SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માના અદ્ભુત ગુણેાને સ્મૃતિ પથ પર લાવવા તથા બુદ્ધિ અને પ્રતિભાશક્તિથી તેને વાણીમાં ઊતારવા, એ ઊપાયને અનુસર્યો સિવાય કાઈથી પશુ પરમાત્મસ્વરૂપનું વાસ્તવિક ધ્યાન થઇ શકતું નથી. અગેાચર એવા પરમાત્મસ્વરૂપને ગેાચર કરવા માટે અને અકથનીય એવા પરમાત્મગુણ્ણાનું કથન કરવા માટે પ્રતિભાશાલી મહાપુરૂષોએ જે અદ્વિતીય પ્રયાસ કર્યો છે, તેની વાનકીરૂપે જે કેટલાક અદ્ભુત તેત્રા આજે પણ મલી આવે છે, તેમાંના કેટલાક ચૂંટીને આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે, શ્રી જિનેશ્વર દેવના ગુણુાનું સ્તવન કરવા માટે આ સ્તાત્રા જૈનસાહિત્યમાં અગ્રપદ ધરાવે છે. આ સિવાય બીજા પણ ઘણા સ્તવના અને સ્તુતિએ ત્યાર પછી અને પહેલાં રચાયાં છેઃ પરન્તુ તે બધાનું સ`સ્વ‘ બીજરૂપે’ આ તેાત્રામાં રહેલું છે, એમ વિદ્વાન વાચક વર્ગને જણાયા સિવાય રહેશે નહિ, શરૂમાં આપેલ આ વધુ માન દ્વાત્રિંશિકાના રચયિતા શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ જૈન સાહિત્યમાં આદ્ય સ્તુતિકાર તરીકે પ્રસિદ્ધ છે, કલિકાલ સર્વૈજ્ઞ શ્રા હેમચન્દ્રસૂરિજીએ મનુસિલેન થચ:2 એમ જાહેર કરીને તેની અસાધારણ પ્રશ'મા Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy