________________
ર
..
સાધારણ જિન-સ્તવન
[ ૮૮ ]. અન્યથા અમર્યાદિત દુઃખની ખાણરૂપ સીમંતક નારક વગેરે દુઃખને ભેગવનાર હું કેવી રીતે થાઉં? (૧૩) चक्रासिचापांकुशवज्रमुख्यैः
सल्लक्षणैर्लक्षितमंडिंयुग्मम् । नाथ ! त्वदीयं शरणं गतोऽस्मि સુરમોદ્યાવિક્ષમતઃ || 8 |
હે નાથ! દુખે કરીને નિવારી શકાય તેવા માહ વગેરે શત્રુથી ભય પામેલો હું ચક્ર, તરવાર, ધનુષ, વા પ્રમુખ શુભ લક્ષવડે અલંકૃત એવું જે આપનું ચરણયુગલ, તેના શરણે આવેલો છું. (૧૪). અજાણ aiષ્ય ! ! gun !
સર્વજ્ઞ! નિકટા ! વિશ્વનાથ ! ! दीनं हताशं शरणागतं च
मां रक्ष रक्ष स्मरमिल्लभल्लेः ॥ १५ ॥ ..
હે અગણિત કરૂણાવાળા! હે શરણ કરવા લાયક! હે પવિત્ર! હે સર્વ જાણનારા! હે નિષ્ફટક! હે જગન્નાથ ! દીન, હતાશ અને શરણાગત એવા મારૂં કામદેવરૂપી ભીલના ભાલાઓથી રક્ષણ કરા, રક્ષણ કરે. (૧૫).
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org