________________
[૩૦]
શ્રી ધનપાલ વિરચિતા. (भव्यकमलेभ्यो जिनरवे ! त्वदर्शनप्रहर्षोच्छ्वसभ्यः । दृढवद्धानीव विघटन्ते मोहतमोभ्रमरवृन्दानि ॥)
(મિથ્યાત્વરૂપી રાત્રિને નાશ કરનારા અને સમાગના પ્રકાશ કરનારા એવા) હે જિન-સૂર્ય ! આપના દર્શનરૂપી પ્રકૃષ્ટ આનંદથી વિકસિત થયેલાં ભવ્ય કમળમાંથી-દઢ બંધાએલા એવા પણુ-મહાનવકારરૂપી ભ્રમના સમુદાયે છૂટા પડી જાય છે. (૪) लत्तणाहिमाणो, सव्वो सव्वट्ठसुरविमाणस्स । पई नाह ! नाहिकुलगर-, घरावयारुम्मुहे नट्ठो ॥ ५ ॥ (માસ્વામિનાર: સર્વે: રાહુવિકારર૪ त्वयि नाथ ! नाभिकुलकर, गृहावतारोन्मुखे नष्ट ।।)
હે નાથ! જ્યારે આપ નાભિ (નામના સાતમા) કલકરના ગૃહમાં અવતાર લેવાને તયાર થયા જ્યારે આપ તેમના ઘરમાં અવતર્યા, ત્યારે સર્વાર્થસિદ્ધ નામના દેવ વિમાનને સુંદરતા (પ્રધાનતા) સંબ ધી સમસ્ત ગર્વ ગળી ગયો. (૫) पई चिंतादुल्लहमुक्खसुक्खफलए अउव्वकप्पदुमे । अवइन्ने कप्पतरु जयगुरु ! हित्था इव पोत्था ॥६॥ (त्वयि चिन्तादुर्लभमोक्षसुखफलदेऽपूर्वकल्पद्रमे । માતા પર કાનૂપુરો! થાય નષિTHI)
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org