SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજિન–સ્તવન [ પ ] ચંચળ મન વિષય રૂ૫ અપવિત્ર કાદવમાં બૂડની જેમ ચાલ્યું જાય છે. (૨૪) न चाहं नाथ ! शक्नोमि, तनिवारयितुं चलम् । अतः प्रसीद तद्देवदेव !, वारय वारय ॥२५॥ - હે નાથ ! એ મારા ચપલ મનને અટકાવવાને હું સમર્થ નથી, તે હે દેવના દેવ! મારા ઉપર કૃપા કરે અને તેને વિષયરૂપ અશુચિમાં જતું અટકાવે, અટકાવો. (૨૫) किं ममापि विकल्पोऽस्ति, नाथ ! तावकशासने । એનૈ પતધીશ!, નો મન વીતે? રા. હે નાથ ! શું મને આપની આજ્ઞા સંબંધમાં કંઈ શંકા છે? જેને પરિણામે હું આટલું કહું છું છતાં મને ઉત્તર આપતા નથી ? (૨૬) आरूढमीयती कोटी, तव किङ्करतां गतम् । मामप्येतेऽनुधावन्ति, किमद्यापि परीषहाः ? ॥२७॥ હે નાથ! હું આપના કિંકરપણાને પામ્યાઆટલી હદે ચઢવા છતાં હજુ સુધી આ પરિષહ મારી પાછળ દોડે છે તેનું કારણ શું? (૨૭) किं चामी प्रणताशेष-, जनवीर्यविधायक ! । ૩૧ માધાપ, 9 સુચત્તિ નો વા ?રવા Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy