SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ - --- - - - --- - - - - -- - ---- -- --- - - [ પરિશિષ્ટ (૧) | શ્રી જિનગુણુ–સ્તવનને મહિમા. વર્તીત્વ અને કવિત્વ શક્તિ, સ્તુતિ, સ્તવન, પ્રશંસા, વર્ણવાદ વગેરે એક જ અર્થને કહેનારા શબ્દ છે. સ્તુતિ કે સ્તવન, પ્રશંસા કે વર્ણવાદ, વ્યક્ત-શબ્દોચ્ચાર દ્વારા થઈ શકે છે. સંસારમાં એવા અનંત પ્રાણીઓ છે, કે જેમનામાં વ્યક્ત-શબ્દચાર કરવાની શક્તિ જ નથી. સઘળા એક ઈન્દ્રિયવાળા પ્રાણીઓ એ શક્તિ વિનાના છે, તેમ હાને પામેલા બેઈન્દ્રિય આદિ પ્રાણીઓ પણ બધા વર્ણવાદને ચગ્ય વ્યક્ત-શબ્દોચ્ચાર કરી શકવાની શક્તિવાળા હોતા નથી. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત દે અને મનુષ્યોને જ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં કવચિત્ એ શક્તિ પ્રાપ્ત થાય છે. તે સિવાયના પ્રાણીઓ તે સ્વકર્મ પરિણામથી આવૃત થયેલા છે અને પ્રબલ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી વિશિષ્ટ ૧૨ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy