SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સાધારણ જિન-સ્તવન [ ૯૧ ] तावत्क्रुधेवान्तरवैरिणो मा मनल्पमोहान्ध्यवशं नयन्ति ॥ १८ ॥ હે સ્વામિન્ ! જેટલામાં અધર્મો અને વ્યસન નેને છેડીને હું મારા મનને સમાધિમાં સ્થાપન કરું છું, તેટલામાં તે જાણે ક્રોધથીજ ન હોય તેમ અંતરંગ શત્રુઓ મને અત્યંત મહાધતાને પમાડે છે. (૧૮) त्वदागमाद्वेमि सदैव देव ! मोहादयो यन्मम वैरिणोऽमी । तथापि मूढस्य पराप्तबुद्धया तत्सन्निधौ ही न किमप्यकृत्यम् ॥ १९ ॥ હે દેવ ! આપના આગમ વડે હંમેશાં હું આ મોહાદિકને મારા શત્રુઓ છે, એમ જાણું છું. પણ મૂખ એવા મને ઉત્કૃષ્ટ વિશ્વાસની બુદ્ધિ શત્રુમાં થઈ છે. તેથી મહાદિકની પાસે રહીને મારાથી કહ્યું અકાય ન થાય? અર્થાત્ મહાદિકને લીધે પુદગલમાં વિશ્વાસ અગર પુદગલમાં પોતાપણાની બુદ્ધિથી મૂઢ બનેલા એવા મારે કોઈ પણ વસ્તુ ન કરવા લાયક ન રહી, એ ખેદની વાત છે. (૧૯) म्लेच्छनृशंसैरतिराक्षसैश्च વિન્નિતોડમીમિનેશો . Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy