SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૪ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત મમતા રહિત હોય તે કોઈના ઉપર કૃપા ન કરે અને મધ્યસ્થ ઉદાસીન હોય તે અન્યનું રક્ષણ ન કરે. પરન્તુ આપ તે સર્વ સંગના ત્યાગી હોવા છતાં જગતના લોકોથી સેવ્ય હોવાના કારણે જનેશ છે. મમતા રહિત હોવા છતાં પણ જગતના સર્વ પ્રાણીઓ ઉપર કૃપાવાળા છો. રાગદ્વેષનો નાશ કરેલો હવાથી મધ્યસ્થ –ઉદાસીન હોવા છતાંએ એકાંત હિતકર ધર્મનો ઉપદેશ દેવાથી સંસારથી ત્રાસ પામેલા જગતના જીના રક્ષક છે. ઉપરોક્ત વિશે ષણવાળા આપને હું ચિહ્ન-કુગ્રહરૂપી કલંક રહિત કિંકર-નોકર છું. (જે નેકર હોય તે તરવાર બંદુક આદિ કાંઈ ચિહ્નવાળો હોય છે.) (૬) अगोपिते रत्ननिधा,-ववृते कल्पपादपे । अचिन्त्ये चिन्तारत्ने च, त्वय्यात्माऽयं मयार्पितः ॥७॥ નહિ ગોપવેલા રત્નના નિધિ સમાન, કર્મરૂપી વાડથી નહિ વીંટાયેલા કલ્પવૃક્ષ સમાન અને અર્ચિતનીય ચિન્તામણિ રત્ન સમાન એવા આપને વિષે (આપના ચરણ કમળમાં) મેં મારો આ આત્મા સમર્પિત કર્યો છે. (૭) फलानुध्यानवन्ध्योऽहं. फलमात्रतनुर्भवान् । प्रसीद यत्कृत्यविधौ, किङ्कर्तव्यजडे मयि ॥८॥ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy