SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૨ ] જિનભક્તિ પ્રાપ્ય છે તથા અનેક સમ્ય દષ્ટિ, ભદ્રકપરિણામી, ઉત્તમ કોટિના દેવે અને મનુષ્યાદિથી સેવિત છે. ચરાચર જીવલેકમાં તેવી કોઈ ઉત્તમ વસ્તુ નથી કે જે શ્રી જિનગુણસ્તવનાદિના પ્રભાવે ભવ્ય જીવને કરતમાં આવીને પ્રાપ્ત ન થાય.” શ્રી જિનપુણ સ્તવનના પ્રતાપે ચારે નિકાયના દેવતાઓ પ્રસન્ન થાય છે. પૃથ્વી, અપ, તે વાયુ અને આકાશાદિ ભૂતે અનુકૂળ થાય છે. સાધુ પુરૂષે સુંદર મન વડે અનુગ્રહ કરવામાં તત્પર બને છે. ખેલ પુરૂષે ક્ષય પામે છે. જલને વિષે, સ્થલને વિષે અને આકાશને વિષે ફરનારા કૂર જતુઓ મિત્રીમય બને છે. અધમ વસ્તુઓ ઉત્તમ સ્વભાવને પામે છે. મનહર એવા ધર્મ, અર્થ અને કામ પુણે પ્રાપ્ત થાય છે. ઐહિક સર્વ સંપત્તિએ, શુદ્ધ ગેત્ર, કલત્ર, પુત્ર મિત્ર, ધન, ધાન્ય, જીવિત. યૌવન, રૂ૫ આરોગ્ય અને યશ પ્રમુખ સંપદાએ સન્મુખ થાય છે. આમુમિક વર્ગાપવર્ગની લક્ષ્મી આલિંગન કરવા સમુક થઈ હોય નહિ તેમ અનુક્રમે સ્વયં દેડતી આવે છે. સિદ્ધિ અને સર્વ શ્રેયસ્કર વસ્તુને સમદાય આવીને પ્રાપ્ત થાય છે. સંક્ષેપમાં શ્રી જિનગુણુને અનુરાગ એ સર્વ સંપદાઓનું મૂળ છે, ” Jain Education International 200 Pogate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy