SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭૨ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. કારણ કે-આરાયેલી આજ્ઞા માક્ષને માટે થાય છે અને વિરાયેલી આજ્ઞા સસારને માટે થાય છે. (૪) आकालमियमाज्ञा ते, हेयोपादेयगोचरा । આશ્રવ સર્વથા ય, વાઢેયક્ષ સંવઃ III આપની આ જ્ઞા સદા કાળ હેયાપાદેયને વિષય કરનારી છે. અને તે એ છે કે-આશ્રવ એ સવ પ્રકારે હૈયત્યાગ કરવા લાયક છે અને સ‘વર એ સર્વ પ્રકારે ઉપાદેય-અંગીકાર કરવા લાયક છે. (૫) आश्रवो भवहेतुः स्यात्, संवरो मोक्षकारणम् । इतीयमाहती मुष्टि-रन्यदस्याः प्रपञ्चनम् ||६|| આશ્રવ એ ભવના હેતુ છે અને સવર એ માક્ષનું કારણ છે, શ્રી અરિહંત દેવાના ઉપદેશનુ આ સ`ક્ષિપ્ત રહસ્ય છે. બીજો સવ એના વિસ્તાર છે. (૬) રૂસ્થાજ્ઞાાધનપરા, અનન્તા: પરિનિવૃત્તા:। निर्वान्ति चान्ये वचन, निर्वास्यन्ति तथाऽपरे ॥७॥ એ રીતની આજ્ઞાનુ' આરાધન કરવામાં તત્પર એવા અનંત આત્માએ નિર્વાણને પામ્યા છે. બીજા કેટલાક કાઈ ઠેકાણે પામે છે અને બીજા અનંતા ભવિષ્યમાં પામશે. (૭) Jain Education International 2560@vate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy