SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૩૫ ] હે નાથ ! આપ સિદ્ધવસ્વરૂપ ફળ માત્ર શરીર વાળા છે. હું જ્ઞાનાદિનું ફળ જે સિદ્ધત્વ તેના યથાવસ્થિત સ્મરણથી પણ રહિત છું. માટે મારે શું કરવું? એ બાબતમાં જડ-મૂઢ બનેલા મારા ઉપર કૃપા કરીને કરવાલાયક વિધિ બતાવવા કૃપા કરો. (૮) પ્રકાશ-ચૌદમે મનોવર , થાર સંદર્ય તથા I श्लथत्वेनैव भवता, मनःशल्यं वियोजितम् ॥१॥ મન, વચન કાયાની સાવધ ચેષ્ટાઓને સર્વથા સંહરીને-તજીને આપે શિથિલપણાવાડેજ-સ્વભાવવડેજ મનરૂપી શયને દૂર કર્યું છે. (૧) संयतानि न चाक्षाणि, नैवोच्छृङ्खलितानि च । इति सम्यकप्रतिपदा, त्वयेन्द्रियजयः कृतः ॥२॥ હે પ્રભુ! આપે ઈન્દ્રિયને બળાત્કારે નિયં, ત્રિત કરી નથી તથા લોલુપતાથી છૂટી પણ મૂકી નથી પણ યથાવસ્થિત વસ્તુતરવને અંગીકાર કરનાર આપે સમ્યક પ્રકારે કુશળ બુદ્ધિવડે ઈન્દ્રિો ઉપર વિજય મેળવ્યો છે. (૨) Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy