SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધનપાલ વિરચિતા [ ૫૧ ] અને (સાથે સાથે સમાદિક વડે તે દૂર કરી શકીશ એમ જ્ઞાન થતાં) તે પલાયન પણ કરી ગયા. (૪૮) जइवि कयत्थो जगगुरु! मज्झत्थो जइवि तहवि पत्थेमि। दाविजसु अप्पाणं, पुणो विकइया वि अम्हाणं ॥४९॥ ( यद्यपि कृतार्थो जगदगुरो! मध्यस्थो यद्यपि तथापि प्रार्थये । दर्शयेरात्मानं पुनरपि कदाचिदप्यस्माकम् ॥) હે જગદગુરૂ! જો કે આપ કૃતાર્થ છે તેમજ મધ્યસ્થ (રાગદ્વેષ અને મોહથી અપૃષ્ટ ચિન્મય એવા આત્મ સ્વરૂપમાં સ્થિત તેમજ રાગાદિથી ગ્રસ્ત જગતને જેવા છતાં તે તરફ ઉદાસીન) છે તે પણ હું (આપને) પ્રાર્થના કરું છું કે આપ કઈક કાળે (અથવા કોઈ દેશમાં) પણ ફરીને અમને (મારા જેવા જેને ને) આપનું દર્શન કરાવજો (૪૯) इअ झाणग्गिपलीविअकम्मिधण! बालबुद्धिणा वि मए । भत्तीइ थुओ भवभयसमुद्दवोहित्थ! बोहिफलो॥ ५० ॥ (इति ध्यानाग्निप्रदीपितकर्मेन्धन ! बालबुद्धिनाऽपि मया મવા સ્તુતે મામસમુદ્રયાનપાત્ર! ઘોષિh: ) ધ્યાનરૂપ અગ્નિવડે કર્મરૂપ ઇંધનને પ્રજવલિત કર્યા છે એવા અને અતિ દુતર ભવભયરૂપ સમુદ્રને તરી જવામાં પ્રવહણ સમાન એવા હે નાથ! બાળબુદ્ધિ એવા મેં સમ્યક્ત્વરૂપે ફળ આપનારા આપની આ પ્રમાણે ભક્તિપૂર્વક સ્તુતિ કરી. (૫૦) —— —— Jain Education International 2500 PoEate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy