________________
શ્રીજિન—સ્તવન
[ ૨૩ ]
રૂપી મયૂરેશ
ઉન્નત થયે છતે આ મારા ભુજા દંડ મયૂરની જેમ નાચ કરે છે. (૧૭) तदस्य किमियं भक्तिः ?, किमुन्मादोऽयमीदृश: ? । दीयतां वचनं नाथ !, कृपया मे निवेद्यताम् || १८ ||
હે નાથ ! આ તે શું એની ભક્તિ છે કે ગાંડાઈ છે ? તે વચન વડે મને જાવા, કૃપા કરીને મને કહા. (૧૮)
मञ्जरीराजिते नाथ !, सच्चूते कलकोकिलः । યથા દઢે મત્યેવ, મહાદ્ગુરુઃ ।।।
હું નાથ ! મ જરીથી સુÀાભિત સુ ંદર આમ્રવૃક્ષને જોતા જેમ મનેાહર કાયલ કલકલ શબ્દ કરવા લાગે છે, (૧૯)
तथैष सरसानन्द - बिन्दुसन्दोहदायके |
त्वयि दृष्ट भवत्येव, मूर्खोऽपि मुखरो जनः ॥ २० ॥ युग्मम् તેમ સરસ~સવાળા આનબિંદુના સમૂહને આપનાર આપને જોતાં આ મૂર્ખ માસ પશુ વાચાલ થઈ જાય છે. (૨૦)
तदनं माऽवमन्येथा, नाथासंबद्धभाषिणम् । मत्वा जनं जगज्ज्येष्ठ!, सन्तो हि नतवत्सलाः ||२१||
Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org