SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનગુણસ્તવનના મહિમા [ ૧૮૧ ] અને કૌતુક ઉપજાવ્યા સિવાય રહેતું નથી.' નિલ મતિવાળા સજજન પુરૂષા એવી અસમજસચેષ્ટાની હાંસી નથી કરતા, પણ તેમ કરવા માટે પ્રોત્સાહન આપે છે; કારણ કે તે નિર્મલ મતિવાળા મહાપુરૂષા સમજે છે કે– સ્તુતિ કાંઈ ગુણની યથા પ્રદેશ ક નથી, કિન્તુ સ્તુતિ કરનાર આત્મામાં તે ગુણુ પ્રત્યે જે વિશુદ્ધ શ્રદ્ધા અને ભક્તિ ભરેલી છે, તેની જ માત્ર પ્રદર્શક છે. સ સ્તવનીયના સ્તવનના અંતર્ભાવ જેના ગુણેા પ્રત્યે જેને શ્રદ્ધા અને ભક્તિ રહેલાં છે, તેના ગુણેાનું કીર્તન કરવા માટે આ જગતમાં કાણુ પ્રવત્તતું નથી ? અવાક્ અને અમૂક પ્રાણીએ પણ પેાતાના પાલક અને પેાષકના ગુણગ્રામ ગાવા માટે પેાતાનાં અંગેાપાંગા વડે વિવિધ પ્રકારની ચેષ્ટાઓ કરતાં નજરે પડે છે. તેા પછી વિશુદ્ધ વાણી અને વિશુદ્ધ ચૈતન્યને પામેલા આત્માએ પેાતાના ઉપકારઓના ગુણેાનું વર્ણન કરવા માટે કાયા અને વાણી દ્વારાએ શક્ય એવા સઘળા પ્રયત્નો કરે, એમાં આશ્ચર્ય શું છે? શ્રી જિનગુણુ-સ્તવનમાં નહિ માનનારા આત્માએ પશુ સ્વરૂચિને અનુસાર ભિન્ન ભિન્ન માનવી અને Jain Education International 2560Fate & Persōnal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy