SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯૪] જિનભક્તિ એવા અમે, અમારી શક્તિ કે યોગ્યતાનો વિચાર કર્યા વિના જ રિલેકનાથ શ્રી તીર્થંકરદેવના ગુણનું ઉત્કીર્તન કરવા માટે ઉત્સાહિત થઈએ છીએ.” તે મહર્ષિએ ફરમાવે છે કે “ભગવાનના ગુણના પ્રભાવથી અમારી મદપ્રજ્ઞા પણ પ્રભાવશાળી બને છે. ગુરૂપી પર્વતના દર્શનથી ભક્તિને વશ થયેલા અને બુદ્ધિથી દરિદ્ર એવા પણ અમે, નવીન નવીન વાચાને પ્રાપ્ત કરીએ છીએ.” યોગિપંગ વડે પણ અગમ્ય એવા શ્રી જિનેશ્વરદેવના ગુણોને મહિમા ગાવા તૈયાર થયેલા મહર્ષિએ પિતાની ચેષ્ટાને એ રીતિએ બાલિશ ચેષ્ટા તરીકે ઓળખાવી પ્રભુના ગુણસ્તવનમાં આગળ વધતાં ફરમાવે છે કે –“હે ભગવન ! આપને નમસ્કાર કરનારાઓ, તપસ્યા કરનારાઓના કરતાં પણ ચઢી જાય છે અને આપની સેવા કરનારાઓ, ગિઓથી પણ અધિક છે. ધન્ય પુરૂષોને જ, નમસ્કાર કરતી વખતે આપના ચરણેના નખની કાન્તિએ મસ્તકના મુકુટની શોભાને ધારણ કરે છે. કેઈની પાસેથી સામ, દામ, દંડ કે ભેદ કાંઈ પણ ગ્રહણ કર્યા વિના જ આપ ત્રિલોકચકવતી બન્યા છે. તે ખરેખર આશ્ચર્ય છે. ચંદ્રમા જેમ સર્વ જલાશોના જલમાં Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy