SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૦ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત ક્ષય નહિ પામે, એમ વિચારીને અનાસક્તપણે જ ભાગ છે. (૪) नित्यं विरक्तः कामेभ्यो, यदा योगं प्रपद्यसे । अलमेभिरिति प्राज्यं, तदा वैराग्यमस्ति ते ॥५।। હે નાથ! જો કે આપ કામ ભેગોથી સદા વિરક્ત છે. તે પણ જ્યારે આપ રત્નત્રયીરૂપ ગને સ્વીકારે છે, ત્યારે આ વિષયેથી સયું” એવો વિશાળ વૈરાગ્ય આપનામાં હોય છે. (૫) सुखे दुःखे भवे मोक्षे, यदौदासीन्यमीशिषे । तदा वैराग्यमेवेति, कुत्र नासि विरागवान् ? ॥६॥ - જ્યારે આપ સુખને વિષે દુઃખને વિષે, સંસારને વિષે અને મોક્ષને વિષે ઉદાસીન-મધ્યસ્થભાવ ધારણ કરે છે, ત્યારે પણ આપને વિરાગ્ય હોય જ છે. તેથી આપ ક્યાં અને ક્યારે વિરાગવાળા નથી ? સર્વત્ર વિરાગજ છે. (૬) ૧ આ લેકમાં ભગવાનના પૂર્વ ભવ તથા રાજ્યાવસ્થાના વૈરાગ્યની દશાનું વર્ણન છે. ૨ આ લેકમાં ભગવાનની દીક્ષા થયા બાદ છદ્મસ્થ દશાના વેરાગ્યનું વર્ણન છે. ૩ આ શ્લોકમાં ભગવાનની કેવલ્યદશા તથા સિદ્ધદશાના વૈરાગ્યનું વર્ણન છે. Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy