SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૪ ] જિનભક્તિ નિવાસ છે. હે દેવ! આપની ભક્તિથી શૂન્ય એવા આત્માઓને મહાન્ પણ તપ મૂખને ગ્રાભ્યાસની જેમ કેવળ કુલેશને જ આપનાર થાય છે. હે વીતરાગ ! આપની સ્તુતિ કરનાર કે નિંદા કરનાર ઉપર આપ સમાન મનાવૃત્તિ ધારણ કરવાવાળા હવા છતાં, પ્રશસક અને નિદકને શુભાશુભ ભિન્ન ભિન્ન ફળને આપનારા થાઓ છે, એ આશ્ચર્યજનક છે, હે નાથ ! આપની ભક્તિની આગળ સ્વર્ગલમી પણ અમને તુચ્છ ભાસે છે. હે ભગવન્! અમે એક જ ઈચ્છીએ છીએ કે–ભભવ અમને આપને વિષે અક્ષય ભક્તિ જાગ્રત થાઓ. ત્રણ જગતને સનાથ કરનાર અને કૃપારસના સાગર એવા હે તીર્થનાથ! સમભૂતલા ભૂમિથી પાંચ યોજના પર રહેલ નંદનાદિ ત્રણ વન વડે જેમ મેરૂમહીધર શોભે છે, તેમ જન્મથી જ મતિ આદિ ત્રણ જ્ઞાને વડે આપ શોભી રહ્યા છો. હે જગતને અલં. કાર તત્ય ! આપ જે ક્ષેત્રમાં જન્મે છે, તે ક્ષેત્ર ત્રણ ભુવનના મુકુટ સમાન આપના વડે અલંકૃત થવાથી દેવભૂમિ કરતાં પણ ચઢી જાય છે. આપના જન્મકલ્યાણકના મહોત્સવથી પવિત્ર થયેલો દિવસ પણ સદાકાળ આપની જ જેમ વંદન કરવા લાયક બને છે. આપના જન્માદિક દિવસોએ નિતાન્ત દુખી એવા Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy