SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૮ ]. શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત થયા નથી, તેમજ આપને ઉત્સંગ-ઓળો સ્ત્રીઓના મનોહર અંગને આલિંગન કરવામાંતત્પર બન્યો નથી. न गर्हणीयचरित,-प्रकम्पितमहाजनः । न प्रकोपप्रसादादि,-विडम्बितनरामरः ॥४॥ હે નાથ ! અન્ય દેવોની જેમ નિન્દનીય ચરિત્રવડે આપે મહાજન-ઉત્તમ પુરૂષોને કંપાયમાન કર્યો નથી. તેમજ પ્રાપ-ક્રોધ અને પ્રસાદ-કપાવડે આપે દેવ અને મgોને વિડબિત કર્યા નથી. (૪) न जगजननस्थेम,-विनाश विहितादरः । न लास्यहास्यगीतादि,-विप्लवोपप्लुतस्थितिः ॥५॥ હે નાથ ! અન્ય દેવોની જેમ જગતને ઉત્પન્ન કરવામાં, સ્થિર કરવામાં કે વિનાશ કરવામાં આપે આદર બતાવ્યો નથી તેમજ નટ-વિટને ઉચિત નૃત્ય, હાસ્ય અને ગીતાદિ ચેષ્ટાઓવડે આપે આપની સ્થિતિને ઉપદ્રવવાળી કરી નથી. (૫) तदेवं सर्वदेवेभ्यः, सर्वथा त्वं विलक्षणः । देवत्वेन प्रतिष्ठाप्यः, कथं नाम परीक्षकैः ? ॥६॥ તે કારણથી હે ભગવન્ ! એ રીતે આપ સર્વ દેથી સર્વ પ્રકારે વિલક્ષણ--વિપરીત લક્ષણવાળા Jain Education International 2800 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy