SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૭ ] હે નાથ ! સર્વથા જીતવાની ઈચ્છા નહિ છતાં તથા પાપથી અત્યંત ભય પામેલા છતાં આપે ત્રણે જગતને જીતી લીધા છે. ખરેખર મહાન્ આત્માઓની ચતુરાઈ કેઈ અદભુતજ હોય છે. (૩) दत्तं न किश्चित्कस्मैचिन्नातं किञ्चित्कुतश्चन । प्रभुत्वं ते तथाप्येतत् , कला कापि विपश्चिताम् ॥४॥ હે નાથ ! આપે કેાઈને કાંઈ (રાજ્યાદિ) આપ્યું નથી અને કઈ પાસેથી કાંઈ (દંડાદિ) લીધું નથી. તો પણ આપનું આ પ્રભુત્વ છે. તેથી એમ લાગે છે કે કુશળપુરૂષોની કલા કેઈ અદ્ભુત હોય છે. (૪) यदेहस्यापि दानेन, सुकृतं नार्जितं परैः । उदासीनस्य तन्नाथ !, पादपीठे तवालुठत् ॥५॥ હે નાથ! દેહના પણ દાનવડે બીજાઓએ જે સુકૃત પ્રાપ્ત ન કર્યું, તે સુકૃત ઉદાસીનભાવે રહેલા આપના પાદપીઠમાં આળોટયું છે. (૫) रागादिषु नृशंसेन, सर्वात्मसु कृपालुना । भीमकान्तगुणेनोचैः, साम्राज्यं साधितं त्वया ॥६॥ હે નાથ ! રાગાદિને વિષે દયા વિનાના અને સર્વ પ્રાણીઓને વિષે દયાવાળા એવા આપે ભયાનકતા અને મનહરતારૂપી બે ગુણ વડે મોટું સામ્રાજ્ય મેળવ્યું છે. (૬) Jain Education International 2000 Pobate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy