SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૧૭૦ ]. શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત क्रोधलोभभयाक्रान्तं, जगदस्माद्विलक्षणः । ન મોર મૃધિયા, વીતરાજ ! થક્સન બા હે વીતરાગ ! આ જગત ક્રોધ, લોભ અને ભયથી આક્રાન્ત-વ્યાપ્ત છે, જયારે આપ ક્રોધાદિથી હિત હોવાના કારણે વિલક્ષણ છે. તેથી મૃદુ-કેમલમંદ બુદ્ધવાળા બહિર્મુખ પુરૂષને આપ કઈ પણ પ્રકારે ગોચર-પ્રત્યક્ષ થઈ શકતા નથી. (૧૦) પ્રકાશ-ઓગણીસમે तव चेतसि वर्तेऽह,-मिति वार्तापि दुर्लभा । मचित्ते वर्तसे चेच,-मलमन्येन केनचित् ॥१॥ હે નાથ ! લોકોત્તર ચરિત્રવાળા આપના ચિત્તને વિષે હું રહું, એ તે અસંભવિત છે પરંતુ મારા ચિત્તને વિષે આપ રહો, એ બનવા જોગ છે અને જે એમ બને તો મારે બીજા કોઈ મનોરથ કરવાની જરૂર જ રહેતી નથી. (૧) निगृह्य कोपतः कश्चित् , कांश्चित्तुष्टयाऽनुगृह्य च । પ્રતાત્તેિ મૂપિયા, અનવરે જ રા હે નાથ ! ઠગવામાં તત્પર એવા અન્ય દેવે Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy