SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનગુણસ્તવનનો મહિમા [૨૧] - શ્રી જિનગુણ સ્તવનનો મહિમા અભુત છે. શ્રી જિનેશ્વરના અભુત ગુણેનું વર્ણન કરનારા શબ્દો મંત્રાક્ષરરૂપ બની જાય છે. તેનાથી મહા ભયે પણ નાશ પામે છે. શબ્દશાસ્ત્રના અચૂક નિયમાનુસાર પ્રવેગ કરાયેલા શબ્દો દ્વારા રચાયેલાં શ્રી જિનગુણ મહિમા ગર્ભિત સ્તથી ચમત્કારભર્યા વૃત્તાંત બન્યાના અનેક દાખલાઓ શાસ્ત્રાના પાને નોંધાયેલાં મળી આવે છે. તેવાં અનેક સ્તોત્રો આજે પણ વિદ્યમાન છે કે જે વડે પૂર્વે અપૂર્વ શાસન પ્રભાવના અને ચમત્કારો થયેલા છે. શ્રદ્ધા વડે સ્થિર અંતઃકરણવાળા આત્માઓ એ સ્તોત્રોને આજે પણ ગણે છે, તો તેથી પાપને પ્રણશ થવા સાથે ઈષ્ટ કાર્યોની અવિલબે સિદ્ધિ થાય છે. શ્રી જિનગુણસ્તવનનો મહિમા પ્રદર્શિત કરતાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી એક સ્થળે ફરમાવે છે કે શ્રી જિનગુણનું સ્તવન, જાપ કે પાઠ તથા શ્રવણ, મનન કે નિદિધ્યાસન અષ્ટમહાસિદ્ધિને દેનારૂં છે. સર્વ પાપને પનારું છે. સર્વ પુણ્યનું કારણ છે. સર્વ દેષને હરનારું છે. સર્વ ગુણને કરનારું છે. મહાપ્રભાવયુક્ત છે. ભવાન્તરસ્કૃત અસંખ્ય પુણ્યથી Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy