SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજિન-સ્તવન [ ૨૭ ] किं तु किं करवाणीह ? नाथ ! मामेष दारुणः । आन्तरो रिपुसंघातः, प्रतिबध्नाति सत्वरम् ॥ ३२ ॥ ॥ કિન્તુ હે નાથ ! હું શું કરૂ' ? આ અંતર`ગ શત્રુના સમૂહ મને સત્વર સખ્ત રીતે ખાંધી લે છે. (૩૨) विधाय मयि कारुण्यं, तदेनं विनिवारय । उद्दामलीलया नाथ !, येनागच्छामि तेऽन्तिके । ३३|| હું નાથ ! મારા ઉપર કૃપા કરીને તે શત્રુ સમૂહને પ્રચંડ લીલાથી દૂર કરી આપે। જેથી હું આપની પાસે આવી પહેાંચું, (૩૩) तवायत्तो भवो धीर !, भवोत्तारोऽपि ते वशः । Ë વ્યવસ્થિત વા, સ્ક્રીયતે પરમેશ્વર ? ।।૨૪।। હું ધીર ! આ સંસાર તારા આધારે છે અને આ સ'સારથી નિસ્તાર પણ તને આધીન છે. તા પછી હે પરમેશ્વર! શા માટે બેસી રહેવાય છે ? (૩૪) तद्दीयतां भवोत्तारो, मा विलम्बो विधीयताम् । નાથ ! નિર્જતિòોટ્ટાવું, ન શુન્તિ મયાદા: રૂપા તે માટે હવે મને સ`સાથી પાર ઉત્તારા, ઢીલ ન કરો. હે નાથ ! જેને બીજા કાઇના આધાર નથી એવા મારા જેવાના ઉદ્ગારા શું આપ સરીખા નહિ સાંભળેા ? (૩૫) Jain Education International 2560@vate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy