः ?, किमुन्मादोऽयमीदृश: ? । दीयतां वचनं नाथ !, कृपया मे निवेद्यताम् || १८ || હે નાથ ! આ તે શું એની ભક્તિ છે કે ગાંડાઈ છે ? તે વચન વડે મને જાવા, કૃપા કરીને મને કહા. (૧૮) मञ्जरीराजिते नाथ !, सच्चूते कलकोकिलः । યથા દઢે મત્યેવ, મહાદ્ગુરુઃ ।।। હું નાથ ! મ જરીથી સુÀાભિત સુ ંદર આમ્રવૃક્ષને જોતા જેમ મનેાહર કાયલ કલકલ શબ્દ કરવા લાગે છે, (૧૯) तथैष सरसानन्द - बिन्दुसन्दोहदायके | त्वयि दृष्ट भवत्येव, मूर्खोऽपि मुखरो जनः ॥ २० ॥ युग्मम् તેમ સરસ~સવાળા આનબિંદુના સમૂહને આપનાર આપને જોતાં આ મૂર્ખ માસ પશુ વાચાલ થઈ જાય છે. (૨૦) तदनं माऽवमन्येथा, नाथासंबद्धभाषिणम् । मत्वा जनं जगज्ज्येष्ठ!, सन्तो हि नतवत्सलाः ||२१|| 2560Fate & Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ [૪]. શ્રીસિદ્ધર્ષિગણિ વિરચિત - તે કારણે હે જગતના શ્રેષ્ઠ પુરૂષ! હે નાથ ! આ અસંબદ્ધ ભાષણ કરનાર છે એમ માનીને મારે તિરસ્કાર કરશે નહિ. કારણ કે સંત પુરૂષ નમન કરનાર પ્રાણીઓ પ્રત્યે વત્સલભાવ ધારણ કરનારા હોય છે. (૨૧) किं बालोऽलीकवाचाल, आलजालं लपन्नपि । ગાતે નાથ !, વિનુરાનન્દવર્ધનઃ ? પરિરા હે જગતના નાથ ! એક બાળક અસ્તવ્યસ્ત, કાલું ઘેલું કે સાચું છેટું બોલે છે તે પણ શું પિતાને આનંદ વધારનાર થતું નથી ? (૨૨) तथाऽश्लीलाक्षरोल्लाप-जल्पाकोऽयं जनस्तव ।। किं विवर्धयते नाथ!, तोषं कि नेति कथ्यताम् ? ॥२३॥ હે નાથ ! હું અશ્લીલ અક્ષરના ઉ૯લાપરૂપ જેવી તેવી ભાષામાં બોલું છું તેથી આપના આનંદમાં વધારો થાય છે કે નહિ, તે આપ મને કહે. (૨૩) अनाद्यभ्यासयोगेन, विषयाशुचिकर्दमे । गर्ने सूकरसंकाशं, याति मे चटुलं मनः ॥२४॥ હે નાથ ! અનાદિકાળના અભ્યાસથી મારૂં = 2500 PoEvate & Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન–સ્તવન [ પ ] ચંચળ મન વિષય રૂ૫ અપવિત્ર કાદવમાં બૂડની જેમ ચાલ્યું જાય છે. (૨૪) न चाहं नाथ ! शक्नोमि, तनिवारयितुं चलम् । अतः प्रसीद तद्देवदेव !, वारय वारय ॥२५॥ - હે નાથ ! એ મારા ચપલ મનને અટકાવવાને હું સમર્થ નથી, તે હે દેવના દેવ! મારા ઉપર કૃપા કરે અને તેને વિષયરૂપ અશુચિમાં જતું અટકાવે, અટકાવો. (૨૫) किं ममापि विकल्पोऽस्ति, नाथ ! तावकशासने । એનૈ પતધીશ!, નો મન વીતે? રા. હે નાથ ! શું મને આપની આજ્ઞા સંબંધમાં કંઈ શંકા છે? જેને પરિણામે હું આટલું કહું છું છતાં મને ઉત્તર આપતા નથી ? (૨૬) आरूढमीयती कोटी, तव किङ्करतां गतम् । मामप्येतेऽनुधावन्ति, किमद्यापि परीषहाः ? ॥२७॥ હે નાથ! હું આપના કિંકરપણાને પામ્યાઆટલી હદે ચઢવા છતાં હજુ સુધી આ પરિષહ મારી પાછળ દોડે છે તેનું કારણ શું? (૨૭) किं चामी प्रणताशेष-, जनवीर्यविधायक ! । ૩૧ માધાપ, 9 સુચત્તિ નો વા ?રવા 2500 Pobrate & Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] શ્રીસિદ્ધર્ષિગણિ વિરચિત હેનમનાર સર્વ જનના વર્ષને ઉત્પન્ન કરનારા નાથ! આ દુષ્ટ ઉપસર્ગો પણ હજુ સુધી મારે કેડો કેમ છેડતા નથી? (૨૮) રૂાજપ કારણ, નાથ! માં પુરતઃ સ્થિત कषायारातिवर्गेण, किं न पश्यसि पीडितम् ? ॥२९॥ હે નાથ ! આખા જગતને આ૫ જુએ છે છતાં આપની સન્મુખ ઉભેલા અને કષાયરૂપી શત્રુઓથી પીડિત થયેલા આ સેવકને આપ કેમ જતા નથી? (૨૯) कषायाभिद्रुतं वीक्ष्य, मां हि कारुणिकस्य ते । विमोचने समर्थस्य, नोपेक्षा नाथ ! युज्यते ॥३०॥ હે નાથ! મને કષાયોથી પીડાએલો જોયા છતાં અને તેનાથી મૂકાવવાને સમર્થ છતાં આપ જેવા દયાળુને મારા પ્રત્યે ઉપેક્ષા ધારણ કરવી વ્યાજબી નથી (૩૦ ). विलोकिते महाभाग !, त्वयि संसारपारगे । आसितुं क्षणमप्येकं, संसारे नास्ति मे रतिः ।।३१।। હે મહાભાગ ! સંસારથી પાર પામેલા એવા આપને જોયા બાદ આ સંસારમાં એક ક્ષણ પણ રહેવામાં મને આનંદ પડતો નથી. (૩૧) 2500 Pobrate & Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિન-સ્તવન [ ૨૭ ] किं तु किं करवाणीह ? नाथ ! मामेष दारुणः । आन्तरो रिपुसंघातः, प्रतिबध्नाति सत्वरम् ॥ ३२ ॥ ॥ કિન્તુ હે નાથ ! હું શું કરૂ' ? આ અંતર`ગ શત્રુના સમૂહ મને સત્વર સખ્ત રીતે ખાંધી લે છે. (૩૨) विधाय मयि कारुण्यं, तदेनं विनिवारय । उद्दामलीलया नाथ !, येनागच्छामि तेऽन्तिके । ३३|| હું નાથ ! મારા ઉપર કૃપા કરીને તે શત્રુ સમૂહને પ્રચંડ લીલાથી દૂર કરી આપે। જેથી હું આપની પાસે આવી પહેાંચું, (૩૩) तवायत्तो भवो धीर !, भवोत्तारोऽपि ते वशः । Ë વ્યવસ્થિત વા, સ્ક્રીયતે પરમેશ્વર ? ।।૨૪।। હું ધીર ! આ સંસાર તારા આધારે છે અને આ સ'સારથી નિસ્તાર પણ તને આધીન છે. તા પછી હે પરમેશ્વર! શા માટે બેસી રહેવાય છે ? (૩૪) तद्दीयतां भवोत्तारो, मा विलम्बो विधीयताम् । નાથ ! નિર્જતિòોટ્ટાવું, ન શુન્તિ મયાદા: રૂપા તે માટે હવે મને સ`સાથી પાર ઉત્તારા, ઢીલ ન કરો. હે નાથ ! જેને બીજા કાઇના આધાર નથી એવા મારા જેવાના ઉદ્ગારા શું આપ સરીખા નહિ સાંભળેા ? (૩૫) 2560@vate & Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ सिद्धसारस्वतमहाकविश्रीधनपालविरचिता श्रीऋषभपञ्चाशिका । जयजंतुकप्पपायव ! चंदायव ! रागपंकयवणस्स । सयलमुणिगामगामणि ! तिलोअचूडामणि ! नमोते। १।। (जगज्जन्तुकल्पपादप ! चन्द्रातप! रागपङ्कजवनस्य । सकलमुनिग्रामग्रामणी-स्त्रिलोकचूडामणे! नमस्ते ॥) હે જગના છ પ્રતિ વાંછિત ફળ આપ નાર હોવાથી કલ્પવૃક્ષ (સમાન યોગીશ્વર)! રાગરૂપી ( સૂર્ય વિકાસી) કમલોના વન પ્રતિ (તેને નિમીલન ४२नार वाथी) यन्द्र-म (तुक्ष्य परमेश्वर)! સકલ (કળાથી યુક્ત એવા) મુનિ-ગણના નાયક ! હે સ્વર્ગ, મૃત્યું અને પાતાળ (અથવા અધલક મધ્યલેક અને ઉર્ધ્વ લેક) રૂપી ત્રિભુવનની (સિદ્ધ શિલારૂપી) ચૂડાને વિષે (તેના શાશ્વત મંડળરૂપ वाने सीधे)मणि (समान ऋषम-हेव! स्वामिन् !) आपने ( मारे। त्रि४२५५ शुद्धिपूर्व) नम२.२ २. (१) जय गेसजलणजलहर ! कुलहर ! वरनाणदंसणसिरीणं । मोहतिमिरोहदिणयर !, नयर ! गुणगणाण पउराणं ।।२।। (जय रोषज्वलनजलधर ! कुलगृह ! वरज्ञानदर्शनश्रियोः। मोहतिमिरौघदिनकर ! नगर ! गुण गणानां पौराणाम्।।) 2000 Pobrate & Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ગરષભપચારિકા [ ર૯ ] હે કેધરૂપી અગ્નિને (શાંત કરવામાં) મેઘ (સમાન)! હે ઉત્તમ (અપ્રતિપાતી) જ્ઞાન અને દેશનની (અથવા જ્ઞાન અને દશનરૂપી) લક્ષમીઓના (આનંદ માટે) કુલ-હ (તુલ્ય)! હે અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને (અંત આણવામાં) સૂર્ય (સમાન) ! હે (તપ, પ્રશમ ઈત્યાદિ) ગુણોના સમુદાયરૂપ નાગરિકેના (અથવા અનેક ગુણોના સમુદાના નિવાસ માટે નગર તુલ્ય ! આપ જયવંત-સર્વોત્કૃષ્ટ વર્તે. (૨) दिट्ठो कहवि विहडिए, गंठिम्मि कवाडसंपुडघणंमि । मोहंधयारचारयगएण जिण ! दिणयरुव्व तुमं ॥३॥ (दृष्टः कथमपि विघटिते ग्रन्थौ कपाटसम्पुटघने । मोहान्धकारचारकगतेन जिन ! दिनकर इव त्वम् ।) (અનેક ભવેથી એકત્રિત થએલ હેવાથી ) દ્વારના યુગલ જેવી ગાઢ (રાગ-દ્વેષના પરિણામરૂ૫) ગાંઠને જ્યારે મહામહેનતે નાશ થા, ત્યારે તે જિનેશ્વર! (૨૮ પ્રકારના) મોહરૂપી અંધકારથી વ્યાસ એવા કારાગૃહમાં રહેલા મને સૂર્ય સમાન આ૫નું કશન થયું. (૩) भविअकमलाण जिणरवि ! तुह दंसणपहरिस्ससंताणं । दढबद्धा इव विहडंति, मोहतमभमरविंदाइं ॥ ४ ॥ 2500 Pobrate & Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ [૩૦] શ્રી ધનપાલ વિરચિતા. (भव्यकमलेभ्यो जिनरवे ! त्वदर्शनप्रहर्षोच्छ्वसभ्यः । दृढवद्धानीव विघटन्ते मोहतमोभ्रमरवृन्दानि ॥) (મિથ્યાત્વરૂપી રાત્રિને નાશ કરનારા અને સમાગના પ્રકાશ કરનારા એવા) હે જિન-સૂર્ય ! આપના દર્શનરૂપી પ્રકૃષ્ટ આનંદથી વિકસિત થયેલાં ભવ્ય કમળમાંથી-દઢ બંધાએલા એવા પણુ-મહાનવકારરૂપી ભ્રમના સમુદાયે છૂટા પડી જાય છે. (૪) लत्तणाहिमाणो, सव्वो सव्वट्ठसुरविमाणस्स । पई नाह ! नाहिकुलगर-, घरावयारुम्मुहे नट्ठो ॥ ५ ॥ (માસ્વામિનાર: સર્વે: રાહુવિકારર૪ त्वयि नाथ ! नाभिकुलकर, गृहावतारोन्मुखे नष्ट ।।) હે નાથ! જ્યારે આપ નાભિ (નામના સાતમા) કલકરના ગૃહમાં અવતાર લેવાને તયાર થયા જ્યારે આપ તેમના ઘરમાં અવતર્યા, ત્યારે સર્વાર્થસિદ્ધ નામના દેવ વિમાનને સુંદરતા (પ્રધાનતા) સંબ ધી સમસ્ત ગર્વ ગળી ગયો. (૫) पई चिंतादुल्लहमुक्खसुक्खफलए अउव्वकप्पदुमे । अवइन्ने कप्पतरु जयगुरु ! हित्था इव पोत्था ॥६॥ (त्वयि चिन्तादुर्लभमोक्षसुखफलदेऽपूर्वकल्पद्रमे । માતા પર કાનૂપુરો! થાય નષિTHI) 2500 Pobrate & Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ઋષભપ ચાશિકા [ ૩૧ ] સકલ્પ વડે દુર્લભ એવા મેક્ષના સુખરૂપ ફળને આપનારા એવા આપ અપૂર્વ કલ્પવૃક્ષ (આ પૃથ્વી ઉપર) અવતર્યાં એટલે હું વિશ્વના ગુરૂ ! કલ્પ વૃક્ષેા જાણે શરમાઈ ગયા હાય તેમ અદૃશ્ય થઇ ગયા. (૬) अरएणं तइएणं, इमाइ ओसप्पिणीह तुह जम्मे । फुरिअं कणगमएणं, व कालचक्किकपासंमि ||७|| ( अरकेण तृतीयेन । स्यामषसप्पिण्यां तव जन्मनि । स्फुरितं कनकमयेनेव कालचकैकपार्श्वे ॥ ) કાલ-ચર્ચાના એક પડખે આ અવસર્પિણી (કાલ)માં આપના જન્મને વિષે ત્રીજો આરા સુવણુ - મય હોય તેમ શેાલી રહ્યો. (૭) जम्मि तुमं अहिसित्तो, जत्थ य सिवसुक्खसंपयं पत्तो । ते अट्ठावयसेला, सीसामेला गिरिकुलस्य ॥ ८॥ ( यत्र त्वमभिषिक्तो यत्र च शिषसुखसंपदं प्राप्तः । तावष्टापदरौलौ, शीर्षापीडौ गिरीकुलस्य || ) જે સુવર્ણના ર્ગાિર ઉપર આપનેા (જન્મ) અભિષેક થયા તે એક અષ્ટાપદ (મેરૂ) પર્યંત તેમજ જયાં આપ શિવ સુખની સંપત્તિ (નિર્વાણુ)ને પામ્યા તે ( વિનીતા નગરીની સમીપમાં રહેલેા આઠ પગશીવાળા) બીજો અષ્ટાપદ પર્વત, એ બે પવતા 2560@vate & Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ [[ ૩૨ ] શ્રી ધનપાલ વિરચિતા (સમસ્ત) પર્વતના સમૂહને મસ્તકને વિષે મુકુટરૂપ થયા. (૮) धन्ना सविम्हयं जेहिं, झत्ति कयरज्जमज्जणो हरिणा। चिरधरिअनलिणपत्ताभिसे असलिलेहि दिहोसि ॥९॥ (धन्या: सविस्मयं यर्झटिति कृतराज्यमन्जनो हरिणा। चिरतनलिनपत्राभिषेकसलिलै ष्टोऽसि ।।) હે જગન્નાથ! ઈંદ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક કરાયેલા એવા આપને વિસમયપૂર્વક લાંબા કાળ સુધી કમળના પત્રો વડે અભિષેક-જલધારણ કરવાપૂર્વક જે (યુગલિકોએ) જોયા તેઓ ધન્ય છે. (૯) दाविअविज्जासिप्पो, वज्जरिआसेसलोअववहारो । जाओ सि जाण सामिअ, पयाओताओ कयत्थाओ॥१०॥ (ાતવિધારિત ચણતારો જ્યવહાર: | मातोऽसि यासां स्वामी प्रजास्ताः कृतार्थाः ।) જેમણે (શબ્દ-લેખન-ગણિત-ગીત ઈત્યાદિ) વિદ્યાઓ અને (કુંભકારાદિક) શિલ્પ દેખાડ્યાં છે, તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય, લગ્ન ઈત્યાદિ) સમસ્ત પ્રકારનો લેક-વ્યવહાર પણ સારી રીતે સમજાવ્યું છે, એવા આપ જે પ્રજાઓના સ્વામી થયા છે, તે પ્રજા પણ કૃતાર્થ છે. (૧૦) 2500 PoEvate & Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી કષભપચાશિકા [ ૩૩ ]. बंधुविहत्तवसुमई बच्छरमच्छिन्न दिन्नधणनिवहो । जह तं तह को अन्नो निअमधुरंधीर! पडिवनो ॥११॥ (बन्धुविभक्तपसुमति: वत्सरमच्छिन्नदत्तधननिवहः । यथा त्वं तथा कोऽन्यो नियमधुरां धीर ! प्रतिपन्नः ॥) - જેમણે (ભરતાદિક પુત્રો અને સામાન્તરૂપી) બાન્ય માં પૃથ્વી વહેચી આપી છે તથા જેમણે એક વર્ષ પર્યત નિરંતર ધનના સમૂહનું દાન કર્યું છે, એવા આપે જેવી રીતે (દીક્ષા-સમયે સમસ્ત પાપમય આચરણના ત્યાગરૂપી) નિયમ ધુરાને ધારણ કરી, તેવી રીતે હે ધીર! અન્ય કોણ ધારણ કરી શકે ? (૧૧) सोहसि पसाहिअंसो कजलकसिणाहिं जयगुरु जडाहिं । उवगूढविसजिअरायलच्छिवाहच्छडाहिं व ॥१२॥ (ફામgધતાંરઃ વીઝ૮surfમગજુદfમદા उपगूढविसर्जितराजलक्ष्मीबाष्पछटा भिरिव ॥) હે જગદગુરુ ! (રાજ્ય સમયે) આલિંગન કરાયેલી અને (દીક્ષા-સમયે) ત્યાગ કરાયેલી એવી રાજ્ય લક્ષ્મીની જાણે અશ્રુધારાજ હોય તેવી કાજળના જેવી શ્યામ જટા વડે અલંકૃત રૂંધવાળા આપ શેભી રહ્યા છે. (૧૨) 2500 PoEvate & Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] શ્રીધનપાલ વિરચિત उवसामिआ अणजा, देसेसु तए पवन्नमोणेणं । अभणंत च्चिअ कज्ज, परस्स साहति सप्पुरिसा ॥१३॥ (૩ufમતા ૩૪ના છુ ત્યા પ્રપન્નર अभणन्त एव कार्य परस्य साधयन्ति सत्पुरुषाः ॥) - હે નાથ)! આપે (બહલી, અમ્બ, ઈલાથાનક ઈત્યાદિ અનાર્ય દેશોમાં) અનાર્યોને મૌન ધારણ કરીને શાંત કર્યા તે ખરેખર નવાઈ જેવું છે. (કેમકે કોઈને પણ ઉપશમિત કરવાનો ઉપાય તો વાક્ચાતુર્ય છે,) અથવા (એ વાત ન્યાયસંગત છે, કેમકે) સત્પરૂ નહિ બેલવા છતાં પણ અન્ય (જી)નું કાર્ય સાધી આપે છે. (૧૩) मुणिणो वि तुहल्लीणा, नमिविनमी खेअराहिवा जाया। गुरुआण चलणसेवा, न निष्फला होइ कइआ वि ।। (मुनेरपि तवालीनौ नमिविनमी खेचराधिपौ जातौ । गुरुकाणां चरणसेवा न निष्फला भवति कदापि ॥) | મુનિ બનેલા (અર્થાત્ લકત્તર માર્ગને ધારણ કરેલા) એવા આપના ચરણમાં અત્યંત લીન થએલા નમિ અને વિનમિ બેચરપતિઓ થયા, (તે વાસ્તવિક છે, કેમકે) ગુરૂઓની (ખરા અંતકરણપૂર્વક કરેલી)ચરણસેવા કદાપિનિષ્ફળ જતી નથી. (૧૪) 2000 Pobrate & Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી કષભપંચાશિકા [ ૩૫ ] भदं से सेअंसस्स, जेण तवसोसिओ निराहारो। परिसंते निव्वविओ, मेहेण व वणदुमो तं सि ॥१५॥ (भद्रं तस्य श्रेयांसस्य येन तपःशोषितो निराहारः । वर्षान्ते निर्वापितो मेघेनेव वनद्रुमस्त्वमसि ।) જેમ (ગ્રીષ્મ ઋતુના પ્રખર તાપથી સૂકાઈ ગયેલા અને જળરૂપ આહાર વિનાના ૨ વૃક્ષને (વર્ષા ઋતુમાં) મેઘ તૃપ્ત કરે તેમ જેણે (અનશનરૂપ તપશ્ચર્યા (કરવા)થી સૂકાઈ ગયેલા (કુશ) થઈ ગયેલા) એવા આપને એક વર્ષના અંતે (ઈશ્ન રસથી) શાંત કર્યા, તે શ્રેયાંસનું કલ્યાણ થાઓ. (૧૫) उप्पनविमलनाणे, तुमंमि भुवणस्स विअलिओ मोहो । सयलुग्गयपूरे वासरंमि गयणस्स व तमोहो ॥१६॥ (उत्पन्न विमलज्ञाने त्वयि भुवनस्य विगलितो मोहः । સાત વાર? જાવ તમય: ૧) જેમ સંપૂર્ણ સૂર્યોદયવાળો દિવસ હોય ત્યારે આકાશમાં (પ્રસરતા) અંધકારને સમૂહ નાશ પામે છે, તેમ હે નાથ ! આપને જ્યારે (સમસ્ત જ્ઞાનાવરણય કર્મના ક્ષયથી લેક અને અલેકના પ્રકાશરૂપ, આવરણ-વિનાનું એવું) નિર્મળ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે જગતમાં (વસતા ભવ્ય પ્રાણીઓને સાંસારિક) મેહ ગળી ગયે. (૧૬) 2800 Pobrate & Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ [૩૬] શ્રીધનપાલ વિરચિતા पूावसरे सरिसो, दिवो चक्कस्स तं पि भरहेण । विसमा हु विसयतिण्हा, गरुआण वि कुणइ मइमोई ।।१७।। (જૂનાગરે દશ ૨૪:40 મfજ મતેના विषमाखलु विषयतृष्णा गुरुकाणामपि करोति मतिमोहम्।। (હે ભુવનપ્રદીપ! કેવલજ્ઞાનની) પૂજાના પ્રસંગે ભારતે (પ્રસિદ્ધ પ્રભાવવાળા એવા) આપને પણ ચક્ર (રત્ન)ના સમાન જોયા. (તેનું કારણ એ છે કે વિષમ એવી વિષયતૃણા મોટાઓને) પણ મતિ વિભ્રમ કરાવે છે. (૧૭) पढमसमोसरणमुहे, तुह केवलसुरवहूकओजोआ । जाया अग्गेई दिसा, सेवासयमागय सिहि व्व ॥१८॥ (प्रथमसमवसरणमुखे तब केवलसुरवधूकृतोद्योता । जाता आग्नेयी दिशा सेवास्वयमागतशिखीव ) (હે નાથ ! આપે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યાર બાદ રચવામાં આવેલા) આપના પ્રથમ સમવસરણના મહોત્સવમાં (અથવા પ્રારંભમાં) કેવલ સુર-સુંદરીએના (દેહની વૃતિ વડે) પ્રકાશ પામેલી અગ્નિદિશા ભક્તિથી (આકર્ષાઈને) પિતાની મેળે આવેલા (અથવા સેવા કરવાના અભિપ્રાયથી આવેલા) અગ્નિ દેવતા જેવી બની ગઈ. (૧૮) 2500 Pobate & Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભપંચાશિકા [[૩૭] गहिअवयभंगमलिणो, नूणं दरोगएहिं मुहराओ। ठवि(ई)ओ पढमिल्लुअतावसेहिं तुह दसणे पढमे ॥१९॥ (9ીતzતમકૃત્રિના નૂ સૂદાનતૈક્હાના स्थगितः प्रथमोत्पन्नतापसस्तव दर्शने प्रथमे ।) (હે નાથ!)આપના પ્રથમ દર્શનને વિષે (અર્થાત્ આપને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર બાદ સમવસરણમાં આપનું પ્રથમ દર્શન થતાં) પ્રથમ ઉત્પન્ન થએલા (કચ્છ અને મહાકચ્છ સિવાયના) અત્યંત નમ્ર તાપસએ (આપની સાથે દીક્ષા સમયે) ગ્રહણ કરેલા (સંયમ રૂપી) વ્રતના ભાગથી મલિન બનેલે એ પિતાને મુખરાગ (નમસ્કારના મિષથી) ખરેખર ઢાંકી દીધો. (૧૯) तेहिं परिवेढिएण य, बूढा तुमए खणं कुलवइस्स । सोहा विअडसत्थल-घोलंतजडाकलावेण ॥२०॥ (तैः परिवेष्टितेन च व्यूढा त्वया क्षणं कुलपतेः । शोभा विकटांसस्थलप्रेडज्जटाकलापेन ॥) - વળી (હે નાથ! આ પ્રમાણે વંદન કરવા આવેલા છે તે તાપસે વડે વીંટાયેલ એવા અને વિશાળ કંધ-પ્રદેશને સપર્શ કરતા જટા-સમૂહવાળા એવા આપે ક્ષણવાર કુલપતિની શોભા પ્રાપ્ત કરી(૨૦) 2500 Pobrate & Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ [૩૮] શ્રીધનપાલ વિરચિતા तुह रूवं पिच्छंता, न हुंति जे नाह ! हरिसपडिहत्था । समणा वि गयमण च्चिय, ते केवलिणो जइ न हुंति ॥२१॥ (तव रूप पश्यन्तो न भवन्ति ये नाथ! हर्षपरिपूर्णाः । समनस्का अपि गतमनस्का एव ते केवलिनो यदि न भवन्ति હે નાથ! આપનું (સર્વોત્તમ) રૂ૫ જેનારા (જીવો) જે હર્ષથી પરિપૂર્ણ થતા નથી તે જે તેઓ સર્વજ્ઞ ન હોય તે પછી તેઓ સંજ્ઞી હવા છતાં પણ ખરેખર અસંશી છે. (૨૧) વત્તા રિક્ષામ, લઘુત્ર Ëિ તેવા પ્રા. ते दिति तुम्ह गुणसंकहासु हासं गुणा मज्झ ॥२२॥ (प्राप्ता नि:सामान्यां समुन्नति र्यै देवका अन्ये । ते ददते तव गुणसङ्कथासु हास गुणा मम ॥) જે (જગત્કર્તવાદિક) ગુણે વડે (હરિ, હર પ્રમુખ) અન્ય દેએ અસાધારણ પ્રભુતાને પ્રાપ્ત કરી, તે (કલિપત) ગુણે (હે નાથ !) આપના (સદ ભૂત) ગુણેના સંકીને આગળ મને હાસ્ય ઉત્પન્ન કરે છે. કેમકે તેમની મોટાઈ મિથ્યાકપિત છે–પિત ગુણેને તેમનામાં ટે આરોપ કરવામાં આવ્યો છે, જ્યારે આપની મોટાઈનો આધાર સાચા-સદભૂત ગુણે છે.)(૨૨) 2500 Pobrate & Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભપચાશિકા |[ ૩૯ ] दोसरहिअस्स तुह जिण ! निंदावसरंमि भग्गपसराए । वायाइ वयणकुसलावि, बालिसायंति मच्छरिणो ॥२३॥ (दोषरहितस्य तव जिन ! निन्दावसरे भग्नप्रसरया । वाचा वचनकुशला अपि बालिशायन्ते मत्सरिणः ॥) - હે જિનેશ્વર! વાણું વદવામાં કુશળ એવા) મત્સરી (લોકે) પણ (સર્વથા) દેષરહિત એવા આપની નિંદા કરવાને પ્રસંગે ભાંગી ગએલા પ્રસારવાળી વાણી વદવા વડે (જેમ તેમ બોલવાથી) બાળકના જેવી ચેષ્ટા કરે છે. (૨૩). अणुरायपल्लविल्ले, रइवल्लिफुरंतहासकुसुमंमि । तवताविओ वि न मणो, सिंगारवणे तुहल्लीणो ॥२४॥ (अनुरागपल्लववति, रतिवल्लिस्फुरद्धासकुसुमे । तपस्तापितमपि न मन: श्रृङ्गारवने तव लीनम् ॥) (હે નાથ !) અનુરાગરૂપી પલવવાળા અને રતિરૂપી લતાના ઉપર વિકસતા હાસ્યરૂપ પુષ્પવાળા એવા શૃંગારરૂપ વનમાં (અનશનાદિક) તપશ્ચર્યા (રૂપી તાપ)થી તપ્ત થયેલું પણ આપનું ચિત્ત ચોંટયું નહિ (એ આશ્ચર્ય છે, કેમકે ગ્રીષ્મ ઋતુના તાપથી તપેલા જન તો વનને આશ્રય લે છે.) [૨૪]. आणा जस्स विलइका, सीसे सेस व्व हरिहरेहिं पि। सोवि तुह झाणजलणे,मयणो मयणं विअ विलीणो॥२५।। 2500 Pobrate & Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] શ્રીધનપાલ વિરચિતા (आज्ञा यस्य विलगिता शीर्ष शेषेव हरिहराभ्यामपि । सोऽपि तष ध्यानज्वलने मदनो मदनमिव विलीनः।) જેની આજ્ઞા હરિ અને હરે પણ શેષની જેમ મસ્તકે ચઢાવી છે, તે (અપ્રતિહત સામર્થ્ય વાળ) મદન પણુ (હે નાથ)આપના શુકલ ધ્યાનરૂપી અગ્નિમાં મીણની જેમ ઓગળી ગયે. [૨૫] पई नवरि निरभिमाणा, जाया जयदप्पभंजणुत्ताणा । वम्महनरिंदजोहा, दिद्विच्छोहा मयच्छीणं ॥२६॥ (स्वयि केवलं निरभिमाना जाताजगद्दर्पभञ्जनोत्तानाः। मन्मथनरेन्द्रयोधा दृष्टिक्षोभा मृगाक्षीणाम् ॥) જગત (નિવાસી જને)ના દર્યને દળવાને સમર્થ એવા કંદર્પ નૃપતિના સુભટરૂપ મૃગાક્ષીએના કટાક્ષ, કેવળ આપના વિષે જ નિરભિમાની બન્યા છે (અર્થાતુ ફાવી શક્યા નથી.) (૨૬) विसमा रागदोसा, निता तुरय व्व उप्पहेण मणं । ठायति धम्मसारहि ! दिठे तुह पवयणे नवरं ॥२७॥ (विषमौ रागद्वेषौ नयन्तौ तुरगाविवोत्पथेन मन: । तिष्ठतो धर्मसारथे ! दृष्टे तव प्रवचने केवलम् ॥) જેમ રથને ખેટે ભાગે લઈ જનારા અશ્વો સારથિની ચાબુક જતાં તેમ કરતાં અટકી જાય છે તેમ ધર્મ (રૂપી રથ)ના સારથિ! જ્યારે આપના 200 Pogate & Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી બહષભપંચાશિકા [૪૧ ] પ્રવચન-સિદ્ધાન્તનું દર્શન થાય છે, ત્યારે ચિત્તને ઉન્માર્ગે દોરી જનારા વિષમ રાગ અને દ્વેષ થંભી જાય છે (અથાત્ તેમનું કંઈ જેર ચાલતું નથી) (૨૭) पञ्चलकसायचोरे, सइसंनिहिआसिचक्कधणुरेहा । हुंति तुह चिअ चलणा, सरणं भीआण भवरन्ने ॥२८॥ (प्रत्यलकषायचौरे सदासन्निहितासिचक्रधनुरेखौ । भवतस्तवैव चरणौ शरणं भीतानां भवारण्ये ॥) હે ભગવન્ ! જેમાં પ્રબળ કષાયરૂપ ચોરે (વસે) છે એવા સંસારરૂપ જંગલમાં ભયભીત જીવોને તલવાર, ચક્ર, અને ધનુષ્યરૂપી રેખાઓથી સર્વદા લાંછિત એવાં આપનાં જ ચરણે શરણારૂપ) છે. (૨૮) तुह समयसरब्मट्ठा, भमंति सयलासु रुक्खजाईसु । सारणिजलं व जीवा, ठाणहाणेसु बज्झंता ।।२९।।। (तष समयसरोभ्रष्टा भ्राम्यन्ति सकलासु रूक्षजातिषु । सारणिजलमिव जीवाः स्थानस्थानेषु बध्यमाना. ॥) જેમ સારણિ-નીકનું જળ સર્વ વૃક્ષ જાતિઓમાં ઠેકાણે ઠેકાણે બંધાતું છતું કરે છે તેમ (હે નાથ!) આપના સિદ્ધાન્તરૂપ સવારથી જણ થએલા છે (૮૪ લાખ નિરૂપ) સકળ રૂક્ષ જાતિ-કઠોર 2000 Pobrate & Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ [ કર ] શ્રી ધનપાલ વિરચિતા ઉત્પત્તિ સ્થાનમાં (કર્મો વડે) સ્થળે સ્થળે બંધાતા છતાં ભમે છે. (૨૯) सलिल(लि)व्व पवयणे तुह, गहिए उड्ढं अहो विमुक्कम्मि। वच्चंति नाह ! कूवय-रहट्टपडिसंनिहा जीवा ॥३०॥ ( सलिल इव प्रवचने तव गृहीते ऊर्ध्वमधो विमुक्ते । ત્તિ નાથ ! પINયરાત્રિમાં : ). હે નાથ ! કૂવાના અરઘટ્ટની ઘટીના જેવા છો, જળ સમાન આપના પ્રવચનને જયારે ગ્રહણ કરે છે, ત્યારે તેઓ ઉચે (સ્વર્ગમાં કે મોક્ષમાં) જાય છે અને જયારે તેને છેડી દે છે, ત્યારે તેઓ નીચે (તિયચ કે નરકગતિમાં) જાય છે. (૩૦) लीलाइ निति मुक्खं, अन्ने जह तित्थिा तहा न तुमं । तहवि तुह मग्गलगा, मग्गंति बुहा सिवसुहाई ॥३१॥ (लीलया नयन्ति मोक्षमन्ये यथा तीथिकाःतथा न त्वम् । तथापि तव मार्गलग्ना, मृगयन्ते बुधा: शिवसुखानि।) જેમ અન્ય (બૌદ્ધાદિક) દર્શનકારે લીલાપૂર્વક (જીને) મોક્ષે લઈ જાય છે, તેમ આપ કરતા નથી, તો પણ વિચક્ષણ જન (યથાર્થ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ) આપના માર્ગમાં લાગેલા મોક્ષનાં સુખને શોધે છે. (૩૧) 2500 Pobrate & Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભપચાશિકા [૪૩] सारिव्व बंधवहमरणभाइणो जिण! न हुंति पई दिठे । अक्खेहि वि हीरंता, जीवा संसारफलयम्मि ॥३२॥ ( शारय इव बन्धवधमरणभागिनो जिन ! न भवन्ति त्वयि दृष्टे । अझैरपि ह्रियमाणा जीवा: संसारफलके ।।) જેમ પાસાઓ વડે ખેંચાયેલાં (ચલાવાતાં) મહોરાં બંધ, વધ અને મરણના ભાજન બને છે. તેમ હે જિનેશ્વર ! આ સંસારરૂપી ફલકમાં ઈન્દ્રિય (રૂપ મહોરાં) વડે (જન્મ મરણને વશ થઈ અન્યાન્ય દુર્ગતિમાં) ભ્રમણ કરતા જ્યારે આપને (યથાર્થ બુદ્ધિ વડે) જુએ છે, ત્યારે તેઓ (તિર્યંચ અને નરક ગતિ સંબંધી) બંધ વધ અને મરણના ભાગી થતા નથી. (૩૨) अवहीरिआ तए पहु ! निति निओगिकसंखलाबद्धा । कालमणतं सत्ता, समं कयाहारनीहारा ॥३३॥ (अवधीरितास्त्वया प्रभो! नयन्ति निगोदैकश्रृङ्खलाबद्धाः। कालमनन्तं सत्त्वाः समं कृताहारनीहारा: ॥) (જેમ કેટલાક રાજપુરૂષે રાજાની આવગણના થતાં કારાગૃહમાં લોખંડની સાંકળો વડે જકડાઈ જઈ, અન્ય કેદીઓની સાથે સમકાલે આહાર અને નીહારની ક્રિયાઓ કરતાં ઘણે કાળ ગુમાવે છે તેમ) હે નાથ! (અવ્યવહાર રાશિને 2500 Pobrate & Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ [૪૪]. શ્રી ધનપાલ વિરચિતા પ્રાપ્ત થએલા સાધનના અભાવે ધર્મોપદેશથી વંચિત હોવાને લીધે) આપના વડે અવગણના કરાયેલા જીવો નિગદરૂપ એક જ શૃંખલા વડે બંધાઈ એકી સાથે આહાર નીહા૨ કરતા અનંત કાળ ગુમાવે છે. (૩૩) વેરિવિઝા તવ-નિદિ! કાયાપરમાતમાહિવત્તા दुक्खाई ताई मन्ने, न हुंति कम्मं अहम्मस्स ॥३४॥ (यैस्तापितानां तपोनिधे! जायते परमा त्वयि प्रतिपत्ति: दुःखानि तानि मन्ये न भवन्ति कर्माधर्मस्य ॥) હે તપોનિધિ ! જે દુખેથી પીડિત થએલા (જી)ને આપને વિશે અત્યંત આંતરિક પ્રીતી ઉદુભવે છે, તે દુખે અધર્મના કાર્યરૂપ નથી (પરંતુ તે પુણ્યાનુબંધી હેવાથી ઊલટાં પ્રશંસનીય છે) એમ હું માનું છું. (૩૪) होही मोहुच्छेओ, तुह सेवाए धुव त्ति नंदामि । जं पुण न वंदिअव्वो, तत्थ तुमं तेण झिजामि ॥३५॥ (भविष्यति मोहोच्छेदस्तव सेवया ध्रुव इति नन्दामि ।। यत् पुनर्न वन्दितव्यस्तत्र त्वं तेन क्षीये ॥ )... (હે નાથ!) આપની સેવાથી જરૂર (મારા) મોહનો નાશ થશે એ (વાત)થી હું આનંદ પામું 2500 Pobrate & Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઋષભપંચાશિકા [ ૪૫ ] છું પરંતુ (મોહને ઉછેદ થતાં મને કેવલજ્ઞાન પ્રાપ્ત થશે અને કેવલજ્ઞાની કેવલજ્ઞાનીને નમન ન કરે એ નિયમ હોવાથી મારા ઉપર અનુપમ ઉપકાર કરનારા એવા) આપને પણ હું વાંદી નહિ શકું, તેથી કરીને હું ક્ષીણ થાઉં છું (શકાતુર થાઉં છું).(૩૫) जा तुह सेवाविमुहस्स हुतु मा ताउ मह समिद्धीओ। अहिआरसंपया इव, पेरंतविडंबणफलाओ ॥३६॥ (यास्तष सेवाविमुखस्य भवन्तु मा ता मम समृद्धयः। अधिकारसंपद इव पर्यन्तविडम्बनफला:॥) અંતમાં વિડંબનારૂપ ફળવાળી (રાજ્ય) અધિકારની સંપત્તિઓના જેવી જે સંપત્તિઓ (હે નાથ!) આપની સેવાથી વિમુખ (સર્વથા જિન ધર્મથી રહિત-મિથ્યાત્વ ગુણસ્થાને રહેલા એવા મનુષ્યાદિ)ને હોય છે, તે સંપત્તિએ મને ન હેજે. (૩૬). भित्तण तमं दीवो. देव ! पयत्थे जणस्य पयडेई । तुह पुण विवरीयमिणं, जइक्कदीवस्स निव्वडिअं॥३७॥ (भित्त्वा तमो दीपो देव ! पदार्थान् जनस्य प्रकटयति । तव पुनविपरीतमिदं जगदेकदीपस्य निष्पन्नम् ॥) હે દેવ ! (અન્ય) દીપક અંધકારને ભેદીને મનુષ્યને (વટાદિક) પદાર્થો પ્રકટ કરે છે, પરંતુ જગ 2500 Pobrate & Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ [૪૬] શ્રીધનપાલ વિરચિતા તના અદ્વિતીય દીપકરૂપ આપનું આ (દીપક કાર્ય) વિપરીત છે (કેમકે આપ તે પ્રથમ ઉપદેશરૂપ કિરણદ્વારા ભવ્ય જીવને જીવાજીવાદિક પદાર્થને બોધ કરાવે છે અને ત્યાર પછી એ પ્રમાણે તેમને યથાર્થ જ્ઞાન કરાવી તેમના અજ્ઞાનરૂપી અંધકારને અંત આણે છો.) (૩૭). मिच्छत्तविसपसुत्ता, सचेयणा जिण ! न हुंति किं जीवा ? कण्णम्मि कमइ जइ कित्तिअंपि तुह वयणमन्तस्स ।। (मिथ्यात्वविषप्रसुप्ता:सचेतना जिन! न भवन्ति किं जीवाः कर्णयो:क्रामति यदि कियदपि तव वचनमन्त्रस्य ॥) જે મિથ્યાત્વરૂપ વિષથી મૂછિત થયેલા જીવોના કર્ણમાં હેવીતરાગ ! આપના વચનરૂપમંત્રને કંઈક અંશ પણ પ્રવેશ કરે, તે (તેવા) છ (પણ રોહિણેય ચેર તથા ચિલાતી પુત્રની જેમ) શું સચેતન નથી થતા? (૩૮) आयनिआ खणद्ध, पि पई थिरं ते करंति अणुरायं । परसमया तहवि मणं, तुहसमयन्नूण न हरंति ॥३९॥ (आकर्णिता:क्षणार्धमपि त्वयि स्थिरं ते कुर्वन्त्यनुरागम् । परसमयास्तथापि मनस्त्वत्समयज्ञानां न हरन्ति ।) અન્ય (વૈશેષિક, નિયાયિક, જૈમિનીય, સાંખ્ય, સૌગત પ્રમુખ)ના આગમો અડધી ક્ષણ સાંભળ્યા 2500 Pobate & Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી કષભપચાશિકા [ ૮૭ ] છતાં પણ આપના વિષેને અનુરાગ સ્થિર કરે છે અને તેમ થવાથી આપના સિદ્ધાન્તના જ્ઞાતાઓનું ચિત્ત તે હરી શકતા નથી. (૩૯) वाईहिं परिग्गहिआ, करंति विमुहं खणेण पडिवक्खं । तुज्झ नया नाह ! महागय व अन्नुन्नसंलग्गा ॥४०॥ (वादिभिः परिगृहीताः कुर्वन्ति विमुखं क्षणेन प्रतिपक्षम्। तब नया नाथ ! महागजा इवान्योन्यसंलग्ना: ।।) હે નાથ! ઘોડાઓથી વીંટળાયેલા તથા પરસ્પર મળી ગયેલા એવા મોટા હાથીઓ જેમ (શત્રુના સૈન્યને રણક્ષેત્રમાંથી પાછું હઠાવે છે તેમ અતિશય ચતુર અને વળી વાદલબ્ધિથી અલંકૃત એવા) વાદીઓએ સ્વીકારેલા તેમજ પરસ્પર સંગત એવા આપના ના પ્રતિપક્ષને એક ક્ષણમાં (વાદવિવાદના ક્ષેત્રથી) વિમુખ કરે છે. (૪૦) पावंति जसं असमंजसा वि वयणेहिं जेहिं परसमया। तुह समयमहोअहिणो, ते मंदा बिंदुनिस्संदा ॥४१॥ (प्राप्नुवन्ति यशोऽसमञ्जसा अपि वचनैयः परसमया । तव समयमहोदधेस्ते मन्दा बिन्दुनिस्यन्दा: ।।) અન્ય દર્શનેના યુક્તિવિકલ એવા પણ સિદ્ધાન્ત (સૂર્ય ચંદ્રના ગ્રહણદિને જણાવવા સા 2000 Pobate & Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ૪૮ ] શ્રીધનપાલ વિરચિતા રૂ૫)જે વચને વડે કીર્તિ પામે છે, તે વચને આપના સિદ્ધાન્તરૂપ મહાસાગરનાં મંદ બિંદુઓનાં ટપકાં છે. पइ मुक्के पोअम्मि व, जीवेहिं भवन्नवम्मि पत्ताओ। अणुवेलमावयामुहपडिएहि विडंबणा विविहा ॥४२॥ (त्वयि मुक्ते पोत इव जीवैर्भवार्णवे प्राप्ताः । મનવેસ્ટમાપવાનુamતિવૈશ્વિના વિવિધ: ) (જેમ નદીના મુખમાં પડેલા વહાણના અભાવે નિમજન, દુષ્ટ જલચર પ્રાણીઓના હાથે મરણ ઈત્યાદિ વિવિધ વિપત્તિઓ પામે છે, તેમ હે નાથ!) નૌકા સમાન આપને જે જીએ ત્યાગ કર્યો છે, તે આપત્તિના મુખમાં પડેલા છે સંસાર સમુદ્રમાં વારંવાર વિવિધ વિડંબનાઓને પામે છે. वुच्छं अपत्थिागय-मच्छभवन्तोमुहत्तवसिएण । छावट्ठी अयराई, निरंतरं अप्पइट्ठाणे ॥ ४३ ॥ (उषितमप्रार्थितागतमत्स्यभवान्तर्मुहूर्तमुषितेन । ' षट्षष्टिः अतराणि(सागरोपमानि)निरन्तरमप्रतिष्ठाने॥) (હે દેવ ! બીજા ભવેની તે શી વાત કહું?) અણધાર્યો આવી પડેલા (તળિયા) મત્સ્યના ભવમાં અંતમુહૂર્ત કાળ વસીને હું (સાતમી નરકના) અપ્રતિષ્ઠાન નરકાવાસમાં છાસઠ સાગરોપમ પયત અવચ્છિન્નપણે વસ્ય. (૪૩) 2000 Pobrate & Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધનપાલ વિરચિતા [ ४८] सीउण्हवासधारा-निवायदुक्खं सुतिक्खमणुभूअं । तिरिअत्तणम्मि नाणा-वरणसमुच्छाइएणावि।। ४४ ॥ (शीतोष्णवर्षधारानिपातदुःख सुतीक्ष्णमनुभूतम् । . तिर्यक्त्वे ज्ञानावरणसमुच्छादितेनापि ॥) - જ્ઞાનાવરણ (નામના કર્મ)થી અત્યંત આછા દિત હેઈને પણ મેં તિયચપણમાં શીત, તાપ અને વર્ષોની ધારાના નિપાતનું અતિશય તીવદુખ अनुमन्यु (मे आश्रय छ), (४४) अंतो निक्खतेहि, पत्तेहिं पिअकलत्तपुत्तेहिं । सुन्ना मणुस्सभवणाडएसु निज्झाइआ अंका ॥४५॥ (अन्तनिष्क्रान्तः प्राप्तः (पात्रै:) प्रियकलत्रपुत्रैः ।। शून्या मनुष्यभवनाटकेषु नियाता अंकाः ॥) (હે નાથ !) મનુષ્ય ભવરૂપ નાટકોને વિષે મને પ્રાપ્ત થયેલા પ્રિય પત્ની અને પુત્રેથી ઉસંગે મધ્યમાંથી તેઓ નીકળી ગયેલા (અર્થાત વૃદ્ધાવસ્થા પૂર્વે મરણને શરણ થયેલા) લેવાથી શૂન્ય नेवाया. (४५) दिट्ठा रिउरिद्धीओ, आणाउ कथा महड्डिअसुराण । सहिआ य हीणदेवत्तणेसु दोगच्चसुंतावा ॥ ४६ ॥ (दृष्टा रिपुऋय आझाः कृता महद्धिकसुराणाम् । सोढौ च हीनदेवत्वेषु दौर्गत्यसन्तापौ ॥ 2500 Pobrate & Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૫૦ ] શ્રી ઋષભ પંચાશિકા વળી (હે નાથ ! દેવલાકમાં પણ) મે' શત્રુઆની સપત્તિએ જોઈ, મહર્ષિક સુરેશનાં શાસને શિરે ચડાવ્યા અને (કિલ્મિષ જેવા) નીચ દેવપણામાં દ્વિતા અને સંતાપ સહન કર્યા. (૪૬) सिंचंतेण भववणं, पल्लट्टा पल्लिरहटुटुव | घडिसठाणोसप्पिणिअवसप्पिणिपरिगया बहुसो || सिञ्जता भववनं परिवर्ता : प्रेरिता अरघट्ट इव । घटीसंस्थानोत्सर्पिण्यवसप्पिणीपरिंगता बहुशः। ) '' (હ નાથ! મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને ચૈાગ એક બંધના પાંચ હેતુરૂપ જલ વડે) ભવવનને સિંચતા એવા મેં અરઘટ્ટની જેમ લટી–સ'સ્થાનરૂપ ઉત્સર્પિણી અને અવસર્પિણીથી યુક્ત અનેક પુદ્ગલ પરાવર્તી વ્યતીત કર્યા. (૪૭) भमिओ कालमणतं, भवम्मि मीओ न नाह ! दुक्खाणं । संप तुमम्मि दिट्ठे, जायं च भयं पलायं च ॥ ४८ ॥ (બ્રાન્ત: 'બ્રાહમનન્ત મને મીતો ન નાથ! ૩:વેમ્સ: । सम्प्रति त्वयि दृष्टे जातं च भयं पलायितं च ।। ) I હે નાથ ! હું સંસારમાં અનંત કાળ ૨૫ ક્યો. તા પણ દુ:ખાથી સીધા નહિ, (પરંતુ) હમણા જ્યારે મે આપને જોયા ત્યારે ક્રોધાદિકથી થતી વિડ"બનાના મેધ થવાથી) ભય ઉત્પન્ન થયા 2560Fate & Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધનપાલ વિરચિતા [ ૫૧ ] અને (સાથે સાથે સમાદિક વડે તે દૂર કરી શકીશ એમ જ્ઞાન થતાં) તે પલાયન પણ કરી ગયા. (૪૮) जइवि कयत्थो जगगुरु! मज्झत्थो जइवि तहवि पत्थेमि। दाविजसु अप्पाणं, पुणो विकइया वि अम्हाणं ॥४९॥ ( यद्यपि कृतार्थो जगदगुरो! मध्यस्थो यद्यपि तथापि प्रार्थये । दर्शयेरात्मानं पुनरपि कदाचिदप्यस्माकम् ॥) હે જગદગુરૂ! જો કે આપ કૃતાર્થ છે તેમજ મધ્યસ્થ (રાગદ્વેષ અને મોહથી અપૃષ્ટ ચિન્મય એવા આત્મ સ્વરૂપમાં સ્થિત તેમજ રાગાદિથી ગ્રસ્ત જગતને જેવા છતાં તે તરફ ઉદાસીન) છે તે પણ હું (આપને) પ્રાર્થના કરું છું કે આપ કઈક કાળે (અથવા કોઈ દેશમાં) પણ ફરીને અમને (મારા જેવા જેને ને) આપનું દર્શન કરાવજો (૪૯) इअ झाणग्गिपलीविअकम्मिधण! बालबुद्धिणा वि मए । भत्तीइ थुओ भवभयसमुद्दवोहित्थ! बोहिफलो॥ ५० ॥ (इति ध्यानाग्निप्रदीपितकर्मेन्धन ! बालबुद्धिनाऽपि मया મવા સ્તુતે મામસમુદ્રયાનપાત્ર! ઘોષિh: ) ધ્યાનરૂપ અગ્નિવડે કર્મરૂપ ઇંધનને પ્રજવલિત કર્યા છે એવા અને અતિ દુતર ભવભયરૂપ સમુદ્રને તરી જવામાં પ્રવહણ સમાન એવા હે નાથ! બાળબુદ્ધિ એવા મેં સમ્યક્ત્વરૂપે ફળ આપનારા આપની આ પ્રમાણે ભક્તિપૂર્વક સ્તુતિ કરી. (૫૦) —— —— 2500 PoEate & Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचिता अयोगव्यवच्छेदिका द्वात्रिंशिका अगम्यमध्यात्मविदामवाच्य वचस्विनामक्षवतां परोक्षम् । श्रीवर्धमानाभिधमात्मरूप महं स्तुतेर्गौचरमानयामि ॥ १ ॥ અધ્યાત્મવેત્તાઓને અગમ્ય, પંડિતેને અનિર્વચનીય, અને ઇન્દ્રિયજ્ઞાનવાળાઓને પરાક્ષ એવા પરમાત્મ સવરૂપ શ્રી વર્ધમાન સ્વામીને હું મારી स्तुतिन विषय मनायु छु'. (१) स्तुतावशक्तिस्तव योगिनां न किं गुणानुरागस्तु ममापि निश्चलः । इदं विनिश्चित्य तव स्तवं वदन् न बालिशोऽप्येष जनोऽपराध्यति ॥ २ ॥ હે ભગવન્! આપની સ્તુતિ કરવામાં શું યોગી પુરૂષો પણ અસમર્થ નથી? (અસમર્થ હોવા છતાં પણ આપના ગુણે ઉપરના અનુરાગથી જ 2500 Pobrate & Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ અયેાગવ્યવચ્છેદિકા [ ૫૩ ] ચોગી પુરૂષાએ આપની સ્તુતિ કરી છે, તેવી રીતે) માશ મનમાં પણ આપના ગુણેા ઉપર દૃઢ અનુરાગ છે, એ કારણે મારા જેવા મૂર્ખ માણસ આપની સ્તુતિ કરવા છતાં અપરાધના ભાગીદાર થતા નથી. (૨) व सिद्धसेनस्तुतयो महार्था अशिक्षितालपकला व चैषा । तथापि यूथाधिपतेः पथिस्थः स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः ॥ ३ ॥ ગ'ભીર અથવાળી શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિની સ્તુતિએ કયાં અને અભ્યાસ વિનાની ખેલવાની મારી આ કળા કર્યાં? તે પણ મેાટા હાથીઓના માર્ગ ઉપર ચાલનારૂં હાથીનું બચ્ચું' સ્ખલના પામવા છતાં પણ જેમ શેાચનીય નથી, તેવી રીતે જો હું પણ (સિદ્ધસેન જેવા મહાન આચાયાનું અનુકરણ કરવા જતાં સ્ખલના પાસું તે પણ) શેાચનીય નથી. (૩) जिनेन्द्र ! यानेव विबाधसे स्म दुरंतदोषान् विविधैरुपायैः । त एव चित्रं त्वदसूययेव તાઃતાઓ: વરતીર્થનાથે: । ૪ ।। 2560Fate & Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ [૫૪] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિતા હે જિનેન્દ્ર! જે દુરન્ત દેને આપે વિવિધ ઉપાયો વડે નાશ કર્યો છે, આશ્ચર્ય છે કે તેજ દોષોને અન્યમતના દેવોએ આપની ઉપરની જાણે ઈષથીજ હેય નહિ તેમ સ્વીકાર કરી લીધો છે. (૪) યથાસ્થિત વતુ શિષધીશ ! न तादृशं कौशलमाश्रितोऽसि । तुरङ्गशृंगाण्युपपादयद्भ्यो नमः परेभ्यो नवपण्डितेभ्यः! ॥ ५ ॥ હે સ્વામિન્ ! આપે પદાર્થોનું જેવું છે તેવું જ વર્ણન કર્યું છે, તેથી આપે અન્યમતાવલંબીઓની પેઠે કંઈ કુશળતા બતાવી નથી. ઘેડાના શીંગડાની સમાન અસંભવિત વસ્તુઓને જન્મ આપનાર-ઉપપાદન કરનાર અન્યમતના નવા પંડિતોને અમે નમસ્કાર કરીએ છીએ. ! (૫) जगन्त्यनुध्यानबलेन शश्वत् कृतार्थयत्सु प्रसभं भवत्सु । किमाश्रितोऽन्यैः शरणं त्वदन्यः __ स्वमांसदानेन वृथा कृपालुः ॥ ६ ॥ હે પુરૂષોત્તમ! ધ્યાનરૂપ ઉપકાર વડે ત્રણે જગતને હંમેશાં કૃતાર્થ કરનારા એવા આપને છેડીને 2500 Pobrate & Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ અગવ્યવચ્છેદિકા [ પપ ] અન્યવાદીઓએ પોતાના માંસનું દાન કરીને દયાળુ કહેવડાવનારાઓનું શરણ કેમ લીધું છે? તે સમજાતું નથી (આ કટાક્ષ બુદ્ધની ઉપર કરવામાં આવ્યો છે. (૬) स्वयं कुमार्गग्लपिता नु नाम પ્રમજાન મન્નિા સુના દિમાલિશન – मस्ययान्धा अवमन्वते च ॥ ७ ॥ ઈષ્યથી અંધ બનેલા પુરૂ પતે કુમાગમાં મગ્ન બનીને બીજાઓને કુમાર્ગમાં લઈ જાય છે, તથા સુમાર્ગમાં ચાલનારાનું, સુમાગના જાણનારાનું અને સુમાર્ગના ઉપદેશકોનું અપમાન કરે છે, તે મેટા ખેદની વાત છે. (૭) प्रादेशिकेभ्यः परशासनेभ्यः पराजयो यत्त शासनस्य । खद्योतपोतद्युतिडम्बरेभ्यो विडम्बनेयं हरिमण्डलस्य ॥ ८ ॥ હે પ્રભુ! વસ્તુના અંશમાત્રને ગ્રહણ કરનારા બીજા દર્શન દ્વારા આપના મતને પરાભવ કરો તે એક નાના આગી આના પ્રકાશથી સૂર્યમંડળને પરાભવ કરવા સમાન છે. (૮) 2800 Pobrate & Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા [ ५६ ] शरण्य ! पुण्ये तव शासनेऽपि संदेग्धि यो विप्रतिपद्यते वा । स्वादौ स तथ्ये स्वहिते च पथ्ये संदेग्धि वा विप्रतिपद्यते वा ॥ ९ ॥ હે શરણાગતને આશ્રય આપનારા ! જે લાક આપના પવિત્ર શાસનમાં શકા અથવા વિવાદ કરે છે, તેઓ ખરેખર સ્વાદિષ્ટ, અનુકૂળ અને હિતકારક લેાજનમાં શકા અને વિવાદ કરે છે. (૯) हिंसाद्य सत्कर्मपथोपदेशादसर्वविन्मूलतयाप्रवृत्तेः । नृशंस दुर्बुद्धिपरिग्रहाच ब्रू मस्त्वदन्यागममप्रमाणम् ॥ १० ॥ હે ભગવન્! હિંસા આદિ અસત્ય કર્મોના ઉપદેશ કરનારાં હાવાથી, અસજ્ઞનાં કહેલાં હાવાથી તથા નિર્દય અને દુબુદ્ધિ લેાકાએ ગ્રહણ કરેલાં રાવાથી તારાથી અન્યના આગમા પ્રમાણભૂત નથી. हितोपदेशात्सकलज्ञक्लृप्ते र्मुमुक्षुसत्साधुपरिग्रहाच्च । पूर्वापरार्थेप्यविरोधसिद्धे स्त्वदागमा एव सतां प्रमाणम् ॥ ११ ॥ 2860 P0rate & Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ અયોગવ્યવદિકા [ પ૭ ] હે ભગવન! હિતનો ઉપદેશ કરનાર હોવાથી, સર્વજ્ઞ કથિત હોવાથી, મુમુક્ષુ અને ઉત્તમ સાધુ પુરૂષોએ અંગીકાર કરેલા હોવાથી અને પૂર્વાપર પદાર્થોને વિષે વિરોધ રહિત હોવાથી આપના આગમજ સરૂને પ્રમાણ છે. (૧૧) क्षिप्येत वान्यैः सदृशीक्रियेत वा | ___तवाछिपीठे लुठनं सुरेशितुः। इंदं यथावस्थितवस्तुदेशनं परैः कथंकारमपाकरिष्यते ॥ १२॥ હે જિનેશ્વર ! અન્ય વાદીઓ આપના ચરણકમળમાં ઈન્દ્રના નમસ્કારની વાત ભલે ન માને, અથવા પિતાના ઈષ્ટ દેવામાં પણ તેની કલ્પના કરીને આપની બરાબરી ભલે કરે, પરંતુ વસ્તુના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરવાના આપના ગુણને અ૫લાપ તેઓ કેવી રીતે કરી શકશે? (૧૨) तदुःषमाकालखलायित वा पचेलिमं कर्म भवानुकूलम् । उपेक्षते यत्तव शासनार्थ માં જનો વિવિઘતે વા રૂ . હે ભગવન ! જે લોકો આપના શાસનની ઉપેક્ષા 2500 Pobrate & Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮ ] શ્રીહેમચન્દ્રાચાય વિરચિતા કરે છે અથવા તેમાં વિવાદ કરે છે, તે લેાકા આ પાંચમા આરાના દુષ્ટ પ્રભાવથી જ એમ કરે છે અથવા ભવ ભ્રમણને અનુકૂલ તેમના અશુભ કમના ઉદય છે, એમ સમજવું જોઈએ. (૧૩) परः सहस्राः शरदस्तपांसि युगान्तरं योगमुपासतां वा । तथापि ते मार्गमनापतन्तो न मोक्ष्यमाणा अपि यान्ति मोक्षम् ॥ १४ ॥ હે ભગવન્ ! ભલે અન્યમતવાળા હજારા વરસ સુધી તપ કરે અથવા યુગાંતરા સુધી ચાંગા અભ્યાસ કરે, તા પણ આપના માનુ' અવલંબન લીધા સિવાય માક્ષની ઇચ્છા હૈાવા છતાં તેઓના માક્ષ થઇ શકતા નથી. (૧૪) अनाप्तजाड्यादिविनिर्मितित्व संभावना संभविविप्रलम्भाः । परोपदेशाः परमाप्तक्लृप्त पथोपदेशे किमु सरभन्ते ॥ १५ ॥ હે દેવાધિદેવ ! અનાસોની મ`બુદ્ધિથી રચા ચેલા અને વિસંવાદથી ભરેલા અન્યના ઉપદેશ, આઠદ્વારા પ્રતિપાદન કરાયેલા પરમ આપના 2560@vate & Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ અયેાગવ્યવકિા [ ૫૯ ] ઉપદેશેાની આગળ કેવી રીતે ટકી શકે ? (૧૫) यदार्जवा दुक्तमयुक्तमन्यैस्तदन्यथाकारमकारि शिष्यैः । न विप्लवोऽयं तव शासनेऽभू दो अधृष्या तव शासनश्रीः ॥ १६ ॥ અન્ય મતાવલીએના ગુરૂએએ સરળભાવથી જે કંઈ યાગ્ય કથન કર્યું હતુ. તેને, તેમના શિષ્યાએ ઉલટી રીતે પ્રતિપાદન કર્યુ. હે ભગવન્ ! એ જાતિના વિપ્લવ આપના શાસનમાં થયા નથી. અહા! આપના શાસનની લક્ષ્મી અષ્ય (કાઈથી પશુ પરાભવ ન પમાડી શકાય તેવી) છે. (૧૬) देहाद्ययोगेन सदाशिवत्वं शरीरयोगादुपदेशकर्म | परस्परस्पधिं कथं घटेत परोपक्लृप्तेष्वधिदैवतेषु ॥ १७ ॥ હૈ વીતરાગ! શરીરાદિના અચાગથી સદાશિવપણું અને શરીરાદિના ચેાગથી ઉપદેશ કર્યું, એ એ પરસ્પર વિરાધી ધર્મો અન્યાએ કલ્પેલા વેામાં કેવી રીતે ઘટી શકે તેમ છે? કાઇ પણ પ્રકારે ઘટી શકે તેમ નથી. (૧૭) 2560@vate & Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ [१०] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા प्रागेव देवांतरसंश्रितानि रागादिरूपाण्यवमान्तराणि । न मोहजन्यां करुणामपीश ! समाधिमाध्स्यथ्ययुगाश्रितोऽसि ॥ १८ ॥ રાગાદિરૂપ દોષાએ પહેલેથી જ અન્ય દેવોને આશ્રય લીધેલ છે. હે અધીશ ! સમાધિ તથા મધ્યસ્થપણને ભજવાવાળા આપે માહજન્ય કરૂણાના ५९ माश्रय सीधे। नथी. (१८) जगन्ति भिन्दन्तु सृजन्तु वा पुन यथा तथा वा पतयः प्रवादिनाम् । स्वदेकनिष्ठे भगवन् भवक्षय क्षमोपदेशे तु परं तपस्विनः ॥ १९ ॥ હે ભગવન્! અન્યમતના દે ભલે જે તે પ્રકારે જગતને પ્રલય કરે, અથવા જગતની ઉત્પત્તિ કરે, પરંતુ સંસારને નાશ કરવાને સમર્થ ઉપદેશ આપવામાં આપની સરખામણીમાં તેઓ બીચારા २४ छे. (१८) वपुश्च पर्यकशयं श्लथं च . दृशौ च नासानियते स्थिरे च । न शिक्षितेयं परतीर्थनाथै जिनेन्द्र ! मुद्रापि तवान्यदास्ताम् ॥२०॥ 2500 Pogate & Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ અયોગવ્યવ છેદિકા [ 1 ] હે જિનેન્દ્ર ! આપના અન્ય ગુણાનું ધારણ કરવું તે દૂર રહ્યું પરંતુ અન્ય દેવ પર્યકઆસનવાળી, અક્કડતારહિત શરીરવાળી અને નાસિકા ઉપર સ્થિર દષ્ટિવાળી આપની મુદ્રા પણ શીખ્યા નથી.(૨૦) यदीयसम्यक्त्वबलात् प्रतीमो भवादृशानां परमस्वभावम् । कुवासनापाशविनाशनाय । नमोऽस्तु तस्मै तव शासनाय ॥ २१ ॥ હે વીતરાગ ! જેના સમ્યકપણાના અલથી આપ જેવાના શુદ્ધ સ્વરૂપનું અમે યથાર્થ દર્શન કરી શક્યા છીએ, તે કુવાસનારૂપી બંધનને નાશ કરનાર આપના શાસનને અમારો નમસ્કાર થાઓ. (૨૧) अपक्षपातेन परीक्षमाणा द्वयं द्वयस्याप्रतिम प्रतीमः । यथास्थितार्थप्रथनं तवैत સ્થાનિધિ પાનું |ર૨ | હે ભગવન્! જ્યારે અમે નિષ્પક્ષ થઈને પરીક્ષા કરીએ છીએ, ત્યારે બંનેની બંને વસ્તુઓ અપ્રતિમ ભાસે છે. આપનું યથાર્થરૂપે વરતુનું પ્રતિપાદન, અને અન્યોને પદાર્થોને ઉલટી રીતે કથન કરવાનો આગ્રહ, (૨૨) 2500 Pobrate & Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ [१२] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા अनाद्यविद्योपनिषनिषण्णै विशृंखलैश्चापलमाचरद्भिः । अमूढलक्ष्योऽपि पराक्रिये य ___ वकिकरः किं करवाणि देव ! ॥२३॥ હે દેવ ! અનાદિ અવિદ્યામાં ખૂચેલા, ઉછુખલ અને ચાપત્યથી ભરેલા પુરૂષે અમૂઢલક્ષ્યવાળા પણ આ તારા સેવક વડે ચોગ્ય માર્ગે લાવી શકાતા નથી, तो वे ईशु ३ ! (२३) विमुक्तवैरव्यसनानुबन्धाः - श्रयंति यां शाश्वतवैरिणोऽपि । परैरगम्यां तव योगिनाथ ! तां देशनाभूमिमुपाश्रयेऽहम् ॥ २४ ॥ હે યોગીઓના નાથ ! સ્વભાવથીજ વિરી એવા પ્રાણીઓ પણ વિરભાવ છોડી દઈને બીજાઓ વડે અગમ્ય એવા આપના જે સમવસરણનો આશ્રય લે છે, તે સમવસરણ (દેશના) ભૂમિનો હું પણ આશ્રય A छु. (२४) मदेन मानेन मनोभवेन, क्रोधेन लोमेन च संमदेन । पराजितानां प्रसभं सुराणां वृथैव साम्राज्यरुजा परेषाम् ॥ २५ ॥ 2500 Pobrate & Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ અયાગવ્યવચ્છેદિકા [ 3 ] હે પ્રભુ ! મદ, માન, કામ, ક્રોધ, લેાભ અને રાગથી અત્યંત પરાજિત થએલા અન્ય દવાના સામ્રાજ્ય રાગ-પ્રભુતાની વ્યથા ખીલકુલ વૃથા છે, स्वकण्ठपीठे कठिनं कुठारं परे किरन्तः प्रलपन्तु किंचित् । मनीषिणां तु त्वयि वीतराग ! નરાશમાÀળ મનોવ્વુરમ્ ।। ૨૬ ॥ વાદી લેાકેા પેાતાના ગળામાં તીક્ષ્ણ કુહાડીના પ્રહાર કરતાં ગમે તે એલે, પરંતુ હું બુદ્ધિમાનેનુ ચિત્ત આપના તરફ કેવળ અનુરક્ત છે, એમ નથી. (૨૬) सुनिश्चितं मत्सरिणो जनस्य ન નાથ ! મુદ્રાતિશે તે તે 1 माध्यस्थ्यमास्थाय परीक्षका ये વીતરાગ ! રાગથીજ मणौ च काचे च समानुबंधाः ||२७|| હે નાથ ! જે પરીક્ષકા મધ્યસ્થતા ધારણ કરીને કાચ અને મણિમાં સમાનભાવ રાખે છે, તે (પણ) મત્સરી લેાકેાની મુદ્રાનુ* અતિક્રમણુ કરતા નથી, તે સુનિશ્ચિત છે. (૨૭) इमां समक्षं प्रतिपक्षसाक्षिणामुदारघोषामवघोषणां ब्रुवे । 2560Fate & Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪ ] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા न वीतरागात्परमस्ति दैवतं न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥ २८ ॥ હું પ્રતિપક્ષી લોકોની સામે આ ઉદાર ઘોષણા કરું છું કે વીતરાગ ભગવાન સિવાય બીજા કોઈ પરમ દેવ નથી અને વસ્તુનું નિરૂપણ કરવા માટે અનેકાન્તવાદ સિવાય બીજું કઈ નીતિમાગ નથી. (૨૮) न श्रद्धयैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर! प्रभुमाश्रिताः स्मः ॥२९॥ હે વીર! કેવળ શ્રદ્ધાના કારણથી અમને આપના તરફ પક્ષપાત નથી. અને કેવળ શ્રેષના કારણે અમને અન્ય તરફ અપ્રીતિ નથી કિન્ત આસપણની યથાર્થ રીતે પરીક્ષા કરીને જ અમે આપને આશ્રય કર્યો છે. (૨૯) तमःस्पृशामप्रतिभासमाज भवन्तमप्याशु विविन्दते याः । महेम चन्द्रांशुशावदाता स्तास्तर्कपुण्या जगदीश वाचः ॥ ३० ॥ હે જગદીશ! અજ્ઞાનરૂપી અંધકારમાં ભટક 2500 Pobrate & Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ અયોગવ્યવોદિકા [ ૬૫ ] નારા પુરૂષને અગોચર એવા આપને જે વાણી જણાવે છે, તે ચંદ્રના કિરણેની સમાન સ્વરછ અને તર્કથી પવિત્ર એવી આપની વાણીને અમે પૂજીએ છીએ. (૩૦) यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद्भवा ને ઘરે મળવાનમોડસ્તુ તે છે રૂ? | હે ભગવન્! જે કઈ શાસ્ત્રમાં, જે કોઈ પ્રકારે અને જે કંઈ નામથી રાગદ્વેષરહિત એવા દેવનું વર્ણન કરેલું છે તે આપ એકજ છે અને તેથી આપને અમારા નમસ્કાર છે. (૩૧) [ ૩પસંહાર ] इदं श्रद्धामात्रं तदथ परनिन्दा मृदुधियो विगाहन्तां हन्त प्रकृतिपरवादव्यसनिनः । अरक्तद्विष्टानां जिनवर ! परीक्षाक्षमधियामयं तचालोकः स्तुतिमयमुपाधि विधृतवान् ॥३२॥ 2500 PoEvate & Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા મૃદુ બુદ્ધિવાળા પુરૂષે આ સ્તંત્રને શ્રદ્ધાથી બનાવેલું છે, એમ ભલે સમજે અને સ્વભાવથી જ પરનિન્દાના વ્યસની એવા વાદી પુરૂષે આને બીજા રની નિંદા માટે રચાએલું છે, એમ ભલે માને પરન્તુ છે જિનવર! પરીક્ષા કરવામાં સમર્થ બુદ્ધિવાળા અને રાગદ્વેષથી રહિત એવા પુરૂષને, તને પ્રકાશ કરનારું આ સ્તોત્ર સ્તુતિરૂપ ધર્મ ચિન્તનમાં કારણ રૂપ છે. (૩૨) 2500 PoEvate & Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यविरचिता ॥ अन्ययोगव्यवच्छेदिका ___ द्वात्रिंशिका ॥ अनन्तविज्ञानमतीतदोष मवाध्यसिद्धान्तममर्त्यपूज्यम् । श्रीवर्धमानं जिनमाप्तमुख्यं, स्वयम्भुवं स्तोतुमहं यतिष्ये ॥ १ ॥ અનંતજ્ઞાનના ધારક, દેથી રહિત, અખાણ સિદ્ધાંતથી યુક્ત, દેવતાઓને પૂજનીય, યથાર્થ વક્તાઓમાં પ્રધાન અને સ્વયંભૂ એવા શ્રી વર્ધમાન સ્વામિની સ્તુતિ કરવાને હું પ્રયત્ન કરીશ. (૧) अयं जनो नाथ ! तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालरेव । विगाहतां किन्तु यथार्थवाद मेकं परीक्षाविधिदुर्विदग्धः ॥ २ ॥ હે નાથ ! પરીક્ષા કરવામાં પોતાને પંડિત સમજનારો એ હું, આપના બીજા ગુણે પ્રત્યે શ્રદ્ધા રાખવા છતાં, આપના સ્તવન માટે આપના યથાર્થવાદ નામના ગુણનું વિગાહન કરૂં છું. (૨) 2500 Pobrate & Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૬૮ ] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા गुणेष्वस्यां दधतः परेऽमी मा शिश्रियन्नाम भवन्तमीशम् । तथापि संमील्य विलोचनानि विचारयन्तां नयवर्त्म सत्यम् ॥ ३ ॥ હે નાથ ! જે કે આપના ગુણેમાં ઈગ્ય રાખનારા અન્ય લોકે આપને સ્વામી માનતા નથી. તે પણ તેઓ સત્ય ન્યાય માગને, નેત્રનું નિમીલન કરીને વિચાર કરો. (૩). स्वतोऽनुवृत्तिव्यतिवृत्तिमाजो भावा न भावान्तरनेयरूपाः । 'परात्मतवादतथात्मतत्त्वाद् द्वयं वदन्तोऽकुशलाः स्खलन्ति ॥ ४ ॥ પદાર્થો સ્વભાવથી જ સામાન્ય અને વિશેષરૂપ છે તેમાં સામાન્ય-વિશેષની પ્રતીતિ કરાવવા માટે પદાર્થાતર માનવાની આવશ્યક્તા નથી. જે અકશળ વાદીઓ પરરૂપ અને મિથ્યારૂપ સામાન્ય વિશેષને પદાર્થથી ભિન્નરૂપે કથન કરે છે, તેઓ ન્યાય માર્ગથી ભ્રષ્ટ થાય છે. (૪) .. आदीपमाव्योम समस्वभावं સાઢાણુક્રાતિમવિવરd I 2500 PoEvate & Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ અન્યગવ્યવસ્કૃદિકા [ ૬૨] तनित्यमेवैकमनित्यमन्य હિતિ હતાશાપિત પ્રાપI: || ૧ || દીપકથી લઈને આકાશ સુધી સઘળા પદાર્થો નિત્યાનિત્ય સવભાવવાળા છે. કેમકે કોઈ પણ વસ્તુ સ્યાદવાદની મર્યાદાને ઉલંઘન કરતી નથી. આવી વસ્તુસ્થિતિમાં પણ આપના વિરેધીએ દીપક વગેરને સર્વથા અનિત્ય અને આકાશ વગેરેને સર્વથા નિત્ય માને છે, તે પ્રલાપરૂપ છે. (૫) कर्तास्ति कश्चिद् जगतः स चैकः स सर्वगः स स्ववशः स नित्यः । इमाः कुहेवाकविडम्बनाः स्यु स्तेषां न येषामनुशासकस्त्वम् ॥ ६ ॥ હે નાથ! જગતને કઈ કર્તા છે, તે એક છે, તે સર્વવ્યાપી છે, તે સ્વતંત્ર છે અને તે નિત્ય છે. આ દુરાગ્રહપૂર્ણ વિડંબના જેમને તે અનુશાસક તરીકે મળ્યા નથી, તેમને જ વળગેલી છે. (૬) न धर्मधमित्वमतीक्मेदे वृत्यास्ति चेन्न त्रितयं चकास्ति । हेहेदमित्यस्ति मतिश्च वृत्ती न गौणभेदोऽपि च लोकबाधः ॥ ७ ॥ 2500 Pobrate & Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા ધર્મ અને ધર્મીને સર્વથા ભિન્ન માનવાથી ધમ-ધર્મીને સંબંધ બની શકતા નથી. જે કહો કેસમવાય સંબંધથી પરસ્પર ભિન્ન એવા ધર્મ અને ધમને સંબંધ થાય છે, તે એ ઠીક નથી, કારણ કે જેવી રીતે ધર્મ અને ધર્મનું જ્ઞાન થાય છે, તેવી રીતે સમવાયનું જ્ઞાન થતું નથી. જે કહો કે “તંતુઓમાં આ પટ છે એ પ્રકારના પ્રત્યયથી ધર્મધર્મીમાં સમવાયનું જ્ઞાન થાય છે, તો અમે કહીએ છીએ કે એ પ્રત્યય સ્વયં સમવાયમાં પણ હોય છે. અને એમ માનવાથી એક સમવાયમાં બીજે, બીજામાં ત્રીજે, એમ અનંત સમવાય માનવાથી અનવસ્થા દેવ આવશે. જે કહો કે, એક સમવાયને મુખ્ય માનીને સમવાયમાં રહેલા સમવાયત્વને ગૌણરૂપે સ્વીકારીશું, તે એ કલ્પના માત્ર છે. અને એમ માનવામાં લોક વિરોધ પણ છે. (૭) सतामपि स्यात् क्वचिदेव सत्ता - चैतन्यमौपाधिकमात्मनोऽन्यत् । न संविदानन्दमयी च मुक्तिः सुसूत्रमासूत्रितमत्वदीयैः ॥ ८ ॥ સત્ પદાર્થોમાં પણ સઘળામાં સત્તા હોતી નથી. જ્ઞાન ઉપાધિજન્ય છે. અને આત્માથી ભિન્ન 2000 Pobrate & Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ અન્યગવ્યવચ્છેદિક [ 1 ] છે. મેક્ષ જ્ઞાન અને આનંદસ્વરૂપ નથી. આવા પ્રકારની માન્યતાઓને પ્રતિપાદન કરનારાં શા આપની આજ્ઞાથી બહાર રહેલા લોકોએ રચેલાં છે, તે યુક્તિયુક્ત નથી. (૮) यत्रैव यो दृष्टगुणः स तत्र कुम्भादिवनिष्प्रतिपक्षमेतत् । तथापि देहाद् बहिरात्मतत्व___ मतत्त्ववादोपहताः पठन्ति ॥ ९ ॥ એ નિર્વિવાદ છે કે જે પદાર્થને ગુણ જે સ્થાનમાં દેખાય છે, તે પદાર્થ તે જ સ્થાનમાં રહે છે. જેમકે-જયાં ઘડાના રૂપ આદિ ગુણ રહે છે, ત્યાં ઘડો પણ રહે છે. તે પણ અતત્વવાદથી ઉપડત થયેલા કુવાદીઓ આત્મતત્ત્વને શરીરથી બહાર રહેલ (સર્વવ્યાપી) છે, એમ કહે છે. (૯) स्वयं विवादग्रहिले वितण्डा पाण्डित्यकण्डूलमुखे जनेऽस्मिन् । मायोपदेशात् परमर्मभिन्दन् દોવિર મુનિવીયા છે ? . આ એક આશ્વર્ય છે કે પિતાની મેળે જ વિવાદરૂપી પિશાચને પરવશ પડેલા તથા વિતંડા વાદ કરવાની પંડિતાઈથી અસમ્બદ્ધ પ્રલાપ કરનારા 2500 Pobrate & Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ]. શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિતા આ લેકને વિષે છળ, જાતિ અને નિગ્રહસ્થાનને ઉપદેશ આપી બીજાઓના નિર્દોષ હેતુઓનું ખંડન કરવાનું કહેનારા એવા ગૌતમ મુનિને પણ વિરત અને કારૂણિક માનવામાં આવે છે!(૧૦) न धर्महेतुर्विहितापि हिंसा नोत्सृष्टमन्यार्थमपोद्यते च । स्वपुत्रघातान्नृपतित्वलिप्सा सब्रह्मचारिस्फुरितं परेषाम् ॥ ११ ॥ વેદવિહિત હિંસા ધર્મનું કારણ નથી. અન્ય અર્થ માટે બતાવેલે ઉસગ અન્ય અર્થ માટે અપવાદ બની શકતો નથી. છતાં અન્ય લોકોનું તે પ્રકારે માનવું એ પોતાના પુત્રને મારીને રાજા બનવાની ઈચ્છા સમાન છે. (૧૧) स्वार्थावबोधक्षम एव बोधः પ્રવર િવાર્થરચાન્યથા તુ परे परेभ्यो भयतस्तथापि प्रपेदिरे ज्ञानमनात्मनिष्ठम् ॥ १२ ॥ જ્ઞાન પિતાને અને બીજા પદાર્થોને પણ જાણી શકે છે. અન્યથા કઈ પણ પદાર્થનું જ્ઞાન થઈ શકે નહિ. છતાં અન્ય વાદીઓના ભયથી અન્ય મતવાળા 2500 Pobrate & Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] અન્યગવ્યવલિકા એાએ જ્ઞાનને અનાત્મ નિઝ-સ્વસંવેદનથી રહિત સ્વીકાર્યું છે! (૧૨) माया सती चेद् द्वयतत्वसिद्धि स्थासती हन्त कृत: प्रपंचः । मायैव चेदर्थसहा च तरिक माता च बन्ध्या च भवत्परेषाम् ॥ १३ ॥ જે માયા સતરૂપ છે, તે બ્રહ્મ અને માયા એ બે પદાર્થોની સિદ્ધિ થાય છે–અદ્વૈતની સિદ્ધિ થઈ શકતી નથી. જે માયા અસત્ છે, તે ત્રણ લોકના પદાર્થોની ઉત્પત્તિ થઈ શકતી નથી. જો એમ કહે કે માયા છે અને અર્થ ક્રિયા પણ કરે છે, તે એકજ સ્ત્રી માતા છે અને વંધ્યા પણ છે, એ પ્રકારનું કથન આપના વિરોધીઓનું સાબીત થાય છે. (૧૩) अनेकमेकात्मकमेव वाच्यं द्वयात्मकं वाचकमप्यवश्यम् । अतोऽन्यथा वाचकवाच्यकलता વતાવવાની પ્રતિમામાદ્રા | ૨૪ | જેવી રીતે સઘળા પદાર્થો અનેક હોવા છતાં પણ એક છે, તેવી રીતે તે પદાર્થોને કહેનારા શબ્દ પણ દ્વયાત્મક-એક અને અનેક સ્વરૂપ છે. આપના 2500 Pobrate & Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા સિદ્ધાન્તને નહિ માનનારા અને વાયુ અને વાચક સંબંધી એથી વિપરીત કલપના કરનારા પ્રતિવાદીઓ બુદ્ધિના પ્રમાદને ધારણ કરનારા છે. (૧૪) चिदर्थशून्या च जडा च बुद्धिः શાહિતભાત્રકમવરદ્ધિ . न बन्धमोक्षौ पुरुषस्य चेति कियजडेन ग्रथितं विरोधि ॥ १५ ॥ ચેતના સ્વયં પદાર્થોને જાણતી નથી. બુદ્ધિ જડ સ્વરૂપ છે. શબ્દથી આકાશ, ગંધથી પૃથ્વી, રસથી જળ, રૂપથી અગ્નિ અને સ્પર્શથી વાયુ ઉત્પન્ન થાય છે. તથા બંધ કે મોક્ષ પુરૂષને નથી. આવી કેટલી વિરૂદ્ધ કલ્પનાઓ જડ લોકોએ નથી કરી?(૧૫) ન તુરઃ હેતુમાવો हेतौ विलीने न फलस्य भावः । । न संविदद्वैतपथेऽर्थसंविद् વિન્દ્રનશી સુરેન્દ્રશાસ્ત્રમ્ | ૨૬ | કાય અને કારણ બન્ને સાથે રહી શકતા નથી. કારણનો નાશ થયે છતે ફલની ઉપત્તિ થઈ શકતી નથી. જગતને વિજ્ઞાનરૂપ માનવામાં આવે તે પદાર્થોનું જ્ઞાન થઈ શકતું નથી. એ રીતે બુદ્ધની ઇંદ્રજાળ પણ વિલીન થઈ જાય છે. (૧૬) 2500 Pobrate & Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ અન્યયોગવ્યવòફ્રિકા विना प्रमाणं परवन्न शून्यः વશિà: વમન્નુરીત । कुप्येत्कृतान्तः स्पृशते प्रमाणमहो सुदृष्टं त्वदसूयिदृष्टम् ॥ १७ ॥ શૂન્યવાદી પ્રમાણ વિના બીજા વાદીઓની જેમ પેાતાના પક્ષની સિદ્ધિ કરી શકતા નથી. જો તે ફાઇ પ્રમાણને માનવા જાય તા પેાતે માનેલે શૂન્યતાનેા સિદ્ધાન્ત કૃતાન્તની જેમ કપાયમાન થાય છે. હે ભગવન્ ! આપના મતની ઈર્ષ્યા કરનારા લેાકેાએ જે કાંઈ કુમતિજ્ઞાન રૂપી નેત્રાથી જાણ્યુ છે, તે મિથ્યા હાવાના કારણે ઉપહાસને પાત્ર છે. (૧૭) [ ૭૫ ] कृतप्रणाशा कृतकर्मभोगभवप्रमोक्षस्मृतिभङ्गदोषान् । उपेक्ष्य साक्षात् क्षणभङ्गमिच्छસોમઢામાદત્તિષ્ઠઃ વર્તે ॥ ૨૮ ॥ આપના પ્રતિપક્ષી ક્ષણિકવાદી બૌદ્ધલેાકા ક્ષણિકવાદને સ્વીકારીને અકૃતક ભાગદોષ, કૃતપ્રચુાશઢાષ, ભવભ ગઢાષ, મુક્તિભ'ગદાષ અને સ્મરણુભ*ગદોષ એ વિગેરે અનુભવસદ્ધ દોષાની ઉપેક્ષા 2560Fate & Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] મહેમચન્દ્રાચાય વિરચિતા કરીને પેાતાના મત સ્થાપત કરવા માટે મહાન સાહસ કરે છે, એ ખરેખર આશ્ચય છે! (૧૮) सा वासना सा क्षण सन्ततिश्च नाभेदभेदानुभयैर्घते । ततस्तटादर्शिशकुन्तपोत न्यायाच्चदुक्तानि परे श्रयन्तु ॥ १९ ॥ વાસના અને ક્ષણુસ'તિ પરસ્પર ભિન્ન, અભિન્ન અને અનુભય એ ત્રણ ભેદમાંથી કોઇપણ ભેદ્દે સિદ્ધ થતી નથી. જેવી રીતે સમુદ્રમાં વહાણુથી ઉડેલુ પક્ષી સમુદ્રને કિનારા નહિ રૃખવાથી વહાણુ ઉપર જ પાછુ' આવે છે, તેવી રીતે ઉપાયાન્તર નહિ હાવાથી બૌદ્ધ લેાકેા અંતે આપના જ સિદ્ધાંતને આશ્રય લે છે. (૧૯) विनानुमानेन परामिसन्धिमसंविदानस्य तु नास्तिकस्य । न साम्प्रतं वक्तुमपि क चेष्टा क्व दृष्टमात्रं च दहा प्रमादः ॥ २० ॥ અનુમાન વિના બીજાના અભિપ્રાયને નહિ સમજી શકનારા ચાર્વાક લેાકાએ ખેલવાની ચેષ્ટા કરવી, એ પણુ ચુક્ત નથી, કાં ચેષ્ટા અને કાં 2560Fate & Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ અન્યાગવ્યવદિકા [ ૭૭ ] પ્રત્યક્ષ? એ બે વચ્ચે ઘણું અંતર છે. તેને નહિ સમજી શકનાર હહા! તેઓને પ્રમાદી (૨૦) प्रतिक्षणोत्पादविनाशयोगि स्थिरैकमध्यक्षमपीक्षमाणः । जिन ! त्वदाज्ञामवमन्यते यः स वातकी नाथ ! पिशाचकी वा ॥ २१ ॥ પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થનારા, નાશ પામનારા તથા સ્થિર રહેનારા પદાર્થોને દેખવા છતાં પણ હે જિન! જેઓ આપની આજ્ઞાની અવગણના કરે છે, તેઓ વાયુ અથવા પિશાચથી ગ્રસ્ત થએલા છે. (૨૧) अनन्तधर्मात्मकमेव तत्व मतोऽन्यथा , सचमसूपपादम् । इति प्रमाणान्यपि ते कुवादि कुरङ्गसंत्रासनसिंहनादाः ॥ २२ ॥ પ્રત્યેક પદાર્થમાં અનંત ધર્મ રહેલા છે, એમ નહિ માનવાથી વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. એ પ્રકારે આપના પ્રમાણભૂત વાક્યો કુવાદીરૂપી મૃગને સંત્રાસ ઉત્પન્ન કરવા માટે સિંહની ગર્જના સમાન છે. (૨૨) 2500 Pokrate & Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિતા अपर्ययं वस्तु समस्यमान मद्रव्यमेतच विविच्यमानम् । आदेशभेदोदितसप्तभङ्ग मदीदृशस्त्वं बुधरूपवेद्यम् ॥ २३ ॥ જે વસ્તુનું સામાન્યપણે કથન કરવામાં આવે તે પ્રત્યેક વસ્તુ પર્યાય રહિત છે. જે વસ્તુની વિસ્તારથી પ્રરૂપણ કરવામાં આવે, તો પ્રત્યેક વસ્તુ દ્રવ્ય રહિત છે. આ રીતે સકલાદેશ અને વિકલાદેશના ભેદથી પંડિત પર વડે સમજી શકાય તેવા સાત ભંગેની પ્રરૂપણા આપે કરેલી છે. (૨૩). उपाधिभेदोपहित विरुद्धं नार्थेष्यसत्वं सदवाच्यते च । इत्यप्रबुध्यैव विरोधभीता जडास्तदेकान्तहताः पतन्ति ॥ २४ ॥ દરેક પદાર્થમાં અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્યત્વ રૂપ પરરપર વિરૂદ્ધ ધર્મોનું પ્રતિપાદન અપેક્ષાના ભેદથી વિરૂદ્ધ નથી. વિરોધથી ભયભીત થયેલા એકાન્તવાદી મૂર્ખ લોકે આ સિદ્ધાન્તને નહિ સમજવાથી જ ન્યાયમાગથી પતિત થાય છે. (૨૪) स्यानाशि नित्यं सदृशं विरूपं वाच्यं न वाच्यं सदसत्तदेव । 2500 PoEvate & Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ અન્યયેાગવ્યવòફ્રિકા विपश्चितां नाथ ! निपीततत्व - સુધોળતોાવવચમ્ ॥ ૨૧ I હૈ વિદ્વાનેાના શિરામણું ! દરેક વસ્તુ કાઈ અપેક્ષાએ અનિત્ય છે; કાઈ અપેક્ષાએ નિત્ય છેઃ કાઈ અપેક્ષાએ સામાન્ય છે: ક્રાઇ અપેક્ષાએ વિશેષ છે: કોઈ અપેક્ષાએ વાચ્ય છે; કઇ અપેક્ષાએ અવાચ્ય છે; કાઈ અપેક્ષાએ સત્ છે; ને કાઈ અપેક્ષાએ અસત્ છે. અનેકાન્તતત્ત્વરૂપ અમૃતના પાનમાંથી નિકળેલી આ ઉદ્ગારની પરમ્પરા છે. ** [ 2 ] य एव दोषाः किल नित्यवादे विनाशवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु યસ્યયુક્યું ઝિન ! શાસન તૈ ॥ ૨૬ વસ્તુને સર્વથા નિત્ય માનવામાં જે રાષા આાવે છે, તેજ રાષા સર્વથા અનિત્ય માનવામાં પશુ આવે છે. જેમ એક કાંટા ખીજા કાંટાનેા નાશ કરે તેમ નિત્યવાદી અને અનિત્યવાદીઓએ પરસ્પ રનાં દૂષણ્ણા ખતાવીને એક બીજાનું નિરાકરણ કર્યો છતે હૈં જિન! અદૃષ્ય એવું આપનું શાસન વિના પરિશ્રમે વિજય પ્રાપ્ત કરે છે. (૨૬) 2560Fate & Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ८० ] नैकान्तवादे सुखदुःखभोगौ न पुण्यपापे न च बन्धमोक्षौ । दुर्नीतिवादव्यसनासिनैवं શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા परैर्विलुप्तं जगदप्यशेषम् ॥ २७ ॥ એકાન્તવાદમાં સુખદુ:ખના ઉપસેગ ઘટી શકતા નથી. પુણ્ય પાપ તથા બંધ-માક્ષની વ્યવસ્થા પશુ ઘટી શકતી નથી. ખરેખર ! એકાન્તવાદીલેાકાએ દુન યવાદમાં આસક્તિરૂપ ખડ્ગથી સપૂણૅ જગતના नाश छे. ( २७ ) सदेव सत् स्यात्सदिति त्रिधार्थी मीयेत दुर्नीतिनयप्रमाणैः । यथार्थदर्शी तु नयप्रमाण पथेन दुर्नीतिपथं त्वमास्थः ॥ २८ ॥ પદાર્થ સર્વથા સત્, સત્, તથા કથંચિત્ સત્ J छे. मे रीते पहार्थेतु ज्ञान अनुडुभे हुनय, नय અને પ્રમાણમા વડે થાય છે. કિન્તુ હે ભગવન્! યાદી એવા આપે નય માગ અને પ્રમાણ भार्गवडे हुर्नयवाइनु निराश यु छे. ( २८ ) मुक्तोऽपि वाभ्येतु भवं भवो वा भवस्थशून्योऽस्तु मितात्मवादे । 2860 Poorate & Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ] અન્યગવ્યવલિકા [ ૮૧ ] षड्जीवकायं त्वमनन्तसंख्यमाख्यस्तथा नाथ ! यथा न दोषः ॥२९॥ જે લેકો છોને અનંત નહિ માનતાં પરિમિત સંખ્યાવાળા માને છે, તેઓના મતે મુક્ત જીએ સંસારમાં ફરીથી જન્મ લેવો જોઈએ અથવા તે આ સંસાર એક દિવસે જીવોથી ખાલી થઈ જ જોઈએ. પરંતુ હે ભગવન્! આપે છે કાયના અને તેવી રીતે અનંત સંખ્યાવાળા પ્રરૂપ્યા છે કે જેથી આપના મતમાં ઉપરોક્ત દોષ આવી શકતા નથી. (૨૯) अन्योऽन्यपक्षप्रतिपक्षमावाद यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥ ३० ॥ અન્યવાદીઓ જે રીતે પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવ રાખવાથી એક બીજા પ્રત્યે ઈષ્યભાવ ધારણ કરે છે, તે રીતે સઘળા નયને એક સરખા ગણનારા આપના શાસ્ત્રોમાં કેઈને પણ પક્ષપાત નથી. वाग्वैभवं ते निखिलं विवेक्तुમાશામહે જેમનીયમુથ ! | 2500 PoEvate & Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ૮૨ ] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા लछम जङ्गालतया समुद्रं वहेम चन्द्रद्युतिपानतृष्णाम् ॥ ३१ ॥ હે પૂજ્ય શિરોમણિ ! આપની વાણીના વૈભવનું સંપૂર્ણપણે વિવેચન કરવાની આશા રાખવી, તે અમારા જેવા માટે જંઘાના બળથી સમુદ્રને એગવાની આશા સમાન અથવા ચંદ્રની ચંદ્રિકાનું પાન કરવાની તૃણુ સમાન છે. (૩૧) [૩viારાથ] इदं तवातत्वव्यतिकरकरालेऽन्धतमसे जगन्मायाकारैरिव हतपरैहीं विनिहितम् । तदुद्धर्तुं शक्तो नियतमविसंवादिवचन स्त्वमेवातस्त्रातस्त्वयि कृतसपर्याः कृतधियः ॥३२॥ ઈંદ્રાલિકાની પેઠે અધમ એવા પરદર્શનીએએ આ જગતને તત્ત્વ અને અતત્વના વ્યતિકરમિશ્રણથી વિકરાલ એવા ગાઢ અંધકારમાં નાખી દીધું છે. આપજ આ જગતને ઉદ્ધાર કરવાને સમર્થ છે. કારણ કે આપનાં વચન વિસંવાદ રહિત છે. હે જગત્ રક્ષક! બુદ્ધિમાન લોકે એ કારણે આપની જ સેવા કરે છે. (૩૨) 2500 PoEvate & Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ कलिकालसर्वज्ञश्रीहेमचंद्राचार्यचरणकजचश्चरीक परमाहतश्रीकुमारपालभूपालविरचितं ॥ साधारणजिनस्तवनम् ॥ नमाखिलाखण्डलमौलिरत्न__ रश्मिच्छटापल्लवितांहिपीठ! । विश्वस्तविश्वव्यसनप्रबन्ध ! त्रिलोकबन्धो जयताजिनेन्द्र ! ॥ १ ॥ નમ્ર એવા સમગ્ર ઇદ્રોના મુકુટ ઉપર રહેલા રત્નના કિરણના ફેલાવાથી કાંતિમય થયું છે પાદપીઠ જેમનું અને નાશ કર્યો છે જગતને દુખસમૂહ જેમણે એવા ત્રણલેકના બંધુ હે જિનેન્દ્ર! આપ જય પામે. मूढोऽस्म्यहं विज्ञपयामि यत्वा मपेतरागं भगवन् ! कृतार्थम् । न हि प्रभूणामुचितस्वरुपनिरूपणाय क्षमतेऽर्थिवर्गः ॥ २ ॥ હે ભગવન ! નિબુદ્ધિ એ હું રાગરહિત 2500 PoEvate & Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪ ] શ્રી કુમારપાલભૂપાલ વિરચિત અને કૃતાર્થ એવા આપને વિજ્ઞપ્તિ કરું છું. ખરેખર ! સેવક વર્ગ માલીકને ઉચિત સ્વરૂપ નિરૂપણ કરવા માટે સમર્થ થતું નથી. (૨) मुक्तिं गतोऽपीश ! विशुद्धचित्ते __ गुणाधिरोपेण ममासि साक्षात् । भानुदेवीयानपि दर्पणेशु સજ્જન fઘોતાને હારત:? હે સ્વામિન! આપ મુક્તિને વિષે ગયા હોવા છતાં પણ મારા નિર્મલ ચિત્તને વિષે આપના ગુણેને આરોપ કરવા વડે આપ મને સાક્ષાત છો. અત્યંત દૂર એ પણ સૂર્ય, દર્પણમાં કિરણોના સંગથી, ઘરની અંદર શું પ્રકાશ નથી કરતા? (૩) तव स्तवन क्षयमङ्गभाजां __ भजन्ति जन्मार्जितपातकानि । कियच्चिरं चण्डरुचेमरीचि स्तोमे तमांसि स्थितिमुद्वहन्ति ? ॥ ४ ॥ આપના સ્તવનવડે પ્રાણીઓના અનેક ભવનાં એકઠાં કરેલાં પાપો ક્ષય પામે છે. સૂર્યનાં કિરણેના સમૂહની હાજરીમાં અંધકાર કયા સુધી ટકી શકે? (૪) 2000 Pobrate & Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ સાધારણ જિન-સ્તવન [ પ ] शरण्य ! कारुण्यपरः परेषां निहंसि मोहवरमाश्रितानाम् । मम त्वदाज्ञां वहतोऽपि मूर्धा શારિત ન થાય તોપ તો? કે ૫ હે શરણ કરવા લાયક ભગવન્! કરૂણા કરવામાં તત્પર એવા આ૫, આપને આશ્રય કરીને રહેલા એવા બીજાઓના મેહજવરને હણે છે પરંતુ આપની આજ્ઞાને મસ્તક ઉપર વહન કરતા એવા મારા આ માહજવરની, કોણ જાણે કયા કારણથી શાન્તિ થતી નથી? (૫) भवाटवीलंघनसार्थवाह त्वामाश्रितो मुक्तिमहं यियासुः । कषायचौरैजिन ! लुप्यमानं रत्नत्रयं मे तदुपेक्षसे किम् ? ॥ ६ ॥ મુક્તિમાં જવાની ઈચ્છાવાળો હું ભવરૂપી અટવીનું ઉલંઘન કરાવવામાં સાર્થવાહ સમાન એવા આપને આશ્રય કરીને રહે છું. તે પણ હે જિન ! કષાયરૂપી ચોરે વડે કરીને ચેરાતા એવા મારા અમૂલ્ય ત્રણ રત્નોની આપ ઉપેક્ષા કેમ કરો છે? (૬) 2000 Pobate & Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ [ ૮૬ શ્રી કુમારપાલભૂપાલ વિરચિત लब्धोऽसि स त्वं मयका महात्मा भवाम्बुधौ बंभ्रमता कथंचित् । आः पापपिण्डेन नतो न भक्त्या न पूजितो नाथ! न तु स्तुतोऽसि ॥ ७ ॥ ભવ સમુદ્રમાં રખડતા એવા મને કોઈ પ્રકારે મહા મુશીબતે આપ મહાત્મા મળ્યા છે. પરંતુ ખેદની વાત છે કે પાપપિડ એવા મારા વડે ભક્તિથી હે નાથ ! આપને ન નમાયું, ન પૂજાયું કે ન તુતિ પણ કરાવી. (૭) संसारचक्रे भ्रमयन् कुबोध दण्डेन मां कर्ममहाकुलालः । करोति दुःखप्रचयस्थभाण्ड તત્તઃ મો! રસ કપાછળ! | ૮ || આ સંસાર ચક્રમાં કર્મરૂપી માટે કુંભાર કુબેધરૂપી દંડવડે ભમાવતે મને દુઃખના સમૂહનું ભાજન કરે છે. તે માટે હે પ્રભે! હે જગતનાં શરણભૂત! આપ મારું રક્ષણ કરે. (૮) कदात्वदाज्ञाकरणाप्ततत्व स्त्यक्त्वा ममत्वादिभवैककन्दम् । 2000 Pobrate & Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ સાધારણ જિન-સ્તવન [ ૮૭ ] आत्मैकसारो निरपेक्षवृत्ति સેનિકો વિતામિ ! નાથ? | { } હે નાથ! આપની આજ્ઞાને કરવાથી પ્રાપ્ત થયું છે તત્વ જેને એ હું આ સંસારના મૂળ કારણરૂપ મમત્વાદિકને ત્યાગ કરીને, આતમા એજ તત્તવ છે એમ માનતે, સંસારથી નિરપેક્ષ વર્તનવાળે અને મોક્ષની પણ ઈચ્છા વિનાને ક્યારે થઈશ? (૯) तव त्रियामापतिकान्तिकान्तै गुणनियम्यात्ममनःप्लवङ्गम् । कदा त्वदाज्ञाऽमृतपानलोल: ____ स्वामिन् ! परब्रह्मरति करिष्ये १ ॥ १० ॥ હે સ્વામિન્! આપના ચંદ્ર કાંતિ સરખા મનહર ગુણોરૂપી દેરીવડે મારામન રૂપી વાનરને બાંધીને આપની આજ્ઞારૂપી અમૃતના પાનમાં લયલીન થએલો હું ક્યારે આત્મસ્વરૂપમાં આનંદ કરીશ? (૧૦) एतावती भूमिमहं त्वदंहि पद्मप्रसादाद्गतवानधीश! । हठेन पापास्तदपि स्मराद्या ही मामकार्येषु नियोजयन्ति ॥ ११ ॥ 2500 Pobrate & Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] શ્રી કુમારપાલભૂપાલ વિરચિત હે સ્વામિન્! હું આપના ચરણકમળની કૃપાથી આટલા ઉચ્ચ સ્થાનને પામ્યો છું. છતાં ખેદની વાત છે કે બળાત્કારથી કામવિકારાદિ પાપકર્મો મને નહિં કરવા લાયક એવી પ્રવૃત્તિઓમાં અત્યંત જોડે છે. (૧૧) भद्रं न किं त्वय्यपि नाथनाथे सम्भाव्यते मे यदपि स्मरायाः । अपाक्रियन्ते शुभभावनाभिः पृष्ठिं न मुञ्चति तथापि पापाः ॥ १२ ॥ આપ જેવા માલિક સાથે હોયે છતે મને કયું કલ્યાણ સંભવતું નથી ? અર્થાત્ બધુ કલ્યાણ સંભવે છે. જો કે કામ વિકારાદિ શત્રુઓ શુભભાવના વડે કરીને દૂર કરાય છે છતાં તે પાપીએ મારે છેડે મૂકતા નથી. (૧૨) भवाम्बुराशौ भ्रमतः कदापि मन्ये न मे लोचनगोचरोऽभूः । निस्सीमसीमन्तकनारकादि કુટાવારિચિવ થમશેશ! શરૂ I હે ઈશ! ભવસમુદ્રમાં ભમતા એવા મને કદાપિ આપનું દર્શન થયું નથી, એમ હું માનું છું. 2000 Pobrate & Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ર .. સાધારણ જિન-સ્તવન [ ૮૮ ]. અન્યથા અમર્યાદિત દુઃખની ખાણરૂપ સીમંતક નારક વગેરે દુઃખને ભેગવનાર હું કેવી રીતે થાઉં? (૧૩) चक्रासिचापांकुशवज्रमुख्यैः सल्लक्षणैर्लक्षितमंडिंयुग्मम् । नाथ ! त्वदीयं शरणं गतोऽस्मि સુરમોદ્યાવિક્ષમતઃ || 8 | હે નાથ! દુખે કરીને નિવારી શકાય તેવા માહ વગેરે શત્રુથી ભય પામેલો હું ચક્ર, તરવાર, ધનુષ, વા પ્રમુખ શુભ લક્ષવડે અલંકૃત એવું જે આપનું ચરણયુગલ, તેના શરણે આવેલો છું. (૧૪). અજાણ aiષ્ય ! ! gun ! સર્વજ્ઞ! નિકટા ! વિશ્વનાથ ! ! दीनं हताशं शरणागतं च मां रक्ष रक्ष स्मरमिल्लभल्लेः ॥ १५ ॥ .. હે અગણિત કરૂણાવાળા! હે શરણ કરવા લાયક! હે પવિત્ર! હે સર્વ જાણનારા! હે નિષ્ફટક! હે જગન્નાથ ! દીન, હતાશ અને શરણાગત એવા મારૂં કામદેવરૂપી ભીલના ભાલાઓથી રક્ષણ કરા, રક્ષણ કરે. (૧૫). 2500 Pobrate & Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦ ] શ્રી કુમારપાલભૂપાલ વિરચિત त्वया विना दुष्कृतचक्रवालं नान्यः क्षयं नेतुमलं ममेश! । को वा विपक्षप्रतिचक्रमूलं વાં વિના સુમારું વિશુ? || ૬ | હે સ્વામિન્ ! મારા પાપના સમૂહને ક્ષય કરવા માટે આપના વિના બીજે કેણ સમર્થ છે? (અર્થાત કોઈ નથી) અથવા (એ સાચું છે કે, શત્રુની સેનાના મૂળનો ઉચ્છેદ કરવા માટે ચક્ર વિના બીજું કોણ સમર્થ થઈ શકે છે ? (કેઈનહિ) (૧૬) यद् देवदेवोऽसि महेश्वरोऽसि बुद्धोऽसि विश्वत्रयनायकोऽसि । तेनान्तरङ्गारिगणाभिभूत dવાતો રોજિમિ હાં સફેદ | ૭ | જે કારણ માટે આપ દેવના પણ દેવ છો મહેશ્વર છે, બુદ્ધ છે, ત્રણે જગતના નાયક છે અને હું અંતરંગ શત્રુઓથી પરાભવ પામેલો છું, તે કારણ માટે આપની આગળ ખેદ સહિત રૂદન કરું છું. (૧૭) स्वामिन्नधर्मव्यसनानि हित्वा मन: समाधौ निदधामि यावत् । બાલગd | 2500 Pobrate & Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ સાધારણ જિન-સ્તવન [ ૯૧ ] तावत्क्रुधेवान्तरवैरिणो मा मनल्पमोहान्ध्यवशं नयन्ति ॥ १८ ॥ હે સ્વામિન્ ! જેટલામાં અધર્મો અને વ્યસન નેને છેડીને હું મારા મનને સમાધિમાં સ્થાપન કરું છું, તેટલામાં તે જાણે ક્રોધથીજ ન હોય તેમ અંતરંગ શત્રુઓ મને અત્યંત મહાધતાને પમાડે છે. (૧૮) त्वदागमाद्वेमि सदैव देव ! मोहादयो यन्मम वैरिणोऽमी । तथापि मूढस्य पराप्तबुद्धया तत्सन्निधौ ही न किमप्यकृत्यम् ॥ १९ ॥ હે દેવ ! આપના આગમ વડે હંમેશાં હું આ મોહાદિકને મારા શત્રુઓ છે, એમ જાણું છું. પણ મૂખ એવા મને ઉત્કૃષ્ટ વિશ્વાસની બુદ્ધિ શત્રુમાં થઈ છે. તેથી મહાદિકની પાસે રહીને મારાથી કહ્યું અકાય ન થાય? અર્થાત્ મહાદિકને લીધે પુદગલમાં વિશ્વાસ અગર પુદગલમાં પોતાપણાની બુદ્ધિથી મૂઢ બનેલા એવા મારે કોઈ પણ વસ્તુ ન કરવા લાયક ન રહી, એ ખેદની વાત છે. (૧૯) म्लेच्छनृशंसैरतिराक्षसैश्च વિન્નિતોડમીમિનેશો . 2500 Pobrate & Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ૯૨ ] શ્રી કુમારપાલભૂપાલ વિરચિત प्राप्तस्त्विदानी भुवनैकवीर! त्रायस्व मां यत्तव पादलीनम् ॥ २० ॥ પ્લેચ્છ, નિર્દય અને રાક્ષસને પણ ટપી જાય તેવા આ કામક્રોધાદિ વડે અનેક વખત હું દુઃખ પામ્યો છું. ભુવનને વિષે એક વીર એવા હે પરમાત્મન્ ! હવે મેં આપને પ્રાપ્ત કર્યા છે. આપના ચરણમાં લીન એવા મારું રક્ષણ કરો (૨૦) हित्वा स्वदेहेऽपि ममत्वबुद्धि શ્રદ્ધાપવિત્ર ઝરણધિવે | मुक्तान्यसङ्गः समशत्रुमित्रः स्वामिन् ! कदा संयममातनिष्ये ॥ २१ ॥ હે સ્વામિન! સ્વશરીરને વિષે પણ મમત્વ બુદ્ધિને ત્યાગ કરીને, શ્રદ્ધા વડે પવિત્ર અંતઃકરણવાળ થઈને, હદયમાં શુદ્ધ વિવેક-યાદિકને વિભાગ કરીને, અન્ય સર્વનો સંગ ત્યજીને તથા શત્રુ અને મિત્રને સરખા સમજીને ક્યારે હું સંયમને કરીશ? स्त्रमेव देवो मम वीतराग ! धर्मों भवदर्शितधर्म एव । इति स्वरूपं परिभाव्य तस्मान् नोपेक्षणीयो भवति स्वभृत्यः ॥ २२ ॥ 2500 Pobrate & Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ [૩] સાધારણ જિન-સ્તવન હે વીતરાગ ! આજ મારા દેવ છે અને આપે બતાવેલા ધર્મજ મારો ધર્મ છે. એ પ્રકારનું મારૂં સ્વરૂપ વિચારીને આપે આપના સેવક એવી મારી ઉપેક્ષા કરવી લાયક નથી. (૨૨). जिता जिताशेषसुरासुराद्याः कामादयः कामममी त्वयेश! । त्वां प्रत्यशक्तास्तव सेवकं तु निम्नन्ति ही मां परुषं रुपैव ॥ २३ ॥ હે ઈશ! જીત્યા છે. સર્વ દેવ અને દાનવે જેણે એવા આ કામાદિક છે. તેને આપે સર્વથા જીતી લીધા છે. પરંતુ આપને જીતવાને અશક્ત નીવડેલા એવા તે કામાદિક, જાણે કે ધથીજ ન હોય તેમ, આપના સેવક એવા મને નિર્દયતાથી હણે છે, એ ખેદની વાત છે. (૨૩) सामर्थ्यमेतद्भवतोऽस्ति सिद्धि - सत्त्वानशेषानपि नेतुमीश! । क्रियाविहीनं भवदंहिलीनं दीनं न किं रक्षसि मां शरण्य ! ।।२४ ॥ હે ઈશ! સમસ્ત પ્રાણીઓને મુક્તિમાં લઈ જવાનું આપનું સામર્થ્ય છે. તે પછી ક્રિયાવિહીન, 2000 Pobrate & Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] શ્રી કુમારપાલભૂપાલ વિરચિત દીન અને આપના ચરણ કમલમાં લીન એવા મને આપ કેમ બચાવતા નથી? (૨૪) त्वत्पादपद्मद्वितयं जिनेन्द्र ! ___स्फुरत्यजस्रं हृदि यस्य पुंसः । विश्वत्रयीश्रीरपि नूनमेति तत्राश्रयार्थ सहचारिणीव ॥ २५ ॥ હે જિનેન્દ્ર! જે પુરૂષના અંતઃકરણમાં આપના ચરણકમળનું યુગલ હંમેશાં કુરાયમાન છે, ત્યાં નક્કી ત્રણે જગતની લક્ષ્મી, સહચારિણીની માફક, આશ્રય કરવાને આવે છે. (૨૫) अहं प्रभो ! निर्गुणचक्रवर्ती क्ररो दुरात्मा हतकः सपाप्मा । ही दुःखराशौ भववारिराशी થરમાજિમણોsfમ મgિat રદ્દ | હે પ્રભો ! હું નિર્ગુણીઓમાં ચક્રવર્તી છું, ક્રૂર છું, દુરાત્મા છું, હિંસાખોર છું અને પાપી છું. જે કારણથી આપનાથી છૂટો પડેલે એ હું, દુઃખની ખાણ એવા ભવસમુદ્રમાં, ડુબી ગયેલ છું—એ ખેદની વાત છે. (૨) स्वामिनिमग्नोऽस्मि सुधासमुद्रे યત્રપાત્ર નિરિઘ મેમૂ | 2800 Pobrate & Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ સાધારણ જિન-સ્તવન [ પ ] चिन्तामणौ स्फूर्जति पाणिपद्म jarણસાદથી નહિ શથિથ ર૭ છે. હે સ્વામિન્ ! જે કારણથી આજે આપના દર્શન થયાં, તે કારણથી આજે હું અમૃતના સમુદ્રમાં ડૂબી ગયો છું. જેના હસ્તકમળમાં ચિંતામણિ રતન કુરાયમાન થયું છે, તેવા પુરૂષને કોઈ પણ વસ્તુ અસાધ્ય નથી જ. (૨૭) त्वमेव संसारमहाम्बुराशी ____निमजतो मे जिन ! यानपात्रम् । त्वमेव मे श्रेष्ठसुखैकधाम વિમુfiામાપદનામામઃ | ૨૮ . - હે જિનદેવ! સંસારરૂપી મહા સમુદ્રમાં ડૂબતા એવા મને આપજ પ્રવાહ સમાન છે. અને આપજ ઉત્તમોત્તમ સુખના અદ્વિતીય ધામ છે. તથા મુક્તિરૂપી સ્ત્રીનો સંગ કરાવવામાં આપજ અભિરામ -મનહર છે. (૨૮) चिन्तामणिस्तस्य जिनेश ! पाणी कल्पद्रुमस्तस्य गृहाङ्गणस्थः । नमस्कृतो येन सदापि भक्तया स्तोत्रैः स्तुतो दामभिरचितोऽसि ॥ २९ ॥ 2500 Pogate & Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ [૯૬] શ્રી કુમારપાલભૂપાલ વિરચિત હે જિનેશ્વર! જેણે ભક્તિથી હંમેશાં આપને નમસ્કાર કરે છે. સ્તવનો વડે સ્તુતિ કરી છે અને પુષ્પની માળાઓ વડે પૂજા કરી છેઃ તેના હાથમાં ચિન્તામણિ રત્ન પ્રાપ્ત થયું છે અને તેના ઘરના આંગણામાં કલ્પવૃક્ષ ઉગે છે. (૨૯) निमील्य नेत्रे मनसः स्थिरत्वं विधाय यावजिन ! चिन्तयामि । , त्वमेव तावन्न परोऽस्ति देवो વિશેષાર્મિક્ષયતત્ર | ૨૦ || હે ભગવન્મારા નેત્રો બંધ કરીને તથા મનને સ્થિર કરીને જ્યારે ચિંતવન કરું છું, ત્યારે આ જગત્માં સંપૂર્ણ કર્મક્ષયના કારણભૂત આપજ છે, પણ બીજે કઈ નથી, એમ સ્પષ્ટ સમજાય છે. भक्त्या स्तुता अपि परे परया परेभ्यो ___ मुक्ति जिनेन्द्र ! ददते न कथञ्चनापि । सिक्ताः सुधारसघटेरपि निम्बवृक्षा विश्राणपन्ति नहि चूतफलं कदाचित् ॥३१॥ હે જિનેન્દ્ર ! ઉત્કૃષ્ટ ભક્તિથી સ્તુતિ કરાએલા પણ અન્ય દે, બીજા પિતાની સ્તુતિ કરવાવાળાને, કોઈપણ પ્રકારે મુક્તિ આપતા નથી, તે યુક્તજ 2500 Pobrate & Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ સાધારણ જિનસ્તવન [ ૯૭ ] છે. કારણ કે અમૃતના ઘડાઓથી સીંચાએલા પણ લીમડાના વૃક્ષો કોઈપણ કાળે આંબાના ફળને આપતાજ નથી. (૩૧). માનનિધિનસ્થાનાથ! નિવાર્ય : शिवनगरकुटुम्बी निर्गुणोऽपित्वयाऽहम् । नहि गुणमगुणं वा संश्रितानां महान्तो निरुपमकरुणार्द्राः सर्वथा चिन्तयन्ति ॥३२॥ હે નાથ! ગુણ રહિત એવા પણ મને આપે સંસાર સમુદ્રના મધ્યભાગથી વિસ્તાર કરીને મેક્ષનગરને કુટુંબી કરજ જોઈએ. કારણ કે અદ્વિતીય દયાથી આ થએલા મહાન પુરૂષ આશ્રયે આવેલાઓના ગુણ અગર અવગુણને સર્વથા ચિતવતા નથી. (૩૨). प्राप्तस्त्वं बहुभिः शुभैस्त्रिजगतश्चूडामणिर्देवता निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः । तन्त्रातः परमस्ति वस्तु किमपि स्वामिन् ! यदभ्यर्थये किन्तु त्वद्वचनादरः प्रतिभवं स्ताद्वर्धमानो मम ॥३३।। ઘણા પુએ કરીને ત્રણ જગતના મુકુટમણિ સમાન અને મોક્ષના સાક્ષી એવા આપ દેવ અને આ શ્રી હેમચપ્રભુ ગુરૂ પ્રાપ્ત થએલા છે. તેથી કરીને 2500 Pobrate & Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૯૮ ]. શ્રી કુમારપાલભૂલ વિરચિત હે સ્વામિન! આનાથી બીજી કોઈ પણ ઉત્કૃષ્ટ ચીજ નથી કે જેની હું આપની પાસે યાચના કરૂં. કિન્તુ ભભવ આપના વચનને વિષે મારે આદર વધતો રહે, એવી હું અભ્યર્થના કરું છું. (૩૩). 2500 PoEvate & Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ न्यायाचार्य-न्यायविशारद महोपाध्याय श्रीयशोविजयविरचिता ॥ परमज्योतिः पच्चविंशतिका ॥ -~ऐन्द्रं तत्परमं ज्योतिरुपाधिरहितं स्तुमः । उदिते स्युर्यदंशेऽपि, सनिधौ निधयो नव ॥१॥ કપાધિ રહિત આત્મા સંબંધી તે પરમ જયોતિની અમે સ્તુતિ કરીએ છીએ કે જેના અંશ માત્રને ઉદય થવાથી નવ નિધિઓ પ્રગટ થાય છે. (૧) प्रभा चंद्राऽर्कभादीनां, मितक्षेत्रप्रकाशिका । आत्मनस्तु परं ज्योति, र्लोकालोकप्रकाशकम् ॥२॥ ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રાદિની પ્રભા પરિમિતક્ષેત્રને પ્રકાશ કરનારી છે. જ્યારે આત્માની પરમ ज्योति ने प्रश ४२नारी छ. (२) निगलंबं निराकारं, निर्विकल्पं निरामयम् । आत्मनः परमं ज्योति,-निरुपाधि निरंजनम् ॥३॥ આત્માની પરમ જ્યોતિ આલંબન૨હિત, આકાર રહિત, વિકતપરહિત, રોગરહિત, ઉપાધિરહિત અને भसडित छ. (3) . 2500 Pobrate & Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] પરમતિ :પંચવિંશતિકા दीपादीपुद्गलापेक्षं, समलंज्योतिरक्षजं । निर्मलं केवलं ज्योति,-निरपेक्षमतीन्द्रियम् ॥४॥ ઈન્દ્રિયોથી ઉત્પન્ન થયેલી તિ દીપક આદિ પુદ્ગલેની અપેક્ષા રાખનારી અને મલ સહિત છે. અતીન્દ્રિયકેવળ જ્યોતિ નિરપેક્ષ અને નિર્મલ છે. (૪) મનોમાપુ, વાધ્ય કર્યું છે तमसानावृतः साक्षी, स्फुरति ज्योतिषा स्वयं ॥५॥ જાગરૂક એવા કર્મ અને કર્મ જનિત ભાવને વિષે અજ્ઞાન અધકારથી અનાવૃત અવયં સાક્ષી સ્વરૂપ પ્રભુ આત્મ જ્યોતિ વડે સ્કુરાયમાન થાય છે. (૫) परमज्योतिषः स्पर्शादपरं ज्योतिरेधते । यथा सूर्यकरस्पर्शात्, सूर्यकान्तस्थितोऽनलः ॥६॥ સૂર્ય કિરણેના સ્પર્શથી સૂર્યકાન્ત મણિમાં રહેલે અગ્નિ જેમ વૃદ્ધિને પામે છે, તેમ પરમ જયોતિના સ્પર્શથકી અપરમ જ્યોતિ વૃદ્ધિને પામે છે. (૬) पश्यन्नपरमं ज्योतिर्विवेकाद्रेः पतत्यधः । परमज्योतिरन्विच्छन्नाविवेके निमजति ॥७॥ અપરમ જ્યોતિને જેનારો વિવેકરૂપી પર્વતથી 2500 Pobrate & Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ થી યશવિજય વિરચિતા [ ૧૦૧ ] નીચે પડે છે. પરમ જ્યોતિને ઈચછનારે અવિવેકમાં ડૂબતે નથી. (૭). તો વિશ્વશાશા, વરમ યોરિ નમઃ केवलं नैव तमसः, प्रकाशादपि यत्परम् ॥८॥ વિશ્વનો પ્રકાશ કરનાર તે પરમ તિને નમસ્કાર થાઓ, કે જે કેવળ અંધકારથીજ પર છે એમ નહિ કિન્તુ, પ્રકાશથી પણ પર છે. (૮) ज्ञानदर्शनसम्यक्त्व,-चारित्रसुखवीर्यभूः । परमात्मप्रकाशो मे, सर्वोत्तमकलामयः ॥९॥ જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ, ચારિત્ર, સુખ અને વીર્યની ભૂમિ સમાન મારો પરમાત્મ પ્રકાશ સ. તમ કલામય છે (૯). વાં વિના નિષા: સર્વા, લા ગુજરાધિr: आत्मधामकलामेकां, तां वयं समुपास्महे ॥१०॥ ગુણ અને બળથી અધિક એવી સવે કળાએ જેના વિના નિષ્ફળ છે, તે આત્મજયોતિરૂપ એકજ કલાની અમે ઉપાસના કરીએ છીએ. (૧૦) निधिभिनवभीरत्न,-श्चतुर्दशभिरप्यहो । न तेजश्चक्रिणां यत्स्यात्, तदात्माधीनमेवहि ॥११॥ ૨ : 2000 Pobrate & Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૨]. પરમતિ : પરચેવિંશતિકા અહો! નવનિધાન અને ચૌદ વડે ચક્રવર્તિએને જે તેજની પ્રાપ્તિ થતી નથી, તે તેજ પરમતિના પ્રકાશને પ્રાપ્ત થયેલા અમારા આત્માને આધીન છે. (૧૧) दंभपर्वतदंभोलि, ज्ञानध्यानधनाः सदा । मुनयो वासवेभ्योऽपि, विशिष्टं धाम विभ्रति ॥१२॥ દંભરૂપી પર્વતને તોડી નાંખવા માટે જ તુલ્ય જ્ઞાન તથા ધ્યાનરૂપી ધનવાળા મુનિઓ ઈન્દોથી પણ અધિક તેજને ધારણ કરે છે. (૧૨) श्रामण्ये वर्षपर्यायात् . प्राप्ते परमशुक्लताम् । . सर्वार्थसिद्धदेवेभ्योऽप्यधिकं ज्योतिरुल्लसेत् ॥१३॥ એક વર્ષના શ્રમણ પર્યાયવડે પરમશુકલતાને પામેલા મુનિવરેને સર્વાર્થસિદ્ધવિમાનના દેવેથી પણ અધિક તિ ઉલ્લસિત થાય છે. (૧૩) विस्तारिपरमज्योति,-ौतिताभ्यंतराशयाः । जीवन्मुक्ता महात्मानो, जायन्ते विगतस्पृहाः ॥१४॥ વિસ્તારવાલી પરમ તિવડે પ્રકાશિત થએલા અંતરાત્મવાળા જીવમુક્ત મહાત્માએ સર્વ પ્રકારની સ્પૃહાથી રહિત બને છે. (૧૪) 2500 PoEvate & Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશેાવિજય વિરચિતા । जाग्रत्यात्मनि ते नित्यं, बहिर्भावेषु शेरते । વાસને પચ્ચે, સીયન્તે સ્વમુળમૂતે । તેઓ આત્મભાને વિષે સદા [ ૧૦૩ ] શ્ય જાગ્રત રહે છે. આદ્ય લાવાને વિષે નિરંતર સુતા હાય છે. પર દ્રવ્યને વિષે ઉદાસીન ભાવ ધારણ કરે છે. સ્વગુણુરૂપી અમૃતના પાનને વિષે તલ્લીન રહે છે. (૧૫) यथैवाभ्युदितः सूर्यः, पिदधाति महान्तरम् । चारित्रपरमज्योति, द्यतितात्मा तथा मुनिः ॥ १६ ॥ ઉદય પામલે। સૂર્ય જેમ ાર અંધકારને નાશ કરે છે, તેમ ચારિત્રરૂપી પરમ ચૈાતિથી પ્રકાશિત આત્માવાળા મુનિ અજ્ઞાન અંધકારને આવરી નાંખે છે. (૧૬) प्रच्छन्नं परमं ज्योति, - रात्मनोऽज्ञानभस्मना । ક્ષળાવાનિમંત્રયુઝ,-ધ્યાનવાતપ્રાતઃ ।। ? || આત્માની પરમ જ્યેાતિ અજ્ઞાનરૂપી ભસ્મવડે ઢંકાયેલી છે. ઉગ્ર ધ્યાનરૂપી વાયુના પ્રચારથી ક્ષણવારમાં તે આવિર્ભાવ પામે છે. (૧૭) परकीयप्रवृत्तौ ये, मूकांधवधिरोपमाः । स्वगुणार्जन' - जास्तै, परमं ज्योतिराप्यते ॥ १८ ॥ ર. સપ્તામ્ર તૈ: પર 2560Fate & Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] પરમતિ પંચવિંશતિકા જેઓ પરકીય પ્રવૃત્તિમાં મૂક, અંધ અને બધિરની ઉપમાવાળા છે તથા સ્વગુણના ઉપાર્જનમાં સજજ છે. તેઓ પરમ જ્યોતિને પ્રાપ્ત કરે છે. (૧૮) परेषां गुणदोषेषु, दृष्टिस्ते विषदायिनी । स्वगुणानुभवालोकाद्, दृष्टिःपीयूषवर्षिणी ।। १९॥ બીજાઓના ગુણદોષોને વિષે રહેલી તારી દૃષ્ટિ વિષને વરસાવનારી છે. સ્વગુણને અનુભવ કરવાના પ્રકાશવાળી દૃષ્ટિ અમૃતને વરસાવનારી છે. (૧૯) પીને શં, વેલ વૃથા - તાવ વિજ્ઞાન, વાયોતિષશારા પર સ્વરૂપનું દર્શન કલાઘનીય છે. પર રૂપનું ઈક્ષણ વૃથા છે. આટલું જ વિજ્ઞાન પરમ જાતિનું પ્રકાશક છે. (૨૦). स्तोकमप्यात्मनो ज्योतिः, पश्यतो दीपवद्धितम् । अंधस्य दीपशतवत् , परंज्योतिर्न बह्वपि ॥२१॥ - ડી પણ આત્મતિ દેખતાને દીપકની જેમ હિત કરનારી છે. આંધળાને સેંકડો દીપકની २. स्वरुपादर्शनं 2500 PoEvate & Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશેવિજય વિરચિતા [ ૧૫ ]. જેમ ઘણુ પણ તિ બીજાને હિતકારક નથી.(૨૧) समताऽमृतमग्नानां, समाधिधूतपाप्मनां । रत्नत्रयमयं शुद्धं, परं ज्योतिः प्रकाशते ।। २२ ।। સમતારૂપી અમૃતમાં નિમગ્ન અને સમાધિવડે પાપકર્મને નાશ કરનારા મહાત્માઓને રત્નત્રયમય શુદ્ધ પરમજ્યોતિ પ્રકાશે છે. (૨૨) तीर्थकरा गणधरा, लब्धिसिद्धाश्च साधवः । संजातास्त्रिजगद्वंद्याः, परं ज्योतिष्प्रकाशतः ॥२३॥ તીર્થકરો, ગણધરો, અને લખ્રિસિદ્ધ સાધુપુરૂષો પરમતિના પ્રકાશથી ત્રણ જગતુને વંદનીય બન્યા છે. (૨૪) न रागं नापि च द्वेष, विषयेषु यदा व्रजेत् । औदासीन्यनिमग्नात्मा, तदामोति परं महः ॥२४॥ ઉદાસીન ભાવમાં નિમગ્ન આત્મા જ્યારે વિષયોને વિષે રાગને કે દ્વેષને પામતો નથી, ત્યારે પરમ તિને પ્રાપ્ત કરે છે. (૨૪) विज्ञाय परमज्योति,-मर्माहात्म्यमिदमुत्तमम् । यः स्थैर्य याति लभते, सयशोविजय श्रियम् ॥२५॥ 2000 Pobrate & Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ]. પરમજ્યોતિ: પંચવિંશતિકા * પરમતિનું આ ઉત્તમ માહાસ્ય જાણીને જે સ્થિરતાને પામે છે, તે યશ અને વિજયની લક્ષ્મીને પામે છે. અથવા શ્રીયશવિજયની લમીને પ્રાપ્ત કરે છે. (૨૫) 2500 PoEvate & Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ न्यायाचार्य-न्यायविशारद-महोपाध्याय श्रीयशोविजयविरचिता परमात्मपञ्चविंशतिका परमात्मा परं ज्योतिः, परमेष्ठी निरंजनः । अजः सनातनः शंभुः, स्वयंभूर्जयताजिनः ॥१॥ પરમાત્મા, પરંતિ , પરમેષ્ટી, નિરંજન, અજ, સનાતન, શંભુ અને સ્વયંભૂ એવા શ્રી જિન પ્રભુ જયવંત વ. ૧ नित्यं विज्ञानमानंद, ब्रह्म यत्र प्रतिष्ठितम् । शुद्धबुद्धस्वभावाय, नमस्तस्मै परात्मने ॥२॥ જ્યાં નિરંતર વિજ્ઞાન આનંદ અને બ્રહ્મ પ્રતિછિત છે, તે શુદ્ધબુદ્ધવભાવવાળા પરમાત્માને નમ२४२ थामी. (२) अविद्याजनितैः सर्वे,-विकारैरनुपद्रुतः । व्यक्त्या शिवपदस्थोऽसौ, शक्त्या जयति सर्वगः॥३॥ જે અજ્ઞાન જનિત સર્વ પ્રકારના વિકારોવડે અનુપત છે, વ્યક્તિ વડે શિવપદમાં રહેલ છે તથા શક્તિ વડે स स्थाने व्या५४ छ. (3) ___ 2BOOPorate & Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] પરમાત્મપવિ શતિકા यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । શુદ્વાનુમત્રસવેનું, પૂર્વ પરમામનઃ ।। ૪ ।। જ્યાંથી વાચાએ પાછી ફરે છે અને જ્યાં મનની ગતિ થતી નથી. માત્ર શુદ્ધ અનુભવવડેજ જાણી શકાય તેવું પરમાત્માનું સ્વરૂપ છે. (૪) न स्पर्शो यस्य नो वर्णों, न गन्धो न रस छृतिः । शुद्धचिन्मात्र गुणवान्, परमात्मा स गीयते ||५|| જેમને સ્પર્શ નથી, વધુ નથી, ગંધ નથી, રસ નથી, અને શબ્દ નથી અને જે કેવળ શુદ્ધ જ્ઞાન માત્ર ગુણુને ધારણ કરનારા છે, તે પરમાત્મા કહેવાય છે. (૫) माधुर्यातिशयो यद्वा, गुणौघः परमात्मनः । तथाssख्यातुं न शक्योपि, प्रत्याख्यातुं न शक्यते ||६| અથવા અતિશય મધુરતાને ધારણ કરનારા પરમાત્માના ગુણ્ણાના સમુદાય અમૂક પ્રકારના છે, એમ પણ કહી શકાતું નથી, અને અમૂક પ્રકારના નથી, એમ પણ કહી શકાતું નથી. (૬) बुद्धो जिनो हृषीकेशः, शंभुर्ब्रह्मादिपूरुषः । સ્થાહિનામમેલે,િ નાથતઃ સ મિયતે છા 2560Fate & Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશવિજય વિરચિતા [ ૧૦૯ ) બુદ્ધ, જિન, હૃષીકેશ, શંભુ, બ્રહ્મા, આદિપુરુષ ઈત્યાદિ નામવડે અનેક ભેદવાળા હોવા છતાં અર્થ વડે લેશમાત્ર ભેદને ધારણ કરતા નથી. (૭). धावन्तोऽपि नयानके, तत्स्वरूपं स्पृशन्ति न । . 'समुद्रा इव कल्लोलैः, कृतप्रतिनिवृत्तयः ॥८॥ દોડતા એવા પણ અનેક ના પરમાત્માના સ્વરૂપને સ્પર્શ કરી શકતા નથી. સમુદ્રના મેજાઓ જેમ સમુદ્રમાં પાછા ફરે છે, તેમ ન પણ (પરમાત્માના સ્વરૂપનો સ્પર્શ કર્યા વિના) પાછા ફરે છે. (૮) શોવરત ઇ-વોનાપતિઃ (તેર) | निर्विकल्पं तु तद्रूपं, गम्यं नाऽनुभवं विना ॥९॥ નયનો માર્ગ શબ્દ વડે ઉપરક્ત બની પરમાત્માના સ્વરૂપને બંધ કરાવે છે પરંતુ પરમાત્માનું નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવ વિના જાણી શકાતું નથી. (૯) केषां न कल्पनादर्वी, शास्त्रक्षीरानगाहिनी । स्तोकास्तत्त्वरसास्वाद,-विदोऽनुभवजिह्वया ॥१०॥ શાસ્રરૂપી ક્ષીરાન્નનું અવગાહન કરનાર કલ્પનારૂપી १. सामुद्रा इव कल्लोलाः । 2000 Pobrate & Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] પરમાત્મપંચવિંશતિકા કડછી કોને પ્રાપ્ત થઈ નથી? અનુભવરૂપી જિવાવડે તેના રસને આસ્વાદ જાણનારા જગતમાં વિરલ છે. જિતેન્દ્રિયા નિતીધા, કાત્તામાનઃ રામશરદ ! પારમાર્તિ યાત્તિ, વિરમગ્ન રમિ: શા ઈન્દ્રિયોને જીતનારા, કૈધને જીતનારા, આત્માને દમનારા અને શુભ આશયવાળા મહાપુરુષો ભિન્ન ભિન્ન માગવડે પણ પરમાત્મ સ્વરૂપના જ્ઞાનને પ્રાપ્ત કરે છે. (૧૧) नूनं मुमुक्षवः सर्वे, परमेश्वरसेवकाः । दुरासन्नादिभेदस्तु, तद्भूत्यत्वं निहन्ति न ॥१२॥ સઘળા મુમુક્ષુ આત્માઓ નિશ્ચય કરીને પરમેશ્વરના સેવકોજ છે. દૂર, નિકટ આદિનો ભેદ તેમના સેવકપણને જરા માત્ર હરકત કરતો નથી. (૧૨) नाममात्रेण ये दृप्ता, ज्ञानमार्गविवर्जिताः ।। न पश्यन्ति 'परात्मानं, ते घूका इव भास्करं ॥१३॥ જ્ઞાન માગથી રહિત અને પરમાત્માના નામ માત્રથી ગર્વિષ્ટ બનેલા આત્માઓ ઘુવડ, જેમ સૂર્યને જઇ શકે નહિ તેમ, પરમાત્માને જોઈ શકતા નથી. (૧૩) ૨. સાનં ! 2500 PoEvate & Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશવિજય વિરચિતા [૧૧] અમ: શાસ્ત્રારઃ સવ, થરાનેન દિપ ध्यातव्योऽयमुपास्योऽयं, परमात्मा निरंजनः ॥१४॥ શાસ્ત્ર સંબંધી સઘળે પરિશ્રમ જેમનું જ્ઞાન થવા બાદજ ફળવાળા બને છે, તે એક નિરંજન પરમાત્માજ ધ્યાન કરવા લાયક તથા ઉપાસના કરવા લાયક છે. (૧૪) नान्तराया न मिथ्यात्वं, हासोरत्यरती च न । न भीर्यस्य जुगुप्सा नो, परमात्मा स मे गतिः ॥१५॥ - જેમને અંતરાયો નથી, મિથ્યાત્વ નથી, હાસ્ય નથી, રતિ નથી, અરતિ નથી, ભય નથી અને જુગુપ્સા નથી, તે પરમાત્મા મને ગતિ-શરણ આપનાર થાઓ. ન શોધોયા નો વીમો, નાજ્ઞાના=વિતી તથા नावकाशश्च निद्रायाः, परमात्मा स मे गतिः ॥१६।। જેમને શક નથી, કામ નથી, અજ્ઞાન નથી, અવિરતિ નથી તથા નિદ્રાનો અવકાશ નથી, તે પરમાત્મા મને શરણભૂત થાઓ. (૧૬) रागद्वेषौ हतौ येन, जगत्त्रयभयंकरौ । सत्राणं परमात्मा मे, स्वप्ने वा जागरेऽपि वा ॥१७॥ ત્રણ જગતને ભયંકર એવા રાગ અને દ્વેષને 2500 Pobrate & Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૨ ] પરમાત્મપંચવિંશતિકા જેઓએ હણ નાખ્યા છે, તે પરમાત્મા મને સ્વમમાં કે જાગૃત અવસ્થામાં રક્ષણ કરનારા થાઓ. (૧૭) उपाधिजनिता भावा, ये ये जन्मजरादिकाः । . तेषां तेषां निषेधेन, सिद्धं रूपं परात्मनः ॥१८॥ કર્મરૂપી ઉપાધિથી ઉત્પન્ન થનારા જે જે જન્મ જરાદિક ભાવે છે, તે તે ભાનો નિષેધ થવા વડે પરમાત્માનું સ્વરૂપ સિદ્ધ થાય છે. (૧૮) अतव्यावृत्तितो भिन्न, सिद्धान्ताः कथयन्ति तम् । वस्तुतस्तु न निर्वाच्यं, 'तत्स्वरूपं कथञ्चन ॥१९॥ તે આવા પ્રકારનું નથી – એમ કહીને સિદ્ધાતે તેના સ્વરૂપનું વર્ણન કરે છે. વસ્તુતઃ પરમાત્માનું સ્વરૂપ કઈ પણ પ્રકારે કથન કરી શકાય તેવું નથી. (૧૯). जाननपि यथा म्लेच्छो, न शक्नोति पुरीगुणान् । प्रवक्तुमुपमाऽभावात, तथा सिद्धसुखं जिनः ॥२०॥ ગામડાનો રહીશ નગરના ગુણે જાણવા છતાં ઉપમાના અભાવે જેમ કહી શકતો નથી, તેમ કેવલજ્ઞાની મહાત્માઓ પણ ઉપમાના અભાવે સિદ્ધ પરમાત્માના સુખને જણાવી શકતા નથી. ૨૦ ૬. તર જ ! 2500 PoEvate & Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મપથવિંશતિકા [ ૧૧૩] सुरासुराणां सर्वेषां, यत्सुखं पिंडितं भवेत् । एकस्याऽपि हि सिद्धस्य, तदनंततमांशगम् ॥२१॥ સમસ્ત સુરાસુરનું સુખ એક જગ્યાએ એકત્ર કરવામાં આવે તે પણ એક સિદ્ધના સુખના અનં. તમાં ભાગને પણ પહોંચી શકતું નથી. (૨૧) अदेहा दर्शनज्ञानो,–पयोगमयमूर्तयः । બાવા પરમારમાર:, સિદ્ધાનિ નિરામયા ૨૨ - દેહ રહિત, દર્શન અને જ્ઞાનોપયોગમય સ્વરૂપવાળા તથા સદાકાળ રોગ અને પીડા રહિત સિદ્ધ પરમાત્માઓ હોય છે. (૨૨) लोकाग्रशिखरारूढाः, स्वभावसमवस्थिताः । भवप्रपञ्चनिर्मुक्ता, युक्तानन्ताऽवगाहनाः ॥२३॥ તેઓ લોકના અગ્રભાગરૂપ શિખર ઉપર આરૂઢ થયેલા હોય છે; પોતાના સ્વભાવની અંદર સદા અવસ્થિત થયેલા હોય છે. સંસારના પ્રપંચથી સર્વથા મૂકાયેલા હોય છે અને અનંતા સિદ્ધોની અવગાહનામાં રહેલા હોય છે. (૨૩) इलिका भ्रमरीध्यानाद् , भ्रमरीत्वं यथाऽश्नुते । तथा ध्यायन् परात्मानं, पारमात्मत्वमाप्नुयात् ॥२४॥ 2800 Pobrate & Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪ ] શ્રી યશવિજય વિરચિતા ભ્રમરીના ધ્યાનથી ઇલિકા જેમ ભ્રમરીપણાને પામે છે, તેમ પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. (૨૪). परमात्मगुणानेव, ये ध्यायन्ति समाहिताः । लभन्ते निभृतानन्दा,-स्ते यशोविजयश्रियम् ॥२५॥ એ રીતે સમાધિયુકત મનવાળા જેઓ પરમાત્માના ગુણેનું ધ્યાન કરે છે, તેઓ પરિપૂર્ણ આનંદવાળા બનીને યશને વિજય કરનારી લક્ષમીને પ્રાપ્ત કરે છે અથવા શ્રી યશોવિજયની લક્ષમીને પ્રાપ્ત કરે છે. (૨૫) ) R JOIN ૬. ગુiાય ! 2500 PoEvate & Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ कलिकालसर्वज्ञ-श्रीमद्-हेमचन्द्राचार्य-विरचितम् श्री-वीतराग-स्तोत्रम् । પ્રકાશ-પહેલો 4 यः परात्मा परंज्योतिः, परमः परमेष्ठिनाम् । आदित्यवर्ण तमसः, परस्तादामनन्ति यम् ॥१॥ જેઓ પરાત્મા, પરંmતિ અને પરમેષ્ઠીઓમાં પ્રધાન છે. જેમને પંડિત પરૂ અજ્ઞાનની પેલે પાર ગયેલા અને સૂર્યની જેવા ઉદ્યોત કરવાવાલા માને છે (૧) सर्वे येनोदमूल्यन्त, समूलाः क्लेशपादपाः । मूर्ना यस्मै नमस्यन्ति, सुरासुरनरेश्वराः ॥२॥ જેઓએ રાગાદિ કલેશ વૃક્ષોને મૂળથી ઉખેડી નાંખ્યા છે. જેમને સુર અસુર મનુષ્ય અને તેના અધિપતિએ મસ્તક વડે નમસ્કાર કરે છે. (૨) प्रावर्तन्त यतो विद्याः, पुरुषार्थप्रसाधिकाः । यस्य ज्ञानं भवद्भावि-भूतभावावभासकृत् ॥३॥ જેમનાથી પુરૂષાર્થને સિદ્ધ કરનારી શબ્દાદિ 2000 Pobrate & Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત વિદ્યાઓ પ્રવર્તેલી છે. જેમનું જ્ઞાન વર્તમાન, ભાવિ અને ભૂત ભાવોને પ્રકાશનારૂં છે. (૩) यस्मिन्विज्ञानमानन्दं, ब्रह्म चैकात्मतां गतम् । स श्रद्धेयः स च ध्येयः, प्रपद्ये शरणं च तम् ॥४॥ જેમનામાં વિજ્ઞાન-કેવળજ્ઞાન, આનન્દ-સુખ અને બ્રહ્મ-પરમપદ, એ ત્રણે એકપણાને પામેલ છે, તે શ્રદ્ધેય છે અને ધ્યેય છે તથા તેમનું હું શરણું અંગીકાર કરું છું. (૪) तेन स्यां नाथवांस्तस्मै, स्पृहयेयं समाहितः । तत: कृतार्थों भूयासं, भवेयं तस्य किङ्करः ॥५॥ તેમના વડે હું સનાથ છું. તેમને સમાહિત મનવાળો હું વાંછું છું. તેમનાથી હું કૃતાર્થ થાઉં છું અને તેમને હું કિંકર છું. (૫) तत्र स्तोत्रेण कुर्या च, पवित्रां स्वां सरस्वतीम् । इदं हि भवकान्तारे, जन्मिनां जन्मनः फलम् ।।६।। તેમની સ્તુતિ કરવા વડે હું મારી વાચાને પવિત્ર કરૂં છું. કારણ કે આ ભવ અટવીમાં પ્રાણીઓના જન્મનું એજ એક ફુલ છે. (૬) काहं पशोरपि पशु-वीतरागस्तवः क च । उत्तितीपुररण्यानी, पद्भयां पङ्गुरिवारम्यतः ॥७॥ 2500 Pobrate & Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ તેત્ર [૧૧૭] પશુથી પણ પશુ એ હું કયાં ? અને સુરગુરૂથી પણ અશક્ય એવી વીતરાગની સ્તુતિ ક્યાં ? એ કારણે બે પગ વડે માટી અટવીનું ઉલ્લંઘન કરવાને ઈરછતા પંગુની જે હું છું. (૭) तथापि श्रद्धामुग्धोऽहं, नोपालभ्यः स्खलन्नपि । विशृङ्खलापि वाग्वृत्तिः, श्रद्दधानस्य शोभते ॥८॥ તો પણ શ્રદ્ધાથી મુગ્ધ એ હું પ્રભુની સ્તુતિ કરવામાં ખલના પામવા છતાં ઉપાલભને પાત્ર નથી. શ્રદ્ધાળુ આત્માની સંબંધ વિનાની વાક્ય રચના પણ શોભાને પામે છે. (૮) श्रीहेमचन्द्रप्रभवाद् ,-वीतरागस्तवादितः । कुमारपालभूपालः प्रामोतु फलमीप्सितम् ॥९॥ - શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા આ શ્રીવીતરાગસ્તવથી શ્રી કુમારપાલ ભૂપાલ, શ્રદ્ધા વિશુદ્ધિ લક્ષણ અને કર્મક્ષય લક્ષણ ઈચ્છિત ફલને પ્રાપ્ત કરો. (૯) પ્રકાશ બીજે प्रियङ्गु-स्फटिक-स्वर्ण-पद्मरागाअनप्रभः । प्रभो ! तवाधौतशुचिः, कायः कमिव नाक्षिपेत् ॥१॥ 2500 Pobrate & Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] શ્રી હેમચન્દ્રાચાય વિરચિત હે પ્રÀા ! પ્રિયંગુની જેમ નીલ, સ્ફટિકની જેમ ઉજવલ, સ્વણુ ની જેમ પીળા, પદ્મરાગની જેમ રાતા, અને અંજનની જેમ શ્યામ કાન્તિવાળા અને ધાયા વિનાજ પવિત્ર એવા આપને દેહ કાને આશ્ચયચકિત ન કરે ? (૧) મદ્રાર્-૩ામશિયમવાસિત-મુગન્ધિનિ । तवाङ्गे भृङ्गतां यान्ति, नेत्राणि सुरयोषिताम् ||२|| કલ્પતરૂના પુષ્પાની માલાની જેમ સ્વભાવથીજ સુન્ધ એવા આપના શરીરને વિષે દેવાંગનાઓનાં નેત્રા ભ્રમરપણાને પામે છે. (૨) दिव्यामृतरसास्वाद - पोपप्रतिहता इव । समाविशन्ति ते नाथ ! नाङ्गे रोगोरगव्रजाः ॥३॥ હે નાથ ! દિવ્ય અમૃતરસના આસ્વાદની પુષ્ટિથી જાણે પરાભવ પામ્યા ન હોય તેમ કાસશ્વા સાદિક રાગરૂપી સર્પના સમૂહ। આપના શરીરને વિષે પ્રવેશ પામતા નથી. (૩) स्वय्यादर्शत लालीन- प्रतिमाप्रतिरूपके । ક્ષ વેટવિઝીનન—થાવિ વપુષ: ત: ? ॥૪॥ દ્રુપ ણુના તલની અંદર પ્રતિબિંબિત થયેલા પ્રતિબિંબની જેમ સ્વચ્છ એવા આપને વિષે કાયાનું 2560@vate & Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [૧૧૯ ] ઝરતા પ્રસ્વેદથી વ્યાપીપણું હેય, એવી વાત પણ ક્યાંથી હોય? (૪) न केवलं रागमुक्तं, वीतराग ! मनस्तव । वपुःस्थितं रक्तमपि, क्षीरधारासहोदरम् ॥५॥ હે વીતરાગ કેવલ આપનું મન રાગરહિત છે, એમ નથી. આપના શરીરમાં રહેલું રૂધિર પણ દૂધની ધારા જેવું ઉજજવલ છે. (૫) जगद्विलक्षणं किं वा, तवान्यद्वक्तुमीश्महे ? । यदविस्रमबीभत्स, शुभ्रं मांसमपि प्रभो ! ॥६॥ અથવા હે પ્રભ! જગતથી વિલક્ષણ એવું આપનું બીજું કેટલું વર્ણન કરવા અને સમર્થ થઈ શકીએ ? કારણકે આપનું માંસ પણ દુગન્ધ વિનાનું -દુર્ગચ્છા વિનાનું તથા ઉજજવલ છે. (૬) जलस्थलसमुद्भूताः, संत्यज्य सुमनःस्रजः । तव निःश्वाससौरभ्य,-मनुयान्ति मधुव्रताः ॥७॥ જલ અને સ્થળને વિષે ઉત્પન્ન થયેલા પુપોની માળાઓને ત્યાગ કરીને ભ્રમરે આપના નિઃશ્વાસની સૌરભ લેવાને માટે આપની પાછળ આવે છે. (૭) 2500 PoEvate & Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૦ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત लोकोत्तरचमत्कार, करी तव भवस्थितिः । यतो नाहारनीहारी, गोचरश्चर्मचक्षुषाम् ॥८॥ આપની ભાવસ્થિતિ-સંસારમાં વસવાપણું કેસર ચમકાર-અપૂર્વ આશ્ચર્યને પેદા કરનારું છે, કારણકે આપના આહાર અને નીહાર ચર્મચક્ષુવાળા ઓને અગોચર-અદશ્ય છે (૮) પ્રકાશ ત્રીજો - - - - सर्वाभिमुख्यतो नाथ !, तीर्थकृन्नामकर्मजात् । सर्वथा सम्मुखीनस्त्वमानन्दयसि यत्प्रजाः ॥१॥ હે નાથ ! જે કારણ માટે તીર્થકર નામકર્મ જનિત “સર્વાભિમુખ્ય નામના અતિશયથી, કેવળજ્ઞાનના પ્રકાશ વડે સર્વથા સર્વ દિશાએ સન્મુખ રહેલા એવા આપ, દેવ મનુષ્યાદિ સર્વ પ્રજાને સર્વ પ્રકારે આનંદ પમાડે છે. (૧) यद्योजनप्रमाणेऽपि, धर्मदेशनसद्मनि । संमान्ति कोटिशस्तिर्यग्नदेवाः सपरिच्छदाः ॥२॥ એક યોજન પ્રમાણ એવી પણ ધર્મદેશનાની ભૂમિને વિષે પિોતપોતાના પરિવાર સહિત કોડ તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓ સમાઈ જાય છે. (૨) 2000 Pobrate & Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૨૨ ] तेषामेव स्वस्वभाषा-परिणाममनोहरम् । .. अप्येकरूपं वचनं, यत्ते धर्मावबोधकृत् ॥ ३ ॥ પોતપોતાની ભાષામાં પરિણામ પામી જવાવાળું હોવાથી મનહર એવું એક સરખું પણ આપનું વચન તેઓને ધર્મને અવધ કરનારૂં થાય છે. (૩) साग्रेऽपि योजनशते, पूर्वोत्पन्नाः गदाम्बुदाः । यदअसा विलीयन्ते, त्वद्विहारानिलोमिभिः ॥४॥ આપના વિહારરૂપી પવનની લહરીઓ વડે સવાસે જનને વિષે પૂર્વે ઉત્પન્ન થયેલા રેગરૂપી વાદળાએ તત્કાળ વિલય પામી જાય છે. (૪) नाविर्भवन्ति यद्भूमौ, मूषकाः शलभाः शुकाः । क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः ॥५॥ રાજાએવડે દૂર કરાયેલી અનીતિઓની જેમ ભૂમિને વિષે મૂષક-ઊંદર, શલભ-તીડ અને શુકપિપટ વિગેરેના ઉપદ્રવ ક્ષણવારમાં નાબૂદ થઈ જાય છે. (૫) ક્ષેત્ર દ્રાહિમવો, થરાશિઃ પ્રશાસ્થતિ ! त्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले ॥६॥ આપની કૃપારૂપી પુષ્કરાવના મેઘની વૃષ્ટિ 2500 PoEvate & Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૨ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત થીજ જાણે હાય નહિ તેમ જ્યાં આપ ચરણ ધરો છો ત્યાં સ્ત્રી, ક્ષેત્ર અને નગરાદિથી ઉતપન્ન થયેલો વરરૂપી અગ્નિ શમી જાય છે. (૬) त्वत्प्रभावे भुवि भ्राम्यत्यशिवोच्छेद डिण्डिमे । સમાન્તિ ન થનાથ !, મારયો મુવનાથ: Iળા હે નાથ ! અશિવને ઉછેદ કરવાને ડિડિમનાદ સમાન આપને પ્રભાવ ભૂમિ ઉપર ફેલાયે છતે ભુવનના દુશમનભૂત મારી-મરકી વિગેરે ઉપદ્ર ઉત્પન્ન થતા નથી. (૭) कामवर्षिणि लोकानां, त्वयि विश्वकवत्सले । अतिवृष्टिरवृष्टिर्या, भवेद्यन्नोपतापकृत् ॥८॥ લેકના કામિતને વર્ષાવનાર વિશ્વને વિષે અદ્વિતીય વત્સલ એવા આપ વિદ્યમાન છતે ઉપતાપને કરનારી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી નથી. (૮) स्वराष्ट्र-परराष्ट्रेभ्यो, यत्क्षुद्रोपद्रवा द्रुतम् । विद्रवन्ति त्वत्प्रभावात् , सिंहनादादिव द्विपाः ॥९॥ સિંહનાદથી જેમ હાથીઓ ભાગી જાય તેમ સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી ઉત્પન્ન થયેલા શુદ્ર ઉપદ્રો આપના પ્રભાવથી તત્કાળ ભાગી જાય છે. (૯) 2500 Pobate & Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૨૩] ચર ફી તે = દુમિર્સ, ક્ષિત જાતિ સ્થપિ છે सद्भुितप्रभावाढथे, जङ्गमे कल्पपादपे ॥१०॥ | સર્વ પ્રકારના અદ્દભુત પ્રભાવશાળી જગમ કલ્પતરૂ સમાન આ૫ ક્ષિતિતલ ઉપર વિહરે છતે દુભિક્ષ ક્ષય પામી જાય છે. (૧૦) यन्मनः पश्चिमे भागे, जितमार्तण्डमण्डलम् । मा भूद्वपुर्दुरालोकमितीवोत्पिण्डितं महः ॥११॥ આ૫નું શરીર જોવામાં અડચણ ન આવે એ માટે જ જાણે હેય નહિ તેમ સુરાસુરોએ આપના મસ્તકની પાછળ એક સ્થાને ભેગું કરેલું આપના શરીરનું જ મહા તેજ જાણે ન હોય તેવું સૂર્યના મંડળને પણ જીતી જનારૂં તેજનું મંડળ-ભામંડળ સ્થાપેલું છે. (૧૧) स एष योगसाम्राज्य-महिमा विश्वविश्रुतः । कर्मक्षयोत्थो भगवन्कस्य नाश्चर्यकारणम् ? ॥१२॥ હે ભગવન્! તે આ ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલે વિશ્વવિખ્યાત ચોગ સામ્રાજ્યને મહિમા કોને આશ્ચર્ય કરનાર નથી? (૧૨) अनन्तकालप्रचित-मनन्तमपि सर्वथा । त्वत्तो नान्यः कर्मकक्षमुन्मूलयति मूलतः ॥१३॥ 2800 Pobrate & Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪ ] શ્રી હેમચન્દ્રાચાય વિરચિત કરેલ અને અન્ત અનન્ત કાલથી ઉપાર્જન વિનાના ક્રમ વનને આપના સિવાય બીજો કેાઇ મૂલથી ઉખેડી નાંખવાને સમર્થ નથી. (૧૩) तथोपाये प्रवृत्तस्त्वं क्रियासमभिहारतः । यथानिच्छन्नुपेयस्य, परां श्रियमशिश्रियः || १४ || હે પ્રભુ! ચારિત્રરૂપી ઉપાયમાં વારવાર અભ્યા સથી આપ તેવા પ્રકારે પ્રવૃત્ત થયા છે કે જેથી નહિ ઈચ્છવા છતાં ઉપેય-માક્ષની ઉત્કૃષ્ટ લક્ષ્મીને આપે પ્રાપ્ત કરી છે. (૧૪) मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ||१५|| મૈત્રી ભાવનાના પવિત્ર પાત્રરૂપ પ્રમાદ, ભાવના વડે સુચેાભિત, તથા કરૂણા અને માસ્થ્ય ભાવનાવડે પૂજનીય, યાગાત્મા-ચેાગસ્વરૂપ એવા આપને નમસ્કાર થાએ. (૧૫) પ્રકાશ ચાથા मिथ्यादृशां युगान्तार्कः, सुदृशाममृताञ्जनम् । तिलकं तीर्थकुल्लक्ष्म्याः, पुरश्चक्रं तवैधते ॥ १ ॥ મિથ્યાષ્ટિઓને પ્રલય કાળના સૂર્ય 2560Fate & Personal Use Only સૂર્ય તુલ્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ તેત્ર [ ૧૫ ] અને સમ્યગ્દષ્ટિઓને અમૃતના અંજન તુલ્ય શાન્તિ કારી, તીર્થકરની લમીના તિલકભૂત હે પ્રભુ! આપની આગળ ધર્મચક શોભી રહ્યું છે. (૧) #ોને જ્ઞાતિ, સ્વામીલાવાતુપુરિજીત છે उचैरिन्द्रध्वजव्याजातर्जनी जमविद्विषा ॥२॥ જગતમાં આ વીતરાગ જ એક સવામી છે” એમ કહેવાને માટે ઈન્ડે ઊંચા એવા ઈન્દ્ર દવજના હાને પિતાની તર્જની આંગળી ઉંચી કરી છે, એમ જણાય છે. (૨) यत्र पादौ पदं धत्तस्तव तत्र सुरासुराः । રિતિ ફૂગથારાષ્ટ્રિયં વાવાસિનીમ રૂા જ્યાં આપના બે ચરણે સ્થાન ધાર કરે છે, ત્યાં દેવ અને દાનવે સુવર્ણ કમળના મિષથી કમળમાં નિવાસ કરનારી લક્ષ્મીને વિસ્તાર છે. (૩) दानशीलतपोभाव-भेदाद्धर्म चतुर्विधम् । मन्ये युगपदाख्यातुं, चतुर्वक्त्रोऽभवद्भवान् ॥४॥ - દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારના ધર્મને એક સાથે કહેવા માટે જ આપ ચાર મુખવાળા થયા છે, એમ હું માનું છું. (૪) 2500 Pobrate & Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૬] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત त्वयि दोषत्रयात् त्रातुं, प्रवृत्ते भुवनत्रयीम् । प्राकारत्रितयं चक्रुस्खयोऽपि त्रिदिवौकसः ॥५॥ ત્રણે ભુવનને રાગદ્વેષ અને મોહરૂપ ત્રણે દોષોથી બચાવવાને માટે આપ પ્રવૃત્ત થયે છતે વૈમાનિક, જ્યોતિષી અને ભવનપતિ, એમ ત્રણ પ્રકારના દેવેએ રનમય, સુવર્ણમય અને રૂધ્યમય એમ ત્રણ પ્રકારના કીલાઓની રચના કરી છે. (૫) अधोमुखाः कण्टकाः स्युर्धाच्यां विहरतस्तव । भवेयुः सम्मुखीनाः किं, तामसास्तिग्मरोचिषः ? ॥६॥ પૃથ્વી તલ પર આપે વિહાર કર્યું તે કંટકોકાંટાઓ અધે મુખવાળા થઈ જાય છે. સૂર્ય ઉદય પામે ત્યારે ઘુવડ અથવા અંધકારના સમૂહ શું ટકી શકે ખરા ? (૬) केशरोमनखश्मश्रु, तवावस्थितमित्ययम् । बाह्योऽपि योगमहिमा, नाप्तस्तीर्थकरः परैः ॥७॥ આપના કેશ, રોમ, નખ અને શ્મશ્ર–દાઢી મૂછના વાળ અવસ્થિત-દીક્ષા ગ્રહણ અવસરે જેટલા હોય છે તેટલા જ રહે છે. આ પ્રકારને બાહ્ય પણ ગને મહિમા અન્ય દેએ પ્રાપ્ત કર્યો નથી. (૭) 2500 Pobrate & Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ તેત્ર [ ૧૨૭ ] शब्दरूपरसस्पर्श-गन्धाख्याः पञ्च गोचराः । भजन्ति प्रातिकूल्यं न, त्वदने तार्किका इव ॥८॥ આપની આગળ બૌદ્ધ-નૈયાયિકાદિ તાર્કિકેની જેમ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગન્ધરૂપ પાંચે ઇન્દ્રિયના વિષયે પ્રતિકૂલપણાને ભજતા નથી કિન્તુ અનુકૂળતાને ધારણ કરે છે. (૮) त्वत्पादावृतवः सर्वे, युगपत्पर्युपासते । आकालकृतकन्दर्प-साहायकभयादिव ॥९॥ અનાદિ કાલથી કામદેવને કરેલી સહાયના ભયથી જ જાણે હાય નહિ તેમ સઘળી હતુઓ એક સાથે આવીને આપના ચરણેની સેવા કરે છે. (૯) सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च ।। भावित्वत्पादसंस्पर्शा, पूजयन्ति भुवं सुराः ॥१०॥ ' ભવિષ્યમાં આપના ચરણને સ્પર્શ થવાનો છે તે ભૂમિને દેવતાઓ સુગનિધ જલની વૃષ્ટિવડે તથા દિવ્ય પુપોના સમૂહવડે પૂજે છે. (૧૦) जगत्प्रतीक्ष्य ! त्वां यान्ति, पक्षिणोऽपि प्रदक्षिणम् । I ગતિદિતાં તેવાં, સ્વરિ વાસવૃત્તા: ? ??શા. હે જગજૂજ્ય! પક્ષિઓ પણ આપને પ્રદ 2500 PoEvate & Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૮ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત ક્ષિણા આપે છે, તો પછી આપના પ્રત્યે પ્રતિકૂળ વર્તન રાખનારા મોટા ગણાતા એવા મનુષ્યાની શી ગતિ સમજવી ? (૧૧) पश्चेन्द्रियाणां दौःशील्यं, क्य भवेद्भवदन्तिके । एकेन्द्रियोऽपि यन्मुश्चत्यनिलः प्रतिकूलताम् ॥१२॥ આપની આગળ પંચેન્દ્રિયોનું દુષ્ટપણું તે હેયજ કયાંથી? કારણ કે એકેન્દ્રિય એવો વાયુ પણ આપની આગળ પ્રતિકૂલપણાને ત્યાગ કરે છે. (૧૨) मूर्ना नमन्ति तरवस्त्वन्माहात्म्यचमत्कृताः । तत्कृतार्थ शिरस्तेषां, व्यर्थ मिथ्यादृशां पुनः ॥१३॥ - હે પ્રભુ! આપના માહાસ્યથી ચમત્કાર પામેલા વૃક્ષે પણ આપને મસ્તકવડે નમસ્કાર કરે છે. તે કારણે તેઓના મસ્તક કૃતાર્થ છે. કિન્તુ આપને નહિ નમનારા મિથ્યાદષ્ટિએના મસ્તક વ્યર્થ છે. (૧૩) जघन्यत: कोटिसङ्ख्यास्त्वां सेवन्ते सुरासुराः । भाग्यसम्भारलभ्येऽर्थे, न मन्दा अप्युदासते ॥१४॥ હે પ્રભુ! જઘન્યથી એક ક્રોડ દેવો અને અસુરો આપની સેવા કરે છે. કારણ કે ભાગ્યના સમૂહથી પ્રાપ્ત થયેલ પદાર્થને વિષે મન્દ આત્માઓ પણ ઉદાસીનતા ધારણ કરતા નથી. (૧૪). 2500 Pobrate & Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તાત્ર પ્રકાશ-પાંચમા, [ ૧૨૯ ] गायन्निव। लिविरुतैर्नृत्यन्निव चलर्दलैः । त्वद्गुणैरिव रक्तोऽसौ, मोदते चैत्यपादपः ॥ १ ॥ હે નાથ ! ભ્રમરાના શબ્દવડે જાણે ગાયન કરતા હાય, ચ'ચલ પાંદડાએવડે જાણે નૃત્ય કરતા હાય, તથા આપના ગુણાવડે જાણે રક્ત-રાતા બન્યા હાય, તેમ આ અશાક વૃક્ષ હર્ષ પામે છે. (૧) आयोजनं सुमनसोऽधस्तान्निक्षिप्तबन्धनाः । જ્ઞાનુની સુમનનો, દેશનોન્યા શિનિ હૈ રા હે નાથ ! એક ચૈાજન સુધી જેનાં ટ્વીંટડા નીચા છે એવા જાનુપ્રમાણુ પુષ્પાને દેવતાએ આપની દેશનાભૂમિને વિષે વરસાવે છે. (૨) मालवकैशिकी मुख्य, - ग्रामरागपवित्रितः । તવ થ્થિો ધ્વનિ પીતો, ટ્વીયનૈરવ શા માલકાશ વિગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલા આપના દિવ્યધ્વનિ હષ વડે ઉંચી ગ્રીવાવાળા બનેલા હરણીયાએદ્વારા પણ પીવાયેા છે. (૩) तवेन्दुधामधवला, चकास्ति चमरावली | हंसालिखि वक्त्राब्ज, - परिचर्यापरायणा ॥ ४ ॥ 2560Fate & Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત ચંદ્રની કાંતિ સમાન ઉજજવળ એવી ચામરની શ્રેિણી જાણે આપના મુખકમલની સેવામાં તત્પર થયેલી હસની શ્રેણિ ન હોય, તેમ શેભે છે. (૪) मृगेन्द्रासनमारूढे, त्वयि तन्वति देशनाम् ।। श्रोतुं मृगास्समायान्ति, मृगेन्द्रमिव सेवितुम् ॥५॥ દેશના દેવા માટે આપ સિંહાસન પર આરૂઢ થયે છતે આપની દેશના શ્રવણ કરવા માટે હરણીયાએ આવે છે, તે જાણે પોતાના સ્વામી મૃગેન્દ્રની સેવા કરવા માટે આવતા હોય તેમ લાગે છે. (૫) भासां चयैः परिवृतो, ज्योत्स्नाभिरिव चन्द्रमाः । चकोराणामिव दृशां, ददासि परमां मुदम् ॥६॥ જ્યોત્સનાવડે વીંટાયેલે ચંદ્રમા જેમ ચકોર પક્ષિઓના નેત્રને આનંદ આપે છે, તેમ તેજના પંજ સવરૂપ ભામંડલવડે વીંટાયેલા આપ સજજનેની ચક્ષુઓને પરમ આનંદ આપે છે. (૬) દુનિર્વિશ્વવિજ્ઞ!, gો પ્રતિવનનું जगत्याप्तेषु ते प्राज्यं, साम्राज्यमिव शंसति ॥७॥ હે સર્વ વિશ્વના ઈશ! આકાશમાં આપની આગળ પડ પાડતે દેવદુન્દુભિ, જાણે જગતને 2500 Pobrate & Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર ૧૩૧ વિષે આપ્ત પુરૂષમાં આપનું પરમ સામ્રાજ્ય છે એમ કહેતે ન હોય, તેમ ક્વનિત કરે છે. (૭) तवोर्ध्वमूवं पुण्यद्धि,-क्रमसब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुवन, प्रभुत्वौदिशंसिनी ॥८॥ વધતી જતી એવી આપની પુણ્ય દ્ધિના ક્રમ સમાન ઉપરાઉપરી રહેલાં ત્રણ છ જાણે ત્રણ ભુવનને વિષે રહેલી આપની પ્રભુતાની પ્રૌઢતાને કહી રહ્યાં છે. (૮) एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव । चित्रीयन्ते न के दृष्ट्वा, नाथ ! मिथ्यादृशोऽपि हि ॥९॥ હે નાથ ! ચમત્કારને કરનારી આપની આ પ્રાતિહાર્ય લક્ષ્મીને જોઈને ક્યા મિથ્યાદિષ્ટિ આત્માઓ પણ આશ્ચર્ય નથી પામતા ? અર્થાત્ સૌ કોઈ આશ્ચર્ય પામે છે. (૯) પ્રકાશ-છ. लावण्यपुण्यवपुषि, त्वयि नेत्रामृताअने । माध्यस्थ्यमपि दौःस्थ्याय, किं पुनद्वेषविप्लवः ॥१॥ નેત્રને અમૃતના અંજન તુલ્ય અને લાવણ્ય વડે પવિત્ર શરીરવાળા એવા આપને વિષે મધ્યસ્થપણું 2500 Pobrate & Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] શ્રી હેમચન્દ્રાચાય વિરચિત ધારણ કરવું, એ પણ દુ:ખને માટે છે, તેા પછી દ્વેષ ભાવ ધારણ કરવા, એ માટે તા કહેવું જ શું ? (૧) तवापि प्रतिपक्षोऽस्ति, सोऽपि कोपादिविप्लुतः । अनया किंवदन्त्याऽपि किं जीवन्ति विवेकिनः ||२|| આપને પણુ પ્રતિપક્ષ દુશ્મન છે અને તે પશુ કાપાદિથી ન્યાસ છે. આ જાતિની કિંવદન્તી-કુત્સિત વાર્તા સાંભળીને વિવેકી પુરૂષા શું પ્રાણ ધારણ કરી શકે ? ન જ કરી શકે. (૨) विपक्षस्ते विरक्तश्चेत् स त्वमेवाथ रागवान् । न विपक्ष विपक्षः किं, खद्योतो द्युतिमालिनः १ ॥३॥ આપના વિપક્ષ જો વિરક્ત છે, તેા તે આપજ છે. અને જો રાગવાનું છે, તેા તે વિપક્ષજ નથી. શું સૂર્યના વિપક્ષ ખજવા હાઈ શકે? (૩) स्पृहयन्ति त्वद्योगाय यत्तेऽपि लवसत्तमाः । योगमुद्रादरिद्राणां परेषां तत्कथैव का ? ||४|| આપના ચાગની વ્યુહા લવસત્તમ-અનુત્તર વિમાનવાસી દેવા પણ કરે છે. ચાગની મુદ્રાથી પણ રહિત એવા પરઢનીઓને વિષે તે ચેાગની કથા-વાર્તા પશુ શાની હૈાય ? ન જ હાય. (૪) 2560@vate & Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૩૩ ] त्वां प्रपद्यामहे नाथं, त्वां स्तुमस्त्वामुपास्महे । त्वत्तो हि न परस्त्राता, किं ब्रूमः १ किमु कुर्महे ? ॥ ५॥ આપને અમે નાથ તરીકે સ્વીકારીએ છીએ, આપની અમે સ્તુતિ કરીએ છીએ અને આપની અમે ઉપાસના કરીએ છીએ. કારણકે આપનાથી અધિક બીજો કોઈ રક્ષક નથી, આપની સ્તુતિથી અધિક બીજું કાંઈ બોલવાલાયક નથી અને આપની ઉપાસનાથી અધિક બીજું કાંઈ કરવા લાયક નથી. (૫) स्वयं मलीमसाचारैः, प्रतारणपरैः परैः । वञ्च्यते जगदप्येतत्कस्य पूत्कुर्महे पुरः ? ॥६॥ સ્વયં મલિન આચારવાલા અને પરને ઠગવામાં ત૫ર એવા અન્યદેવે વડે આ જગત્ ઠગાઈ રહ્યું છે. હે નાથ! કોની આગળ અમે પિકાર કરીએ? (૬) नित्यमुक्तान् जगजन्म,-क्षेमक्षयकृतोद्यमान् । वन्ध्यास्तनन्धयप्रायान् , को देवांश्चेतनः श्रयेत् ॥७॥ નિત્યમુક્ત અને જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા પ્રલય કરવામાં ઉદ્યમી એવા વધ્યાના પુત્ર સમાન દેને કોણ સચેતન આશ્રય કરે? (૭) कृतार्था जठरोपस्थ,-दुःस्थितैरपि दैवतैः । भवादृशानिह्नवते, हा हा ! देवास्तिकाः परे ॥८॥ 2500 Pobate & Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪. શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત જઠર-ઉદર અને ઉપથ-ઈન્દ્રિયવથી વિડબિત થયેલા દેથી કૃતકૃત્ય બનેલા અન્ય દેવાસ્તિક–અમે દેવને માનનારા છીએ એવી બુદ્ધિ ધારણ કરનારા કુતીર્થિકો-આપના જેવાને અ૫લાપ કરે છે, એ ખરેખર અત્યંત દુઃખને વિષય છે. (૮) खपुष्यप्रायमुत्प्रेक्ष्य, किश्चिन्मान प्रकल्प्य च । संमान्ति देहे गेहे वा, न गेहेनदिनः परे ॥९॥ - આકાશના પુષ્પના જેવી કોઈ વસ્તુની કલ્પના કરીને અને તેને સિદ્ધ કરવા કઈ પ્રમાણને આગળ ધરીને ગેહેનદી–ઘરમાં શુરવીર એવા પરતીર્થિક પિતાના દેહમાં કે ઘરમાં માતા નથી–અમારે જ ધર્મ શ્રેષ્ઠ છે એમ માની ફેગટ કુલાય છે. (૯) कामरागस्नेहरागा,-वीपत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥१०॥ કામ રાગ અને સનેહ રાગનું નિવારણ સુકર છે. કિંતુ પાપિષ્ટ એ દષ્ટિરાગ સજજન પુરૂષોને પણ દુરૂછેદ છે. (૧૦) प्रसन्नमास्यं मध्यस्थे, दृशौ लोकम्पृणं वचः । इति प्रीतिपदे बाद, मूढास्त्वय्यप्युदासते ॥११॥ 2500 PoEvate & Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર ૧૩૫ પ્રસન્ન મુખ, મધ્યસ્થ લોચન અને લોક પ્રિય વચનને ધારણ કરનારા એવા અત્યંત પ્રીતિના સ્થાનરૂપ આપને વિષે પણ મૂઢ કે ઉદાસીનતા ધારણ કરે છે! (૧૧) तिष्ठेद्वायुद्भवेदद्रि,-ज्वलेज्जलपि क्वचित् । तथापि ग्रस्तो रागाद्ये,- प्तो भवितुमर्हति ॥१२॥ કદાચ વાયુ સ્થિર થઈ જાય, પર્વત ગળી જાય, અને જલ જાજવલ્યવાન બની જાય, તેપણ રાગાદિકથી ગ્રસ્ત પુરૂષ આપ્ત થવાને યોગ્ય નથી. (૧૨) પ્રકાશ-સાતમે. धर्माधर्मी विना नाङ्गं, विनाङ्गेन मुखं कुतः । मुखाद्विना न वक्तृत्वं, तच्छास्तारः परे कथम् १ ॥१॥ ધર્મ અને અધર્મ વિના શરીર નથી. શરીર વિના મુખ નથી. અને મુખ વિના વકતૃત્વ નથી. તે પછી ધમધમે અને શરીરાદિથી રહિત અન્ય શાસ્તા-ઉપદેશદાતા કેવી રીતે ઘટે? (૧) अदेहस्य जगत्सर्गे, प्रवृत्तिरपि नोचिता । न च प्रयोजनं किंचित् , स्वातन्त्र्यान्न पराज्ञया ॥२॥ 2500 Pobrate & Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત શરીર રહિતને જગતનું સર્જન કરવાની પ્રવૃત્તિ પણ ઘટતી નથી. કૃતકૃત્ય હોવાથી સર્જન કરવાનું કાંઈ પ્રયોજન નથી અને સ્વતંત્ર હોવાથી પારકાની આજ્ઞાએ પણ પ્રવર્તાવાનું નથી. (૨) क्रीडया चेन्प्रवर्तेत, रागवान् स्यात् कुमारवत् । कृपयाऽथ सृजेत्तर्हि, सुख्येव सकलं सृजेत् ॥३॥ ક્રીડા માટે જે પ્રવતે તે બાળકની જેમ રાગવાન ઠરે, અને જે કૃપાથી બનાવે તો સકલ જગને સુખી જ બનાવે. (૩). दुःखदौर्गत्यदुर्योनि,-जन्मादिक्लेशविह्वलम् । जनं तु सृजतस्तस्य, कृपालोः का कृपालुता ? ॥४॥ દુખ, દૌગત્ય અને દુષ્ટ યોનિઓને વિષે જન્માદિના કલેશ વડે વિહળ એવા જગને સજેતા તે કૃપાલુની કૃપાલતા કયાં રહી? (૪) कर्मापेक्षः स चेत्तर्हि, न स्वतन्त्रोऽस्मदादिवत् । कर्मजन्ये च वैचित्र्ये, किमनेन शिखण्डिना ? ॥५॥ દુઃખાદિ દેવામાં જે તે પ્રાણુઓના કર્મનીજ અપેક્ષા રાખે છે, તે તે અમારી-તમારી જેમ સ્વતંત્ર નથી એમજ સાબીત થાય છે અને જગતનું વૈચિત્ર્ય જે કર્મ જન્ય છે, તે શિખંડી સમાન તેને વચ્ચે લાવવાની પણ શી જરૂર છે ? (૫) 2000 Pobrate & Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૩૭] अथ स्वभावतो वृत्ति,-रविता महेशितुः । परीक्षकाणां तद्देष, परीक्षाक्षेपडिण्डिमः ॥६॥ અને જે મહેશ્વરની આ પ્રવૃત્તિ સવભાવથી છે કિન્તુ તર્ક કરવા લાયક નથી, એમ કહેશે તે તે પરીક્ષક લોકોને પરીક્ષા કરવાને નિષેધ કરવાનું ડિડિમ-ઢોલ વગાડવા જેવું છે. (૬). सर्वभावेषु कर्तृत्वं, ज्ञातृत्वं यदि सम्मतम् । मतं नः सन्ति सर्वज्ञा, मुक्ताः कायभृतोऽपि च ॥७॥ સર્વ પદાર્થોનું જ્ઞાતૃવ એ જ જે કત્વ છે, તો એ વાત અમને પણ સમત છે. કારણ કે અમારે એ મત છે કે સર્વજ્ઞ, મુક્ત-અશરીરી (સિદ્ધ) છે અને શરીરધારી (અરિહંત) પણ છે. सृष्टिवादकुहेवाक,-मुन्मुच्येत्यप्रमाणकम् । त्वच्छासने रमन्ते ते, येषां नाथ ! प्रसीदसि ॥८॥ હે નાથ! આપ જેમના ઉપર પ્રસન્ન છે, તે આત્માઓ પ્રમાણે રહિત એવા સૃષ્ટિવાદના દુરાગ્રહને છેડીને આપના શાસનને વિષે રમણ કરે છે. (૮) 2500 PoEvate & Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત પ્રકાશ આઠમ સરવઐાનિ. નાતાલની . Wાતાનેારતનાશsf, ઝરના શાઝતાનની શા પદાર્થનું એકાન્ત નિત્ય પણું માનવામાં કૃતનાશ અને અકૃતાગમ નામના બે દોષ છે. એકાન્ત અનિત્યપણું માનવામાં પણ કૃતનાશ અને અકૃતાગમ નામના બે દેષ રહેલા છે. (૧) आत्मन्येकान्तनित्ये स्यान्न भोगः सुखदुःखयोः । एकान्तानित्यरूपेऽपि, न भोगः सुखदुःखयोः ॥२॥ આત્માને એકાન્ત નિત્ય માનવામાં સુખ દુઃખને ભોગ ઘટતું નથી. એકાન્ત અનિત્ય સ્વરૂપ માનવામાં પણ સુખ દુઃખને ભોગ ઘટતો નથી. (૨) पुण्यपापे बन्धमोक्षौ, न नित्यैकान्तदर्शने । पुण्यपापे बन्धमोक्षौ, नानित्यैकान्तदर्शने ॥३॥ એકાન્ત નિત્ય દર્શનમાં પુણ્ય પાપ અને અન્ય મોક્ષ ઘટતા નથી. એકાન્ત અનિત્ય દર્શનમાં પણ પુણ્ય પાપ અને બળ મોક્ષ ઘટતા નથી. (૩) क्रमाक्रमाभ्यां नित्यानां, युज्यतेऽर्थक्रिया न हि । एकान्तक्षणिकत्वेऽपि, युज्यतेऽर्थक्रिया न हि ॥४॥ 2000 Pobrate & Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ ઑત્ર ૧૩૯ નિત્ય પદાર્થોને વિષે ક્રમથી કે અક્રમથી અર્થક્રિયા ઘટતી નથી. અને એકાન્ત ક્ષણિક પક્ષમાં પણ ક્રમથી કે અક્રમથી અક્રિયા ઘટતી જ નથી. (૪) यदा तु नित्यानित्यत्व,-रूपता वस्तुनो भवेत् । यथात्थ भगवन्नैव, तदा दोषोऽस्ति कश्चन ॥५॥ હે ભગવન્! આપે કહી છે તે રીતે જે વસ્તુની નિત્યાનિત્યસ્વરૂપતા હોય, તેજ કોઈ પણ પ્રકારને દેષ આવતું નથી. (૫). गुडो हि कफहेतुः स्यान्नागरं पित्तकारणम् । કારનિ ન હોવોડતિ, મેપને પદ્દા ગોળ એ કફનો હેતુ છે અને સૂંઠ એ પિત્તનું કારણ છે. જ્યારે ગોળ અને સુંઠ અને એકત્ર મળે છે ત્યારે દોષ રહેતું નથી કિન્તુ ભેષજ-ઔષધ રૂપ બની જાય છે. (૬) द्वयं विरुद्ध नैकत्राऽ-सत्प्रमाणप्रसिद्धितः । विरुद्धवर्णयोगो हि, दृष्टो मेचकवस्तुषु ॥७॥ એજ પ્રમાણે એક વસ્તુને વિષે નિત્યત્વ અને અનિત્યસ્વાદિ બે વિરૂદ્ધ ધર્મનું રહેવું, એ પણ વિરૂદ્ધ નથી. પ્રત્યક્ષાદિ કોઈપણ પ્રમાણથી તેમાં વિરોધ સિદ્ધ થઈ શકતો નથી. કારણકે મેચક-કાબરચીતરી વસ્તુઓને વિષે વિરૂદ્ધ વણેને સંગ પ્રત્યક્ષ દેખાય છે. (૭) 2500 Pobrate & Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ન [ ૧૪૦ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત विज्ञानस्यैकमाकारं, नानाकारकरम्बितम् । इच्छंस्तथागतः प्राज्ञो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥८॥ નાના-વિચિત્ર આકારથી રહિત વિજ્ઞાન એક આકારવાળું છે. એમ સ્વીકારતે પ્રાજ્ઞ બૌદ્ધ પણ અનેકાન્તવાદનું ઉત્થાપન કરી શકતા નથી. (૮) चित्रमेकमनेकं च, रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वाऽपि, नानेकान्तं प्रतिक्षिपेत् ।।९।। એક ચિત્રરૂપ અનેક રૂપવાળું પ્રમાણસિદ્ધ છે એમ કહેનારો યોગ (નયાયિક) કે વૈશેષિક પણ અનેકાન્તવાદનું ઉત્થાપન કરી શકતું નથી. (૯) इच्छन्प्रधानं सत्त्वाद्यै विरुद्धैर्गुम्फितं गुणैः । साढयः सङ्ख्यावतां मुख्यो, नानेकान्तं प्रतिक्षिपेत् ॥ સત્વ, રજસૂ આદિ વિરૂદ્ધ ગુણે વડે ગુંફિત એક પ્રધાન (પ્રકૃતિ)ને ઈછતા એ વિદ્વાનમાં મુખ્ય સાંખ્ય પણ અનેકાન્તવાદને ઉત્થાપી શકતો નથી. विमतिस्तम्मतिर्वापि, चार्वाकस्य न मृग्यते । परलोकात्ममोक्षेषु, यस्य मुह्यति शेमुषी ॥११॥ - પરલોક, આત્મા અને મોક્ષ આદિ પ્રમાણ સિદ્ધ પદાર્થોને વિષે પણ જેની મતિ મુંઝાયેલી છે, એવા 2000 Pobrate & Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૪૧ ] ચાર્વાક-નાસ્તિકની વિમતિ છે કે સમ્મતિ છે, તેને જેવાની કાંઈ જરૂર નથી. (૧૧) तेनोत्पादव्ययस्थेम,-सम्भिन्नं गोरसादिवत् । त्वदुपझं कृतधियः, प्रपन्ना वस्तुतस्तु सत् ॥१२॥ તે કારણથી બુદ્ધિમાન પુરૂષે સત્ પદાર્થ માત્રને આપના કહ્યા મુજબ ગેરસાદિની જેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી સમિશ્ર-મળેલા માને છે. (૧૨) પ્રકાશ-નવમો. यत्राऽल्पेनाऽपि कालेन, त्वद्भक्तेः फलमाप्यते । कलिकाल: स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः ॥१॥ જ્યાં અલ્પકાળમાં આપની ભક્તિનું ફલ પ્રાપ્ત કરાય છે, તે એક કલિકાલજ પૃહાય હે કૃતયુગાદિ અન્ય યુગો વડે સયું. (૧) सुषमातो दुःषमायां, कृपा फलवती तव । મેહ મહમૂમૌ f, ઋાદા વેરવતો સ્થિતિઃ રા સુષમાકાલ કરતાં દુષમા કલિકાલમાં આપની કૃપા અધિક ફલવતી છે. મેરૂ પર્વત કરતાં મરૂભૂમિમાં ક૯પતરૂની રિથતિ વધારે પ્રશંસાપાત્ર છે.(૨) 2800 Pobrate & Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત શ્રાદ્ધ શ્રોતા સુધીમ, યુગાતાં થા તન્ના स्वच्छासनस्य साम्राज्य,-मेकच्छत्रं कलावपि ॥३॥ હે ઈશ ! શ્રદ્ધાવાન શ્રોતા અને બુદ્ધિમાન વક્તા, એ બેને યોગ થાય તો આ કલિકાલમાં પણ આપના શાસનનું સામ્રાજય એક છત્ર છે. (૩) युगान्तरेऽपि चेन्नाथ ! भवन्त्युच्छङ्खलाः खलाः । वृथैव तर्हि कुप्यामः, कलये वामकेलये ॥४॥ હે નાથ ! અન્ય કૃતયુગાદિને વિષે પણ ગાશાળા જેવા ઉછુંખલ પુરૂષ હોય છે તે પછી વામકેલિ– અગ્યક્રીડાવાળા આ કલિકાલના ઉપર અમે ફગટજ કેપ કરીએ છીએ. (૪) कल्याणसिद्धथै साधीयान् , कलिरेव कषोपलः । विनाऽग्निं गन्धमहिमा, काकतुण्डस्य नैधते ॥५॥ કલ્યાણની સિદ્ધિ માટે આ કલિકાલ રૂપી કસોટીને પત્થર એજ શ્રેષ્ઠ છે. અગ્નિ વિના કાતુંડઅગરુ ધૂપના ગધનો મહિમા વધતો નથી. (૫) निशि दीपोऽम्बुधौ द्वीपं, मरौ शाखी हिमे शिखी। कलौ दुरापः प्राप्तोऽयं, स्वत्पादाब्जरजःकणः ॥६॥ રાત્રિને વિષે દીપક, સાગરને વિષે દ્વીપ,મરૂ ભૂમિને વિષે વૃક્ષ અને શિયાળામાં વદ્ધિની જેમ 2500 Pobrate & Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શ્રી વીતરાગ સ્તોત્ર કલિકાલમાં દુર્લભ એવા આપના ચરણકમલના રજકણની પ્રાપ્તિ અમને થઈ છે. (૬) युगान्तरेषु भ्रान्तोऽस्मि, त्वदर्शनविनाकृतः । नमोऽस्तु कलये यत्र, त्वदर्शनमजायत ॥७॥ હે નાથ ! અન્ય યુગમાં આપના દર્શન કર્યા વિનાજ હું સંસારમાં ભટક્યો છું. તેથી આ કલિકાલને જ નમસ્કાર થાઓ કે જેમાં મને આપનું દર્શન થયું. (૭). बहुदोषो दोषहीनाचत्तः कलिरशोभत । विषयुक्तो विषहरात्फणीन्द्र इव रत्नतः ॥८॥ હે નાથ ! વિષ યુક્ત એ વિષધર જેમ વિષને હરણ કરનાર રનથી શોભે છે, તેમ બહુ દોષવાળ પણ આ કલિકાલ સર્વ દોષરહિત એવા આપનાથી શેલે છે. પ્રકાશ દશમે मत्प्रसत्तेस्वत्प्रसादस्त्वत्प्रसादादियं पुनः । इत्यन्योन्याश्रयं भिन्धि, प्रसीद भगवन् ! मयि ॥१॥ - હે ભગવન્! મારી પ્રસન્નતાથી આપની પ્રસશતા અને આપની પ્રસન્નતાથી મારી પ્રસન્નતા, એ 2500 Pobate & Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪ ]. શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત જાતિના અન્યાશ્રય દેષને ભેદી નાખે અને મારા ઉપર આપ પ્રસન્ન થાઓ. (૧) निरीक्षितुं रूपलक्ष्मी, सहस्राक्षोऽपि न क्षमः । स्वामिन् ! सहस्रजिह्वोऽपि, शक्तो वक्तुं न ते गुणान् ।। - હે સ્વામિન્ ! આપના રૂપની શેભાને જોવા માટે હજાર આંખવાળા (ઇન્દ્ર) પણ સમર્થ નથી. તથા આપના ગુણોને કહેવા માટે હજાર જીભવાળો (શેષ નાગ) પણ સમર્થ નથી. (૨) संशयान नाथ ! हरसेऽनुत्तरस्वर्गिणामपि । अतः परोऽपि कि कोऽपि, गुणः स्तुत्योऽस्ति वस्तुतः ॥ હે નાથ ! આપ અહીં રહ્યા છતાં અનુત્તર વિમાનવાસી દેવતાઓના સંશોને હરો છે. આથી બીજે કઈ પણ ગુણ વસ્તુતઃ–પરમાર્થથી સ્તુતિ કરવા લાયક છે ? અર્થાત નથી, (૩). ૪૯ વિદ્ધ શ્રદ્રત્તાં, થાશ્રદ્ધાના ! ! आनन्दसुखसक्तिश्च, विरक्तिश्च समं त्वयि ॥४॥ અખંડ આનંદરૂપ સુખમાં આસક્તિ અને સકલસંગથી વિરક્તિ, એ બે વિરૂદ્ધ વાતો એકી સાથે આપનામાં રહેલી છે, એ વાતની અશ્રદ્ધાળુ આત્મા કેવી રીતે શ્રદ્ધા કરે ? (૪) 2500 PoEvate & Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૪પ ] नाथेयं घट्यमानापि, दुर्घटा घटतां कथम् ? । उपेक्षा सर्वसत्वेषु, परमा चोपकारिता ॥५॥ હે નાથ સવ પ્રાણીઓને વિષે ઉપેક્ષા-રાગ દ્વેષ રહિતપણું અને પરમપકારિતા-સમ્યગ્દર્શનાદિ એક્ષમાર્ગનું ઉપદેશકપણું, એ બે વાતે આપને વિષે પ્રત્યક્ષ દેખાતી હોવાથી ઘટમાન છતાં અન્યત્ર-અન્ય દેવામાં અઘટમાન હવાથી શી રીતે ઘટી શકે? (૫) द्वयं विरुद्धं भगवं,-स्तव नान्यस्य कस्यचित् । निर्ग्रन्थता परा या च, या चोचैश्चक्रवर्तिता ॥६॥ હે ભગવન્! શ્રેષ્ઠ નિર્ચથતા-નિઃસ્પૃહપણું અને ઉત્કૃષ્ટ ચક્રવર્તિપણું-ધર્મ સમ્રાપદવી, આ બે વિરૂદ્ધ વસ્તુઓ આપના સિવાય અન્ય કોઈ પણ દેવમાં નથી. (૬) नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु । पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः ? ॥७॥ અથવા તે જેમના પાંચે કલ્યાણક પર્વોમાં નારકીના છ પણ સુખ પામે છે, તેમના પવિત્ર ચારિત્રનું વર્ણન કરવા કોણ સમર્થ છે? (૭) शमोऽद्भुतोऽद्भुतं रुपं, सर्वात्मसु कृपाद्भुता । सद्भुितनिधीशाय, तुभ्यं भगवते नमः ॥८॥ 2500 Pobrate & Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૬ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત અદભુતસમતા, અદભુતરૂપ અને સર્વ પ્રાણીઓ ઉપર અદ્દભુતકૃપા ધારણ કરનારા અને સર્વ અદ્દભુતના મહાનિધાન એવા હે ભગવન્! આપને નમસ્કાર થાઓ પ્રકાશ અગિયારમે निधनपरीषहचमूमुपसर्गान् प्रतिक्षिपन् । प्राप्तोऽसि शमसौहित्यं, महतां कापि वैदुषी ॥१॥ હે નાથ ! પરીષહાની સેનાને હણતા તથા ઉપસર્ગોને તિરસ્કાર કરતા એવા આપ સમતારૂપ અમૃતની તૃપ્તિને પામ્યા છે. અહે મોટાઓની ચાતુરી કેઈ અદભુત હોય છે. (૧) अरक्तो भुक्तवान्मुक्ति,-मद्विष्टौ हतवान्द्विषः । अहो ! महात्मनां कोऽपि, महिमा लोकदुर्लभः ॥२॥ હે નાથ ! આપ રાગરહિત છતાં મુક્તિ-સ્ત્રીને ભોગવે છે અને શ્રેષરહિત છતાં આંતરિક દુશ્મનોને હણે છે. અહ લેકને વિષે દુર્લભ એ મહાન આત્માઓને મહિમા કઈ અદ્ભુતજ હોય છે. (૨) सर्वथा निर्जिगीषेण, भीतभीतेन चागसः । त्वया जगत्त्रयं जिग्ये, महतां कापि चातुरी ॥३॥ 2500 Pobrate & Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૭ ] હે નાથ ! સર્વથા જીતવાની ઈચ્છા નહિ છતાં તથા પાપથી અત્યંત ભય પામેલા છતાં આપે ત્રણે જગતને જીતી લીધા છે. ખરેખર મહાન્ આત્માઓની ચતુરાઈ કેઈ અદભુતજ હોય છે. (૩) दत्तं न किश्चित्कस्मैचिन्नातं किञ्चित्कुतश्चन । प्रभुत्वं ते तथाप्येतत् , कला कापि विपश्चिताम् ॥४॥ હે નાથ ! આપે કેાઈને કાંઈ (રાજ્યાદિ) આપ્યું નથી અને કઈ પાસેથી કાંઈ (દંડાદિ) લીધું નથી. તો પણ આપનું આ પ્રભુત્વ છે. તેથી એમ લાગે છે કે કુશળપુરૂષોની કલા કેઈ અદ્ભુત હોય છે. (૪) यदेहस्यापि दानेन, सुकृतं नार्जितं परैः । उदासीनस्य तन्नाथ !, पादपीठे तवालुठत् ॥५॥ હે નાથ! દેહના પણ દાનવડે બીજાઓએ જે સુકૃત પ્રાપ્ત ન કર્યું, તે સુકૃત ઉદાસીનભાવે રહેલા આપના પાદપીઠમાં આળોટયું છે. (૫) रागादिषु नृशंसेन, सर्वात्मसु कृपालुना । भीमकान्तगुणेनोचैः, साम्राज्यं साधितं त्वया ॥६॥ હે નાથ ! રાગાદિને વિષે દયા વિનાના અને સર્વ પ્રાણીઓને વિષે દયાવાળા એવા આપે ભયાનકતા અને મનહરતારૂપી બે ગુણ વડે મોટું સામ્રાજ્ય મેળવ્યું છે. (૬) 2000 Pobate & Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮ ]. શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત सर्वे सर्वात्मनाऽन्येषु, दोषास्त्वयि पुनर्गुणाः । स्तुतिस्तवेयं चेन्मिथ्या, तत्प्रमाणं सभासदः ॥७॥ હે નાથ ! પર તીર્થિકોને વિષે સર્વ પ્રકારે સર્વ દે રહેલા છે અને આપને વિષે સર્વ પ્રકારે સર્વ ગુણે રહેલા છે. આપની આ સ્તુતિ જે મિથ્યા હેય તો સભાસદે પ્રમાણભૂત છે. (૭) महीयसामपि महान, महनीयो महात्मनाम् । अहो ! मे स्तुवतः स्वामी, स्तुतेर्गोचरमागमत् ॥८॥ અહે! આનંદની વાત છે કે મેટાથી પણ મોટા અને મહાત્માઓને પણ પૂજનીય એવા સવામી આજે મારી સ્તુતિના વિષયને પ્રાપ્ત થયા છે. (૮) પ્રકાશ-બારમે. पटवभ्यासादरैः पूर्व, तथा वैराग्यमाहरः । यथेह जन्मन्याजन्म, तत्सात्मीभावमागमत् ॥१॥ હે નાથ ! પૂર્વ ભવેમાં આદરપૂર્વકના સુંદર અભ્યાસવર્ડ આપે તેવા પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કર્યો હતું કે જેથી આપને આ (ચરમ) ભવમાં જન્મથીજ તે વૈરાગ્ય સહજપણને-એકમેકપણાને પામ્યો છે. સારાંશ કે આપ જન્મથી જ વિરાગી છે. (૧) 2500 Pobrate & Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૪૯] दुःखहेतुषु वैराग्यं, न तथा नाथ ! निस्तुषम् । मोक्षोपायप्रवीणस्य, यथा ते सुखहेतुषु ॥२॥ હે નાથ! મોક્ષપ્રાપ્તિના ઉપાયમાં પ્રવીણ એવા આપને સુખના હેતુઓમાં જેવો નિર્મળ વિરાગ્ય હોય છે, તે દુઃખના હેતુઓમાં હેત નથી. કારણ કે દુઃખહેતુક વિરાગ્ય ક્ષણિક હેવાથી ભવસાધક છે અને સુખહેતુક વૈરાગ્ય નિશ્ચલ હોવાથી મોક્ષ સાધક છે. (૨) વિવેક શાળાગ્ય,રાë શાd ત્વચા તથા . यथा मोक्षेऽपि तत्साक्षा,-दकुण्ठितपराक्रमम् ॥३॥ - હે નાથ ! વિવેકરૂપી શરાણવડે વૈરાગ્યરૂપી શસ્ત્રને આપે તેવા પ્રકારે ઘસીને તીક્ષણ કર્યું છે કે જેથી મોક્ષને વિષે પણ તે વિરાગ્યરૂપી શસ્ત્રનું પરાક્રમ સાક્ષાત્ અકુંઠિત-હણાયા વિનાનું રહ્યું. (૩) यदा मरुन्नरेन्द्रश्री,-स्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम, विरक्तत्वं तदापि ते ॥४॥ ' હે નાથ! જ્યારે આપ પૂર્વભવમાં દેવઋદ્ધિને અને મનુષ્યભવમાં શઋદ્ધિનો ઉપભોગ કરો છો ત્યારે પણ જ્યાં ત્યાં આપની રતિ જણાય છે, તે પણ વિરક્તિરૂપ હોય છે. કારણકે તે તે ઋદ્ધિને ભગવતાં પણ આપ ભેગફળવાળું કર્મ વિના ભેગવે 2500 Pobrate & Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૦ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત ક્ષય નહિ પામે, એમ વિચારીને અનાસક્તપણે જ ભાગ છે. (૪) नित्यं विरक्तः कामेभ्यो, यदा योगं प्रपद्यसे । अलमेभिरिति प्राज्यं, तदा वैराग्यमस्ति ते ॥५।। હે નાથ! જો કે આપ કામ ભેગોથી સદા વિરક્ત છે. તે પણ જ્યારે આપ રત્નત્રયીરૂપ ગને સ્વીકારે છે, ત્યારે આ વિષયેથી સયું” એવો વિશાળ વૈરાગ્ય આપનામાં હોય છે. (૫) सुखे दुःखे भवे मोक्षे, यदौदासीन्यमीशिषे । तदा वैराग्यमेवेति, कुत्र नासि विरागवान् ? ॥६॥ - જ્યારે આપ સુખને વિષે દુઃખને વિષે, સંસારને વિષે અને મોક્ષને વિષે ઉદાસીન-મધ્યસ્થભાવ ધારણ કરે છે, ત્યારે પણ આપને વિરાગ્ય હોય જ છે. તેથી આપ ક્યાં અને ક્યારે વિરાગવાળા નથી ? સર્વત્ર વિરાગજ છે. (૬) ૧ આ લેકમાં ભગવાનના પૂર્વ ભવ તથા રાજ્યાવસ્થાના વૈરાગ્યની દશાનું વર્ણન છે. ૨ આ લેકમાં ભગવાનની દીક્ષા થયા બાદ છદ્મસ્થ દશાના વેરાગ્યનું વર્ણન છે. ૩ આ શ્લોકમાં ભગવાનની કેવલ્યદશા તથા સિદ્ધદશાના વૈરાગ્યનું વર્ણન છે. 2500 PoEvate & Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ ઑત્ર [ ૧૫૧ ] दुःखगर्भे मोहगर्भे, वैराग्ये निष्ठिताः परे । ज्ञानगर्भ तु वैराग्यं, त्वय्येकायनतां गतम् ॥७॥ હે ભગવન્! પરતીર્થિકે દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યમાં સ્થિત થયેલા છે પરંતુ જ્ઞાનગર્ભિત વિરાગ્ય તો કેવળ આપનામાં જ એકીભાવને પામેલ છે. (૭) ચૌહાણsfપ સતત, વિશ્વવિડ્યોrfછે ! नमो वराग्यनिनाय, तायिने परमात्मने ॥८॥ ઉદાસીનભાવમાં પણ નિરન્તર સમસ્ત વિશ્વ ઉપર ઉપકાર કરનાર, વિરાગ્યમાં તત્પર, સર્વના રક્ષક અને પરબ્રહ્મ સવરૂપ એવા પરમાત્માને અમારે નમસ્કાર થાઓ. (૮) પ્રકાશ તેરમે अनाहूतसहायस्त्वं, त्वमकारणवत्सलः । अनभ्यर्थितसाधुस्त्वं, त्वमसम्बन्धबान्धवः ॥१॥ હે ભગવન્! મોક્ષમાર્ગમાં પ્રયાણ કરનારા પ્રાણીઓને આપ બોલાવ્યા વિનાજ સહાય કરનારા છે, અકારણુવત્સલ છે, પ્રાર્થના કર્યા વિનાજ 2500 Pobrate & Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૨ ] શ્રી હેમચન્દ્રાચાય વિરચિત પરનું કાર્ય કરનારા છે તથા સબંધ વિના જ જગતના માંધવ છે. (૧) . अनक्तस्निग्धमनस, - ममृजोज्ज्वलवाक्पथम् । अधौतामलशीलं त्वां शरण्यं शरणं श्रये ॥२॥ હે નાથ ! મમતારૂપી ચીકાશથી ચાપડાયાં વિનાજ સ્નિગ્ધ મનવાળા, માર્જન કર્યા વિનાજ ઉજ્જવળ વાણીને ઉચ્ચારનારા તથા ધાયા વિનાજ નિમ ળ શીલને ધારણ કરનારા આપ છે, માટે શણુ. કરવાલાયક આપનું હું શરણુ અંગીકાર કરું છુ. (૨) अचण्डवीरव्रतिना, शमिना समवर्तिना । ચા જામમટ્યા, ક્રુટિન્ડામેટા જ્ઞા ક્રોધ વિના જ વીરવતવાળા--સુભટવૃત્તિવાળા, પ્રશમરૂપી અમૃતનાયાગે વિવેકયુક્ત ચિત્તવાળા તથા સ પ્રત્યે સમાનભાવભયું" વર્તન કરનારા એવા આપે કમ રૂપી કુટિલકટકાને અત્યંત કુટી નાંખ્યા છે. अभवाय महेशाया, - गदाय नरकच्छिदे | अराजसाय ब्रह्मणे, कस्मैचिद्भवते नमः ||४|| ભવ-મહાદેવ નહિ છતાં મહેશ્વર, ગદા નહિ છતાં નરકને છંદનારા નારાયણ, રજોગુણુ નહિ છતાં 2560Fate & Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર . [૧૫૩] બ્રહ્મા એવા કેઇ એક આપને નમસ્કાર થાઓ. (૪) अनुक्षितफलोदग्रा,-दनिपातगरीयसः । असङ्कल्पितकल्पद्रो,-स्त्वत्तः फलमवाप्नुयाम् ॥५॥ | સર્વ વૃક્ષે જળસિંચન કરવાથી જ પિતાના કાળે ફળને આપે છે, પડવાથી જ માટી ભારવાળા હોય છે. અને પ્રાર્થના કરવાથી જ ઇચ્છિત વસ્તુને આપે છે, પરતુ આપ તે સિંચન કર્યા વિનાજ ઉગ્ર પરિપૂર્ણ ફળને આપનારા, પડ્યા વિના જ એટલે સ્વસવરૂપમાં રહેવાથી જ ગૌરવતાવાળા તથા પ્રાર્થના કર્યા વિના જ ઈચ્છિતને આપનારા છો. એવા (અપૂર્વ) કલ્પતરૂ સ્વરૂપ આપનાથકી હું ફલને પામું છું. (૫) असङ्गस्य जनेशस्य, निर्ममस्य कृपात्मनः । દથસ્થસ્થ કાવત્રાહુ-કન તેમિ વિવા દ્દા આ શ્લોકમાં પરસ્પર વિરુદ્ધ વિશેષણે બતાવ્યા છે. સંગરહિત હોય તે લેકના સ્વામી ન હોય, ૧. શ્રીવીતરાગ પ્રભુ અભવ-ભવરહિત છેઃ મહેશતીર્થકરલક્ષ્મીરૂપ પરમ ઐશ્વર્ય સંપન્ન છેઃ અગદ-રોગ રહિત છેઃ નરકછિદ-ધર્મતીર્થને પ્રવર્તાવવાથી ભવ્ય પ્રાણુઓની નરકગતિને છેદનારા છેઃ અરાજસ- કર્મ રૂપી રજ રહિત છે. તથા બ્રહ્મા-પરબ્રહ્મ સ્વરૂપ જે મેક્ષ, તેને વિષે લય પામેલા હોવાથી બ્રહ્મારૂપ છે. 2500 Pobrate & Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત મમતા રહિત હોય તે કોઈના ઉપર કૃપા ન કરે અને મધ્યસ્થ ઉદાસીન હોય તે અન્યનું રક્ષણ ન કરે. પરન્તુ આપ તે સર્વ સંગના ત્યાગી હોવા છતાં જગતના લોકોથી સેવ્ય હોવાના કારણે જનેશ છે. મમતા રહિત હોવા છતાં પણ જગતના સર્વ પ્રાણીઓ ઉપર કૃપાવાળા છો. રાગદ્વેષનો નાશ કરેલો હવાથી મધ્યસ્થ –ઉદાસીન હોવા છતાંએ એકાંત હિતકર ધર્મનો ઉપદેશ દેવાથી સંસારથી ત્રાસ પામેલા જગતના જીના રક્ષક છે. ઉપરોક્ત વિશે ષણવાળા આપને હું ચિહ્ન-કુગ્રહરૂપી કલંક રહિત કિંકર-નોકર છું. (જે નેકર હોય તે તરવાર બંદુક આદિ કાંઈ ચિહ્નવાળો હોય છે.) (૬) अगोपिते रत्ननिधा,-ववृते कल्पपादपे । अचिन्त्ये चिन्तारत्ने च, त्वय्यात्माऽयं मयार्पितः ॥७॥ નહિ ગોપવેલા રત્નના નિધિ સમાન, કર્મરૂપી વાડથી નહિ વીંટાયેલા કલ્પવૃક્ષ સમાન અને અર્ચિતનીય ચિન્તામણિ રત્ન સમાન એવા આપને વિષે (આપના ચરણ કમળમાં) મેં મારો આ આત્મા સમર્પિત કર્યો છે. (૭) फलानुध्यानवन्ध्योऽहं. फलमात्रतनुर्भवान् । प्रसीद यत्कृत्यविधौ, किङ्कर्तव्यजडे मयि ॥८॥ 2500 Pobrate & Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૩૫ ] હે નાથ ! આપ સિદ્ધવસ્વરૂપ ફળ માત્ર શરીર વાળા છે. હું જ્ઞાનાદિનું ફળ જે સિદ્ધત્વ તેના યથાવસ્થિત સ્મરણથી પણ રહિત છું. માટે મારે શું કરવું? એ બાબતમાં જડ-મૂઢ બનેલા મારા ઉપર કૃપા કરીને કરવાલાયક વિધિ બતાવવા કૃપા કરો. (૮) પ્રકાશ-ચૌદમે મનોવર , થાર સંદર્ય તથા I श्लथत्वेनैव भवता, मनःशल्यं वियोजितम् ॥१॥ મન, વચન કાયાની સાવધ ચેષ્ટાઓને સર્વથા સંહરીને-તજીને આપે શિથિલપણાવાડેજ-સ્વભાવવડેજ મનરૂપી શયને દૂર કર્યું છે. (૧) संयतानि न चाक्षाणि, नैवोच्छृङ्खलितानि च । इति सम्यकप्रतिपदा, त्वयेन्द्रियजयः कृतः ॥२॥ હે પ્રભુ! આપે ઈન્દ્રિયને બળાત્કારે નિયં, ત્રિત કરી નથી તથા લોલુપતાથી છૂટી પણ મૂકી નથી પણ યથાવસ્થિત વસ્તુતરવને અંગીકાર કરનાર આપે સમ્યક પ્રકારે કુશળ બુદ્ધિવડે ઈન્દ્રિો ઉપર વિજય મેળવ્યો છે. (૨) 2500 PoEvate & Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૬ ] શ્રી હેમચન્દ્રાચાય વિરચિત । योगस्याष्टाङ्गता नूनं प्रपञ्चः कथमन्यथा ? | आबालभावतोऽप्येष तव सात्म्यममुपेयिवान् ||३|| હું ચૈાગરૂપી સમુદ્રના પારને પામેલા પ્રભુ ! યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ, આ આઠ યાગના અગા કહ્યા છે, તે માત્ર પ્રપંચ (વિસ્તાર) હાય તેમ ભાસે છેઃ કારણ કે જો તેમ ન હોય તેા આપને બાલ્યાવસ્થાથી જ આ યેાગે સહજપણાને કેમ પામે-સ્વાભાવિક રીતે જ કેમ પ્રાપ્ત થાય ? અર્થાત્ આ યાગ પ્રાપ્તિના ક્રમ સામાન્ય ચેાગિની અપેક્ષાએ છે. આપ તે ચાગિઓના પણ નાથ છે, માટે આપના માટે આમ અને તેમાં કાંઈ આશ્ચય નથી. (૩) विषयेषु विरागस्ते, चिरं सहचरेष्वपि । योगे सात्म्यमदृष्टेऽपि, स्वामिन्निदमलौकिकम् ||४|| ઘણા કાલના પરિચિત એવા પણ વિષર્ચા ઉપર આપને વૈરાગ્ય છે અને કદી પણ નહિ દેખેલા એવા ચેાગને વિષે એકપણું-તન્મયપણું છે. હે સ્વામિન્ ! આપનું આ ચરિત્ર કાઇ અલૌકિક છે. (૪) तथा परे न रज्यन्त, उपकारपरे परे । યથાડવારિમિત્રા,-નદ્દો! સર્વમજિમ્ ||*|| 2560Fate & Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૫૭ ] આ ઉપકાર કરવામાં તત્પર એવા પણ પોતાના ભક્તો ઉપર અન્ય દે તેટલા ખુશી થતા નથી જેટલા આપ આપના ઉપર અપકાર કરનારા કમઠગશાળાદિ પ્રાણીઓ ઉપર પણ ખુશી થાઓ છે. અહે! આપનું સર્વ અલૌકિક છે. (૫) हिंसका अप्युपकृता, आश्रिता अप्युपेक्षिताः । इंदं चित्र चरित्रं ते, के वा पर्यनुयुञ्जताम् ? ॥६॥ હે વીતરાગ ! ચંડકૌશિકાદિ હિંસક ઉપર આપે ઉપકાર કર્યો છે અને સર્વાનુભૂતિ તથા સુનક્ષત્રમુનિ આદિ આશ્રિતોની આપે ઉપેક્ષા કરી છે. આપના આ વિચિત્ર ચરિત્રની સામે પ્રશ્ન પણ કેણ ઉઠાવી શકે તેમ છે ? (૬) तथा समाधौ परमे, त्वयात्मा विनिवेशितः । . सुखी दुःख्यस्मि नास्मीति, यथा न प्रतिपन्नवान् ॥७॥ આપે આપના આત્માને પરમ સમાધિને વિષે તે પ્રકારે સ્થાપન કરી દીધો છે કે જેથી હું સુખી છું, કે નથી? અથવા હું દુઃખી છું, કે નથી? તેનું પણ આપને જ્ઞાન ન રહ્યું-તેના જ્ઞાનની આપે દરકાર પણ ન કરી. (૭) ध्याता ध्येयं तथा ध्यानं, त्रयमेकात्मतां गतम् । इति ते योगमाहात्म्यं, कथं श्रद्धीयतां परैः ? ॥८॥ 2500 Pobrate & Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત ' ધ્યાતા, એય અને ધ્યાન, એ ત્રણે આપને વિષે એકપણાને-અભેદપણાને પામી ગયા છે. આ પ્રકારના આપના યોગના મહાસ્યને બીજાઓ કેવી રીતે શ્રદ્ધા કરી શકે ? (૮) પ્રકાશ-પંદરમો जगजैत्रा गुणास्त्रात,-रन्ये तावत्तवासताम् । उदात्तशान्तया जिग्ये, मुद्रयैव जगत्त्रयी ॥१॥ હે જગરક્ષક! જગતને જીતનારા આપના અન્ય ગુણે તે દૂર રહે પરંતુ ઉદાત્ત (પરાભવ ન પમાડી શકાય તેવી) અને શાન્ત એવી આપની મુદ્રાએ જ ત્રણે જગતને જીતી લીધાં છે. (૧) मेरुस्तृणीकृतो मोहात् , पयोधिर्गोष्पदीकृतः । गरिष्ठेभ्यो गरिष्ठो यैः, पाप्ममिस्त्वमपोहितः ॥२॥ હે નાથ! મેટાથી પણ મોટા અર્થાત્ ઈન્દ્રાદિકથી પણ મેટા એવા આપને જેઓએ અનાદર કર્યો છે, તેઓએ અજ્ઞાનથી મેરૂને તૃણ સમાન માન્ય છે અને સમુદ્રને ગાયની ખરી જેટલો ગ છે. (૨) 2500 PoEvate & Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [૧૫૯ ] च्युतश्चिन्तामणिः पाणे,-स्तेषां लब्धा सुधा मुधा । यैम्त्वच्छासनसर्वस्व,-मज्ञानात्मसात्कृतम् ॥३॥ જે અજ્ઞાનીઓએ આપના શાસનનું સર્વસ્વ (ધન) પિતાને આધીન નથી કર્યું, તેઓના હાથમાંથી ચિન્તામણિ રત્ન સરી પડ્યું છે અને તેઓને પ્રાપ્ત થયેલું અમૃત ફોગટ ગયું છે. (૩) यस्त्वय्यपि दधौ दृष्टि,-मुल्मुकाकारधारिणीम् । तमाशुशुक्षणिः साक्षा,-दालप्यालमिदं हि वा ॥४॥ હે ભગવન! આપને વિષે પણ જે મનુષ્ય બળતા ઉંબાડીયાના આકારને ધારણ કરનારી દષ્ટિને રાખે છે, તેને અગ્નિ સાક્ષાત્ (બાળી નાંખે) અથવા તો એ વચન બોલવાથી સયું (તેવું વચન ન બોલવું એ જ સારું છે.) (૪) त्वच्छासनस्य साम्यं ये, मन्यन्ते शाशनान्तरैः । विषेण तुल्यं पीयूषं, तेषां हन्त ! हतात्मनाम् ॥५॥ હે નાથ! ખેદની વાત છે કે જેઓ આપના શાસનને અન્ય શાસનની સાથે તુલ્ય-સરખું માને છે, તે અજ્ઞાનથી હણામેલા લોકોને અમૃત પણ ઝેર સમાન છે. (૫) 2500 PoEvate & Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ [૧૬૦ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત अनेडमूका भूयासु,- स्ते येषां त्वयि मत्सरः । शुभोदाय वैकल्य,-मपि पापेषु कर्मसु ॥६॥ હે નાથ ! જેઓને આપના ઉપર ઈર્ષાભાવ છે, તેઓ બહેરા અને મૂગાં હે! કારણ કે પરનિન્દાનાં શ્રવણ અને ઉચ્ચારણ આદિ પાપકાર્યોમાં ઈન્દ્રિાનું રહિતપણું શુભ પરિણામ માટે જ છે. અર્થાત્ કાન અને જીભના અભાવે આપની નિન્દાનું શ્રવણ અને ઉચ્ચારણ નહિ કરી શકવાથી તેઓ દુર્ગતિમાં જઈ શકશે નહિ, એ તેઓને ભાવિમાં મહાન લાભ છે. (૬) तेभ्यो नमोऽञ्जलिरयं, तेषां तान्समुपास्महे । त्वच्छासनामृतरसै,-रात्माऽसिच्यतान्वहम् ॥७॥ હે નાથ! આપના શાસનરૂપ અમૃત રસ વડે જેઓએ પોતાના આત્માને હંમેશાં સિચ્યો છે, તેઓને અમારે નમસ્કાર થાઓ. તેઓને અમે બે હાથ જોડીએ છીએ અને તેઓની અમે ઉપાસના કરીએ છીએ. (૭) भुवे तस्यै नमो यस्यां, तव पादनखांशवः । चिरं चूडामणीयन्ते, महे किमतः परम् ? ॥८॥ હે નાથ! તે ભૂમિને પણ નમસ્કાર થાઓ કે જ્યાં આપના ચરણેના નાના કિરણો ચિરકાલ 2500 Pobrate & Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તાત્ર [ ૧૬૧ ] સુધી ચૂડામણિની જેમશેાભાને પામે છે. આથી અષિક અમે શું કહીએ ? (૮) जन्मवानस्मि धन्योऽस्मि, कृतकृत्योऽस्मि यन्मुहुः । जातोऽस्मि त्वद्गुणग्राम, - रामणीयकलम्पटः ॥ ९ ॥ હે નાથ ! આપના ગુણ સમૂહની રમણીક્તામાં હું વારંવાર લ`પટ (તન્મય) થયા છું, તેથી મારા જન્મ સફળ છે, હું ધન્ય છું અને કૃતકૃત્ય છું. (૯) પ્રકાશ–સાળમા त्वन्मतामृतपानोत्था, इतः शमरसोर्मयः । पराणयन्ति मां नाथ !, परमानन्दसम्पदम् ॥ १ ॥ હે નાથ ! એક તરફ આપના આગમરૂપી અમૃતના પાનથી ઉત્પન્ન થયેલા ઉપશમ રસના તરંગે મને માક્ષની સમ્પદાને બળાત્કારે પ્રાપ્ત કરાવે છે. (૧) इतश्चानादिसंस्कार, - मूच्छितो मूर्च्छयत्यलम् । ગોળવિાવેશો, તાશ: વાળિ વિમ્ ? ।।રા તથા બીજી તરફ્ અનાદિ કાળના સસ્કારથી ઉત્પન્ન થયેલા રાગરૂપી ઉરગ-સપના વિષને વેગ મને અત્યંત મૂર્છા પ્રમાડે છે—માહિત કરી દે છે. હણાઇ ગયેલી આશાવાળા એવા હું શું કરૂ ? (૨) । ૧૧ 2560@vate & Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ [૧૬૨ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત रागाहिगरलाघ्रातोऽकार्ष यत्कर्मवैशसम् । तद्वक्तुमप्यशक्तोऽस्मि, धिग् मे प्रच्छन्नपापताम् ॥३॥ હે નાથ ! રાગરૂપી સપના વિષથી વ્યાપ્ત થયેલા મેં જે અયોગ્ય કાર્યો કર્યા છે, તે કહેવાને માટે પણ હું સમર્થ નથી. માટે મારા પ્રચ્છન્ન પાપીપણને ધિક્કાર હો ! (૩) क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी । मोहाद्यैः क्रीडयेवाहं, कारितः कपिचापलम् ॥४॥ હે પ્રભુ ! હું ક્ષણવાર સંસારના સુખમાં આસક્ત થ છું, તો ક્ષણવાર તે સુખના વિપાકને વિચાર કરવાવડે વિરક્ત થયે છું, ક્ષણવાર થી થો છું, તો ક્ષણવાર ક્ષમાવાન્ થયો છું. આવા પ્રકારની ચપળતાવાળી કડાઓ વડે જ મહાદિ મદારીઓએ મને વાંદરાની જેમ નચાવે છે. (૪) प्राप्यापि तव सम्बोधि, मनोवाकायकर्मजैः । दुश्चेष्टितैर्मया नाथ !, शिरसि ज्वालितोऽनलः ॥५॥ હે નાથ ! આપને ધર્મ પામ્યા છતાં મન વચન અને કાયાના વ્યાપારેવડ ઉપન્ન થયેલી દુષ્ટ ચેષ્ટાઓવડે મેં મારા મસ્તક પર ખરેખર ! અનિ સળગાવ્યે છે. (૫) 2500 Pobrate & Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તાત્ર [ ૧૩ ] त्वय्यपि त्रातरि त्रात, - र्यन्मोहादिमलिम्लुचैः । રત્નત્રયં મે ચિત્તે, હતાશો દ્દા ! તોઽમ તત્ ॥ાિ હે રક્ષક ! આપ રક્ષણુ કરનાર વિદ્યમાન છતાં મહાદિ ચારા મારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્ના હરણ કરી જાય છે, તેથી હા! હતાશ એવા હું હણાઇ ગયા . (૬) भ्रान्तस्तीर्थानि दृष्टस्त्वं मयैकस्तेषु तारकः । तत्तत्वाङ्घौ विलग्नोऽस्मि, नाथ ! तारय तारय ॥७॥ હું ઘણા મતામાં ભટકયો છું પરંતુ તે સમાં મે' આપને જ એક તારક તરીકે જોયા છે. તે કારણે હું આપના જ ચરણાને વિષે વળગ્યા છું', માટે હે! નાથ આપ કૃપા કરીને મને તારા, તારા. (૭) भवत्प्रसादेनैवाह, मियतों प्रापितो भुवम् । औदासीन्येन नेदानीं तव युक्तमुपेक्षितुम् ||८|| – હે નાથ ! આપની મહેરબાનીથી જ હું આટલી ભૂમિકાને આપની સેવાની ચેાગ્યતાને પામ્યા છુ, માટે હુવે ઉદાસીનપણુાવડે ઉપેક્ષા કરવી આપને ચૈાગ્ય નથી. (૮) જ્ઞાતા તાત ! વમેવૈદ,વત્તો નાન્ય: જીવાવ: | नान्यो मत्तः कृपापात्र, - मेधि यत्कृत्यकर्मठः ॥९॥ 2560@vate & Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત હે તાત! આપજ એક જ્ઞાતા છે. આપનાથી અધિક બીજો કોઈ દયાળ નથી. અને મારાથી અધિક બીજો કોઈ દયાપાત્ર નથી. કરવાલાયક કાર્યમાં આપ કુશળ છે. તેથી જે કરવા એગ્ય હોય તે કરવામાં આ૫ તત્પર થાઓ. (૯) પ્રકાશ-સત્તરો स्वकृतं दुष्कृतं गर्हन् , सुकृतं चानुमोदयन् । नाथ ! त्वच्चरणौ यामि, शरणं शरणोज्झितः ॥१॥ હે નાથ! કરેલા દુષ્કતની ગર્તા કરતે અને કરેલા સુકૃતની અનુમોદના કરતે, અન્યના શરણથી રહિત એ હું, આપના ચરણેના શરણને અંગીકાર કરું છું. (૧) मनोवाकायजे पापे, कृतानुमतिकारितैः । मिथ्या मे दुष्कृतं भूया,-दपुनः क्रिययान्वितम् ॥२॥ હે ભગવન્! કરવા, કરાવવા અને અનુમોદવા વડે મન વચન કાયાથી થયેલા પાપને વિષે જે દુષ્કૃત લાગ્યું હોય, તે આપના પ્રભાવવડે ફરીવાર નહિ કરવાની પ્રતિજ્ઞાપૂર્વક મારૂં તે દુષ્કૃત મિથ્યા થાઓ. 2500 Pobrate & Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ ઑત્ર [૧૬૫ ] यत्कृतं सुकृतं किञ्चिद् , रत्नत्रितयगोचरम् । तत्सर्वमनुमन्येऽहं, मार्गमात्रानुसार्यपि ॥३॥ હે નાથ ! રત્નત્રયીના માર્ગને માત્ર અનુસરવાવાળું એવું પણ જે કાંઈ સુકૃત મેં કર્યું હોય, તે સર્વની હું અનુમોદના કરું છું. (૩) सर्वेषामदादीनां, यो योऽर्हवादिको गुणः । अनुमोदयामि तं तं, सर्व तेषां महात्मनाम् ॥४॥ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને વિષે જે જે અરિહંતપણું, સિદ્ધપણું, પંચાચાર પાલનમાં પ્રવીણપણું, સૂત્રનું ઉપદેશકપણું અને રત્નત્રયીનું સાધકપણું વગેરે જે જે ગુણે છે તે તે સર્વ ગુણેની હું અનુમોદના કરું છું. (૪) त्वां त्वत्फलभूतान् सिद्धां-स्त्वच्छासनरतान्मुनीन् । त्वच्छासनं च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः ॥५॥ હે ભગવન! ભાવ અરિહંત એવા આપનું, આપના કુલભૂત (અરિહતેનું ફળ સિદ્ધ છે) સર્વ કર્મથી મુક્ત થયેલા અને લોકના અગ્ર ભાગ ઉપર રહેલા સિદ્ધ ભગવંતેનું, આપના શાસનમાં રક્ત થયેલા મુનિવરોનું અને આપના શાસનનું શરણ મેં ભાવથી સ્વીકાર્યું છે. (૫) 2500 PoEvate & Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ [૧૬૬ 3 શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત क्षमयामि सर्वान्सत्त्वान्सर्वे क्षाम्यन्तु ते मयि । मैन्यस्तु तेषु सर्वेषु, त्वदेकशरणस्य मे ॥६॥ હે નાથ ! સર્વ પ્રાણીઓને હું નમાવું છું - ક્ષમા માગું છું. સવ પ્રાણુંઓ મને ખમામારા ઉપરની કલુષતાને તજીને ક્ષમા આપે. આપનાજ એક શરણને પ્રાપ્ત થયેલા અને તે સર્વને વિષે મિત્રી-મિત્રભાવ-હિતબુદ્ધિ હે. (૬) एकोऽहं नास्ति मे कश्चिन् , न चाहमपि कस्यचित् । વિશિરસ્થા, ઘમ વૈવું ન ક્રિશ્ચન સંગા હે નાથ ! હું એકલું છું, મારૂં કોઈ નથી અને હું પણ કાઈના નથી, છતાં પણ આપના ચરણના શરણમાં રહેલા મને કાંઈ પણ દીનતા નથી. (૭) यावन्नामोमि पदवी, परां त्वदनुभावजाम् । તાવમય શરષ્ણવ, મા મુઝઃ શરણે શ્રિતે ટલા હે વિશ્વ વત્સલ ! આપના પ્રભાવથી મળનારી ઉત્કૃષ્ટ પદવી-મુક્તિસ્થાન મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપના શરણે આવેલા મારા ઉપર શરણ્યપણાને-શરણને ઉચિત પાલકપણાને મૂકશે નહિ. (૮) 2000 Pobrate & Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૭ ] શ્રી વીતરાગ સ્તોત્ર પ્રકાશ-અઢારે. न परं नाम मृद्वेव, कठोरमपि किञ्चन । विशेषज्ञाय विझप्यं, स्वामिने स्वान्तशुद्धये ॥१॥ કેવળ કમળ વચનથી જ નહિ કિન્તુ વિશેષજ્ઞએકાન્ત હિતકર એવા સ્વામીને અંતઃકરણની શુદ્ધિ માટે કાંઈ કઠોર વચનથી પણ વિનંતિ કરવી જોઈએ.(૧) न पक्षिपशुसिंहादि, वाहनासीनविग्रहः । न नेत्रगात्रवक्त्रादि,-विकारविकृताकृतिः ॥२॥ હે સ્વામિન્ ! લૌકિક દેવની જેમ આપનું શરીર હંસ, ગરૂડાદિ પક્ષી. છાગ, વૃષભાદિ પશુ અને સિંહ, વ્યાધ્રાદિ જાનવરૂપી વાહન ઉપર આરૂઢ થયેલું નથી. તેમજ આપની આકૃતિ પણ તે દેશની જેમ નેત્ર-લેચન, ગાત્ર-શરીર અને વક-સુખાહિના વિકારોવડે વિકૃત થયેલી નથી. (૨) ન વાપરા-રાણા_રાસ્ટક | नाङ्गनाकमनीयाङ्ग,-परिष्वङ्गपरायणः ॥३॥ હે નાથ ! અન્ય દેવોની જેમ આપના હસ્તપલ્લવ ત્રિશુલ, ધનુષ, અને ચક્રાદિ શસ્ત્રોથી ચિહિત 2500 PoEvate & Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૮ ]. શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત થયા નથી, તેમજ આપને ઉત્સંગ-ઓળો સ્ત્રીઓના મનોહર અંગને આલિંગન કરવામાંતત્પર બન્યો નથી. न गर्हणीयचरित,-प्रकम्पितमहाजनः । न प्रकोपप्रसादादि,-विडम्बितनरामरः ॥४॥ હે નાથ ! અન્ય દેવોની જેમ નિન્દનીય ચરિત્રવડે આપે મહાજન-ઉત્તમ પુરૂષોને કંપાયમાન કર્યો નથી. તેમજ પ્રાપ-ક્રોધ અને પ્રસાદ-કપાવડે આપે દેવ અને મgોને વિડબિત કર્યા નથી. (૪) न जगजननस्थेम,-विनाश विहितादरः । न लास्यहास्यगीतादि,-विप्लवोपप्लुतस्थितिः ॥५॥ હે નાથ ! અન્ય દેવોની જેમ જગતને ઉત્પન્ન કરવામાં, સ્થિર કરવામાં કે વિનાશ કરવામાં આપે આદર બતાવ્યો નથી તેમજ નટ-વિટને ઉચિત નૃત્ય, હાસ્ય અને ગીતાદિ ચેષ્ટાઓવડે આપે આપની સ્થિતિને ઉપદ્રવવાળી કરી નથી. (૫) तदेवं सर्वदेवेभ्यः, सर्वथा त्वं विलक्षणः । देवत्वेन प्रतिष्ठाप्यः, कथं नाम परीक्षकैः ? ॥६॥ તે કારણથી હે ભગવન્ ! એ રીતે આપ સર્વ દેથી સર્વ પ્રકારે વિલક્ષણ--વિપરીત લક્ષણવાળા 2800 Pobrate & Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૬૯ ] છે, તેથી પરીક્ષક લેકેએ આપને દેવ તરીકે કેવી રીતે સ્થાપન કરવા? (૬) ગુથો પાછિિામનું ગતિશ્રોત: શ્રદg, યા યુવા પ્રયતામ IIળા હે નાથ! પણ-પાંદડા, તૃણ-ઘાસ અને કાણાદિ અન્ય વસ્તુઓ પાણીના પ્રવાહને અનુકુળ ચાલે, તે વાત યુક્તિવાળી છે કિન્તુ પ્રવાહને પ્રતિકુળ ચાલે, એ વાત કઈ યુક્તિવડે નિશ્ચિત કરવી? (૭) अथवाऽलं मन्दबुद्धि,-परीक्षकपरीक्षणैः । ममापि कृतमेतेन, वैयात्येन जगत्प्रभो ? ॥८॥ અથવા હે જગત્મભુ! મંદ બુદ્ધિવાળા પર ક્ષકની પરીક્ષાઓ વડે સર્યું. તેમજ મારે પણ આ જાતિની પરીક્ષા કરવાના વિયાત્ય-હઠાગ્રહવડે સયું. (૮) यदेव सर्वसंसारि,-जन्तुरूपविलक्षणम् । परीक्षन्तां कृतधियस्तदेव तव लक्षणम् ।।९।। હે સ્વામિન! સર્વ સંસારી જીના સ્વરૂપથી જે કાંઈ વિલક્ષણ સ્વરૂપ આ જગતમાં પ્રતીત થાય, તે જ આપનું લક્ષણ છે, એમ બુદ્ધિમાન પુરૂષ પરીક્ષા કરે. (૯) 2500 PoEvate & Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ | [ ૧૭૦ ]. શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત क्रोधलोभभयाक्रान्तं, जगदस्माद्विलक्षणः । ન મોર મૃધિયા, વીતરાજ ! થક્સન બા હે વીતરાગ ! આ જગત ક્રોધ, લોભ અને ભયથી આક્રાન્ત-વ્યાપ્ત છે, જયારે આપ ક્રોધાદિથી હિત હોવાના કારણે વિલક્ષણ છે. તેથી મૃદુ-કેમલમંદ બુદ્ધવાળા બહિર્મુખ પુરૂષને આપ કઈ પણ પ્રકારે ગોચર-પ્રત્યક્ષ થઈ શકતા નથી. (૧૦) પ્રકાશ-ઓગણીસમે तव चेतसि वर्तेऽह,-मिति वार्तापि दुर्लभा । मचित्ते वर्तसे चेच,-मलमन्येन केनचित् ॥१॥ હે નાથ ! લોકોત્તર ચરિત્રવાળા આપના ચિત્તને વિષે હું રહું, એ તે અસંભવિત છે પરંતુ મારા ચિત્તને વિષે આપ રહો, એ બનવા જોગ છે અને જે એમ બને તો મારે બીજા કોઈ મનોરથ કરવાની જરૂર જ રહેતી નથી. (૧) निगृह्य कोपतः कश्चित् , कांश्चित्तुष्टयाऽनुगृह्य च । પ્રતાત્તેિ મૂપિયા, અનવરે જ રા હે નાથ ! ઠગવામાં તત્પર એવા અન્ય દેવે 2500 PoEvate & Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૭ ] મુગ્ધ બુદ્ધિવાળા કેટલાકને કોપથી-શાપાદિ આપવાથી અને કેટલાકને પ્રસાદથી–વરદાનાદિ આપવાથી ઠગે છે. પરંતુ આપ જેના ચિત્તમાં રહ્યા હતા, તે મનુષ્ય તેવા કુદેથી કદી ઠગાતા નથી અને તેથી કરીને આપ મારા ચિત્તમાં રહે, તો હું કૃતકૃત્યજ છું.(૨) अप्रसन्नात्कथं प्राप्यं, फलमेतदसङ्गतम् ? । चिन्तामण्यादयः किं न फलन्त्यपि विचेतनाः ? ॥३॥ હે નાથ ! કદી પણ પ્રસન્ન નહિ થનારા એવા આપની પાસેથી ફળ કેવી રીતે મેળવવું? એમ કહેવું એ અસંગત છે કારણ કે ચિંતામણિ રત્નાદિ વિશિષ્ટ ચેતના રહિત હોવા છતાં શું ફળીભૂત થતા નથી ? અવશ્ય થાય છે. (વિશિષ્ટ ચેતના હિત ચિતામણિ આદિ પોતે કેાઈના ઉપર પ્રસન્ન નથી થતા છતાં વિધિપૂર્વક તેની આરાધના કરનારને ફળ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે વીતરાગ પરમાત્માની વિધિપૂર્વક આરાધના કરનારને અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે.) (૩) वीतराग ! 'सपर्यातस्तवाज्ञापालनं परम् । મારાષsaiા વિવાદ્રા , શિવાઇ રમવાય જ છે. - હે વીતરાગ ! આપની પૂજા કરતાં પણ આપની ૨. સાત્તાપરના 2500 PoEvate & Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૨ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. કારણ કે-આરાયેલી આજ્ઞા માક્ષને માટે થાય છે અને વિરાયેલી આજ્ઞા સસારને માટે થાય છે. (૪) आकालमियमाज्ञा ते, हेयोपादेयगोचरा । આશ્રવ સર્વથા ય, વાઢેયક્ષ સંવઃ III આપની આ જ્ઞા સદા કાળ હેયાપાદેયને વિષય કરનારી છે. અને તે એ છે કે-આશ્રવ એ સવ પ્રકારે હૈયત્યાગ કરવા લાયક છે અને સ‘વર એ સર્વ પ્રકારે ઉપાદેય-અંગીકાર કરવા લાયક છે. (૫) आश्रवो भवहेतुः स्यात्, संवरो मोक्षकारणम् । इतीयमाहती मुष्टि-रन्यदस्याः प्रपञ्चनम् ||६|| આશ્રવ એ ભવના હેતુ છે અને સવર એ માક્ષનું કારણ છે, શ્રી અરિહંત દેવાના ઉપદેશનુ આ સ`ક્ષિપ્ત રહસ્ય છે. બીજો સવ એના વિસ્તાર છે. (૬) રૂસ્થાજ્ઞાાધનપરા, અનન્તા: પરિનિવૃત્તા:। निर्वान्ति चान्ये वचन, निर्वास्यन्ति तथाऽपरे ॥७॥ એ રીતની આજ્ઞાનુ' આરાધન કરવામાં તત્પર એવા અનંત આત્માએ નિર્વાણને પામ્યા છે. બીજા કેટલાક કાઈ ઠેકાણે પામે છે અને બીજા અનંતા ભવિષ્યમાં પામશે. (૭) 2560@vate & Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૭૩ ] हित्वा प्रसादनादैन्य-मेकयैव त्वदाज्ञया । सर्वथैव विमुच्यन्ते, जन्मिनः कर्मपारात् ॥८॥ હે વિશ! જગતમાં એમ કહેવાય છે કે સ્વામિની પ્રસન્નતા હોય તો ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ એ વાત ચિંતામણિના દાન્તથી અસંગત છે. આજ પ્રકાશના ત્રીજા સ્લેકમાં એ સિદ્ધ કરી બતાવ્યું છે. માટે પ્રસન્નતા લક્ષણ દીનતાને ત્યાગ કરીને નિષ્કપટપણે આપની આજ્ઞાનું આરાધન કરવા વડે ભવ્ય પ્રાણીઓ કર્મ રૂપી પાંજરામાંથી સર્વથા મુક્ત બને છે. એ કારણે આપની આજ્ઞાની આરાધના કરવી એજ એક મુક્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. (૮) પ્રકાશ-વીસમો. पादपीठलुठन्मूनि, मयि पादरजस्तव । चिरं निवसतां पुण्य-परमाणुकणोपमम् ॥१॥ આપના પાદપીઠમાં મસ્તકને નમાવતા મારા લલાટને વિષે પુણ્યના પરમાણુના કણીયા સમાન આપના ચરણની રજ ચિરકાલ રહો. (૧) मदृशौ त्वन्मुखासक्ते, हर्षवाष्पजलोमिभिः । अप्रेक्ष्यप्रेक्षणोद्भूतं, क्षणाक्षालयतां मलम् ॥२॥ 2000 Pobrate & Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૪ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત આપના મુખમાં આસક્ત થયેલાં મારાં નેત્રો પૂર્વે અપ્રશ્ય વસ્તુઓને જેવાથી ઉત્પન્ન થયેલા પાપમલને ક્ષણવારમાં હર્ષાશ્રુના જલની ઉર્મિઓ-તરંગો વડે ધોઈ નાંખે. (૨) त्वत्पुरो लुठनभूयान् , मद्भालस्य तपस्विनः । कृतासेव्यप्रणामस्य, प्रायश्चित्तं किणावलिः ॥३॥ હે પ્રભુ ! ઉપાસના માટે અયોગ્ય એવા અન્ય દેવેને પ્રણામ કરવાવાળા અને ત્રણ જગતને સેવ્ય એવા આપની ઉપાસના વડે વંચિત રહેવાથી કરૂણસ્પદ બનેલા, મારા આ લલાટને, આપની આગળ આળોટાવવાથીનમાવવાથી તેના ઉપર પડેલી ક્ષતની શ્રેણિજ પ્રાયશ્ચિત્તરૂપ થાઓ. (૩) मम त्वदर्शनोद्भूताश्चिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालोत्था,-मसद्दर्शनवासनाम् ॥४॥ હે નિમશિરોમણિ ! આપના દર્શનથી મને, ચિરકાલ સુધી ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંટક દિર્ઘ કાલથી ઉત્પન્ન થયેલી કુશાસનની દુર્વાસનાનો અત્યંત નાશ કરે. (૪). त्वद्वकत्रकान्तिज्योत्स्नासु, निपीतासु सुधास्विव । मदीयैर्लोचनाम्भोजैः, प्राप्यतां निर्निमेषता ॥५॥ 11 2500 Pobrate & Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગ તેત્ર [ ૧૭૫ ] . . હે નાથ ! અમૃત સમાન આપના મુખની કાતિરૂપી ચંદ્ર જ્ઞાનું પાન કરવાથી માણ નેત્રરૂપી કમળ નિર્નિમેષતાને પામે. (૫) त्वदास्यलासिनी नेत्रे, त्वदुपास्तिकरौ करौ । त्वद्गुणश्रोतणी श्रोत्रे, भूयास्तां सर्वदा मम ॥६॥ હે નાથ ! મારાં બે નેત્રો આપના મુખને જેવામાં સદા લાલસાવાળાં બને. મારા બે હાથ આપની પૂજા કરવામાં સર્વદા તત્પર બને. અને મારા બે કાન આપના ગુણનું શ્રવણ કરવામાં હંમેશાં ઉઘક્ત રહે. (૬) कुण्ठापि यदि सोत्कण्ठा, त्वद्गुणग्रहणं प्रति । ममैषा भारती तर्हि, स्वस्त्ये तस्य किमन्यया ? ॥७॥ હે પ્રભુ! કુંઠિત-અતીક્ષણ એવી પણ મારી આ વાણું આપના ગુણેનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્કઠિત હોય તો તેનું કલ્યાણ થાઓ. તે સિવાય અન્ય વાણુ વડે શું? (૭) तव प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्म्यस्मि किङ्करः । ओमिति प्रतिपद्यस्व, नाथ ! नातः परं ब्रुवे ॥८॥ હે નાથ ! હું આપનો શ્રેષ્ય છું, દાસ છું, સેવક છું અને કિકર છું–માટે “આ મારો છે એ 2500 Pobrate & Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત પ્રમાણે આપ સ્વીકાર કરે. આથી અધિક હું કાંઈ કહેતું નથી. (૮) શ્રીહેમરામવાન્ગીતાકાતવાહિતા | कुमारपाल-भूपालः, प्रामोतु फलमीप्सितम् ॥९॥ શ્રી હેમચંદ્રસુરીશ્વરે રચેલા આ શ્રી વીતરાગ તેત્રથી શ્રી કુમારપાલ ભૂપાલ મુક્તિ-કર્મક્ષય લક્ષણ અભીસિત ફલને પ્રાપ્ત કરે, શ્રી વીતરાગ તેત્ર સંપૂર્ણ. 2500 PoEvate & Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ - --- - - - --- - - - - -- - ---- -- --- - - [ પરિશિષ્ટ (૧) | શ્રી જિનગુણુ–સ્તવનને મહિમા. વર્તીત્વ અને કવિત્વ શક્તિ, સ્તુતિ, સ્તવન, પ્રશંસા, વર્ણવાદ વગેરે એક જ અર્થને કહેનારા શબ્દ છે. સ્તુતિ કે સ્તવન, પ્રશંસા કે વર્ણવાદ, વ્યક્ત-શબ્દોચ્ચાર દ્વારા થઈ શકે છે. સંસારમાં એવા અનંત પ્રાણીઓ છે, કે જેમનામાં વ્યક્ત-શબ્દચાર કરવાની શક્તિ જ નથી. સઘળા એક ઈન્દ્રિયવાળા પ્રાણીઓ એ શક્તિ વિનાના છે, તેમ હાને પામેલા બેઈન્દ્રિય આદિ પ્રાણીઓ પણ બધા વર્ણવાદને ચગ્ય વ્યક્ત-શબ્દોચ્ચાર કરી શકવાની શક્તિવાળા હોતા નથી. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત દે અને મનુષ્યોને જ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં કવચિત્ એ શક્તિ પ્રાપ્ત થાય છે. તે સિવાયના પ્રાણીઓ તે સ્વકર્મ પરિણામથી આવૃત થયેલા છે અને પ્રબલ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી વિશિષ્ટ ૧૨ 2500 Pobrate & Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૮ ] જિનભક્તિ ચિત્ત અને ચિતન્યથી શૂન્ય હોય છે, તેથી તેમનામાં કવિત્વ કે વતૃત્વને સુલભ એવી વાચા હોતી નથી. અને જ્યાં સુધી એવી વાચા ન મળે ત્યાં સુધી ચોગ્યના ગુણગાન થઈ શકતા નથી. એવી વાચા મળ્યા પછી પણ મોટા ભાગના દેવ-મનુષ્ય પોતાની ભવાબિનન્દિતાના ગે અન્ય અર્થાત ગુણ ગાન કરવાને અયોગ્ય દેવ અને મનુષ્ય આદિના અદ્દભૂત ગુણાનું કીર્તન કરવા માટે જ પ્રયત્યશીલ રહે છે અને એ રીતે વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ સવ–આત્માને મલિન કરવામાં જ પ્રવૃત્ત થાય છે. થોડાક જ ભવ. વિરક્ત મહાપુરૂષે એ જાતિની વકતૃત્વ અને કવિત્વ શક્તિને પ્રાપ્ત કર્યા બાદ સ્તુતિ અને સ્તવનને રેગ્ય એવા ગુણ સંપન્ન દેવ-ગુર્નાદિની સ્તુતિ આદિમાં પ્રયત્નવાન બને છે અને એ કાર્ય દ્વારા પોતાના આત્માને કર્મ મલથી વિમુક્ત બનાવે છે. ગુણુવર્ણનની આવશ્યકતા ગુણસંપન્ન કે ગુણાધિક આત્માઓના સદ્દભૂત ગુણનું સમુત્કીર્તન કરવું એજ વાણ-સરસ્વતી પ્રાપ્ત કર્યાનું સાચું ફળ છે. સ્તુતિને ચોગ્ય હોય તેની સ્તુતિ કરવાનો અવસર જીવને ભવારણ્યમાં કઈકજ વખત પ્રાપ્ત થાય છે. જીવને ઘણેખરો કાળ તે શક્તિના અભાવે ગ્યની સ્તુતિ વિનાને જ પસાર થાય છે 2000 Pobrate & Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનનો મહિમા [ ૧૮ ] અને શક્તિ પ્રાપ્ત થાય ત્યારે પણ અગ્યની સ્તુતિ કરવામાં તે શક્તિ વેડફાઈ જાય છે. આ દિશામાં ચોગ્યની સ્તુતિ કરવાની તક સાંપડવી ઘણુંજ મુકેલ બને છે. એ તત્ત્વને સમજનારા તરવજ્ઞ મહાપુરૂષ તેવા પ્રકારની શક્તિ પ્રાપ્ત થઈ જાય, ત્યારે સ્તવનને યેગ્યનું રતવન કરવામાં કમીના રાખતા નથી. અને આ વાતનો પરિચય આજે પૂર્વાચાર્ય વિરચિત સંખ્યાબંધ સ્ત, સ્તવને અને રસ્તુતિઓ આપથને પ્રત્યક્ષ કરાવી રહેલ છે. એ મહાપુરુષોને પ્રાપ્ત થયેલ વકતૃત્વશક્તિ અને કવિત્વશક્તિનો ઉપયોગ શ્રી જિનેશ્વરદેવનાં ગુણગાન કરવા માટે છૂટથી થયેલ છે. જો કે એ રીતે પણ શ્રી જિનેશ્વરદેવના એક પણ ગુણનું પિતે પુરેપુરું ઉત્કીર્તન કરી શક્યા નથી, એમ તેઓ કબુલ કરે છે અને એનું કારણ પણ સ્પષ્ટ જ છે. કોઈ પણ સાચા ગુણને પરિપૂર્ણ રીતે વર્ણવવો એ વાણી દ્વારા અશક્ય છે. વાણું તો માત્ર દિસૂચન કરી શકે છે. સાચી ઓળખાણ એ દિસૂચનદ્વારા થતા આત્માનુભવ ઉપર આધાર રાખે છે. વિશુદ્ધ શ્રદ્ધા અને ભક્તિ કોઈ પણ ગુણને સાચે મહિમા વાણી દ્વારા પ્રકાશિત થઈ શકતો નથી, કિન્તુ મન દ્વારા જ 2000 Pobrate & Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦ ] જિનભક્તિ પરિચિત થઈ શકે છે. એ કારણે એક મહાપુરૂષ કહ્યું છે કે - “સત્યગુણના વર્ણનમાં કદિ અતિશયોક્તિ થઈ શકતી જ નથી, કિન્તુ હમેશાં અપેક્તિ જ રહે છે.” આ સત્યને પરમાર્થ દશ પૂર્વસૂરિઓ યથાર્થ સમજતા હતા, તેથી શ્રી જિનગુણ સ્તવનમાં તેઓએ વાણીનો ધોધ વરસાવ્યો હોવા છતાં, એ ધોધ શ્રીજિનના એક પણ સહભૂત ગુણને અંશથી પણ વર્ણવી શક્યો નથી, એ સત્યને તેઓએ કબૂલ રાખ્યું છે. કેઈએ બાલચાપલ્ય કર્યાનું કહ્યું છે, તે કોઈએ બે હાથ પહોળા કરીને સમુદ્રની મોટાઈનું વર્ણન કરવા જેવી ચેષ્ટા કરવાનું જણાવ્યું છે. એ રીતે સર્વ કોઈ સ્તુતિકારે પોતાનું એ વિષયનું અસમર્થપણું નિઃસંકેચપણે પ્રદર્શિત કર્યું છે અને કહ્યું છે કે “અમારામાં સામર્થ્ય નહિ હોવા છતાં, અમે શ્રી જિનગુણ ગાવા માટે જે ઉદ્યત થયા છીએ, તેનું કારણ કેવળ અમારી શ્રદ્ધા અને શ્રી જિનગુણ પ્રત્યેની ભક્તિ જ છે. પરમાત્મગુણાની ભક્તિ અમને શક્યાશયના વિચારચાતુર્યથી રહિત બનાવે છે કારણકે–અમે જાણીએ છીએ કે શ્રદ્ધા અને ભક્તિથી બેલાયેલું યા તદ્દા યા અસંબદ્ધ વચન પણ બાલાલાપની જેમ સાંભળનારને અરૂચિ નહિ પણ વિસ્મય 2500 Pobrate & Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનના મહિમા [ ૧૮૧ ] અને કૌતુક ઉપજાવ્યા સિવાય રહેતું નથી.' નિલ મતિવાળા સજજન પુરૂષા એવી અસમજસચેષ્ટાની હાંસી નથી કરતા, પણ તેમ કરવા માટે પ્રોત્સાહન આપે છે; કારણ કે તે નિર્મલ મતિવાળા મહાપુરૂષા સમજે છે કે– સ્તુતિ કાંઈ ગુણની યથા પ્રદેશ ક નથી, કિન્તુ સ્તુતિ કરનાર આત્મામાં તે ગુણુ પ્રત્યે જે વિશુદ્ધ શ્રદ્ધા અને ભક્તિ ભરેલી છે, તેની જ માત્ર પ્રદર્શક છે. સ સ્તવનીયના સ્તવનના અંતર્ભાવ જેના ગુણેા પ્રત્યે જેને શ્રદ્ધા અને ભક્તિ રહેલાં છે, તેના ગુણેાનું કીર્તન કરવા માટે આ જગતમાં કાણુ પ્રવત્તતું નથી ? અવાક્ અને અમૂક પ્રાણીએ પણ પેાતાના પાલક અને પેાષકના ગુણગ્રામ ગાવા માટે પેાતાનાં અંગેાપાંગા વડે વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરતાં નજરે પડે છે. તેા પછી વિશુદ્ધ વાણી અને વિશુદ્ધ ચૈતન્યને પામેલા આત્માએ પેાતાના ઉપકારઓના ગુણેાનું વર્ણન કરવા માટે કાયા અને વાણી દ્વારાએ શક્ય એવા સઘળા પ્રયત્નો કરે, એમાં આશ્ચર્ય શું છે? શ્રી જિનગુણુ-સ્તવનમાં નહિ માનનારા આત્માએ પશુ સ્વરૂચિને અનુસાર ભિન્ન ભિન્ન માનવી અને 2560Fate & Persōnal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૨ ] જિનભક્તિ પશુઓ પયત સઘળાનાં ગુણ ગાવામાં શું કચાશ રાખે છે? વિચાર કરતાં આ જગતમાં સર્વત્ર પર સ્પરની પ્રશંસાનું સામ્રાજ્ય જામેલું છે. પોતાની પ્રશંસા કરનારની પ્રશંસા કરવી, એ વર્તમાનમાં શિષ્ટાચારનું એક મુખ્ય અંગ ગણાય છે. તથા પ્રશંસા કરનારની જે પ્રશંસા ન કરવામાં આવે તો તેમ કરનાર શિષ્ટાચારને ભંગ કરનાર છે, એમ જેરશોરથી પ્રતિપાદન કરવામાં આવે છે. એ જ રીતે જેની પ્રશંસા જનસમુદાયને બહાળે વગે કરતે હોય અથવા જે પિતાના પુણ્યબળ વડે બહાળા જનસમુદાય ઉપર સત્તાને ધારણ કરનાર હોય તેની પણ પ્રશંસા કરવી જોઈએ, એમ જગતે સ્વીકાર્યું છે, જો તેમ ન કરવામાં આવે તે તે લેકને યા સત્તાને ગુહેગાર ગણાય છે. આ રીતે ઇચ્છાએ કે અનિચ્છાએ જગતની અંદર ગુણવાનની કે ગુણશૂન્યની પ્રશંસા ચાલુ જ છે. એવી દશામાં જે લોકે શ્રી જિન ગુણ-સ્તવન પ્રત્યે પોતાની અરૂચિ અને અપ્રીતિ દર્શાવતા હોય તે તે લોકો લેકરવભાવથી પણ બીકુલ અજ્ઞાન છે, એમ કહ્યા સિવાય બીજો ઉપાય નથી. વસ્તુતઃ વિચાર કરવામાં આવે તે સ્તુતિ કરવા યોગ્ય રતુત્ય ગણમાં શ્રી જિનેશ્વરને નંબર સૌથી પ્રથમ આવે 2500 Pobate & Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનો મહિમા [ ૧૮૩] છે. શ્રી જિન સિવાય અન્ય ગુણવાન આત્માઓ આ જગતમાં હયાતી ધરાવતા નથી એમ નહિ, પણ શ્રી જિનેશ્વરના ગુન સ્તવન કરવામાં સર્વના ગુણેનું સ્તવન સમાઈ જાય છે અને એક શ્રી જિનસ્તવ છોડીને અન્ય સર્વગુણનું સ્તવન કરવામાં આવે, તે પણ તે ગુણસ્તવન અધુરૂં જ રહે છે, એ વાત સમજવાની વિચક્ષણેને અનિવાર્ય આવશ્યકતા છે. શ્રી જિનેશ્વર દેવાની સ્તુતિ શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરતાં પૂર્વ મહાપુરૂષ કહે છે કે-હે ભગવન્! બુદ્ધિથી દરિદ્ર એવા પણ અમને ગુણના પર્વત સમાન એવા આપની સ્તુતિ કરવા માટે વાચાળ બનાવનાર હોય તે આપના લકત્તર ગુણે જ છે. રત્નાકર જેમ રત્ન વડે શોભે છે, તેમ હે જગત્પતિ! આપ પણ અનંત જ્ઞાન– દર્શન–વીર્ય અને આનંદાદિ ગુણરત્ન વડે ભી રહ્યા છે. મનુષ્યભૂમિ ઉપર આપને જન્મ નષ્ટ થયેલા ધર્મ વૃક્ષના બીજને પુનઃ અંકુરિત કરવા માટે જ જાણે થયે ન હોય તેમ જણાય છે. હે ભગવન્! આપની ભક્તિના લેશનું ફળ પણ મોટી ઋદ્ધિ અને કાન્તિવાળા કે જ્યાં રહેલા છે એવી સ્વર્ગભૂમિમાં 2000 Pobrate & Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪ ] જિનભક્તિ નિવાસ છે. હે દેવ! આપની ભક્તિથી શૂન્ય એવા આત્માઓને મહાન્ પણ તપ મૂખને ગ્રાભ્યાસની જેમ કેવળ કુલેશને જ આપનાર થાય છે. હે વીતરાગ ! આપની સ્તુતિ કરનાર કે નિંદા કરનાર ઉપર આપ સમાન મનાવૃત્તિ ધારણ કરવાવાળા હવા છતાં, પ્રશસક અને નિદકને શુભાશુભ ભિન્ન ભિન્ન ફળને આપનારા થાઓ છે, એ આશ્ચર્યજનક છે, હે નાથ ! આપની ભક્તિની આગળ સ્વર્ગલમી પણ અમને તુચ્છ ભાસે છે. હે ભગવન્! અમે એક જ ઈચ્છીએ છીએ કે–ભભવ અમને આપને વિષે અક્ષય ભક્તિ જાગ્રત થાઓ. ત્રણ જગતને સનાથ કરનાર અને કૃપારસના સાગર એવા હે તીર્થનાથ! સમભૂતલા ભૂમિથી પાંચ યોજના પર રહેલ નંદનાદિ ત્રણ વન વડે જેમ મેરૂમહીધર શોભે છે, તેમ જન્મથી જ મતિ આદિ ત્રણ જ્ઞાને વડે આપ શોભી રહ્યા છો. હે જગતને અલં. કાર તત્ય ! આપ જે ક્ષેત્રમાં જન્મે છે, તે ક્ષેત્ર ત્રણ ભુવનના મુકુટ સમાન આપના વડે અલંકૃત થવાથી દેવભૂમિ કરતાં પણ ચઢી જાય છે. આપના જન્મકલ્યાણકના મહોત્સવથી પવિત્ર થયેલો દિવસ પણ સદાકાળ આપની જ જેમ વંદન કરવા લાયક બને છે. આપના જન્માદિક દિવસોએ નિતાન્ત દુખી એવા 2500 Pobrate & Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ ૧૮૫ ] નારકીના આત્માઓ પણ સુખને અનુભવે છે. અરિહતાને ઉદય કાના સંતાપને હરનાર ન હોય ? આપના ચરણેનું અવલંબન સ્વીકારીને અનેક આત્માઓ આ ભયાનક ભવસાગરને તરી જાય છે. શું યાનપાત્રના આધારને પામેલું લડું પણ સાગરને પારને નથી પામતું ? હે ભગવન! આપ મનુષ્યલોકમાં લોકોના પુણ્યથીજ જન્મ પામે છે. વૃક્ષ વિનાના વનમાં ક૯પ. વૃક્ષની અને જલ વિનાની મરૂભૂમિમાં નદીના પૂરની જેમ આપને જન્મ લેકોને અતિ ઈષ્ટ છે. ત્રણલેક રૂપી કમલને વિકવર કરવા માટે ભાસ્કર તુલ્ય અને સંસારરૂપી મરૂભૂમિમાં ક૯પતરૂ સમાન, હે જગન્નાથ ! તે મુહૂર્ત પણ ધન્ય છે કે જે મુહૂર્તમાં અપુનર્જન્મ એવા આપને વિશ્વના પ્રાણીઓના દુઃખને ઉછેદ કરવા માટે જન્મ થાય છે. તે મનુષ્યોને ધન્ય છે કે જે અહર્નિષ આપના દર્શન કરે છે. હે ભવતારક! આપની ઉપમા આપવા માટે અન્ય કોઈ વસ્તુ છે જ નહિં આપની સમાન આપજ છે, એટલું જ કહીને અમે અટકી જઈએ છીએ. આપના સદ્ભૂત ગુણે બોલવા માટે પણ અમે સમર્થ નથી, એમ કહેવું તેમાં કશું જ આશ્ચર્ય નથી. સ્વયંભૂરમણ સમુદ્રમાં રહેલ અગાધ પાણીનું માપ કાઢવા માટે કોણ સમર્થ છે? 2500 Potate & Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ [૧૮૬ ] જિનભક્તિ ' હે ભગવન્! આપના યથાવસ્થિત ગુણોનું કથન કરવા અમે અસમર્થ છીએ તો પણ અમારી બુદ્ધિ આપના પ્રભાવથી જરૂર વિસ્તારને પામશે. હેવામિન! ત્રાસ-સ્થાવર ઉભય પ્રકારના જતુઓની હિંસાના પરિહારથી આપ અભયદાનની એક દાનશાળા સમાન જ છે. મૃષાવાદના સર્વથા પરિત્યાગથી પ્રિય, પથ્ય અને તથ્ય વચન રૂપી અમૃતરસના આપ સાગર છે. હે જગત્પતિ ! નિરૂદ્ધ થયેલા મેક્ષમાગના દ્વારા અદત્તાદાનના પ્રત્યાખ્યાનથી ઉઘાડનારા આપ એક સમર્થ દ્વારવાન છે. હે ભગવન્! અખંડિત બ્રહ્મચય રૂપી મહાતેજને વિસ્તારવા માટે અને મન્મથ રૂપી અંધકારને મથન કરવા માટે આપ પ્રચંડ સૂર્ય છો. હે નાથ ! પૃથિવ્યાદિ સકલ પરિગ્રહને એકી સાથે પલાલના પુજની જેમ પરિત્યાગ કરનારા આપ પરમ ત્યાગમૂર્તિ છે. પંચમહાત્રતરૂપી વ્રતના ભારને વહન કરવા માટે વૃષભ સમાન અને સંસારસિંધુ તરવા માટે જહાજ સમાન આપને અમારે વારેવાર નમસ્કાર થાઓ. પાંચ મહાવ્રતની પાંચ સહદર-બહેને તુલ્ય પાંચ સમિતિઓને ધારણ કરનાર આપને વારંવાર નમસ્કાર થાઓ. આત્મારામકમનવાળા, વચન ગુણિને ધરનારા અને સર્વચેષ્ટાઓથી નિવૃત્ત થયેલા એવા આપને વારંવાર નમસ્કાર થાઓ. 2500 Pokrate & Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનના મહિમા [ ૧૮૭ ] હું સમસ્ત જગતના નાથ! સમસ્ત વિશ્વને અભયના દેનાર ! સ`સાર સાગર સમુત્તારણ! પ્રભાતકાળે આપના દર્શનથી અમારા સર્વ પાપ નાશ પામે છે. હે નાથ ! ભવ્ય જીવેાનાં મનરૂપ જલને નિર્મલ કરવા માટે કતકચૂર્ણ સદેશ આપની વાણી જયવતી વર્તે છે. હું કારૂણ્યક્ષીરસાગર! આપના શાસનરૂપી મહારથ ઉપર આરહણ કરનારને ક્રૂર એવું લાકાગ્ર પણ નજદીક છે, જે લેાકની અંદર હે દેવ ! નિષ્કારણુ જગમ એવા આપનું હું સાક્ષાત્ દન કરું છું, તે લેાક લેાકાગ્ર કરતાં પણ મારે મન ચઢીયાતા છે. હે સ્વામિન્ ! આપના દન રૂપી મહાન'ના રસથી ભરપૂર નેત્રા વડે સંસારમાં પણ હું મેક્ષ સુખના આસ્વાદ અનુભવું છું. રાગ દ્વેષ અને કષાયે રૂપી કારમા દુશ્મનાથી પીડિત જગત, હે નાથ! અભય આપનાર આપના પસાયથી જ નિય છે. તત્ત્વને આપ સ્વયં જણાવા છે, માત્રને પણ દેખાડા છે તથા વિશ્વને આપ સ્વયં ક્ષે! છે, તે પછી મારે માગવાનું કાંઈ રહેતું જ નથી. હું ભગવન્! આપની પદામાં પરસ્પર યુદ્ધ કરનારા શત્રુરાજાએ પણ મિત્ર બનીને રહે છે. હે દેવ ! આપની પદ્મામાં ખીજા પણ શાશ્વત વૈરને ધારણુ કરનારા જીવા આપના અસીમ પ્રભાવથી પેાતાના સ્વાભાવિક વરને પણ વિસરી જઈને મત્રીને ધારણ કરે છે. આપ જ 2560@vate & Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ E પરિશિષ્ટ (૨) શ્રી જિનગુણ સ્તવન અનિવાર્ય છે– વાચાનું સાચું ફળ, ગુણવાનના ગુણોનું ઉત્કીર્તન કરવું, એ પ્રાપ્ત થયેલ વાચાનું સાચું ફળ છે. વાચા પ્રાપ્ત થયા પછી તેને કોઈ ને કોઈ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો હોય જ છે. મનુષ્યના શરીરમાં પ્રાપ્ત થયેલી બાલવા અને વિચારવાની શક્તિને ધેધ સદાય વહેતે રહે છે. મન જેમ અંકુશમાં રાખવું અશક્ય છે, તેમ પ્રાપ્ત થયેલી વાચાને પણ સર્વથા અટકાવી દેવી, એ અમુક અવસ્થાએ નહિં પહોંચેલા મનુષ્ય માટે અશક્ય છે. કોઈને કઈ પ્રકારનો ઉપયોગ તે વચનને થવાને જ છે, તો પછી તેને સર્વોત્તમ ઉપયોગ કે હોઈ શકે, એ શોધવું અનિવાર્ય થઈ પડે છે. નામ લેવાથી કે ગુણગાવાથી કાર્યસિદ્ધિ થાય? કેટલાક કહે છે કે શ્રી જિનનું નામ લેવાથી કે ગુણ ગાવાથી કાર્ય સિદ્ધિ થઈ જતી હોય, તો અન્નનું કે ધનનું નામ લેવાથી કે ગુણ ગાવાથી અન્ન કે ધનની પ્રાપ્તિ થઈ જવી જોઈએ. નામ લેવું 2500 Pobrate & Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ &છે કે ગુણ ગાવા એ તે માત્ર ઔપચારિક ભક્તિ છે. સાચી ભક્તિ તો એ નામ અને ગુણવાળાના ગુણેને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ જ છે. જેઓ ધન કે અન્ન મેળવવા ઉદ્યમ કરતા નથી, તેઓને તેના નામને જાપ કે ગુણનું સ્તવન શું લાભ કરે છે ? નામને જાપ નહિ કરનાર કે વાણી દ્વારા લાંબું ગુણેનું ઉત્કીર્તન નહિ કરનાર પણ જે તેની પ્રાપ્તિ માટે ચગ્ય ઉદ્યમ કરે, તે તેને તે તે વસ્તુની પ્રાપ્તિ થાય જ. આ રીતે નામસ્મરણ કે ગુણકીર્તનનું કોઈ વિશિષ્ટ ફળ નથી, એ નિશ્ચય પકડી લઈ જેઓ તેની ઉપેક્ષા કરે છે, તે વસ્તુની એક બાજુને જ ગ્રહણ કરે છે અને કાર્યને સિદ્ધ કરી આપનાર બીજી પણ ઉપરોગી બાજુઓને એકાન્તવાદી બનીને ત્યાગ કરે છે. ઉદ્યમ અને આજ્ઞાપાલન પ્રત્યે પ્રેરક તત્વ ઉદ્યમ કે આજ્ઞાપાલન વિના કાર્યસિદ્ધિ અશક્ય છે, તે પણ એ દ્યમ પ્રત્યે આત્માને પ્રેરનાર પ્રથમ ચીજ કઈ છે, એ વિચારવાનું બાકી રહે છે. જેનું નામ કેઈએ જાણ્યું નથી અને જેના ગુણો ઉપર જેને અનુરાગ પેદા થયે નથી, એ વસ્તુની પ્રાપ્તિ માટે ઉદ્યમ થયો હોય એવું કેઈએ કદી જોયું નથી. જ્યાં જે વસ્તુની પ્રાપ્તિ માટે ઉદ્યમ હોય છે, ત્યાં 2500 Pobrate & Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૦ ] જિનભક્તિ તે વસ્તુના નામના અને ગુણુના આછે પણ પરિચય હાય છે. શ્રી જિનની આજ્ઞાના પાલન માટે ઉદ્યમવત મનવાની અભિલાષા એ શ્રી જિનના ગુણેાના જ્ઞાન અને ભેાના કીતન વિના વન્ધ્ય રહેવાને જ સજાચેલી છે. શ્રી જિનના ગુણેાગાવા માટે કંટાળા દર્શા વનારા પુરૂષા શ્રી જિનની આજ્ઞા પાલનના દાવે કરતા હોય તે તે માટે ભાગે દંભ રૂપ જ નિવડવાને છે. માટે ભાગે કહેવાની મતલબ એ છે કે સ'ચાગના અભાવમાં ગુળે કીતન વિના પણ કવચિત્ આજ્ઞાપાલન હેાઈ શકે છે, પરંતુ આજ્ઞાપાલન કરનારા કે કરવાને ઈચ્છનારા સયાગ અને શક્તિ છતાં શ્રી જિનનુ' ગુણાકી ન કરનારા ન હેાય, એ બને જ નહિ. જાપ અને કીતનની આવશ્યક્તા ધન કે અન્નને જીવને અનાદિકાળના પરિચય છે. એનુ નામ એના હાઠે અને એના ગુણુ! એના હૈયે વણાયેલા હાય છે, એ ભૂલવા માગે તે પણુ ષન અને અન્નના ગુણુ, ઉપકાર કે ફાયદા ભૂલી શકે એમ નથી. એવી દશામાં એને અન્ન અને ધનના સ્ત્રતંત્ર જાપ કરવાના રહેતા નથી કે એની સ્તુતિ કરવા માટે સ્વતંત્ર સમય કાઢવાની આવશ્યકતા પણ રહેતી નથી. 2B00Fate & Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ ૧૮ ] શ્રી જિન અને તેમના ગુણે માટે જીવની એ દશા નથી. શ્રી જિનના ગુણનો પરિચય આ જીવને કદી થયે જ નથી અને થયો હોય તે યાદ રહ્યો નથી. તેને પુરા આજે યાદ કરાવવા છતાં વિસરી જવાય છે, તે છે. શ્રી જિનના અખૂટ ગુણે, તેને અચિત્ય પ્રભાવ, તેનાથી થતો આત્માને અપૂર્વ લાભ, તેનાથી થતી નિર્વિકલ્પ સમાધિ અને અભ્યાબાધ સુખની પ્રાપ્તિ વિગેરે તરફ જવનું ચિત્ત ચાંટતું જ નથી. એ ચોટાડવા માટે-મનને શ્રી જિનગુણમાં સ્થિર કરવા માટે અને એ ગુણેની સ્મૃતિ તાજી રાખવા માટે શ્રી જિનના નામને અને ગુણનો વારંવાર જાપ અને કીર્તન કરવાની આવશ્યક્તા છે. એ નામ અને ગુણના સતત્ જાપ, સમરણ અને સ્તવનથી જ શ્રી જિનને અને શ્રી જિનના ગુણેને પરિચય કરી શકાય છે. ઉભયબ્રન્ટ થવાય. શ્રીજિનગુણના અનુરાગી બનવા માટે અને એ અનુરાગમાંથી ઉદ્દભવતી શ્રી જિનગુણ પ્રાપ્તિ માટેની ઉદ્યમ રસિકતા કેળવવા માટે એમના જાપ અને સ્તવનની અનિવાર્ય આવશ્યકતા છે. એનો અર્થ એ નથી કે-જાપ અને સ્તવનથી સકલ કાર્યની સિદ્ધિ 2500 PoEvate & Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] જિન ભકિત થઈ જ જાય છે. કાર્યસિદ્ધિ માટે તે જાપ અને સ્તવન ઉપરાંત સેવા, ઉપાસના અને આજ્ઞાપાલનાદિ અન્ય સાધનોની પણ આવશ્યકતા રહે જ છે, તે પણ એ બધામાં પ્રાથમિક ઉપાય તરીકે જાપ અને સ્તવન એ મુખ્ય ભાગ ભજવે છે. જપ વિના ધ્યાન થતું નથી અને સ્તવન વિના આજ્ઞારાધનને તે ઉલ્લાસ જાગ્રત થતા નથી. શ્રી જિનની યથાસ્થિત આજ્ઞાનું આરાધન એ યથાખ્યાત ચારિત્રનું પાલન છે. એ દશા પ્રાપ્ત કરવા માટે શ્રી જિનગુણ-સ્તવન એ પણ એક પરત આવશ્યક અંગ છે. યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચી ચૂકેલા શ્રી જિનગુણ સ્તવન ન કરે તે ચાલે, પરંતુ તે સ્થિતિ સુધી પહોંચ્યા પહેલાં જ આજ્ઞારાધનના નામે શ્રી જિનગુણુ સ્તવનાદિનું અવલંબન છોડી દેવાનો વાદ કરે, તે ઉભયથીય ભ્રષ્ટ થાય. આત્મગુણેની પ્રાપ્તિમાં પ્રધાન નિમિત્ત અથવા શ્રી જિનગુણની સ્તુતિ કરવી, એ પણ એક પ્રકારે શ્રી જિનક્ષાનું પાલન અને આરાધન છે. જેમ અન્ન અને ધનની સ્તુતિ કરવાથી અન્ન અને ધન મળતું નથી, તેમ શ્રી છનગુણનું સ્તવન કરવા માત્રથી શ્રી જિનગુણની પ્રાપ્તિ થતી નથી” -એમ 2000 Pobrate & Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ ૧૯૩ ] કહેવું એમાં દષ્ટાન્તવૈષમ્ય છે. અન્ન અને ધન, એ આત્મ-બાહ્ય પદાર્થો છે. આત્મ-બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ કેવળ મરણ, સ્તવન કે માનવડે ન થઈ શકે, મિતુ તે માટે બાધા પ્રયત્નની પણ આવશ્યક્તા રહે. જયારે આત્મગુની પ્રાપ્તિ માટે પ્રધાનતા બાહ્ય પ્રયત્નની નથી, કિન્તુ સ્તવના આંતરિક પ્રયત્નની જ છે. એ કારણે શ્રી જિનગુણ સ્તવન એ આત્મગુણેની પ્રાપ્તિમાં પ્રધાન નિમિત્ત છે, તેથી પૂર્વમહર્ષિઓએ એ અંગને પણ બીજા અંગોની જેમ સવિશેષપણે અપનાવ્યું છે. શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ - શ્રી જિનગુણનો મહિમા પ્રદર્શિત કરવા માટે અને શ્રી જિનેશ્વરદેવના જગતના છ ઉપરના નિસીમ ઉપકારને વ્યક્ત કરવાને માટે અસાધારણ વાચાશક્તિનો ધોધ વહેવડાવતા પૂર્વ મહર્ષિએ ફરમાવે છે કે-“કુ વડે સમુદ્રના પાણીનું માપ કાઢવું એ જેમ અશક્ય છે, તેમ જડ બુદ્ધિવાળા એવા અમારા જેવા લાખે પુરૂષ વડે પણ ગુણસમુદ્ર એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવના ગુણોનું માન શેધવું એ અશક્ય છે. તો પણ ભક્તિથી નિરંકુશ બનેલા ૧૩. 2500 PoEvate & Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૪] જિનભક્તિ એવા અમે, અમારી શક્તિ કે યોગ્યતાનો વિચાર કર્યા વિના જ રિલેકનાથ શ્રી તીર્થંકરદેવના ગુણનું ઉત્કીર્તન કરવા માટે ઉત્સાહિત થઈએ છીએ.” તે મહર્ષિએ ફરમાવે છે કે “ભગવાનના ગુણના પ્રભાવથી અમારી મદપ્રજ્ઞા પણ પ્રભાવશાળી બને છે. ગુરૂપી પર્વતના દર્શનથી ભક્તિને વશ થયેલા અને બુદ્ધિથી દરિદ્ર એવા પણ અમે, નવીન નવીન વાચાને પ્રાપ્ત કરીએ છીએ.” યોગિપંગ વડે પણ અગમ્ય એવા શ્રી જિનેશ્વરદેવના ગુણોને મહિમા ગાવા તૈયાર થયેલા મહર્ષિએ પિતાની ચેષ્ટાને એ રીતિએ બાલિશ ચેષ્ટા તરીકે ઓળખાવી પ્રભુના ગુણસ્તવનમાં આગળ વધતાં ફરમાવે છે કે –“હે ભગવન ! આપને નમસ્કાર કરનારાઓ, તપસ્યા કરનારાઓના કરતાં પણ ચઢી જાય છે અને આપની સેવા કરનારાઓ, ગિઓથી પણ અધિક છે. ધન્ય પુરૂષોને જ, નમસ્કાર કરતી વખતે આપના ચરણેના નખની કાન્તિએ મસ્તકના મુકુટની શોભાને ધારણ કરે છે. કેઈની પાસેથી સામ, દામ, દંડ કે ભેદ કાંઈ પણ ગ્રહણ કર્યા વિના જ આપ ત્રિલોકચકવતી બન્યા છે. તે ખરેખર આશ્ચર્ય છે. ચંદ્રમા જેમ સર્વ જલાશોના જલમાં 2500 Pobrate & Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [૧૯૫] સમાન રીતિએ વતે છે, તેમ છે સ્વામિન! આપ પણ જગતના સર્વ જીના ચિત્તમાં સમાનપણે વસે છે. હે દેવ! આપની સ્તુતિ કરનારાઓ, સર્વને માટે સ્તુતિ કરવા યોગ્ય બને છે, આપની અર્ચા કરનારાઓ, સર્વની અર્ચાને ચગ્ય બને છે તથા આપને નમસ્કાર કરનારાઓ સર્વના નમસ્કારને પાત્ર બને છે. ખરેખર, આપની ભક્તિ અચિત્ય ફલને આપનારી છે, હે દેવ ! દુાખ રૂપી દાવાનળના તાપથી તપેલા આત્માઓને આપની ભક્તિ આષાઢી મેઘની વૃષ્ટિની જેમ પરમ શાંતિ આપનારી છે. હે ભગવન ! મહાધકારથી મૂઢ આત્માઓને માટે આપની ભાત વિવેક રૂપી દીપને પ્રગટાવનારી છે. આકાશના વાદળની જેમ, ચંદ્રમાની ચંદ્રિકાની જેમ કે માગનાં છાયાવૃક્ષેની છાયાની જેમ આપની કૃપા, દરિદ્ર કે ધનાઢથ, મૂખે કે ગુણી, સર્વ કેઈને સમાન રીતિએ ઉપકારક છે. હે ભગવન્! આપના પાદનખની દીપ્તિ ભવશત્રુથી ત્રાસેલા આત્માઓને વજ પંજ૨ સમાન રક્ષણ આપનારી થાય છે. હે દેવ ! તે પાને ધન્ય છે, કે જેઓ આપનાં ચરણકમળનાં દર્શન કરવા માટે દૂર દૂરથી પણ હંમેશાં રાજહંસની જેમ દોડીને આવે છે. ઘર સંસારના દુઃખથી પીડિત થયેલા 2500 PoEvate & Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૬ ] જિનભક્તિ વિવેકી આત્માઓ, દુનિયાના જીવો શરદીથી બચવા માટે જેમ સૂર્યને આશ્રય લે, તેમ હે દેવ! સંસારના દુખથી બચવા માટે તેઓ આપને જ આશ્રય લે છે. હે ભગવન! આપને જેઓ અનિમેષ-સ્થિર નેત્રે વડે નિરંતર જુએ છે, તેઓ પરલોકમાં અનિમેષભાવ (દેવત્વ)ને પામે, તેમાં કશું જ આશ્ચર્ય નથી. વસ્ત્રને મેલ જેમ સ્વચ્છ પાણુ વડે સાફ થાય છે, તેમ હે દેવ! આપની દેશનારૂપી નિર્મળ જળવડે ધવાયેલા આત્માઓ કમલથી રહિત બને છે. હે સ્વામિનું! આપના નામ મંત્ર જાપ એ જાપ કરનાર આત્માને સર્વસિદ્ધિ-સમાકર્ષણમંત્રપણાને પામે છે. આપની ભક્તિને વિષે તલ્લીન થયેલા આત્માઓને ભેદવા માટે વજ કે છેદવા માટે શૂલ પણ સમર્થ નથી. હે દેવ ! આપને આશ્રય કરનાર આત્મા ગુરૂકમ પણ લઘુકર્મી બની જાય છે. સિદ્ધરસને સ્પર્શ શું લેઢાને પણ સુવર્ણ નથી બનાવત? હે સ્વામિન્ ! આપનું ધ્યાન, સ્તવન અને પૂજન કરનાર આત્માએ જ પિતાના મન, વચન અને કાયાને સફલ બનાવનારા છે. હે સ્વામિનું ! પૃથ્વી ઉપર વિહરતા આપના ચરણની ૨જ મનુષ્યોના પાપરૂપી વૃક્ષેનું ઉમૂલન કરવા માટે મહામતંગજનું આચરણ કરી રહી છે. 2800 Pobrate & Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનનો મહિમા [ ૧૭ ] નસર્ગિક મોહવડે જન્મથી જ મોહાંધ આત્મા ને હે નાથ ! આપ એક જ વિવેક લોચન સમપણ કરવા માટે સમર્થ છે. મનને જેમ મેરૂ દૂર નથી, તેમ આપના ચરણકમલેને વિષે ભ્રમરનું આચરણ કરનારા કિકરોને લેકાગ્ર પણ દૂર નથી. વરસાદના પાણીથી જેમ જંબૂ વૃક્ષના ફળ ખરી પડે છે, તેમ આપની દેશનારૂપી જલના સિંચનથી પ્રાણીઓના કમપાશે શીધ્ર ગળી જાય છે. હે જગન્નાથ! વારંવાર નમસ્કાર કરીને હું આપની પાસે એક જ યાચના કરું છું કે આપના પ્રસાદથી સમુદ્રના પાણીની જેમ અક્ષય એવી ભક્તિ આપને વિષે મને પ્રાપ્ત થાઓ. હે સ્વામિન્ ! કેવળજ્ઞાન પામ્યા પછી આપ કૃતાર્થ હોવા છતાં પણ કેવળ લોકની ખાતરજ પૃથ્વીતલ ઉપર વિહાર કરે છે. શું ગગનમંડળમાં સૂર્ય પોતાના સ્વાર્થ માટે વિહરે છે? નહિ જ. મધ્યદિને જેમ પ્રાણીઓના શરીરની છાયા સંકેચાઈ જાય છે, તેમ હે પ્રભે ! આપના પ્રભાવરૂપી મધ્યાહુ કાળને આદિત્ય પ્રાણીઓના કર્મોને સંકોચી નાખે છે. સદાય આપનું દર્શન કરનારા તિર્યંચોને પણ ધન્ય છે, જ્યારે આપના દર્શનથી વંધ્ય એવા સ્વર્ગવાસીઓ પણ અધન્ય છે. જે એના હદયરૂપી ચિતન્યના અધિ 2500 Pobrate & Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] જિનભક્તિ છાતા આપ બન્યા છે, તે ભવ્યાત્માઓથી આ જગતમાં બીજા કોઈ મોટા છે જ નહિ. હે ભગવન્! આપ ગમે ત્યાં છે, પણ અમારા હદયને કદાપિ ત્યાગ નહિ કરતા, એટલું જ અમે આપની પાસે યાચીએ છીએ. આપના આશ્રિત આપની તુલ્ય બને, એમાં લેશ માત્ર અઘટિત નથી. દીપકના સંપર્કથી દિવેટ શું દીપકપણાને નથી પામતી? મદન્મત્ત ઇન્દ્રિયારૂપી ગજેને નિર્મદ કરવા માટે શ્રેષજ તુલ્ય આપનું શાસન, હે સ્વામિન્ ! જગતમાં જયવંત વતે છે. હે ત્રિભુવનેશ્વર! આપ ઘાતી કર્મોને હણ્યા બાદ શેષ અઘાતી કર્મોની જે ઉપેક્ષા કરી છે, તેમાં ભવનને ઉપકાર કરવા સિવાય બીજું શું કારણ છે? કાંઈ જ નહિ. જેમ ચંદ્રદર્શનથી મંદ દષ્ટિ પણ પટુ બની જાય છે, તેમ આપને પ્રભાવ દેખવાથી અપ્રાજ્ઞ માણસ પણ સ્તવન કરવા માટે પ્રાજ્ઞ બની જાય છે. તે સ્વામિન્! મેહાંધકારમાં ડૂબેલ જગતને આલોક-દીપક સમાન, આકાશની જેમ અનંત એવું આપનું કેવળજ્ઞાન વિજયવંત વત રહ્યું છે. લાખે જન્મથી ઉપાર્જન કરેલું કર્મ પણ આપના દર્શનથી વિલીન થાય છે. ઘણા કાળથી પત્થર સમાન બનેલ થી પણ શું વહિથી કવિત નથી થતું? 2800 Pobrate & Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ ૧૮ ] હે સ્વામિન ! પિતા, માતા, ગુરૂ કે સ્વામી સર્વે એકત્ર થઈને જે હિત નથી કરી શકતા, તે આપ એક પણ અનેક જેવા બનીને જગતનું હિત કરો છે. રાત્રિ જેમ ચંદ્રથી શોભે છે, સરોવર જેમ હંસથી શોભે છે અને વદનકમળ જેમ તિલકથી શોભે છે, તેમ હે ત્રિભુવનનાથ ! ત્રણે ભુવન એક આપના વડે જ શોભી રહ્યાં છે. સંપત્તિ એ સાચી સંપત્તિ નથી. વીતરાગનું સમરણ એજ સાચી સંપત્તિ છે. વિપત્તિએ સાચી વિપત્તિ નથી. વીતરાગનું વિસ્મરણ એ જ સાચી વિપત્તિ છે. ગગનતણું નહિં જિમ માને, તિમ અનંત ફલ જિનગુણાનં. જેમ આકાશનું માપ નથી તેમ શ્રી જનેશ્વર ભગવંતના ગુણ ગાવાથી જે ફળ મળે છે, તેનું માપ કાઢી શકાતું નથી. પરમાત્માના ગુણ ગાવાથી અનંત ફળ મળે છે. – શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાય 2500 PoEvate & Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ (૩) શ્રી જિનસ્તુતિનુ ફળ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૯ માં ફરમાવ્યુ` છે કે પ્રશ્ન॰ થયુ મંગઢેળ મતે ! નીચે નિળયર્ ?” उत्तर० "थयथुइ मंगलेणं जीवे नाणदंसणचरित्तबोहिलाभं जणयइ | नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने य णं जीवे अंतकिरियं कप्पविमाणावत्तिगं आराहणं ગાઢેર '' પ્રશ્ન॰ હું ભગવન્ ! સ્તંત્રસ્તુતિ રૂપ મ’ગળ વડે જીવ શુ' ઉપાર્જન કરે ? ઉત્તર॰ Ôાત્રસ્તુતિરુપ મગળવડે જીવ જ્ઞાન, દન, ચારિત્ર અને એધિના લાભને પ્રાપ્ત કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઐાધિલાભને પામેલે જીવ અ`તક્રિયા કરીને તેજ ભવે માક્ષને પ્રાપ્ત કરે છે. અથવા વૈમાનિક કલ્પની પ્રાપ્તિને ચેાગ્ય આરાધના કરી ત્રીજે ભવે માક્ષ પામે છે. 2560Fate & Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનનો મહિમા [૨૧] - શ્રી જિનગુણ સ્તવનનો મહિમા અભુત છે. શ્રી જિનેશ્વરના અભુત ગુણેનું વર્ણન કરનારા શબ્દો મંત્રાક્ષરરૂપ બની જાય છે. તેનાથી મહા ભયે પણ નાશ પામે છે. શબ્દશાસ્ત્રના અચૂક નિયમાનુસાર પ્રવેગ કરાયેલા શબ્દો દ્વારા રચાયેલાં શ્રી જિનગુણ મહિમા ગર્ભિત સ્તથી ચમત્કારભર્યા વૃત્તાંત બન્યાના અનેક દાખલાઓ શાસ્ત્રાના પાને નોંધાયેલાં મળી આવે છે. તેવાં અનેક સ્તોત્રો આજે પણ વિદ્યમાન છે કે જે વડે પૂર્વે અપૂર્વ શાસન પ્રભાવના અને ચમત્કારો થયેલા છે. શ્રદ્ધા વડે સ્થિર અંતઃકરણવાળા આત્માઓ એ સ્તોત્રોને આજે પણ ગણે છે, તો તેથી પાપને પ્રણશ થવા સાથે ઈષ્ટ કાર્યોની અવિલબે સિદ્ધિ થાય છે. શ્રી જિનગુણસ્તવનનો મહિમા પ્રદર્શિત કરતાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી એક સ્થળે ફરમાવે છે કે શ્રી જિનગુણનું સ્તવન, જાપ કે પાઠ તથા શ્રવણ, મનન કે નિદિધ્યાસન અષ્ટમહાસિદ્ધિને દેનારૂં છે. સર્વ પાપને પનારું છે. સર્વ પુણ્યનું કારણ છે. સર્વ દેષને હરનારું છે. સર્વ ગુણને કરનારું છે. મહાપ્રભાવયુક્ત છે. ભવાન્તરસ્કૃત અસંખ્ય પુણ્યથી 2500 PoEvate & Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૨ ] જિનભક્તિ પ્રાપ્ય છે તથા અનેક સમ્ય દષ્ટિ, ભદ્રકપરિણામી, ઉત્તમ કોટિના દેવે અને મનુષ્યાદિથી સેવિત છે. ચરાચર જીવલેકમાં તેવી કોઈ ઉત્તમ વસ્તુ નથી કે જે શ્રી જિનગુણસ્તવનાદિના પ્રભાવે ભવ્ય જીવને કરતમાં આવીને પ્રાપ્ત ન થાય.” શ્રી જિનપુણ સ્તવનના પ્રતાપે ચારે નિકાયના દેવતાઓ પ્રસન્ન થાય છે. પૃથ્વી, અપ, તે વાયુ અને આકાશાદિ ભૂતે અનુકૂળ થાય છે. સાધુ પુરૂષે સુંદર મન વડે અનુગ્રહ કરવામાં તત્પર બને છે. ખેલ પુરૂષે ક્ષય પામે છે. જલને વિષે, સ્થલને વિષે અને આકાશને વિષે ફરનારા કૂર જતુઓ મિત્રીમય બને છે. અધમ વસ્તુઓ ઉત્તમ સ્વભાવને પામે છે. મનહર એવા ધર્મ, અર્થ અને કામ પુણે પ્રાપ્ત થાય છે. ઐહિક સર્વ સંપત્તિએ, શુદ્ધ ગેત્ર, કલત્ર, પુત્ર મિત્ર, ધન, ધાન્ય, જીવિત. યૌવન, રૂ૫ આરોગ્ય અને યશ પ્રમુખ સંપદાએ સન્મુખ થાય છે. આમુમિક વર્ગાપવર્ગની લક્ષ્મી આલિંગન કરવા સમુક થઈ હોય નહિ તેમ અનુક્રમે સ્વયં દેડતી આવે છે. સિદ્ધિ અને સર્વ શ્રેયસ્કર વસ્તુને સમદાય આવીને પ્રાપ્ત થાય છે. સંક્ષેપમાં શ્રી જિનગુણુને અનુરાગ એ સર્વ સંપદાઓનું મૂળ છે, ” 200 Pogate & Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ ૨૦૩ ] શ્રી જિન નામ મંત્ર શ્રી જિનેશ્વર દેવેનું સવરૂપ અગમ્ય છે-બુદ્ધિને અગોચર છે. તે પણ તેમના ગુણેથી આકર્ષાયેલા હુરુષે તેમને બુદ્ધિગોચર કરવા માટે અનેક વિશેષ વડે તેમની સ્તવના કરે છે. તેમાંના કેટલાક (શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વિરચિત શ્રી જિનસહસ્ત્રનામમંત્ર ઉપરથી) અહીં આપવામાં આવે છે. “ “પરાત્મા, પરમજયોતિ, પરમપરમેષ્ઠી, પરમ વેધસ, પરમાગી, પરમેશ્વર, સકલ પુરૂષાર્થનિ , અવવિદ્યાપ્રવર્તકવીર, એકાન્ત-કાન્ત-શાન્તભૂતિ, ભવ–ભાવિ-ભૂત-ભાવાભાસી, કાલાપાશનાશી, સવરજસ્તમાગણાતીત, અનન્તગુણી, વામને ગેચાતીત ચરિત્ર, પવિત્ર, કરણકારણ, તરણતારણ, સાત્વિકદેવત, તાવિકજીવિત, નિર્ગસ્થ, પરમબ્રહ્મહદય, યેગીન્દ્રપ્રાણનાથ, ત્રિભુવનભવ્યકુલનિવ, વિજ્ઞાનાનન્દપરબ્રૉકાસ્યસમાધિ, હરિહરહિરણ્યગર્ભદિદેવા પરિ. કલિતસ્વરૂપ, સમ્યગુયેય, સમ્યક્ શ્રદ્ધય, સમ્યક્શરણય, સુસમાહિત-સમ્યક્ પૃહણીય, અર્ધન, ભગવદ્, આદિકર, તીર્થકર, સવયંસબુદ્ધ, પુરૂષો રમ, પુરૂષસિહ, પુરૂષવરપુંડરીક, પુરૂષવરગન્ધહસ્તી, 2500 Pobrate & Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪ ] જિનભક્તિ લેાકેાત્તમ, લેાકનાથ, લેાકહિત, લેાકપ્રદ્યોતકારી, લેાકપ્રદીપ, અભયદ, દૃષ્ટિદ, મુક્તિદ, મેાધિદ, ધ, જીવદ, શરણુદ, ધર્મદેશક, ધનાયક, ધમ સારથિ, ધમ વર-ચાતુરન્ત-ચક્રવર્તી, વ્યાવૃત્તા, અપ્રતિહત સભ્યજ્ઞાનદર્શનમ્, જિન-જાપક, તીણુ – તારક, બુદ્ધમેાધક, મુક્ત-માચક, ત્રિકાલવિત્, પારગત, કર્માષ્ટક-નિષ્ઠક, અધીશ્વર, શમ્ભુ, સ્વયમ્મૂ ક જગપ્રભુ, જિનેશ્વર, સ્યાદ્વાદવાદી, સા, સર્વજ્ઞ, સવ†દર્શી, સતીર્થ્રોપનિષદ્, સર્વ-પાખ‘ડ–માચી, સવ યજ્ઞકુલામ, સર્વજ્ઞકલાત્મ, સાગરહસ્ય, કેવલી, દેવાધિદેવ, વીતરાગ, પરમાત્મા, પરમકારૂણિક, સુગત, તથાગત, મહાહુ સ, હંસરાજ, મહાસત્ત્વ, મહાશિવ, મહાૌદ્ધ, મહામૈત્ર, સુનિશ્ચિત, વિગતદ્વન્દ્ર, ગુણાબ્ધિ, લેાકનાથ, જિત-માર-મલ, સનાતન, ઉત્તમશ્લા*, મુકુન્દ, ગાવિન્દ્ર, વિષ્ણુ, જિષ્ણુ, અનન્ત, અચ્યુત, શ્રીપતિ, વિશ્વરૂપ, હૃષીકેશ, જગ ન્નાથ, ભૂર્ભુવઃસ્વ:સમુત્તાર, માન જર, કાલજ૨, ધ્રુવ, અજેય, અજ, અચલ, અવ્યય, વિભુ, અચિન્ત્ય, અસખ્ય, આદિસભ્યેય, આદિસખ્ય, આદિકેશવ, આદિશિવ, મહાભ્રહ્મ, પરમશિવ, એકાનેકાન્તસ્વરૂપ, ભાવાભાવિવર્જિત, અસ્તિનાસ્તિયાતીત, પુણ્યપાપવિરહિત, સુખદુઃખવિવિક્ત, અવ્યક્ત, વ્યક્ત— 2560Fate & Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનને મહિમા [ ૨૦૫ ] સ્વરૂપ, અનાદિમધ્યનિધન, મુક્તિસ્વરૂપ, નિઃસંગ, નિરાક, નિઃશંક, નિર્ભય, નિન્દ, નિસ્તરંગ, નિર્મિ, નિરામય, નિષ્કલંક, પરમદેવત, સદાશિવ, મહાદેવ, શંકર, મહેશ્વર, મહાવતી, મહાપંચમુખ, મૃત્યુંજય, અષ્ટમૂર્તિ, ભૂતનાથ, જગદાનન્દ, જગતિપતામહ, જગદેવાધિદેવ, જગદીશ્વર, જગદાદિકન્દ, જગદ્માવત્ જગત્કર્મસાક્ષી, જગચક્ષુ, ત્રયીતનુ, અમૃતકર, શીતકર, જ્યોતિશ્ચક્રચક્રી, મહાજ્યોતિ, મહાતમા પાર, સુપ્રતિષ્ઠિત, સ્વયંકર્તા, સ્વયંહર્તા, સ્વયંપાલક, આમેશ્વર, વિશ્વાત્મા, સર્વદેવમય, સર્વધ્યાનમય, સર્વ મન્નમય, સર્વ રહસ્યમય, સર્વ– જ્ઞાનમય, સર્વતેજોમય, સર્વભાવાભાવજીવજીવેશ્વર, અરહસ્યરહસ્ય, અસ્પૃહસ્પૃહય, અચિનન્યચિન્તનીય, અકામકામધેનુ, અસંકલ્પિતકલ્પદ્રુમ, અચિ જ્યચિન્તામણિ, ચતુર્દશરવાત્મકલેકચૂડામણિ, ચતુરશીતિજીવનિલક્ષપ્રાણનાયક, પુરૂષાર્થનાથ, પરમાથનાથ, અનાથનાથ, જીવનાથ, દેવદાનવમાનવસિદ્ધસેનાધિનાથ, નિરંજન, અનન્તકલ્યાણ, નિકેતનકીર્તિ, સુગૃહીતનામધેય, ધીરદાર, ધીરદ્ધત, ધીરશાન્ત, ધીરલલિત, પુરૂષોત્તમ, પુણ્યશ્લેક, શતસહસ્ત્રલક્ષકોટિવન્દિત પદારવિન્દ, સર્વગત, સર્વ પ્રાપ્ત, સર્વજ્ઞાન, સર્વસમર્થ, સર્વપ્રદ, સર્વહિત, 2500 Pobrate & Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૬ ] જિનભકિત સર્વાધિનાથ, ક્ષેત્ર, પાત્ર, તી, પાવન, પવિત્ર, અનુત્તર, ઉત્તર, ચેાગાચાર્ય, સુપ્રક્ષાલન, પ્રવર, અગ્ર, વાચસ્પતિ, માંગલ્ય, સર્વાત્મનાથ, સર્વો, અમૃત, સદાદિત, બ્રહ્મચારી, તાયી, દક્ષિણીય, નિર્વિકાર, વરૂષભનારાચમૂર્તિ,તત્ત્વદેવા,પારદર્શી, નિરૂપમજ્ઞાન ખલવીય તેજ શકયૈશ્વય મય, આદિપુરૂષ આદિપરમેષ્ઠી, આદિમહેશ, મહાજ્યોતિઃસત્ત્વ, મહાચિંધ નેશ્વર, મહામાહસ હારી, મહાસત્ત્વ, મહાજ્ઞાનમહેન્દ્ર, મહાલય, મહાશાન્ત, મહાચે ગીન્દ્ર, અચેાગી, મહામહીયાન, મહાસિદ્ધ, મહીયાન્, શિવ-અચલ-અર્જ-અનન્ત અક્ષય-અવ્યાબાધ-અપુનરાવૃત્તિ-મહાનન્દ-મહેાદયસર્વ દુઃખક્ષય-કૈવલ્ય-અમૃત-નિર્વાણુ-અક્ષર-પરબ્રહ્મ નિઃશ્રયસ–અપુન વ-સિદ્ધિગતિનામ ધૈયસ્થાનસ પ્રાપ્ત, આદિનાથ, ત્રિજગન્નાથ, ત્રિજગસ્વામી, વિશાલશાસન, નિર્વિકલ્પ, સર્વ લબ્ધિસપન્ન, કલ્પનાતીત, કલાકલાપકલિત, કેવલજ્ઞાની,પરમચેાગી. વિસ્ફુરદુરૂશુકલધ્યાનાગ્નિનિર્દે ધકમ બીજ, પ્રાપ્તાનતચતુષ્ટય, સૌમ્ય, શન્ત, મોંગલવ૨૪, અષ્ટાદશદોષરહિત, સમસ્તસ્તવિશ્વસમીડિત, શ્રી ૐ નમઃ ।। શો શ્રી જિન—નામ—સ્તવન શ્રી જિનેશ્વરદેવની સ્તવના કરતાં શ્રી જિનસહસ્રનામ મત્રના અન્ત આચાય —પુરંદર 2560Fate & Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનગુણસ્તવનો મહિમા [ ૨૦૭ ] શ્રી સિદ્ધસેનદિવાકર સૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે – लोकोत्तमो निष्प्रतिमस्त्वमेव, त्वं शाश्वतं मङ्गलमप्यधीशः । त्वामेकमर्हन् ! शरणं प्रपद्य, fસર્વિસમારંવમેવ છે ? . હે અધીશ! આપ લોકોત્તમ છે, નિષ્પતિમ છે, શાશ્વત છે અને મંગળ છે. હે અના હું આપનું જ એક શરણ અંગીકાર કરું છું-આપજ સિર્ષિ અને સદ્ધર્મમય છે. (૧) स्वं मे माता पिता नेता,देवो धर्मो गुरुः परः । प्राणाः स्वर्गोऽपवर्गश्च, सत्त्वं तत्वं गतिमतिः ॥२॥ આપ મારી માતા છે, પિતા છે, નેતા છે, દેવ છે, ધર્મ છે. પરમગુરૂ છે, પ્રાણ છે, વગે અને અપવગ છે, સત્તવ છે, તત્વ છે, ગતિ છે અને મતિ છે. (૨) जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् । जिनो जगति सर्वत्र, यो जिनः सोऽहमेव च ॥३॥ 2500 Pobrate & Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૮ ] જિનભક્તિ જિન એ દાતા છે, જિન એ ભક્તા છે, આ સમસ્ત જગત્ જિન છે, જગતમાં સર્વત્ર જિન છે, જે જિન છે તે હું પોતે જ છું. (૩) यत् किञ्चित् कुर्महे देव ! सदा सुकृतदुष्कृतम् तन्मे निजपदस्थस्य, दुःखं क्षपय त्वं जिन! ||४|| હે દેવ! અમે સદા જે કાંઈ સુકૃત-દુષ્કૃત કરીએ છીએ, આપના ચરણમાં રહેલા એવા અમારા તે દુઃખને હે જિન! આપ ક્ષય કરે. (૪). गुह्यातिगुह्यगोप्ता त्वं, गृहाणाऽस्मत्कृतं जपम् । सिद्धिः श्रयति मां येन, त्वत्प्रसादात् त्वयि स्थितम् ।।५।। આપ અતિ ગુહ્યથી પણ ગુહ્ય રક્ષક છે. અમારા કરેલા આ જાપને આપ ગ્રહણ કરશે, જેથી આપના પ્રસાદથી આપને વિષે રહેલ એવા અમને સિદ્ધિ આશ્રય કરે. (૫). 2000 Pobrate & Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Si delion International 2500 Fobate & Personal Use Only