________________
૩૪ તો છે જ નમ: II છે [જિનભક્તિ એ મોક્ષને ભવ્ય દરવાજો છે]
જિન-ભકિત
શ્રીજિનેશ્વર દેવની ભકિત માટે મહાન
પૂર્વાચાર્યો વિરચિત જ્ઞાન, વૈરાગ્ય અને ભકિતરસથી ભરપૂર ખાસ ચૂંટી કાઢેલાં મહત્ત્વપૂર્ણ પ્રભાવક
સંસ્કૃત સ્તોત્રો [ભાષાનુવાદ અને મહિમા વર્ણન સાથે]
જ અનુવાદક ૧૯ પ્રશાન્તમૂર્તિ પરમ પૂજ્ય પંન્યાસજી પ્રવર
શ્રી ભ ઢંકરવિજયજી ગણિવર્ય
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org