SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ નિત્ય શ્રી જિનેશ્વરદેવની સન્મુખ સ્તુતિ કરવા માટે તેના ઉપયેાગ કરવા લાયક છે. આજીવન શ્રી વીતરાગ Ôાત્રનું રટન કરનાર આત્માના હૈયામાંથી મિથ્યાત્વનું ભૂતડુ... સદાને માટે ભાગી જાય અને સřહ્ત્વના સૂય સહસ્રકિરણા વડે ચિત્ત રૂપી ભવનમાં હમેશને માટે પ્રકાશિત રહે, એમાં લેશ માત્ર આશ્ચય નથી, તેના પ્રત્યેક પ્રકાશમાં કર્તા મહાપુરૂષે ભકિત રસની ગંગા, વૈરાગ્ય રસના ધેાધ અને જ્ઞાનામૃતનાં પૂર વહેવડાવ્યાં છે, એ પૂરના પ્રવાહમાં ભવ્ય આત્માઓના મિથ્યાત્વ મળ ધાવાઈ જાય છે અને સહજ સમ્યક્ત્વ સૂર્ય પ્રકાશી ઉઠે છે. છેલ્લે પરિશિષ્ટમાં શ્રી જિનગુણુ સ્તવનના મહિમા પૂર્વપુરુષાના વચનાનુસાર ગુજરગિરામાં વિસ્તારવામાં આન્યા છે. પાઠક વર્ગને તે પણ મનન પૂર્ણાંક વાંચવા ભલામણુ છે. શ્રી જિનભકિત એ એક મહા કલ્યાણકારિણી અપૂર્વ ચીજ છે, શ્રી જિન ગુણુ સ્તુતિ એનું એક પરમ સાધન છે. એ વસ્તુ ભવ્યાત્માઓના લક્ષ્યપર Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy