SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૦ ] શ્રીહેમચન્દ્રાચાર્ય વિરચિતા ધર્મ અને ધર્મીને સર્વથા ભિન્ન માનવાથી ધમ-ધર્મીને સંબંધ બની શકતા નથી. જે કહો કેસમવાય સંબંધથી પરસ્પર ભિન્ન એવા ધર્મ અને ધમને સંબંધ થાય છે, તે એ ઠીક નથી, કારણ કે જેવી રીતે ધર્મ અને ધર્મનું જ્ઞાન થાય છે, તેવી રીતે સમવાયનું જ્ઞાન થતું નથી. જે કહો કે “તંતુઓમાં આ પટ છે એ પ્રકારના પ્રત્યયથી ધર્મધર્મીમાં સમવાયનું જ્ઞાન થાય છે, તો અમે કહીએ છીએ કે એ પ્રત્યય સ્વયં સમવાયમાં પણ હોય છે. અને એમ માનવાથી એક સમવાયમાં બીજે, બીજામાં ત્રીજે, એમ અનંત સમવાય માનવાથી અનવસ્થા દેવ આવશે. જે કહો કે, એક સમવાયને મુખ્ય માનીને સમવાયમાં રહેલા સમવાયત્વને ગૌણરૂપે સ્વીકારીશું, તે એ કલ્પના માત્ર છે. અને એમ માનવામાં લોક વિરોધ પણ છે. (૭) सतामपि स्यात् क्वचिदेव सत्ता - चैतन्यमौपाधिकमात्मनोऽन्यत् । न संविदानन्दमयी च मुक्तिः सुसूत्रमासूत्रितमत्वदीयैः ॥ ८ ॥ સત્ પદાર્થોમાં પણ સઘળામાં સત્તા હોતી નથી. જ્ઞાન ઉપાધિજન્ય છે. અને આત્માથી ભિન્ન Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy