SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૨ ] શ્રી હેમચન્દ્રાચાય વિરચિત પરનું કાર્ય કરનારા છે તથા સબંધ વિના જ જગતના માંધવ છે. (૧) . अनक्तस्निग्धमनस, - ममृजोज्ज्वलवाक्पथम् । अधौतामलशीलं त्वां शरण्यं शरणं श्रये ॥२॥ હે નાથ ! મમતારૂપી ચીકાશથી ચાપડાયાં વિનાજ સ્નિગ્ધ મનવાળા, માર્જન કર્યા વિનાજ ઉજ્જવળ વાણીને ઉચ્ચારનારા તથા ધાયા વિનાજ નિમ ળ શીલને ધારણ કરનારા આપ છે, માટે શણુ. કરવાલાયક આપનું હું શરણુ અંગીકાર કરું છુ. (૨) अचण्डवीरव्रतिना, शमिना समवर्तिना । ચા જામમટ્યા, ક્રુટિન્ડામેટા જ્ઞા ક્રોધ વિના જ વીરવતવાળા--સુભટવૃત્તિવાળા, પ્રશમરૂપી અમૃતનાયાગે વિવેકયુક્ત ચિત્તવાળા તથા સ પ્રત્યે સમાનભાવભયું" વર્તન કરનારા એવા આપે કમ રૂપી કુટિલકટકાને અત્યંત કુટી નાંખ્યા છે. अभवाय महेशाया, - गदाय नरकच्छिदे | अराजसाय ब्रह्मणे, कस्मैचिद्भवते नमः ||४|| ભવ-મહાદેવ નહિ છતાં મહેશ્વર, ગદા નહિ છતાં નરકને છંદનારા નારાયણ, રજોગુણુ નહિ છતાં Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy