SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૦ ] જિનભક્તિ તે વસ્તુના નામના અને ગુણુના આછે પણ પરિચય હાય છે. શ્રી જિનની આજ્ઞાના પાલન માટે ઉદ્યમવત મનવાની અભિલાષા એ શ્રી જિનના ગુણેાના જ્ઞાન અને ભેાના કીતન વિના વન્ધ્ય રહેવાને જ સજાચેલી છે. શ્રી જિનના ગુણેાગાવા માટે કંટાળા દર્શા વનારા પુરૂષા શ્રી જિનની આજ્ઞા પાલનના દાવે કરતા હોય તે તે માટે ભાગે દંભ રૂપ જ નિવડવાને છે. માટે ભાગે કહેવાની મતલબ એ છે કે સ'ચાગના અભાવમાં ગુળે કીતન વિના પણ કવચિત્ આજ્ઞાપાલન હેાઈ શકે છે, પરંતુ આજ્ઞાપાલન કરનારા કે કરવાને ઈચ્છનારા સયાગ અને શક્તિ છતાં શ્રી જિનનુ' ગુણાકી ન કરનારા ન હેાય, એ બને જ નહિ. જાપ અને કીતનની આવશ્યક્તા ધન કે અન્નને જીવને અનાદિકાળના પરિચય છે. એનુ નામ એના હાઠે અને એના ગુણુ! એના હૈયે વણાયેલા હાય છે, એ ભૂલવા માગે તે પણુ ષન અને અન્નના ગુણુ, ઉપકાર કે ફાયદા ભૂલી શકે એમ નથી. એવી દશામાં એને અન્ન અને ધનના સ્ત્રતંત્ર જાપ કરવાના રહેતા નથી કે એની સ્તુતિ કરવા માટે સ્વતંત્ર સમય કાઢવાની આવશ્યકતા પણ રહેતી નથી. Jain Education International 2B00Fate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy