SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ ઑત્ર ૧૩૯ નિત્ય પદાર્થોને વિષે ક્રમથી કે અક્રમથી અર્થક્રિયા ઘટતી નથી. અને એકાન્ત ક્ષણિક પક્ષમાં પણ ક્રમથી કે અક્રમથી અક્રિયા ઘટતી જ નથી. (૪) यदा तु नित्यानित्यत्व,-रूपता वस्तुनो भवेत् । यथात्थ भगवन्नैव, तदा दोषोऽस्ति कश्चन ॥५॥ હે ભગવન્! આપે કહી છે તે રીતે જે વસ્તુની નિત્યાનિત્યસ્વરૂપતા હોય, તેજ કોઈ પણ પ્રકારને દેષ આવતું નથી. (૫). गुडो हि कफहेतुः स्यान्नागरं पित्तकारणम् । કારનિ ન હોવોડતિ, મેપને પદ્દા ગોળ એ કફનો હેતુ છે અને સૂંઠ એ પિત્તનું કારણ છે. જ્યારે ગોળ અને સુંઠ અને એકત્ર મળે છે ત્યારે દોષ રહેતું નથી કિન્તુ ભેષજ-ઔષધ રૂપ બની જાય છે. (૬) द्वयं विरुद्ध नैकत्राऽ-सत्प्रमाणप्रसिद्धितः । विरुद्धवर्णयोगो हि, दृष्टो मेचकवस्तुषु ॥७॥ એજ પ્રમાણે એક વસ્તુને વિષે નિત્યત્વ અને અનિત્યસ્વાદિ બે વિરૂદ્ધ ધર્મનું રહેવું, એ પણ વિરૂદ્ધ નથી. પ્રત્યક્ષાદિ કોઈપણ પ્રમાણથી તેમાં વિરોધ સિદ્ધ થઈ શકતો નથી. કારણકે મેચક-કાબરચીતરી વસ્તુઓને વિષે વિરૂદ્ધ વણેને સંગ પ્રત્યક્ષ દેખાય છે. (૭) Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy