Book Title: Agam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005075/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ [] ॐ ह्रौं अहँ श्री पार्श्वनाथाय नमः ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક: (1) શ્રી ખાનપુર જન . મૂર્તિ સંઘ (2) શ્રી ગગનવિહાર શ્વે. મૂ. છે. દે. ટ્રસ્ટ - ખાનપુર, અમદાવાદ * 45 આગમદીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન | શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ, શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ. નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે સામ રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ 15 પન્નવણાસુd - પાંચમું ઉવંગસૂત્ર - ગુર્જરછાયા કિમ | પદ પ્રજ્ઞાપના સ્થાન બહુવક્તવ્યતા સ્થિતિ વિશેષ વ્યુત્ક્રાંતિ ઉશ્વાસ અનુકમ | પૃષ્ઠક 1-191 T185-20 192-256 202-222 ર૫-૨૯૭ 222-238 298-306 239-250 ૩૦૭-૩રપ | 250-267 ૩ર૬-૩પ૨ 27-278 ૩પ૩ |278-280 ૩પ૪-૩પપ ! 280-281 ST સંજ્ઞા Page #5 -------------------------------------------------------------------------- ________________ 10. અનુક્રમ ૩પ૬-૩૬૦ | 281-282 | 361-274 282-290 ૩૭પ-૩૯૯ | 290-297 400-404 | 27-300 ૪૦પ-૪૧૨ | 300-302 I ! 11 413-418 301-303 ક્રમ | પદ, યોનિ ચરમ ભાષા, 12 શરીર પરિણામ 14 કષાય 15 ઈદ્રિય 16 પ્રયોગ 17. લેશ્યા | 18 ! કાયસ્થિતિ 19. સમ્યકત્વ 20 | અંતક્રિયા અવગાહના સંસ્થાન ક્રિયા કર્મપ્રકૃતિ કર્મબંધ 25 કર્મબંધ વેદન કર્મવેદબંધ કર્મવેદવેદક આહાર 29 ઉપયોગ પત્તા સંજ્ઞી સંયમ 33 અવધિ 34 પ્રવિચારણા રૂપ વેદના 36 સમુદ્યાત. 419437 [ 304-316 438-441 [ 316-324 42-470 | 324-340 471-494 | 341-347. 495- ૩૪૭૪૯૬-પ૦૮ ૩૪૮-૩પ૩ 509-524 [ ૩પ૩-૩૬૫ પ૨૫-પ૩૩ [ ૩૬પ-૩૭ર પ૩૪-૫૫ 372-384 546 384-385 21 24 પ૪૭ 30. ૩૮પ-૩૮૬ 548 38-387 પ૪૯ 387-388 પપ૦-પ૭૧ | 388-391 પ૭૨- | | 39-37 પ૭૩-૧૭૪ { 397-399 પ૭પ-પ૭૬ [ ૩૯૯પ૭૭-પ૭૮ 1 ૩૯૯પ૭૯૫૮૩ 1 ૪૦-૪૦ર 584-597 ! 40-404 પ૯૪-પ૯૮ 1 404-45 { પહ૯-૬૨૨ | ૪૦પ-૪૧૬ | 31 Page #6 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો S Jાગ - 1 સભ્ય શ્રુતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ગ - 2 રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નૈમિત્તે ' ) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હનીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે તથા સંવત ૨૦પરના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈન સંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ, સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ- સમ્યમ્ શ્રતાનુરાગી શ્રમણોપાસિકા તા . શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ. પરિવાર, વડોદરા {ભાગ-૭ S Page #7 -------------------------------------------------------------------------- ________________ | કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક CliffIlIfI lllllllllllll/IIIIIIIIIIIIIlatiHitIFIIII (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથી જૈન મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણે (2) સમવાઓ ક્રિયાનુરાગી સા.શ્રી રત્નત્રયાશ્રીજી મ. ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા. શ્રી મોક્ષરત્ના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા હસ્તે મંજુલાબેન. અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઈન્દ્રોડાવાળા. (1) જંબુદ્વિવપન્નત્તિ (2) સરપનતિ (1) નિસીહ (ર) મહાનિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવારકોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રાબેન પ્રદીપકુમાર કામદાર, કલક્તા (1) પણહાવાગરણું - સ્વ.પૂ.આગમોદ્ધારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પઘલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાસ્ત્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ | (1) વિવાગસૂય:- કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સાપૂર્ણપ્રશાશ્રીજી તથા કોકીલકંઠી સા.કરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજૈન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [8] [10] [13] - અ-મ-રા - પ્રકાશનો - ___अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया * 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ]. તસ્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] [18] તસ્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી [22]. શત્રુજ્ય ભક્તિ આવૃત્તિ - બે]. શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી [25] શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - આિવૃત્તિ - ચાર અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [29] શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [19] [23] [2] Page #9 -------------------------------------------------------------------------- ________________ [] [उ५] [3] [31 [3] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ થકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ [3] [40] [41] [43] - - [45] لالالالالسا تا با بالا - - - - ~ [42] आयारो [आगमसुत्ताणि-१ ] सूयगडो [आगमसुत्ताणि-२ / [44 ठाणं [आगमसुत्ताणि-३ ] समवाओ [आगमसुत्ताणि-४ ] विवाहपत्रति [आगमसुत्ताणि-५ [47] नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ ] उवासगदसाओ [आगमसुत्ताणि-७ ] अंतगडदसाओ [आगमसुत्ताणि-८ अनुत्तरोववाइयदसाओ [आगमसुत्ताणि-९ पण्हावागरणं [आममसुत्ताणि-१० [52]] विवागसूर्य [आगमसुत्ताणि-११ ] उववाइयं [आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ ] जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ ] पन्नवणासुतं आगमसुत्ताणि-१५ ] 67 सूरपन्नति आगमसुत्ताणि-१६ ] चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८ [60 निरयावलियाणं [आगमसुत्ताणि-१९ ] 61] कप्पडिसियाणं आगमसुत्ताणि-२० ] पुफियाणं [आगमसुत्ताणि-२१ ] पुष्फचूलियाणं आगमसुत्ताणि-२२ ] वण्हिदसाणं [आगमसुत्ताणि-२३ [65] चउसरणं आगमसुत्ताणि-२४ ] आउरपचक्खाणं आगमसुत्ताणि-२५ ] महापच्चक्खाणं आगमसुत्ताणि-२६ [68) भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ [69] तंदुलयेयालियं [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुत्तं पंचमं अंगसुत्तं छळू अंगसुत्तं सत्तमं अंगसुत्तं अठ्ठमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढमं उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठू उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एकारसमं उबंगसुत्तं बारसमं उवंगसुतं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्थं पईण्णगं पंचमं पईण्णगं - - - 59] - - - - MMMM - - Mrunmur Page #10 -------------------------------------------------------------------------- ________________ لالالا المصالحالات لالالالالالالالا لیا [7] संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्ण गं गच्छायार [आगमसुत्ताणि-३० सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं आगमसुत्ताणि-३० सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अठ्ठमं पईण्णगं देविंदत्यओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-१ वीरत्थर [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ तइयं छेयसुत्तं दसासुयक्खंधं [आगमसुत्ताणि-३७ चउत्थं छेयसुत्तं जीयकप्पो [आगमसुत्ताणि-३८ पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ ] छट्टुं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढम मूलसुत्तं ओहनिञ्जत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया [90] अणुओगदारं [आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0 -x -- -x -0 [81] मायारी - ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूया - ગુર્જર છાયા આગમદિીપ-૨ ] બીજું અંગસૂત્ર [3] - ગુર્જર છાયા આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [94] समवासी - ગુર્જરછાયા આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विपन्नत्ति - ગુર્જરછાયા | આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्म लामो - गुरछाया [ मही५-६ ] संगसूत्र [87] समसामो - गुरछाया [ मही५-७ ] सात, मसूत्र [28] तग सामो - गुरछाया [भागमही५-८ ] मुं मंगसूत्र [9] અનુત્તરોવવાયદાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૯ ] નવમું અંગસૂત્ર [100] 59t29 - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [101] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદિપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64वाईय ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] सयप्पटेशियं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાર્ગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર السعال Page #11 -------------------------------------------------------------------------- ________________ (8 لما معا لیا 105 પન્નવણા સુd- [10] સૂરપન્નત્તિ * [17] ચંદપન્નતિ - [10] જંબુદ્દીપનતિ[૧૦] નિશ્યાવલિયાણ - [117] કષ્પવડિસિયાણ - [111] પુફિયાણું - [112 પુષ્કચૂલિયાણ - [113] વહિદાસાણ - [114 ઉસરડ્યું - [115] આઉરપચ્ચક્કાણું - [11] મહાપચ્ચશ્માણ - [117] ભત્તપરિણા - [118] તંદુવેયાલિયું - [118] સંથારગે - [12] ગચ્છાધાર - [121 ચંદાવર્ય - [122) ગણિવિજ્જા - [123] દેવિંદFઓ * [24] વીરત્વવ - [૧રપ નિસીહ - [12] બુહતકપ્પો - [127 વવાર - [128] દસાસુયઅંધ - [29] જીયકપો - [130 મહાનિસીહં - [131] આવસ્મય - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડનિતિ - [134 દસયાલિય - [35] ઉત્તરજુમ્પણ - [13] નંદીસુત્ત - [137] અનુયોગઘરાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠ્ઠ ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૨૩ . બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ! ત્રીજો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયત્નો. ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ]. સાતમો પયગ્નો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ 1. આઠમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ]. દશમો પયત્નો ગુર્જરછાયા [ ગમદીપ-૩૪ પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. આગમદીપ-૩૫ બીજું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા { આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩૯ ] છä છેદસૂત્ર ગુર્જરછાયા { આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા આગમદિીપ-૪૨ ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા الالالالا નોંધ:- પ્રાશન 1 થી 31 અભિનવ શ્રુત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગામદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ [15] ܚܚܚܚܚܚ ://// नमो नमो निम्मल सणस्रा પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ Prizzzzzzzzzzii /// પન્નવણા-સુત્ત ઉવંગ-૪-ગુર્જરછાયા 15 / / / -:પદ: ૧-પ્રાાપના :[1] જેના જરા, મરણ અને ભય નષ્ટ થયા છે એવા સિદ્ધોને ત્રિવિધે- નમસ્કાર કરીને ત્રણ લોકના ગુરુ અને જિનવરોમાં શ્રેષ્ઠ એવા મહા વીરને વંદન કરું છું. [2] ભવ્ય જનોને મોક્ષનું કારણ અને સામાન્ય કેવલીમાં શ્રેષ્ઠ એવા ભગવંત મહાવીર શ્રતરત્નોના નિધાનભૂત એવી સર્વ ભાવોની પ્રજ્ઞાપના બતાવેલી છે. [3-4 વાચકના શ્રેષ્ઠ વંશમાં ત્રેવીસમા, ધીર પુરૂષ, દુર્ધર અને પૂર્વશ્રુતવડે જેની બુદ્ધિ સમૃદ્ધ થયેલી છે એવા જે મુનિએ શ્રુતસાગરથી વીણીને પ્રધાન શ્રતરત્ન શિષ્ય ગણને આપ્યું તે ભગવતું આ શ્યામાચાર્યને નમસ્કાર હો. [5] આ પ્રજ્ઞાપના રુપ અધ્યયન ચિત્ર-વિચિત્ર, શ્રતરત્નરુપ અને દૃષ્ટિવાદના બિન્દુસમાન છે. તેને ભગવાન મહાવીરે જે પ્રકારે વર્ણવ્યું છે તે પ્રકારે હું પણ વર્ણવીશ. [69] 1 પ્રજ્ઞાપના, 2 સ્થાન, 3 બહુવક્તવ્ય. 4 સ્થિતિ, પ વિશેષ, 6 વ્યુત્કાન્તિ, 7 ઉછુવાસ, 8 સંજ્ઞા, 9 યોનિ, 10 ચરમ, 11 ભાષા, 12 શરીર, 13 પરિણામ, 14 કષાય, 15 ઈન્દ્રિય, 16 પ્રયોગ, 17 વેશ્યા, 18 કાયસ્થિતિ, 19 સમ્યક્ત, 20 અન્તકિયા, 21 અવગાહના-૨૨ કિયા, 23 કર્મ, 24 કર્મબન્ધક, ૨પ કર્મવેદક, 26 વેદબન્ધક, 27 વેદવેદક, 28 આહાર, 29 ઉપયોગ, 30 પત્તા 31 સંયમ, 33 અવધિ, 34 પ્રતિચારણા, ૩પ વેદના અને 36 સમુદ્યાત એ છત્રીસ પદો છે. [10] પ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? બે પ્રકારે જીવપ્રજ્ઞાપના અજીવપ્રજ્ઞાપના. [11] અજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે કહી છે? અજીવપ્રજ્ઞાપના બે પ્રકારે કહી છે. જેમ કે - રુપીઅજીપ્રજ્ઞાપના અને અરુપીઅજીવપ્રજ્ઞાપના. [12] અરુપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? અરુપીઅજીવપ્રજ્ઞાપના દસ પ્રકારે કહેલી છે. ધમસ્તિકાય, ધમસ્તિકાયનો દેશ અને ધમસ્તિકાયના પ્રદેશો, અધમતિકાય, અધમસ્તિતકાયના પ્રદેશો,તથા કાળ. [13] રુપીઅજીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? ક્લીઅજીપ્રજ્ઞાપના ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે સ્કન્ધો, સ્કન્ધ-દેશો, સ્કન્ધપ્રદેશો અને પરમાણુપગલો. તે પુદ્ગલો સંક્ષેપથી પાંચ પ્રકારના કહ્યા છે. વર્ણપરિણત, ગન્ધપરિણત, રસપરિણત, સ્પર્શ પરિણત અને સંસ્થાનપરિણત. Page #13 -------------------------------------------------------------------------- ________________ 186 પનવણા--૧ જે વર્ણપણે પરિણમેલા છે તે પાંચ પ્રકારે છે. લવર્ણપરિણત,- નીલવર્ણપરિણત, લોહિતવર્ણ પરિણત- હારિદ્રવર્ણ-પણિત, અને શુક્લવર્ણપણે પરિણમેલા. જે ગન્ધપણે પરિણત છે તે બે પ્રકારના છે. જેમકે સુરભિ ગન્ધ- પરિણત અને દુરભિગધેપરિણત. જે રસપરિણત છે તે પાંચ પ્રકારના છે. તિક્ત- રસ પરિણત, કટુક- રસ પરિ ણત, કષાય-રસપરિણત, અસ્વ- રસ પરિણત અને મધુર રસ પે પરિણત. જે સ્પર્શ પણે પરિણત છે તે આઠ પ્રકારના કહ્યા છે. કર્કશ- પરિણત, મૃદુ- સ્પર્શ રુપે પરિણત, ગુરુ- સ્પર્શ પરિણત, લઘુ- સ્પર્શરુપે પરિણત, શીતસ્પર્શ પરિણત, ઉષ્ણ સ્પર્શ પરિણત, નિષ્પ સ્પર્શ પરિણત, અને રુક્ષ સ્પર્શપણે પરિણત જે સંસ્થાન પરિણત છે તે પાંચ પ્રકારના છે. પરિમંડલ સંસ્થાન, પરિણત, વૃત્તસંસ્થાન-પરિણત, ચુસ્ત્ર સંસ્થાન પરિણત, ચતુરસ્ત્ર સંસ્થાન-પરિણત અને આવી સંસ્થાન-પરિણત જેઓ વર્ણથી કાળા વર્ણ રુપે પરિણત છે તેઓ ગધથી સુગરુપે અને દુર્ગધ રુપે પણ પરિણત છે. રસથી કડવા રસ રુપે, તીખા રસ રુપે, કષાય- રસ , અસ્લા રસ રુપે અને મધુર રસ રુપે પણ પરિણત છે. સ્પર્શથી કર્કશ- સ્પર્શપણે, મૃદુ- સ્પપણે, ગુરુસ્પપણે, લઘુ સ્પર્શપણે, શીત સ્પર્શપણે. ઉષ્ણ સ્પર્શપણે, નિષ્પ સ્પર્શપણે અને રુક્ષ સ્પર્શપણે પણ પરિણત છે. સંસ્થાનથી પરિમંડલ સંસ્થાનપણે, વૃત્ત- સંસ્થાનપણે, ત્રિકોણ સંસ્થાનપણે ચતુષ્કોણ સંસ્થાનપણે અને આયત સંસ્થાનપણે પણ પરિણત છે. જેઓ વર્ણથી નીલ વર્ણપણે પરિણત છે તેઓ ગધથી સુરભિગધપણે અને દુરભિગ પણે પણ પરિણત છે. યાવતું આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ વર્ણથી લોહિત- વર્ણરુપે પરિણત છે તે ગન્ધથી સુરભિ ગન્ધપણે અને દુરભિ ગન્ધપણે યાવતું આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ વર્ણથી, હારિદ્ર-પીળા વર્ણરુપે પરિણત છે તેઓ ગન્ધથી સુરભિગન્ધ અને દુરભિગધ પણે યાવતું આયત સંસ્થાનપણે પણ પરિણમેલા હોય છે. જેઓ વર્ણથી શુક્લ વર્ણપણે પરિણત છે તેઓ ગન્ધથી સુરભિગધેપણે અને દુરભિગધેપણે વાવતું આયત સંસ્થાનરુપે પણ પરિણત હોય છે. જેઓ ગધથી સુરભિ ગન્ધપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા, નીલા, રક્ત, પીત અને શુક્લ વર્ણપણે પણ પરિણત હોય છે. રસથી કડવા, તીખા, તુરા, ખાટા અને મધુર રસપણે પણ પરિણત પણ હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શપણે પણ પરિણત હોય છે. સંસ્થાનથી પરિમંડલ, વૃત્ત-વર્તુળ; વ્યસૂચિતુષ્કોણ અને આયત સંસ્થાન પણે પણ પરિણત હોય છે. જેઓ ગન્ધથી દુર ભિગધપણે પરિણમેલા છે તેઓ વર્ણથી કાળા વર્ણપણે, યાવતું આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ રસથી તિક્ત-કડવા રસરુપે પરિણત છે તેઓ વર્ણથી કાળા વણપણે. નીલ. લોહિત-રાતા, હારિદ્ર-પીળા અને શુક્લ-શ્વેતવર્ણપણે પરિણત હોય છે. ગધથી સુર ભિગધથી અને દુરભિગન્ધપણે પણ પરિણત હોય છે. સ્પર્શથી કર્કશ, મૃદ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને ક્ષ સ્પર્શપણે પરિણત હોય છે. સંસ્થાનની પરિ મંડલ, વૃત્ત, વ્યસ, અને આયત સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ રસથી કટુક તીખા રસરુપે પરિણત છે તેઓ વર્ણથી કાળા વાવપાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ રસથી અસ્લા-રસપણે પરિણમેલા છે તેઓ વર્ણથી કાળા યાવતું પાંચે ય સંસ્થાનપણે પરિણત Page #14 -------------------------------------------------------------------------- ________________ પદ-૧ 187 હોય છે. જેઓ રસથી મધુરરસ પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, યાવતુ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી કર્કશ-સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચે ય વર્ણ પે, ગન્ધથી સુરભિ અને અસુરભિ બન્ને ગન્ધપણે, રસથી કડવા વગેરે પાંચે ય રસપણે સ્પર્શથી બધાં સંસ્થાનથી પરિમંડલાદિ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી મૃદુ- પર્ણપણે પરિણત હોય છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, યાવતુ પાંચે ય સંસ્થાનરુપે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી ગુરુ- સ્પર્શપણે પરિણત હોય છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે. યાવતુ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી લઘુ- અશપણે પરિણત છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે,યાવતું પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ સ્પર્શથી શીત સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, યાવતું સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી ઉsણ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, યાવતુ પાંચે ય સંસ્થાનપણે પરિણત હોય છે. જેઓ સ્પર્શથી નિષ્પ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, ગન્ધથી બન્ને ય યાવતુ પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ સ્પર્શથી રુક્ષ સ્પર્શપણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, વાવ, પાંચે ય સંસ્થાનપણે પણ પરિણત હોય છે. જેઓ સંસ્થાનથી પરિમંડલ સંસ્થાનપણે પરિણત છે તેઓ વર્ણથી કાળા વગેરે પાંચે ય વર્ણપણે, ગન્ધથી સુરભિ અને અસુરભિ બન્ને ગન્ધપણે, રસથી કડવા વગેરે પાંચે ય રસપણે અને સ્પર્શથી આઠેય સ્પર્શપણે પરિણત હોય છે. જેઓ સંસ્થાનથી વૃત્ત સંસ્થાન પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણરુપે, વાવતુ સ્પર્શપણે પરિણત હોય છે. જે સંસ્થાનથી વ્યસ્ત્ર સંસ્થાન-પણે પરિણત છે તે વર્ણથી પાંચે ય વર્ણપણે, યાવત આઠે ય સ્પર્શપણે પણ પરિણત હોય છે. જે સંસ્થાનથી ચતુરસ્મસંસ્થાન-પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણ પણે, યાવતુ આઠેય સ્પર્શપણે પરિણત હોય છે. જે સંસ્થાનથી આયત સંસ્થાન-પણે પરિણત છે તેઓ વર્ણથી પાંચે ય વર્ણપણે, યાવતુ આઠેય સ્પર્શપણે પણ પરિણત હોય છે. એમ રુપી-અજીવપ્રજ્ઞાપના કહી, અજીવપ્રજ્ઞાપના પણ કહી. [14] જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? જીવપ્રજ્ઞાપના બે પ્રકારે છે. સંસાર સમા પન્ન-જીવપ્રજ્ઞાપના અને અસંસારસમાપત્ર. તેમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ ના અનુભવ રુપ સંસારને-એકીભાવ- વડે પ્રાપ્ત થયેલા તે સંસારમાં પશુ જીવો, તેઓની પ્રજ્ઞાપના સ્વરુપનું નિરુપણ કરવું તે સંસારસમાપન્ના જીવ પ્રજ્ઞાપના. અસંસાર-મોક્ષને પ્રાપ્ત થયેલા તે અસંસારસમાપન્ના જીવો, તેઓના સ્વરુપ નું નિરુપણ કરવું તે અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના. [15-17 અસંસારસમાપન્ના-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? બે પ્રકારે છે. અન્નતરસિદ્ધ-અસંસારસમાપન્ના-જીવપ્રજ્ઞાપના અને પરંપરાસિદ્ધ અસંસારસમા પન્ન જીમ્બ્રજ્ઞાપના. તેમાં જેઓને સિદ્ધ થયાને એક સમયનું અત્તર નથી - તે અનન્તર સિદ્ધો. તેઓના સ્વરુપની પ્રરુપણા તે અનન્ત રસિદ્ધ અસંસારસમાપના જીવ- પ્રજ્ઞાપના. જેઓને સિદ્ધ થયાને એક, બે, ત્રણ ઈત્યાદિ સમયોનું અન્તર પડયું છે તે પરમ્પર સિદ્ધો. અનન્તસિદ્ધ અસંસાર સમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? “પંદર પ્રકારે છે. (1) તીર્થસિદ્ધ (2) અતીર્થસિદ્ધ- (3) તીર્થંકરસિદ્ધ-(૪) અતીર્થંકરસિદ્ધ- (પ) સ્વયંબસિદ્ધ. Page #15 -------------------------------------------------------------------------- ________________ 188 પન્નવણા-૧૧-૧૭ (6) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ-(૭) બુદ્ધબોધિતસિદ્ધ બિદ્ધ-આચાર્યના ઉપદેશથી બોધ પામી મોક્ષે ગયેલા તે બુદ્ધબોધિતસિદ્ધ કહેવાય છે. (8) સ્ત્રીલિંગસિદ્ધ (9) પુલિંગસિદ્ધ. (10) નપુંસકલિંગ સિદ્ધ (11) સ્વલિંગસિદ્ધ. (12) અન્યલિંગસિદ્ધ. (13) ગૃહિલિંગસિદ્ધ(૧૪) તે એકસિદ્ધ અને (15) અનેકસિદ્ધ.- પરંપરસિદ્ધ અસંસાર સમાપત્ર જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે કહી છે ? પરંપરસિદ્ધ અસંસારસમાપત્ર જીવ- પ્રજ્ઞાપના અનેક પ્રકારે કહી છે. તે આ પ્રમાણે-અપ્રથમસમયસિદ્ધ, દ્વિતીયસમયસિદ્ધ, તૃતીયસમયસિદ્ધ, ચતુર્થસમયસિદ્ધ, યાવતુ-સંખ્યાતસમયસિદ્ધ, અસંખ્યાતસમય સિદ્ધ, અને અનન્તસમયસિદ્ધ. એમ પરંપરસિદ્ધ અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. એ પ્રમાણે અસંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પણ કહી. [18] “સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે કહી છે. તે આ પ્રમાણે એકેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય સંસાર સમાપન જીવ પ્રજ્ઞાપના [19-29] એકેન્દ્રિય સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? એકેન્દ્રિય સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે-૧ પૃથિવીકાયિકો, 2 અપ્લાયિકો, 3 તેજલ્કાયિકો, 4 વાયુકાયિકો અને વનસ્પતિકાયિકો. પૃથિવીકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? પૃથિવીકાયિકો બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે સૂક્ષ્મ પૃથિવી કાયિકો અને બાદર પૃથિવીકાયિકો. સૂક્ષ્મ પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે? સૂક્ષ્મ પૃથિવીકાયિકો બે પ્રકારે છે. તે આ પ્રમાણે-પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને અપયત સૂક્ષ્મ પૃથિવીકાયિકો. બાદર પૃથિવીકાયિકોના કેટલા પ્રકારે છે? બાદર પૃથિવીકાયિ કોના બે પ્રકાર છે. તે આ પ્રમાણે-શ્લષ્ણુ-બાદર પૃથિવી કાયિકો અને ખર- બાદર પૃથિવીકાયિકો. શ્લષ્ણ બાદર પૃથિવીકાયિકોના કેટલા પ્રકાર છે? સાત પ્રકારે છે. તે આ પ્રમાણે કષ્ણ મૃત્તિકા- નીલમૃત્તિકા, લોહિતકૃત્તિકા-હારિદ્રકૃત્તિકા ગુલમૃત્તિકા- પાંડમૃતિકા અને પનકમૃત્તિકા. ખર બાદર પૃથિવીકાયિકો કેટલા પ્રકારે છે ? અનેક પ્રકારના છે. તે આ પ્રમાણે શુદ્ધ-પૃથિવી, શર્કરા, વાલુકા ઉપલ, શિલા, લવણ, ઉપ- લોઢું, તાંબુ, જસત, સીસું, રૂપું. સુવર્ણ, વજરત્ન, હડતાલ, હિંગળો, મણસીલ, સાસગ- અંજનરત્ન, પ્રવાલ, અભ્ર પટલ, અભ્રવાલુકા અને મણિના ભેદ્ય-એ બધા બાદર પૃથિવીકાયને વિશે જાણવા. ગોમેધ્યક, રુચક, અંક, રુફટિક, લોહિતાક્ષ, મરક્ત, મસાર ગલ્લ, ભુજમોચક, અને ઈન્દ્રનીલ, ચંદનરત્ન, ગરિક, હંસગર્ભ પુલક, સૌગન્ધિક, ચંદ્રપ્રભાવૈડય જલકાન્ત, સૂર્યકાન્ત. ઇત્યાદિ યાવત્ તેવા પ્રકારના બીજા હોય તે બધા ખર બાદર પૃથિવીકાયિકો જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તા અને અપયા. તેમાં જે અપયક્તિા છે તે અસંગ્રામવિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. જે પર્યાપ્ત છે તેઓના વણદિશથી, રસાદેશથી અને સ્પશદિશથી હજારો ભેદો છે અને તેઓના સંખ્યાતા લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપયા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તાઓ હોય છે. એ પ્રમાણે ખર બાદર પૃથિવીકાયિકો કહ્યા. [30] અખાયિકો કેટલા પ્રકારનો છે ? બે પ્રકારના છે.-સૂક્ષ્મ અપ્લાયિકો અને બાદર અપ્લાયિકો સૂક્ષ્મ અપ્લાયિકો કેટલા પ્રકારના છે? બે પ્રકારના છે.-પર્યાપ્ત સૂક્ષ્મ અષ્કાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો.બાદર અપ્લાયિકો કેટલા પ્રકારના કહ્યાછે ? Page #16 -------------------------------------------------------------------------- ________________ પS 189 અનેક પ્રકારના કહ્યા છે.-ઝાકળ, હિમ-ધૂમસ, કરા, હરતનુ-શુદ્ધોદક, શીતોદક, ઉષ્ણોદક, ક્ષારોદક, ખાટોદક , અશ્લોદક, લવણોદક, ક્ષીરોદક, ધૃતોદક, લોદોદક અને રસોદક -ઈત્યાદિ બીજા તેવા પ્રકારના ઉદકો હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના છે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તેઓ વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પયતા છે એના વણદિશથી, ગન્ધાદેશથી, રસદેશથી અને સ્પશદિશથી હજારો ભેદો થાય છે. અને સંખ્યાતા લાખ યોનિદ્વારો છે. પયતની નિશ્રાએ અપયતા ઉત્પન્ન થાય છે. જયાં એક પર્યાપ્ત છે ત્યાં અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તા હોય છે. એ પ્રમાણે બાદર અપ્નાયિકો કહ્યા. એમ અષ્કા યિકો કહ્યા. [31] તેજકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે -સૂક્ષ્મ તેજસ્કાયિકો અને બાદર તેજસ્કાયિકો. સૂક્ષ્મ તેજસ્કાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્ત અને અપર્યાપ્તા. બાદર તેજસ્કાયિકો કેટલા પ્રકારના કહ્યા છે ? અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-અંગારા, જ્વાલા, મર્મર-ભાઠો, અર્ચિ. ઉંબાડીઉં, શુદ્ધગ્નિ, ઉલ્કા, વિદ્યુત, અશનિ નિર્ધાત, સંઘર્ષથી ઉત્પન્ન થયેલો અને સૂર્ય કાન્ત મણિ નિશ્ચિત. અને તે સિવાય બીજા તેવા પ્રકારના તેજસ્કાયિકો તે બધા બાદર તેજસ્કાયિકાપણે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે.-પયા અને અપહતા. તેમાં જે અપર્યાપ્ત છે તે વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પ્રયતા છે એઓના વણદિશથી, ગન્ધાદેશથી, રસાદેશથી અને સ્પર્શ દિશાથી હજારો ભેદો થાય છે અને સંખ્યાત લાખ યોનિદ્વારા થાય છે. પર્યાપ્તિાની નિશ્રાએ અપતિ ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં અવશ્ય અસંખ્યાતા અપર્યાપ્તા હોય છે. એ પ્રમાણે બાદર તેજસ્કાયિકો કહ્યા. એમ તેજસ્કાયિકો કહ્યા. [32] વાયુકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે ? બે પ્રકારના સૂક્ષ્મ વાયુકાયિકો અને બાદર વાયુકાયિકો. સૂક્ષ્મ વાયુકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે? બે પ્રકારે કહ્યા છે. પર્યાપ્ત સૂક્ષ્મ વાયુ કાયિકો અને અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયિકો. બાદર વાયુ કાયિકો કેટલા પ્રકારના કહ્યા છે.-પ્રાચીન વાત- પ્રતીચીન વાત દક્ષિણનો વાયુ, ઉત્તરનો વાયુ, ઉર્વ દિશાનો વાયુ, અધોદિશાનો વાયુ, તીરછો વાયુ, વિદિશાનો વાયુ, વાતાત્કાલિકા, વાતમંડલિકા, ઉત્કલિકાવાત, મંડ લિકાવાત, ગુંજાવાત, ઝંઝાવાત, સંવર્તવાત, ધન વાત, તનુવાત, શુદ્ધ વાત, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના વાયુઓ બાદર વાયુ કાયિક તરીકે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપ યતા છે તેઓ-વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. જે પર્યાપ્ત છે તેઓના વણ દેશથી,ગધાદેશથી,રસાદેશથી અને સ્પશદેશથી હજારોભેદો થાય છે. તેઓના સંખ્યા તા લાખ યોનિદ્વારો છે. પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. જ્યાં એક છે ત્યાં અવશ્ય અસંખ્યાતા છે. એ પ્રમાણે બાદર વાયુકાયિકો કહ્યા. એમ વાયુકાયિકો કહ્યા. [33-37 વનસ્પતિકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે ? વનસ્પતિકાયિકો બે પ્રકારના સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને બાદર સૂક્ષ્મ વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા. છે? બે પ્રકારે પતિ સૂમ વનસ્પતિકાયિકો અને અપતિ સૂક્ષ્મ વનસ્પતિ કાયિકો. બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારે પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિકો અને સાધારણશરીરબાદરવનસ્પતિકાયિકો. પ્રત્યેકશરીર બાદ વન Page #17 -------------------------------------------------------------------------- ________________ 190 પન્નવણા - 1-37 સ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે ? બાર પ્રકારે વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લતાઓ, વેલો, પર્વગો, તૃણા, વલયો, હરિતો, ઓષધિઓ, જલરુહો અને કુહણા એ પ્રમાણે જાણવા. 3i8-46] વૃક્ષો કેટલા પ્રકારે કહ્યા છે? વૃક્ષો બે પ્રકારે કહ્યા છે. એકબીજવાળા અને બહુબીજવાળા-એક બીજવાળા વૃક્ષો કેટલા પ્રકારે કહ્યા છે ? વૃક્ષો અનેક પ્રકારે કહ્યા છે. -લીંબડો, આંબો, જાંબુ, કોસંબ-કૌશામ્ર, મુદ્રામ, જંગલી બો. સાલ રાળ નું ઝાડ, અંકોલ, પીલું, સેલુ, સલકી. મોચકી, માલુક, બકુલ-, પલાશ-, કરંજ, પુત્રંજીવ, અરીઠા, બહેડા, ક-હરડે, ભીલામા, ઉંબેભરિકા સીરિણી, ઘાતકી પ્રિયાલ, પૂતિનિ બકરંજ- કાંચકાનું ઝાડ, સુહા -શીશામ, અસન- પુન્નાગ-નાગકેસર, નાગવૃક્ષ, શ્રીપર્ણી સીવણ, અશોક અને તે સિવાય બીજા તેવા પ્રકારના વૃક્ષો. એઓના મૂલો, કંદો, સ્કંધોત્વચા, શાખા અને પ્રવાલો અસંખ્યાતજીવવાળા હોય છે. પાંદડાં પ્રત્યેક જીવવાળો, પુષ્પો અનેક જીવવાળાં, અને ફળો એક બીજવાળાં છે. બહુબીજાવાળા વૃક્ષો કેટલા પ્રકાર ના છે? વૃક્ષો અનેક પ્રકારના છે.અસ્થિક, તિન્દુક-, કપિ Fક-કોઠા, અંબાડક, માતુલિંગ બિલ્વ, આમળાં, ફણસ, દાડમ, અશ્વત્થ- ઉંબરો, ન્યગ્રોધ, નિદિવૃક્ષ પારસ પીંપળો, પિપ્પલી- શતરી- પ્લેક્ષવૃક્ષ- કાકોદુબરી, કુસુંબરી, દેવદાલી, તિલક, લકુચ, છત્રૌધ, શિરીષ, સપ્તપર્ણ દધિપણું, લોધ્ર, ધવ, ચંદન, અર્જુન, નીપ કુટજ, કદંબ, એ સિવાય તેવા પ્રકારના હોય તે બહુબીજાવાળા વૃક્ષો જાણવા. એના મૂલો, કંદો, સ્કંધો, ત્વચા, શાખા અને પ્રવાલો- અસંખ્યજીવવાળા છે. પાંદડાઓ એક એક જીવવાના છે, પુષ્પો અનેક જીવવાળા છે અને લો બહબીજવાળા છે. એમ વૃક્ષો કહ્યા. [46-52] ગુચ્છો કેટલા પ્રકારના છે? ગુચ્છો અનેક પ્રકારના છે. રીંગણી. સાલેડું થુંકડી, કથ્રુરી, જાસુમણા, રુપી, આરઢકી, નીલી, તુલસી, માતુલીંગી- , કુતું ભરી, પિપ્પલિકા, અસલી, વલ્લી, કાકમાચી (પીલુડી), લુચ્ચ, પટોલકંદલી, વિઉલ્વા, વત્થલ, બોરડી, પત્તઉર, સીયકર, જવસય જવાસો, નિર્ગુડી, કસુંબરિન, અત્થઈ, તલઉડા, શણ, પાણ, કાસમદ કાસું દરો, અગ્ધાડગ, શ્યામા- સિંદુવાર, કરમદ, અદસગર, કરીર- એરાવણ-હિન્દ, જાઉ લગ, માલગ, પરિલી,ગજમારિણી- કુવ્વકારિયા, બંડી, ડોડી, કેતકી, ગંજ, પાટલા- દાસી- અંકોલ અને એ સિવાયની બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે ગુચ્છ જાણવા. [પર-પ૬] ગુલ્મો કેટલા પ્રકારના છે ? ગુલ્મો અનેક પ્રકારના છે. સૈરિયકનવ-માલિકા- કોટક- બંધુજીવક-બપોરીયો,મોગરાની જાતિ, પિઇય, પાણ, કણેર, કુન્જક, સિંદુવારજાઈ, મોગરો -જૂઈ, મલ્લિકા- વાસંતી-નેમાલી, વત્થલ કયૂલ, સેવાલ, ગ્રન્થી, મૃગદન્તિકા, ચંપકજાતિ, નવણીઇયા, મહાજાતિ-એમ અનેક પ્રકારના ગુલ્મો જાણવા. પિ૬૫૮લતા કેટલા પ્રકારે છે? લતા અનેક પ્રકારે છે. પદ્મલતા, નાગલતા, અશોકલતા, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતીલતા મોગરાની વેલ, અતિમુક્ત લતા- કુંદ- અને શ્યામલતા -શ્વેત ઉપસરી, એ સિવાય બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે લતાઓ જાણવી. [58-64 વલ્લીઓ કેટલા પ્રકારે છે ? વલ્લીઓ અનેક પ્રકારે છે ? પૂસફલી, કાલિંગીતંબી, ત્રિપુલી, એલવાલુંકી- ધોષાતકી પંડોલા, પંચાગુલિકા, નીલી-ગળી, Page #18 -------------------------------------------------------------------------- ________________ કંઇયા, કઠુઈયા, કંકોડી, કારેલી, સુભગા-મોગરાની જાતિ, કુયધાય, વાગુલીયા, પાવવલ્લી,દેવદાલી,અમ્ફયા-આતિમુક્ત, નાગલતા-નાગર વેલ,કૃણા-સૂરવલ્લી, સંધટ્ટા, સુમણસા, જસુવ, કુવિંદવલ્લી, મુદિયા- અંબાવલી- ક્ષીરવલ્લી દારિકા, જયંતી, ગોપાલી- પાણી-માણપણ ગુંજાવલ્લી, વચ્છાણી- શશબિન્દુ, ગોરસિયા, ગિરિ કર્ણિકા, માલુકા,અંજનકી, દહિફોલ્લઈ, કાકણી, મોગલી, અર્ક બોદિ અને તે સિવાયની બીજા તેવા પ્રકારની વનસ્પતિ હોય તે વલ્લિયો જાણવી. [64-76) પર્વગ વનસ્પતિ કેટલા પ્રકારે છે? અનેક પ્રકારની કહી છે.-ઇક્ષ, ઈક્ષવાટિકા, વીરણ-વાળો, ઈકકડ-ઇત્કટ, માસ, સુંઠ, શર, વેત્ર, તિમિર, શતપોરક, નલ, વાંસ, વેણુ- કનક- કવિંશ, ચાપવંશ, ઉદય, કુડગ, વિમત, કંડાવેણુ અને કલ્યાણ, તથા તે સિવાયની બીજી તેવા પ્રકારની હોય તે પર્વવાળી વનસ્પતિ જાણવી. [67-70] તૃણો કેટલા પ્રકારના કહ્યા છે? તૃણો અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સેડિય, ભૂતિય, હોતિય, દર્ભ, કુશ, પબ્લય, પોડલ, અર્જુન, આષાઢક, રોહિ તાંશ, સુય, વેય, ક્ષોર, ભુસ, એરંડ, કવિંદ, કરકર, મુટ્ટ, વિભંગ, મધુર તૃણ, છુટય, સિપ્રિય, સંકલીતૃણ અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે. 70-73 વલય વનસ્પતિ કેટલા પ્રકારની કહી છે? અનેક પ્રકારની કહી છે. -તાડ, તમાલ, તકકલિ, તોયેલી, સાલી-શાલ્મલી, સાર કલ્યાણ, સરલચીડ, જાવતી, કેતકી, કેળ, ચર્મવૃક્ષ, ભુજવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, પૂગફલી, ખજૂરી, નાળીએરી, અને તે સિવાયની બીજી તેવા પ્રકારની હોય તે વલય વનસ્પતિ જાણવી. [73-77] હરિત વનસ્પતિ કેટલા પ્રકારની છે ? અનેક પ્રકારની.-અજ્જોરુહ, વોડાણ હરિતક-તાંદળજો,-વાસુલ, પોરગ, મારયા, બિલ્લી, -પાલખનીભાજી, દકપિપલી જલપીપર,દારુહલદર સોલ્વિય,સાય,બ્રાહ્મી, મૂળા,સરસવ,અંબીલ, સાએય, -જીવન્તક- તુલસી,-કાળી તુલસી, ઉરાલ, -મરવો,-અર્જક- ભૂજનક, ડમરો, મરવો, શતપુષ્પ ઈદિ વર, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે હરિતો જાણવા. કિ૭ઓષધીઓ કેટલા પ્રકારની કહી છે? ઓષધીઓ અનેક પ્રકારની કહી છે. -શાલિ-કલમાદિ, વ્રીહિ, ગોધૂમ, યવ, જવજવ-એક જાતના જવ, કલાય. મસૂર, તલ, મ.માષ-અડદવાલ, કળથી, આલિસંદ ચોળા, -મઠચણા, અળસી, કસુંબો, કોદરા, કાંગ, રાલગ, વર બંટી સામો, કોદરા,સણ, સરસવ, મૂળાના બીજા અને એ સિવાયની. બીજી અને એ સિવાયની બીજી તેવા પ્રકારની વનસ્પતિ હોય તે ઓષધીઓ જાણવી. એ પ્રમાણે ઓષધીઓ કહી. જલરુહો કેટલા પ્રકારના છે ? જલરુહો અનેક પ્રકારના કહ્યા છે. ઉદક, અવક, પનક, સેવાલ, કલંબુય, હઢ, કસેય, કચ્છ, ભાણી, ઉપલ, પબ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શત પત્ર, સહસ્ત્રપત્ર, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, બિસ, બિસમૃણાલ, પુષ્કર, સ્થલજ પુષ્કર અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે જલરુહો જાણવા. કુહણા કેટલા પ્રકારના છે ? કુહણા અનેક પ્રકારના છે.-આય, કાય, કુહણ, કુણક્ક, દબૂહલિયા, સપ્લાય, સઝાય, છત્રીક, વંસી, હિયા, કુરય, અને તે સિવાયના બીજા પ્રકારના હોય તે કુરય, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે કુહાણ જાણવા. [78-81] વૃક્ષોની-અનેક પ્રકારની આકૃતિ વાળા પાંદડાં એક જીવવાળા હોય Page #19 -------------------------------------------------------------------------- ________________ 192 પન્નવણા - 182 છે, અને તાડ, સરલ અને નાળીએરી પ્રમુખ વૃક્ષોના સ્કંધો- પણ એક જીવવાળા હોય છે. જેમ શ્લેષ- દ્રવ્ય વડે મિશ્રિત થયેલા સઘળા સરસવોની એક-વાટ કરી હોય તેવા પ્રત્યેકશરીરી જીવોના શરીરના સમુદાયો જાણવા. અથવા ઘણા તલના સમુદાયવાળી તલ પાપડી હોય તેમ પ્રત્યેકશરીર વનસ્પતિ જીવોના શરીરસમુદાયો હોય છે. એમ પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિકો કહ્યા. [83-148] સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિકો કેટલા પ્રકારે કહ્યા છે ? અનેક પ્રકારે કહ્યા છે. ફુગ, સેવાલલોહિણી-રોહિણી,થી, થિભગા, અશ્વકર્ણ, સિંહકર્ણી, સિઉઢિ, મુસુંઢી, રુરુ, કુંડરિકા, જીરુ, ક્ષીરવિદારિકા,કિટિ, હલદર.-આદુ, બટાટા, મૂલગ-મૂળા, કંબૂયા, કન્નુક્કડ, મહુપોવલઇ, મધુશંગી, નીહા, સપ્રપ સુગંધા, છિન્નરુહા, બીજહા, પાઠા, મૃગવાલુંકી, મધુરરસા, રાવલ્લી, પદ્મા, માઢરી, દેતી, ચંડી, કિઢી, મોષપણું, મુદ્ગપણ, જીવક, ઋષભ, રેણુકા, કાકાલિ, ક્ષીરકાકાલિ, ભંગી, નહી, કૃમિરાશિ -મોથ, લાંગલી-વજ, પેલુગા, કૃષ્ણ, પાઉલ, હઢ, હરતનુકા, લોયાણી, કૃષ્ણકંદ, વજકંદ, સૂરણ કંજ, ખલૂરએ અનન્તકાયિક જીવો અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે પણ અનંતકાયિકા જીવો જાણવા. તૃણમૂલ, કંદમૂલ અને વાંસનું મૂળ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્ત જીવાત્મક જાણવું. શીંગોડાનો ગુચ્છ અનેક જીવાત્મક જાણવા. પાંદડાં એક એક જીવવાળા હોય છે, અને તેના ફળમાં બે જીવો. છે. જે મૂળને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે મૂળ અને એ સિવાય બીજાં તેના જેવા મૂળા હોય તે પણ અનાજીવાત્મક જાણવાં. જે કન્દ ભાંગવાથી સરખો ભંગ દેખાય તે તથા તેના બીજા કન્દો હોય તે અનન્ત જીવાત્મક જાણવા. જે સ્કન્ધ ભાંગવાથી સરખો ભંગ દેખાય તે સ્કન્ધ અને બીજા તેવા પ્રકારના કન્ધો અનન્ત જીવવાળા જાણવા. જે ત્વચાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે ત્વચા તથા તેના જેવી બીજી ત્વચા અનન્ત જીવવાળી જાણવી. જે શાખાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે શાખા તથા બીજી તેના જેવી ત્વચા અનન્તજીવવાળી જાણવી. જે પ્રવાલને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પ્રવાલ તથા બીજા પ્રવાલો અનન્ત જીવાત્મક જાણવા. જે પાંદડું ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પાંદડું તથા તેના જેવા બીજાં પાંદડાં અનન્ત જીવવાળાં જાણવાં. જે પુષ્પને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પુષ્પ અને બીજાં તેના જેવાં પુષ્પો અનન્ત જીવવાળા જાણવાં. જે ફળને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે ફળ અને બીજાં તેના ફળો અનન્ત જીવવાળાં જાણવાં. જે બીજાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે બીજ અને બીજા તેના જેવા બીજો અનન્ત જીવાત્મક જાણવાં. જે મૂળ ભાંગવાથી હીર-વિષમ ભંગ દેખાય તે મૂળ અને તેવા પ્રકારના અન્ય મૂળો પ્રત્યેક જીવવાળાં જાણવાં. એ પ્રમાણે કન્દ, સ્કન્ધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજને ભાંગ. વાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારના બીજા કન્દાદિ પ્રત્યેક જીવવાળા જાણવા. એમ મૂળનો પેઠે કન્દાદિ દરેકને આશ્રયી સરખો પાઠ કહેવાનો છે. જે મૂળના તેની છાલ વધારે જાડી હોય તે છાલ તથા પ્રકારની બીજી છાલ અનન્તકાયિકા જાણવી. જે કન્દના કાષ્ઠથી તેની છાલ વધારે જાડો હોય તે છાલ અને તેના જેવી બીજી છાલ અનન્ત જીવાત્મક જાણવી. જે સ્કન્ધના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય તે છાલ થતા તેના જેવી છાલ અનન્તજીવાત્મક જાણવી. જે શાખાના કાષ્ઠથી તેની છાલ વધારે જાડી હોય Page #20 -------------------------------------------------------------------------- ________________ 193 તે છાલ તથા તેના જેવી બીજી છાલ અનંત જીવવાળી જાણવી. જે મૂળના કાષ્ઠથી તેની છાલ વધારે પાતળી હોય તે છાલ તથા તેના જેવી બીજી છાલ પ્રત્યેક જીવવાળી જાણવી. એ પ્રમાણે કન્દ કન્ધ અને શાખા સંબંધે સરખો પાઠ કહેવો. જેને ભાંગતા ભંગસ્થાન ચક્રના આકારવાળું હોય અને ગ્રન્થી- ચૂર્ણ-થી વ્યાપ્ત હોય, તેમજ ભંગસ્થાન પૃથિવીના સરખું હોય તે અનન્ત જીવવાળી વનસ્પતિ જાણવી. ગુપ્ત શિરા, ક્ષીરવાળું, કે ક્ષીર વિનાનું હોય અને જેની વચ્ચેનો સાંધો દેખાતો ન હોય તે પાંદડું અનન્તજીવાત્મક જાણવું. જળમાં થયેલાં, સ્થળમાં થયેલાં, ડીંટીયાવાળા અને નાળવાળાં પુષ્પો સંખ્યાત જીવવાળાં. અસંખ્યાતજીવવાળાં અને અનન્તજીવવાળાં જાણવાં. જે કોઈ નાલબદ્ધ પુષ્પો છે તે સંખ્યાત જીવવાળાં હોય છે અને જે થોરના પુષ્પો અને તેના જેવા બીજા પુષ્પો છે તે અનન્તજીવવાળા હોય છે. પતિની કન્દ, ઉત્પ લિની કન્દ, અંતર કન્દ અને ઝિલ્લી એ અનન્ત જીવાત્મક છે અને બિસ-નાલ અને મૃણાલ-પહ્મની ડાંડલી એક જીવાત્મક છે. પલાંડૂક, સલુનકંદ, કંદલીકન્દ અને એ કુસુંબક પ્રત્યેક જીવવાળા છે અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે પણ પ્રત્યેક શરીરવાળા જાણવા. પા, ઉત્પલ, નલિન, સુભગ સોગંધિત, અરવિન્દ, કોકનદ, શત પત્ર અને સહસ્ત્રપત્ર-એઓના વૃત્ત ડીંટીયા, બહારના પાંદડાં અને કર્ણિકા એ ત્રણે એક જીવના. છે. અને અંદરના પાંદડાં, કેસર અને મીંજ એ પ્રત્યેક એક જીવવાળા છે. વેણુ- નળ- ઈવાટિકા,સમાસઈ!,ઇકકડ,રંડ, કરકર, સુંઠ, વિહંગુ, તૃણ અને પર્વવાળી વનસ્પતિ આંખ, પર્વગાંઠ અને પરિમોટક- એ બધા એક જીવના છે. પત્રો પ્રત્યેક એક એક જીવાત્મક અને પુષ્પો અનેક જીવાત્મક છે. પૂસફળ પુષ્યફળ, કાલિંગડા, તંબુ, કાકડી, અલવાલક, વાલુક, ઘોષાતક,-પડોલ, હિંદુક અને હિંદૂસ-એઓના વૃત્ત ડીંટીયા, માંસ-ગર્ભ અને કટાઈ-ઉપરની છાલ એક જીવના છે. પાંદડાં એક એક જીવવાળાં છે. કેસર સહિત અને કેસરરહિત દરેક બીજ એક એક જીવાશ્રિત છે. સપ્લાય, સઝાયા, ઉલ્વેહલિયા, કુહણા અને કુંદુકક એ અનન્ત જીવા ત્મક છે. તેમાં કુંદુકકને વિષે ભજના વિકલ્પ જાણવો. યોનિરુપ બીજમાં તે બીજનો જીવ ઉત્પન્ન થાય કે અન્ય જીવ ઉત્પન્ન થાય છે, પરન્તુ જે મૂળનો જીવ છે તેજ પ્રથમના પાંદડાં રુપે પરિણમે છે. સર્વ પ્રકારના કિસલય ઉગતાં અનાકાવિકા કહેલાં છે અને તે વધતાં પ્રત્યેક હોય છે કે અનન્તકાયિકા હોય છે. -એક સાથે ઉત્પન્ન થયેલા તે જીવોની એક કાળે શરીરની નિષ્પત્તિ થાય છે, સાથે જ શ્વાસોચ્છુવાસનું ગ્રહણ અને સાથે જ ઉડ્ડવાસ-નિઃશ્વાસ હોય છે. એકને જ જે આહારાદિ પુદ્ગલોનું ગ્રહણ હોય છે તેજ ઘણા સાધારણ જીવોને હોય છે અને જે બહુ જીવોને હોય છે તે પણ સંક્ષેપથી એકને હોય છે સાધારણ જીવોને સાધારણ આહાર અને સાધારણ શ્વાસોચ્છવાસનું ગ્રહણ-એ સાધારણ જીવોનું લક્ષણ છે. જેમ તપાવેલા લોઢાનો ગોળા જેવા તપેલા સુવર્ણના જેવો બધો-અગ્નિથી વ્યાપા થાય છે તેવી રીતે નિગોદના જીવો સંબંધે જાણ. એટલે લોઢાના ગોળા જેવા નિગોદરુપ એક શરીરમાં અનન્ત જીવો અગ્નિની પેઠે વ્યાપ થઈને રહે છે. એક, બે, ત્રણ, યાવતું સંખ્યાતા બાદર નિગોદજીવોના શરીરો જોવા શક્ય નથી, પણ અનન્ત જીવોના શરીરો દેખાય છે, લોકાકાશના પ્રદેશ ઉપર એક એક નિગોદનો જીવ સ્થાપન કરવા. એ પ્રમાણે માન કરતા અનન્ત લોકો થાય છે. લોકાકાશના પ્રદેશ ઉપર એક એક પ્રત્યેક વનસ્પતિ કાયિકા Jan Education International Page #21 -------------------------------------------------------------------------- ________________ 194 પુનવણા - 1-148 જીવને સ્થાપના કરવો. એ પ્રમાણે માન કરતાં અસંખ્યાતા લોક થાય છે. પાયખા પ્રત્યેક જીવો લોકકાશના પ્રતરના અસંખ્યાતમાં ભાગે છે, અપષ્ઠિા પ્રત્યેક જીવો અસંખ્યાતા લોકકાશ પ્રમાણ છે, અને સાધારણ જીવો અનન્ત લોકાકાશ પ્રમાણ છે. એમ પ્રાણા કરેલા તે-બાદર જીવો આ શરીરો વડે પ્રત્યક્ષ છે. અને સૂક્ષ્મ જીવો આજ્ઞા ગ્રાહ્ય છે, કારણ કે તે ચક્ષનો વિષય થતા નથી. તે સિવાયના બીજા તેવા પ્રકારના પ્રત્યેક કે સાધા રણ હોય તે વનસ્પતિકાયિપણે જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તે વિશિષ્ટ વણદિને પ્રાપ્ત થયેલા નથી. તેમાં જે પર્યાપ્ત છે તેઓના વણદિશ, ગન્ધાદેશ રસાદેશ અને રૂદિશથી હજારો ભેદો થાય છે. તેઓના સંખ્યાતા લાખો યોનિપ્રવાહો છે. પર્યાપ્તાને આશ્રયી અપયપ્તિા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્ત છે ત્યાં કદાચિત સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્ત અપર્યાપ્તા હોય છે. કન્દ, કન્દમૂલ, વૃક્ષમૂલ, ગુચ્છ, ગુલ્મ, વલ્લી, વેણુ-વાંસ, તૃણ, પબ, ઉત્પલ, સંઘાટ, હઢ, સેવાળ, કૃષ્ણક, પનક, અવક, કચ્છ, ભાણી અને કંદુક-એઓમાં કોઈ કોઈ વનસ્પતિની ત્વચા, છાલ, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફલ, મૂળ, અગ્ર, મધ્ય અને બીજાને વિષે યોનિ હોય છે, એ પ્રમાણે સાધારણ વનસ્પતિકાયિકો, બાદર વનસ્પતિકાયિકો, વનસ્પતિકાયિકો અને એકેન્દ્રિય જીવો કહ્યા. [14] બેઈન્દ્રિય જીવો કેટલા પ્રકારના કહ્યા છે ? અનેક પ્રકારના કહ્યા છે તે પુલકિમિયા, કુક્ષિકૃમિ, -ગંડોલ- ગોલોમ, નીર, સોમંગલગ, વસીમુખ, સૂચિમુખ, ગોજલૌકા, જલૌકા, જાલાય, શંખ, શંખનક શંખલા, ધુલ્લા, ખુલ્લા, ગુલયા, બંધ, -કોડા, શૌક્તિક, મૌક્તિક, કલુયાવાસ, એકત આવી, દ્વિધાડડવર્ત, નંદિકાડડ વર્ત સંબક, માતૃવાહ, શુક્તિસંપુટ, ચંદનક, સમુદ્રલિયા, અને તે સિવાય બીજા તેવા પ્રકારના હોય તે તે બધા સંમૂર્ણિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પર્યાપ્તા અને અપયા. એ બેઈન્દ્રિયોના સાત લાખ કોડ કુલો યોનિપ્રમુખ- હોય છે. એમ પ્રમાણે બેઈન્દ્રિય સંસારી જીવો કહ્યા. - ૧પ૦ તેઈન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે? અનેક પ્રકારે છે. તે પ્રમાણે-ઐપયિક, રોહિણિય,કુંથ પિપીલિકા ડાંસ, ઉદ્ધઈ, ઉકકલિયા. ઉપાદ, ઉપ્પાડ, ઉત્પાટક, તણાહાર, તણાહાર કાષ્ઠાહાર, માલુકા, પન્નાહાર, તણ બેંટિય, પત્તબેટિય. પુષ્પબેંટિય, ફલબેટિય. બીજબેટિય, તેબુરર્મિજિયા, તઓસિમિજિય, કપ્પાસઢિમિજિય, હિલ્લિય, ઝિલ્લિય, ઝિંગિર, કિગિરિડ, બાહુય, લહુય, સુભગ, સૌવસ્તિક, સુયમેંટ,-ઈન્દ્રકાયિક, ઇન્દ્રગોપ, તુરુત્બગ, કુચ્છલબાહગ, જૂ, હાલાહાલ, પિસુય, સમવાય -શતપાદિકા, કાનખજુરા, હત્યિસોંડ- અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. તે બધા સંમૂઠ્ઠિમ અને નપુંસક હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે.-પર્યાપ્તા અને અપર્યાપ્તા. પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા પ્રકારના એ તેઈન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં આઠ લાખ ક્રોડ જતિકુલો હોય છે. એ પ્રમાણે તેઈન્દ્રિય સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કહી. [૧પ૧-૧૫૩] ચઉરિદ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? અનેક પ્રકારે છે. -અંધિય, પત્તિય, મક્ષિકા, મચ્છર, કીટ, પતંગ, બગાઈ, કુક્કડ, નંદાવર્ત, સિંગિ રડ, કૃષણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, ઓહં Page #22 -------------------------------------------------------------------------- ________________ પદ-૧ 15 જલિયા, જલચારિકા, ગંભીર, ફીણિય, તંતવ, અચ્છિરોડ, અક્ષિવેધ, સારંગ, નેઉર, દોલા, અમર, ભરિલી, જલા. તોટ્ટા, વિંછી, પત્રવિંછી, છાણવિંછી, જલવિંછી, પિયગાલ, કણગ, ગોમયકીડા, અને તે સિવાયના બીજા પ્રકારના હોય છે. તે બધા મૂઠ્ઠિમ અને નપુંસક છે. તે સંક્ષેપથી બે પ્રકારના છે. -પર્યાપ્ત અને અપMિા . ચઉરિન્દ્રિય જીવોના યોનિથી ઉત્પન્ન થયેલાં નવ લાખ ક્રોડ જાતિકુલો છે. એ પ્રમાણે ચઉરિક્રિય સંસારી જીવપ્રજ્ઞાપના કહી. [154] પંચેન્દ્રિય-સંસારસમાપન્ન-જીવપ્રજ્ઞાપના કેટલા પ્રકારે છે ? ચાર પ્રકારે છે. નૈરયિકાંચેન્દ્રિયસંસાર સમાપન્ન-જીવાપ્રજ્ઞાપના, તિર્યંચયોનિક- સંસારસમાપન્ન જીવપ્રજ્ઞાપના, મનુષ્ય પંચે દ્રિય-સંસારસમાપન્ના-જીવપ્રજ્ઞાપન અને દેવપંચેન્દ્રિય સંસારસમાપત્ર જીવ પ્રજ્ઞાપના. [155 નૈરયિકો કેટલા પ્રકારના છે? નરયિકો સાત પ્રકારના છે. રત્નપ્રભા પૃથિવીનૈરયિકો, શર્કરપ્રભાપૃથિવીનરયિકો, વાલુકાપ્રભાપૃથિવીૌરયિકો, પંકપ્રભા પૃથિવીનૈરયિકો, ધૂમપ્રભાપૃથિવીને રયિકો, તમપ્રભાપૃથિવીનૈરયિકો, તમતમપ્રભા પૃથિવીનૈરયિકો. તે સંક્ષેપથી બે પ્રકારના છે. પર્યાપ્તા અપર્યાપ્ત. એમ નૈરયિકો કહ્યા. [15] પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે? પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ત્રણ પ્રકારના જલચર સ્થલચર, ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો. [૧પ૭-૧૦] જલચરપંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે ? પાંચ પ્રકારના છે. મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને શિશુમાર. મસ્સો કેટલા પ્રકારના છે? મત્સ્યો અનેક પ્રકારના કહ્યા છે. સહમચ્છા-, ખવલ્લ મત્સ્યો, જુગમસ્યો, વિઝડિયા, મરગિ મસ્યો, રોહિતમસ્યો, હલીસાગર, ગાગર, વડ, વડગર, ગબ્બય, ઉપગાર, તિમિ, તિમિંગિલ, નક, તંદુલમસ્ય, કણિકામસ્ય, સાલિ, સલ્વિય મત્સ્ય, લંભન મત્સ્ય, પતાકા, પતાકાતિપતાકા, અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય. કચ્છપો કેટલા પ્રકારના છે? કચ્છપો બે પ્રકારના છે. તે આ પ્રમાણે અસ્થિકચ્છપો અને માંસકચ્છપો. ગ્રાહો કેટલા પ્રકારના છે? ગ્રાહો પાંચ પ્રકારના છે.-દિલી, વેષ્ટક, મૂર્ધજ, પુલક અને સીમાં કાર. મગરો કેટલા પ્રકારના છે? મગરો બે પ્રકારના છે. સોંડ મગર અને મટ્ટ મરગ. શિંશુમારો કેટલા પ્રકારના છે? શિશુ માર એક પ્રકારના કહ્યા છે. તે સિવાય બીજા જે તેવા પ્રકારના હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. સંચ્છિત અને ગર્ભ વ્યુત્કાન્તિક. તેમાં જે સંમૂર્છાિમ છે તે બધા નપુંસક છે. તેમાં જે ગર્ભવ્યુત્ક્રા-ત્તિક છે તે ત્રણ પ્રકારના કહ્યા છે.-સ્ત્રી, પુરૂષ અને નપુંસક. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્ત જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના યોનિથી ઉત્પન્ન થયેલા સાડા બાર લાખ ક્રોડ જતિકુલો હોય છે એમ કહ્યું છે. એ પ્રમાણે જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. 161] સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યા છે. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અને પરિસ્થિલચર પંચેન્દ્રિયતિર્યંચયોનિકો. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના છે? ચાર પ્રકારના કહ્યા છે. એકખરીવાળા, બે ખરીવાળા, ગંડીપદો અને સનખપદ એકખરી વાળા કેટલા પ્રકારના કહ્યા છે ? અનેક પ્રકાર ના કહ્યા છે. અશ્વ, અશ્વતર ઘોડા, ગર્દભ, ગોરક્ષર, કંદલગ, શ્રીકંદલગ આવર્તગ, તે સિવાયના બીજ જે તેવા પ્રકારના હોય તે, બેખરીવાળા Page #23 -------------------------------------------------------------------------- ________________ પન્નવસા-૧-૧૧ કેટલા પ્રકારના કહ્યા છે? બે ખરીવાળા અનેક પ્રકારના કહ્યા છે. ઉંટ, ગાય, ગવય, રોઝ, સંવર, વરાહ, બકરા, ઘેટાં, જીરુ, શરભ, ચમાર, કુરંગ અને ગોકર્ણાદિ. તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તે. ગંડીપદો કેટલા પ્રકારના કહ્યા છે ? ગંડીપદો અનેક પ્રકારના કહ્યા છે. હસ્તી, હસ્તી, હસ્તીપૂયણગ, મંકુણહસ્તી, ખગી-ગેંડા, અને બીજા જે તેવા પ્રકારના હોય તે. સનખપદ- કેટલા પ્રકારના કહ્યા છે ? અનેક પ્રકારના કહ્યા છે. સિંહ, વ્યાધિ,દ્વીપડા, રીંછ,-તરક્ષ,પરસ્પર, શિયાળ,બીલાડા, કુતરા,કૌલશુનક લોંકડી, સસલા,ચિતરા, ચિલ્લલગા, અને તે સિવાય બીજા જે તેવા પ્રકારના હોય છે. એમ નખસહિત પગવાળા કહ્યા. તે સ્થલચર સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે-સંમૂર્છાિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે તે બધા ય નપુંસક છે. તેમાં જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે. જેમકે સ્ત્રી, પુરૂષ અને નપુંસક. એ પ્રકારે એ પર્યાપ્તા અને અપ યષ્ઠિા સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના દસ લાખ કોડ જાતિકુલો યોનિથી ઉત્પન્ન થયેલાં હોય છેએમ કહ્યું છે. એમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. [12] પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? બે પ્રકારના કહ્યા છે. -ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો અને ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો. ઉપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો કેટલા પ્રકારના કહ્યા છે ? ચાર પ્રકારના કહ્યા છે. અહિ, અજગર,આસાલિકા, મહોરગ.અહિ કેટલા પ્રકારના છે ? અહિ બે પ્રકારના છે. ફણાવાળા સાપ, અને ફણારહિત સાપ. દેવકર અહિ કેટલા પ્રકારના છે? દર્પીકર અહિ અનેક પ્રકારના છે.-આશીવિષ, ર્દષ્ટિવિય, ઉગ્રવિષ, ત્વચાવિષ લાલવિષ, ઉષ્ણુવાસવિષ, નિઃશ્વાસવિષ, કૃષ્ણસર્પ, કાકોદર, દગ્ધપુષ્પ, કોલાહ, મેલિમિંદ, શેષેન્દ્ર અને તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય તેમુકુલી-ફણારહિત અહિ કેટલા પ્રકારના છે ? મુકુલી અનેક પ્રકારના છે. દિવ્વાગ, ગોણસ, મસા હોય, વઈઉલ, ચિત્તલી, મંડલી, માલી, અહી, અહિસલાગ, વાસપતાકા, અને તે સિવાય ના બીજા જે તેવા પ્રકારના હોય તે. અજગરો કેટલા પ્રકારના છે? અજગર એક પ્રકારે કહેલ છે. આસાલિકા કેટલા પ્રકારે છે ? હે ભગવન્! આસા લિકા ક્યાં સંમૂઈિમરુપે ઉત્પન્ન થાય છે. ગૌતમ ! મનુષ્યક્ષેત્રને વિષે અઢી. દ્વીપમાં, પ્રતિબંધ ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અને વ્યાઘાતને આશ્રયી પાંચ મહા વિદેહમાં, ચક્ર- વર્તિની છાવણીમાં, વાસુદેવની છાવણીમાં, બલદેવની છાવણીમાં, માંડ લિકની છાવણીમાં મહામાંડલિકની છાવણીમાં ગ્રામ, નગર, નિગમ, ખેડ, કર્બટ, મંડબ, દ્રોણમુખ, પટ્ટન, આકાર, આશ્રમ, સંબધ અને રાજધાનીના સ્થળોમાં, તેઓનો વિનાશ થવાનો હોય ત્યારે અહીં આસાલિકા સંમૂચ્છિમયે ઉત્પન્ન થાય છે. તે જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ માત્ર અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ શરીરની અવ ગાહના વડે અને તેને યોગ્ય વિસ્તાર અને જાડાઈ વડે ભૂમિને વિદારીને ઉત્પન્ન થાય છે. તે આસાલિકા અસંશી અને મિથ્યાદષ્ટિ અન્તર્મુહૂર્ત આયુષ પૂરું કરી મરણ પામે છે. મહોરગો કેટલા પ્રકારના છે ? મહોરગો અનેક પ્રકારના કહ્યા છે.-કેટલા એક અંગુલનું પ્રમાણ, અંગુલપૃથર્વ પ્રમાણ,-વૈત, વેંતપૃથર્વ-હસ્ત, રસ્નિગ્રંથ ત્ત્વ, કુક્ષિકુક્ષિ પૃથક્વ, ધનુષ, ધનુશપૃથક્વ,ગાઉ, ગાઉપૃથક્વ, સો યોજન, સો યોજનપથર્વ અને હજાર યોજન પ્રમાણ હોય છે. તે સ્થળમાં ઉત્પન્ન થાય છે. જળમાં પણ ફરે છે અને Page #24 -------------------------------------------------------------------------- ________________ 197 સ્થળમાં પણ ફરે છે. તે અહીં અઢી દ્વીપમાં નથી, પણ બહારના દ્વીપો અને સમુદ્રમાં હોય છે. તે સિવાયના બીજા જે તેવા પ્રકારના હોય છે. તે પરિસર્પ સ્થલચરો સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. પ્રમાણે-સંમૂર્ણિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે તે નપુંસક છે અને જેઓ ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે.-સ્ત્રી, પુરુષ અને નપુંસક. એવા પ્રકારના, પતિ અને અપર્યાપ્ત એ ઉરપરિસર્પોના યોનિથી ઉત્પન્ન થયેલા દસ લાખ કોડ જાતિકુલો હોય છે. ભુજપરિસપ કેટલા પ્રકારના કહ્યા છે? ભુજપરિસપો અનેક પ્રકારના કહ્યા છે. નોળીઆ, હા, -કાકીડા, શલ્ય, સરંઠ, સાર, ખોર, નઘરોળી, વિશ્વેભર, ઉંદર મંગુસ, પ્રચલા યિત, ક્ષીરવિરાલિય, હા, ચતુષ્પાદિકા અને બીજા જે તેવા પ્રકારના હોય છે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. જેમકે-સંમૂઠ્ઠિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે તે બધા ય નપુંસક છે અને જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે. જેમકેસ્ત્રી, પુરુષ અને નપુંસક, એવા પ્રકારના પ્રયતા અને અપયા એ ભુજપરિસપોના યોનિથી ઉત્પન્ન થયેલાં નવ લાખ ક્રોડ જાતિકુલો હોય છે. એમ કહ્યું છે. એ પ્રમાણે પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. [163-165 ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા પ્રકારના છે? ચાર પ્રકારના છે. ચર્મપક્ષી, લોમપક્ષી, સમુદ્રકપક્ષી અને વિતતપક્ષી, ચર્મપક્ષી કેટલા પ્રકારના છે? ચર્મપક્ષી અનેક પ્રકારના છે. વાગુલી, જલોયા, અડિલ્લા, ભારંડપક્ષી, જીવંજીવ, સમુદ્રવાયસ, પક્ષીવિરાલિકા, અને બીજા જે તેવા પ્રકારના હોય છે. લોમપક્ષી કેટલા પ્રકારના છે? લોમપક્ષી અનેક પ્રકારના કહ્યા છે. -ઢંક, કંક, કુરલ, વાયસ, ચક્રવાક, હંસ, કલહંસ, રાજહંસ, પાયહંસ, આડ, સેડી, બક-બગલા, બલાકા, પારિપ્લવ, કૌર, સારસ, મેસર, મસૂર, મયૂર, સપ્તહસ્ત. ગહર, પુંડરીક, કાક, કામિજુય, વંજુલગ, તેતર, -બતક, લાવક, -હોલા, કંપિજલ, પારેવા, ચટક, ચાસ, કુકડા, શુક્ર-મોર, મદનશલાકા, કોકિલ સેહ, વરિલ્લગ-ઇત્યાદિ સમુદ્રક પક્ષી કેટલા પ્રકારના છે ? સમુદૂગક પક્ષી એક પ્રકારના કહ્યા છે. તેઓ અહીં અઢી દ્વીપમાં નથી, બહારના દ્વીપ-સમુદ્રોમાં હોય છે. વિતતપક્ષી કેટલા પ્રકારના છે? વિતતપક્ષી એક પ્રકારના કહ્યા છે. તેઓ અહીં નથી, પણ બહારના દ્વિીપ-સમુદ્રોમાં હોય છે. ખેચર સંક્ષેપથી બે પ્રકારના છે. -સંમૂર્ણિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્ણિમ છે તે સઘળા નપુંસક છે. તેમાં જે ગર્ભજ છે તે ત્રણ પ્રકારના છે.-સ્ત્રી, પુરુષ અને નપુંસક. એ પ્રકારના પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના યોનિથી ઉત્પન્ન થયેલાં બાર લાખ ક્રોડ જાતિકુલો હોય છે.-એમ કહ્યું છે. “સાત, આઠ, નવ, સાડાબાર, દસ, દસ, નવ અને બાર લાખ કોડ જાતિકુલો અનુક્રમે જાણવા.”એમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કહ્યા. [16] મનુષ્યો કેટલા પ્રકારના કહ્યા છે? મનુષ્યો બે પ્રકારના કહ્યા છે. જેમકે સંમૂર્શિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યો. સંમૂઠ્ઠિમ મનુષ્યો કેટલા પ્રકારના છે ? હે ભગવન્! સંમૂઠ્ઠિમ મનુષ્યો ક્યાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! પીસતાળીસ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં અઢીદ્વિીપ અને સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીસ અકર્મભૂમિના તથા છપ્પન અંતરદ્વીપમાં ગર્ભજ મનુષ્યના ઉચ્ચાર-વિઝામાં, મૂત્રમાં, કફમાંક-નાસિકાના મેલમાં, વમેલામાં, પિત્તમાં, પરુમાં, લોહીમાં, શુક્ર વીર્યમાં, શુક્રપુગલના-પરિત્યાગમાં, જીવરહિત કલેવરમાં, સ્ત્રી-પુરુષના સંયોગમાં,નગરની ખાળમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ 198 પનવલા- 1-16 અને સર્વ અશુચિના સ્થાનકોમાં અહીં સંમૂર્ણિમ મનુષ્યો અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અવગાહના વડે ઉત્પન્ન થાય છે. તે અસંજ્ઞી, મિથ્યાદીષ્ટ,અજ્ઞાની, સર્વ પયતાઓ વડે અપર્યાપ્તા અને અન્તર્મુહૂર્તના આયુષવાળા જ કાળ કરે છે. એમ સમૂઠ્ઠિમ મનુષ્યો કહ્યા. ગર્ભજ મનુષ્યો કેટલા પ્રકારના છે? ગર્ભજ મનુષ્યો ત્રણ પ્રકારના છે. -કર્મભૂમક, અકર્મભૂમક, અને અન્તર દ્વીપગ. અન્ત દ્વીપગ-મનુષ્યો કેટલા પ્રકારના છે ? અત્તરદ્વીપગ અઠયાવીશ પ્રકારના છે. એકોક, આભાસિક, વૈષાણિક, નાંગોલિક, હયગર્ણ, ગજકર્ણ, ગોકર્ણ શખુલીકર્ણ, આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ, ગોમુખ, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાધિમુખ, અશ્વકર્ણ હરિકર્ણ, અકર્ણ, કર્ણપ્રાવરણ, ઉલ્કામુ, મેઘમુખ, વિદ્યુઈન્ત,ઘનદત્ત, લખત, ગૂઢતા, સુદ્ધદત. હરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યુકવર્ષ, પાંચ દેવકર અને પાંચ ઉત્તરકરુ વડે ત્રીસ પ્રકારના એમ અકર્મભૂમિના મનુષ્યો કહ્યા. કર્મભૂમિના મનુષ્યો કેટલા પ્રકારના છે? કર્મભૂમિના મનુષ્યો પંદર પ્રકારના કહ્યા છે. પાંચ ભરત,પાંચ એરવત. અને પાંચ મહાવિદેહ વડે. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. આર્યો અને મ્લેચ્છો, મ્લેચ્છો કેટલા પ્રકારના છે? મ્લેચ્છો અનેક પ્રકારના છે. -શક, યવન, ચિલાત, શબર, બબર, મુડોડ, ભડગ, નિષ્ણગ, પકણિય, કુલમ્બ, ગોંડ, સિંહલ, પારસ, ગોધ, કોંચ, અંબડ, ઈદમિલ, ચિલ્લલ, પુલિંદ, હારો, દોબ, (દોચ), બોકાણ, ગંધાહારગ, પહ લિય, અક્ઝલ, રોમપાસ, પઉસ, મલયાય, બંધુયાય, સૂર્યલિ. કોંકણમ, મેય, પલ્લવ, માલવ, મમ્મર, આભાસિય, ણક, ચીણ, લ્હસિય, ખસ, ઘાસિયા, દર, મોઢ, ડોબિલગ, લઓસા, પઓસ, કકકેય, અમ્બાગ, હૂણ, રોગ, ભરુ, મય, ચિલાય કરાત, વિસવાસીય ઇત્યાદિ. આર્યો કેટલા પ્રકારે છે? આય બે પ્રકારના કહ્યા છે.-દ્ધિપ્રાપ્ત- અમૃદ્ધિપ્રાપ્તઋદ્ધિપ્રાપ્ત આર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? દ્ધિપ્રાપ્ત આ છ પ્રકારે કહ્યા છે. અરિહંત. ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ મુનિઓ અને વિદ્યાધર, અમૃદ્ધિપ્રાપ્ત-આર્યો કેટલા પ્રકારના કહ્યા છે ? અનૃદ્ધિપ્રાપ્ત આ નવ પ્રકારના કહ્યા છે. - ક્ષેત્રાર્ય, જાતિઆર્ય કુલાર્ક કમર્ય, શિલ્પાર્થ ભાષાય, જ્ઞાનાર્ય દર્શનાર્ય, ચારિત્રાય. 17-173] ક્ષેત્રો ક્ટલા પ્રકારના કહ્યા છે? ક્ષેત્રોય સાડી પચીસ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે- મગધ દેશ અને રાજગૃહ નગર, અંગદેશ અને ચંપાનગરી, બંગદેશ અને તામલિટી, કલિંગદેશ અને કાંચનપુર, કાશીદેશ અને વારાણસી નગરી, કોસલાદેશ અને સાકેતપુર, કુરુદેશ અને ગજપુર, કુશાર્વત અને શૌરિપુર, પંચાલદેશ અને કપિલ્યપુર, જંગલદેશ અને અહિછત્રાનગરી, સૌરાષ્ટ્ર અને દ્વારાવતી, વિદેહ અને મિથિલા, વત્સદેશ અને કૌશામ્બી, શાંડિલ્યદેશ અને નદિપુર, મલયદેશ અને ભદિલપુર, વચ્છદેશ અને વૈરાટપુર, વરણદેશ અને અચ્છાનગરી, દશાણદિશ અને મૃત્તિકાવતી, ચેદિદેશ અને શૌક્તિકાવતી, સિન્ધસૌવિર અને વીતભય ફૂરસેન અને મથુરા, ભંગદેશ અને પાપાનગરી, પુરાવર્તદેશ અને માલાનગરી, કુણાલદેશ અને શ્રાવસ્તી, લાટદેશ અને કોટવર્ષ અને કેકયાર્ધ અને શ્વેતાંબિકાનગરી. અહીં જિન-તીર્થકર, ચક્રવતી, રામ અને કૃષ્ણની ઉત્પત્તિ થાય છે. એમ ક્ષેત્રાય કહ્યા. [173-174] જાત્કાર્યો કેટલા પ્રકારના કહ્યા છે? જાત્યાય છ પ્રકારના કહ્યા છે. તે પ્રમાણે-અંબષ્ઠ કલિંદ, વિદેહ, વેદગ, હરિત, અને ચુંચુણ. એ છ ઇભ્ય જાતિઓ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પદ-૧ 199 [175 કુલા કેટલા પ્રકારના છે?કુલાય છ પ્રકારના છે. -ઉગ્ર, ભોગ, રાજન્ય. ઇક્વાકુ, જ્ઞાત અને કૌરવ્ય. એમ કુલાર્યો કહ્યા. કમાંય કેટલા પ્રકારના કહ્યા છે? કમર્પોિ અનેક પ્રકારના કહ્યા છે. દૌષ્યિક, સૌત્રિક, કાપસિક,સૂત્રવૈકાલિક, ભાંડવૈકાલિક, કોલાલિય, નરવાહનિક તે સિવાયના બીજા પ્રકારના હોય છે. એમ કમયિો કહ્યા. શિલ્પાયો કેટલા પ્રકારના કહ્યા છે? શિલ્પા અનેક પ્રકારના હોય.- સુત્રાગ, તખ્તવાય, પટ્ટકાર,દેયડ પિંછી કાર,સાદડી વગેરે કરનારા, કાષ્ઠપાદુકાકાર- મુંજપાદુકાકાર છત્રકાર, બઝાર,-પુસ્તક કરનારા, લેપ્યકાર, ચિત્રકાર, શંખકાર,દત્તકાર, કંસારા, જિન્ઝ ગાર, સેલ્લાગાર, કોટિકારતે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે. એમ શિલ્પાય કહ્યા. ભાષાઆર્યો કેટલા પ્રકારના કહ્યા છે? જેઓ અર્ધમાગધી ભાષા વડે બોલે છે તે ભાષાઆર્યો કહેવાય છે. જ્યાં બ્રાહ્મી લિપી પ્રવર્તે છે. બ્રાહ્મી લિપી લખવવાના અઢાર પ્રકારે છે. બ્રાહ્મી, યવનાની, દોસાપુરીયા, ખરૌષ્ટ્રી, પુખરસારિયા, ભોગવતી, પહરાઈયા, અંતખરિયા, અકબરપુફિયા. વૈનાયિકી, નિલવિકી અંકલિપી, ગણિત- લિપી, ગાંધવલિપી, આયસ લિપી, માહેશ્વેરી, દોમિલિપી, પૌલિન્દી. જ્ઞાના કેટલા પ્રકારના કહ્યા છે? જ્ઞાનાય પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે - આભિનિબોધિક- જ્ઞાનાર્યો શ્રુતજ્ઞાનાયો, અવધિજ્ઞાનાર્યો, મન પર્યવ જ્ઞાનાય, અને કેવલજ્ઞાનાર્યો. દર્શનાર્યો કેટલા પ્રકારના કહ્યા છે? દર્શનાય બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સરાગ દર્શનાર્યો અને વીતરાગ દર્શનાર્યો. [17-189] સરાગદર્શના કેટલા પ્રકારના છે? સરાગદર્શનાય દશ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-નિસર્ગચિ, ઉપદેશસ્ત્રચિ, આજ્ઞાસ્ત્રચિ. સૂત્રરુચિ, બીજચિ, અભિગમચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ સંક્ષેપરુચિ, ધર્મચિ. જેણે જીવ, અજીત, પુણ્ય, પાપ, આસવ, સંવર -સ્વાભાવિક મતિવડે સત્યરુપે જાણેલા છે અને તેની શ્રદ્ધા કરે છે તે નિસર્ગચિ. જે જિને ઉપદેશલા ચાર પ્રકારના ભાવોની ‘એમજ છે અન્યથા નથી’ એ પ્રમાણે સ્વયમેવ શ્રદ્ધા કરે તે નિસર્ગરુચિ જાણવો. જે અન્ય છહ્મસ્થ અથવા જિને ઉપદેશ કરેલા એજ ભાવોની શ્રદ્ધા કરે તે ઉપદેશચ જાણવો. જે હેતુને જાણ્યા સિવાય આજ્ઞાવડે “એમજ છે, અન્ય થા નથી એ પ્રમાણે પ્રવચન ઉપર રુચિવાળો હોય તે આજ્ઞાચિ. જે સૂત્રનું અધ્યયન કરતા અંગ કે અંગબાહ્ય શ્રુત વડે સમ્યકત્વને પ્રાપ્ત કરે તે સૂત્રરુચિ જાણવો. જીવાદિ તત્તવના એક પદની રચિવડે અનેક પદને વિષે જેની સભ્યત્વ-રૂચિ શ્રદ્ધા પાણીમાં તેલ ના બિંદુની પેઠે પ્રસરે તે બીજરૂપી જાણવો. જેણે અગિયાર અંગો, પાઈન્ના અને દૃષ્ટિવાદ રૂપ શ્રુતજ્ઞાન અર્થથી જાણેલું છે તે અભિગમ રચિ. જેણે સર્વ પ્રમાણો અને સર્વ નવો વડે દ્રવ્યના સર્વ ભાવો ઉપલબ્ધ જાણેલા છે તે વિસ્તારરુચિ જાણવો. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય,સર્વ સિમિતિ અને ગુણિને વિષે ક્રિયાભાવની- રુચિ હોય તે ક્રિયારૂચિ. જેણે કોઈ પણ કુદષ્ટિ-સ્વીકાર કર્યો નથી, જે જૈન પ્રવચનમાં અકુશલ છે અને બાકીના ઈતર પ્રવચન-દર્શનોમાં જેને અનભિગૃહીત અભિગૃહીત અભિ મુખપણે- ઉપાદેયપણે જ્ઞાન નથી તે સંક્ષેપરુચિ જાણવો. જિનેશ્વર કહેલા અતિ કાય-ધર્મની- શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મચિ જાણવો. પરમાર્થસંસ્તવ- સુર્દષ્ટપરમાર્થસેવા- વ્યાપત્રકુદર્શનવર્જના અને સભ્યત્ત્વની શ્રદ્ધાએ સમ્યગ્દર્શનના લિંગચિન્હો છે. નિઃશંકિત, નિઃકાંક્ષિત. નિવિચિકિત્સ- અમૂઢ દષ્ટિ Page #27 -------------------------------------------------------------------------- ________________ 200 પન્નવણા-૧-૧૮૯ ઉપવૃંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના [એ આઠ દર્શનાચાર જાણવા]. [19] વિતરાગદર્શના કેટલા પ્રકારના કહ્યા છે ? બે પ્રકારના કહ્યા છે. ઉપશાંત કપાય વીતરાગદર્શનાર્યો અને ક્ષીણકષાય વીતરીગદર્શનાય. ઉપશાંત કષાય વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે પ્રથમ સમયના ઉપશાન્ત કષાય વીતરાગદર્શનાર્યો અને અપ્રથમ સમય ઉપશાન્ત કષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસયવતી ઉપશાન્તકષાય વીતરાગદર્શનાર્યો અને અચરમ સમયવર્તી ઉપશાન્તકષાય વીતરાગદર્શનાય ક્ષીણકષાય વીતરાગદર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? બે પ્રકારે કહ્યા છે. છઘસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો અને કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્યો.-છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? બે પ્રકારના કહ્યા છે.-સ્વયેબુદ્ધ છધસ્થ ક્ષીણકષાય વીત રાગદર્શનાર્યો અને બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. સ્વયંબુદ્ધ છબસ્થ ક્ષીણક યાય વીતરાગ દર્શના કેટલા પ્રકારે કહ્યા છે? બે પ્રકારે કહ્યા છે. પ્રથમ સમયવર્તી અને અપ્રથમ સમયવતી અથવા ચરમ સમય વતી અને અચરમસમયવતી સ્વયંબુદ્ધ છvસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે - પ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીત રાગ દર્શનાય અને અપ્રથમ સમય વતી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમય વર્તી બુદ્ધબોધિત છઘસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાય અને ચરમ સમય સિવાયના બુદ્ધબોધિત છાસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાયો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે.-યોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાય અને અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે. પ્રથમ સમયવર્તી અને અપ્રથમસમયવર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અથવા ચરમસમયવતી અને અચરમ- સમય વર્તી સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે. પ્રથમસમયવર્તી અને અપ્રથમ સમયવર્તી અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્યો. દર્શનાર્યો કહ્યા. ચારિત્રાય કેટલા પ્રકારે કહ્યા છે ? ચારિત્રા બે પ્રકારે કહ્યા છે ? સરાગચારિત્રાય અને વીતરાગ ચારિત્રાય, સરાગ ચારિત્રા કેટલા પ્રકારે કહ્યા છે? બે પ્રકારે કહ્યા છે.-સૂક્ષ્મસંપરાય સરાગ ચારિત્રાય અને બાદરસિંહરાય સરાગ ચારિત્રા. સૂક્ષ્મસં૫રાય સરાગ ચારિત્રોયો કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે.પ્રથમસમયવર્તી અને અપ્રથમ સમય વર્તી સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રા અથવા ચરમ સમય વર્તી અને અચરમસમયવર્તી સૂક્ષ્મસંપરાશ સરાગ ચારિત્રાય. અથવા સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાય બે પ્રકારના કહ્યા છે.-સંલ્લિશ્યમાન અને વિશુદ્ધયમાન. એમ સૂક્ષ્મસંપરાય સરાગ ચારિત્રાય કહ્યા. બાદરસપરાય સરાગ ચારિત્રાયો કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે - પ્રથમ સમયવર્તી અને પ્રથમ સમય સિવાયના બાદર સંપરાય સરાગ ચરિત્રાય. અથવા ચરમસમય Page #28 -------------------------------------------------------------------------- ________________ પદ-૧ 201 વત બાદરસપરાય સરાગ ચારિત્રાર્યો અને ચરમસમય સિવાયના બાદરગંપરાય સરાગ ચારિત્રાય,અથવા બાદરસિંહરાય સરાગ ચારિત્રાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પ્રતિપાતી અને અપ્રતિપાતિ. વીતરાગ ચારિત્રાય કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યા છે. ઉપશાન્તકિષાય વીતરાગ ચારિત્રાર્યો અને ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાયો. ઉપશાન્તકષાય વિતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે. પ્રથમસમય વતી અને પ્રથમ સમય સિવાયના ઉપશાત્તકષાય વીતરાગ ચારિત્રાર્યો. અથવા ચરમ સમયવર્તી અને ચરમસમય સિવાયના ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રા. ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. -છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય અને કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા. છધ્યસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે સ્વયંબુદ્ધ છહ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય. સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણેપ્રથમસમયવર્તી અને અપ્રથમસમયવર્તી સ્વયંભુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિ ત્રાય અથવા ચરમસમયવર્તી અને અચરમસમયવર્તી સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વિતરાગ ચારિત્રાર્યો. બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. પ્રથમસમયવર્તી અને અપ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છહ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય. અથવા ચરમસમયવર્તી અને અચરમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય. કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિ ત્રાયો કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે.સયોગ કેવલી ક્ષીણકપાય વીતરાગ ચારિત્રાર્યો અને અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિ ત્રાય. સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે. પ્રથમસમયવર્તી અને અપ્રથમસમયવર્તી સયોગી કેવલી. ચારિત્રાય અથવા ચરમસયવર્તી અને અચરસમયવર્તી સયોગી કેવલી. ચારિત્રાર્યો. અયોગી કેવલી. ચારિત્રા કેટલા પ્રકારના છે ? અયોગી કેવલી. ચારિત્રાય બે પ્રકારના કહ્યા છે. પ્રથમસમયવતી અયોગી કેવલી. અને અપ્રથમસમયવર્તી અયોગી કેવલી, ચારિત્રાય. અથવા ચરમસમય વતી અને અચરમસમયવર્તી અયોગી કેવલી ચારિત્રાર્યો. વીતરાગ ચારિત્ર કહ્યા. અથવા ચારિત્રાય પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે- સામાયિકચારિત્રા, છેદોપસ્થાનીયચારિત્રાર્યો. પરિહારવિશુદ્ધિક ચારિત્રાય, સૂક્ષ્મસંપરાયચારિત્રાર્યો, યથાખ્યાતચારિત્રાર્યો. સામાયિક ચારિત્રા કેટલા પ્રકારના છે ? સામાયિક ચારિત્રાર્યો બે પ્રકારના છે. તે આ પ્રમાણે-ઇત્વરિક સામાયિક ચારિત્રાર્યો અને વાવસ્કથિક સામાયિક ચારિત્રાય. છેદોપસ્થાપનીય ચારિત્રાય કેટલા પ્રકારે છે? તેઓ બે પ્રકારના છે.- સાતિચાર છેદોપસ્થાપનીય અને નિરતિચાર છેદોપસ્થાપનીય. સૂક્ષ્મસંપરાય ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યા છે. સંક્ષિશ્યમાન અને વિશુદ્ધયમાન સૂક્ષ્મસંપરાય ચારિત્રાર્યો. યથાખ્યાત ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે ? બે Page #29 -------------------------------------------------------------------------- ________________ 202 પન્નવણા - 1-190 પ્રકારના કહ્યા છે. છહ્મસ્થ યથાખ્યાત ચારિત્રાયો અને કેવલી યથાખ્યાત ચારિત્રા. એમ ચારિત્રા, અમૃદ્ધિપ્રાપ્ત-આય. કર્મભૂમિના મનુષ્યો, ગર્ભજ મનુષ્યો કહ્યા. 191 દેવો કેટલા પ્રકારના છે ? દેવો ચાર પ્રકારના છે.- ભવન વાસી, વાન મંતર, જ્યોતિષિક અને વૈમાનિક. ભવનવાસી દેવો કેટલા પ્રકારના છે? દશ પ્રકારના - અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિ કુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્તનતકુમાર. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે.પર્યાપ્તા અને અપમા.વાનમંતર દેવો કેટલા પ્રકારના છે ? આઠ પ્રકારના - કિન્નર, કિંપુરૂષ મહોર, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, અને પિશાચ, તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. - પર્યાપ્તા અને અપર્યાપ્તા. જ્યોતિષિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના - ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તે સંક્ષેપથી બે પ્રકારના છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા, એમ જ્યોતિષિક દેવો કહ્યા. વૈમાનિક દેવો કેટલા પ્રકારના છે ? વૈમાનિક દેવો બે પ્રકારના કહ્યા. અને કલ્પાતીત.કલ્પોપગ દેવો કેટલા પ્રકારના છે? બારપ્રકારના સૌધર્મ ઇશાન, સનકુમાર મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અય્યત. તે સંક્ષેપથી બે પ્રકારના છે. પર્યાપ્ત અને અપર્યાપ્તા. એમ કલ્પોપગ દેવો કહ્યા. કલ્યાતીત દેવો કેટલા પ્રકારના છે ? બે પ્રકારના- રૈવેયક અને અનુત્તરૌપપાતિક. રૈવેયક દેવો કેટલા પ્રકારના છે? તે નવ પ્રકારના કહ્યા છે. - નીચેની ત્રિકના નીચેના રૈવેયકો, નીચેની ત્રિકના મધ્યમ ગ્રેવેયકો, નીચેની ત્રિકના ઉપરના ગ્રંવેયકો, મધ્યમ ત્રિકના નીચેના સૈવેયકો, મધ્યમ ત્રિકના મધ્યમ ગ્રેવેયકો, મધ્યમ કિના. ઉપરના રૈવેયકો. ઉપરની ત્રિકના નીચેના શૈવેયકો, ઉપરની ત્રિકના મધ્યમ ગ્રેવૈયકો, ઉપરની ત્રિકના ઉપરના રૈવૈયકો. તે સંક્ષેપથી બે પ્રકારના છે.- પર્યાપ્ત અને અપથતાં. અનુત્તરો પપાતિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના- 1 વિજય, 2 વૈજયન્ત, 3 જયન્ત, 4 અપરાજિત અને પ સવર્થિદ્ધ. તે સંક્ષેપથી બે પ્રકારના છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા, એ પ્રમાણે વૈમાનિક દેવો, અને પંચેન્દ્રિયો કહ્યા. અને એમ સંસારી જીવપ્રજ્ઞાપના, જીવપ્રજ્ઞાપના અને પ્રજ્ઞાપના કહી. | પદ ૧નીમુનિદીપરત્નસાગરો કરેલગુર્જરછાયા પૂર્ણ (પદ-ર-સ્થાન) [૧૯૨-૧૯૩]હે ભગવન્ પયપ્તિ બાદરપૃથિવીકાયિકોના સ્થાનો ક્યાં કહ્યાં છે ? હે ગૌતમ ! સ્વસ્થાનને- આશ્રયી આઠે પૃથીવીઓમાં હોય છે. - રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમ તમ પ્રભાતસિદ્ધશિલામાં છે, અધોલો કમાં પાતાલકલશો, ભવનો, ભવનપ્રસ્તટો, નરકો, નરકાવલિકાઓ અને નરકપ્રસ્ત ટોમાં હોય છે. ઉર્ધ્વલોકમાં કલ્પો, વિમાનો, વિમાના વલિકાઓ અને વિમાનપ્રસ્તોમાં હોય છે. તિર્યશ્લોકમાં ટુંકો, કૂટો, શેલો,- શિખરી- પર્વતો, પ્રાગભારો- વિજયો, વક્ષસ્કારો, વર્ષ ક્ષેત્રો, વર્ષધર પર્વતો, વેલાઓ, વેદિકાઓ દ્વારો, તોરણો, દ્વીપો અને સમુદ્રોમાં, અહીં પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ -ઉત્પત્તિને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સમુદ્ધાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. હે ભગવન્! Page #30 -------------------------------------------------------------------------- ________________ પદ-૨ 203 અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોનાં ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો છે, ત્યાં જ અપતિ બાદર પૃથિવીકાયિકોનાં સ્થાનો છે. ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્દઘાટવડ સર્વલોકમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યા તમા ભાગમાં છે હે ભગવન્! પતિ સૂક્ષ્મ પૃથિવીકાયિકોના અને અપર્યાપ્તા સૂમ પૃથિ વીકાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! સૂક્ષ્મ પૃથ્વી કાયિકો જે પર્યાપ્તા અને અપર્યાપ્તા છે તે બધા એક પ્રકારના, વિશેષતા રહિત, ભિન્નતા રહિત અને સર્વ લોકમાં વ્યાપ્ત છે. હે ભગવન્! પતિ બાદર અપ્લાયિકોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ ! સ્વસ્થાનને આશ્રીને સાત ધનોદધિમાં સાત ધનોદધિવલયોમાં અધોલોકમાં, પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તરોમાં, ઉર્વલોકમાં, કલ્પોમાં, વિમાનોમાં, વિમાના વલિકાઓમાં, વિમાનપ્રસ્તટોમાં, તિર્યશ્લોકમાં,-કૂવા, તળાવો, નદીઓ, કહો, વાપીઓ, પુષ્કરિણી, દીધિંકાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, સરોવરપંકિતઓ, સરપંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ,-ઝરણાઓ, ઝરાઓ, છિલ્લરો, પલ્વલો, વપ્રો, દ્વીપો, સમુદ્રો, સર્વ જળાશયો અને જલના સ્થાનોમાં અહીં પર્યાપ્ત બાદર અપ્પાયિકોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં, સમુદ્યાતવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાનવડે લોક ના અસંખ્યાતમા ભાગમાં છે. હે ભગવનું ! અપર્યાપ્તા બાદર અપ્લાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્તા બાદર અષ્કાયિકોના સ્થાનો છે ત્યાં અપર્યાપ્ત બાદર અપકા યિકોના સ્થાનો છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુદ્યાતવડે સર્વલોકમાં, અને સમદુઘાનને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. હે ગૌતમ! સૂક્ષ્મ અપ્લાયિકો જે પર્યાપ્તા અને પિતા છે તે બધા એક પ્રકારના, વિશેષતારહિત, - ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત કહેલાં છે. હે ભગવન્! પયત બાદર તત્કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! સ્વસ્થાનવડે મનુષ્યક્ષેત્રની અંદર અઢી દ્વીપ સમુદ્રોમાં, વ્યાઘાત ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં, અને વ્યાઘાત-ને આશ્રીને પાંચ મહાવિદેહોમાં અહીં પર્યાપ્ત બાદર તેજસ્કા યિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતવડે લોકના અસંખ્યાતમા ભાગમાં સમુદ્યાલવડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. હે ભગવન્! અપર્યાપ્ત બાદર તેજ સ્કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાનો છે ત્યાં જ અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકોના સ્થાનો છે. તે ઉપપત વડે લોકના બન્ને ઉર્ધ્વ કપાટોમાં અને તિર્યશ્લોકરૂપ તટમાં હોય છે, સમુદ્યાતવડે સર્વલોકમાં હોય છે અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપ યતિ સૂક્ષ્મ તેજસ્કાયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! જે પતિ અને અપતિ સૂક્ષ્મ તેજસ્કાયિકો છે તે બધા હે આયુષ્માનું શ્રમણ ! એક પ્રકારના, વિશેષતારહિત, ભેદ રહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે. હે ભગવન્! પર્યાપ્તા બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ ! સ્વસ્થાન-ની અપેક્ષાએ સાત પ્રકારના ઘન વાતમાં, સાત પ્રકારના ઘનવાલયોમાં, સાત તનુવાતમાં, સાત તનુવાલયોમાં, અધો લોકમાં પાતાલકલશોમાં,ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ભવનછિદ્રોમાં, ભવનષ્ફટો ગવાક્ષોમાં, નરકોમાં, નરકાવલિકાઓમાં, નરકપ્રટોમાં, નરકછિદ્રોમાં, નરકનિષ્ક ટોમાં, ઉર્ધ્વલોકમાં કલ્પોમાં, વિમા Page #31 -------------------------------------------------------------------------- ________________ 204 પન્નવણા - 2 - 193 નોમાં, વિમાનાવલિકાઓમાં વિમાન પ્રસ્તટોમાં, વિમાનછિદ્રોમાં વિમાનનિષ્ફટોમાં, તિયશ્લોકમાં પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરમાં બધા ય લોકાકાશમાં, લોકનિષ્ફટોમાં, અહીં બધે પયત બાદર વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતવડે લોકના અસંખ્યાતા ભાગોમાં, સમુદ્દાત વડે લોકના અસંખ્યાતા ભાગોમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતા ભાગોમાં રહે છે. હે ભગવન્! અપર્યાપ્તા બાદર વાયુકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! જ્યાં પર્યાપ્ત બાદર વાયુકાયિકોના સ્થાનો છે, ત્યાંજ અપયા બાદર વાયુકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાતવડે સર્વલોકમાં, સમુદ ઘાતડે સર્વ લોકમાં અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતા ભાગોમાં છે. હે ભગવન! પર્યાપ્તા અને અપર્યાપ્ત વાયુકાયિકના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ ! તેઓ બધા એક પ્રકારના, વિશેષરહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત કહ્યાં છે. હે ભગવન્! પર્યાપ્તા બાદર વનસ્પતિ કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ સાત ઘનોદધિમાં સાત ઘનોદધિવલયોમાં, અધોલોકમાં પાતાલકલશોમાં, ભવનોમાં, ભવનપ્રસ્તટોમાં, ઉર્ધ્વલોકમાં કલ્પોમાં, વિમાનાવલિકા ઓમાં, વિમાનપ્રસ્તટોમાં, તીરછા લોકમાં અવટ કૂવાઓમાં, તળાવોમાં, નદીઓમાં, કહોમાં, વાવીઓમાં, પુષ્કરિણીઓમાં, દીધિકા ઓમાં ગુંજાલિકાઓમાં, સરોવરોમાં, સરોવર પંક્તિઓમાં, સરસર પંક્તિઓમાં, બિલોમાં, બિલપંક્તિઓમાં, ઉઝરોમાં ઝરણા ઓમાં, નિઝરોમાં, છિલ્લરોમાં, પલ્વલોમાં, વપ્રોમાં. દ્વીપોમાં, સમુદ્રોમાં, સર્વ જલાશયોમાં, જળસ્થાનોમાં અહીં પર્યાપ્ત બાદર વનસ્પતિરકાયિકોના સ્થાનો કહ્યાં છે. તે ઉપપાતને આશ્રયી સર્વલોકમાં, સમુદ્ ઘાતને આશ્રીને સર્વલોકમાં અને સ્વસ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતા ભાગમાં છે. હે ભગવનું ! અપર્યાપ્ત બાદરવનસ્પતિ કાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! જ્યાં પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિકોના સ્થાનો છે ત્યાંજ અપર્યાપ્ત બાદર વનસ્પતિ કાયિકોના સ્થાનો છે. તે ઉપપાતવડે સર્વલોકમાં, સમુધાતવડે સર્વલોકમાં, અને સ્વસ્થાનવડે લોકના અસંખ્યાતમાં ભાગ માં છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! તે બધા એક પ્રકારના, વિષરહિત, ભેદરહિત અને સર્વલોકમાં વ્યાપ્ત છે. હે ભગવનુ ! પર્યાપ્તા અને અપતિ બેઈન્દ્રિયોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! ઉર્ધ્વ લોકમાં તેના એક ભાગમાં,અધોલોકમાં તેના એક ભાગમાં, તિર્યશ્લોક માં અવટ-કૂવા, તળાવો, નદીઓ, કહો, વાવો. પુષ્કરિણીઓ, દધિકાઓ યાવત્ બધા જળાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્ત બેઈન્દ્રિયોના સ્થાનો કહેલાં છે. તે ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્યાતવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે લોકમાં અસંખ્યાતમા ભાગમાં હોય છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા તેઈન્દ્રિયોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! ઉર્ધ્વ લોકમાં તેના એક ભાગ માં, અધોલોકમાં તેના એક ભાગમાં, તીરછા લોકમાં-કૂવાઓ, તળાવો, નદીઓ, કહો, વાવતું જલા શયો તથા જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અ૫પ્તિ તેઈન્દ્રિયોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત સમુદ્ધાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ચઉરિન્દ્રિયોના ક્યાં સ્થાનો કહ્યાંછે? હે ગૌતમ ! ઉ લોકમાં તેના એક ભાગમાં, અધોલોકમાં તેના એક ભાગમાં, તરછા Page #32 -------------------------------------------------------------------------- ________________ પદ૨ 205 લોકમાં કૂવાઓ, યાવતું સર્વ જલાશયોમાં અને જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અપતા ચઉરિદ્રિયોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાંત વડે, સમુદ્દાત વડે અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં છે. હે ભગવન્! પ્રયતા અને અપર્યાપ્ત પંચેન્દ્રિયોના ક્યાં સ્થાનો કહેલાં છે ? હે ગૌતમ ઉર્ધ્વલોકમાં તેના એક ભાગમાં અધોલોકમાં તેના એકભાગમાં, તીરછા લોકમાં કૂવા, તળાવો, યાવતું સર્વ જળાશયો અને જળના સ્થાનોમાં અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા ચઉરિ દ્રિયોના સ્થાનો કહ્યાં છે. તે ઉપરાંત વડે, સમુદુધાત વડે અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. [195 હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત નરયિકોના ક્યાં સ્થાનો છે ? હે ભગવનું નૈરયિકો ક્યાં વસે છે ? હે ગૌતમ! સ્વસ્થાનવડે સાતે નરક પૃથિવીઓમાં, - 1 રત્નપ્રભા, ર શર્કરા પ્રભા, 3 વાલુકાપ્રભા, 4 પંકપ્રભા, 5 ધૂમપ્રભા, 6 તમઃ પ્રભા અને તમતમપ્રભામાં નૈરયિકોના ચોરાશી લાખ નરકાવાસો હોય છે એમ કહ્યું છે. તે નરકાવાસો અંદરના ભાગોમાં વૃત્તાકાર છે, બહારના ભાગમાં સમ ચોરસ છે અને નીચેના ભાગમાં-અસ્ત્રોની આકૃતિવાળા છે. તથા તમસા અંધકારવાળા અને ગ્રહ, ચન્દ્ર, સૂર્ય નક્ષત્રરુપ જ્યોતિષિયોના માર્ગ રહિત છે. મેદ, વસા, પરનો સમૂહ, રુધિર અને માંસના કીચડવડ -લીંપાયેલું ભૂમિતળ જેઓનું છે એવા અશુચિ-બીભત્સ, અત્યંત દુર્ગધી, કાપોત- કર્કશ સ્પર્શવાળા, દુસહ અને અશુભ નરકાવાસો છે. અને તે નરકાવાસોમાં અશુભ-વેદના છે. આ નરકાવાસોમાં પર્યાપ્તા અને અપાતા નૈરયિ કોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્યાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. અહીં ઘણા નૈરયિકો વસે છે. તેઓ કાળા. કાળી કાન્તિવાળા, જેઓથી ગંભીર અત્યંત રોમાંચ થાય એવા, ભયંકર, ત્રાસ ઉત્પન્ન કરનારા અને વર્ણથી હે આયખાનું શ્રમણ ! અત્યંત કાળા છે. તે નૈરયિકો ત્યાં હમેશાં ભયભીત થયેલા, હમેશાં ત્રાસ પામેલા, હમેશાં ત્રાસ પમાડેલા, હમેશાં ઉદ્વિગ્ન થયેલા અને હમેશાં એકાન્ત અશુભ અને નિરંતર સંબન્ધવાળા નરકભયનો અનુભવ કરતા રહે છે. [196-200] હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા રત્નપ્રભાપૃથ્વીના નૈરયિ કોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો ક્યાં રહે છે ? હે ગૌતમ ! 180000 યોજન પ્રમાણ જાડાઈવાળી રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજન અંદર પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકી 178000 યોજન પ્રમાણ મધ્ય ભાગમાં રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના ત્રીશ લાખ નરકાવાસો છે એમ કહ્યું છે. તે નરકો અંદર ગોળ અને બહારના ભાગમાં સમચોરસ તથા નીચે સુરમની આકૃતિવાળા, હમેશાં અંધકારવાળા,જ્યાં ગ્રહ, ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રરુપ જ્યોતિષ્કોનો માર્ગ નથી એવા યાવતુ એવા, અશુભ નરકો છે અને તે નરકમાં અશુભ વેદનાઓ છે. અહીં પ્રયતા અને અપર્યાપ્તા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગે છે, યાવતુ અત્યંત અશુભરુપ અને નિરંતર સંબદ્ધ-નરક ભયનો અનુભવ કરતા રહે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત શર્કરાપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! શર્કરપ્રભા પૃથિવીના નૈર વિકો ક્યાં રહે છે? હે ગૌતમ ! 132,000 યોજન પ્રમાણ જાડાઈવાળી શર્કરાખભા પૃથિ Page #33 -------------------------------------------------------------------------- ________________ 206 નવસા- 2/-/200 વીમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજના છોડીને તેના 130000 યોજન પ્રમાણ મધ્યભાગમાં શર્કરપ્રભા પૃથિવીના પચીશ લાખ નારકાવાસો હોય છે. તે નરકો અંદરના ગોળ, બહારના ભાગમાં ચોરસ અને નીચે ક્ષમના જેવી આકૃતિવાળા તથા હમેશાં અંધકારવાળા યાવતું તે નરકોમાં અશુભ વેદ નાઓ છે. અહીં શર્કરા પ્રભાના નૈરયિકો રહે છે. તે કાળા, કાળી કાન્તિવાળા, ઈત્યાદિ બધો અર્થ કહ્યા પ્રમાણે જાણવો. હે ભગવન્! પતિ. અને અપતિ વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! વાલુકાપ્રભા પૃથિવીની જાડાઈ 128000 યોજન છે, તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન અંદર પ્રવેશીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકીના 126000 યોજન પ્રમાણ મધ્ય ભાગમાં વાલુકા પ્રભા પૃથિવીના નરયિકોના પંદર લાખ નરકાવાસો છે એમ કહ્યું છે. તે નરકો અંદરના ભાગમાં ગોળ ઈત્યાદિ અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે જણવો, પરન્તુ વાલુકાપ્રભા પાઠ કહેવો. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા પંકપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો કહ્યાં છે ? હે ભગવન્! પંફપ્રભા પૃથિવીના નૈરયિકો ક્યાં છે? હે ગૌતમ! પંકપ્રભા. પૃથિવીની જાડાઈ 120OO0 યોજન છે, તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરી નીચે એક હજાર યોજન છોડીને બાકીના 11800 યોજન પ્રમાણ મધ્ય ભાગમાં પંફપ્રભા પૃથિવીના દસ લાખ નરકાવાસો હોય છે તે નરકો અંદરના ભાગમાં ગોળ-ઈત્યાદિ અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવો, પરન્તુ અહીં પંકપ્રભાનો પાઠ કહેવો. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! ઘૂમપ્રભા પૃથિવીની જાડાઈ 118000 તેમાં ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને બાકીના 16000 યોજન પ્રમાણ મધ્ય ભાગમાં ધૂમપ્રભાપૃથિવીના ત્રણ લાખ નરકાવાસો કહ્યા છે. તે નરકો અંદરના ભાગમાં ગોળ,બહાર ચોરસ ઈત્યાદિ અર્થ પૂર્વે કહ્યા પ્રમાણે કહેવો, હે ભગવન્! પર્યાપ્તા અને અપતિ. તમપ્રભા પૃથિવીના નૈરયિકોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ !116000 યોજનની જાડાઈવાળી તમપ્રભા પૃથિવીમાં ઉપરથી એક હજાર યોજન પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને બાકી 114000 પ્રમાણ મધ્ય ભાગમાં તમ:પ્રભા પૃથિવીના નૈરયિકોના પાંચ ન્યૂન એક લાખ નરકવાસો છે એમ કહ્યું છે. તે નરકો અંદર ગોળાકાર ઇત્યાદિ અર્થ પૂર્વવત્ પરન્તુ કષ્ણ અગ્નિના જેવા વર્ણવાળા છે-એ પાઠ ન કહેવો અને ‘તમ પ્રભા' એ પાઠ કહેવો. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા તમતમઃ પ્રભાપૃથિવીના નૈરયિકો ક્યાં રહે છે? ગૌતમ ! 108000 યોજન પ્રમાણ જાડાઈવાળી તમતમપ્રભા પ્રથિવીમાં ઉપરથી સાડી બાવન હજાર યોજન પ્રવેશ કરી અને નીચે પણ સાડી બાવન હજાર છોડી વચ્ચેના ત્રણ હજાર યોજનમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા, તમતમપ્રભા પૃથિવીના નૈરયિકોના પાંચ દિશાએ પાંચ અનુત્તર એવા મોટામાં મહા નરકાવાસો કહેલા છે. તે આ પ્રમાણે કાલ, મહાકાલ,રીખ, મહારૌખ અને અપ્રતિષ્ઠાન. તે નરકો અંદરના ભાગમાં ગોળ-ઈત્યાદી અર્થ પૂર્વની પેઠે જાણવો. પરન્તુ કાપોત-વર્ણ જેવા એ પાઠ ન કહેવો. નૈરયિકોના બદલે “તમતમ:પ્રભા’ એવો પાઠ કહેવો. એક લાખ એંશી હજાર, એક લાખ બત્રીસ હજાર, એક લાખ અયાવીસ હજાર,એક લાખ વીસ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સોળ હજાર અને એક લાખ આઠ હજાર Page #34 -------------------------------------------------------------------------- ________________ પદ-૨ 207 યોજન બધાની નીચેની સાતમી નરકમૃથિવીની જાડાઈ છે. એક લાખ અઠયોતેર હજાર, એક લાખ ત્રીસ હજાર, એક લાખ છવ્વીસ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સોળ હજાર, છઠ્ઠી પૃથિવીના એક લાખ અને ચૌદ હજાર યોજનમાં તથા તમતમા પૃથવિના ઉપર અને નીચે સાડી બાવન સાડી બાવન હજાર છોડીને વચ્ચેના ત્રણ હજાર યોજનમાં નરકાવાસો છે. ત્રીસ લાખ, પચીસ લાખ, દશ લાખ, ત્રણ લાખ, પાંચ લાખ એક લાખ અને અનુત્તર પાંચ નરકાવાસો ક્રમશઃ જાણવા. 201] હે ભગવન્! પતિ અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! ઉ4 લોકમાં તેના એક ભાગમાં, અધોલાકમાં તેના એક ભાગમાં, તિર્યગ્લો કમાં કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, વાવો, પુષ્કરિણીઓ, દીધિકાઓ, ગુંજલિકાઓ, સરોવરો, સરોવરપંક્તિઓ, સરાસર પંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ, ઉઝરો ઝર ણાઓ, છિલ્લરો, પલ્વલો, વપ્રો-ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો અને બધા જલાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોના સ્થાનો છે. તે ઉપપાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં, સમુદ્દાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે સર્વ લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. [202] હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત મનુષ્યોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમપીસ્તાળીશ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રની અંદર અઢી દ્વીપ અને સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિ માં, દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવન્! ભવનવાસી દેવો ક્યાં વસે છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના જાડાઈ છપ્પન અંતદ્વીપમાં પયપ્તા ચપર્યાપ્તા મનુષ્યોના સ્થાનો છે. ઈત્યાદિ, એક લાખ યોજન પ્રમાણ છે. તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હાર યોજન છોડીને એક લાખ ને અઠયોતેર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં ભવનવાસી દેવોના સાત ક્રોડ અને બહોંતેર લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, અન્દરના ભાગમાં ચતુષ્કોણ અને નીચેના ભાગમાં કમળની કર્ણિકાની આકૃતિવાળાં છે, ઉત્કીર્ણ-સ્પષ્ટ અન્તર વાળી, વિસ્તીર્ણ અને ઉંડી ખાત અને પરિખા જેની ચારે તરફ છે એવો, જેના પ્રાકારને વિષે અટ્ટાલક, કમાડ, તોરણો અને પ્રતિદ્વાર-છે એવાં, યત્રો, શતાબ્દી મુશલ અને મુસંઢીથી યુક્ત, જ્યાં યુદ્ધ કરી ન કરી શકાય એવાં, હમેશાં જપવાળાં, હમેશાં રક્ષણ કરાયેલાં, અડતાળીસ ઓરડાઓની રચનાવાળા, અડતાળીસ વનમાળાઓની રચનાવાળાં, ઉપદ્રવ રહિત, મંગલરુપ, કિંકર દેવોથી દંડ વડે રક્ષણ કરાયેલો, લીંપણ અને ધોળવા વડે સુશોભિત, ઘાટા ગોશીર્ષચંદન અને રક્ત ચંદન વડે જ્યાં હસ્તના થાપા માર્યા છે એવો જ્યાં, ચંદનના કલશો મૂક્યા છે એવાં, ચંદન ઘટ વડે સુશોભિત તોરણો જેના લઘુ દ્વારોના એક ભાગમાં આવેલા છે એવાં, ભૂમિના નીચે લાગેલા અને ઉપર લટકાવેલ ફૂલની માળાઓના ઝુમખાવાળા, વેરાયેલા પાંચ વર્ષના સરસ સુગંધી પુષ્પના ઢગલાઓની શોભાવડે યુક્ત, કાળા અગર, શ્રેષ્ઠ કીંદરુ અને શિલારસના ધૂપની ચોતરફ પ્રસરતી ગંધવડે અત્યંત મનોહર, ઉત્તમ પ્રકારના ગંધયુક્ત સુગંધી પદાર્થોની ગંધવાળાં, સુગંધી દ્રવ્યોની ગુટિકારુપ, અપ્સરા ઓના ગણાના સમુદાય વડે વ્યાપ્ત, દીવ્ય વાજીંત્રોના શબ્દવડે યુક્ત, સર્વ રત્ન મય, અતિસ્વચ્છ, સ્નિગ્ધ, કોમલ, ધસેલાં સાફ કરેલાં, રજરહિત, નિર્મલ, નિષ્પક, Page #35 -------------------------------------------------------------------------- ________________ 208 પન્નવણા - 2-202 નિરાવરણ કાત્તિવાળાં, પ્રભાવાળાં, કીરણોવાળાં, ઉદ્યોતવાળાં, મનને પ્રસન્ન કરનાર, દર્શનીય જોવા યોગ્ય, અત્યંત સુંદર, અને પ્રતિક્ષણ નવીન નવીન રૂપને ધારણ કરનારા હોય છે. આ ભવનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા ભવનવાસી દેવોના સ્થાનો છે. તેઓ ઉપપાત વડે લોકનાઅસંખ્યાતમાં ભાગમાં સમુદ્યાતવડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલાં છે. ત્યાં ઘણા ભવન- વાસી દેવો રહે છે. તે આ પ્રમાણે- અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, પવનકુમાર, અને સ્વનિતકુમાર - ચૂડામણી નામે રત્ન જેના મુકુટમાં છે, જેઓના ભૂષણમાં નાગની ફેણ, ગરુડ અને વજ છે, તથા પૂર્ણ કલશ વડે અંકિત - મુકુટ જેઓના છે, જેના ભૂષણમાં સિંહ ઘોડો અને શ્રેષ્ઠ હાથીરૂપ ચિન્હ છે, જેના ભૂષણમાં આશ્ચર્ય કરનાર મગર અને વર્ધમાન- રૂપ ચિન્હો નિયુક્ત છે એવા ભવનવાસી દેવો છે. તેઓ સુંદર રૂપવાળા, મહા ઋદ્ધિવાળા, મહાકાન્તિ વાળા, મહાબલવાળા, મહાથશવાળા, મહાઐશ્વર્યવાળા તરીકે સુપ્રસિદ્ધ, (હારવડે સુશોભિત છાતીવાળા, કડા અને બાજુબંધથી જેના હાથ સ્તંભિત થયેલા છે. એવા, અંગદ, કુંડલ તથા જેણે બન્ને કપોલપ્રદેશ- સ્પર્શ કર્યો છે એવા કર્ણપીઠને ધારણ કરનાર, વિચિત્ર હસ્તાભરણવાળા, જેના મસ્તકને વિષે વિચિત્ર માળા અને મુકુટ છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપનને ધારણ કરનાર, દેદીપ્યમાન શરીરવાળા અને લાંબી લટકતી વનમાળાને ધારણ કરનાર, દીવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘયણ, દીવ્ય સંસ્થાન દિવ્ય ઋદ્ધિ, દિવ્ય કાંતિ, દિવ્યપ્રભા, દિવ્ય છાયા-દિવ્ય અર્થી-દિવ્ય તેજ અને દિવ્ય વેશ્યા- વડે દસ દિશાઓને ઉદ્યોતવાળી કરતા, શોભતા પોતપોતાના લાખો ભવનાવાસોનું પોતપોતાના હજારો સામાયિક દેવોનું, પોતપોતાના ત્રાયદ્ગિશ દેવોનું પોતપોતાની અગ્રમહીષીઓનું,પોતપોતાની પાર્ષદોનું, પોતપોતાના સૈન્યોનું, પોતપોતાના સૈન્યના અધિપતિઓનું, પોતપોતાના હજારો આત્મ રક્ષક દેવોનું, અને બીજા ઘણા ભવનવાસી દેવો તથા દેવીઓનું અધિપતિપણું, અગ્રેસર પણું, સ્વામિપણું, ભર્તાપણું, વડીલપણું, આજ્ઞાવડે ચેરપણું તથા સેનાના અધિપતિપણુ બીજા પાસે કરાવતા અને સ્વયં પાલન કરતા, નિત્ય પ્રવર્તમાન નૃત્ય, ગાયન, તથા વાગેલા વીણા, હસ્તતલ, કાંસી અને બીજા વાદિત્રોના મોટા શબ્દ વડે દિવ્ય-પ્રધાન ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતા રહે છે. [20] હે ભગવન્! પતિ અને અપર્યાપ્તા અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! 180000 યોજન બાહલ્ય- જેની છે એવી આ રત્નપ્રભા પૃથિવીના ઉપરથી એક હજાર યોજન અંદર પ્રવેશ કરી અને નીચે એક હજાર યોજન છોડીને 178000 યોજનપ્રમાણ મધ્ય ભાગમાં અસુરકુમારોના ચોસઠ લાખ ભવનાવાસો કહ્યા છે. તે ભવનો બહાર ના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં ચોરસ છે -ઈત્યાદિ ભવનોનું વર્ણન વાવ-પ્રતિરુપ છે. ત્યાં સુધી જાણવું. આ ભવનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા અસુરકુમાર દેવોના સ્થાનો છે. તે ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્રઘાત વડે લોકના અસંખ્યાતમાં ભાગમાં અને સ્વસ્થાન વડે પણ લોકના અસંખ્યાતમાં. ભાગમાં છે. ત્યાં ઘણા અસુરકુમાર દેવો રહે છે. તેઓ કાળા વર્ણવાળા, લોહિતાક્ષપારાગમણિ અને બિસ્મીકલના જેવા લાલ ઓષ્ઠવાળા, ધોળા પુષ્પના જેવા દાંતા Page #36 -------------------------------------------------------------------------- ________________ પદ-૨ 209 વાળ, કાળા કેશવાળા, ડાબા ભાગે એક કુંડલને ધારણ કરનારા, આઈ ચંદન વડે જેણે શરીરનું વિલેપન કર્યું છે એવા, કંઈક શિલિ% પુષ્પના જેવા વર્ણવાળા સંક્લેશ નહિ ઉત્પન્ન કરે એવા સૂક્ષ્મ અને શ્રેષ્ઠ વસ્ત્રો, જેણે પહેરેલાં છે એવા, પ્રથમ કુમારાવસ્થાને ઓળંગી ગયેલા અને બીજી મધ્યમ વયને નહિ પ્રાપ્ત થયેલા, ભદ્ર-પ્રશસ્ત યૌવનમાં વર્તતા, તલભંગતુટિત અને બીજા શ્રેષ્ઠ ભૂષણોમાં રહેલાં નિર્મલમણિ અને રત્નો વડે સુશોભિત ભુજાવાળા, દસ મુદ્રિકા વડે જેના હસ્તના અગ્રભાગો અલંકૃત છે એવા, વિચિત્ર ચૂડામણિ રત્ન જેઓના ચિન્હરૂપે રહેલું છે એવા, સુરપાઃ ઈત્યાદિ યાવતુ “દીવ્ય ભોગવવા લાયક ભોગો ભોગવતા વિહરે છે' અહીં ચમર અને બલી-એ બે અસુર કુમારના ઇન્દ્રો અસુરકુમારના રાજાઓ રહે છે. તેઓ કાળા, અત્યંત કાળી વસ્તુઓના જેવા, ગળીના ગુટિકા પાડાના શીંગોડા અને અળસીના પુષ્પ જેવા વર્ણવાળા, વિકસિત કમળના જેવાં નિર્મલ ધોળા અને લાલ નેત્રોવાળા, ગરડના જેવી લાંબી સીધી અને ઉંચી નાસિકાવાળા, ઉપચિત- પ્રવાલશિલા અને બિંબફળના સમાન અધરોષ્ઠ જેઓ ના છે એવા, ઘોળા અને કલંક રહિત ચન્દ્રના ખંડ, નિર્મલ ઘનરૂપ થયેલું દહીં, શંખ, ગાય નું દૂધ, મોગરાના ફુલ, પાણીના કણો અને મૃગાલિકા- જેવી ધોળી દન્ત શ્રેણી જેઓની છે એવા, અગ્નિમાં તપાવેલા અને નિર્મલ થયેલા તમ સુવર્ણની જેવા રાતા હાથપગના તળીયાં તાલ અને જીભ જેઓના છે એવા, અંજન અને મેઘની જેવા કાળા અને રૂચક રત્નના જેવા રમણીય તથા સ્નિગ્ધ કેશો જેઓના છે એવા, ડાબા ભાગમાં એક કુંડલને ધારણ કરનારા ઈત્યાદિ અસુરકુમારના વર્ણન પ્રમાણે દીવ્ય ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતા વિહરે છે.' હે ભગવન્! પર્યાપ્તા અને અપક્ષ દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો કહેલા છે? હે ગૌતમ ! જેબૂદીપ નામના દ્વીપને વિષે મેરુ પર્વતની દક્ષિણ દિશાએ એક લાખને એંશી હજાર યોજન પ્રમાણ જાડી રત્નપ્રભા પૃથિવી છે, યાવતું મધ્ય ભાગમાં દક્ષિણ દિશાના અસુરકુમાર દેવોના ચોત્રીસ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં સમચોરસ છે - ઈત્યાદિ વર્ણન યાવત પ્રતિરુપ-અત્યંત સુંદર છે ત્યાં સુધી જાણતું. અહીં પર્યાપ્ત અને અપર્યાપ્તા દક્ષિણ દિશા ના અસુરકુમાર દેવોના સ્થાનકો કહ્યો છે. તે ઉપરાત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણા દક્ષિણ દિશાના અસુરકુમાર દેવો અને દેવીઓ રહે છે. તેઓ કાળા તેઓના ઓષ્ઠ લોહિતાક્ષ રત્ન અને બિંબીલના જેવા રાતા છે - ઇત્યાદિ પૂર્વોક્ત યાવતું દિવ્ય ભોગો ભોગવતા વિહરે છે’ ત્યાં સુધી જાણવું. ભવનવાસી અસુરકુમારનો ઇન્દ્ર અસુરકુમારનો રાજા ચમર અહીં રહે છે. તે કાળો, અત્યંત કાળી વસ્તુના જેવો વાવતુ પ્રભાસમાનઃ શોભતો ત્યાંના ચોત્રીશ લાખ ભવના વાસોનું, ચોસઠ હજાર સામાનિક દેવોનું. તેત્રીસ ત્રાયત્રિશ દેવોનું, ચાર લોકપાલ દેવોનું, પરિવાર સહિત પાંચ અમહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું, ચારગણા ચોસઠ હજાર આત્મરક્ષક દેવોનું અને તે સિવાય બીજા ધણા દક્ષિણના દેવો અને દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું કરાવતો યાવતુ વિહરે છે. હે ભગવનું પિતા અને અપાતા ઉત્તરના અસુરકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? Page #37 -------------------------------------------------------------------------- ________________ 210 પજવણી - 2-202 હે હે ગૌતમ! જેબૂદ્વીપનામે દ્વીપમાં વાવતુ મધ્ય ભાગમાં અહીં ઉત્તરના અસુર કુમાર દેવોના ત્રીસ લાખ ભવનવાસો છે એમ કહ્યું છે તે ભવનો બહારના ભાગમાં ગોળ અને અન્દરના ભાગમાં સમચોરસ છે. બાકીનું દક્ષિણ દિશાના અસુર કુમાર સંબંધે કહ્યું છે તેમ યાવતું - વિહરે છે ત્યાં સુધી જાણવું. અહીં વૈરોચન્દ્ર વૈરોચન રાજા બની રહે છે. તે કાળો, અત્યંત કાળી વસ્તુના જેવો વાવતું શોભતો વિહરે છે. તે બલીન્દ્ર ત્યાં ત્રીશ લાખ ભવનાવાસોનું, સાઠ હજાર સામાનિક દેવોનું, તેત્રીસ ત્રાય ત્રિશ દેવોનું, ચાર લોકપાલોનું, પાંચ પરિવારસહિત અગ્રમહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું ચાર ગુણ સાઠ હજાર આત્મરક્ષક દેવોનું અને તે સિવાય બીજા ઘણા ઉત્તરના અસુરકુમાર દેવો અને દેવીઓનું અધિપતિ પણું અને અગ્રેસરપણું કરતો વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા નાગકુમાર દેવોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ભગવન્! નાગકુમાર દેવો ક્યાં રહે છે ? હે ગૌતમ ! એક લાખ અને એશી. હજાર યોજન જાડી આ રત્નપ્રભા પૃથિવીના યાવતું મધ્ય ભાગમાં અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા નાગકુમાર દેવોના ચોરાશી લાખ ભવનાવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બિહારના ભાગમાં ગોળ અને અંદરના ભાગમાં સમચોરસ યાવતું પ્રતિરુપ-અત્યંત સુંદર છે. ત્યાં પર્યાપ્તા અને અપર્યાપ્તા નાગકુમાર દેવોના સ્થાનો કહેલાં છે. ઉપરાંત, સમુદ્યાત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રય લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. ત્યાં ઘણા નાગકુમાર દેવો રહે છે. યાવતુ-વિહરે છે અહીં ધરણ અને ભૂતાનંદ એ બે નાગકુમારના રાજા ઓ રહે છે. તે મહાદ્ધિવાળા-ઇત્યાદિ હે ભગવનું ? દક્ષિણના નાગકુમાર દેવો ક્યાં વસે છે ? હે ગૌતમ ! જંબુદ્વીપનામે દ્વિીપમાં મેરુ પર્વતની દક્ષિણ દિશામાં એક લાખને એંશી હજાર જાડી આ રત્નપ્રભા પૃથિવીના. યાવતુ મધ્ય ભાગમાં દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના ચુમ્માલીસ લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, વાવતુ પ્રતિરુપ-સુંદર છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્ત દક્ષિણ દિશાના નાગકુમાર દેવોના સ્થોનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્રઘાત અને સ્વસ્થાન એ ત્રણને આશ્રયી લોકના અસંખ્યાતમા ભાગને વિષે છે. અહીં દક્ષિણના નાગકુમાર દેવો રહે છે. વાવતુ- 'વિહરે છે અહીં નાગકુમા રોના ઇન્દ્ર અને નાગકુમારોનો રાજા ધરણ રહે છે. તે મહાદ્ધિવાળો-ઇત્યાદિ યાવતું શોભતો વિહરે છે. તે ત્યાંના ચુંમાળીસલાખ ભવનાવાસોનું, છ હજાર સામાનિક દેવોનું, તેત્રીસ ત્રાય સ્વિસ દેવોનું, ચાર લોકપાલોનું પરિવાર સહિત છ અગ્રમાહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યનું, સાત સેનાધિપતિઓનું, ચોવીસ હજાર આત્મરક્ષક દેવોનું, અને તે સિવાય બીજા ઘણા નાગકુમાર દેવો અને દેવીઓનું અધિપતિપણું, અગ્રેસરપણું કરતો વિહરે છે. હે ભગવનું ! ઉત્તરના પતિ અને અપર્યાપ્ત નાગકુમાર દવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! જંબુદ્વીપના નામે દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તર દિશામાં એક લાખને એશી હજાર યોજન જાડી લાવતુ ભાગમાં અહીં ઉત્તરના નાગકુમાર દેવોના ચાળીસ લાખ ભવનાવાયો છે એમ કહ્યું છે. તે ભવનો બિહારના ભાગમાં ગોળ છે-ઈત્યાદિ યાવત્ વિહરે છે. અહીં ભૂતાનંદ નામે નાગકુમારનો ઇન્દ્ર નાગકુમારનો રાજા રહે છે. તે મહાદ્ધિવાળો યાવતું શોભતો ચાળીસ લાખ Page #38 -------------------------------------------------------------------------- ________________ 21 પદ-૨ ભવનાવાસો વગેરેનું અધિપતિપણું કરતો વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીના વાવતુ મધ્ય ભાગમાં અહીં સુવર્ણકુમાર દેવોના બહોંતેર લાખ ભવનવાસો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં સોળ-ચાવતુ પ્રતિરૂપ છે. ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોના સ્થાનો છે. વાવતુ-તેઓ ઉપપાત, સમુદુધાત અને સ્વ સ્થાન એ ત્રણેને આશ્રય લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા સુવર્ણકુમાર દેવો રહે છે. તે મહાદ્ધિવાળા ઈત્યાદિ યાવહુ-વિહરે છે ત્યાં સુધી કહેતું. અહીં વેણુદેવ અને વેણુદાલી નામે બે સુવર્ણકુમારના ઇન્દ્રો સુવર્ણ કુમારના રાજાઓ રહે છે. તે મહાઋદ્ધિવાળા યાવતુ-વિહરે છે. હે ભગવન્! પતિ અને અપથતા દક્ષિણ દિશાના સુવર્ણકુમારના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભાના થાવતુ- મધ્ય ભાગમાં અહીં દક્ષિણ દિશાના સુવર્ણકુમારોના આડ ત્રીસ લાખ ભવન વાસો છે એમ કહ્યું છે, તે ભવનો બહારના ભાગમાં ગોળ, વાવતું પ્રતિરૂપ-અત્યંત સુંદર છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા સુવર્ણકુમારોના સ્થાનો કહ્યાં છે. ઉપપાત, સમુદુઘાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રય લોકના અસંખ્યાતમા ભાગ માં છે. અહીં ઘણા સુવર્ણકુમાર દેવો રહે છે. અહીં વેણદેવ નામે સુવર્ણકુમારનો ઇન્દ્ર, સુવર્ણકુમારનો રાજા રહે છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું, હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ઉત્તરના સુવર્ણકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના યાવતુ મધ્ય ભાગમાં અહીં ઉત્તરના સુવર્ણકુમાર દેવોના ચોત્રીસ લાખ ભવનો છે એમ કહ્યું છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ છે-ઈત્યાદિ યાવતું અહીં ઘણા ઉત્તરના સુવર્ણકુમાર દેવો વસે છે. તેઓ મહા ઋદ્ધિ વાળા,યાવત્ વિહરે છે. અહીં વેણુદાલિ નામે સુવર્ણકુમારનો ઈન્દ્ર સુવર્ણકુમારનો રાજા રહે છે. તે મહદ્ધિક છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું. જેમ સુવર્ણકુમારની વક્તવ્યકતા કહી છે તેમ બાકીના ચૌદે ઇન્દ્રોની કહેવી.પણ ભવન, ઈન્દ્ર, વર્ણ અને પરિધાનનું ભિન્નપણું ગાથા વડે જાણવું. 206-216 અસુકુમારેન્દ્રના ચોસઠલાખ, નાગકુમારેન્દ્રના ચોરાશીલાખ, સુવર્ણકુમારેન્દ્રના બહોતેરલાખ, વાયુકુમારેન્દ્રના છગુંલાખ, દ્વીપકુમારેન્દ્ર, દિશા કુમારેન્દ્ર, ઉદધિકુમારેન્દ્ર, વિદ્યકુમારેનદ્ર, સ્તનતકુમારેન્દ્ર અને અગ્નિકુમારેન્દ્ર એ છે યુગલના પ્રત્યેકના છોંતેરલાખ ભવનો છે. ચોત્રીસ લાખ, ચુંમાળીસલાખ આડત્રીસ લાખ, પચાસલાખ અને શેષ છ ઈન્દ્રના ચાળીસ લાખ દક્ષિણ દિશામાં ભવનો છે. ત્રીસ લાખ, ચાળીશ લાખ, ચોત્રીસ લાખ, છંતાળીસ લાખ અને શેષ ઈન્દ્રના છત્રીસ લાખ ભવનો ઉત્તર દિશામાં છે. દક્ષિણના અસુરકુમારેન્દ્રના ચોસઠ લાખ, ઉત્તરના અસુર કુમારેન્દ્રના સાઠ લાખ, અસુરકુમારેન્દ્ર સિવાય બાકીના બધા દક્ષિણના અને ઉત્તરના પ્રત્યેકના છ છ હજાર સામાનિક દેવો જાણવા. અને તેથી ચાર ગુણા આત્મરક્ષક દેવો જાણવા. ચમર, ધરણ, વેણુદેવ, હરિકાન્ત, અનિશિખ, પૂર્ણ, જલ કાન્ત, અમિત, વેલંબ, ઘોષ, બલિ, ભૂતાનંદ, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલપથ અરિવાહન, પ્રભંજન, અને મહાઘોષ-એમ ઉત્તર દિશાના ઇન્દ્રો યાવત્ વિહરે છે. અસુરકુમાર કાળા છે, નાગકુમાર અને ઉદયધિકુમાર બન્ને શ્વેતવર્ણના છે, સુવર્ણકુમાર શ્રેષ્ઠ સુવર્ણની કસોટી રેખાના જેવા કંઈક રાતા પીળા વર્ણના છે. દિકકુમાર અને સ્વનિતકુમાર ઉત્તમ કનકના Page #39 -------------------------------------------------------------------------- ________________ 212 પન્નવણા- 2-216 વર્ણ જેવા છે, વિઘકુમાર, અગ્નિકુમાર, અને દ્વીપકુમાર શ્યામ વર્ણના છે અને વાયુ કુમાર પ્રિયંગુવક્ષના જેવા વર્ણના જાણવા. અસુરકુમારના લાલ વસ્ત્રો,નાગકુમાર અને ઉદધિકુમારના શિલિન્દ પુષ્પની પ્રભા જેવા લીલા વસ્ત્રો, સુવર્ણકુમાર, દિકકુનમાર અને સ્વનિતકુમાર-અશ્વિના મુખમાં રહેલ ફીણના જેવા વસ્ત્ર ધારણ કરનારા છે. વિઘુકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમારો નીલવર્ણ ધેરા લીલા વર્ણના વસ્ત્રોવાળા અને વાયુકુમારો સંધ્યાના રંગ જેવા વસ્ત્રોવાળા જાણવા. [217-224] હે ભગવન્! પતિ અને અપયા વાનમંતર દેવોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીના એક હજાર યોજન પ્રમાણ જાડા રત્નમય કાંડાના ઉપરથી સો યોજન પ્રવેશ કરી અને નીચે સો યોજન છોડીને મધ્યના આઠસોયોજનમાં અહીં વાનમંતર દેવોના તીરછાભૂમિ સંબંધી અસંખ્યાતા લાખો નગરો છે એમ કહ્યું છે. તે ભૂમિ સંબંધી નગરો બહારના ભાગમાં ગોળ, અંદરના ભાગમાં સમચોરસ અને નીચે કમળની કર્ણકાના આકારવાળા છે. ઈત્યાદિ વર્ણન ભવનવાસીના દેવોના ભવનોના સામાન્ય વર્ણન પૂર્વસૂત્ર પ્રમાણ જાણવું. અહીં પયપ્તા અને અપર્યાપ્તા વાનમંતર દેવોના સ્થાનો કહ્યા છે. ઉપરાત, સમુઘાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણા વાનમંતર દેવો રહે છે. તે આ પ્રમાણે પિશાચ. ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંમપુરુષ, ભુજગપતિ મહાકાય મહોરગો, નિપુણ ગાન્ધવોંના ગાયનને વિષે પ્રીતિવાળા ગન્ધર્વગણો. અણપત્રિક, પણપત્રિક, ઋષવાદિક, ભૂતવાદિક, કદિત, મહાકંદિત, કુહંડ અને પતંગદેવો છે. તે બધા ચંચલ અને અત્યંત ચપલ ચિત્તવાળા તથા કીડા અને હાસ્ય પ્રિય જેને છે એવા, ગંભીર હાસ્ય, ગીત અને નૃત્યને વિષે પ્રતિવાળા, વનમાલામય -શેખર, મુકુટ, કુંડલ તથા સ્વચ્છેદપણે વિકુર્વેલા આમરણો વડે સુંદર ભૂષણ- ધારણ કરનારા, સર્વ ઋતુમાં થવાવાળા સુગંધી પુષ્પો વડે સારી રીતે રચેલી લાંબી લટકતી શોભતી પ્રિય વિકસિત અને અનેક પ્રકારની વિચિત્ર નવમાલા વક્ષ:સ્થલમાં એઓએ પહેરેલી છે એવા, સ્વચ્છાએ ગમન કરનારા, સ્વેચ્છા વડે રૂપ વાળા શરીરને ધારણ કરનારા, અનેક પ્રકારના વર્ણ રૂપ રંગવાળા, પ્રધાન, અભૂત, વિચિત્ર અને દેદીપ્યમાન વસ્ત્રોને પહેરનારા, વિવિધ પ્રકારના દેશી વેલો વડે જેઓએ પહેરવેશ ધારણ ક્યાં છે એવા, પ્રમુદિત તથા કંદર્પ, કલહ, કીડા અને કોલાહલને વિષએ પ્રીતિ વાળા, પુષ્પક હાસ્ય અને કોલાહલ કરનારા, તલવાર, મુદ્ગર, શક્તિ અને ભાલાઓ જેના હાથમાં છે એવા, અનેક પ્રકારના મણિ અને વિવિધ રત્નો વડે યુક્ત, વિચિત્ર ચિહ્નોવાળા,મહા અદ્ધિવાળા, મા કાંતિવાળ, મહા યશવાળા,મહા બલવાળા, મહા સામથ્રયવાળા, મહાસુખવાળા, હાર વડે સુશોભિત વક્ષસ્થલ જેઓનું છે એવા, કડા અને તુટિત બાહુરક્ષક બાજુબંધ વડે જેની ભુજાઓ અકકડ છે એવા, અંગદ, કુંડલ અને કપોલ પ્રદેશનો સ્પર્શ કરનાર કણપીઠ-કણભરણને ધારણ કરનાર, વિચિત્ર માલાઓ મસ્તકમાં ઘારણ કરનારા, કલ્યાણ કરનાર શ્રેષ્ઠ વસ્ત્રો જેઓએ પહેરેલા છે એવા, કલ્યાણકારી શ્રેષ્ઠ માલા અને વિલેપન ધારણ કરનારા, દેદીપ્યમાન શરીરવાળા, લાંબી લટકતી વનમાલાને ધારણ કરનારા, દીવ્ય, વર્ણ, દીવ્ય સ્પર્શ, દીવ્ય સંઘયણ, દીવ્ય સંસ્થાન, દિવ્યા ઋષિ, દિવ્ય ધુતિ, દિવ્ય પ્રભા, દીવ્ય છાયા દીવ્ય અર્પી દિવ્ય તેજ અને દીવ્ય લેશ્યા- વડે Page #40 -------------------------------------------------------------------------- ________________ પદ-૨ 213 દશ દિશાઓને ઉદ્યોતવાળી કરતા,શોભતા ત્યાં પોતપોતાના અંસખ્યાતા લાખો ભૂમિસંબંધી નગરાવાસોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું, પોતપોતાની અગ્રમહિષીઓનું. પોતપોતાની પાર્ષદોનું. પોતપોતાના સૈન્યનું, પોતપોતાના સેનાધિ પતિઓનું, પોતપોતાના હજારો આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા વાણમંતર દેવો અને દેવીઓનું અધિપતિપણે પુરપતિપણું-સ્વામીપણું, ભતપણું, વડીલપણું અને આજ્ઞાવડે ઈશ્વરપણું તથા સેનાપતિપણું કરાવતા, પાલન કરતા નિરંતર ચાલતા નૃત્ય, ગીત અને વગાડેલા વીણા, હસ્તકાલ, કાંસી તથા નિપુણ પુરુષોએ વગાડેલ ઘન મૃદંગના મોટા શબ્દ વડે દીવ્ય ઉપભોગ કરવા લાયક ભોગોને ભોગવતા વિહરે છે. હે ભગવન્! પતિ અને અપર્યાપ્ત પિશાચ દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના હજાર યોજન જાડા રત્નમય કાંડાના ઉપરના ભાગથી એક સો યોજન જઈને અને નીચે સો યોજન છોડીને વચ્ચેના આઠ સો યોજનમાં પિશાચ દેવોના તીરછા ભૂમિસંબંધી અસંખ્યાતા લાખ નગરો છે એમ કહ્યું છે. તે ભૂમિસંબંધી નગરો બહારના ભાગમાં ગોળ છે -ઈત્યાદિ વર્ણન સામાન્ય ભવન વર્ણન પ્રમાણે યાવતું જાણવું ત્યાં પર્યાપ્તા અને અપર્યાપ્ત પિશાચ દેવોને સ્થાનો કહેલો છે. તેઓ ઉપપાત, સમુદુઘાત અને સ્વસ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા પિશાચ દેવો રહે છે. તે મહાદ્ધિવાળા-ઈત્યાદિ સામાન્ય વર્ણન વાવતુ-વિહરે છે ત્યાં સુધી જાણવું. અહીં કાલ અને મહાકાલ નામના બે પિશાચના ઇન્દ્રો પિશાચના રાજાઓ રહે છે. તે મહાદ્ધિ વાળા મહાદ્યુતિવાળા યાવતુવિહરે છે. હે ભગવન્! દક્ષિણ દિશાના પિશાચ દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! રત્નપ્રભા પૃથિવીના હજાર યોજન ના મધ્ય ભાગમાં આઠસો યોજનમાં તીરછા અસંખ્યાતા લાખ ભૂમિસંબંબ્ધી નગર છે એમ કહ્યું છે. તે ભવનનોનું વર્ણન સામાન્ય ભવનનો વર્ણન પ્રમાણે છે-અહીં દક્ષિણ દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્તા પિશાચદેવોના સ્થાનો છે. તેઓ ઉપપાત, સમુદ્રઘાત અને સ્વસ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા દક્ષિણ દિશાના પિશાચ દેવો રહે છે. યાવ વિહરે છે અહીં કાલ નામે પિશાચનો ઈન્દ્ર અને પિશાચ નો રાજા રહે છે. તે મહાદ્ધિવાળોચાવતું (દશ દિશાઓને) પ્રકાશિત કરે છે. તે ત્યાં તીરછા અસંખ્યાતા. લાખ ભૂમિસંબન્ધી નગરોનું, ચાર હજાર સામાનિક દેવોનું પરિ વારસહિત ચાર અઝમહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યનું, સાત સેનાધિ પતિઓનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું, તે સિવાય બીજા ઘણા વાનમંતર દેવો અને દેવીઓનું, અધિપતિપણું કરતો વાવ વિહરે છે. ઉત્તર દિશાના પિશાચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જેમ દક્ષિણ પિશાચો સંબધે વક્તવ્યતા કહી છે તેમ ઉત્તરના પિશાચો સંબધે પણ કહેવી. પરન્તુ મેરુ પર્વતની ઉત્તર દિશાએ છે. અહીં મહાકાલ નામે પિશા ચોનો ઇન્દ્ર પિશાચોના રાજા વસે છે. યાવતુ-વિહરે છે. એ પ્રમાણે જેમ પિશાચો સંબધે હકીક્ત કહી તેમ ભૂતો સંબંધે વાવતુ-ગધવો સંબધે કહેવી. પરન્તુ ઈન્દ્રો સંબંધે વિશેષતા આ પ્રકારે કહેવી-ભૂતોના સુરૂપ અને પ્રતિરૂપ ઈન્દ્રો છે. યક્ષોના પૂર્ણભદ્ર અને માણિભદ્ર, રાક્ષસોના ભીમ અને મહાભીમ, કિન્નરોના કિન્નર અને ઝિંપુરૂષ, ઝિંપુરૂષોના સત્પષ અને મહાપુરુષ, મહોરગોના અતિકાય અને મહાકાય તથા ગંધર્વોના ગીત રતિ અને ગીતયશ ઇન્દ્રો પાવતુ -વિહરે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ 214 પન્નવણા - 2224 “કાલ અને મહાકાલ, સરુપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર અને મણિભદ્ર, ભીમ અને મહાભીમ, કિન્નર અને ફિંપુરૂષ, સન્દુરુષ અને મહા પુરુષ, અતિકાય અને મહાકાય તથા ગીતરતિ અને ગીતયશ.” હે ભગવન્! અણપત્રિક દેવોના ક્યાં સ્થાનો છે? હે ભગવનું અણપત્રિક દેવો ક્યાં રહે છે ? હે ગૌતમ! આ રત્ન પ્રભા પૃથિવીના હજાર યોજન જાડા રત્નમય કાંડાની ઉપર અને નીચે સો સો યોજન મૂકીને વાવ-આઠસો યોજનમાં અણપત્રિક દેવોના તીરછા અસંખ્ય લાખ ભૂમિ સંબન્ધી નગરો છે એમ કહ્યું છે. તે નગરો યાવતુ-પ્રતિરૂપ છે. ત્યાં અણપત્રિક દેવોના સ્થાનો છે. તે ઉપપાત, સમુદ્રઘાત અને સ્વસ્થાન વડે લોકના અસંખ્યાતમાં ભાગને વિષે છે. ત્યાં ઘણા અણપનિક દેવો રહે છે. તેઓ મહાદ્ધિવાળા ઇત્યાદિ વર્ણન પિશાચોની જેમ જાણવું. અહીં સન્નિહિત અને સામાન્ય એ બે અણ પત્રિકોના ઈન્દ્ર અને અણપત્રિક દેવોના રાજા રહે છે. તેઓ મહાદ્ધિવાળા-એ પ્રમાણે જેમ દક્ષિણના અને ઉત્તરના પિશાચના ઈન્દ્ર કાલ અને મહાકાલ સંબંધે કહ્યું છે તેમ સંનિહિત અને સામાન્ય ઈન્દ્ર સંબંધે પણ કહેવું. “અણ પત્રિક, પણપત્રિક, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકંદિત, કોહંડ અને પંતગ એ વાન વ્યત્તર દેવો છે. તેઓ ના આઈન્દ્રો સબ્રિહિત, સામાન્ય, ઘાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાલ, હા, હાસતિ, શ્વેત, મહાશ્વેત, પતંગ, અને પતંગપતિ એ અનુક્રમથી જાણવા. [225 હે ભગવન્! પર્યાય અને અપયત જ્યોતિષિક દેવોના સ્થાનો ક્યાં છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીના અત્યંત સમસરખા અને રમણીય ભૂમિના ભાગથી સાતસો નેવું યોજન ઉપર જઈએ એટલે એકસો દસ યોજન પહોળા અને તીરછા અંસખ્યાતા યોજન પ્રમાણ ક્ષેત્રમાં જ્યોતિર્ષિક દેવોના-નિવાસ છે. અહીં જ્યોતિષિક દેવોના તીરછા અસંખ્યાતા લાખ જ્યોતિ ષિક વિમાનો છે એમ કહ્યું છે. તે વિમાનો અરધા કોઠાની આકૃતિવાળા, સર્વસ્ફટિકમય, અમ્યુક્મતા- ઉનૃતા-પ્રભા વડે ધોળાં વિવિધ પ્રકારના મણિ, કનક અને રત્નોની રચના વડે વિચિત્ર, વાયુ વડે કંપિત થયેલી વિશ્વની સૂચક વૈજયન્તી નામે પતાકા અને ઉપર રહેલા છત્રો વડે યુક્ત, ઉંચા ગગનતલનું ઉલ્લંઘન કરનારા જેઓના શિખરો છે એવાં, જાળીઓના વચ્ચેના ભાગમાં રત્નો ઓને છે એવાં, તથા પાંજરાથી બહાર કાઢેલા હોય તેવા શું મણિ અને કનકના સ્કૂપિકા- શિખરો જેઓનાં છે એવાં, વિકસિત-ખીલેલા શતપત્રો, પુંડરીકો, તિલકો અને રનમય અર્ધ ચન્દ્રો વડે વિચિત્ર અનેક પ્રકારની મણિમય માળાઓ વડે સુશોભિત. અંદર અને બહાર કોમળ, તપનીય સુવર્ણની મનહર વાલુકોના પ્રસ્ત ભૂમિપીઠ જેઓને વિષે છે એવાં, સુખકર સ્પર્શવાળા, શોભાયુક્ત, સુંદર રૂપવાળાં, પ્રસન્નતા ઉત્પન્ન કરનાર, દર્શનીય, અભિરુપ અને પ્રતિરુપ છે. અહીં પ્રયતા અને અપયા જ્યોતિષિક દેવોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત,સમુદ્યાત અને સ્વ સ્થાન-એ ત્રણેની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા જ્યોતિર્ષિક રહે છે. તે આ પ્રમાણે-બૃહસ્પતિ, ચન્દ્ર, સૂર્ય શુક્ર, શનૈશ્વર, રાહુ, ધૂમકેતુ, બુધ, અંગારક મંગળ, તેઓ તપાવેલા તપનીય-સુવર્ણના જેવા વર્ણવાળા છે. ઈત્યાદિ જે ગ્રહો જ્યોતિશ્ચક્રમાં ફરે છે, ગતિમાં પ્રીતિવાળા કેતુઓ તથા અઠયાવીશ પ્રકારના નક્ષત્ર દેવગણો છે તે બધા અનેક પ્રકારની આકૃતિવાળા છે. તારાઓ પાંચ Page #42 -------------------------------------------------------------------------- ________________ પદ-૨ 215 વર્ણના છે અને તેઓ સ્થિતલેશ્યાવાળા છે. જેઓ ફરવાના સ્વભાવવાળા છે તેઓ નિરંતર મંડલરૂપે ગતિ કરનારા, પ્રત્યેકના નામના લાંછન વડે મુકુટમાં પ્રકટ કરેલું ચિહ્ન જેઓને છે એવા, મહાદ્ધિવાળા, યાવતુ શોભતા ત્યાંના પોતપોતાની લાખો વિમાના વાસોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું, પોતપોતાની પરિવાર સહિત અગ્નમહિષીઓનું, પોતપોતાની પાર્ષદોનું, પોત પોતાના સૈન્યોનું, પોતપોતાના સેનાધિ પતિઓનું, પોતપોતાના હજારો આત્મરક્ષક દેવોનું, અને બીજા ઘણા જ્યોતિર્ષિક દેવો અને દેવીઓનું અધિપતિપણે કરતા યાવતું વિહરે છે. અહીં ચન્દ્ર અને સૂર્ય એ બે જ્યોતિષ્કના ઈન્દ્રો અને જ્યોતિષ્કના રાજાઓ રહે છે. તેઓ મહાદ્ધિવાળા, યાવતુ શોભતા પોતપોતાના લાખો જ્યોતિષ્કના વિમાના વાસોનું, ચાર હજાર સામાનિક દેવોનું,પરિવાર સહિત ચાર અમહિષીઓનું, ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સભ્યોનું, સાત સેનાધિપતિઓનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું, ચાવતુ-અન્ય ઘણા જ્યોતિષ્ક દેવો અને દેવો અને દેવીઓનું આધિપતિપણું કરતા યાવતુ-વિહરે છે. [22] હે ભગવન્! પર્યાપ્તા અને અપતિ વૈમાનિકો દેવોના ક્યાં સ્થાનો કહેલાં છે? હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથિવીના બહુ સરખા અને રમણીય ભૂમિભાગથી ઉપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સંબધી ઘણા સેંકડો યોજન, ઘણા હજારો યોજનો, ઘણા લાખો યોજના, ઘણા ક્રોડ યોજનો ઘણી કોડાકોડી યોજનો ઉપર જઇએ એટલે અહીં સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બહ્મલોક, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, રૈવેયકો અને અનુત્તરોમાં વૈમાનિક દેવોના 8497023 વિમાનાવાયો છે તે વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ, કોમળ, નિષ્પ, ધસેલાં, સાફ કરેલાં, રજરહિત, નિર્મલ, નિષ્પક, નિરાવરણ દીપ્તિવાળાં, પ્રભાસહિત, શોભાસહિત, ઉદ્યોત સહિત, પ્રસન્નતા કરનારા, દર્શનીય, અભિરુપ અને પ્રતિરુપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા વૈમાનિકો દેવોના સ્થાનો કહેલાં છે. ઉપરાંત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે, ત્યાં ઘણા વૈમાનિક દેવો રહે છે. તે આ પ્રમાણે સૌધર્મઇશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અશ્રુત, રૈવેયક અને અનુત્તરોપપાતિક, અને તે અનુક્રમે મૃગ, મહિષ, વરાહ, સિંહ, બકરો, દેડકો, ઘોડો, હાથી, ભુજગ- ગેડો. બળદ, વિડિમ મૃગવિશેષ રુપ ચિહ્નો જેઓએ મુકુટમાં પ્રકટ કરેલાં છે એવા, શિથિલ શ્રેષ્ઠ મુકુટ અને કિરીટને ધારણ કરનારા, જેઓએ ઉત્તમ કુંડલો વડે મુખને પ્રકાશિત કર્યું છે એવા, મુકુટવડે શોભા પ્રાપ્ત કરી છે એવા, રક્ત પ્રકાશવાળા, પવના જેવા ગૌર, શ્વેત, શુભ વર્ણ ગંધ અને સ્પર્શવાળા, ઉત્તમ વૈક્રિય શરીરવાળા, શ્રેષ્ઠ વગંધ, માળા અને વિલેપન ધારણ કરનારા મહાદ્ધિવાળ ઈત્યાદિ વર્ણન ભવનપતિ દેવોની જેમ “યાવતુ. વિહરે છે ત્યાં સુધી જાણવું. [27] હે ભગવન્! પર્યાપ્તા અને અયતા સૌધર્મ દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! જંબૂદ્વીપ નામે દ્વીપમાં મેરુપર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથિવીના બહુ સમ અને રમણીય ભૂમિના ભાગથી યાવત્ ઉપર દૂર ગયા પછી અહીં સૌધર્મ નામે દેવલોક આવે છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. તે અર્ધચંદ્રની આકૃતિ વાળો, ‘કિરણોની માળા અને-કાન્તિના સમૂહના જેવા વર્ણવાળો છે. તે અસંખ્યાતા. Page #43 -------------------------------------------------------------------------- ________________ પન્નવણા - 2-2 27 કોટાકોટી યોજન લાંબો અને પહોળો છે. તથા તેની પરિધિ અસંખ્યાતા કોટકોટી યોજના છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવતુ-પ્રતિરૂપ છે. ત્યાં સૌધર્મ દેવોના બત્રીશ લાખ વિમાનો છે તે વિમાનો સર્વ રત્નમય, યાવતુ પ્રતિરૂપ છે. તે વિમાનોના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતંસક વિમાનો કહ્યાં છે.- અશોકાવાંસક, સતપણાંવ તંસક, ચંપકા વતંક, ચૂતાવાંસક,અને તેઓના મધ્યભાગમાં સૌધમવતંસક છે, તે અવતંસક વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ યાવતુમ્રતિરૂપ છે. અહીં પતિ અને અપ યતા સૌધર્મ દેવોના સ્થાનો છે. તેઓ ત્રણેને-ઉપપાત, સમુદુઘાત અને સ્વસ્થાનને આશ્રીય લોકના અસંખ્યાતમાં ભાગે છે. ત્યાં ઘણા સૌધર્મ દેવો રહે છે. મહાદ્ધિવાળા યાવતું પ્રકાશિત કરતા તેઓ પોતપોતાના ત્યાં રહેલા લાખો વિમાનોનું, પોતપોતાના હજારો સામાનિક દેવોનું પોતપોતાના ત્રાયસ્ત્રિશક દેવોનું, એ પ્રમાણે જેમ સામાન્ય દેવોનું વર્ણન કર્યું તેમ સૌધર્મ દેવોનું પણ જાણવું. અહીં દેવેન્દ્ર દેવનો રાજા શક્ર રહે છે. જેણે હાથમાં વજ ધારણ કરેલું છે એવા, પંરદર, શતકતું, સહસ્ત્રાક્ષ, મધવા, પાકશાસન અને લોકના દક્ષિણાર્ધનો અધિપતિ છે. તે બત્રીસ લાખ વિમાનોનો અધિપતિ, એરાવણવાહનવાળો, દેવોનો ઇન્દ્ર, તથા ૨જરહિત આકાશના જેવા સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, જેણે માળા અને મુકુટ પહેરેલા છે એવો, નવા સુવર્ણના જેવા સુંદર, અદભુત અને ચંચલ કુંડલો વડે જેના ગંડસ્થળો ઘસાય છે એવા, મહાઋદ્ધિવાળો, યાવત્ દસ દિશાઓને પ્રકાશિત કરતો ત્યાં બત્રીસ લાખ વિમાનોનું, ચોરાશી હજાર સામાનિક દેવોનું, તેત્રીશ ત્રાયસ્ત્રિક દેવોનું, ચાર લોકપાલોનું, પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓનું, ત્રણ પરિષદોનું, સાત સેનાઓનું, સાત સેનાધિપતિ ઓનું, સોળ હજાર આત્મરક્ષક દેવોનું તથા બીજા અન્ય સૌધર્મકલ્પવાસી દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો વિહરે છે. [228] હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા ઇશાન દેવોના ક્યાં સ્થાનો છે ?હે ગૌતમ! જંબૂદ્વીપ નામે દ્વીપમાં મેરુપર્વતની ઉત્તરે આ રત્નપ્રભા પૃથિવીના બરોબર સમ અને રમણીય ભૂમિ ભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સંબંધી સેંકડો યોજન, હજારો યોજન યાવતુ ઉપર જઈને અહીં ઈશાન નામે દેવલોક આવેલા છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ અસંખ્યાતા યોજનપ્રમાણ છે-ઈત્યાદિ સૌધર્મ કલ્પ સંબન્ધ કહ્યું છે તેમ ત્યાં ઈશાન દેવોના અઠયાવીસ લાખ વિમાનો છે તે વિમાનો સર્વ રત્નમય યાવતુ-પ્રતિરૂપ છે. તેઓના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવતસક વિમાનો કહ્યાં છે.- અંકાવતંક, સ્ફટિકાવવંસક, રત્ના વતંક, જાતરૂપાવતુંસક અને તેઓના મધ્યભાગમાં ઈશાનવતંસક છે. તે અવ તંસક વિમાનો સર્વ રત્નમય યાવતુપ્રતિરૂપ છે. અહીં પયપ અને અપર્યાપ્ત ઈશાન દેવોના સ્થાનો કહેલાં છે. તેઓ ઉપપાત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે. બાકી બધું સૌધર્મદિવલોક સમ્બન્ધ કહ્યું છે તેમ જાણવું. અહીં ઇશાન નામે દેવેન્દ્ર અને દેવરાજ રહે છે. જેણે હાથમાં શૂલ ધારણ કરેલું છે એવો, અને જેનું વાહન વૃષભ છે એવા, લોકના ઉત્તર અર્ધભાગનો આધિપતિ અને 28 લાખ વિમાનોનો સંવામી છે. તે રજહતિ આકાશના જેવા (સ્વચ્છ) વસ્ત્રો ધારણ કરે છે. બાકી બધું શક્ર સંબંધે કહ્યું છે તેમ જાણવું તે ત્યાં અઠ્યાવીશ લાખ વિમાનોનું,એશી હજાર સામાનિકો દેવોનું, Page #44 -------------------------------------------------------------------------- ________________ પદ-૨ તેત્રીશ ત્રાયશ્ચિશક દેવોનું, ચાર લોકપાલોનું, પરિવારસહિત આઠ અગ્રમહિષીઓનું,ત્રણ પર્ષદોનું, સાત પ્રકારના સૈન્યોનું, સાત સેનાધિપતિઓનું, એશીહજારથી ચારગુણા આત્મરક્ષકદેવોનું, બીજા ઘણા ઈશાનકલ્પવાસી દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવતુ-વિહરે છે. હે ભગવન! પર્યાપ્તા અને અપર્યાપ્ત સનકુમાર દેવોના ક્યાં સ્થાનો છે? ગૌતમ ! સૌધર્મ દેવલોકના ઉપર ચારે દિશાએ અને ચારે વિદિશામાં ઘણાં યોજનો, ઘણાં સેંકડો ઘણાં હજાર, ઘણા લાખ ઘણા કોડ અને ઘણા કોટાકોટી યોજનો દૂરજઈને અહીં સનકુમાર નામે દેવલોક આવેલો છે. તે સૌધર્મ દેવલોકની પેઠે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો અને યાવતું -પ્રતિરૂપ છે. ત્યાં સનસ્કુમાર દેવોના બાર લાખ વિમાનો છે તે વિમાનો રત્નમય-ચાવતુ પ્રતિરૂપ છે. તે વિમાનોના બરોબર મધ્ય ભાગમાં પાંચ અવત સંક વિમાનો છે. - અશોકાવતંસક, સપ્તપર્ણાવ વંસક, ચંકાવતંક, તાવહંસક અને તેના મધ્ય ભાગમાં, સનસ્કુમારાવતુંસક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ, યાવતુ પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા. અને અપર્યાપ્તા સનકુમાર દેવો ના સ્થાનો છે. ઉપરાંત, સમુદ્દઘાત અને સ્વસ્થાન -એ ત્રણેને આશ્રય લોકના અસંખ્યા મા ભાગમાં છે. ત્યાં ઘણા સનકુમાર દેવો રહે છે. તેઓ મહાદ્ધિ વાળા યાવતુ-દશ દિશાઓને પ્રકાશિત કરતા વિહરે છે. પરંતુ અહીં અમહિષી નથી. અહીં દેવોના રાજા સનકુમાર રહે છે. તે રજરહિત આકાશના જેવા વસ્ત્રોને ધારણ કરે છે. બાકી બધું શક્રની પેઠે જાણવુ. તે બાર લાખ વિમાનોનું, બહોંતેર હજાર સામાનિકો. દેવોનું, બાકી બધું અગ્રમહિષી સિવાય શક સંબંધે કહ્યું હતું તેમ કહેવું, પરન્તુ 72000 થી ચારગણા આત્મરક્ષકદેવોનું અધિપતિપણું કરતો યાવતુ- વિહરે છે. હે ભગવન્! પતિ અને અપર્યાપ્ત માહેન્દ્ર દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! ઈશાન દેવલોકના ઉપર સમાન દિશાઓમાં અને સમાન વિદિશાઓમાં ઘણાં યોજનો થાવતુ ઘણા કોટાકોટી યોજનો દૂર જઈએ એટલે અહીં માહેન્દ્ર નામે દેવલોક છે, તે પૂર્વપશ્ચિમ લાંબો ઈત્યાદિ બધું સનકુમારની પેઠે જાણવું. પરન્તુ તેમાં આઠ લાખ વિમાનો છે. ઈશાનની પેઠે અવતંસકો જાણવા. પરન્તુ મધ્ય ભાગમાં માહેદ્રાવતંસક છે. એ પ્રમાણે સનકુમાર દેવોને કહ્યું છે તેમ યાવતુ “વિહરે છે ત્યાં સુધી કહેવું. અહીં મહેન્દ્ર નામે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા રહે છે. યાવતુ -વિહરે છે પરન્તુ આઠલાખ વિમાનોનું, સીત્તેરહજાર સામાનિક દેવોનું અને સિત્તેરહારથી ચારગણા આત્મરક્ષક દેવોનું આધિપતિપણું કરતો વાવતુ -વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા બ્રહ્મલોક દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! સનસ્કુમાર અને મહેન્દ્ર કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ ઘણા યોજનો યાવતુ જઈને અહીં બ્રહ્મલોક નામે કલ્પ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર દક્ષિણ વિસ્તીર્ણ છે. પરિપૂર્ણ ચંદ્રના આકાર જેવા-કિરણોની માળાની પેઠે ભાસકાંતિના સમૂહની પેઠે કાંતિવાળો, બાકી બધું સનકુમારની પેઠે કહેવું. પરન્તુ ચાર લાખ વિમાનો છે અવતંસકો સૌધર્મ કલ્પના અવત સકોની પેઠે જાણવા. પરન્તુ તેના મધ્ય ભાગમાં બ્રહ્મલોકાવતંસક છે. અહીં બ્રહ્મલોક દેવના સ્થાનો કહેલાં છે. અહીં બહા નામે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા રહે છે.-ઇત્યાદિ બાકીનું બધું સનકુમારની પેઠે યાવતુ વિહરે Page #45 -------------------------------------------------------------------------- ________________ 218 પન્નવણા-૨-૨૨૮ છે ત્યાં સુધી કહેવું, પરન્તુ ચારલાખ વિમાનોનું, સાઠહજાર સામાનિક દેવોનું, ચાર ગુણા સાઠહજાર આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા દેવો અને દેવીઓનું અધિ પતિપણે કરતો યાવતુ વિહરે છે. હે ભગવન્! પયહા અને અપર્યાપ્ત લાંતક દેવોના ક્યાં સ્થાનો છે.? હે ગૌતમ! બ્રહ્મલોક કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ ઘણા યોજન યાવતુ, ઘણા કોટી કોટી યોજનો ઉપર દૂર જઈને અહીં લાંતક નામે કલ્પ આવેલા છે. તે પૂર્વપશ્ચિમ લાંબો-ઈત્યાદિ બ્રહ્મલોકની પેઠે જાણવું પરનું અહીં પચાસ હજાર વિમાનો છે એમ કહ્યું છે. અવતંસકો ઇશાન કલ્પના અવતરકોની જેમ કહેવા, પરન્તુ અહીં મધ્ય ભાગમાં લાંતકાવતંસક છે. આ સ્થળે લાંતક દેવો તે પ્રમાણે યાવતુ-વિહરે છે. અહીં લાંતક નામે દેવોનો ઇન્દ્ર અને દેવોનો રાજા રહે છે-ઈત્યાદિ બધું સનકુમારની પેઠે જાણવુ. પરતુ પચાસહજાર વિમાનોનું, પચાસહકાર સામાનિક દેવોનું, પચાસ હજારથી ચારગણા આત્મરક્ષક દેવોનું અને બીજા દેવો અને દેવીઓનું અધિપતિપણું કરતો યાવત્ વિહરે છે. હે ભગવન્! પર્યાપ્ત અને અપર્યાપ્ત મહાશુક દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ! લાંક કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ વાવ૬ જઈએ ત્યારે મહાશુક્ર નામે કહ્યું આવે છે. તે બ્રહ્મલોકની પેઠે પૂર્વ પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. પરંતુ અહીં ચાળીસહજાર વિમાનો છે અવતંસકો સૌધર્મવતંસકોની પેઠે જાણવા. પરન્તુ અહીં મધ્ય ભાગમાં મહાશુકાવતંસક છે. અહીં ઘણા મહાશુક્ર દેવો વાવવિહરે છે. અહીં માશુકનામે દેવોના ઈન્દ્ર અને દેવોનો રાજા છે. બાકી બધું સનકુમારની પેઠે જાણવું. પરન્તુ ચાળીશ હજાર વિમાનોનું, ચાળીશહજાર સામાનિકો દેવોનું, અને ચાળીશ હજારથી ચારગણા આત્મરક્ષક દેવોનું અધિપતિપણું કરતો યાવતું વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત સહસ્ત્રાર દેવોના ક્યાં સ્થાનો છે! હે ગૌતમ મહાશુક કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ જઈએ એટલે અહીં સહસ્ત્રાર નામે કલ્પ આવે છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો છે-ઇત્યાદિ બ્રહ્મલોકની પેઠે જાણવું. પરન્તુ અહીં છ હજાર વિમાનો છે યાવત્ અવતંસકો ઇશાનના અવતંસકોની પેઠે છે. પણ, મધ્ય ભાગમાં સહાસારાવતંસક છે. અહીં ઘણા દેવો યાવતું વિહરે છે. અહીં સહસ્ત્રાર નામે દેવોનો ઈન્દ્ર દેવોનો રાજા રહે છે. ઈત્યાદિ સનકુમારની પેઠે જાણવું. પરન્તુ છહજાર વિમાનોનું, ત્રીશહજાર સામાનિકો દેવોનું અને ત્રીશહજારથી ચારગુણા આત્મરક્ષક દેવોનું આધિ પતિપણું કરતો યાવ૬-રહે છે. હે ભગવન્! પતિ અને અપર્યાપ્તા આનત અને પ્રાણત દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! સહસ્ત્રાર કલ્પના ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ યાવતુ જઈએ ત્યારે અહીં આનત અને પ્રાણત નામે બે કલ્યો આવેલા છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ વિસ્તારવાળા છે. તે અર્ધચન્દ્રમાની આકૃતિ જેવા અને અચિકિરણોની માળા અને કાન્તિના સમૂહના જેવી પ્રભાવાળા, બાકી બધું સનકુમારની પેઠે જાણવું. ત્યાં આનત અને પ્રાણત દેવોના ચારસો વિમાનો છે અવતંસકો સૌધર્મ કલ્પમાં કહ્યા પ્રમાણે કહેવા. પરંતુ અહીં મધ્યભાગમાં પ્રાણતા વતંસક છે.અહીં પર્યાપ્તા અને Page #46 -------------------------------------------------------------------------- ________________ પદ-૨ 219 અપર્યાપ્તા આનત-પ્રાણત દેવોના સ્થાનો છે. ઉપરાંત, સમુદ્યાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. ત્યાં ઘણા આનત-પ્રાણત દેવો રહે છે. મહાદ્ધિવાળા દશ દિશાઓને યાવતું પ્રકાશિત કરતા તેઓ પોતપોતાના સેંકડો વિમાનોનું અધિપતિપણે કરતા યાવતુ-વિહરે છે. અહીં પ્રાણત નામે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા રહે છે-ઇત્યાદિ સનકુમારની પેઠે જાણવું. પરન્તુ ચારસો વિમાનોનું, વીશ હજારસામાનિક દેવોનું, એંશીહજાર આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા દેવો તથા દેવીઓનું અધિપતિપણું કરતો યાવતુ વિહરે છે. હે ભગવન્! પપ્તા અને અપયત આરણ અને અશ્રુત દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! આતન અને પ્રાણત કલ્પની ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ આરણ અને અશ્રુત નામે બે કલ્યો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. તે અર્ધચન્દ્રની આકૃતિ વાળા અને કિરણોવાળા અને તેજના રાશિના સમાન વર્ણવાળા છે. તે લંબાઈ અને પહોળાઈમાં અસંખ્યાતા કોટાકોટી યોજના છે અને પરિધિ વડે પણ અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ છે. તે સર્વ રત્નમય, ધાવતું પ્રતિરૂપ છે. અહીં આરણ અને અશ્રુત દેવોના ત્રણસો વિમાનો છે. તે વિમાનો સર્વ રત્નમય, યાવતુ પ્રતિરૂપ છે. તે કલ્પોના વિમાનોના બરોબર મધ્યભાગમાં પાંચ અવતસક વિમાનો કહ્યા છે. અંકાવાંસક, સ્ફટિકાવવંસક, રત્નાવલંસક, જાતરૂપાવ તંસક અય્યતાવસંક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય યાવતુ-પ્રતિરૂપ છે. અહીં પ્રયતા અને અપતિ આરણ-અય્યત દેવોના સ્થાનો છે. ઉપપાત, સમૃદુર્ઘાત, અને સ્વસ્થાનએ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા આરણ અને અશ્રુત દેવો રહે છે. અહીં અશ્રુત નામે દેવોનો ઇન્દ્ર રહે છે - ઈત્યાદિ પ્રાણની પેઠે જાણવું. પરન્તુ ત્રણસો વિમાનોનું, દસ હજાર સામાનિક દેવોનું, અને ચાળીશ હજાર આત્મરક્ષકદેવોનું અધિપતપણું કરતો યાવતુ-વિહરે છે. [229-231] બત્રીશલાખ, અઠયાવીશલાખ, બારલાખ, આઠલાખ ચારલાખ, પચાસ હજાર, ચાળીશહજાર, છહજાર સહસ્ત્રાર કલ્પમાં છે, આનત અને પ્રાણત કલ્પમાં ચારસો અને આદરણ અને અય્યતને વિશે ત્રણસો એમ એ ચારે કલ્યોને વિશે મળીને સાતસો વિમાનો છે. - ચોરાશી હજાર, એંશી હજાર, બહોંતેર હજાર, સિત્તેર હજાર, સાઠ હજાર, પચાસ હજાર, ચાલીસ હજાર, ત્રીશ હજાર, વીશ હજાર, અને દસ હજાર, સામાનિકો દેવો છે. તેથી ચાર ગુણી આત્મરક્ષક દેવો છે.. [232-233 હે ભગવન્! પતિ અને અપર્યાપ્ત નીચેના રૈવેયક દેવોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! આરણ અને અય્યત કલ્પોની ઉપર વાવતું ઉદ્ઘ-જઈએ ત્યારે અહીં નીચેના ગ્રેવેયક દેવોના ત્રણ રૈવેયક દેવોના વિમાનના પ્રસ્તરો- છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા, અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. પરિપૂર્ણ ચન્દ્રની આકૃતિવાળા, અચિ કિરણોની માળા અને કાન્તિસમૂહના જેવા વર્ણવાળા -ઈત્યાદિ બાકીનું બધું બ્રહ્મલોકની પેઠે જાણવું. ત્યાં નીચેના સૈવયક દેવોના 111 વિમાનો છે તે વિમાનો સર્વ રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપયખા નીચેના રૈવેયક દેવોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્દઘાત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં નીચેના ગ્રેવેયક દેવો રહે છે. હે આયુષ્માનું શ્રમણ ! તે બધા સમાનદ્યુતિવાળા, Page #47 -------------------------------------------------------------------------- ________________ 220 પન્નવણા- 2-233 સમાન જશવાળા, સમાન પ્રભાવવાળા, ઇન્દ્રરહિત, પ્રેષ્ય-ચાકર રહિત, પુરોહિત રહિત અને અહમિન્દ્ર નામે તે દેવગણો કહ્યા છે. હે ભગવન! પર્યાપ્ત અને અપર્યાપ્ત મધ્યમ રૈવેયક દેવોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! નીચેના સૈવેયકોની ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ યાવતુ જઈએ એટલે મધ્યમ રૈવેયક દેવોના ત્રણ રૈવેયકવિમાન પ્રસ્તરો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા છે - ઈત્યાદિ બધું નીચેના સૈવેયકોની જેમ કહેવું. પરન્તુ અહીં 107 વિમાનો છે અહીં મધ્યમ રૈવેયક દેવોના સ્થાનો છે. તેમાં ઘણા મધ્યમ રૈવેયક દેવો રહે છે. યાવતું તે દેવગણો અહમિન્દ્રો છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત ઉપરના. પ્રેવેયક દેવોના સ્થાનો છે ? હે ગૌતમ ! મધ્યમ રૈવેયકની ઉપર થાવતુ જઈએ એટલે ઉપરના રૈવેયકોના ત્રણ શૈવેયકવિમાનખતરો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા-ઈત્યાદિ બધુ નીચેના સૈવેયકોની પેઠે જાણવું. અહીં 100 વિમાનો છે વાવ તે દેવગણો અહમિન્દ્ર છે. ૧૧૧નીચેના રૈવેય કોમાં 107 મધ્યમ રૈવેયકોમાં અને 100 ઉપરના રૈવેયકોમાં તથા પાંચ અનુત્તર વિમાનો છે.” 234] હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા અનુત્તરીપપાતિક દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીની બરોબર સરખી અને રમણીય ભૂમિ પ્રદેશથી ઉપર ચન્દ્ર, સૂર્ય ગ્રહણ, નક્ષત્ર અને તારારૂપથી બહુ સેંકડો યોજન, ઘણા હજાર યોજન, ઘણા લાખ યોજન, ઘણા કોટાકોટી યોજના ઉપર દૂર જઇએ-એટલે સૌધર્મ. ઈશાન, યાવતુ અશ્રુત કલ્યો અને ત્યાર બાદ ત્રણસો અઢાર શૈવેયક વિમાનોને ઓળંગી ત્યાંથી અત્યન્ત દૂર જઈએ એટલે રજરહિત, નિર્મલ, અંધકાર રહિત, વિશુદ્ધ એવા પાંચ દિશામાં પાંચ અત્યંત મોટા અનુત્તર મહાવિમાનો કહ્યો છે.- 1 વિજય, 2 વૈજયા, 3 જયન્ત, 4 અપરાજિત અને પ સર્વાર્થસિદ્ધ. તે વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ, યાવતુ પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપમા અનુત્તરૌપપાતિક દેવોના. સ્થાનો છે, તે ઉપરાત, સમુદ્ધાત, સ્થાન એ ત્રણેને આશ્રય લોકના અસંખ્યાતમા ભાગે. છે. ત્યાં ઘણા અનુત્તરીપપાતિક દેવો રહે છે. તે બધા સમાનબળવાળા, સમાનપ્રભાવવાળા, મહાસુખવાળા, ઈન્દ્રરિહંત, પૃષ્ય-ચાકર રહિત, પુરોહિતરહિત અને અહમિન્દ્ર તે દેવગણો કહ્યા છે. [23] હે ભગવનું ! સિદ્ધોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! સર્વાર્થસિદ્ધ નામે મહાવિમાનના ઉપરના સ્કૂપિકા-ના અગ્રભાગથી ઉપર બાર યોજન દૂર ઈષત્નાભારા નામે પૃથિવી છે. તે 45 લાખ યોજન લાંબી અને પહોળી છે. તેની પરિધિ 14203249 યોજનથી કંઈક વિશેષાધિક છે. તે ઈષ~ાભાર પૃથ્વીના બરોબર વચ્ચેના ભાગનું આઠ યોજનું પ્રમાણ ક્ષેત્ર જાડાઈમાં આઠ યોજન છે. ત્યારે તે થોડી થોડી પ્રદેશની પરિહાનિથી ઘટતી ઘટતી સર્વ બાજુના છેડાઓમાં માખીની પાંખ કરતાં પણ વધારે પાતળી છે અને જાડાઈમાં આંગળાના અસંખ્યાતમા ભાગની છે. ઈષ~ાભારા પૃથીવીના બાર નામ કહેલાં છે. ઈષતું, ઈષ~ાભારા, તન્વી, તનુતન્વી, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્રસ્તૃપિકા,, લોકાગ્રપ્રતિવાહિની અને સર્વપ્રાણ-ભૂત-જીવ- સત્વસુખા વહા. તે ઈષત્રામ્ભારા પૃથિવી જોત અને શંખદ લના ચૂર્ણના નિર્મલ સ્વસ્તિક, મૃણાલકમલદંડ, પાણીની રજકણ, ઝાકળ, ગાયના દૂધ અને હારના જેના વર્ણવાળી છે. તે ચત્તા મૂકેલા છત્રના આકાર જેવી અને સર્વ શ્વેત સુવર્ણમય છે. તે સ્વચ્છ, સુકોમળ, નિષ્પ, Page #48 -------------------------------------------------------------------------- ________________ પદ-૨ 221 ધસેલી, સાફ કરેલી, રજરહિત, નિર્મલ, પંક રહિત, નિરાવરણ કાંતિવાળી, પ્રભાયુક્ત, શોભાસહિત ઉદ્યોત સહિત, પ્રસન્નતા આપ નાર, દર્શન, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે ઈષ~ામ્ભારાથી-નીસરણીની ગતિથી એક યોજન ઉપર લોકાન્ત છે, તે યોજનના ઉપરનો એક ગાઉ, અને તે ગાઉના ઉપરના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો આદિસહિત પણ અત્તરહિત, અનેક જન્મ, જરા, મરણ અને યોનિઓમાં પરિભ્રમણનો ક્લેશ, પુન“વ અને ગર્ભવાસમાં રહેવાનો પ્રપંચથી રહિત, શાશ્વત અનાગત કાળ પર્યન્ત રહે છે. ત્યાં પણ વેદરહિત, વેદના રહિત, મમત્વરહિત,અસંગસંસારથી મુક્ત થયેલા અને આત્મપ્રદેશ વડે નિષ્પન્ન થયેલાં સંસ્થાન જેઓનું છે એવા સિદ્ધો રહે છે? [23-256] સિદ્ધો કોનાથી પ્રતિહત થયેલા છે? સિદ્ધો ક્યાં રહેલાં છે? અને ક્યાં શરીરનો ત્યાગ કરી ક્યાં જઈને સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે ? સિદ્ધો અલોકાકાશવડે સ્મલિત થયેલા છે. લોકના અગ્રભાગને વિષે રહેલા છે. અને આ લોકમાં શરીરનો ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. છેલ્લા ભવનું જે સંસ્થાન–શરીર હોય તેનાથી ત્રીજા ભાગ હીન સિદ્ધોની અવગાહના કહેલી છે. આ મનુષ્ય લોકમાં ભવ-શરીરનો ત્યાગ કરતા છેલ્લા સમયમાં આત્મપ્રદેશના ઘનુરૂપ જે સંસ્થાન હોય છે તે સંસ્થાન ત્યાં સિદ્ધને હોય છે. ત્રણસો તેત્રીસ ધનુષ અને એક ધનુષ્યનો ત્રીજો ભાગ એ પ્રમાણે સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના કહી છે. ચાર હાથ અધિક ત્રીજાભાગ ન્યૂન એક હાથ - એ સિદ્ધોની મધ્યમ અવગાહના કહી છે. એક હાથ અને અધિક આઠ આંગુલ-એ સિદ્ધોની જધન્ય અવગાહના કહી છે. સિદ્ધો અવગાહનામાં શરીરના ત્રીજા ભાગ વડે હીન છે, માટે જરા અને મરણથી મુક્ત થયેલા સિદ્ધોનું સંસ્થાન-અનિઘંસ્થ-અનિયત પ્રકારનું હોય છે. જ્યાં એક સિદ્ધો છે ત્યાં ભવક્ષયથી મુક્ત થયેલા અનન્ત સિદ્ધો હોય છે. તે પરસ્પર મળીને રહેલા છે. બધાય લોકાન્ત વડે સ્પર્શ કરાયેલા છે. સિદ્ધો પોતાનાં સર્વ આત્મ પ્રદેશો વડે અવશ્ય અનન્ત સિદ્ધોને સ્પર્શ કરે છે. દેશ અને પ્રદેશથી પણ જે સ્પર્શ કરાયેલા છે તે પણ તેથી અસંખ્યાતગુણા છે. શરીરાતીત, આત્મપ્રદેશોના ધનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા સિદ્ધો છે, માટે સાકાર અને અનાકાર ઉપયોગ-એ સિદ્ધોનું લક્ષણ છે. કેવલજ્ઞાનના ઉપયોગવાળા સિદ્ધો સર્વ પદાર્થના ગુણો અને પર્યાયોને સર્વથા જાણે છે અને અનન્ત કેવલદર્શન વડે સર્વથા જુએ છે. અવ્યાબાધ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સિદ્ધોને જે સુખ છે તે સુખ મનુષ્યોને નથી, તેમ સર્વ દેવોને પણ નથી. સર્વ દેવોના સમસ્ત સુખને સર્વકાલના સમયવડે પિંડિત કરી તેને અનન્તગુણ કરી પુનઃ તેનો વર્ગ કરીએ તો પણ સિદ્ધિ સુખના તુલ્ય ન થાય. જો સિદ્ધના સુખનો રાશિ સર્વકોલનો - એકઠો કરેલો હોય તેને અનન્ત વર્ગમૂલોથી ઘટાડીએ તો પણ સર્વ આકાશમાં ન સમાય. જેમ કોઈ મલેચ્છ બહુ પ્રકારના નગરના ગુણોને જાણતો ત્યાં ઉપમા નહિ હોવાથી કહી શકતો નથી. એમ સિદ્ધોનું સુખ અનુપમ છે, તેની ઉપમા નથી, તો પણ કંઈક વિશેષતાથી એનું સાદૃશ્ય કહું છું તે સાંભળો. જેમ કોઈ પુરુષ સર્વ કામના ગુણવાળું ભોજન ખાઈને તૃષા અને સુધાથી રહિત થઈ અમૃતથી તૃપ્ત થયેલા હોય તેની પેઠે રહે. તેમ સર્વકાલ તૃપ્ત થયેલા અને અનુપમ નિવણને પ્રાપ્ત થયેલા સુખી સિદ્ધો અવ્યાબાધપણે શાશ્વત કાળ સુધી રહે છે. સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, જેણે કર્મરૂપ કવચનો ત્યાગ કર્યો છે એવા. જરા રહિત, મરણ Page #49 -------------------------------------------------------------------------- ________________ 222 ૫નવસા-૩-રપ૭ રહિત અને સંગરહિત છે. સર્વદુખોને તરી ગયેલા, જન્મ, જરા, મરણના બંધનથી મુકાયેલા સિદ્ધો શાશ્વત કાલ પર્યન્ત અવ્યાબાધ સુખનો અનુભવ કરે છે. | પદારની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદઃ ૩અલ્યબહત્વ - 257-158] દિશા, ગતિ. ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યક્ત, જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પ્રત્યેકશરીરી અને શુક્લપાક્ષિક, પતિ, સૂક્ષ્મ, સંશી, ભવસિદ્ધિક, અસ્તિકાય, ચરમ, જીવ, ક્ષેત્ર, બબ્ધ, પુદ્ગલ, મહા દિજક એમ ત્રીજા પદમાં સત્યાવીશ દ્વારો છે. રિપ૯-૨૬] દિશાને અનુસરી સર્વથી થોડા જીવો પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં વિશેષાધિક છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે અને તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ દક્ષિણ દિશામાં સૌથી થોડા પૃથિવીકાયિકો છે, તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે, તેથી પૂર્વ દિશામાં વિશેષાધિક છે, અને તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરી સૌથી થોડા અખાયિકો પશ્ચિમ દિશામાં છે, તેથી પૂર્વમાં વિશેષાધિક, તેથી દક્ષિણમાં વિશેષાધિક અને તેથી ઉત્તરમાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરી સૌથી થોડા તેજસ્કાયિકો દક્ષિણ અને ઉત્તર દિશામાં હોય છે, તેથી પૂર્વ દિશામાં સંખ્યાતગુણા છે અને તેથી પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુસરીને સૌથી થોડા વાયુકાયિક જીવો પૂર્વ દિશામાં છે, પશ્ચિમ દિશામાં વિશેષાધિક છે, ઉત્તર દિશામાં વિશેષાધિક છે અને દક્ષિણ દિશામાં વિશેષાધિક છે. દિશાને અનુ સરીને સૌથી થોડા વનસ્પતિકાયિક પશ્ચિમ દિશામાં છે, પૂર્વ દિશામાં વિશેષાધિક, દક્ષિણ દિશામાં વિશેષાધિક અને ઉત્તર દિશામાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરી સૌથી થોડા બેઈન્દ્રિયો પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં વિશેષાધિક છે, દક્ષિણમાં વિશેષાધિક છે અને ઉત્તરમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા તેઈન્દ્રિયો પશ્ચિમ દિશામાં હોય છે,પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક અને ઉત્તરમાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરીને સૌથી થોડા ચઉરિન્દ્રિયો પશ્ચિમ દિશામાં છે, પૂર્વમાં વિશેષાધિક, દક્ષિણમાં વિશેષાધિક અને ઉત્તરમાં વિશેષાધિક છે. આ દિશાને અનુસરીને સૌથી થોડા નૈરવિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે અને દક્ષિણ દિશામાં અસંખ્યાતાગુણા છે. દિશાને અનુસરી સૌથી થોડા રત્નપ્રભા પૃથિવીના પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરમાં છે, અને દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણના અધ સપ્તમ નરકમૃથિવીના નૈરયિકોથી છઠ્ઠી, તમઃ પ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણા છે. દક્ષિણ દિશાના તમ પ્રભાકૃથિવીના નૈરયિકોથી પાંચમી ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વપશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે, તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકોથી ચોથી પંકપ્રભા પૃથિવીના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણના પંકપ્રભા પૃથિ વિના નૈરયિકોથી ત્રીજી વાલુકા પ્રભાના નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાતગુણા છે. તેથી દક્ષિણ Page #50 -------------------------------------------------------------------------- ________________ પદ-૩ 223 દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના વાલુકા પ્રભા પૃથિવીના નૈરયિકોથી બીજી શર્કરા પ્રભા નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાત ગુણા છે, થી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના શર્કરા પ્રભા પૃથિવીના નૈરયિકોથી આ રત્નપ્રભા પૃથિવીના નૈરમિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાત ગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણો છે. દિશાને અનુસરી સૌથી થોડા પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પશ્ચિમ દિશામાં છે. તેથી પૂર્વમાં વિશેષાધિક તેથી દક્ષિણમાં વિશેષાધિક, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરીને સૌથી થોડા મનુષ્યો દક્ષિણ અને ઉત્તર દિશાએ છે, તેથી પૂર્વમાં અસંખ્યાતગુણા છે અને પશ્ચિમમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા ભવનવાસી દેવો પૂર્વમાં અને પશ્ચિમમાં છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે, અને તેથી દક્ષિણમાં અસંખ્યાતગુણા છે. દિશાને આશ્રીને સૌથી થોડા વ્યંતર દેવો પૂર્વમાં છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, તેથી ઉત્તરમાં વિશેષાધિક છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા જ્યોતિષ્ક દેવો પૂર્વ અને પશ્ચિમમાં છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે, અને ઉત્તરમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા દેવો સૌધર્મ કલ્પના પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો ઇશાન કલ્પના પુર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો સનસ્કુમાર કલ્પના પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તર દિશાએ અસંખ્યાતગુણા છે, અને તેથી ઉત્તરમાં અંસખ્યાતગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો બ્રહ્મલોક કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે. તેથી દક્ષિણ દિશાએ અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો લાંતક કલ્પમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે, તેથી દક્ષિણમાં અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો મહાશુક કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે, અને તેથી દક્ષિણ દિશાએ અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો સહસ્ત્રાર કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે, અને તેથી દક્ષિણ દિશાએ અસંખ્યાતગુણા છે. ત્યાર પછી તે આયુષ્માનું શ્રમણ ! બહુ સમાનપણે-દેવો છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા સિદ્ધો ક્ષિણ અને ઉત્તર દિશાએ છે, તેથી પૂર્વમાં સંખ્યાતગુણા છે અને પશ્ચિમમાં વિશેષાધિક છે. [261] હે ભગવન્! નૈરયિકો, તિર્યંચયોનિકો, મનુષ્યો, દેવો, અને સિદ્ધોમાં પાંચ ગતિના સંક્ષેપથી ક્યા જીવો ક્યા જીવોથી અલ્પ, બહુતુલ્ય કે વિશેષાધિક છે?હે ગૌતમ! સૌથી થોડા મનુષ્યો છે, તેથી નૈરયિકો અસંખ્યાતગુણા છે, તેથી દેવો અસંખ્યાતગુણા છે, તેથી સિદ્ધો અનંતગુણા છે અને તેથી તિર્યંચયોનિકો અનુત્તગુણા છે. હે ભગવન્! એ નૈરયિકો, તિર્યંચયોનિકો, તિર્યંચયોનિકો સ્ત્રીઓ, મનુષ્ય, માનુષી, દેવો, દેવીઓ, અને સિદ્ધોમાં આઠ ગતિમાં સંક્ષેપ વડે જીવો ક્યા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડી માનુષી સ્ત્રીઓ છે, તેથી મનુષ્યો અસંખ્યાતગુણા છે, તેથી નૈરિયકો અસંખ્યાતગુણા છે, તેથી તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે, તેથી દેવો Page #51 -------------------------------------------------------------------------- ________________ 224 પન્નવસા-૩-૨૬૧ અસંખ્યાતગુણા છે, તેથી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી સિદ્ધો અનન્તગુણા છે, અને તેથી તિર્યંચો અનંતગુણા છે, હે ભગવન! ઈન્દ્રિયવાળા, એકન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિદ્રિય જીવોમાં ક્યા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પંચેન્દ્રિયો છે, તેથી ચઉરિન્દ્રિયો વિશે પાધિક છે, તેથી તે ઇન્દ્રિયો વિશેષાધિક છે, તેથી બેઇન્દ્રિયો વિશેષાધિક છે, તેથી અનિ જિયો અનન્તગુણા છે, તેથી એકેન્દ્રિયો અનન્તગુણ છે, તેથી સઇન્દ્રિયો વિશે પાધિક છે. હે ભગવન્! અપયા એવા સઇન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઈન્દ્રિયો, ઈન્દ્રિયો, ચઉરિન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં ક્યા જીવો ક્યા જીવોથી અલ્પ બહ તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! સૌથી થોડા પંચેન્દ્રિયો અપર્યાપ્ત છે, તેથી ચઉરિદ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તે ઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય અપર્યાપ્તા અનંતગુણા છે, અને તેથી સઇન્દ્રિયો અપ યતા વિશેષાધિક છે. હે ભગવનું ! પર્યાપ્તા સઈન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઈન્દ્રિયો, તેઈન્દ્રિયો, ચઉન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા ચઉન્દ્રિય પયક્તિા છે, તેથી પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તે ઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. તેથી એકેન્દ્રિય પઢિા અનન્તગુણા છે, તેથી ઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. હે ભગવન્! સઈન્દ્રિય પર્યાપ્તા અને અપતિ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા સઇન્દ્રિય અપર્યાપ્ત છે, તેથી ઈન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવનું ! એ પર્યાપ્તા અને અસ્થમા એકેન્દ્રિયોમાંસંબંધે પ્રશ્ન છે ગૌતમ ! સૌથી થોડા એકેન્દ્રિય અપર્યાપ્ત છે, તેથી એકન્દ્રિય પર્યાપ્તા સંખ્યાત ગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્ત બેઈન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા પયા બેઇન્દ્રિયો છે, તેથી અપયા બેઈન્દ્રિયો અસંખ્યાતગુણા છે. હે ભગવન! એ પર્યાપ્તા અને અપતા તેઈન્દ્રિયોમાં ક્યા જીવો ક્યા જીવોથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા તેઈન્દ્રિયો પર્યાપ્તા. છે, તેથી તે ઈન્દ્રિય અપાયમા અસંખ્યાતગુણા છે. હે ભગવન! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા. ચઉરિદ્રિય જીવોસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્ત છે, તેથી ચઉન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. હે ભગવનું એ પર્યાપ્તા અને અપયત પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પંચેન્દ્રિય પર્યાપ્ત છે, તેથી પંચેન્દ્રિય અપ થતા અસંખ્યાતગુણ છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા સઇન્દ્રિયો, એકે દ્રિયો, બેઇજિયો, તેઈન્દ્રિયો ચઉન્દ્રિય પંચેન્દ્રિય સંબંધે પ્રશ્ન- હે ગૌતમ સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્તા છે પર્યાપ્ત છે, તેથી પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી પંચેન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણ છે, તેથી ચઉન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. તેથી તે ઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. તેથી એકેન્દ્રિય અપાયમ અનન્તગુણા છે, તેથી સઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય પયક્તિા સંખ્યાતગુણા છે, તેથી ઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી સઇન્દ્રિયો વિશેષાધિક છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ પદ-૩ 225 [263 હે ભગવન્! સકાયિક, પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુ કાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક અને અકાયિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા ત્રસકાયિકો છે, તેથી તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પૃથિવીકાયિકો વિશેષાધિક છે. તેથી અાયિકો વિશેષાધિક છે, તેથી વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અકાયિકો અનંતગુણ છે, તેથી વનસ્પતિ કાયિકો અનંતગુણ છે, અને તેથી સકાયિકો વિશેષાધિક છે. હે ભગવન્! અપ સમાવિક, પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિકસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા અપતા તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત અકાયિકો વિશેષા ધિક છે. તેથી અપર્યાપ્તા વાયુકા યિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત વનસ્પતિકાયિકો. અનંતગુણા છે, તેથી અપર્યાપ્ત સકાયિકો વિશેષાધિક છે. હે ભગવનું ! એ પર્યાપ્ત સકાયિક, પૃથિવીકાયિક, અષ્કાયિક, એસ્કાયિક, વાયુકાયિક, વાયુકાયિક, વનસ્પતિ કાયિક અને ત્રસકાયિકસંબંધે પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્તા ત્રસકાયિકો છે, તેથી પપ્તાતેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાપૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તાઅષ્કાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તાવાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પતાવનસ્પતિકાયિક અનન્તગુણો છે, તેથી પયહાસકાયિકો વિશેષાધિક છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્ત સકાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા સકાયિક અપર્યાપ્ત છે, તેથી સાયિક પયત સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પતિ અને અપર્યાપ્ત પૃથિવી કાયિકોસંબંધે પ્રશ્ન. સૌથી થોડા અપર્યાપ્ત પૃથિવિ કાયિકો છે તેથી પર્યાપ્ત પૃથિવિ કાયિકો અસંખ્યાત ગુણા છે વાવતું હે ગૌતમ! સૌથી થોડા અપર્યાપ્ત વનસ્પતિકાયિકો છે, તેથી પર્યાપ્તા વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે. હે ભગવનુ ! એ પર્યાપ્તા અને અપર્યાપ્ત ત્રસકા યિકોમાં સંબંધે પ્રશ્ન ? હે ગૌતમ ! સૌથી થોડા પર્યાપ્તા ત્રસકાયિકો છે. તેથી અપર્યા. ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપયા સકાયિક, પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પતા ત્રસકાયિકો છે, તેથી આપણા ત્રસકાયિકો સંખ્યાત ગુણા છે. તેથી અપર્યાપ્તા તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્ત પૃથિવી કાયિકો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્તા અપ્નાયિકો વિશેષાધિક છે, તેથી અપયા વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા તેજસ્કાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપયત વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્તા સકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત સકાયિકો વિશેષાધિક છે અને તેથી સકાયિકો વિશેષાધિક છે. [26] હે ભગવન્! એ સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અપ્લાયિકો, સૂમ તેજસ્કાયિકો, સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને સૂક્ષ્મ નિગોદમાં કોણ કોનાથી અલ્પ,બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા સૂક્ષ્મ 1i5 Page #53 -------------------------------------------------------------------------- ________________ 226 પન્નવાય-૩-૨૪ તેકાયિકો છે, તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિક વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ અકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાત ગુણા છે, તેથી સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનંતગુણા છે અને તેથી સૂક્ષ્મો વિશેષાધિક છે. હે ભગવન્! એ અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ નિગોદસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્તા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે. તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી.કાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપયા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાત ગુણા છે, તેથી અપર્યાપ્તા સૂમ વનસ્પતિકાયિકો અનન્ત ગુણા છે, તેથી અપતિ સૂક્ષ્મ વિશેષાધિક છે. હે ભગવન્! પતિ સૂક્ષ્મો, સૂક્ષ્મ પૃથિવીકોયિકો,યાવતુ સૂક્ષ્મ નિગો દોમાં સંબંધે પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્ત તેજસ્કા યિકો છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વન તિકાયિકો અનન્તગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે. હે ભગવનું ! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ! સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્ત છે, તેથી સૂક્ષ્મ પતિ સંખ્યાતગુણો છે. હે ભગવન્! એ પતિ અને અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવી કાયિકોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો સંખ્યાતગુણ છે. ભગવનું ! એ પર્યાપ્ત અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, યાવતુ સૂક્ષ્મનિગોદોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા અપયતા સૂક્ષ્મ તેજસ્કાયિકો છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવી કાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપકાયિકો વિશેષાધિક છે, તેથી અપ થતા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂકમ તેજસ્કાયિકો વિશેષાધિક છે,તેથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પયત સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ વિશેષાધિક છે અને તેથી સૂક્ષ્મ વિશેષાધિક છે. [25] હે ભગવન્! એ બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અપ્લાયિકો. બાદર વાયુકાયિકો, બાદરે વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિ કોમાં કોણ કોનાથી અલ્પ વિગેરે છે? હે ગૌતમ! સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, તેથી બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર પૃથિવી કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અપ્લાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી બાદર વિશેષાધિક છે. હે ભગવન્! અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિકો, યાવતુ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ વિગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્તા બાદર ત્રસકયિકો છે, તેથી અપતિ બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપયામા પ્રત્યેક શરીર બાબર વનસ્પકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્યા બાદર નિગોદો .. Page #54 -------------------------------------------------------------------------- ________________ 227 અસંખ્યાતગુણા છે, તેથી અપયા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા બાદર અપ્નાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપ યતા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્યા બાદ વનસ્પતિ કાયિકો અનન્તગુણા છે, તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. હે ભગવનું ! એ પર્યાપ્ત બાદર જીવો, યાવતુ બાદર ત્રાસકયિકોમાં કોણ કોનાથી અલ્પ વિગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા પ્રયતા બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્ત બાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યા. પ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પઢિાબાદરનિગોધે અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત બાદરપૃથિવીકાયિકોઅસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદરઅપ્રકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરવાયુકાયિકો અસંખ્યાત ગુણ છે, તેથી પર્યાપ્તાબાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી બાદર પર્યાપ્ત વિશેષાધિક છે. હે ભગવન્! એ પયપ્તા અને અપયક્તિા બાદર જીવોમાં કોણ કોનાથી અલા છે? હે ગૌતમ ! સૌથી થોડા બાદર પર્યાપ્ત છે તેથી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, તે ભગવનુ ! પર્યાપ્તા અને અપર્યાપ્ત બાદર જીવી, ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ છે? હે ગૌતમ ! સૌથી થોડા પર્યાપ્ત બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્ત બાદ ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરપૃથિવીકાયિકો. અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદરવાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તાબાદરતેજસ્કાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપર્યાપ્ત પ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદરનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તાબાદરપૃથિવીકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપયાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપયા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણ છે, તેથી પર્યાપ્તાબાદરવનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્ત બાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે અને તેથી બાદર જીવો વિશેષાધિક છે. [26] એ સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અપ્લાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો,સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ નિગોદા, બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અકાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકા, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, તેથી બાદર તેજલ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અંસખ્યાત ગુણાછે,તેથી બાદરનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર પૃથિવીકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વાયુકાયિકો અસ ખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ અકાયિકો વિશેષાધિક છે. તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદરવન સ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી બાદર જીવો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મવનસ્પતિ કાયિકો Page #55 -------------------------------------------------------------------------- ________________ 228 અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. હે ભગવન્! એ અપ- યક્ષિા, સૂક્ષ્મ સૂક્ષ્મ પૃથિવીકાયિકો, યાવત્ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્તાબાદત્ર સકાયિકો છે, તેથી અપવાબાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપક્ષમા પ્રત્યેક- શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે, તેથી અપથતાબાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે તેથી અપયપ્તિસૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તસૂક્ષ્મવાયુકાયિકો વિશેષા- ધિક છે, તેથી અપર્યાપ્તસૂનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદરવનસ્પતિ કાયિકો અનંતગુણા છે, તેથી અપયામાબાદર વિશેષાધિક છે, તેથી અપયક્તિ સૂક્ષ્મ વનસ્પતિકાયિકો વિશેષ છે તેથી તેજસ્કાયિકો વિશેષ છે, તેથી અપર્યાપ્તા- સૂક્ષ્મજીવો વિશેષાધિક છે. હે ભગવનું એ પર્યાપ્તા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, વાવતુ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે. હે ગૌતમ ! સૌથી થોડા પપ્તા બાદરતાત્કાયિકો છે, તેથી પર્યાપ્ત બાદરત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે,તેથી પર્યાપ્ત બાદ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરપૃથિવીકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી પહાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પસાબાર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મતેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પતાસૂક્ષ્મઅકાયિકો વિશેષાધિક છે, તેથી પતાસૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરવનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી પર્યાપ્ત બાદર વિશેષાધિક છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, અને તેથી સૂક્ષમ પર્યાપ્તા વિશેષાધિક છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર જીવો માં કોણ કોનાથી અલ્પ.બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પર્યાપ્તા બાદર જીવો છે અને તેથી અપયા બાદર જીવો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો અસંખ્યાતગુણા છે અને તેથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન્! પર્યાય અને અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો,વાવતું બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્ય. બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા બાદર તેજસ્કાયિક પયતા છે, તેથી પયાબાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તાબાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તપ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત બાદરનિગોદો અસંખ્યાતગુણા છે,તેથી પયહાબાદર પૃથિવીકાયિકો. અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદરવાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપયાબાદરતેજસ્કાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપયHપ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપર્યાપ્તા બાદરનિગોદો અસંખ્યાતગણા છે, તેથી અપર્યાપ્તાબાદર પૃથિવીકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપર્યાપ્તાબાદરઅપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી Page #56 -------------------------------------------------------------------------- ________________ - - - પદ-૩ 229 અપMિાબાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપયપ્તિસૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તસૂક્ષ્મપૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપપ્તિસૂક્ષ્મઅખાયિકો વિશેષાધિક છે, તેથી અપતિસૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મતેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મઅપ્લાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તાસૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તસૂક્ષ્મનિગોદો અસંખ્યાત ગુણા છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મ નિગોદો સંખ્યાતગુણા છે, તેથી પયહાબાદરવનસ્પતિ કાયિકો અનંતગુણા છે, તેથી બાદર વિશેષાધિક છે, તેથી અપર્યાપાબાદરવનસ્પતિ કાયિકો અસંખ્યાતગુણો છે, તેથી બાદરઅપર્યાપ્તાવિશેષાધિક છે, તેથી બાદરજીવો વિશેષા ધિક છે, તેથી અપયત સૂક્ષ્મવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ અપ થતા વિશેષાધિક છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મવનસ્પતિકાયિકો સંખ્યાતગુણ છે, તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે, અને તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. [27] હે ભગવન્! એ સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી અને અયો ગીમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો મનોયોગી છે, તેથી વચનયોગી અસંખ્યાતગુણા છે, તેથી અયોગી અનંતગુણા છે, તેથી કાયયોગી અનંતગુણા છે અને તેથી સયોગી વિશેષાધિક છે. [68] હે ભગવન્! સવેદી-સ્ત્રીવેદી, પુરુષવેદી,નપુંસકવેદી અને અવેદીજીવોમાં કોણ કોનાથી અલ્પ, બૃહ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા પુરુષવેદી છે, તેથી સંખ્યાતગુણા સ્ત્રીવેદી છે, તેથી અનન્તગુણ અવેદી છેતેથી અનંતગુણા નપુંસકવેદી છે, અને તેથી સવેદી જીવો વિશેષાધિક છે. [269 હે ભગવન્! સકષાયી, ક્રોધકષાયી, માનકષાયી, માયાકષાયી, લોભ કયાયી અને અકષાયમાં કોણ કોનાથી અલ્પ બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો અકષાયી છે, તેથી માનકષાયી અનન્તગુણા છે, તેથી ક્રોધ કષાથી વિશેષાધિક છે, તેથી માયાકષાયી વિશેષાધિક છે, તેથી લોભકષાયી વિશેષાવિક છે, તેથી સકષાથી વિશેષાધિક છે. [27] હે ભગવનું ! વેશ્યાવાળા, કુષ્ણલેશ્યાવાળા નીલલેક્ષાવાળા, કાપોત લેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પદ્મવેશ્યાવાળા, શુક્લલેશ્યાવાળા અને વેશ્યારહિત એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા જીવો શુક્લલેશ્યાવાળા છે, તેથી પાલેશ્યાવાળા સંખ્યાતગુણ છે, તેથી તેજલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી વેશ્યારહિત અનંતગુણા છે, તેથી કાપોતલેયાવાળા અનંત ગૂણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કણલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી સામાન્ય વેશ્યાવાળા વિશેષાધિક છે. [71] હે ભગવનું સમ્યગુદષ્ટિ, મિથ્યાર્દષ્ટિ અને મિશ્રદષ્ટિ એ જીવોસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા જીવો મિશ્રદષ્ટિવાળો છે, તેથી સમ્યગ્દષ્ટિ અનન્તગુણા છે અને તેથી મિથ્યાદષ્ટિ જીવો અનન્તગુણા છે. [272] હે ભગવન્! એ અભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃ પર્યવ જ્ઞાની અને કેવળજ્ઞાનીમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે Page #57 -------------------------------------------------------------------------- ________________ 230 પન્નવસા-૩-૨૭૨ ગૌતમ ! સૌથી થોડા જીવો મન:પર્યવજ્ઞાની છે, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણ છે, તેથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક છે અને બન્ને પરસ્પર તુલ્ય છે, તેથી કેવલજ્ઞાની અનન્તગુણા છે. હે ભગવન્! એ મતિજ્ઞાની ઋતઅજ્ઞાની અને વિભંગ જ્ઞાની સંબંધે પ્રશ્ન થુત હે ગૌતમ ! સૌથી થોડા જીવો વિર્ભાગજ્ઞાની છે, તેથી મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની અનન્તગુણા છે અને પરસ્પર તુલ્ય છે. હે ભગવન્! આભિ નિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન ૫ર્યવજ્ઞાની, કેવલજ્ઞાની, મતિ અજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિભંગ જ્ઞાની સંબંધ પ્રસ્ત હે ગૌતમ ! સૌથી થોડા મન:પર્યવજ્ઞાની છે, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા, તેથી અભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક અને પરસ્પર તુલ્ય તેથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાતગુણા તેથી કેવલજ્ઞાની અનન્તગુણા તેથી મતિઅજ્ઞાની અને શ્રુત અજ્ઞાની અનંતગુણા અને પરસ્પર તુલ્ય છે. [73] હે ભગવન્! એ ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવલદર્શની જીવોનો પ્રશ્ન. હે ગૌતમ ! સૌથી થોડા જીવો અવધિદર્શની છે, તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા. છે. તેથી કેલવદર્શની, અનંતગુણા છે, તેથી અચક્ષુદર્શની અનંતગુણા છે. [274] હે ભગવન્! એ સંયત, અંસયત, સંયતાસંત અને નોસંયતનોસંયતા સંયત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો સંયત છે, તેથી સંયતાસંયત અસંખ્યાતગુણા છે, તેથી નોસંયતનો અસંયત નોસંયતાસંત અનંતગુણા છે અને તેથી અસંયત અનન્તગુણા છે. [27] હે ભગવન! એ સાકારોપયોગવાળા અને અનાકારોપયોગવાળા જીવો માં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો અનાકારોપયોગવાળા છે, તેથી સાકારોપયોગવાળા સંખ્યાતગુણા છે. [27] હે ભગવન્! આહારક અને અનાહારક જીવો નો પ્રએ હે ગૌતમ! સૌથી થોડા જીવો અનારક છે, અને તેથી આહારક અસંખ્યાતગુણા છે. ર૭૭ હે ભગવન્! એ ભાષક જીવો નો પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા ભાષક જીવો છે અને અભાષક જીવો અને અનંતગણો છે. 278] હે ભગવન્! એ પરીત્ત, અપરીત્ત અને નોપરીત-નોઅપરીત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા પીત્ત જીવો છે. નોપરીન્ન-નોઅપરીત્ત જીવો અનંતગુણા છે, તેથી અપરીત્ત જીવો અનન્તગુણા છે. [27] હે ભગવન્! એ પર્યાપ્તા, અપર્યાપ્તા અને નોપર્યાપ્તા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો નોપયા નોઅપયતા છે, તેથી અપર્યાપ્તા અનન્તગુણા છે અને તેથી પર્યાપ્તા સંખ્યાતગુણા છે. 280] હે ભગવન્! એ સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મ-નોબાદર જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો નોસૂક્ષ્મ નોબાદર છેતેથી બાદર અનંતગુણા છે, તેથી સૂક્ષ્મ અસંખ્યાતગુણા છે. 281] હે ભગવન્! એ સંજ્ઞી જીવો, અસંજ્ઞી જીવો અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવો નો પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા સંગી જીવો છે, તેથી નોસંગી-નોઅસંજ્ઞી જીવો અનંતગુણા છે અને તેથી અસંશી જીવો અનંતગુણા છે. [282] હે ભગવન્! એ ભવસિદ્ધિક, અભવસિદ્ધક અને નોભિસિદ્ધિક જીવો નો Page #58 -------------------------------------------------------------------------- ________________ પદ-૩ 231 પ્રશ્ન સૌથી થોડા જીવો અભાવસિદ્ધિક છે, તેથી નોભવસિદ્ધિક-નોઅભિદ્ધિક જીવો અનંતગુણા છે, તેથી ભવસિદ્ધિક જીવો અનંતગુણા છે. [23] હે ભગવન્! એ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવા સ્તિકાય. પુદ્ગલાસ્તિકાય અને અદ્ધાસમયોમાં દૂધ્યાર્થરુપે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! ધમસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય એ ત્રણે દૂધ્યાર્થરૂપે તુલ્ય છે અને સૌથી થોડા છે, તેથી જીવાસ્તિકાય દ્રવ્યાર્થરૂપે અનંત ગુણ છે, તેથી પુલાસ્તિકાય દ્રવ્યાર્થરૂપે અનન્તગુણા છે, તેથી અદ્ધાસમય દ્રવ્યકર્થરૂપે અનન્તગુણ છે. હે ભગવન્! એ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ તિકાય, જીવાસ્તિકાય, પુદુગલાસ્તિકાય અને અદ્ધાસમયોમાં પ્રદેશાર્થરૂપે નો પ્રશ્ન. હે ગૌતમ ! ધમસ્તિકાય અને અધમસ્તિકાય એ બન્ને પ્રદેશાર્થરૂપે સરખા છે અને સૌથી થોડા છે. તેથી જીવાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનંતગુણ છે, તેથી પુદ્ગલાસ્તિકાય પ્રદેશરૂપે અનન્ત ગુણા છે, તેથી અદ્ધાસમયો પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે અને તેથી આકાશાસ્તિકાય પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. હે ભગવન્! એ ધમસ્તિકામાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે નો પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા ધમસ્તિકાય દ્રવ્યરૂપે એક છે અને પ્રદેશરૂપે અસંખ્યાત ગુણ છે. હે ભગવન્! એ અધમસ્તિકામાં દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે નો પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા અધમસ્તિકાય દ્રવ્યરૂપે એક છે, અને પ્રદેશરૂપે અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ આકાશાતિ કાયમાં દ્રવ્યરુપે અને પ્રદેશરૂપે નો પ્રશ્ન ગૌતમ દ્રવ્યરૂપે આકાશાસ્તિકાય એક છે અને સૌથી અલ્પ છે, અને તે પ્રદેશરૂપે અનન્તગુણ છે.હે ભગવનુએ જીવાસ્તિકાયમાં દ્રવ્યરૂપે અને પ્રદેશ રૂપે પ્રસ્ત હે ગૌતમ ! સૌથી થોડા જીવાસ્તિ કાય દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે. હે ભગવન્! એ પુદ્ગલાસ્તિકાયમાં દ્રવ્ય રૂપે અને પ્રદેશરૂપે નો પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા પુદ્ગલા તિકાય દ્રવ્યરૂપે છે અને તે પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણ છે. અદ્ધાસમય સંબંધે પ્રશ્ન થતો નથી, કારણ કે તેને પ્રદેશો નથી. હે ભગવન્! એ ધમસ્તિકાય, અધમતિ કાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને અાસમયોમાં દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે પ્રદેશાર્થરૂપે કોણ કોના થી અલ્પ, બહુ તુલ્ય, કે વિશેષાધિક છે? હે ગૌતમ! ધમસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યોર્થરૂપે પરસ્પર તુલ્ય છે અને સૌથી થોડા છે. અને તેથી ધમસ્તિકાય અને અધમસ્તિકાય એ બન્ને પ્રદેશરૂપે તુલ્ય છે અને અસંખ્યાતગુણ છે. તેથી જીવાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણ છે અને તેથી પ્રદેશરૂપે તે અસંખ્યાતગુણ છે, તેથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપે અનન્તગુણા છે. તેથી તે પ્રદેશરૂપે અસંખ્યાતગુણા છે. તેથી અદ્ધાસમય દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે. અને તેથી આકાશાસ્તિકાય પ્રદેશરૂપે અનન્તગુણ છે. [284] હે ભગવન્! એ ચરમ અને અચરમ જીવોસંબંધે પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા અચરમ જીવો છે, અને તેથી ચરમજીવો અનન્તગુણા છે. 285 હે ભગવન્! એ જીવો, પુદ્ગલો, અદ્ધાસમયો, સર્વદ્રવ્યો, સર્વપ્રદેશો, અને સર્વ પર્યાયોમાં સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા જીવો છે, તેથી પુદગલો અનન્ત. ગુણા છે, તેથી અદ્ધાસમયો અનન્તગુણ છે, તેથી સર્વદ્રવ્યો વિશેષાધિક છે, તેથી તેથી સર્વ પ્રદેશ અનન્તગુણ છે અને તેથી સર્વ પયયો અનન્તગુણા છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ 232 પન્નવણા-૩-૨૮૬ [286-287] ક્ષેત્રને અનુસારે સૌથી થોડા જીવો ઉર્ધ્વ લોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રને અનુસારે સૌથી થોડા નૈરયિકો ત્રણ લોકમાં છે, તેથી અધોલોકનેતિયશ્લોકમાં અસંખ્યાતગુણા હોય છે અને તેથી અધોલોકમાં અસંખ્યાતગણી હોય છે. ક્ષેત્રને અનુસરી સૌથી થોડા તિર્યંચો ઉર્ધ્વ લોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યતાણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વ લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ થોડી તિર્યંચસ્ત્રીઓ ઉર્ધ્વ લોકમાં છે, તેથી ઉર્ધ્વ લોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગણી છે. તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા મનુષ્યો ત્રણલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યા તગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી મનુષ્ય સ્ત્રીઓ ત્રણ લોકમાં છે, તેથી ઉદ્ગલોક તિર્યશ્લોકમાં સંખ્યાત ગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી ઉદ્ગલોકમાં સંખ્યાત ગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, અને તેથી તિર્યગ્લોકમાં સંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા દેવો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે. તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધો લોકનતિર્યશ્લોકમાં સંખ્યાલગણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગણા છે અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી દેવીઓ ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકતિયશ્લોકમાં સંખ્યાત ગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે. [288] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસી દેવો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉદ્ગલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોતિર્યશ્લોક, તિર્યશ્લોક, અને તેથી અધોલોકમાં ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસિની દેવીઓ ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉદ્ગલોક તિર્યશ્લોકમાં અંસખ્યાતગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, અને તેથી અધોલોકમાં અસંખ્યાતગુણી છે, ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વાનમંતર દેવો ઉર્ધ્વલોકમાં છે. તેથી ઉધવલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં સંખ્યાત ગુણા છે, તેથી અધોલોકનેતર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાત, ગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી વાનમંતર દેવીઓ ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વ લોક-તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણી છે, તેથી અધોલોકમાં અસંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે. ક્ષેત્રની Page #60 -------------------------------------------------------------------------- ________________ પદ-૩. 233 અપેક્ષાએ સૌથી થોડા જ્યોતિષિક દેવો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધો લોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિશ્લોકમાં અસંખ્યાત. ગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા જ્યોતિષિક દેવીઓ ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યાતણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતણાં છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાત ગુણ છે. ક્ષેત્રની અપેક્ષા એ સૌથી થોડી વૈમાનિકો દેવીઓ ઉદ્ગલોકતિર્યશ્લોકમાં છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકનતિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાત ગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણી છે. [28] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા એકેન્દ્રિય જીવો ઉદ્ગલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા. છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો ઉર્ધ્વલોકતિશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાત ગણા છે, તેથી અધો લોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી, અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા એકેન્દ્રિય જીવો ઉર્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોક અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. [29] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા બેઈન્દ્રિય જીવો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વ લોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ અપયા બેઈન્દ્રિય જીવો સૌથી થોડા ઉર્વલોકમાં છે, તેથી ઉર્વીલોકનતિર્યશ્લોકમાં તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણ છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યા ગુણા. છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણો છે. ક્ષેત્ર ની અપેક્ષાએ સૌથી થોડા પયહા બેઈન્દ્રિયો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વ લોક તિર્યગ્લો કમાં અસંખ્યાતગુણો છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધો લોક તિર્યલોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેઈન્દ્રિયો ઉ લોકમાં છે, ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકનતિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપાતા તેઈન્દ્રિયો ઉર્ધ્વલોકમાં છે, તેથીઉદ્ગલોક તિર્યશ્લોકમાં અસખ્યાતગુણા છે, તેથી ત્રણલલોકમાં અસંખ્યાગુણા છે, તેથી અધો લોક તિર્યગ્લો Page #61 -------------------------------------------------------------------------- ________________ 234 પન્નવા - 3 -290 કમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સખ્યાતગુણા છે. અને તેથી તિર્યશ્લોકમાં સખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપાતા તે ઇન્દ્રિયો ઉર્વલોકમાં છે. તેથીઉર્વ લોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધો લોકમાં સંખ્યાતગુણ છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેઈન્દ્રિય પર્યાપ્ત ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્વલોકનતિયશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં અસંખ્યા ગણા છે, તેથી અધો. લોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ચઉરિદ્રિય જીવો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છેતેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેની તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા ચઉરિદ્રિય જીવો ઉર્વલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી. ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધો લોક- તિર્યગ્લો- કમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. [21] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પંચેન્દ્રિય જીવો લોકમાં છે, તેથી ઉદ્ધ લોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ઉર્વલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત પંચેન્દ્રિયો ત્રણ લોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગણા છે, તેથી અધોલોક તિર્યશ્લોકમાં સંખ્યાલગણા છે, તેથીઉર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્ત પંચેન્દ્રિયો ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકનેતર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. રિ૯૨] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પૃથિવીકાયિકો ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણ છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાતણા છે. અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત પૃથિવીકાયિકો ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્થગ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ઉદ્ધ લોકમાં અસંખ્યાતગુણા છે અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પર્યાપ્ત પૃથિવીકાયિકો ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક Page #62 -------------------------------------------------------------------------- ________________ પદ-૭ ૨૩પ તિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉથ્વલોકમાં અસંખ્યાતગુણા છે. અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અકાયિકો ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાત ગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્ત અપ્લાયિકો ઉર્ધ્વલોકતિર્યશ્લોકમાં છે. તેથી અધોલોકમાં વિશેષા ધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા અપ્નાયિકો ઉર્ધ્વલોકતિયશ્લોકમાં છે. તેથી અધોલોક તિર્યગ્લો કમાં વિશેષાધિક છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પમા અખંયિકો ઉર્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે. તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વ લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા તેજસ્કાયિકો ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી અધોલોકમાં વિશેષાવિક છે, ક્ષેત્રને અનુસારે સૌથી થોડા અપર્યાપ્ત તેજસ્કાયિકો ઉર્વીલોક તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાત ગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પ્રયતા તેજસ્કાયિકો ઉર્વલોકતિર્યશ્લોકમાં છે, તેથી અધો લોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અંસખ્યાતગુણ છે, તેથી ઉધવલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વાયુકાયિકો ઉર્વલોક તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષા ધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા વાયુકાયિકો ઉર્વલોકતિર્યશ્લોકમાં છે. ક્ષેત્રની અપેક્ષા એ સૌથી થોડા વનસ્પતિકાયિકો ઉદ્ધ લોક-તિર્યશ્લોકમાં છે, તેથી અધોલોક તિર્યશ્લોકમાં વિશેષા ધિક છે, તેથી તિર્યગ્લો કમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપયા વનસ્પતિકાયિકો ઉર્ધ્વલોક તિર્યશ્લોકમાં છે. રિહ૩] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ત્રસકાયિકો ત્રણલોકને વિષે છે. તેથી ઉદ્ગલોકનીતિર્યશ્લોકને વિષે અસંખ્યાતણા છે, તેથી અધોલોકનતિશ્લોકને વિષે સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા અપર્યાપ્તા ત્રસકાયિકો ત્રણ લોકમાં છે. [295 હે ભગવન્! એ આયુષ કર્મના બન્ધક, અબન્ધક, પર્યાપ્તા, અપર્યાપ્તા, Page #63 -------------------------------------------------------------------------- ________________ 236 અન્નવણા - 3}-295 સૂતેલા, જાગૃત,સમુદ્યાતવાળા, સમુદ્દઘાતરહિત, સાતાને વેદતા, અસાતાને વેદતા, ઇન્દ્રિયના ઉપયોગવાળા, નોઇન્દ્રિયનો ઉપયોગવાળા, સાકાર ઉપયોગવાળા અને અનાકાર ઉપયોગવાળા જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો આયુષકર્મના બન્ધક છે, તેથી અપર્યાપ્ત જીવો સંખ્યાતગુણા . છે, તેથી સૂતેલા જીવો સંખ્યાતગુણા છે, તેથી સમુદ્યાતને પ્રાપ્ત થયેલા જીવો સંખ્યાત. ગુણા છે, તેથી સાતવેદનીયનો અનુભવ કરનારા જીવો સંખ્યાતગુણા છે. તેથી ઈન્દ્રિ યના ઉપયોગવાળા જીવો સંખ્યાતગુણા છે, તેથી અનાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી સાકાર ઉપયોગવાળા સંખ્યાતગુણો છે, તેથી નોઈદ્રિયના ઉપયોગવાળા વિશેષાધિક છે, તેથી અસાતવેદની કર્મનો અનુભવ કરનારા વિશેષાધિક છે, તેથી સમુદ્યાતને નહિ પ્રાપ્ત થયેલા જીવો વિશેષાધિક છે, તેથી જાગૃત જીવો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા વિશેષાધિક છે, અને તેથી આયુષકર્મના અબન્ધક વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા પગલો ત્રણલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક તિર્યગ્લો કમાં અનન્ત ગુણા છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, અને તેથી અધોલોકમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા પુદ્ગલો ઉર્ધ્વદિશામાં છે, તેથી અધોદિશામાં વિશેષાધિક છે, તેથી ઉત્તર-પૂર્વમાં અને દક્ષિણ- પશ્ચિમમાં અસંખ્યાતગુણા અને બન્ને વિદિશામાં પરસ્પર સરખા છે. તેથી દક્ષિણ-પૂર્વમાં અને ઉત્તર-પશ્ચિમમાં બન્ને સ્થળે સરખા અને વિશેષાધિક છે, તેથી પૂર્વમાં અસંખ્યાતગુણા છે, તેથી પશ્ચિમમાં વિશે પાધિક છે, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા દ્રવ્યો ત્રણલોકમાં છે, તેથી ઉથ્વલોક-તિર્યશ્લોકમાં અનન્તગુણા છે, તેથી અધોલોક તિર્યગ્લો કમાં વિશેષાધિક છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં અનન્ત ગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દ્રવ્યો અધો દિશામાં છે, તેથી ઉર્ધ્વ દિશામાં અનન્તગુણા છે, તેથી ઉત્તરપૂર્વ અને દક્ષિણ પશ્ચિમ-અસંખ્યાતણાં અને બન્ને સ્થળે પરસ્પર સરખાં છે, તેથી દક્ષિણપૂર્વ અને ઉત્તર પશ્ચિમ બન્ને સ્થળે પરસ્પર સરખાં અને વિશેષાધિક છે, તેથી પૂર્વમાં અસંખ્યાતગુણાં છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે, અને તેથી ઉત્તરમાં. વિશેષાધિક છે. [29] હે ભગવનું ! પરમાણપુદ્ગલો, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિક અને અનન્તપ્રદેશિક સ્કન્ધોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાથપણે અને દ્રવ્યાર્થ પ્રદેશાર્થપણે. કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા અનન્ત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે છે, તેથી પરમાણુપુદ્ગલ દ્રવ્યાર્થપણે અનન્તગુણા છે, તેથી સંખ્યાત પ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થપણે-અનન્તપ્રદેશિક ધો પ્રદેશાર્થપણે સૌથી થોડા છે, તેથી પરમાણુપુગલો અપ્રદેશાર્થપણે-દ્રવ્યાર્થપણે અનન્તગુણા છે, તેથી સંખ્યાત પ્રદેશિક સ્કંધો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યા પ્રાદેશિક સ્કંધો પ્રદેશાર્થપણે અનન્તગુણા છે, તેથી પરમાણુપુદ્ગલો દ્રવ્યા-અપ્રદેશાર્થપણે અનન્ત ગુણા છે, તેથી સંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે, અને તે પ્રદેશાર્થપણે Page #64 -------------------------------------------------------------------------- ________________ પદન્ડ 237 સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશિક સ્કંધો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, અને તે પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ એક પ્રદેશાવઢ, સંખ્યાતપ્રદેશા વગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ પ્રદેશાર્થપણે સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! સૌથી થોડા એક પ્રદેશાવગાઢ પુદગલો દ્રવ્યાર્થ પણે છે, તેથી સંખ્યાતપ્રદેશાવગાઢ પગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતપ્રદેશાવગાઢ છે, તેથી અસંખ્યાતપ્રદેશાવગાઢ પુગલો દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણા છે. પ્રદેશાર્થપણે-સૌથી થોડા એકપ્રદેશાવગાઢ પગલો પ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતપ્રદેશાગાઢ પુદ્ગલો પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશાવગાઢ પગલો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. પ્રત્યાર્થ પ્રદેશાર્થપણે-સૌથી થોડા એકપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે અને તે પ્રદેશાર્થપણે સંખ્યા તગુણા છે, તેથી અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થ પણે અસંખ્યાતગુણા છે, અને તે પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એક સમયની સ્થિતિવાળા, સંખ્યાતા સમયની સ્થિતિવાળા અને અસંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલો સંબંધે પશ્ન હે ગૌતમ ! એક સમયની સ્થિતિવાળા યુગલો પ્રત્યાર્થપણે સૌથી થોડા છે, તેથી સંખ્યાતા સમયની સ્થિતિવાળા દ્રવ્યાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલો દ્રવ્યાર્થ પણે અસંખ્યા સગુણા છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો પ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલો પ્રદેશાર્થપણે સંખ્યાત ગુણા છે, તેથી અસંખ્યાત સમયની સ્થિતિવાળા પગલો પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. પ્રત્યાર્થ પ્રદેશાર્થપણે -સૌથી થોડા એક સમયની સ્થિતિવાળા પુદ્ગલો દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે છે, તેથી સંખ્યાતા સમયની સ્થિતિવાળા પદુગલો દ્રવ્યાર્થપણે સંખ્યાત. ગુણા છે, અને પ્રદેશાર્થપણે સંખ્યાતગુણા છે, તેથી અસંખ્યાતા સમયની સ્થિતિવાળા પુદ્ગલો દ્રવ્યાર્થ પણે અસંખ્યાતગુણા છે, અને પ્રદેશાર્થપણે અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એક એક ગુણ કાળા, સંખ્યાતુણા કાળા, અસંખ્યાતગુણા કાળા અને અનન્ત. ગુણા કાળા પુદ્ગલોમાં દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, અને પ્રદેશાર્થપણે અસંખ્યાત ગુણા છે. હે ભગવન્! એક એકગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાતગુણકાળા અને અનન્તગુણ કાળા પુદ્ગલોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! જેમ સામાન્ય પગલો સંબંધે કહ્યું તેમ અહીં કહેતું. એમ સંખ્યાતગુણ કાળા સંબંધે પણ કહેવું. એ રીતે બાકીના વર્ણ, ગંધ અને રસ સંબંધે કહેવું. સ્પર્શમાં કર્કશ, મૃદુ, ગુરુ અને લઘ સ્પર્શ સંબંધે જેમ એક પ્રદેશાવ ગાઢને કહ્યું છે તેમ કહેવું. બાકીના સ્પર્શી જેમ વણ કહ્યા છે તેમ કહેવા. [297] હે ભગવન્! સર્વ જીવોના અલ્પબદુત્વરુપ મહાદંડકનું વર્ણન કરીશસૌથી થોડા ગર્ભજ મનુષ્યો છે. તેથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. તેથી પતા. બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાતગુણા છે. તેથી ઉપરના રૈવેયક દેવો સંખ્યાતગુણા છે. તેથી મધ્યમ ગ્રેવૈયક દેવો સંખ્યાતગુણા છે. તેથી નીચેના સૈવેયક દેવો સંખ્યાતગુણા છે. તેથી અશ્રુત કલ્પના દેવો સંખ્યાતગુણા છે. તેથી આરણ કલાના સંખ્યાતગુણા દેવો છે, તેથી પ્રાણત ફલામાં દેવો સંખ્યાતગુણા Page #65 -------------------------------------------------------------------------- ________________ 238 . પન્નવણા - 3 -297 છે. તેથી આનત કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. તેથી અધઃ સપ્તમ નરક પૃથિવીમાં નારકો અસંખ્યાત ગુણા છે. તેથી છઠ્ઠી તમા નરક પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. તેથી સહસ્ત્રાર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે, તેથી મહાશુદ્ધ કલામાં દેવો અસંખ્યાતગુણા છે. તેથી પાંચમી ધૂમપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. તેથી લાંતક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. તેથી ત્રીજી વાલુકાપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણા છે. તેથી માહેન્દ્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. તેથી સનકુમાર કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. બીજી શર્કરપ્રભા પૃથિવીમાં નારકો અસંખ્યાતગુણ છે. તેથી સંમ્ ઈિમ મનુષ્યો અસંખ્યાતગુણા છે. તેથી ઈશાન કલ્પમાં દેવો અસંખ્યાતગુણા છે. તેથી ઈશાન કલ્પમાં દેવીઓ સંખ્યાતગણી છે. તેથી સૌધર્મ કલ્પમાં દેવો સંખ્યાતગુણા છે. તેથી સૌધર્મ કલ્પમાં દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી ભવનવાસી દેવો અસંખ્યાત ગુણા છે. તેથી ભવનવાસીની દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી આ રત્નપ્રભા પૃથિવીના નારકો અસંખ્યાતગુણા છે. તેથી ખેચર પંચેન્દ્રિય પુરૂષ તિર્યંચો અસંખ્યાતગુણા છે. તેથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. તેથી જલચર પંચેન્દ્રિય પુરૂષ તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી જલચર પંચેન્દ્રિય પુરૂષ તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી જલચર પંચેન્દ્રિય તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. તેથી વ્યન્તર દેવો સંખ્યાતગુણા છે. તેથી વ્યસ્તર દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી જ્યોતિષિક દેવો સંખ્યાતગુણા છે. તેથી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. તેથી ખેચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી સ્થલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી જલચર પંચેન્દ્રિય નપુંસક તિર્યંચો સંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તા ચઉરિન્દ્રિયો સંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્ત પંચેન્દ્રિયો વિશેષાધિક છે. તેથી પક્ષિા બેઈન્દ્રિયો વિશેષાધિક છે. તેથી પર્યાપ્તા તેઈન્દ્રિયો વિશેષાધિક છે. તેથી અતિ પંચેન્દ્રિયો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા ચઉરિંદ્રિયો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્ત તે ઇન્દ્રિયો વિશેષાધિક છે. તેથી અપયા બેઇન્દ્રિયો વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિકો અસંખ્યા તગુણા છે. તેથી પર્યાપ્તા બાદર નિગોદો અસંખ્યાતગુણા છે. તેથી પયત બાદર પૃથિ વીકાયિકો અસંખ્યાતણા છે. તેથી પર્યાપ્તા બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપયપ્તિ બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તાપ્રત્યેક શરીરબાદર વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપયા બાદરનિગોદો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્ત બાદરપૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તાબાદર અકાયિકો અસંખ્યા તગુણા છે. તેથી અપર્યાપ્તાબાદરવાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મતેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તાસૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે. તેથી અપમાસૂક્ષ્મઅખાયિકો વિશેષાધિક છે. તેથી અપયાતાસૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે. તેથી પતાસૂક્ષ્મતેજ સ્કાયિકો સંખ્યાત ગુણા છે. તેથી પતાસુક્ષ્મપથિવીકાયિકો વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષા ધિક છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્તાસૂક્ષ્મનિગોદો અસંખ્યાતગુણા છે. તેથી પર્યાપ્તાસૂમનિગોદો સંખ્યાતગુણા છે. તેથી અભવ્યો અનંતગુણા છે. તેથી પતિત સમ્યગ્દષ્ટિ અનતગુણા છે. તેથી પર્યાપ્ત બાદર Page #66 -------------------------------------------------------------------------- ________________ પદ-૩ 239 વનસ્પતિકાયિકો અનંતગુણા છે. તેથી બાદરપયક્તિા વિશેષાધિક છે. તેથી અપક્ષમાં બાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે. તેથી બાદરઅપર્યાપ્તા વિશેષાધિક છે. તેથી બાદરજીવો વિશેષાધિક છે. તેથી અપયામાસૂક્ષ્મવનસ્પતિ કાયિકો અસંખ્યાત ગુણા છે. તેથી સૂક્ષ્મઅપર્યાપ્તા વિશેષાધિક છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મવનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે. તેથી સૂક્ષ્મપયક્તિા વિશેષાધિક છે. તેથી સૂક્ષ્મજીવો વિશેષાધિક છે. તેથી ભવસિદ્ધિ વિશેષાધિક છે. તેથી નિગોદો વિશેષાધિક છે. તેથી વનસ્પતિ જીવો વિશેષાધિક છે. તેથી એકેન્દ્રિયો વિશેષાધિક છે. તેથી તિર્યંચો વિશેષાધિક છે. તેથી મિથ્યાદષ્ટિઓ વિશેષાધિક છે. તેથી વિરતિરહિત જીવો વિશેષાધિક છે. તેથી સકપાયી જીવો વિશેષાધિક છે. તેથી છદ્મસ્થ જીવો વિશેષાધિક છે. તેથી સયોગી જીવો તેથી સંસારી જીવો અને તેથી સર્વજીવો વિશેષાધિક છે. પદ-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ સ્થિતિ) [૨૯૮હે ભગવન નારકોની કેટલી કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવનું ! અપર્યાપ્તા નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની હે ભગવન્! પર્યાપ્તા નૈરયિકોની કેટલા કાળની સ્થિતિ, કહી છે? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમની છે. રત્નપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ કહી છે. અપર્યાપ્તા રત્નપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની સ્થિતિ કહી છે. પર્યાપ્તા રત્નપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય અન્તર્મુહૂર્ત ધૂન દસ હજાર વર્ષ અને અન્તર્મુહૂર્ત ન્યૂન એક સાગરોપમ છે. ની સ્થિતિ શર્કરપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની છે. અપણા શર્કરપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની છે. પર્યાપ્ત શર્કરા પ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ સાગ રોપમ. વાલુકાપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ. અપર્યાપ્તા વાલુકાપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ અને ઉત્કૃષ્ટ જઘન્ય અન્તર્મુહૂર્ત. બંને પતિ વાલુકાપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ. હે ભગવન્! પંકપ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દસ સાગરોપમ. અપર્યાપ્તા પંકપ્રભા પૃથિવીના નારકોની જઘન્ય પણ અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તની સ્થિતિ કહી છે. પર્યાપ્તા પંકપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ. ધૂમપ્રભા પૃથિવીના * નારકોની સ્થિતિ જઘન્યથી દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી સત્તર સાગરોપમ. અપ Page #67 -------------------------------------------------------------------------- ________________ 240 પન્નવણા-૪-૨૯૮ યદ્ધિા ધૂમપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અત્તમુહૂર્ત. પયતા ધૂમપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત 17 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 22- સાગરોપમ અપયક્તિા તમ પ્રભા નારકોની સ્થિતિ જઘન્ય થી ન્યૂન સત્તર સાગરોપમ છે. હે ભગવન્! તમ પ્રભા પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્તા તમ પ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ સાગરોપમ છે. હે ભગવનુંનીચેની સાતમી તમતમ પ્રભા નરક પૃથિવીના નારકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ છે. અપર્યાપ્તા નીચેની સાતમી નરક પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા નીચેની સાતમી નરક પૃથિવીના નારકોની સ્થિતિ જઘન્ય અત્તમુહૂર્ત ન્યૂન બાવીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ છે. [29] હે ભગવનું દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહી છે. હે ભગવનું દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત, હે ભગવન્! પર્યાપ્તા દેવોની ટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ. હે ભગવન્! દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્ત દેવીઓની કાળની સ્થિતિ કહી છે ? હે ભગવન્! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત હેભગવન!પર્યાપ્તા દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમ. હે ભગવન્! ભવનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક અધિક સાગરોપમ. હે ભગવનું અપર્યાપ્તા ભવનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે ? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. હે ભગવનું પયપ્તા ભવનવાસી કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન સાધિક સાગરોપમય. હે ભગવનું ! ભવનવાસીની દેવી ઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી સાડાચાર પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્તા ભવનવાસીની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્તા ભવનવાસિની દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન સાડાચાર પલ્યોપમ. હે ભગવન્! અસુરકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક સાગરોપમ. હે ભગવનું ! અપર્યાપ અસુરકુમાર દેવોની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. હે Page #68 -------------------------------------------------------------------------- ________________ પદ-૪ 241 ભગવન્! પયરમા અસુરકુમાર સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ, અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાધિક સાગરોપમ. હે ભગવન્ ! અસુરકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી સાડાચાર પલ્યોપમ. હે ભગવન્! અપર્યાપ્તા અસુરકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પતિ અસુરકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહીં છે ? હે ગૌતમ ! જઘન્યથી અત્ત મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન સાડાચાર પલ્યોપમ. હે ભગ વન્! નાગાકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ન્યૂન બે પલ્યોપમ. હે ભગવન્! અપાતા નાગકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ, અન્તર્મુહૂર્ત. હે ભગવનું ! પપ્તા નાગકુમાર દેવોની કેટલી કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. હે ભગવન્! પર્યાપ્ત નાગકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમજઘન્યથી અન્તર્મુહૂર્ત અને ન્યૂન દસ હજારવર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણાં બે પલ્યોપમ હેભગવનું ! નાગકુમારી દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ન્યૂન પલ્યોપમ. અપર્યાપ્ત નાગકુમારી દેવીઓની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત નાગકુમારી દેવીઓની સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણું પલ્યોપમ. હે ભગવન્! સુવર્ણકુમાર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ઊણાં બે પલ્યોપમ. અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પણ સંબધે પ્રશ્ન. જઘન્ય થી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણાં બે પલ્યોપમ. સુવર્ણકુમારી દેવીઓ સંબધે પ્રશ્ન. જઘન્યથી દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી કંઈક ન્યૂન એક પલ્યોપમ. અપર્યાપ્તા સુવર્ણકુમારી દેવીઓ સંબધે પ્રશ્ન, જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સુવર્ણકુમારી દેવીઓ સંબજો પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક ઉણું એક પલ્યોપમ. એ પ્રમાણે એ પાઠ વડે દેવો અને દેવીઓ સંબન્ધ સામાન્ય, અપર્યાપ્ત અને પર્યાપ્તાના ત્રણ ત્રણ સૂત્રો નિતકુમાર દેવો પર્યન્ત નાગકુમારની પેઠે જાણવાં. [30] હે ભગવન્! પૃથિવીકાયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બાવીશ હજાર વર્ષ. હે ભગવનું ! અપયdu. પૃથિવીકાયિકની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પતિ પૃથિવીકાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ હજાર વર્ષ. સૂક્ષ્મ પૃથિવીકાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિક સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિ વીકાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. બાદર પૃથિવીકાયિક સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બાવીશ , Page #69 -------------------------------------------------------------------------- ________________ 242 પન્નવણા-૪-૩૦૦ હજાર વર્ષ. અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિક સંબધે પ્રશ્ન હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત બાદર પૃથિવીકાયિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ હજાર વર્ષ. હે ભગવન્! અપ્લાયિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સાત હજાર વર્ષ. અપર્યાપ્તા અયિક સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તા અપ્લાયિક સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષ જેમ સૂક્ષ્મ પૃથિવીકાયિકની સ્થિતિ કહી તેમ સામાન્ય, અપયા અને પતિ સૂક્ષ્મ અપ્લાયિકોની સ્થિતિ જાણવી. બાદર અપ્લાયિકો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત પર્યાપ્ત બાદર અપ્લાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષ. તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ રાત્રિ-દિવસ. અપર્યાપ્ત તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્ત તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ દિવસ. સામાન્ય, અપર્યાપ્ત અને સૂક્ષ્મ તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. બાદર તેજસ્કાયિકકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ રાત્રિદિવસ.અપણા બાદર તેકાયિકો સંબધે પ્રશ્ન હેગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા બાદર તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહુર્ત. પર્યાપ્ત બાદર તેજસ્કાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ રાત્રિ દિવસ. હે ભગવન્! વાયુકાયિકોની સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ હજાર વર્ષ. અપયા વાયુકાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી. અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા વાયુકાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષ. સૂક્ષ્મ વાયુકાયિકો, અપર્યાપ્તા અને પર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત બાદર વાયુકાયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ હજાર વર્ષ. અપર્યાપ્તા વાયુકાયિકોની સ્થિતિ જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત પર્યતા વનસ્પતિકાયિકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ. સામાન્ય, અપયા અને પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. બાદર વનસ્પતિકાયિકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી દસ હજાર વર્ષ. અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકો સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન 10000 વર્ષ. [301] હે ભગવન્! બેઈન્દ્રિયોની કેટલા કાળ પર્યન્ત સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બાર વર્ષ અપર્યાપ્તા બેઇન્દ્રિય સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયક્તિા બેઇન્દ્રિય સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્વ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બાર વર્ષ. હે ભગવન્! Page #70 -------------------------------------------------------------------------- ________________ પદ-૪ 243 બેઇન્દ્રિયો સંબંધ પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ઓગણપચાસ રાત્રિદિવસ. અપયા તેઈન્દ્રિય સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પ્રયતા તેઈન્દ્રિય સંબજો પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ઓગણપચાસ રાત્રિ-દિવસ ચઉરિન્દ્રિયો સંબંધ પ્રશ્ન હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી છ માસ. અપયક્તિા ચઉરિન્દ્રિય સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મહતું. પર્યાપ્તા ચઉરિદ્રિય સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન છ માસ. [302] હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયહા. પંચેન્દ્રિયો તિર્યંચો સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તમુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહુર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપયા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સંબજો પ્રશ્ન. હે ગૌતમ! જઘન્ય થી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમૂહર્ત ન્યૂન પૂર્વકોટિ પૂર્વ, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો નિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. હે ભગવન! જલચર પંચેન્દ્રિય તિર્યંચોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ અપર્યાપ્તા અને સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ વર્ષ. સંમૂર્છાિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્ત મુહૂર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સંબજો પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહુર્ત અને ઉત્કર્ષથી ન્યૂન એક કોડ પૂર્વ વર્ષ. ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપ યતા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન પૂર્વ કોટિ વર્ષ. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો યોનિક સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મહત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્ત સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્વ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન. ત્રણ પલ્યોપમ. સંમૂઠ્ઠિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ચોરાશી હજાર વર્ષ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પતિ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચોરાશી હજાર વર્ષ. ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકા સંબંઘ પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યો Page #71 -------------------------------------------------------------------------- ________________ 244 પન્નવણા - 4-302 પમ. અપયા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સંબંધે પ્રશ્ન.જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક ક્રોડ પૂર્વ સંમૂર્છાિમ ઉરપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રેપન હજાર વર્ષ. અપર્યાપ્ત સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્ત મુહૂર્ત ન્યૂન હજાર વર્ષ. ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ઉત્કર્ષથી એક ક્રોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ વર્ષ. ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપર્યાપ્તા સંબધે પ્રશ્ન. જઘન્ય થી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ વર્ષ. સંમૂર્છાિમ ભુજપરિસર્પ સ્થલચર પંચેત્રિય તિર્યંચ સંબજો પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બેતા- લીસ હજાર વર્ષ. અપણાં સંબન્ધ પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ધૂન બેતાલીસ હજાર વર્ષ. ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી એક કોડ પૂર્વ વર્ષ. અપણા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક કોડ પૂર્વ વર્ષ. ખેચર પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પલ્યોપમનો અસંખ્યાત મો ભાગ અપયતા સંબન્ધ પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન.જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. સંમૂઠ્ઠિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી બહોંતેર હજાર વર્ષ. અપર્યાપ્તા સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્ત- મુહૂર્ત અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ધૂન બહોંતેર હજાર વર્ષ. ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. અપ પ્રાસંબજો પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણઅન્તર્મુહુર્ત.પર્યાપ્તાસંબન્ધપ્રશ્ન. જઘન્ય થી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહુર્ત ધૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. [33] હે ભગવનું ! મનુષ્યોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ અપર્યાપ્ત મનુષ્યો સંબધે પ્રશ્ન. Page #72 -------------------------------------------------------------------------- ________________ પદ-૪ 245 જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તમુહૂર્ત. પયપ્તા મનુષ્યો સંબધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂનત્રણપલ્યોપમ. સંમૂઠ્ઠિમ મનુષ્યો સંબધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. સંમૂર્શિમ સંબધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્ત મુહૂર્ત ગર્ભજ મનુષ્યો સંબધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તા સંબધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. [304] હે ભગવન્! વ્યંતર દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કર્ષથી એક પલ્યોપમ. અપયતા વ્યંતર દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ. વ્યંતર દેવી સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી દસહજાર વર્ષ અને ઉત્કર્ષથી અર્ધપલ્યોપમ. અપયતા દેવી સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા વ્યંતર દેવી સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન અર્ધ પલ્યોપમ. f૩૦પ જ્યોતિષિક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉકર્ષથી લાખ વર્ષ અધિક એક પલ્યોપમ. અપર્યાપ્ત જ્યોતિષિક સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન પલ્યોમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અત્ત મુહૂર્ત ન્યૂન લાખ વરસ અધિક એક પલ્યોપમ. જ્યોતિષિક દેવી સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપ્ત જ્યોતિષિક દેવી સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તા જ્યોતિર્ષિક દેવી સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. હે ભગવન્! ચંદ્ર વિમાનમાં રહેલા દેવો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી લાખ વરસ અધિક એક પલ્યોપમ. અપર્યાપ્તા ચંદ્ર દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. પયા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન લાખ વરસ અધિક એક પલ્યોપમ. ચન્દ્રવિમાનમાં રહેલી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે * ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્ત મુહૂર્ત ધૂન પચાસ હજાર વરસ અધિક અર્ધ પલ્યોપમ. હે ભગવન્! સૂર્યના વિમાનમાં રહેલા દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી હાર ભાગ અને ઉત્કર્ષથી હજાર વરસ અધિક એક પલ્યોપમ. અપયતા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. Page #73 -------------------------------------------------------------------------- ________________ 246 ૫નવા-૪-૩૦૫ પયા દેવો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તમુહૂર્ત ન્યૂન હાર વરસ એક પલ્યોપમ. હે ભગવન્! સૂર્યવિમાનમાં રહેલી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી પાંચસો વરસ અધિક અર્ધ પલ્યોપમ. અપર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પયહા દેવીઓ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તમુહૂર્ત ન્યૂન પાંચસો વરસ અધિક અર્ધ પલ્યોપમ ગ્રહવિમાનમાં રહેલા દેવો સંબંધ પ્રશ્ન: હે ગૌતમ ! જધન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી એક પલ્યોપમ. અપર્યાપ્તા સંબંધી પ્રશ્ન જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્ત મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ. ગ્રહ વિમાનમાં રહેલી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ. અપયક્તિા દેવીઓ સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અધ પલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં રહેલા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અર્ધ પલ્યોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત. પર્યાપ્તા સંબંધ પ્રશ્ન. જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચતુર્થ ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અર્ધ પલ્યોપમ. નક્ષત્ર વિમાનમાં રહેલી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી કાંઈક અધિક પલ્યોપમનો ચોથો ભાગ, અપયા દેવી સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવી સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત નમૂન કાંઇક અધિક પલ્યોપમનો ચોથો ભાગ. તારા વિમાનમાં રહેલા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી પલ્યોપમનો ચોથો ભાગ. અપયત સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન.જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો ચોથો ભાગ. તારા વિમાન માં આઠમો ભાગ. તારા વિમાનમાં રહેલી દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી કાંઈક અધિક પલ્યોપમનો આઠમો ભાગ. અપર્યાપ્તા દેવી સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કર્ષથી અન્ત મુંહત ન્યૂન કાંઇક અધિક પલ્યોપમનો આઠમો ભાગ. 30] હે ભગવન્! વૈમાનિકો દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધ પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પયહા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી ન્યૂન તેત્રીશ સાગરોપમ. ભગવનું ! વૈમાનિકો દેવીઓની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. અપર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન જઘન્યથી અને Page #74 -------------------------------------------------------------------------- ________________ પદ-૪ 240 ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમ. હે ભગવન્! સૌધર્મ કલ્પમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમ અને ઉત્કર્ષથી બે સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બે સાગરોપમ. સૌધર્મ કલ્પમાં દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પચાસ પલ્યોપમ. અપર્યાપ્તા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પચાસ પલ્યોપમ. સૌધર્મ કલ્યમાં પરિ ગૃહીતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી એક પલ્યોપમ અને ઉત્કર્ષથી સાત પલ્યોપમ. અપર્યાપ્ત પરિગૃહીતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયહા પરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અત્તર્મુહૂર્ત ન્યૂન સાત પલ્યો પમ. અપરિગૃહીતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પચાસ પલ્યોપમ. અપયા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત ધૂન એક પલ્યોપમ અને ઉત્કર્ષથી ન્યૂન પચાસ પલ્યોપમ. . . ", ઈશાન કલ્પમાં દેવો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી કંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી કંઈક અધિક બે સાગરોપમ. અપર્યાપ્તા દેવો સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવો સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન કિંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન કંઈક અધિક બે સાગરોપમ. ઈશાન કલ્પમાં દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી કાંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. અપયતા દેવીઓ સંબંધે પ્રશ્ન જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયપ્તિ દેવીઓ સંબંધે પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત કાંઇક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન પંચાવનપલ્યોપમ, પરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી કંઇક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી નવા પલ્યોપમ. અપર્યાપ્તા પરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પતિપરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અત્તર્મુહૂર્ત ધૂન કંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમ. અપરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી કાંઇક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી પંચાવન પલ્યોપમ. અપર્યાપ્તા પરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન.જઘન્યથી અને ઉત્કર્ષથી * પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા અપરિગૃહતા દેવીઓ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન કંઈક અધિક એક પલ્યોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન પંચાવન પલ્યોપમ. સનકુમાર દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી બે સાગરોપમ અને ઉત્કર્ષથી સાત સાગરોપમ. અપર્યાપ્તા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન બે Page #75 -------------------------------------------------------------------------- ________________ 248 પન્નવણા-૪-૩૦ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમ. મહેન્દ્ર કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગીતમ! જઘન્યથી કઈક અધિક બે સાગરોપમ અને ઉત્કર્ષથી કાંઇક અધિક સાત સાગરોપમ. અપયા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત - ન્યૂન કિંઈક અધિક બે સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તમુહૂર્ત ન્યૂન કાંઈક અધિક સાત સાગરોપમ. બ્રહ્મલોક કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી સાતા સાગરોપમાં અને ઉત્કર્ષથી દશ સાગરોપમ અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અત્તમુહૂર્ત. પયપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન સાત સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ. લાંતક કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી દસ સાગરોપમ અને ઉત્કર્ષથી ચૌદ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સંબંધે પ્રશ્ન. જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચૌદ સાગ રોપમ. મહાશુક્ર કલ્પમાં દેવો સંબંધ પ્રશ્ન. જઘન્યથી ચૌદ સાગરોપમ અને ઉત્કર્ષથી સત્તર સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચૌદ સાગરોપમ અને ઉત્કથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ. સહસ્ત્રાર કલ્પમાં દેવો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી સત્તર સાગરોપમ અને ઉત્કર્ષથી અઢાર સાગરોપમ. અપતિ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન જધન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્તર સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ધૂન અઢાર સાગરોપમ. આનત કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અઢાર સાગરોપમ અને ઉત્કર્ષથી ઓગણીસ સાગરોપમ. અપથતા સંબંધે પ્રશ્ન. હે જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયતા પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન અઢાર સાગરોપમ અને ઉકર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણીશ સાગ રોપમ પ્રાણત કલ્પમાં સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ઓગણીશ સાગરોપમ અને ઉત્કર્ષથી વીશ સાગરોપમ. અપયત સંબંધે પ્રશ્ન જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન વીશ સાગરોપમ. આરણ કલ્પમાં દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી વશ સાગરોપમ અને ઉત્કર્ષથી એકવીશ સાગરો પમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સંબંધે પ્રશ્ન. જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન વીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકવીશ સાગરોપમ. અશ્રુત કલ્પમાં દેવો સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી એકવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી બાવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્ત સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત ન્યૂન એકવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ સાગરોપમ. નીચેની ત્રિકના નીચેના દૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી બાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ત્રેવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવો સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય Page #76 -------------------------------------------------------------------------- ________________ પદ-૪ 249 થી અન્તર્મુહૂર્ત ન્યૂન બાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન તેવીશ સાગ રોપમ. નીચેની ત્રિકના મધ્યમ શૈવેયક દેવો સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી વેવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ચોવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય થી અન્તર્મુહૂર્ત ન્યૂનું ત્રેવશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન ચોવીશ સાગ રોપમ. નીચેની ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ચોવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી પચીશ સાગરોપમ. અપર્યાપ્ત સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત પૂનચોવીશસાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂનપચીશ સાગ રોપમ. મધ્યમ ત્રિકના નીચેના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી પચીશ સાગરોપમ અને ઉત્કર્ષથી છવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ? જઘન્યથી અન્તર્મુહૂર્ત ધૂન પચીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન છવીશ સાગરો પમ. મધ્યમ ત્રિકના ચૈવેયક દેવોસ સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી છવીશ સાગરો પમ અને ઉત્કર્ષથી સત્યાવીશ સાગરોપમ. અપર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત જૂન છવ્વીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્યાવીશ સાગરોપમ. મધ્યમ ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી સત્યાવિશ સાગરોપમ અને ઉત્કર્ષથી અઠયાવીશ સાગરોપમ. અપર્યાપ્તા દેવો સંબંધે પ્રશ્ન. જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પયક્તિા સંબંધે પ્રશ્ન જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન સત્યાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન અઠયાવીશ સાગરોપમ. ઉપરની ત્રિકના નીચેના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અઠ્યાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ન્યૂન ઓગણીશ સાગરોપમ. અપ યષ્ઠિા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન અઠયાવીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્તમુહૂર્ત ન્યૂન ઓગણત્રીશ સાગરોપમ. ત્રિકના મધ્યમ રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્યથી ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ત્રીશ સાગરોપમ. અપ યક્ષિા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ત્રીશ સાગરોપમા અપર્યાપ્તા સંબંધ પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ઓગણત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અત્ત મુહૂર્ત ન્યૂન ત્રીશ સાગરોપમ. ઉપરની ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી ત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી એકત્રીશ સાગ રોપમ. અપર્યાપ્તા દેવો સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્ત મુહૂર્ત. પર્યાપ્તા દેવો સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકત્રીશ સાગરોપમ. હે ભગવન્! વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાનોમાં દેવોની કેટલા Page #77 -------------------------------------------------------------------------- ________________ 250 ૫નવ-૪-૩૦૬ કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી એકત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી તેત્રીશ સાગરોપમ. અપયત સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્ત. પર્યાપ્તા સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન એકત્રીશ સાગરોપમ અને ઉત્કર્ષથી ન્યૂન તેત્રીશ સાગરોપમ. હે ભગવન ! સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્યથી અને ઉત્કર્ષથી રહિત તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. અપર્યાપ્તા સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અમુહૂર્ત. પયા સર્વાર્થસિદ્ધવિમાનવાસી દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કર્ષ રહિત અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. પદ ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદપવિશેષ) [37] હે ભગવન્! કેટલા પ્રકારના પતા કહ્યા છે? હે ગૌતમ! પર્યાયો બે પ્રકારના કહ્યાછે.-જીવપયિો અને અજીવપયિો. હે ભગવનું ! જીવપાયો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? હે ગૌતમ! સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! અસંખ્યાતાનારકો, અસંખ્યાતા અસુરકુમારો, અસંખ્યાતા નાગકુમારો, અસંખ્યાતા સુવર્ણકુમારો. અસંખ્યાતાવિહુકુમારો અસંખ્યાતાઅગ્નિકુમારો,અસંખ્યાતા દ્વીપકુમારો. અસંખ્યાતા ઉદધિ કુમારો, અસંખ્યાતાદિકકુમારો. અસંખ્યાતાવાયુકુમારો, અસંખ્યાતાનિત- કુમારો, અસંખ્યાતાપૃથિવીકાયિકો, અસંખ્યાતાઅષ્કા યિકો, અસંખ્યાતા તેજલ્કાયિકો, અસં ખ્યાતાવાયુકાયિકો, અનંતાવનસ્પતિકાયિકો, અસંખ્યાતાબેઈન્દ્રિયો, અસંખ્યાતા તેઈન્દ્રિયો, અસંખ્યાતાચઉરિદ્રિયો, અસંખ્યાતા પંચેન્દ્રિયો, અસંખ્યાતાપંચેન્દ્રિય- તિર્યંચ યોનિકો, અસંખ્યાતામનુષ્યો, અસંખ્યાતા વ્યન્તરો, અસંખ્યાતાજ્યોતિષિકો, અસંખ્યાતાવૈમાનિકો અને અનંતાસિદ્ધ છે. એ કારણથી હે ગૌતમ! એમ કહ્યું છું કે સંખ્યાતા નથી, અનંતા જીવપર્યયો છે. [308] હે ભગવન્! નારકોના કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ અનંતા પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી કહો છો હે ગૌતમ! એક નારક બીજા નારકની અપેક્ષાએ દ્રવ્યોથપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, પણ અવગાહના થી કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યામાં ભાગ હીન હોય, સંખ્યાતગુણા હીન હોય અને અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતગુણ અધિક હોય કે અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો હીનસ્થિતિવાળો હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય યાવત અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, યાવતુ અસંખ્યાતગુણા અધિક સ્થિતિવાળો હોય. કાળાવણ પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હીન હોય. જે હીન હોય તો અનંતમો ભાગ હીન હોય, અસંખ્યાતમો ભાગ હીન હોય, Page #78 -------------------------------------------------------------------------- ________________ પદ-૫ 251 સંખ્યાતમો ભાગ હીન હોય. સંખ્યાતગુણ હીન હોય. અસંખ્યાતગુણ હીન હોય કે અનંતગુણ હીન હોય. જો અધિક હોય તો અનંતમો ભાગ અધિક હોય, યાવતું અનંત ગુણ અધિક હોય. નીલવર્ણ રક્તવર્ણ, હારિદ્રવર્ણ, અને શુક્લ વર્ણ પર્યાયની અપેક્ષાએ એજ રીતે છસ્થાનપતિત જાણવો. સુરભિગંધપયયની અને દુરભિગંધ પર્યાયની અપેક્ષાએ છસ્થાન પતિત હોય. તિક્તરસ યાવતુ મધુરરસ પર્યાયની અપેક્ષાએ પણ છસ્થાનપતિત હોય. કર્કશસ્પર્શ પયય, યાવતુ રક્ષસ્પર્શ પર્યાય વડે છસ્થાન પ્રાપ્ત હોય. આભિનેિ બોધિકજ્ઞાનપયય, શ્રુતજ્ઞાનપર્યાય, અવધિજ્ઞાનપયય, મતિઅજ્ઞાનપયા. શ્રત અજ્ઞાનપથયિ અને વિર્ભાગજ્ઞાન પયય વડે તથા ચક્ષુદર્શનપથયિ અચુક્ષદર્શન પર્યાય અને અવધિદર્શન પયય વડે સ્થાન પ્રાપ્ત હોય. તે કારણથી હે ગૌતમ! હું એમ કહું છું કે નારકોના સંખ્યાતા નહીં, અસંખ્યાતા નહીં પણ અનંતા પયય કહ્યા છે. [39] હે ભગવ્ર અસુરકુમારોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક અસુરકુમાર બીજા અસુરકુમાર કરતાં દ્રઢ્યાર્થપણે દ્રવ્ય સ્વરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થપણે- વડે તુલ્ય છે, અવગાહનારુપે ચતુઃસ્થાન કપતિત છે, સ્થિતિ વડે ચાર સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, કાળાવર્ણપયય વડે છ સ્થાનકને પ્રાપ્ત થયેલ છે, એમ નીલવર્ણપયયિ વડે, વાવતું શુકવર્ણ પયય વડે, સુરભિગન્ધ અને દુરભિગન્ધ પર્યાય વડે, તિક્ત, કર્ક, કષાય, અમ્લ, અને મધુર રસ પયયવહે, કર્કશ સ્પર્શ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શ પર્યાયવડે, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન. મતિઅજ્ઞાન શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન પર્યાય વડે, તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન પર્યાય વડે છ સ્થાનકને પ્રાપ્ત થયેલ છે. હે ગૌતમ! એ કારણથી એમ કહું છું કે- અસુર કુમારને અનન્તા પર્યાયો કહ્યા છે. બાકી બધું નરયિકોની પેઠે જાણવું. જેમ અસરકુમાર સંબંધે કહ્યું તેમ નાગકુમાર સંબંધે યાવતું-સ્તનિકુમાર સુધી જાણવું. [31] હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક પૃથિ વિકાયિક બીજા પૃથિવિકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરુપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે અને અવગાહનારપે કદાચિતુ હીન હોય, કદાચિત્ તુલ્ય હોય અને કદાચિતુ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય. સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન હોય અને અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યા તમો ભાગ અધિક હોય, યાવતુ અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાનપતિત હોય-જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યા તમો ભાગ ન્યૂન હોય કે સંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય. સંખ્યાતમો ભાગ અધિક હોય કે સંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન પયય, શ્રુતજ્ઞાન પર્યાય અને અચક્ષુદર્શન પયય વડે છસ્થાનપતિત હોય. હે ભગવન્! અકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવનું છે એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક અપ્લાયિક બીજા અષ્કાયિકની અપેક્ષાએ દ્રવ્યોથપણે તુલ્ય છે, પ્રદેશાર્થ પણે તુલ્ય છે, અવગાહનારુપે ચાર સ્થાન પતિત હોય છે અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, Page #79 -------------------------------------------------------------------------- ________________ - 252 પન્નવણા - પ-૩૧૦ મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અચક્ષુદર્શન પયયની અપેક્ષાએ છસ્થાનપતિત હોય છે. તેજસ્કાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક તેજસ્કાયિક બીજા કોઈ એક તેજરકાયિકની અપેક્ષાએ પ્રત્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત હોય છે અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત હોય છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન અને અચક્ષુદર્શન પયયવહે છ સ્થાનપતિત હોય છે. વાયુકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! વાયુકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! કોઈ એક વાયુકાયિકો બીજા કોઈ એક વાયુકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ રૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત છે, વર્ણ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાય વડે છસ્થાનપતિત છે. વનસ્પતિકાયિકોને કેટલા પયયો છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો છે. કોઈ એક વનસ્પતિકાયિક કોઈ બીજા વનસ્પતિકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત અને સ્થિતિરૂપે ત્રિસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાનપતિત હોય છે. તેથી એમ કહું છું કે વનસ્પતિકાયિકોને અનન્ત પયયો છે. [311-312 બે ઇન્દ્રિયોને કેટલા પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! બેઇન્દ્રિયોને અનન્ત પયિો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! કોઈ એક બેઇન્દ્રિય કોઈ બીજા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે કદાચિત્ ન્યૂન હોય, કદાચિત તુલ્ય હોય, કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યામાં ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન કે અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, થાવત્ અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિને આશ્રીને ત્રિસ્થાનપતિત હોય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આભિનિ બોધિકજ્ઞાનશ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુ દર્શન પર્યાય વડે છસ્થાન પતિત હોય. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો જાણવા. પરંતુ ચઉરિન્દ્રિયોને ચક્ષુ અને અચક્ષુ એ બે દર્શન હોય છે. જેમ નૈરયિકોને કહ્યા તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને પયયો કહેવા. [313] હે ભગવન્! મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પયો કહ્યા છે. હે ભગવન! એમ શા હેતુથી કહો છો કે “મનુષ્યોને અનન્ત પયયો કહ્યા છે ? હે ગૌતમ ! કોઈ પણ મનુષ્ય કોઈ બીજા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે, સ્થિતિરૂપે ચતુઃસ્થાપતિત છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શઅભિનિબોધિકજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પીવજ્ઞાન વડે છસ્થાનપતિત છે, કેવળજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે, ત્રણ, અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાપતિત છે, અને કેવળ દર્શનપય વડે તુલ્ય છે. [314] વ્યત્તરો અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુર સ્થાનપતિત છે. વણદિ વડે છ સ્થાનપતિત છે. જ્યોતિષિકો અને વૈમાનિકો પણ એ જ પ્રકારે છે. પરંતુ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. [315 જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોને કેટલા પયયો કહ્યા છે? ગૌતમ ! Page #80 -------------------------------------------------------------------------- ________________ 253 અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો નૈરયિક જઘન્ય અવગાહનાવાળા નિરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે ચતુઃસ્થાનપતિત છે. વર્ણ, ગધ, સ, અને સ્પર્શમય તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનવડે છસ્થાનપતિત છે. ઉત્કૃષ્ટઅવગાહનાવાળા નૈરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત. પર્યાયો કહ્યા છે. હે ભગવન! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! ઉત્કૃષ્ટઅવ- ગાહના વાળો નૈરયિક ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જે ન્યૂન હોય તો અસંખ્યાતનો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય અને સંખ્યામાં ભાગ અધિક હોય. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાય વડે, તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છસ્થાનપતિત હોય. અજઘન્યઅનુષ્ટ અવગાહનાવાળા નૈરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! અજઘન્ય અનુત્કૃષ્ટઅવગાહનાવાળા નૈરયિક તેવાજ પ્રકારની અવગા હનાવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે અને અવગાહ નારૂપે કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય, અને કદાચ અધિક હોય. જો હીન હોય તો કદાચ અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય કે અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, થાવતું અસંખ્યાગણ અધિક હોય. સ્થિતિ વડે કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યામાં ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય અને અસંખ્યાતગુણ, હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, યાવતુ અસંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શપયય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છસ્થાન પતિત હોય. હે ગૌતમ ! એ કારણથી એમ કહું છું કે અજઘન્યઅનુકૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે. જઘન્યસ્થિતિવાળા નૈરયિકોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો નૈરયિક જઘન્ય સ્થિતિવાળા નરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે ચતું સ્થાન પતિત હોય છે અને સ્થિતિ વડે તુલ્ય છે. વર્ણ, ગંધ, રસ અને રૂપિયય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનો વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાને જાણવું અને અજઘન્યઅનુકૂષ્ટ સ્થિતિવાળા નૈરયિકોને તેમજ જાણવું. પરન્તુ તેઓ સ્વસ્થાનની અપેક્ષાએ ચતુસ્થાન પતિત હોય છે. જઘન્ય કાળા વર્ણવાળા નૈરયિકોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે હે ગૌતમ! જઘન્યકાલાવર્ણવાળો નૈરયિક જઘન્ય કાળા વર્ણવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહના અને સ્થિત વડે ચતુઃસ્થાનપતિત છે. કાળા વર્ણપર્યાય વડે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ Page #81 -------------------------------------------------------------------------- ________________ 254 પન્નવસા-થી-૩૧૫ સ્થાન પતિત હોય છે, એ હેતુથી હે ગૌતમ ! એમ કહું છું કે જઘન્યકાળા વર્ણવાળા નૈરયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે.’ એમ ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા નૈરયિકોને જાણવું. અજઘન્યઅનુકુષ્ટકાળા વર્ણવાળા નૈરયિકોને પણ એમજ જાણવું, પરન્તુ કાળાવર્ણ પથયિ વડે છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે બાકીના વર્ગો, બે ગંધો, પાંચ રસો અને આઠ અશોને આશ્રય જાણવું. જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા નૈરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્યઆભિનિબોવિકજ્ઞાનવાળો નૈરયિક, જાન્યઆભિનિબોધિક જ્ઞાન વાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનાર્થરૂપે ચતુઃસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પયયોવડે છ સ્થાનપતિત છે. માભિનિ બોધિકજ્ઞાનપય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પર્યાયો અને ત્રણ દર્શન વડે છસ્થાપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા નૈરયિકોને જાણવું. અજઘન્ય અનુકુષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા નૈરયિકોને પણ એમજ જાણવું, પરંતુ સ્વસ્થાનની અપેક્ષાએ આભિનિબોધિક જ્ઞાન પર્યાયો વડે છસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાન નરયિકો સંબંધે જાણવું. પરન્તુ જે નૈરયિકોને જ્ઞાન હોય છે તેને અજ્ઞાન વડે હોતું નથી. જેમ જ્ઞાન સંબંધે કહ્યું તેમ અજ્ઞાન સંબંધે પણ કહેવું. પરન્તુ જેને અજ્ઞાન હોય છે તેને જ્ઞાન હોતું નથી. હે ભગવન્! જઘન્યચક્ષુદર્શન વાળા નૈરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમીઅનંતા પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્ય ચક્ષુદર્શનવાળો નરયિક જઘન્યચક્ષ- દર્શન વાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃ સ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવડે છસ્થાનપતિત છે. ચક્ષુદર્શનપર્યાય વડે તુલ્ય છે. અચક્ષુદર્શન પયય અને અવધિદર્શન પયય વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ ચક્ષુદર્શનવાળા નૈરયિકો પણ જાણવા. અજઘન્ય અનુષ્ટદર્શનવાળા પણ એમજ જાણવા. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ છ સ્થાનપતિત હોય છે. એમ અચક્ષુદર્શની અને " અવધિદર્શની પણ સમજવા. [31] હે ભગવન્! જઘન્યઅવગાહનાવાળા અસુરકુમારોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો અસુરકુમારની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. વદિ વડે છસ્થાન પતિત છે. અભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાનના પર્યાયો વડે તથા ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા (અસુર કુમાર) સંબંધ જાણવું. અઘન્ય અનુત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત જાણવા. એ પ્રમાણે યાવત્ સ્વનિકુમાર સુધી જણવું. 3i17] જઘન્ય અવગાહનાવાળા પૃથિવીયિકોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અન્નત પયયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો હે ગૌતમ ! જઘન્ય અવ ગાહનાવાળો પૃથિવીકાયિક જઘન્ય અવગાહનાવાળા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે. પરંતુ સ્થિતિ વડે Page #82 -------------------------------------------------------------------------- ________________ પદ-૫ 255 ત્રિસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયોવડે છસ્થાનપતિત છે. એમ ઉત્કૃષ્ટઅવગાહનાવાળા પૃથિવીકાયિક જાણવા. મધ્યમ અવગાહનાવાળા પૃથિવીકાયિકો સંબંધે પણ એમજ જાણવું, પરન્તુ સ્વસ્થાન અવાહનાને અપેક્ષી ચતુઃસ્થાન પતિત જાણવા. જઘન્ય સ્થિતિવાળા પૃથિવીકાયિકોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્તપર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે- હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો પૃથિવીકાયિક જઘન્યસ્થિતિવાળા પૃથિવી કાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે, અને અવગા હનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયયવડે તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચકું દર્શનપયય વડે છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પણ પૃથિવી કાયિક જાણવો. અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિવાળા સંબંધે પણ. એમજ સમજવું. પરંતુ સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. હે ભગવન્! જઘન્યકાળગુણવાળા પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમઅનન્ત પર્યાયો કહ્યા છે.ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્ય કાળાગુણાવાળો પૃથિવીકાયિક જઘન્ય કાળાગુણવાળા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનાવડે ચાર પ્રાપ્ત થયેલ છે, અને સ્થિતિવડે ત્રિસ્થનમાં પ્રાપ્ત છે. કાળાવણ પર્યાયવહે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શપયાંયો વડે સ્થાનને પ્રાપ્ત થયેલ છે. બે અજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાયવડે છે સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળ, ગુણાવાળા પૃથિવીકાયિક સંબંધે જાણવું. અજઘન્ય અનુત્કૃષ્ટ કાળાનુણાવાળા માટે પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થા નની અપેક્ષાએ છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એમ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ સંબંધે જાણવું. જઘન્યમતિઅજ્ઞાનવાળા પૃથિવીકાયિકો સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! તેઓને અનન્ત પાયિો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે - હે ગૌતમ ! જઘન્યમતિઅજ્ઞાની પૃથિવીકાયિક જઘન્યમતિ અજ્ઞાનીપૃથિવી કાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહના રૂપે ચાર સ્થાનકને પ્રાપ્ત થયેલ છે અને સ્થિતિવડે ત્રિસ્થાનને પ્રાપ્ત થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે છ સ્થાનને પ્રાપ્ત થાય છે. મતિઅજ્ઞાનપીય વડે તુલ્ય છે. શ્રુત અજ્ઞાનપર્યાય અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાનને પ્રાપ્ત થાય છે. એમ શ્રતઅજ્ઞાની અને અચક્ષુદર્શની જાણવા. એ પ્રમાણે યાવતુ - વનસ્પતિકાયિકો સુધી જાણવું. [318] જઘન્ય અવગાહના વાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે હે ગૌતમ ! જઘન્યઅવગાહનાવાળો બેઈન્દ્રિય જઘન્યઅવગાહનાવાળા બેઈન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશ સ્વરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયવડે તથા બે જ્ઞાન બે અજ્ઞાન અચક્ષુદર્શન વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે જાણવું. પરન્તુ અહીં જ્ઞાનો હોતા નથી. મધ્યમઅવ ગાહનાવાળાને જઘન્ય અવગાહનાવાળાની પેઠે જાણવું. પરન્તુ સ્વસ્થાન-આશ્રીને ચતુઃસ્થાન પ્રાપ્ત હોય છે. જઘન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયસંબંધી પૃચ્છા. હે ગૌતમ ! તેઓને અનન્ત પયયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! જઘન્ય સ્થિતિવાળી બેઈન્દ્રિય જઘન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશ Page #83 -------------------------------------------------------------------------- ________________ 256 પન્નવણા-૫-૩૧૮ સ્વરૂપે અને સ્થિતિસ્વરૂપે તુલ્ય છે, પણ અવગાહનારૂપે ચતુઃસ્થાનક પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે જ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિવાળા સંબંધે જાણવું. પરંતુ અહીં બે જ્ઞાન અધિક છે હોય છે. મધ્યમ સ્થિતિવાળાને ઉત્કૃષ્ટસ્થિતિવાળાની પેઠે કહેવું. પરન્તુ અહીં સ્થિતિની અપેક્ષાએ ત્રિસ્થાનપતિત હોય છે. જઘન્યકાળા ગુણવાળા બેઈન્દ્રિય સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેને અનન્ત પર્યાયો. કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે - હે ગૌતમ! જઘન્યકાળા ગુણવાળો બેઇન્દ્રિય જઘન્યકાળાગુણવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે અને પ્રદેશ સ્વરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનારૂપે છે સ્થાન પ્રાપ્ત છે. કાળાવર્ણપયય વડે તુલ્ય છે, અને બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયયવડે તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અચક્ષુદર્શનપર્યાય વડે જ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાગુણવાળા સંબંધે જાણવું. મધ્યકાળા ગુણવાળા સંબંધે એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રીને છ સ્થાન પ્રાપ્ત હોય છે. એમ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ સંબન્ધ કહેવું. હે ભગવન્! જઘન્ય આભિનિબોધિકજ્ઞાનવાળા બેઈન્દ્રિયોને કેટલા પયયો હોય છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો હોય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છે હે ગૌતમ ! જઘન્ય આભિનિ બોધિકજ્ઞાનવાળો બેઈન્દ્રિય જઘન્ય આભિનિબોધિકજ્ઞાનવાળાબેઈન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહના વડે ચરસ્થાન પ્રાપ્ત છે અને સ્થિતિ વડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયવડે જ સ્થાન પ્રાપ્ત છે. આભિનિ બોધિકજ્ઞાન પયયવડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અભિ નિબોધિકજ્ઞાનવાળા સંબધે જાણવું. મધ્યમ આભિનિ બોધિકજ્ઞાનવાળા સંબધે એમ સમજવું. પરન્તુ સ્વસ્થાન- અપેક્ષાએ છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની. શ્રતઅજ્ઞાની અને અચક્ષુદર્શની બેઈન્દ્રિયો જાણવા, પરન્તુ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી. જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. એમ તેઇન્દ્રિયો સંબંધે પણ જાણવું. ચઉરિન્દ્રિયને પણ એમ જ સમજવું. પરન્તુ ત્યાં ચક્ષુદર્શન અધિક કહેવું. 319] હે ભગવન્જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્યઅવગાહનાવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય અવગાહનાવાળા પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશ સ્વરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, પરંતુ સ્થિતિવડે ત્રિસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયયવડે તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શનવડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા સંબંધે જાણવું. પરન્તુ તે ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાન પ્રાપ્ત હોય છે. જેમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે કહ્યું તેમ મધ્યમઅવગાહનાવાળા સંબંધે કહેવું. પરંતુ અવગાહના અને સ્થિતિવડે ચતુઃસ્થાન પ્રાપ્ત હોય છે. જઘન્યસ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્યસ્થિ તિવાળા પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહ નારૂપે ચતુઃસ્થાન પ્રાપ્ત છે. સ્થિતિ વડે તુલ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પશપર્યાય વડે તથા Page #84 -------------------------------------------------------------------------- ________________ પદ-૫ 257 બે અજ્ઞાન અને બે હે દર્શન વડે જસ્થાન પ્રાપ્ત છે. ઉત્કૃષ્ટસ્થિતિ વાળો પણ એમજ જાણવો. પરંતુ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યસ્થિતિવાળા સંબંધ પણ એમ જ સમજવું. પરન્તુ તે સ્થિતિવડે ચતુ સ્થાન પ્રાપ્ત છે. અને તેને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. જઘન્યકાળાવવાળા પંચેન્દ્રિય તિર્યંચ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેને અનન્ત પયયો હ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! જઘન્યકાલાવર્ણવાળો પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય કાળાવર્ણવાળા પંચેન્દ્રિય તિર્યંચની ગંધ, રસ અને સ્પર્શપથય વડે પ્રાપ્ત છે. આભિનિબોધિકજ્ઞાનપયય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન પર્યાય વડે ચક્ષુદર્શનપયય વડે અને અચદર્શનપર્યાય વડે સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાની સંબંધે જાણવું. પરન્તુ તે સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત હોય છે. તેને ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. સ્વસ્થાનની અપેક્ષાએ તુલ્ય છે. બાકીના પર્યાયની અપેક્ષાએ સ્થાન પતિત છે. મધ્યમ આભિનિબોધિકજ્ઞાની ઉત્કૃષ્ટઆભિનિબોધિક જ્ઞાનની પેઠે સમજવા. પરન્તુ સ્થિતિ ની અપેક્ષાએ ચતુઃસ્થાન પ્રાપ્ત છે, અને સ્વસ્થાન-અભિનિબોધિકજ્ઞાનની અપેક્ષાએ પણ ષટસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની સંબંધે પણ જાણવું. જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો ગૌતમ! જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચની અપેક્ષા એ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના વડે ચતુઃસ્થાન પ્રાપ્ત, સ્થિતિ વડે ત્રિસ્થાન પ્રાપ્ત, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે તથા આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન પર્યાય વડે સ્થાન પ્રાપ્ત છે. અવધિજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે. અજ્ઞાન નથી, તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન પયય વડે જસ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની સંબંધે જાણવું. મધ્યમઅધિજ્ઞાની સંબંધે એમજ જાણવું, પરન્ત સ્વસ્થાન-અવધિજ્ઞાનિને આશ્રીને સ્થાન પ્રાપ્ત છે. જેમ આભિનિબોધિકજ્ઞાની સંબંધે કહ્યું તેમ મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનીને કહેવું. જેમ અવધિજ્ઞાનિને કહ્યું તેમ વિભંગજ્ઞાના સંબંધે પણ કહેવું. ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન આભિનિબોધિકજ્ઞાની પેઠે જાણવા. અવધિદર્શની અવધિજ્ઞાની પેઠે સમજવા, પરતુ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી, જ્યાં અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી. જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન પણ છે અને અજ્ઞાન પણ છે એમ છે કહેવું. ૩૨હે ભગવન્! જઘન્યઅવગાહનાવાળા મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્તપર્યાયો કહ્યાછે. શા હેતુથી કહોછો કે-“જઘન્યઅવગાહનાવાળા મનુષ્યોને અનન્ત પયયો કહ્યા છે ? હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળોમનુષ્ય જઘન્ય અવગાહનાવાળામનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપથયિ વડે તથા ત્રણ જ્ઞાન, બે . અજ્ઞાન અને ત્રણ દર્શન વડે ષટ્રસ્થાન પ્રાપ્ત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા માટે પણ એમજ સમજવું. પણ સ્થિતિવડે કદાચિતુ ન્યૂન હોય, કદાચિત્ તુલ્ય હોય અને કદાચિત્ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, જે અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય. તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમઅવગાહના વાળા સંબંધે પણ એમજ સમજવું. પરન્તુ અવગાહના અને સ્થિતિવડે ચતુઃસ્થાન પ્રાપ્ત Jan cutication International Page #85 -------------------------------------------------------------------------- ________________ 258 પનવરા- 3-320 હોય છે. આદિના ચાર જ્ઞાન વડે પસ્થાન પ્રાપ્ત છે, કેવલજ્ઞાન પયયવસે તુલ્ય છે, ત્રણ, અજ્ઞાન અને ત્રણ દર્શન વડે ષટસ્થાન પ્રાપ્ત છે, કેવળદનપષયવડે તુલ્ય છે. જઘન્ય સ્થિતિવાળા મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છે હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો મનુષ્ય જઘન્યસ્થિતિ વાળા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે, પરંતુ અવગાહ નારૂપે ચતુ સ્થાન પ્રાપ્ત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા બે અજ્ઞાન અને બે દર્શન વડે છ સ્થાનપતિ છે. એ પ્રમાણે ઉસ્થિતિવાળા સંબંધે જાણવું. પરન્તુ તેને બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. મધ્યમસ્થિતિવાળા સંબંધે પણ એમજ જાણવું. પરન્તુ સ્થિતિ અને અવગાહનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત, આદિના ચાર જ્ઞાન વડે છસ્થાન પતિત, કેવલજ્ઞાનપર્યાય વડે તુલ્ય, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છસ્થાનપતિત અને કેવલદનિ પર્યાય વડે તુલ્ય છે. જઘન્યગુણકાળાવર્ણવાળા મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છે કે- હે ગૌતમ! જઘન્યકાળા વર્ણવાળો મનુષ્ય જઘન્યકાળા વર્ણવાળામનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. કાળાવર્ણપયય વડે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા ચાર જ્ઞાન વડે ષટ્રસ્થાન પતિત છે. કેવળજ્ઞાનપીય વડે તુલ્ય છે. ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત છે. અને કેવળદર્શનપર્યાય વડે તુલ્ય છે. એમ ઉત્કૃષ્ટ કાળા વર્ણવાળા સંબંધે જાણવું. મધ્યકાળાવર્ણવાળાને પણ એમ જ સમજવું. પરન્તુ સ્વસ્થાન -કાળાવણને આશ્રયી છ સ્થાન પતિત. હોય છે. એ પ્રમાણે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ સંબંધે જાણવું. હે ભગવન્! જંઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જઘન્યઆભિનિબોધિજ્ઞાનવાળો મનુષ્ય જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા મનુ ની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયાંય વડે છસ્થાન પતિત છે. આભિ નિબોકજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન પયય વડે અને બે દર્શન વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા સંબંધે જાણવું. પરન્તુ સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત, ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન વડે છસ્થાન પતિત હોય છે. મધ્યમભા ભિનિબૌધિકજ્ઞાનવાળા ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળાની પેઠે જાણવા. પરન્તુ સ્થિતિ વડે ચઉસ્થાન પતિત અને સ્વસ્થાન-અભિનિબોધિક જ્ઞાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે શ્રતજ્ઞાની સંબંધે પણ જાણવું. ! જઘન્ય અવધિ જ્ઞાની મનુષ્યોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્તપયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! જઘન્ય અવધિ જ્ઞાની મનુષ્ય જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહના અને સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયાંય વડે તથા બે જ્ઞાન વડે છસ્થાન પતિત છે. અવધિજ્ઞાનપર્યાય વડે તુલ્ય મન:પર્યવ જ્ઞાનપથાય અને ત્રણ દર્શન વડે છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવધિજ્ઞાની Page #86 -------------------------------------------------------------------------- ________________ પદ-૫ 259 સંબંધે જાણવું, મધ્યમ અવધિજ્ઞાની સંબંધે પણ એમજ સમજવું. પરન્તુ અવગાહના વડે ચતુઃસ્થાન પતિત અને સ્વાસ્થાન-અવધિજ્ઞાનને આશ્રયી છસ્થાન પતિત છે. જેમ અવધિજ્ઞાની સંબંધે કહ્યું તેમ મનાયવજ્ઞાની સંબંધે કહેવું. પરન્તુ તે અવગાહના વડે ત્રિસ્થાન પતિત હોય છે. જેમ આભિનિબોધિકજ્ઞાની કહ્યા તેમ મતિઅજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની કહેવા, જેમ અવધિજ્ઞાની કહ્યા તેમ વિભંગજ્ઞાની કહેવા. ચક્ષુદર્શની અને અચક્ષુદર્શની આભિનિબોધિક જ્ઞાનીની પેઠે અને અવધિદર્શની અવધિજ્ઞાની પેઠે જાણવા. પણ જ્યાં જ્ઞાન છે ત્યાં અજ્ઞાન નથી, અજ્ઞાન છે ત્યાં જ્ઞાન નથી, પરંતુ જ્યાં દર્શન છે ત્યાં જ્ઞાન અને અજ્ઞાન બન્ને હોય છે. હે ભગવન્! કેવલજ્ઞાની મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! કેવલજ્ઞાની મનુષ્ય કેવલજ્ઞાની મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે, અવગાહનાવડે ચતુ સ્થાન પતિત, સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે છસ્થાન પ્રતિત હોય છે. કેવલજ્ઞાન પયય વડે તુલ્ય છે. એમ કેવલદર્શની મનુષ્ય સંબંધે કહેવું. [31] વ્યંતરો સંબંધે અસુરકુમારની પેઠે કહેવું. જ્યોતિષિક અને વૈમાનિકો સંબંધે એમજ જાણવું. પર સ્વસ્થાનની અપેક્ષાએ ત્રિસ્થાન પતિત કહેવા. | [૩૨૨-૩ર૩] હે ભગવન્! અવયયો કેટલા પ્રકારના છે ? હે ગૌતમ ! બે પ્રકારના છે. રૂપીઅજીવયયો અને અરૂપીઅજીવયયિો. હે ભગવન! અરૂપીઅજીવ થયો કેટલા પ્રકારના છે? હે ગૌતમ! દસ પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ ધમસ્તિકાય, 2 ધમસ્તિકાયનો દેશ, 3 ધમસ્તિકાયના પ્રદેશો, 4 અધમસ્તિકાય, પ અધમતિકાયનો દેશ, 6 અધમસ્તિકાયના પ્રદેશો, 7 આકાશાસ્તિકાય, 8 આકાશા સ્તિકાયનો દેશ, 9 આકાશાસ્તિકાયના પ્રદેશો,અને 10 અદ્ધાસમય હે ભગવન્! રૂપીઅજીવપયિો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! ચાર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે- 1 સ્કંધો, 2 સ્કંધપ્રદેશો, 3 સ્કંધપ્રદેશ અને 4 પરમાણપુદ્ગલો. હે ભગવન્! તે સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા છે? હે ગૌતમ ! સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનન્તા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી પણ અનન્તા છે ? હે ગૌતમ ! અનન્ત પરમાણુ પુદ્ગલો છે, અનન્ત દ્વિપ્રદેશિક સ્કંધો છે, યાવતઅ-અનન્ત દસપ્રદેશિક આંધો, અનન્ત સંખ્યાતપ્રદેશિક સ્કંધો, અનન્ત અસંખ્યાત પ્રદેશિક સ્કો અને અનન્ત અનન્ત પ્રદેશિક સ્કન્ધો છે. તે હેતુથી એમ કહું છું કે પરમાણુપુદ્ગલ સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનન્તા છે. 324 હે ભગવન્!પરમાણુમુગલોના કેટલા પર્યાયો છે? હે ગૌતમ! પરમાણુપુદ્ગલોના અનન્ત પાયો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ પરમાણુ યુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે કદાચ જૂન, કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન હોય કે અસંખ્યાત ગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, યાવતું અસંખ્યાત ગુણ અધિક હોય. કાળાવણપર્યાયવડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, Page #87 -------------------------------------------------------------------------- ________________ 260 પ-નવા -પ-૩૨૪ સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનન્તગુણ નયૂન હોય. જે અધિક હોય તો ભાગ, અસંખ્યાતમો ભાગ, યાવતું અનન્તગુણ અધિક હોય. એ પ્રમાણે તે પરમાણું બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયયો વડે અને સ્પર્શમાં શીત, ઉષ્ણ સ્નિગ્ધ અને રુક્ષપર્યાય વડે પણ છસ્થાન પતિત હોય છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું કે પરમાણુપુદ્ગલોના અનન્ત પર્યાયો કહ્યાં છે.” દ્વિદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેના અનન્ત પયાંયો કહ્યા છે. હે ગૌતમ! ઢિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના રૂપે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશનૂન હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય. વણિિદ વડે અને ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત હોય. એ પ્રમાણે ત્રિપ્રદેશિક સ્કંધ સંબંધે જાણવું. પરન્તુ અવગાહના વડે કદાચ ન્યૂન, કદાચ તુલ્ય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય કે બે પ્રદેશ ન્યૂન હોય. જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય બે પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે દશ પ્રદેશિક સ્કંધ પર્યત કહેતું. પરનું અવગાહનામાં પ્રદેશની વૃદ્ધિ યાવતુ દશ પ્રદેશ સુધી કરવી. અને અવગાહના નવ પ્રદેશ ન્યૂન જાણવી. સંખ્યાતપ્રદેશિક સ્કંધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે. પ્રદેશરૂપે ન્યૂન, કદાચ તુલ્ય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો સંખ્યાતમો ભાગ ન્યૂન હોય કે સંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો એમજ હોય. અવગાહનારૂપે દ્રિસ્થાનપતિત હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત હોય. વણદિ વડે તથા ઉપરના ચાપ સ્પર્શ પર્યાય વડે ષસ્થાનપતિત હોય. અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વદિ વડે તથા ઉપરના ચાર સ્પર્શપયય વડે છ સ્થાન પતિત હોય છે. અનન્તપ્રદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેના અનન્ત પયયો છે. હે ગૌતમ ! અનન્તપ્રદેશિક સ્કંધની અપેક્ષાએ દ્રવ્ય સ્વરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાનપતિત, અવગાહનારુપે ચતુઃસ્થાનપતિત, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત અને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપથયિ વડે જ સ્થાન પતિત છે. એક પ્રદેશાવગાઢ પુદ્ગલો સંબંધે પૃચ્છા.હે ગૌતમ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે.હેગૌતમ! એકપ્રદેશાવગાઢ પુદ્ગલ એકપ્રદેશા વગાઢ પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશ સ્વરૂપે છસ્થાન પતિત છે, અવ ગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે દ્વિપ્રદેશાવ ગાઢાદિ પુગલો સંબંધે જાણવું. સંખ્યા પ્રદેશાવગાઢ યુગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પયયો છે. હે ગૌતમ ! સંખ્યાતપ્રદેશાવગાઢ પુલ સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાન પતિત છે, અવગાહનારૂપે દ્વિસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. અસંખ્યપ્રદેશાવગાઢ પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગોતમ ! અસંખ્યાતપ્રદેશાવગાઢ પુદ્ગલ અસંખ્યાતપ્રદેશાવગાઢ Page #88 -------------------------------------------------------------------------- ________________ 21 પુદ્ગલની અપેક્ષા એ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ તથા આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એક સમયસ્થિતિવાળા પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! એક સમયસ્થિતિવાળા પુદ્ગલ એક સમયસ્થિતિ વાળા પુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાન પતિત છે, અવગાહના રૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, અને વદિ તથા આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે યાવતું દસમયસ્થિતિવાળા પુદ્ગલ સંબંધે જાણવું. સંખ્યાત સમયસ્થિતિવાળા સંબંધે એમજ જાણવું. પરંતુ તે સ્થિતિ વડે ચતુસ્થાન વડે દ્વિસ્થાન પતિત છે. અસંખ્યાત સમયસ્થિતિવાળા પુદ્ગલો સંબંધે એમજ સમજવું. પરન્તુ તે સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. એક ગુણકાળા પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે મૈતમ ! એકગુણકાળા પુદ્ગલ એકગુણકાળા યુગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત, અવગાહવનારૂપે અને સ્થિતિ રૂપે ચતુઃસ્થાનપતતિ, કાળા વ પર્યાય વડે તુલ્ય, અને બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા આઠ સ્પર્શપર્યાય વડે છાનપતિત છે. એ પ્રમાણે દસગુણ કાળા પુગલો સંબંધે જાણવું. સંખ્યાતગુણ કાળા પુદ્ગલો સંબંધે એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાન સંખ્યામગુણ કાળાવણને આશ્રીને પ્રસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે અસંખ્યાતગુણ કાળા વર્ણને આશ્રીને જાણવું. પરંતુ સ્વસ્થાનની અપેક્ષાએ ચતુઃસ્થાન પતિત હોય છે. એમ અનન્ત ગુણ કાળાપૂગલો સંબંધે જાણવું, પરન્તુ સ્વસ્થાન અનન્ત ગુણ કાળા વર્ણને આશ્રયી છ સ્થાનપતિત હોય છે. એ પ્રમાણે જેમ કાળા વર્ણની વક્તવ્યતા કહી છે તેમ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની પણ વક્તવ્યતા યાવતુ અનન્તગુણ રૂક્ષ પગલો સુધી કહેવી. જઘન્ય અવગાહનાવાળા દ્વિઅદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો ઢિપ્રદેશિક સ્કંધ જઘન્ય અવગાહનાવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, કાળાવર્ણપર્યાય વડે, બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપયય વડે તથા શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષપર્યાય વડે છસ્થાન પતિત છે. તે માટે કહું છું કે જઘન્ય અવગા હનાવાળા દ્વિપ્રદેશિક પુદ્ગલોના અનન્ત પર્યાયો કહ્યા છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે પણ એમ જ સમજવું. મધ્યમ અવગાહના વાળા દ્વિપ્રદેશિક સ્કન્ધ નથી. જઘન્ય અવગાહનાવાળા ત્રિપ્રદેશિક પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ! જેમ જઘન્ય અવગાહના વાળા દ્ધિપ્રદેશિક સ્કન્ધ સંબંધે કહ્યું તેમ જાણવું. ઉત્કૃષ્ટ અગાહ નાવાળા સંબંધે પણ એમ જ સમજવું. એ પ્રમાણે મધ્યમઅવગાહનાવાળા ઢિપ્રદેશિક કંધ સંબંધે કહ્યું તેમ જાણવું. જઘન્યઅવગત હનાવાળા ચતુઃપ્રાદેશિક પુદગલ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ જઘન્ય અવગા હનાવાળા દ્વિપ્રદેશિક સંબંધે કહ્યું તેમ જઘન્ય અવગાહનાવાળા ચતુપ્રદેશિક સ્કન્ધ સંબધે પણ કહેવું. જેમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળો દ્વિપ્રદેશિક સ્કન્ધ કહ્યો તેમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળો ચતુઃપ્રદેશિક સ્કન્ધ પણ કહેવો. એમ મધ્યમ અવગાહનાવાળો ચતુપ્રદેશિક સ્કન્ધ પણ જાણવો. પરન્તુ અવગાહના વડે કદાચ તુલ્ય Page #89 -------------------------------------------------------------------------- ________________ 262 પાવા-પપ-૩૨૪ હોય કે કદાચ આધક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે યાવતુ-દશ પ્રદેશિક સ્કન્ધ સુધી જાણવું. પરન્તુ મધ્યમ અવગાહના સંબંધે પ્રદેશની વૃદ્ધિ કરવી. યાવત્ -દuદેશિકને સાતપ્રદેશોની વૃદ્ધિ કરવી. જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશિક પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્ય અવગહિનાવાળી સંખ્યાત પ્રદેશિક સ્કન્ધ જઘન્યઅવગાહનાવાળા સંખ્યાત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થ- રૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે ક્રિસ્થાનપતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે, વણાદિ તથા ચાર સ્પર્શ પયય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા સ્કલ્પસંબધે જાણવું. મધ્યમઅવગાહનાવાળા સ્કન્ધ સંબધે એમ જ જાણવું. વસ્થાન-મધ્યમ અવગાહનાને આશ્રીને દ્વિસ્થાન પતિત છે. જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત. પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્ય અવગાહનાવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્ય રૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે ચતુઃસ્થાનપતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. વદિ તથા ઉપરના ચાર આશો વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા સ્કન્ધ સંબધે જાણવું. મધ્યમઅવગાહનાવાળા સ્કન્ધ સંબધે પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાન-મધ્યમ અવગાહનાને આશ્રીને ચતુઃસ્થાન પતિત છે, જઘન્ય અવગાહનાવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ! જઘન્ય અવ ગાહનાવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્યઅવગાહનાવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વણાદિ તથા ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહ નાવાળો સ્કન્ધ પણ એમજ જાણવો. પરન્તુ સ્થિતિ વડે તુલ્ય છે. મધ્યમ અવગાહના વાળા અનન્તપ્રદેશિક સ્કન્ધ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! મધ્યમ અવગાહનાવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ મધ્યમ અવગાહનાવાળા અનન્ત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે સ્થાન પતિત છે, અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાનપતિત છે. વદિ અને આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. જઘન્યસ્થિતિવાળા પરમાણુ યુગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો પરમાણુ યુગલ જઘન્યસ્થિતિવાળા પરમાણુ યુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે, અવગાહ નારૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે. વદિ અને બે સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એમ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પરમાણુ સંબધે પણ જાણવું. મધ્યમસ્થિતિવાળા સંબંધે પણ એમજ સમજવું. પરન્તુ સ્થિતિવડે ચતુઃસ્થાન પતિત હોય છે. જઘન્યસ્થિતિવાળા ક્રિપ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધ જઘન્ય સ્થિતિવાલા ઢિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે કદાચ ન્યૂન હોય. કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન Page #90 -------------------------------------------------------------------------- ________________ પદ-૫ 263 અને અધિક હોય તો પ્રદેશ અધિક અવગાહના હોય. સ્થિતિ વડે તુલ્ય, વણાદિ અને ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત હોય. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા સંબધે જાણવું. મધ્યમસ્થિતિવાળા સંબધે પણ એમ સમજવું. પરન્તુ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે યાવતુ -દશપ્રાદેશિક સુધી જાણવું. પરન્ત પ્રદેશની વૃદ્ધિ કરવી. અવગાહના વડે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-એ ત્રણ પાઠમાં યાવતું દશપ્રદેશિકને પ્રદેશની વૃદ્ધિ કરવી. જઘન્યસ્થિતિવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળા સંખ્યાત પ્રદેશિક સ્કન્ધ જઘન્યસ્થિતિવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે દ્વિસ્થાન પતિત છે, અવગાહનારૂપે દ્વિસ્થાન પતિત છે. સ્થિતિ વડે તુલ્ય છે. વણદિ અને ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા સંબધે જાણવું. મધ્યમસ્થિતિવાળા સંબધે પણ એમ સમજવું. પરતું સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. જઘન્યસ્થિતિ વાળા અસંખ્યાતપ્રદેશિક પગલો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યસ્થિતિવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ. દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત હોય છે, સ્થિતિ વડે તુલ્ય છે, વણદિ અને ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા સંબંધે જાણવું. મધ્યમસ્થિતિવાળા સંબંધે પણ એમજ સમજવું. પરન્તુ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. જઘન્યસ્થિતિવાળા અનંત પ્રદેશિક સ્કન્ધો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્ય સ્થિતિ વાળા અનન્ત પ્રદેશિક કન્ધ ની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, વણિિદ તથા આઠ સ્પર્શવડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા સંબધે જાણવું. મધ્યમ સ્થિતિવાળા સંબધે એમજ જાણવું, પરન્તુ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. જધન્યકાળવર્ણવાળા પરમાણુ મુગલ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્ય કાળાવણ વાળો પુદ્ગલપરમાણુ જઘન્યકાલાવર્ણવાળા પરમાણુપુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. કાળા વર્ણ પર્યાય વડે તુલ્ય છે. બાકીના વર્ષો નથી. ગંધ, રસ અને બે સ્પર્શપથિ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળા પરમાણુ સંબધે જાણવું. મધ્યમકાળા વર્ણ વાળા સંબધે પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. જઘન્યકાલાવર્ણવાળા દ્વિપ્રર્દેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યકાળા વર્ણવાળો દ્વિપ્રદેશિક સ્કન્ધ જઘન્ય કાળાવર્ણવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે. અવગાહના વડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, ને અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત, કાળાવર્ણપયાંય વડે તુલ્ય અને બાકીના વર્ણાદિ અને ઉપરના ચાર સ્પર્શવડે છસ્થાનપતિત હોય છે. એમ ઉત્કૃષ્ટકાળાવર્ણવાળા સંબધે જાણવું. મધ્યમકાળાવર્ણવાળા સંબધે એમજ જાણવું. Page #91 -------------------------------------------------------------------------- ________________ 264 પખવા-૫-૩૨૪ પરતુ સ્વસ્થાન- ને આશ્રીને છસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે યાવત્ દશપ્રદેશિક સ્કન્ધ સુધી જાણવું. પરન્તુ અવગાહનામાં તે પ્રમાણેજ પ્રદેશની વૃદ્ધિ કરવી. જઘન્ય કાળા વર્ણવાળા સંખ્યાત પ્રદેશિક સ્કન્ધો પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યકાળા વર્ણવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્ય કાળાવણ વાળા સંખ્યાત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહના રૂપે દ્વિસ્થાનપતિત છે, સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે, કાળાવર્ણપયય વડે તુલ્ય છે અને બાકીના વણાદિ વડે તથા ઉપરના ચાર સ્પર્શ વડે છ સ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળા સંબધે જાણવું. મધ્યમ કાળાવર્ણવાળા સંબધે એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી ષટ્રસ્થાન પતિત હોય છે. જઘન્યકાળાવર્ણવાળા અસંખ્યાત. પ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પયિો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે જઘન્ય કાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધના અનન્ત પયયો છે? હે ગૌતમાજધન્યકાળાવર્ણવાળો અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યકાળા વર્ણવાળા અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને સ્થિતિરૂપે ચતુઃ સ્થાનપતિત છે, કાળાવપર્યાય વડે તુલ્ય છે અને બાકીના વર્ણાદિ અને ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. અવગાહના વડે ચતુઃસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળાવર્ણવાળા સંબધે જાણવું. મધ્યમકાળા વર્ણવાળા સંબધે એમ સમજવું. પરતુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાનપતિત હોય છે. જઘન્યકાળાવર્ણવાળા અનંત પ્રદેશિક પુદ્ગલો સંબધે પૃચ્છા. હે ગૌતમ!તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે.હે ગૌતમ ! જઘન્ય કાળાવર્ણવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્યકાળાવર્ણવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે. અવગાહનારૂપે ચતુસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃ સ્થાન પતિત છે. કાળા વર્ણપયાંય વડે તુલ્ય છે. બાકીના વણિિદ અને આઠ સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળા વર્ણવાળા માટે પણ સમજવું. મધ્યમગુણ કાળાવર્ણવાળા સંબધે પણ એમ જ સમજવું. પરન્ત સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત છે. એ પ્રમાણે નીલ રાતા, પીળા, ધોળા, સુરભિ ગંધ, તિક્ત કટુ કષાય અસ્ત અને મધુરરસપર્યાય વડે વક્તવ્યતા કહેવી. પરન્તુ સુરભિગંધવાળા પરમાણુપુદ્ગલને દુરભિગંધ ન કહેવો અને દુરભિગંધવાળાને સુરભિગંધ ન કહેવો. તિક્તને બાકીના રસ ના કહેવાં. એ પ્રમાણે કટુકાદિ સંબધે પણ સમજવું. બાકીના બધું તેજ પ્રમાણે જાણવું. જઘન્યકર્કશગુણવાળા અનંતપ્રદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યકર્કશગુણવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્ય કર્કશ ગુણવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છ સ્થાન પતિત છે, અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, અને રસ વડે છસ્થાન પતિત છે, કર્કશસ્પર્શપયય વડે તુલ્ય છે અને બાકીના સાત સ્પર્શ પર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉતકૃષ્ટકર્કશગુણવાળા સંબંધે જાણવું. મધ્યમકર્કશ ગુણવાળા સંબંધે એમ સમજવું. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ છસ્થાન પતિત હોય છે. એમ મૃદુ, ગુરુ, અને લઘુ સ્પર્શ સંબંધે પણ કહેવું. જઘન્ય શીતગુણવાળા પરમાણુપુગલ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ! Page #92 -------------------------------------------------------------------------- ________________ પદ-૫ 265 જઘન્યશીતગુણવાળો પરમાણુ જઘન્યશીત ગુણવાળા પરમાણુની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુસ્થાન પતિત છે, વર્ણ, ગંધ અને રસ વડે છસ્થાન પતિત છે, શીત સ્પર્શ વડે તુલ્ય છે. ઉષ્ણ સ્પર્શ હોતા નથી. સ્નિગ્ધ અને રૂક્ષસ્પર્શપયય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીતસ્પર્શવાળા સંબંધે જાણવું. મધ્યમશીતગુણવાળા સંબંધે પણ એમ જ સમજવું, પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. જઘન્યશીતગુણ વાળા ક્રિપ્રદેશિક પગલો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ! જઘન્યશીતગુણવાળો દ્વિપ્રદેશિક સ્કન્ધ જઘન્યશીતગુણવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના વડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય, અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે, વર્ણ, ગંધ અને રસપર્યાય વડે છસ્થાન પતિત હોય છે. શીત. સ્પર્શ વડે તુલ્ય હોય છે. ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષસ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીતગુણવાળા સંબધે જાણવું. મધ્યમશીતગુણવાળા સંબધે પણ એમજ સમજવું, પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એમ યાવતુ દશ પ્રદેશિક સ્કન્ધ સુધી જાણવું, પરંતુ અવગાહના વડે પ્રદેશની વૃદ્ધિ કરવી. યાવતું દશ પ્રદેશિતને નવ પ્રદેશોની વૃદ્ધિ કરવી. જઘન્યશીતગુણવાળા સંખ્યાતપ્રદેશિક સ્કલ્પ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યશીત ગુણવાળ સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યશીતગુણ વાળા સંખ્યાતપ્રદેશિક કન્વની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહના રૂપે દ્વિસ્થાન પતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણાદિ વડે છસ્થાન પતિત છે, શીતસ્પર્શપર્યાય વડે તુલ્ય છે, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષપયય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીતગુણવાળા સંબધે જાણવું.મધ્યશીતગુણવાળા સંબંધે એમજ સમ જવું, પરન્તસ્વસ્થાનને આશ્રયી સ્થાન પતિત હોય છે. જઘન્યશીતગુણવાળા અસંખ્યાતપ્રદેશિક પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ! જઘન્યશીતગુણવાળો અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધ જઘન્યશીતગુણવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે,અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુ-સ્થાન પતિત છે. વણાદિપર્યાય વડે છસ્થાન પતિત છે. શીતસ્પર્શપર્યાય વડે તુલ્ય છે અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રક્ષસ્પર્શ પર્યાય વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કશીતસ્પર્શવાળા સંબંધે જાણવું. મધ્યમ શીતસ્પર્શવાળા સંબધે પણ એમ જ સમજવું. પરન્તુ સ્વસ્થાન આશ્રયી છસ્થાન પતિત. હોય છે. જઘન્યશીતગુણવાળા અનંતપ્રદેશિક પુલો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પવયિો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યશીત ગુણવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્યશીતગુણવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે. અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત હોય છે. વણદિપર્યાય વડે છસ્થાન પતિત છે, શીતસ્પર્શ વડે તુલ્ય છે, બાકીના સાત સ્પર્શપથયિ વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીત સ્પર્શવાળા સંબધે જાણવું. મધ્યમશીત. સ્પર્શવાળા સંબધે પણ એમ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત Page #93 -------------------------------------------------------------------------- ________________ 26 પન્નવણા-૫-૩૨૪ હોય છે. એ પ્રમાણે જેમ શીતસ્પર્શ સંબધે કહ્યું તેમ ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ સ્પર્શ સંબધે જાણવું. પરમાણુપુગલ સંબધે તેમજ સમજવું. પરતુ સર્વ પરમાણુઓને પ્રતિપક્ષ વદિ ન કહેવા. ૩રપ જઘન્યપ્રદેશવાળો સ્કન્ધો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યપ્રદેશવાળો સ્કન્ધ જઘન્યપ્રદેશવાળા સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, જો અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુસ્થાન પતિત હોય છે. વર્ણ, ગંધ, રસ અને ઉપરના ચાર સ્પર્શપાય વડે છસ્થાન પતિત હોય છે. ઉત્કૃષ્ટપ્રદેશવાળા સ્કન્ધો સંબંધ પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! ઉત્કૃષ્ટપ્રદેશવાળો સ્કન્ધ ઉત્કૃષ્ટપ્રદેશવાળા સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહ નારૂપે અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત છે. વદિ વડે તથા આઠ સ્પર્શપથિ વડે છસ્થાન પતિત હોય છે. મધ્યપ્રદેશપરિમાણવાળા સ્કન્ધોને કેટલા પર્યાયો કહ્યા છે?હે ગૌતમ ! અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! મધ્યમ પ્રદેશવાળો સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે,પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃ સ્થાન પતિત છે અને વર્ણાદિ અને આઠ સ્પર્શપર્યાયો વડે છસ્થાન પતિત છે. જઘન્ય અવગાહનાવાળા પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યઅવગાહનાવાળું પુદ્ગલદ્રવ્ય જઘન્યઅવગાહનાવાળા પુદ્ગલદ્રવ્ય ની અપેક્ષા એ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે સ્થાન પતિત છે, અવગાહનારૂપે તુલ્ય છે, અને સ્થિતિરૂપે ચતુઃસ્થાનપતિત છે. વદિ અને આઠ સ્પર્શ પયય વડે છસ્થાના પતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે પણ એમજ જાણવું. પણ સ્થિતિ વડે તુલ્ય છે. હે ભગવન્! અજઘન્ય અનુકૂષ્ટ અવગાહનાવાળા પુગલો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો છે. હે ગૌતમ ! અજઘન્યઅનુકષ્ટઅવગાહનાવાળો પુદ્ગલ સ્કન્ધ અજઘન્ય અનુત્કૃષ્ટ અવગાહનાવાળા પુદ્ગલસ્કન્ધની અપેક્ષાએ દ્રવ્ય સ્વરૂપે તુલ્ય છે, પ્રદેશ સ્વરૂપે છDાનપતિત છે, અવગાહના વડે ચતુ સ્થાનપતિત છે અને સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વદિ અને આઠ સ્પર્શ પર્યાય વડે છસ્થાન પતિત છે. જઘન્યસ્થિતિવાળા પુદ્ગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળું પગલદ્રવ્ય જઘન્યસ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યની અપે ક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે,પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃ સ્થાન પતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, વણિિદ અને આઠ સ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા પુદ્ગલો સંબંધે જાણવું. મધ્યમસ્થિતિવાળા સંબંધે પણ એમ જ સમજવું. પરન્તુ તે સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. જઘન્ય કાળાવણ વાળા સંબંધે સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યકાળાવવાળું પગલદ્રવ્ય જઘન્યકાળા વર્ણવાળા પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાનપતિત છે, અવગાહના અને સ્થિતિરૂપે ચતુર સ્થાનપતિત છે, કાળાવણપર્યાયો વડે તુલ્ય છે, બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે છે સ્થાન પતિત છે. એમ ઉત્કૃષ્ટકાળા વર્ણવાળા સંબંધે જાણવું. મધ્યમકાળા Page #94 -------------------------------------------------------------------------- ________________ પદ-૫ વર્ણવાળા સંબધે પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે જેમ કાળાવણ પાયિોની વક્તવ્યતા કહી તેમ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વક્તવ્યતા કહેવી, વાવતું - મધ્યમરુક્ષ સ્વસ્થાનને આશ્રયી છસ્થાનપતિત હોય છે. એમ અજીવપાયો કહ્યા. પદઃ૫ની દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ વ્યુત્કાતિ) [૩રબારમુહૂર્ત અને ચોવીશમુહૂર્તનો ઉપપાત અને ઉદ્વર્તના-મરણને આશ્રયી. વિરહમાળ, સાન્તર ઉત્પન્ન થાય કે નિરંતર ઉત્પન્ન થાય? એકસમયમાં કેટલા ઉપજે અને મરણ પામે, ક્યાંથી આવીને ઉપજે? ઉદ્વર્તન પામીને ક્યાં ઉત્પન્ન થાય ? પરમ વિકાયુષ ક્યારે બંધાય? અને આયુષના બંધ સંબંધે આઠ આકર્ષો-એ આ છઠ્ઠા પદમાં કહેવાના છે. 327] હે ભગવન્! નરકગતિ કેટલા કાળ સુધી નારક જીવોની ઉત્પત્તિ રહિત કહેલી છે ? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. હે ભગવન્! તિર્યંચગતિ કેટલા કાળ સુધી જીવની ઉત્પત્તિ રહિત કહેલી છે ? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત. હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત છે. દેવગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત. હે ભગવન્! સિદ્ધિગતિ કેટલા કાળ સુધી જીવોની સિદ્ધિ વડે રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી છ માસ હોય છે.હે ભગવનરકગતિ કેટલા કાળસુધી ઉદ્વર્તન-મરણ વડે રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત હે ભગવન્! તિર્યંચગતિ કેટલા કાળ સુધી મરણ વડે રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત. હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી ઉદ્વર્તના રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. હે ભગવન ! દેવગતિ કેટલા કાળ સુધી ઉદ્વર્તના- રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. 38] હે ભગવન્! રત્નપ્રભાગૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મુહૂર્ત છે ભગવન્! શર્કરપ્રભાકૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી સાત રાત્રિદિવસ, હે ભગવન્! વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે ? હે ગોતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અર્ધ માસ. હે ભગવન્! પંતપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક માસ. હે ભગવન્! ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બે માસ. હે ભગવન્તમwભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાર માસ. હે ભગવનું ! અધ સપ્તમ પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી Page #95 -------------------------------------------------------------------------- ________________ 268 પન્નવણા- 6-328 ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી છ માસ. હે ભગવન્! અસુરકુમારો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મુહૂર્ત. હે ભગવનું ! નાગકુમારો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત. એ પ્રમાણે સુવર્ણકુમારો, યાવત્ સ્વનિતકુમારો પ્રત્યેક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત સુધી ઉત્પત્તિ રહિત હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ! પ્રતિસમય ઉત્પત્તિથી આવિરહિત છે. એ પ્રમાણે અષ્કાયિક, યાવતુ વનસ્પતિકાયિકો પણ પ્રતિસમય નિરંતર ઉત્પન્ન થાય છે. હે ભગવન્! બેઇન્દ્રિયો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. એ પ્રમાણે તેન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો જાણવા. હે ભગવનું ! સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. હે ભગવન્! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત. હે ભગવનું! સંમૂર્ણિમ મનુષ્યો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મુહૂર્ત. હે ભગવન્! ગર્ભજ મનુષ્યો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. વ્યન્તરો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મુહૂર્ત. જ્યોતિષિક દેવો સંબધે અચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મૂહુર્ત. હે ભગવન્! સૌધર્મ કલ્પમાં દેવો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મુહૂર્ત ઈશાન કલ્પમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત. સનકુમાર કલ્પમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ નવ રાત્રિદિવસ અને વીશ મુહૂર્ત. મહેન્દ્ર કલ્પમાં દેવો સંબંધે પૃચ્છા, હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર રાત્રિદિવસ અને દસ મુહૂર્ત. બ્રહ્મલોકના દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાડીબાવીશ રાત્રિદિવસ. લાંતકમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પીસતાલીશ રાત્રિદિવસ. મહાશક માં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક દિવસ અને ઉત્કૃષ્ટ એંશી રાત્રિદિવસ, સહસ્ત્રારમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સો રાત્રિ દિવસ. આનત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા માસ. પ્રાણત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા માસ, આરણ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ. અમ્રુત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વરસ. નીચેના રૈવેયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સેંકડો વરસ. મધ્યમ રૈવેયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વરસ.ઉપરના પ્રેવેયક દેવો સંબંધે પૃચ્છા.હેગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા લાખ વર્ષ વિજય, વૈજયન્ત, જયન્ત અને Page #96 -------------------------------------------------------------------------- ________________ પદ-ક 269 અપરાજિત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ. સવર્થસિદ્ધ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ. હે ભગવન્! સિદ્ધો કેટલા કાળ સુધી સિદ્ધિ વડે વિરહિત છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ. [329) રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉદ્વર્તના-મરણ રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત. એ પ્રમાણે સિદ્ધ સિવાય બાકીના જીવોની ઉદ્ધતના યાવતુ અનુત્તરીપપાતિક સુધી કહેવી. યાવતુજ્યોતિષિક અને વૈમાનિકોને ઉદ્ધતનના બદલે ચ્યવન સંબન્ધ પાઠ કહેવો. ૩૩]હે ભગવર્નરયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! બંને રીતે. છે. હે ભગવન્! તિર્યંચયનિકો સાન્તર ઉપજે છે કે નિરન્તર ઉપજે છે? હે ગૌતમ! બંને રીતે. હે ભગવન્! મનુષ્યો સાન્તર ઉપજે છે કે નિરન્તર ઉપજે છે? હે ગૌતમ! બંને રીતે. હે ભગવન્! દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ બંને રીતે હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ? બંને રીતે, એ પ્રમાણે યાવતું અધઃ સપ્તમ પૃથિવી સુધી જાણવું. હે ભગવન્! અસુરકુમાર દેવો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ!બંને રીતે. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવી કાયિકો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! સાન્તર ઉત્પન્ન થતા નથી, પણ નિરંતર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન્! બેઇન્દ્રિયો સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! બંને રીતે. એ પ્રમાણે વાવતુ-પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી જાણવું.એ પ્રમાણે વ્યન્તર, જ્યોતિષિક, ઈશાન, સનકુમાર યાવતુ સર્વાર્થસિદ્ધ દેવો સાન્તર પણ ઉપજે અને નિરંતર પણ ઉપજે. હે ભગવન્ સિદ્ધો સાન્તર સિદ્ધ થાય છે કે નિરંતર સિદ્ધ થાય છે? હે ગૌતમ! સાન્તર પણ સિદ્ધ થાય છે અને નિરંતર પણ સિદ્ધ થાય છે. 3i31 હે ભગવાનૈરયિકો સાન્તર ઉદ્ધર્તે છે-મરણ પામે છે કે નિરંતર ઉદ્વર્તે છે? હે ગૌતમ ! સાન્તર પણ ઉદ્ધતું છે અને નિરંતર પણ ઉદ્ધર્તે છે. એ પ્રમાણે જેમ ઉપપાત. કહ્યો તેમ ઉદ્ધતના પણ સિદ્ધ સિવાય યાવતુ વૈમાનિકો સુધી કહેવી. પરન્તુ જ્યોતિષિક અને વૈમાનિકો વિષે ચ્યવન સંબન્ધ પાઠ કહેવો. [332] હે ભગવન્! મૈરયિકો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્યથી એક બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ અધસપ્તમ પૃથિવી સુધી જાણવું. હે ભગવન્! અસુરકુમારો એક સમય માં કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જઘન્યથી. એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે નાગકુમારો યાવતુ અનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકો એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ ! પ્રતિસમય અવિરહિતપણે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ વાયુકાયિક સુધી જાણવું. હે ભગવન્! વનસ્પતિકાલિકો એક કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ! અસ્થાન સંબંધી ઉપપાતને આશ્રયી પ્રતિસમય નિરંતર અનન્તા ઉત્પન્ન થાય છે પરસ્થાન સંબંધી ઉપપાતને આશ્રયી નિરન્તરઅસંખ્યાતા ઉત્પન્ન થાય છે. હે ભગવન્! બેઈન્દ્રિયો એક Page #97 -------------------------------------------------------------------------- ________________ પન્નવણા - 6-332 સમયે કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે તેઈદ્રિય અને ચઉરિન્દ્રિય સંબંધે જાણવું.સંમૂર્ણિમપંચેન્દ્રિય તિર્યંચો,ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંમૂર્ણિમ મનુષ્યો, વન્તર, જ્યોતિષિક, સૌધર્મ,યાવતુ અને સહસ્ત્રાર કલ્પના દેવો નૈરયિકોની પેઠે જાણવા. ગર્ભજ . મનુષ્યો, આનત, પ્રાણત, અનુત્તરોપપાતિક દેવો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા ઉત્પન્ન થાય છે, પણ અસંખ્યાતા ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! સિદ્ધો એક સમયે કેટલા સિદ્ધ થાય છે? હે ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી એકસો આઠ સિદ્ધ થાય છે. [333 હે ભગવાન! નૈરયિકો એક સમયે કેટલા ઉદ્વર્તે છે મરણ પામે છે ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા કે અસંખ્યાતા મરણ પામે છે. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો તેમ ઉદ્વર્તના પણ સિદ્ધ સિવાય યાવતુ અનુત્તરીપપાતિક સુધી કહેવી. પરન્તુ જ્યોતિર્ષિક અને વૈમાનિકોને ચ્યવન વડે પાઠ કહેવો. [334] હે ભગવન્! નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! નૈરયિકો નરકથી આવી ઉત્પન્ન થતા નથી, તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે, મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે, દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. જો તિર્યંચયોનિ કોથી આવી ઉત્પન્ન થાય તો કયા તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન થતા નથી, પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય છે. જો પંચેન્દ્રિય તિર્યંચયોનિ કોથી આવી ઉત્પન્ન થાય તો કયા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય,? હે ગૌતમ ! જલચર, સ્થલચર અને ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય. જો જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છાિમ થી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! સંભૂઠ્ઠિમ અને ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચીથી આવી ઉત્પન થાય. જો સંમૂર્છાિમ જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત કે અપર્યાપ્ત સંમૂચ્છિમથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્ત સંમૂર્છાિમ જલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત સંમૂર્શિમ જલ ચરથી આવી ન ઉત્પન્ન થાય. જો ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચીથી આવી ઉત્પન થાય તો શું પયપ્ત કે અપર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત ગર્ભજ જલચરથી આવી ન ઉત્પન્ન થાય. જો સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય કે પરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય અને પરિસર્પ સ્થલચરથી પણ આવી ઉત્પન્ન થાય. જો ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂછિમથી આવી ઉત્પન થાય કે ગર્ભજથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બંને થી. જો સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! પર્યાપ્ત સંમૂછિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચરથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચથી આવી ઉત્પન્ન થાય તો સંખ્યાતા વરસના અસંખ્યાત વરસના Page #98 -------------------------------------------------------------------------- ________________ પદ-૬ 21 આયુષવાળાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના આયુષવાળાથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્ય વરસના આયુષવાળાથી આવી ન ઉત્પન્ન થાય. જો સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ ચતુષ્પદ તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉતપન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય જો પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું ઉરપપિસપી સ્થલચરથી આવી ઉત્પન્ન થાય કે ભુજપરિસર્પથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બનેથી જો ઉરપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂછમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બંનેથી. જો સંમૂર્ણિમ ઉરપરિસર્પ થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! પર્યાપ્તા સંમૂર્ણિમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય, પણ અપયપ્તિા સંમૂર્ણિમ ઉપરિસર્પથી આવી ન ઉત્પન્ન થાય. જે ગર્ભજઉરપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો ભુજ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો સંમૂર્ણિમથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! બન્નેથી જો સંમૂર્ણિમ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તથી કે અપ હપ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પયતિથી આવી ઉત્પન્ન થાય, પણ અપ થતાથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર પંચનક્રિશ્ચિય તિર્ય ચોથી આવી ઉત્પન્ન થાય તો પર્યાપ્તાથી આવી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! પતિથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો. ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્ણિમ કે ગર્ભજ, ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બન્નેથી. જે સંમૂર્ણિમ ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય પણ અપર્યાપ્તાથી આવી ન ઉત્પન્ન થાય. જો પર્યાપ્તા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યા તા વરસના કે અસંખ્યાતા વરસના આયુષવાળાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! સંખ્યાતા વરસ ના આયુષવાળાથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષવાળાથી આવી ન ઉત્પન્ન થાય. જે સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પયપ્તાથી કે અપયાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જે મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્ણિમ મનુષ્યોથી કે ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! સંમૂર્ણિમ મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય. પણ ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અકર્મ Page #99 -------------------------------------------------------------------------- ________________ નવસા- છે-૩૩૪ ભૂમિના કે અંતરદ્રીરના ગર્ભજ મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય. જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વરસના આયુષવાળા કે અસંખ્યાતા વરસના આયુષવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષવળા કર્મભૂમિના મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય. જો સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપયાથી આવી ઉત્પન્ન ન થાય. એ પ્રમાણે જેમ સામાન્ય નૈરયિકોનો ઉપપાત કહ્યો તેમ રત્નપ્રભાપૃથિવીના નૈરયિકોનો પણ ઉપપાત કહેવો. શર્કરા પ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ જેમ સામાન્ય નૈરયિકોનો ઉપપાત કહ્યો તેમ ઉપપાત કહેવો. પરંતુ સંમૂછિમનો નિષેધ કરવો. હે ભગવન્! વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ શર્કરપ્રભા પૃથિવીના નૈરયિકો કહ્યા તેમ કહેવા. પરંતુ ભુજપરિસપોનો પ્રતિષેધ કરવો પંકપ્રભાકૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! વાલુકાપ્રભા. પૃથિવીના નૈરયિકો પેઠે જાણવા. પરંતુ ખેચરોથી આવી ઉત્પન્ન થતા નથી. ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! પંકપ્રભાપૃથિવીના નૈરયિકો સંબંધે કહ્યું તેમ કહેતું, પરંતુ ચતુષ્પદોનો પ્રતિષેધ કરવો, હે ભગવન્! તમાકૃથિવીના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જેમ ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો કહ્યા તેમ કહેવા. પરંતુ સ્થલચરોથી આવી ઉત્પન્ન થતા નથી.-“ો પંચેન્દ્રિયતિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચર પંચેન્દ્રિયોથી, સ્થલચર પંચેન્દ્રિયોથી કે ખેચર પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જલચર અને ખેચર પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થતા નથી. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અન્તર દ્વિીપના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અકર્મભૂમિના કે અન્તરદ્વીપના મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય. ઈત્યાદિ પૂર્વવતુ યાવતુ જો પર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સ્ત્રીઓ, પુરુષો કે નપુંસકોથી આવીઉત્પન્ન થાય? હે ગૌતમ! સ્ત્રીઓ, પુરુષો કે નપુંસકોથી પણ આવી ઉત્પન્ન થાય. હે ભગવન્! અધઃ સપ્તમી નરકમૃથિવીના નૈરયિકોમાં ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એમજ જાણવું. પરંતુ સ્ત્રીનો પ્રતિષેધ કરવો. એટલે સ્ત્રીથી આવી ઉત્પન્ન થતી નથી. [૩૩પ૩૩] અસંજ્ઞી પ્રથમ નરક પર્વત, સરીસૃપો-ભુજપરિસર્પ બીજી સુધી, પક્ષીઓ ત્રીજી નરક સુધી, સિંહો ચોથી નરક સુધી, ઉર પરિસર્પો પાંચમી નરક સુધી, સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી અને મત્સ્યો તથા મનુષ્યો સાતમી નરક સુધી જાય છે. આ નરકમૃથિવીઓનો ઉત્કૃષ્ટ ઉપપાત જાણવો.” 337] હે ભગવન્! અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! તિર્યો અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે નૈરયિકોનો ઉપપાત ની જેમ અસુરકુમારોનો પણ ઉપપાત કહેવો. પરંતુ અસંખ્યાત વરસના આયુષ વાળા અકર્મ ભૂમિના કે અન્તરદ્વીપના મનુષ્યો અને તિર્યચોથી પણ આવી ઉત્પન્ન થાય છે. એ Page #100 -------------------------------------------------------------------------- ________________ પદ-૬ 273 પ્રમાણે વાવ-સ્વનિતકુમાર સુધી કહેવું. 3i38] હે ભગવન્! પૃથિવીકાયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! નૈરયિકોથી આવી ન ઉત્પન્ન થાય, પણ તિર્યંચો, મનુષ્યો કે દેવોથી આવી ઉત્પન્ન થાય. જો તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યચોથી કે યાવતુ-પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! એકેન્દ્રિય તિયચોથી આવી ઉત્પન્ન થાય, યાવતુ પંચેન્દ્રિય તિર્યચોથી પણ આવી ઉત્પન્ન થાય. જો એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પૃથિવીકાયિકોથી કે યાવતુ- વનસ્પતિ કાયિકોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પૃથિવીકાયિકોથી પણ આવી ઉત્પન્ન થાય કે યાવતુવનસ્પતિકાયિકોથી આવી ઉત્પન્ન થાય? જો પૃથિ વીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ કે બાદર પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. જો સૂક્ષ્મ પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી? હે ગૌતમ! બન્નેથી. જો બાદર પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્તાથી? હે ગૌતમ ! બન્નથી. એ પ્રમાણે યાવતુ- વનસ્પતિ કાયિકો સુધી ચાર ભેદો વડે ઉપપાત કહેવો. જો બેઈન્દ્રિયો તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત બેઇન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય કે અપર્યાપ્ત બેઈન્દ્રિયોથી ? હે ગૌતમ 1 બનેથી. એ પ્રમાણે તેઇન્દ્રિયો અને ચઉરિજિયોથી આવી ઉત્પન્ન થાય છે. જો પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય?-ઈત્યાદિ જેથી નૈરયિકોનો ઉપપાત કહ્યો છે તેથી એ પૃથિવામાયિકોનો પણ ઉપપાત કહેવો. પરંતુ એટલી વિશેષતા છે કે પપ્પા અને અપર્યાપ્તા બનેથી આવી ઉત્પન્ન થાય છે. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્ણિમ કે ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બન્નેથી. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના કે અકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ બાકી બધું નરયિકો સંબધે કહ્યું તેમ કહેવું. પરન્તુ અપર્યાપ્તાથી પણ ઉત્પન્ન થાય છે જો દેવોથી આવી. ઉત્પન્ન થાય તો કયા દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! ભવનવાસી દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. યાવતુ-વૈમાનિક દેવોથી પણ આવી ઉત્પન્ન થાય. જો ભવનવાસી દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું અસુરકુમારથી આવી ઉત્પન્ન થાય ક યાવતુ સ્વનિતકુમારીથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે સર્વેથી. જો વ્યત્તર દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું પિશાચોથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-ગાંધર્વોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ તે સર્વેથી. જો જ્યોતિર્ષિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું ચન્દ્રવિમાનના દેવોથી આવી ઉત્પન્ન થાય કે વાવતુ-તારાવિમાનના દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે સર્વેથી. જે વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય કે કપાતીત વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કલ્યોપનક વિમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય, પણ કલ્પાતીતથી જો કલ્પોપપન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું સૌધર્મથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-અશ્રુતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! સૌધર્મ અને 18 Page #101 -------------------------------------------------------------------------- ________________ ધનવરા - 6-338 ઈશાનથી આવી ઉત્પન્ન થાય, પણ સનકુમાર, વાવતુ અય્યતથી આવી ઉત્પન ન થાય. એ પ્રમાણે અપ્લાયિકો તેજસ્કાયિકો અને વાયુકાયિકો જાણવા. પરન્તુ તેઓ દેવ સિવાય બાકીના જીવોથી આવી ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયિકો પૃથિવીકાયિકોની પેઠે જાણવા. [339 બેઈન્દ્રિયો, ઇન્દ્રિયો અને ચઉન્દ્રિયો તેજસ્કાય અને વાયુકાયની પેઠે દેવ સિવાયના જીવોથી આવી ઉત્પન્ન થાય છે એમ કહેવું. [34] હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? શું નરયિકોથી યાવતુદેવોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! નૈરયિકોથી, તિર્યચોથી મનુષ્યોથી અને દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે. જે નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી યાવતુ અધસપ્તમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે સર્વેથી. જો તિયચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિ યોથી તે પાંચથી. કે યાવતુ-પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! જો એકેન્દ્રિ યોથી આવી ઉત્પન્ન થાય તો શું પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય ઇત્યાદિ જેમ પ્રિથિવીકાયિકોનો ઉપપાત કહ્યો તેમ એ પંચેન્દ્રિય તિર્યંચોનો પણ કહેવો, પરન્ત વિશેષ એ છે કે તેમાં સૌધર્મ યાવતું સહસ્ત્રાર કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય પણ આનત યાવત્ અશ્રુત કલ્યોપનક દેવોથી આવી ઉત્પન્ન ન થાય. [341] હે ભગવન્! મનુષ્યો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું નૈરયિકોથી, યાવતુ દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈયિકોથી, યાવતુ દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે. જો નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો કયા નૈરયિકોથી આવી ઉત્પન થાય? હે ગૌતમ ! રત્નપ્રભા યાવ, તમાકૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. પરન્તુ અધરસપ્ટન પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી. જે તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પનું થાય-ઇત્યાદિ જેમ જે,જીવોથી આવી પંચેન્દ્રિય તિર્યંચોનો ઉપપાત કહ્યો છે તેમ તે જીવોથી આવી મનુષ્યોનો પણ સર્વ પ્રકારે ઉપપાત કહેવો. પરન્તુ અધઃસપ્તમ નરકમૃથિ વિના નૈરયિકોથી તથા તેજસ્કાય અને વાયુકાયથી આવી મનુષ્યો ઉત્પન્ન થતા નથી. તથા સર્વ દેવોથી ઉપપાત કહેવો. 3i42] હે ભગવન્! વ્યત્તર દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! અસુરકુમારો ની જેમ જ આવીને વ્યન્તરો ઉત્પન્ન થાય છે એમ કહેવું. [343] હે ભગવન્! જ્યોતિષિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! એમજ જાણવું. પરન્તુ સંમૂછિમ અને અસંખ્યાતા વરસના આયુષ વાળા ખેચર પંચેન્દ્રિય તિર્યંચો તથા અન્તર દ્વીપના મનુષ્યો સિવાય કથન કરવું. [34] હે ભગવન્! વૈમાનિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! નૈરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવો પણ કહેવા. સનકુમાર દેવો સંબંધે પણ એમજ કહેતું, પરન્તુ અસંખ્યાત વરસના આયુષ વાળા અકર્મભૂમિ સિવાયના બીજા (પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોથી) આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ-સહસ્ત્રાર કલ્પોપપન વૈમાનિક દેવો સુધી કહેવું. હે ભગવન્! આનત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય Page #102 -------------------------------------------------------------------------- ________________ પદ 275 છે. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છાિમ મનુષ્યોથી કે ગર્ભજમનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! સંમૂથØિમ મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ ગર્ભજ મનુષ્યથી આવી ઉત્પન્ન થાય છે. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના,અકર્મભૂમિના કે અંતરદ્વિપના ગર્ભજ મનુષ્યોથીઆવીઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ફકત કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા કે અસંખ્યાતા વરસના આયુષ વાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમાં સંખ્યાતા વરસના આયુષવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે, પણ અસંખ્યાતા વરસના આયુષ વાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી. જે સંખ્યાના વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પ્રયતા થી આવી ઉતપન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સમતૃષ્ટિથી સમ્પમ્પિયાવૃષ્ટિથી કે મિથ્યાદ્રષ્ટિથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સમ્યતૃષ્ટિથી કે મિથ્યાવૃષ્ટિથી આવી ઉત્પન્ન થાય, પણ સમ્યુગ્મિધ્યાવૃષ્ટિથી આવી ઉત્પન્ન ન થાય. જો સમ્યવૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંયત સમ્યગ્દષ્ટિથી, અસંયત સમ્યવૃષ્ટિ થી કે સંયતાસંયત સમ્યગ્વષ્ટિથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ત્રણેથી. એ પ્રમાણે અશ્રુત કલ્પ સુધી જાણવું. રૈવેયક દેવો પણ એમજ જાણવા. પરંતુ સમ્યક્ટ્રષ્ટિ અસંયત. અને સંયતાસંમતનો પ્રતિષેધ કરવો. જેમ શૈવેયક દેવો કહ્યા તેમ અનુત્તરૌપપાતિક દેવો પણ સમજવા. પરંતુ એટલો વિશેષ છે કે અહીં સંયતો જ આવી ઉપજે છે. જો સમ્યવૃષ્ટિ સંયત પયપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો થી આવી ઉત્પન્ન થાય તો શું પ્રમત્ત સંયતથી કે અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય. પરંતુ પ્રમત્ત સંયમતથી આવી ઉત્પન્ન ન થાય. જે અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય તો શું દ્ધિપ્રાપ્ત સંયતથી કે ઋદ્ધિ અપ્રાપ્ત સંયતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. [૩૪પી હે ભગવન્! નૈરયિકો ઉદ્વર્તન કરી મરણ પામી તુરત ક્યાં જાય-ક્યાં ઉત્પન્ન થાય?શું નૈરયિકોમાં,તિર્યંચીમાં મનુષ્યોમાં કે દેવોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નિરયિકોમાં ન ઉત્પન્ન થાય, તિર્યંચોમાં અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને દેવોમાં ન ઉત્પન્ન થાય. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય કે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એકેન્દ્રિયોમાં ન ઉત્પન્ન થાય, યાવતુચઉરિન્દ્રિયોમાં ન ઉત્પન્ન થાય-ઈત્યાદિ જ્યાંથી આવી નારકોનો ઉપપાત કહ્યો છે તેને વિશે ઉદ્વર્તના પણ કહેવી. પરન્તુ સંમૂછિમોમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સર્વ નરક પૃથિવીઓમાં કહેવું. પણ સાતમી નરકમૃથિવીથી નીકળી મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. [34] હે ભગવન્! અસુરકુમારો ઉદ્વર્તન કરી ક્યાં જાય ક્યાં ઉત્પન્ન થાય છે ગૌતમ ! નૈરયિકોમાં ઉપજતા નથી, તિર્યંચો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય કે યાવતુ Page #103 -------------------------------------------------------------------------- ________________ 276 ૫-નવસા-૬-૩૪૬ પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, પરનું બેઇન્દ્રિયો, વાવતુચઉરિદ્રિયોમાં ઉત્પન્ન થતા નથી, અને પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. જો એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય તો શું પૃથિવી- કાયિક એકેન્દ્રિયોમાં કેયાવતુ. વનસ્પતિકાયિકએકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પૃથિવીકાયિક એકેન્દ્રિયોમાં અને અપ્લાયિક એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે, પણ તેજસ્કાયિક અને વાયુકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. અને વનસ્પતિ કાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. જો પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ માં કે બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય, પણ સૂક્ષ્મ પૃથિવીકાયિકમાં ન ઉત્પન્ન થાય. જે બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા કે અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્તામાં ઉત્પન્ન થાય પણ અપર્યાપ્તામાં ન ઉત્પન્ન થાય. એ પ્રમાણે અપ્લાયિક અને વનસ્પતિ કાયિકને પણ કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને વિશે જેમ નૈરયિકોની સંમૂછિમ સિવાય અન્યમાં ઉદ્વર્તના કહી તેમ અસુરકુમારોની પણ કહેવી. એ પ્રમાણે સ્વનિત કુમાર સુધી જાણવું. [347] હે ભગવન્! પૃથિવીકાયિકો ઉદ્વર્તન કરી-ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોમાં ન ઉત્પન્ન થાય, તિર્યંચયોનિક અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય, અને દેવોમાં ન ઉત્પન થાય. જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત કહ્યો છે તેમ ઉદ્ધતના પણ દેવસિવાય કહેવી. એ પ્રમાણે અપ્લાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ કહેવા. તેજસ્કાય અને વાયુકાય માટે એમજ જાણવું. પરંતુ મનુષ્ય સિવાય બીજાને વિશે ઉત્પન્ન થાય. [348] હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો મરીને તુરત ક્યાં જાય-ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોમાં, યાવત્ દેવોમાં ઉત્પન્ન થાય. જો નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય કે યાવતું સાતમી નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ સાતે નરકમાં ઉત્પન્ન થાય. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયમાં કે યાવતુ-પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! પાંચમાં.-ઇત્યાદિ જેમ એઓનો ઉપયાત કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ કહેવી. પરન્તુ એઓ અસંખ્યાત વરસના આયુષવાળા તિર્યંચોમાં પણ ઉત્પન્ન થાય છે. જે મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો શું સંમછિમ કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બનેમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ કહેવી. પરતુ અકર્મભૂમિના અને અન્તર દ્વીપના અસંખ્યાત વરસના આયુવાળા મનુષ્યોમાં પણ ઉત્પન્ન થાય છે એમ કહેવું. જો દેવોમાં ઉત્પન થાય તો શું ભવનપતિમાં ઉત્પન્ન થાય કે યાવતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બધામાં. જો ભવનપતિમાં ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોમાં કે યાવતું નિતકુમા રોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બધામાં. એ પ્રમાણે વ્યત્તર, જ્યોતિષક અને વૈમાનિ કોમાં સહસ્રરકલ્પ સુધી નિરંતર ઉત્પન્ન થાય છે. [349] હે ભગવન્! મનુષ્યો મરણ પામી તુરત ક્યાં જાય, ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ચારે ગતિમાં, એમ નિરંતર બધા સ્થાનકો સંબધે પૃચ્છા કરવી. હે ગૌતમ ! બધા સ્થાનકોમાં ઉત્પન્ન થાય છે. કોઈ પણ સ્થાનનો પ્રતિષેધ ન કરવો. વાવતુસર્વાર્થસિદ્ધ દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. કોઈક તો સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે, Page #104 -------------------------------------------------------------------------- ________________ પદક 277 નિવણ પામે છે અને સર્વ દુઃખોનો અન્ત કરે છે. | [35] વ્યત્તર, જ્યોતિષ્ક, વૈમાનિક સૌધર્મ અને ઈશાન દેવો જેમ અસુર કુમારો કહ્યા તેમ કહેવા. પરંતુ જ્યોતિષ્ક અને વૈમાનિકો “ચ્યવે છે એવો પાઠ કહેવો. સનત્કુમાર દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ અસુરકુમારો કહ્યા તેમ કહેવા, પરંતુ એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સહસ્ત્રાર દેવો સુધી જાણવા. આનત, યાવતું અનુત્તરીયપાતિક દેવો સંબંધે એમજ જાણવું, પરંતુ તેઓ તિર્યંચોમાં ઉત્પન્ન થતા નથી. મનુષ્યોમાં પણ પર્યાપ્તાસંખ્યાતાવરસનાઆયુષવાળાકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. 1 [૩પ૧ હે ભગવન્! નરયિકો આયુષનો કેટલો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે ? હે ગૌતમ ! છ માસ આયુષ બાકી હોય ત્યારે. એ પ્રમાણે અસુર કુમારો, યાવતું સ્વનિતકુમારો જાણવા. હે ભગવન્પૃથિવી કાયિકો આયુષનો કેટલો. ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે ? હે ગૌતમ ! પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સોપક્રમણ આયુષવાળા અને નિરપક્રમઆયુષવાળા. તેમાં જે નિરુપક્રમ આયુષવાળા છે તેઓ અવશ્ય વર્તમાન આયુષનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે. તેમાં જે સોપક્રમ આયુષવાળા છે તેઓ કદાચ આયુષનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે. કદાચ આયુષના ત્રિીજા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે. કદાચ આયુષના ત્રીજા ભાગના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે. અપૂ તેજસુ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને પણ એમજ જાણવું. હે ભગવનું ! પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સંખ્યાત વરસના આયુષવાળા અને અસંખ્યાતાવરસના આયુષવાળા, તેમાં જે અસંખ્યાતવરસના આયુ- ષવાળા છે તે પોતાનું છમાસનું આયુષ બાકી હોય ત્યારે અવશ્ય પરભવનું આયુષ બાંધે છે. અને જે સંખ્યાત વરસના આયુષવાળા છે તે બે પ્રકારના છે, સોપક્રમ આયુષવાળા અને નિરુપમઆયુષવાળા. તેમાં જે નિરુપક્રમ આયુષવાળા છે તે પોતાના આયુષનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે અવશ્ય પરભવનું આયુષ બાંધે છે. અને જે સોપક્રમઆયુષ વાળા છે, તેઓ કદાચ ત્રીજો ભાગ બાકી હોય ત્યારે છે, કદાચ ત્રીજા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે અને કદાચ ત્રીજા ભાગના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે. એ પ્રમાણેમનુષ્યો પણ જાણ વા.વ્યસ્તરો,જ્યોતિષ્કો અને વૈમાનિકો નૈરયિકો પ્રમાણેજાણવા. ૩પ૨] હે ભગવન્! આયુષનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! છ પ્રકારનો.-જાતિનામનિધત્તાયુષ, ગતિનામનિ ધરાયુષ, સ્થિતિનામનિધત્તાયુષ, અવગાહનાનામનિધત્તાયુષ. પ્રદેશનામનિધત્તા યુષ અને અનુભવનામનિધત્તાયુષ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો આયુષ બંધ કહ્યો છે? હે ગૌતમ ! છ પ્રકારનો. પૂર્વવતુ. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો જાતિનામનિ ધરાયુષ કેટલા આકર્ષ વડે બાંધે? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી આઠ આકર્ષવડે બાંધે. એ પ્રમાણે યાવતુ- વૈમાનિક સુધી જાણવું.એ પ્રમાણે ગતિના Page #105 -------------------------------------------------------------------------- ________________ 278 પનુવા - 6-352 મનિધત્તાયુષ. યાવત્ અનુભાવનામનિધત્તાયુષ સંબંધે પણ જાણવું. હે ભગવનું ! નૈરયિકો જાતિનામનિધત્તાયુષને કેટલા આકર્ષ વડે બાંધે ? હે ગૌતમ! જઘન્ય એક, બે કે ત્રણ આકર્ષ વડે અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષ વડે બાંધે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. એમ ગતિના નિધત્તાયુષ યાવતુ અનુભાવનામનિધત્તાયુષ સંબંધે પણ જાણવું. હે ભગવન્! જાતિનામનિધત્તાયુષને જઘન્યથી એક, બે કે ત્રણ આકર્ષ વડે અને ઉત્કર્ષથી આઠ આકર્ષ વડે બાંધતા એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! જાતિનામનિધત્તાયુષને આઠ આકર્ષ વડે બાંધતા જીવો સૌથી થોડા છે, તેથી. સાત આકર્ષ વડે બાંધતા. જીવો સંખ્યાતગુણા છે. યાવતું. અનુકમથી એક આકર્ષ વડે બાંધતા સંખ્યાતગુણા છે. એ પ્રમાણે આ અભિલાપ-પાઠ વડે યાવત્અનુભાગના મનિધત્તાયુષ જાણવું. એ પ્રમાણે જીવાદિ છ અલ્પબદુત્વના દિડકો કહેવા. પદ-દની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (પદ સાતમું-ઉચ્છવારા) ૩િપ૩ હે ભગવન્! નરયિકો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે? હે ગૌતમ ! સતત અને નિરંતર ઉચ્છવાસ લે અને મૂકે. હે ભગવન્! અસુરકુમારો કેટલા કાળે ઉચ્છાસ લે અને મૂકે ? હે ગૌતમ ! જઘન્ય સાત સ્તોકે અને ઉત્કર્ષથી કંઈક અધિક પખવાડીએ ઉછુવાસ લે અને મૂકે. હે ભગવન્! નાગકુમારો કેટલા કાળે ઉચ્છવાસ લે અને મૂકે ? હે ગૌતમ ! જઘન્યથી સાતસ્તોકે અને અને ઉત્કર્ષથી મુહૂર્તપૃથક્તઉલ્શવાસ લે અને મૂકે. એ પ્રમાણે યાવતુ-ઑનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબંધે પ્રશ્ન હે ગૌતમ ! અનિયતપણે ઉચ્છવાસ લેઅનેમૂકે.એપ્રમાણે યાવતુ-મનુષ્યો સુધી જાણવું. બન્નરો નાગકુમારોની પેઠે જાણવા. જ્યોતિષિકોસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! જઘન્યથી મુહૂર્તપૃથકત્ત્વ અને ઉત્કર્ષથી પણ મૂહૂર્તપૃથકત્વે યાવતુ-ઉચ્છુવાસ લે અને મૂકે. વૈમાનિકો ની પૃચ્છ ની પૃચ્છ હે ગૌતમ! જઘન્યથી મુહૂર્તપૃથકત્વે અને ઉત્કર્ષથી તેત્રીશ પખવાડીએ યાવતુ ઉચ્છવાસ મૂકે. સૌધર્મ દેવો છે ગૌતમ ! જઘન્યથી મુહૂર્તપૃથકત્વે અને ઉત્કર્ષથી બે પખવાડીએ યાવતુ ઉછુવાસ લે અને મૂકે. હે ભગવન! ઈશાનદેવો ની પૃચ્છ હે ગૌતમ! જઘન્યથી કંઈક અધિક મુહૂર્તપૃથકત્વે અને ઉત્કર્ષથી કંઈક અધિક બે પખવાડીએ શ્વાસ લે અને મૂકે. સનકુમાર દેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી બે પખવાડીએ અને ઉત્કર્ષથી સાત પખવાડીએ યાવતુ ઉચ્છવાસ લે અને મૂકે. મહેન્દ્ર દેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી કંઇક અધિક બે પખવાડીએ અને ઉત્કર્ષથી કંઈક અધિક સાત પખવાડીએ ઉછુવાસ લે અને મૂકે. ની પૃચ્છ બ્રહ્મલોકદેવો હે ગૌતમ ! જઘન્યથી સાત પખવાડીએ અને ઉત્કર્ષથી દસ પખવાડીએ ઉચ્છવાસ લે અને મૂકે. હે ભગવન્! માહેન્દ્ર દેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી કંઈક અધિક બે પખવાડીએ અને ઉત્કર્ષથી કંઈક અધિક સાત પખવાડીએ. લાંતક દેવની પૃચ્છા, જઘન્ય થી દસ પખવાડીયે અને ઉત્કર્ષથી ચદઉ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવનું ! મહાશુકદેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી ચૌદ પખવાડીએ અને ઉત્કર્ષથી સત્તર પખ વાડીએ શ્વાસ લે અને મૂકે. સહસ્ત્રારકલ્પના દેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી સત્તર Page #106 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - પદ-૭ 279 પખવાડીએ અને ઉત્કર્ષથી અઢાર પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવનું ! આનતદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી અઢાર પખવાડીએ અને ઉત્કર્ષથી ઓગણીશ પખવાડીએ શ્વાસલે અને મૂકે.પ્રાણતદેવો ની પૃચ્છ હેગૌતમ ! જઘન્યથી ઓગણીશ પખવાડીએ અને ઉત્કર્ષથી વીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. આરણદેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્યથી વીશ પખવાડીએ અને ઉત્કર્ષથી એકવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન અય્યત દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી એકવીશ પખવાડીએ અને ઉત્કર્ષથી બાવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! નીચેની ત્રિકના નીચેના સૈવેયકદેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે? હે ગૌતમ! જઘન્યથી બાવીશ પખવાડીએ અને ઉત્કર્ષથી તેવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. હે ભગવન્! નીચેની ત્રિકના મધ્યમ વૈવેયકદેવો ની પૃચ્છ ની પૃચ્છ હે ગૌતમ જઘન્યથી તેવીશ પખવાડીએ અને ઉત્કર્ષથી ચોવીશ પખવાડીએ. નીચેની ત્રિકના ઉપરના ગ્રેવયકદેવો ની પૃચ્છ હે ગૌતમ! જઘન્યથી ચોવીશ પખવાડીએ અને ઉત્કર્ષથી. પચીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. મધ્યમત્રિકની નીચેના રૈવેયકદેવો ની પૃચ્છ હે ગૌતમ! જઘન્ય પચીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ છવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. મધ્યમ ત્રિકનીમધ્યના શૈવેયકદેવો ની પૃચ્છ હે ગૌતમ ! જઘન્ય છવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ સત્યાવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. મધ્યમ ત્રિકની ઉપરના રૈવેયક દેવો ની પૃચ્છા હે ગૌતમ ! જઘન્ય સત્યાવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ અઠ્યાવીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. ઉપરની ત્રિકની નીચેના રૈવેયકદેવોની પૃચ્છા હે ગૌતમ ! જઘન્ય અઠ્યાવીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ ઓગણત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. ઉપરની ત્રિકના મધ્યમ ગ્રેવેયકદેવો ની પૃચ્છા હે ગૌતમ ! જઘન્ય ઓગણત્રીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ ત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. ઉપરની ત્રિકના ઉપરના રૈવેયકદેવો ગણ ની પૃચ્છા હે ગૌતમ! જઘન્ય ત્રીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ એકત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. વિજય, વિજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાનોમાં દેવો ની પૃચ્છા હે ગૌતમ! જઘન્ય એકત્રીશ પખવાડીએ અને ઉત્કૃષ્ટ તેત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. સવર્થસિદ્ધ દેવો કેટલા કાળે શ્વાસ લે અને મૂકે?હેગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય તેત્રીશ પખવાડીએ શ્વાસ લે અને મૂકે. પદઃ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ ૮સંશા) [૩પ૪] હે ભગવન્! કેટલી સંજ્ઞાઓ કહી છે? હે ગૌતમ! દસ સંજ્ઞાઓ કહી છે, આહાર-સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા લોભસંજ્ઞા, લોકસંજ્ઞા અને ઓઘસંજ્ઞા. નૈરયિકોને કેટલી સંજ્ઞાઓ કહી છે ? હે ગૌતમ ! દસ-આહારસંજ્ઞા, યાવતુ-ઓધસંજ્ઞાઅસુરકુમારોને કેટલી સંજ્ઞાઓ કહી છે? હે ગૌતમ ! દસ આહારસંજ્ઞા, યાવતુ-ઘસંજ્ઞા. એ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું. એમ પૃથિવીકાયિકોથી વૈમાનિકો પર્યન્ત જાણવું. [35] હે ભગવન્! નૈરયિકો કઈ સંજ્ઞાના ઉપયોગવાળા હોય? ગૌતમ ! Page #107 -------------------------------------------------------------------------- ________________ 280 પન્નવણા- ૮-૩પપ બાહ્યકારણને આશ્રયી બહુધા ભયસંજ્ઞાના ઉપયોગવાળા અને આંતરિક અનુભવને આશ્રયી આહારસંજ્ઞાના યાવતુ-પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. હે ભગવનું ! આહારસંજ્ઞાના યાવતુ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા એ નૈર યિકોમાં કોણ કોનાથી અલ્ય, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય ? હે ગૌતમ ! સૌથી થોડા નૈરયિકો મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તેથી આહાર સંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણ છે, અને તેથી ભયસંજ્ઞાનો ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. હે ભગવન તિર્યંચયોનિકો કઈ સંજ્ઞાના ઉપયોગવાળા, હોય છે ? હે ગૌતમ ! બાહ્ય કારણને આશ્રયી પ્રાયઃ આહાર સંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને આંતરિક અનુભવને આશ્રયી આહારસંશા યાવતુ-પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. હે ભગવન્! આહારસંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા એ તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! તિર્યંચો સૌથી થોડા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, તેથી મૈથુન સંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાત ગુણા છે, તેથી ભયસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાત ગુણા છે અને તેથી આહારસંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે. હે ભગવન્! મનુષ્યો કઈ સંજ્ઞાના ઉપયોગ વાળા હોય છે ? હે ગૌતમ ! બાહ્ય કારણને આશ્રયી મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવને આશ્રય આહાર સંજ્ઞાના યાવતુ- પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવનું ! આહાર સંજ્ઞા યાવતુ-પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે? ગૌતમ ! સૌથી થોડા મનુષ્યો ભયસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે, તેથી આહાર સંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, તેથી પરિગ્રહ સંજ્ઞાના ઉપયોગવાળા સંખ્યાતગુણા છે, અને તેથી મૈથુનસંજ્ઞાના ઉપયગોગવાળા સંખ્યાત ગુણા હોય છે. હે ભગવન્! દેવો કઈહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે ? હે ગૌતમ! પ્રાયઃ બાહ્ય કારણને આશ્રયી પરિગ્રસજ્ઞાના ઉપયોગવાળા હોય છે અને સંતતિભાવને આશ્રય આહારસંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ હોય છે. હે ભગવન્! આહાર સંજ્ઞા યાવતુ-પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા દેવામાં કોણ કોનાથી યાવતુ અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ ! સૌથી થોડા દેવો આહારસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. તેથી સંખ્યાતગુણો ભયસંજ્ઞાના ઉપયોગ વાળા, તેથી સંખ્યાતગુણા મૈથુનસંજ્ઞાના ઉપયોગવાળા અને તેથી સંખ્યાતગુણા પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા હોય છે. પદ ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ યોનિ પદ) [35] હે ભગવન્! યોનિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! યોનિ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે- શીતયોનિ, ઉષ્ણુયોનિ અને શીતોષ્ણુયોનિ. ૩િપ૭] હે ભગવન્! શું નૈરયિકોને શીતયોનિ, ઉષ્ણુયોનિ કે શીતોષ્ણુયોનિ હોય છે ? હે ગૌતમ ! તેઓને શીતયોનિ અને ઉષ્ણુયોનિ હોય છે, પણ શીતોષ્ણયોનિ હોતી. નથી. એ રીતે સવત્ર પ્રશ્ન યોજી લેવા. અસુરકુમારોને શીતયોનિ કે ઉષ્ણુયોનિ નથી, પણ શીતોષ્ણુયોનિ હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકોને શીત Page #108 -------------------------------------------------------------------------- ________________ 569 281 યોનિ, ઉષ્ણુયોનિ અને શીતોષ્ણુયોનિ હોય છે. એ પ્રમાણે અપ્લાય, વાયુકાય, વનસ્પતિ કાય, બેઈન્દ્રિય, તેઈદ્રિય અને ચઉરિ દ્રિય પ્રત્યેકને કહેવું. તેજસ્કાલિકોને શીત અને શીતોષ્ણુયોનિ નથી, પરંતુ ઉષ્ણુયોનિ છે.પંચેન્દ્રિય તિર્યંચોને શીતયોનિ, ઉષ્ણયોનિ અને શીતોષ્ણુયોનિ છે. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચોને પણ એમજ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને શીતયોનિ નથી, ઉષ્ણથોનિ નથી, પણ શીતોષ્ણ યોનિ હોય છે. શીતયોનિ, ઉષ્ણુયોનિ અને શીતોષ્ણુયોનિ છે. સંમૂર્છાિમ મનુષ્યોને ત્રણ પ્રકારની યોનિ હોય છે. ગર્ભજ મનુષ્યોને શીત અને ઉષ્ણુયોનિ નથી પણ શીતોષ્ણુયોનિ હોય છે. વાવ્યન્તર દેવોને શીત અને ઉષ્ણુયોનિ નથી, પણ શીતોષ્ણ યોનિ હોય છે. જ્યોતિર્ષિક અને વૈમાનિકોને પણ એમજ જાણવું. હે ભગવનું ! શીતયોનિ વાળા, ઉષ્ણુયોનિ વાળા, શીતોષ્ણુયોનિ વાળા અને યોનિરહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ! સૌથી થોડા જીવો શીતોષ્ણુયોનિ વાળા હોય છે, તેથી ઉષ્ણયો નિવાળા અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી શીતયોનિ વાળા અનન્તગુણા છે. 3i58] હે ભગવન્! યોનિ કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! યોનિ ત્રણ પ્રકારે કહી છે. આ પ્રમાણે-સચિત્ત, અચિત્ત અને મિશ્ર યોનિ. હે ભગવન્! નૈરયિકોને શું સચિ રયોનિ, અચિત્તયોનિ કે મિશ્રયોનિ હોય છે? હે ગૌતમ! તેઓને સચિત્ત અને મિશ્રયોનિ નથી, પણ અચિત્તયોનિ છે. એ પ્રમાણે સર્વત્ર પ્રશ્નો યોજી લેવા. અસુરકુમારોને સચિત્ત અને મિશ્રયોનિ નથી, પણ અચિત્તયોનિ હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકોને ત્રણે પ્રકારે યોનિ હોય છે. એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિય સુધી જાણવું. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચો અને સંમૂઠ્ઠિમ મનુષ્યોને એમજ જાણવું. ગર્ભ પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ મનુષ્યોને સચિત્ત અને અચિત્ત યોનિ નથી, પણ મિશ્ર યોનિ હોય છે. વાતવ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને અસુરકુમારોની પેઠે જાણવું. હે ભગવન્! સચિત્તયોનિવાળા, અચિત્તયોનિ વાળા, મિશ્રયોનિ વાળા અને યોનિરહિત એ જીવનમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો મિશ્રયોનિવાળા હોય છે, તેથી અચિત્તયોનિ વાળા અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી સચિત્તયોનિવાળા અનન્તગુણા છે. [૩પ૯ હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની યોનિ કહી છે. તે આ પ્રમાણે સંવૃતયોનિ, વિવૃત યોનિ અને સંવૃતવિવૃતયોનિ. હે ભગવન્! નૈરયિકોને શું સંવૃતયોનિવિવૃતયોનિ કે સંવૃતવિવૃતયોનિ હોય છે?હે ગૌતમ! તેઓને સંવૃતયોનિ હોય છે, પણ વિવૃતયોનિ અને સંવૃતવિવૃતયોનિ હોતી નથી. એ પ્રમાણે વાવતુ-વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો ને સંવૃત કે સંવૃતવિવૃતયોનિ નથી, પણ વિવૃતયોનિ હોય છે. એમ યાવત્ ચઉરિ દ્રિયો સુધી જાણવું. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચો અને સંમૂઠ્ઠિમ મનુષ્યોને એમજ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને ગર્ભજ મનુષ્યોને સંવૃત અને વિવૃતયોનિ નથી, પણ સંવૃતવિવૃતયોનિ હોય છે. વાનવ્યન્તર જ્યોતિષિક અને વૈમાનિકોને નૈરયિકો પેઠે જાણવું. હે ભગવનું ! સંવૃત યોનિ વાળા, વિવૃતયોનિ વાળા, સંવૃતવિવૃતયોનિવાળા અને યોનિરહિત એ જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ભગવન્! સૌથી થોડા જીવો Page #109 -------------------------------------------------------------------------- ________________ 282 પન્નવણા-૯-૨૫૯ સંવૃતવવૃતયોનિવાળા છે, તેથી વિવૃતયોનિવાળા અસંખ્યાતગુણા છે, તેથી યોનિરહિત અનન્તગુણા છે અને તેથી સંવૃતયોનિવાળા અનન્તગુણા છે. [30] હે ભગવન્! કેટલા પ્રકારની યોનિ કહેલી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની યોનિ કહેલી છે. તે આ પ્રમાણે-કૂમોંન્નતા, શંખાવત અને વંશીપત્રા, કૂર્મોન્નતા યોનિના ગર્ભમાં ઉત્તમ પુરષો ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે-અરિહંતો, ચક્રવર્તી, બલદેવો અને વાસુદેવો. શંખાવતયોનિ સ્ત્રીરત્નને હોય છે. શંખાવતાં યોનિમાં ઘણા જીવો અને પુદ્ગલો આવે છે અને ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે, ચય પામે છે અને ઉપચય પામે છે, પરન્તુ નિષ્પન્ન થતા નથી. વંશીપત્રા યોનિ સામાન્ય મનુષ્યોની હોય છે. વંશીપત્રા યોનિમાં સામાન્ય મનુષ્યો ગર્ભમાં આવે છે. પદ ૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ ૧૦-ચરાચરમપદ.) [31] હે ભગવન્! કેટલી પૃથિવીઓ કહી છે?હે ગૌતમ! આઠ પૃથિવીઓ કહી છે. તે આ પ્રમાણે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા, તમતમ પ્રભા, ઈશસ્ત્રાગભારા, હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી શું ચરમ પર્યાવતી) છે, અચરમ (મધ્યવતી છે, (બહુવચન વિશિષ્ટ) ચરમ છે, અચરમ છે, ચરમાન્તપ્રદેશ રૂપ છે, કે અચરમાત્તપ્રદેશરૂપ છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવી ચરમ નથી, અચરમ નથી, બહુવચનાન્ત ચરમ અને અચરમ નથી, ચરમાત્તપ્રદેશરૂપ નથી, તેમ અચરમાન્તપ્રદેશરૂપ પણ નથી, પણ અવશ્ય અચરમ, અને બહુવચનાન્ત ચરમરૂપ છે, તથા ચરમાન્તપ્રદેશરૂપ અને અચરમાન્તપ્રદેશરૂપ છે. એ પ્રમાણે વાવતું નીચેની સાત મી નરક પૃથિવી સુધી જાણવું. સૌધર્મથી માંડી યાવતુ- ઈષ પ્રાગભારા પૃથિવી સંબંધે પણ એ પ્રમાણેજ સમજવું. અને લોક અને અલોક સંબંધે પણ એમજ જાણવું. [32] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે આ દ્રવ્યાર્થ પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડો આ રત્નપ્રભા પૃથિવીનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે, તેથી ચરમખંડો અસંખ્યાત ગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બન્ને મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા આ રત્નપ્રભા પૃથિવીના ચરમાન્તપ્રદેશો છે, તેથી અચરમાન્તપ્રદેશો અસં- ખ્યાતગુણા છે, તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બન્ને મળીને વિશેષાધિક છે. દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપ સૌથી થોડો આ રત્નપ્રભા પૃથિવીનો દ્રવ્યાર્થરૂપે એક અચરમ ખંડ છે, તેથી ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમ ખંડો બને મળી. વિશેષાધિક છે. તેથી પ્રદેશાર્થપણે ચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બને મળીને વિશેષ ધિક છે. એ પ્રમાણે વાવતુ-નીચેની સાતમી નરકપૃથિવી સુધી જાણવું. સૌધર્મ યાવતુલોક સંબંધે પણ એમજ સમજવું. [33] હે ભગવન્! અલોકના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્તપ્રદેશો અને અચરમાન્ત પ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્ય-પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી Page #110 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૦ 289 અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડો અલોકનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા અલોકના ચરમાત્તપ્રદેશો છે, તેથી અચરમાન્તપ્રદેશો અનન્તગુણા છે, તેથી ચરમાન્તપ્રદેશો અને અચરમાન્ત પ્રદેશો ને મળીને વિશેષાધિક છે. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે-સૌથી થોડો અલોકનો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો અસંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળી વિશેષાધિક છે, તેથી ચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અચરમાન્ત પ્રદેશો અનન્તગુણા છે. તેથી ચરમાંન્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળી. વિશેષાધિક છે. હે ભગવન્! લોક અને અલોકના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્ત પ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં પ્રત્યાર્થરૂપે. પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપે કોણ કનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડો લોક અને અલોકનો દ્રવ્યાર્થરૂપે એક એક અચરમ ખંડ છે, તેથી લોકના ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના ચરમ ખંડો વિશેષાધિક છે, તેથી લોકનો અને અલોકનો અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળી વિશેષાધિક છે. પ્રદેશાર્થરૂપે સૌથી થોડા લોકના અરમાન્તપ્રદેશો છે, તેથી અલોકના ચરમાત્તપ્રદેશો વિશેષાધિક છે, તેથી લોકના અચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના અચરમાન્તપ્રદેશો અનન્તગુણા છે, તેથી લોકના અને અલોકના અરમાન્ત પ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળી વિશેષાધિક છે. દ્રવ્યોથપ્રદેશાર્થરૂપે-સૌથી થોડો લોક અને અલોકનો દ્રવ્યાર્થરૂપે એક એક અચરમ ખંડ છે, તેથી લોકના ચરમખંડો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના ચરમ ખંડો વિશેષાધિક છે, તેથી લોકના અને અલોકના અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળી વિશેષાધિક છે, તેથી લોકના અરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે. તેથી અલોકના ચરમાન્તપ્રદેશો વિશેષાધિક છે. તેથી લોકના અચરમાન્તપ્રદેશો અસંખ્યાતગુણા છે, તેથી અલોકના અચરમાન્તપ્રદેશો અનન્તગુણા છે, તેથી લોકના અને અલોકના ચરમાત્તપ્રદેશો અને અચરમાન્ત પ્રદેશો બને મળી વિશેષાધિક છે, તેથી સર્વ દ્રવ્યો વિશેષાધિક છે, તેથી સર્વ પ્રદેશો અનન્તગુણો છે અને તેથી સર્વ પર્યાયો અનન્તગુણા છે. - 364 હે ભગવન્! પરમાણુમુગલ એક વ. ચરમ એ.વ. અચરમ, એ.વ. અવક્તવ્ય, બ.વ. ચરમ, બ.વ. અચરમ, અને બ.વ. અવક્તવ્ય છે અથવા એ.વ. ચરમ અને એ.વ. અચરમ અથવા એ.વ. અને બ.વ. અચરમ, અથવા બ.વ. ચરમ અને એ.વ. અચરમ, અથવા બ.વ. ચરમ અને બ.વ. અચરમ છે પ્રથમ ચાર ભાંગા થયા. અથવા એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય, અથવા એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય, અથવા બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય. અથવા બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય છે? બીજી ચતુર્ભગી. અથવા એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય, અથવા એ.વ. અચરમ અને બ.. અવક્તવ્ય, અથવા બ.વ. અચરમ અને એ.વ. અવાવ્યા અથવા બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય છે ત્રીજી ચૌભંગી અથવા એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.. અવક્તવ્ય, અથવા એ.વ. ચરમ, એ.વ. અચરમ, બ.વ. અવક્તવ્ય, અથવા એ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય, અથવા એ.વ. ચરમ, બ.વ. અચ રમ અને બ.વ. અવક્તવ્ય, અથવા બ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય Page #111 -------------------------------------------------------------------------- ________________ 284 પન્નવસા- 10-364 અથવા બ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય, અથવા બ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય, અથવા બ.વ. ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવ ક્તવ્ય છે એ છવ્વીશ ભીંગા થાય છે. હે ગૌતમ! પરમાણુ પુદ્ગલ ચરમ નથી, અચરમ નથી પણ અવશ્ય અવક્તવ્ય છે. બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો. [35] હે ભગવન્! દ્વિઅદેશિક સ્કન્ધ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ 1 દ્વિપ્રદેશિક સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય એ.વ. અચરમ ન હોય, કદાચ એ.વ. અવક્તવ્ય હોય બાકીના ભાગાઓનો પ્રતિષેધ કરવો. હે ભગવન્! ત્રિપ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ત્રિપ્રદેશિક સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય 1, એવ. અચરમ ન હોય 2, કદાચ એ.વ. અવક્તવ્ય હોય 3, બ.વ. ચરમ ન હોય 4, બ.વ. અચરમ ન હોય પ, બ.વ. અવક્તવ્ય ન હોય 6, એ.વ. ચરમ અને એવ. અચરમ ન હોય 7, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય 8, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય 9, બ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય 10, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય 11. બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો. હે ભગવન્! ચતુષ્મદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ચતુuદેશિક સ્કન્ધા કદાચ એ.વ. ચરમ હોય, એ.વ. અચરમ ન હોય, કદાચ એ.વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ ન હોય, બ.વ. અચરમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય એ.વ. ચરમ અને એ.વ. અચરમ ન હોય, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય, કદ્ધચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ. વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, અચરમ અને અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, અચરમ અને બ. વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય કદાચ બ.વ. ચરમ. એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો હે ભગવન્પંચપ્રદેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ! પંચપ્રદેશિક સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય, એ.વ. અચરમ ન હોય, કદાચ એ. વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ ન હોય, બ.વ. અચરમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બ.વ, ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, એ. બ.વ. અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. Page #112 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૦ 285 અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય. કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચ રમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવ ક્તવ્ય હોય બ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય હે ભગવન્! છપ્રદેશિક સ્કંધ સંબધે પાંચ્છા. હે ગૌતમ! છપ્રદેશિક સ્કંધ કદાચ એ.વ. ચરમ હોય, એ.વ. અચરમ ન હોય, કદાચ એ.વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ ન હોય, બ.વ. અચ રમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય. કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, એ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય. સાત પ્રદેશવાળા સ્કંધ સંબંધે પ્રશ્ન-હે ગૌતમ સાત સ્કંદ કદાચ ચરમ હોય, અચરમ ન હોય કદાચ અવક્તવ્ય હોય, બ.વ. ચરમ ન હોય. બ.વ. અચરમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બિ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને એ. વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય એવ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, એ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અક્તિવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય. હે ભગવન્! આઠપ્રદેશવાળા સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! આપ્રદેશવાળો. સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય, એ.વ. અચરમ ન હોય, કદાચ એ.વ. અવક્તવ્ય હોય, Page #113 -------------------------------------------------------------------------- ________________ 286 પન્નવણા - 10-365 બ.વ. ચરમ ન હોય, બ.વ. અચરમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ વ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, એ.વ. અચરમ અને અવક્તવ્ય ન હો, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બિ.વ. અવક્તવ્ય ન હોય કલ્પચ એ.વ. ચરમ, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય હોય. જેમ આઠપ્રદેશિક સ્કંધ સંબંધે કહ્યું તેમ સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અનંતપ્રદેશિક પ્રત્યક સ્કંધ સંબન્ધ કહેવું. | [366-371] “પરમાણુમાં ત્રીજો, દ્વિઅદેશિક સ્કંધમાં પહેલો અને ત્રીજો અને ત્રિપ્રદેશિક સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો અને અગિઆરમો ભંગ હોય છે. ચતુ પ્રદે શિક સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો, દસમો, અગિઆરમો, બારમો અને ત્રેવીસમો ભંગ જાણવો. પંચપ્રદેશિક સ્કંધમાં પહેલો, ત્રીજો, સાતમો, નવમો, દસમો, અગિઆરમો, બારમો, તેરમો, તેવીશમો, ચોવીશમો અને પચીશમો ભંગ જાણવો. છપ્રદેશિક સ્કંધમાં બીજે, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, વીશમો, એકવીશમો અને બાવીશમો ભંગ છોડી દેવો. સાતપ્રદેશવાળા સ્કંધમાં બીજા, ચોથા, પાંચમા છઠ્ઠા, પંદરમાં, સોળમાં, સત્તરમાં, અઢારમા, અને બાવીશમા ભંગ સિવાય બાકીના ભંગો જાણવા. બાકીના સ્કંધોને વિષે બીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, પંદરમા, સોળમા, સત્ત રમા, અને અઢારમાં ભાંગાને છોડીને બાકીના ભાંગાઓ જાણવા. 3i72] હે ભગવન્! કેટલાં સંસ્થાનો કહ્યાં છે ? હે ગૌતમ ! પાંચ સંસ્થાનો કહ્યાં છે, તે આ પ્રમાણે- પરિમંડલ, વૃત્ત, ત્રયસ્ત્ર, ચતુરસ્ત્ર, અને આયત. હે ભગવન્! પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા છે ? હે ગૌતમ ! સંખ્યાતા કે અસંખ્યાતા નથી, પણ અનન્તા છે. એ પ્રમાણે યાવતું આયત સંસ્થાનો સુધી જાણવું. હે ભગવન્! પરિમંડલસંસ્થાનશુંસંખ્યાપ્રદેશવાળું, અસંખ્યાતપ્રદેશવાળું કે અનન્તપ્રદેશવાળુછે ? હે ગૌતમ! કદાચિત્ સંખ્યાતપ્રદેશવાળું, કદાચ અસંખ્યાત પ્રદેશવાળું અને કદાચિત અનંત પ્રદેશવાળાં હોય. એમ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! સંખ્યાતપ્રદેશ વાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં કે અના પ્રદેશમાં અવગાઢ-રહેલું હોય? હે ગૌતમ ! સંખ્યાત પ્રદેશમાં અવગાઢ હોય, પણ અસંખ્યાતા કે અનન્ત પ્રદેશમાં અવગાઢ ન હોય. હે ભગવનું ! અસંખ્યાતપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત પ્રદેશમાં કે અનન્ત પ્રદેશમાં રહેલું હોય? હે ગૌતમ! કદાચિત્ સંખ્યાતા પ્રદેશમાં કે કદાચિત્ અસંખ્યાતા પ્રદેશમાં રહેલું હોય, પણ Page #114 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૦ 287 અનન્ત પ્રદેશમાં રહેલું ન હોય. એ પ્રમાણે વાવતુ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અનન્ત પ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં અસંખ્યાત પ્રદેશ માં કે અનન્ત પ્રદેશમાં રહેલું હોય ? હે ગૌતમ! કદાચિત સંખ્યાત પ્રદેશમાં રહેલું હોય, કદાચિત અસંખ્યાત પ્રદેશમાં રહેલું હોય, પરંતુ અનન્ત પ્રદેશમાં રહેલું ન હોય. એમ યાવતુ આયત સંસ્થાન સુધી ાણવું. હે ભગવનું ! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અને સંખ્યાત પ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન શું ચરમ છે, અચરમ છે, બ.વ. ચરમ છે, બ.વ. અચરમ છે, ચરમાત્તપ્રદેશરૂપ અને અચરમાન્ત પ્રદેશરૂપ છે ? હે ગૌતમ ! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અને સંખ્યાતા પ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન ચરમ નથી, અચરમ નથી, બ.વ. ચરમરૂપ નથી, બ.વ. અચરમરૂપ નથી, અરમાન્તપ્રદેશરૂપ નથી, અને અચર માન્તપ્રદેશરૂપ નથી, પણ અવશ્ય એ.વ. અચરમ, બ.વ. ચરમરૂપ, ચરમાન્તપ્રદેશરૂપ અને અચરમાન્ત પ્રદેશરૂપ છે. એ પ્રમાણે યાવતુ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશાવગાઢ અને અસંખ્યાતપ્રદેશવાળ પરિમંડલ સંસ્થાન શું ચરમ છે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! સંખ્યાતાપ્રદેશવગાઢ અસંખ્યાતપ્રદેશવાળું પરિમંડલ સંસ્થાન સંખ્યાતપ્રદેશવાળાની પેઠે જાણવું. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અસંખ્યાતપ્રદેશવગાઢ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન શું ચરમ છે- ઈત્યાદિ પ્રશ્ન હેગૌતમ ! અસંખ્યાતપ્રદેશાવગાઢ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન ચરમ નથી-ઇત્યાદિ સંખ્યાતપ્રદેશાવગાઢની પેઠે જાણવું. એમ યાવતુ આયત સુધી સમજવું. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશમાં રહેલું અનંતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન શું ચરમ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! ઉપર કહ્યા પ્રમાણે યાવતુ આયત સંસ્થાન સુધી જાણવું. અસંખ્યાતા પ્રદેશમાં રહેલું અનંતપ્રદેશિક પરિમંડલ સંસ્થાને રહેલા પરિમંડલ સંસ્થાનની પેઠે જાણવું. એ પ્રમાણે વાવતું આયત સંસ્થાન સુધી સમજવું. હે ભગવનું ! સંખ્યાના પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચરમ ખંડ, ચરમ ખંડો,અરમાન્ત પ્રદેશો અને અચરમાન્ત પ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થ પણે અને દ્રવ્યાર્થ પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ. બહુ તુલ્ય, કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડો સંખ્યાતા પ્રદેશમાં રહેલ સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે એક અચરમખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમખંડો બને મળીને વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સંખ્યાના પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચરમાન્ત પ્રદેશો સૌથી થોડા છે. તેથી અચર માન્તપ્રદેશો સંખ્યા ગણા છે, તેથી ચરમાત્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બને મળીને વિશેષાધિક છે, દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે સંખ્યાત પ્રદેશમાં રહેલા સંખ્યાત પ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે સૌથી થોડો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમખંડ અને ચરમખંડો બને મળીને વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચરમાન્ત પ્રદેશો સંખ્યાતગુણ છે, તેથી અચરમાન્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાન્ત પ્રદેશો અને અચરમાન્તપ્રદેશો બને મળીને વિશેષાધિક છે. એ પ્રમાણે વૃત્ત, વ્યસ્ત્ર, ચતુરઅ, અને આયત સંસ્થાનને વિષે પણ યોજના કરવી. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશ માં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના Page #115 -------------------------------------------------------------------------- ________________ 288 ૫નવરા-૧૦-૩૭૨ અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાત્તપ્રદેશો અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થપ્રદે શાર્થ અને દ્રવ્યાર્થપ્રદેશાર્થ પણે કોણ કનાથી અલ્પ. બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સંખ્યાતા પ્રદેશમાં રહેલ અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે સૌથી થોડો એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાત ગુણા છે, તેથી અચરમખંડ અને ચરમખંડો બને મળી વિશેષાધિક છે. પ્રદેશાર્થપણે સંખ્યાતા પ્રદેશમાં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના ચર- માત્તપ્રદેશો સૌથી થોડા છે, તેથી અચર માન્ત પ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાન્ત પ્રદેશો અને અચરમાત્તપ્રદેશો બને મળી વિશેષાધિક છે, દ્રવ્યાર્થ પ્રદેશાર્થ પણે સૌથી થોડો સંખ્યાતા પ્રદેશમાં રહેલા અસંખ્યાત પ્રદેશિક પરિમંડલ સંસ્થાનનો દ્રવ્યાર્થપણે એક અચરમ ખંડ છે, તેથી ચરમ ખંડો સંખ્યાતગુણા છે, તેથી અચરમ ખંડ અને ચરમ ખંડો બને મળી વિશેષાધિક છે, તેથી પ્રદેશાર્થપણે ચરમાન્તપ્રદેશો સંખ્યાત ગુણા છે, તેથી અચરમાન્તપ્રદેશો સંખ્યાતગુણા છે, તેથી ચરમાન્તપ્રદેશો અને અચર માન્ત પ્રદેશો બને મળી વિશેષાધિક છે. એ પ્રમાણે યાવતું આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અસંખ્યાત પ્રદેશમાં રહેલા અસંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન ના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્તપ્રદેશો અને અચરમાન્તપ્રદેશોમાં વ્યાર્થપણે પ્રદેશાર્થપણે, અને દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! જેમ રત્નપ્રભાનું અલ્પબદુત્વ કહ્યું તેમજ બધું કહેવું. એ પ્રમાણે યાવતુ. સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! સંખ્યાતા પ્રદેશમાં રહેલા અનન્તપ્રદેશિક પરિમંડલ સંસ્થાનના અચરમ ખંડ, ચરમ ખંડો, ચરમાન્ત પ્રદેશો અને અચરમાત્તપ્રદેશોમાં દ્રવ્યાર્થપણે, પર્દેશાર્થપણે અને પ્રત્યાર્થ પ્રદે- શાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! જેમ સંખ્યાતા પ્રદેશમાં રહેલા સંખ્યાતપ્રદેશિક પરિમંડલ સંસ્થાન સંબંધે કહ્યું છે તેમ કહુતું. પરંતુ સંક્રમમાં દ્રવ્યાનિ વિચારના સંક્રમમાં અનંત ગુણા જાણવા. એ પ્રમાણે વાવતુ આયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! અસંખ્યાતા પ્રદેશમાં રહેલા અનન્ત પ્રદેશિક પરિ મંડલ સંસ્થાનના અચરમ ખંડ-ઈત્યાદિ અલ્પ બહુત્વ જેમ રત્નપ્રભા સંબધે કહ્યું છે તેમ કહેવું, પરનું સંક્રમ-દ્રવ્યાદિના વિચારમાં અનન્તગુણ કહેવા. એ પ્રમાણે, આયત સંસ્થાન સુધી કહવું. 373] હે ભગવન્! જીવ ગતિચરમ વડે ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! કદાચિતું ચરમ હોય અને કદાચિતુ અચરમ હોય. હે ભગવન્! નૈરયિક શું ગતિચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચિત્ ચરમ હોય અને કદાચિતુ અચરમ હોય. એ પ્રમાણે નિરંતર વાવતું વૈમાનિક સુધી જાણવું. હે ભગવનું ! નૈરયિકો ગતિચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌમત ! ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતું વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું નૈરયિક સ્થિતિચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ હોય અને કદાચ અચરમ હોય. એ પ્રમાણે, યાવતું વૈમાનિકો સુધી જાણવું.હે ભગવાનરયિકો સ્થિતિચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ હોય અને કદાચ અચરમ હોય. એ પ્રમાણે યાવતું વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નરયિકો સ્થિતિચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? ગૌતમ ! ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો Page #116 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૦ 289 સુધી જાણવું. હે ભગવન નૈરયિક ભાષાચરમ વડે ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! કદાચિત્ ચરમ પણ હોય અને કદાચિતુ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતું વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક શ્વાસોચ્છુવાસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નરયિકો શ્વાસોચ્છુવાસચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચિત્ અચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરિક આહાર ચરમવડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! નૈરયિકો આહારચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી સમજવું. હે ભગવન્! નૈરયિક ભાવચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો ભાવચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર વાવ વૈમાનિકો સુધી સમજવું. હે ભગવન્! નૈરયિક વર્ણચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો વર્ણચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક ગધચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો ગંધચરમવડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક રસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! નરયિકો રસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતું વિમાનિકો સુધી જાણવું. હે ભગવન્! મૈરયિક સ્પર્શચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો સ્પર્શચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી સમજવું. 374] “ગતિ ચિતિ, ભવ, ભાષા, શ્વાસોશ્વાસ, આહાર, ભાવ, વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શ સંબધે ચરમાદિ જાણવા.” | પદ-૧૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદઃ ૧૧ભાષાપદ) [375 હે ભગવન્! હું એમ અવશ્ય માનું છું કે ભાષા અવધારિણી- હું એમ 19. , Jahreddcation International Page #117 -------------------------------------------------------------------------- ________________ 290 પન્નવણા - 11-375 ચિન્તન કરું છું કે ભાષા અવધારિણી છે. હું એમ માનું કે ભાષા અવધારિણી છે? હું એમ ચિંતન કરે કે ભાષા અવધારિણી, છે? હું તે પ્રકારે મનન કરે કે ભાષા અવધારિણી છે? હું તે પ્રકારે ચિન્તન કર્યું કે ભાષા અવધારિણી છે? હા ગૌતમ ! એ સર્વ વાત યોગ્ય છે. હે ભગવન્! અવધારિણી-શું સત્ય, મૃષા,સત્યમૃષા કે અસત્યામૃષા છે ? હે ગૌતમ ! કદાચિત્ સત્ય હોય, કદાચિત્ મૃષા, હોય, કદાચિત્ સત્યમૃષા હોય કે કાચિત્ અસત્યા મૃષા હોય. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! જે આરાધની ભાષા તે સત્ય ભાષા, જે વિરાધની- ભાષા તે મૃષા, જે આરાધની અને વિરાધની બન્ને પ્રકારની તે સત્યમૃષા ભાષા. અને જે આરાધની નથી વિરાધની નથી, તેમ આરાધની અને વિરોધ ની ઉભય પ્રકારની નથી તે અસત્યામૃષા નામે ચોથી ભાષા છે, તે માટે હે ગૌતમ ! હું એમ કહું છું કે અવધારિણી ભાષા યાવતુ કદાચ અસત્યમૃષા હોય છે. [376] હે ભગવન્! ગો-બળદ, મૃગો, પશુઓ અને પક્ષીઓ એ ભાષા પ્રજ્ઞા. પની-છે? આ ભાષા મૃષા-અસત્ય નથી? હે ગૌતમ! અવશ્ય તેમજ છે. હે ભગવન્! જે સ્ત્રીવાકર્ષવાફ નપુંસકવાક-એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા અસત્ય નથી ? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! જે સ્ત્રીઆજ્ઞાપની, પુરુષઆજ્ઞાપની અને નપુંસક આજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! તેમજ છે. હે ભગવાજે સ્ત્રી પ્રજ્ઞાપની. પુરુષપ્રજ્ઞાપની અને નપુંસકપ્રજ્ઞાપની ભાષા તે પ્રજ્ઞાપની છે ? આ ભાષા અસત્ય નથી ? હા ગૌતમ! તેમજ છે. હે ભગવન્! જે જાતિમાં સ્ત્રીવાકુ જાતિમાં પુરુષવાચક- અને જાતિમાં નપુંસકવાક- એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા અસત્ય નથી? હા ગૌતમ! તેમજ છે. હે ભગવન્! જે જાતિરૂપે સ્ત્રીઆજ્ઞાપની, જાતિરૂપે પુરુષઆજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકઆશાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા અસત્ય નથી ? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! જાતિરૂપે સ્ત્રી પ્રજ્ઞાપની- જાતિરૂપે પુરુષપ્રજ્ઞાપની અને જાતિરૂપે નપુંસકપ્રજ્ઞાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે ? આ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! તેમજ છે [377] હે ભગવનામંદકુમાર કે મંદકુમારીકા બોલતી એમ જાણે કે, હું આ બોલું છું? હે ગૌતમ! સંજ્ઞી વિશિષ્ટ મનવાળા સિવાય અન્યત્ર એ અર્થ સમર્થ યથાર્થ નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા આહાર કરતા જાણે કે, હું આ આહાર કરું છું? હે ગોતમ ! સંજ્ઞી સિવાય બીજું એ અર્થ સમર્થ નથી. એ ભગવનું ! મન્દ્રકુમાર કે મન્દકુમારીકા જાણે કે “આ મારા માતાપિતા છે ? હે ગૌતમ ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! મન્દકુમાર કે મન્દકુમારીકા એમ જાણે કે, “આ મારા સ્વામિનું ગૃહ છે, ? હે ગૌતમ ! સંજ્ઞી સિવાય એ અર્થ સમર્થ નથી. હે ભગવનું ! મન્દકુમાર કે મન્દકુમારીકા એ જાણે કે, આ મારા સ્વામિનો પુત્ર છે ? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ યથાર્થ નથી. હે ભગવનું ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો અને ઘેટો બોલતો એમ જાણે કે હું બોલું છું? હે ગૌતમ ! સંશી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ યાવતું ઘેટો આહાર કરતો એમ જાણે કે, હું આહાર કરું છું? હે ગૌતમ ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ, બળદ, ગધેડો, ઘોડો, બકરો અને ઘેટો એમ જાણે કે, “આ મારા માતાપિતા છે ? હે ગૌતમ ! સંજ્ઞા સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ વાવતું ઘેટો એમ જાણે કે, “આ મારા Page #118 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૧ 291 સ્વામિનું ઘર છે ? હે ગૌતમ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! ઊંટ થાવતું ઘેટો એમ જાણે કે, આ મારા સ્વામિનો પુત્ર છે ? હે ગૌતમ ! સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. 3i78) હે ભગવન્! મનુષ્ય, મહિષ-પાડો, અશ્વ, હસ્તી, સિંહ, વાઘ, વૃક-નાહાર, દીપડો, રીંછ, તરક્ષ, પરસ્પર-ગડો, શિયાળ, બિલાડો, કુતરો, શિકારી કુતરો, કોકંતિક લોંકડી, સસલો, ચિત્તો, ચિલ્લલક, અને તે સિવાયના બીજા તેવા પ્રકારના તે બધા એકવચન છે? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! મનુષ્યો યાવત્ ચિલ્લલકો અને તે સિવાય તેવા પ્રકારના બીજા બધા બહુવચન છે? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! માનુષી–મનુષ્યની સ્ત્રી, મહિષી-ભેંસ, વડવા-ઘોડી, હાથણી, સિંહણ, વાઘણ, નાહરી, દીપડી, રીંછણ, તરક્ષી, ગેંડી, ગધેડી, શિયાળી, બિલાડી, કુતરી, શિકારી કૂતરી, કોકંતિકા-લોંકડી, સસલી, ચીની, ચિલલિકા અને તે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે બધા સ્ત્રીવાચી છે? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! મનુષ્ય યાવત્ ચિલ્લલક અને તે સિવાય તેવા પ્રકારના બીજા બધા પુરુષવાચી છે ? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! કંસ, કંસોય, પરિ મંડલ, શૈલ, સૂપ, જાલ, સ્થાન, તાર, રૂપ, અક્ષપર્વ. કુંડ, પા, દૂધ, દહિ, નવનીત, અશન, શયન, ભવન, વિમાન, છત્ર, ચામર, મૃગાંર, કલશ, અંગણ-આંગણું, નિરંગણ, આભરણ, રત્ન અને તે સિવાયના તેવા પ્રકારના બીજા બધા નપુંસકવાચી છે? હે ગૌતમ તેમજ છે. હે ભગવન! પૃથિવી સ્ત્રીવાચી, આઊ પુરુષવાચી અને ધાન્ય નપુંસકવાચી એ ભાષા પ્રજ્ઞાપની છે? એ ભાષા મૃષા નથી ? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! પૃથ્વીને ઉદ્દેશી સ્ત્રીઆજ્ઞાપની, આઉ ને ઉદેશી પુરુષઆજ્ઞાપની અને ધાન્યને ઉદ્દેશી નપુંસકાત્તાપની, એ ભાષા પ્રજ્ઞાપની છે? આ ભાષા મૃષા નથી? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! પૃથ્વીને વિષે સ્ત્રીપ્રજ્ઞાપની આઉને ઉદ્દેશી પુરુષ પ્રજ્ઞાપની અને ધાન્યને ઉદેશી નપુંસકપ્રજ્ઞાની એ ભાષા આરાધની છે ? એ ભાષા અસત્ય નથી? હે ગૌતમ! તેમજ છે. હે ભગવન્! એ પ્રમાણે સ્ત્રીવાચી, પુરુષ વાચી અને નપુંસકવાચી બોલતો જે ભાષા બોલે છે તે ભાષા પ્રજ્ઞાપની છે? એ ભાષા અસત્ય નથી? (ગૌતમ! તેમજ છે. 379-381 હે ભગવન્! ભાષાનું મૂળ કારણ શું છે? તે શાથી ઉત્પન્ન થાય છે? તેનો આકાર કોના જેવો છે? અને તેનો અન્ત ક્યાં થાય છે? હે ગૌતમ! ભાષાનું મૂળ કારણ જીવ છે, ભાષા શરીરથી ઉત્પન્ન થાય છે, વજના જેવો તેનો આકાર છે અને લોકાન્ત તેનો અન્ત થાય છે. હે ભગવન્! ભાષા ક્યાંથી ઉત્પન્ન થાય છે?કેટલા સમયે ભાષા બોલે છે ? ભાષા કેટલા પ્રકારની છે? અને કેટલી ભાષા બોલવા યોગ્ય છે? હે ગૌતમ! શરીરથી ભાષા ઉત્પન્ન થાય છે. એ સમયે ભાષા બોલે છે. ભાષા ચાર પ્રકારની છે અને બે ભાષા બોલવા યોગ્ય છે. [382] હે ભગવન્! કેટલા પ્રકારની ભાષા કહેલી છે? હે ગૌતમ ! બે પ્રકારની -પર્યાપ્ત અને અપર્યાપ્તા. હે ભગવન્! પર્યાપ્તા ભાષા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! બે પ્રકારની છે. તે આ પ્રમાણે સત્ય અને મૃષા. [33] હે ભગવન્! પર્યાપ્તા સત્યભાષા કેટલા પ્રકારની કહી છે? દસ પ્રકારની -1 જનપદસત્ય, 2 સંમતસત્ય, 3 સ્થાપના સત્ય, 4 નામસત્ય, 5 રૂપસત્ય, 6 પ્રતીત્ય Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૯ર પન્નવણા-૧૧-૩૮૩ સત્ય 7 વ્યવહાર સત્ય, 8 ભાવસત્ય, યોગસત્ય, 10. ઉપમા સત્ય. [૩૮૪-૩૮૫)પર્યાપ્તા મૃષા ભાષા કેટલા પ્રકારની છે ? દસ પ્રકારની. ક્રોધનિશ્ચિત , માનનિશ્રિત, માયાનિશ્રિત, લોભનિશ્રિત, પ્રેમનિશ્રિત, દ્વેષનિશ્રિત, હાસ્ય નિશ્રિત, ભયનિશ્રિત, આખ્યાયિકાનિશ્રિત, ઉપઘાતનિશ્રિત, [386-388] હે ભગવન્! અપર્યાપ્તા ભાષા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ! બે પ્રકારની છે. તે આ પ્રમાણે-સત્યમૃષા અને અસત્યામૃષા. હે ભગવન્! અપર્યાપ્તા. સત્ય મૃષા ભાષા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ! દસ પ્રકારની છે. તે આ પ્રમાણે ઉત્પન્ન મિશ્રિતાવિગતમિશ્રિતા,ઉત્પન્નવિગતમિશ્રિતા,જીવમિશ્રિતા,અજીવમિશ્રિતા, જીવા જીવમિશ્રિતા, અનંતમિશ્રિતા, પ્રત્યેકમિશ્રિતા, અદ્ધામિશ્રિતા, અદ્ધાદ્ધ મિશ્રિતા. હે ભગવન્! અપર્યાપ્તા અસત્યામૃષા ભાષા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! બાર પ્રકાર ની. આમ–ણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની ઈચ્છાલોમાં, અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરણી, વ્યાપકતા અને અવ્યાકૃત ભાષા. [38] હે ભગવન્! જીવો શું ભાષક છે કે અભાષક છે? હે ગૌતમ ! બંને હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જીવો બે પ્રકારના છે. -સંસારી અને અસંસારી. તેમાં જે અસંસારી છે તે સિદ્ધો છે અને સિદ્ધો અભાષક હોય છે. અને તેમાં જે સંસારી જીવો છે તે બે પ્રકારના છે. શૈલેશીને પ્રાપ્ત થયેલા અને શૈલેશીને નહીં પ્રાપ્ત થયેલા. તેમાં જે શૈલેશીને પ્રાપ્ત થએલા છે, તે અભાષક છે. શૈલેશીને પ્રાપ્ત નહીં થયેલા જીવો બે પ્રકારના છે,એકઈદ્રિય વાળા અને અનેક ઇન્દ્રિયવાળા. તેમાં જે એકેન્દ્રિય છે તે અભાષક છે. અનેક ઈન્દ્રિયવાળા જીવો બે પ્રકારના છે-પગ્યતા અને અપર્યાપ્તા. તેમાં જે અપયત છે તે અભાષક હોય છે અને જે પર્યાપ્ત છે તે ભાષક હોય છે. હે ભગવનું ! નરયિકો ભાષક હોય છે કે અભાષક હોય છે? હે ગૌતમ ! નૈરયિકો ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! નરયિકો બે પ્રકારના હોય છે-પપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તે અભાષક છે અને જે પર્યાપ્ત છે તે ભાષક છે. એ પ્રમાણે એ કેન્દ્રિય સિવાય બધા જીવોને વિશે કહેવું. [39] હે ભગવન્! ભાષાના કેટલા પ્રકારો કહ્યા છે? હે ગૌતમ! ભાષાના ચાર પ્રકારો. એક સત્યભાષાનો પ્રકાર 1, મૃષા 2, સત્યમૃષાવું, અને ચોથો અસત્યામૃષા. હે ભગવન્! જીવો શું સત્યભાષા બોલે છે, મૃષાભાષા બોલે છે, સમૃષા ભાષા બોલે છે કે અસત્યમૃષા ભાષા બોલે છે ? હે ગૌતમ ચાર ભાષા બોલે છે હે ભગવન્! મૈરયિકો શું સત્ય ભાષા બોલે છે કે યાવતું અસત્યામૃષા ભાષા બોલે છે? હે ગૌતમ! નૈરયિકો ચારે ભાષા બોલે છે એ પ્રમાણે અસુરકુમારો યાવત સ્વનિતકુમારો જાણવા. બેઈન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો સત્યભાષા, મૃષાભાષા અને સત્યમૃષા બોલતા નથી, પણ અસત્યામૃષા ભાષા બોલે છે. હે ભગવનું પંચેન્દ્રિય તિર્યંચો શું સત્ય ભાષા બોલે છે કે યાવતુ અસત્યામૃષા ભાષા બોલે છે ? હે ગૌતમ ! ફકત એક અસત્યામૃષા ભાષા બોલે છે. પરતુ શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિસિવાય બીજે જાણવું. શિક્ષા પૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિને આશ્રયી ચારે ભાષા પણ બોલે છે. મનુષ્યો યાવતું વૈમાનિકો જેમ જીવો કહ્યા તેમ જાણવા. [391] હે ભગવન્! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિર રહેલાં Page #120 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૫ 293 દ્રવ્યો ગ્રહણ કરે છે, અસ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ!સ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે પણ અસ્થિર દ્રવ્યો ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે સ્થિર દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું દ્રવ્યથી ગ્રહણ કરે છે,ક્ષેત્રથી ગ્રહણ કરે છે,કાળથી ગ્રહણ કરે છે,કે ભાવથી ગ્રહણ કરે છે? હે ગૌતમ! ચારે થી ગ્રહણ કરે છે. હે ભગવન્! જે દ્રવ્યથી ગ્રહણ કરે છે તે એકપ્રદેશ વાળાં ગ્રહણ કરે છે, બે પ્રદેશવાળા કે યાવતુ અનન્ત પ્રદેશવાળા ગ્રહણ કરે છે? હે ગૌતમ! એક પ્રદેશવાળા કે વાવત્ અસંખ્ય પ્રદેશવાળાં દ્રવ્યો ગ્રહણ કરતો નથી, પણ અનન્ત પ્રદેશ વાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે ક્ષેત્રથી ગ્રહણ કરે છે તે શું એક પ્રદેશમાં રહેલા, બે પ્રદેશમાં રહેલા કે યાવતુ અસંખ્યાત પ્રદેશમાં રહેલાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! તે એક પ્રદેશમાં રહેલા કે વાવતું સંખ્યાતા પ્રદેશમાં રહેલાં દ્રવ્યો ગ્રહણ કરતો નથી, પણ અસંખ્યાત પ્રદેશમાં રહેલાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે દ્રવ્યો કાળથી ગ્રહણ કરે છે તે શું એક સમયની સ્થિતિવાળાં, બે સમયની સ્થિતિવાળાં કે વાવતુ અસંખ્ય સમયની સ્થિતિવાળો ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! એક સમયની સ્થિતિવાળાં, બે સમયની સ્થિતિવાળાં કે યાવતું અસંખ્યાત સમયની સ્થિતિવાળા ગ્રહણ કરે છે. જે દ્રવ્યો ભાવથી ગ્રહણ કરે છે તે શું વર્ણવાળો, ગંધવાળાં, રસવાળાં કે સ્પર્શવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ ! વર્ણવાળા પણ ગ્રહણ કરે છે અને યાવતુ સ્પર્શવાળાં પણ ગ્રહણ કરે છે. જે ભાવથી વર્ણવાળા ગ્રહણ કરે છે તે શું એક વર્ણવાળા ગ્રહણ કરે છે કે યાવતુ પાંચ વર્ણવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! -ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એકવર્ણવાળાં ધાવતું પાંચવર્ણવાળાં પણ ગ્રહણ કરે છે. સર્વ ગ્રહણયોગ્ય દ્રવ્યોને આશ્રયી અવશ્ય પાંચવર્ણવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. જે વર્ણથી કાળી દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકગૂણા કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે કે યાવતું અનન્તગુણ કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ ! એકગુણ કાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે, યાવતું અનન્તગુણા કાળાં દ્રવ્યો પણ ગ્રહણ કરે છે. એ પ્રમાણે શુકલ દ્રવ્યો સુધી જાણવું. ભાવથી જે ગંધવાળા દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકગંધવાળાં ગ્રહણ કરે છે કે બેગંધવાળાં પ્રહણ કરે છે? હે ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એકબંધ વાળાં કે બે ગંધવાળાં ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રયી અવશ્ય બેગંધવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે, જે ગંધથી સુરભિગંધવાળા ગ્રહણ કરે છે તે શું એકગણ સુરભિગંધવાળાં કે યાવતું અનન્તગુણ સુરભિગંધવાળો ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! એકગુણ સુરભિગંધવાળાં ગ્રહણ કરે છે, યાવતુ-અનન્તગુણ સુરભિગંધવાળાં ગ્રહણ કરે છે, એ પ્રમાણે દુરભિગંધવાળો પણ ગ્રહણ કરે છે. ભાવથી જે રસવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકરસવાળાં કે યાવતુ પાંચ રસવાળાં ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એકરસવાળાં કે યાવતુ-પાંચ રસવાળાં ગ્રહણ કરે છે અને ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રયી અવશ્ય પાંચરસવાળો ગ્રહણ કરે છે. રસથી જે તિક્ત રસવાળા ગ્રહણ કરે છે તે શું એકગુણ રસવાળાં ગ્રહણ કરે છે કે યાવતુ અનન્તગુણ તિક્તરસવાળાં પ્રહણ કરે છે ? હે ગૌતમ ! એકગુણ તિક્ત રસવાળાં કે વાવતું અનન્તગુણા તિક્તર વાળા ગ્રહણ કરે છે. એ પ્રમાણે વાવતુ મધુરરસ સુધી જાણવું. ભાવથી જે સ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું એકસ્પર્શવાળાં ગ્રહણ કરે છે કે વાવત આઠ સ્પર્શવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! ગ્રહણ યોગ્ય પ્રત્યેક દ્રવ્યોને આશ્રયી એક સ્પર્શવાળાં ગ્રહણ કરતો નથી, પણ બે સ્પર્શવાળો, યાવતુ-ચાર સ્પર્શવાળાં ગ્રહણ કરે છે, Page #121 -------------------------------------------------------------------------- ________________ 294 પન્મવકા - 11-391 પાંચ સ્પર્શવાળાં કે વાવતુ આઠસ્પર્શવાળાં ગ્રહણ કરતો નથી. ગ્રહણ યોગ્ય સર્વ દ્રવ્યોને આશ્રયી અવશ્ય ચાર સ્પર્શવાળો ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે શીતસ્પર્શવાળાં ઉણ. સ્પર્શવાળાં, સ્નિગ્ધસ્પર્શવાળાં અને રક્ષસ્પર્શવાળાં ગ્રહણ કરે છે. જે સ્પર્શથી શીત. સ્પર્શવાળાં ગ્રહણ કરે છે તે શું એકગુણ શીતસ્પર્શવાળા કે વાવતુ અનંતગુણ શીત સ્પર્શ વાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! એકગુણ શીતસ્પર્શવાળા કે યાવતુ અનન્તગુણ શીતસ્પર્શવાળાં દ્રવ્યો ગ્રહણ કરે છે. એ પ્રમાણે ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ દ્રવ્યો સંબંધ જાણવું, યાવ-અનન્તગુણ રુક્ષસ્પર્શવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે. હે ભગવનું જે યાવતુ અનન્તગુણા રુક્ષ દ્રવ્યો ગ્રહણ કરે છે તે સ્પષ્ટ-કે અસ્કૃષ્ટ ગ્રહણ કરે છે? હે ગૌતમ સ્પર્શેલાં ગ્રહણ કરે છે, પણ નહિ સ્પર્શેલાં ગ્રહણ કરતો નથી. હે ભગવનું ! જે પૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ કરે છે તે શું અવગાઢ ગ્રહણ કરે છે કે અનવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે? હે ગૌતમ ! અવગાઢ દ્રવ્યોને ગ્રહણ કરે છે પણ અનવગાઢ દ્રવ્યો પ્રહણ કરતો નથી. હે ભગવન્! જે અવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું અનન્તરાવગાઢ કે પરંપરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે? હે ગૌતમ! અનન્તરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે, પણ પરંપરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે અનન્તરાવગાઢ દ્રવ્યો ગ્રહણ કરે છે તે અણુ-સૂક્ષ્મ પ્રદેશવાળા ગ્રહણ કરે છે કે બાદર-ઘણા પ્રદેશવાળાં ગ્રહણ કરે છે? હે ગૌતમ! અણુ-સૂક્ષ્મ પણ ગ્રહણ કરે છે અને બાદર પણ ગ્રહણ કરે છે. હે ભગવન્! જે અણુ-સૂક્ષ્મ કે બાદ૨ દ્રવ્યો ગ્રહણ કરે છે તે ઊર્ધ્વ દિશાથી આવેલાં, અધો દિશાથી આવેલો, કે તિયગુ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! ત્રણે દિશાથી. હે ભગવન્! જે ઊર્ધ્વ, અધો કે તિર્ય દિશાથી આવેલાં દ્રવ્યો ગ્રહણ કરે છે તે શું આદિમાં (પ્રથમ સમયે), મધ્યમાં કે અન્તમાં (છેલ્લા સમયે) ગ્રહણ કરે છે? હે ગૌતમ! આદિમાં, મધ્યમાં અને અત્તે ગ્રહણ કરે છે. હે ભગવન્! જે આદિમાં, મધ્ય અને અન્ને ગ્રહણ કરે છે તે સ્વ વિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અવિષયને ગ્રહણ કરે છે? હે ગૌતમ! વિષયને ગ્રહણ કરે છે, પણ અવિષયને ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે સ્વવિષય દ્રવ્યોને ગ્રહણ કરે છે, તે આનુપૂર્વી- કે અનાનુપૂર્વી ગ્રહણ કરે છે? હે ગૌતમ! અનુક્રમે ગ્રહણ કરે છે, પણ ક્રમ સિવાય ગ્રહણ કરતો નથી. હે ભગવન્! જે અનુક્રમે ગ્રહણ કરે છે તે અવશ્ય છ દિશાથી આવેલાં ગ્રહણ કરે છે. [392] પૃષ્ટ, અવગાઢ, અત્તર, ગુણ, બાદર, ઊર્ધ્વ અધો, આદિ, વિષય, આનુપૂર્વી, અવશ્ય છ દિશાઓને આશ્રયી ગ્રહણ દ્રવ્ય ભાષા સંબંધે કહ્યું. [393] હે ભગવન્! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સાન્તર ગ્રહણ કરે છે કે નિરંતર ગ્રહણ કરે છે? હે ગૌતમ ! બંને. સાન્તર ગ્રહણ કરતો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમયોનું અન્તર કરી ગ્રહણ કરે છે અને નિરન્તર ગ્રહણ કરતો જઘન્યથી બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા સમય સુધી પ્રતિસમય નિરંતર ગ્રહણ કરે છે. હે ભગવન્! જીવ ભાષાપણે ગ્રહણ કરેલાં જે દ્રવ્યો બહાર કાઢે છે તે શું સાન્તર કાઢે છે કે નિરંતર કાઢે છે? હે ગૌતમ! સાન્તર બહાર કાઢે છે, પણ નિરન્તર કાઢતો નથી. સાન્તર બહાર કાઢતો એક સમયે ગ્રહણ કરે છે અને એક સમયે બહાર કાઢે છે. એ રીતે ગ્રહણ અને નિસરણ-વડે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અન્તર્મુહૂર્ત સુધી ગ્રહણ અને નિસરણ કરે છે. હે ભગવન્! જીવ ભાષાપણે ગ્રહણ કરેલો Page #122 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૧ 295 જે દ્રવ્યો બહાર કાઢે છે તે ભિન્ન-કાઢે છે કે અભિન્ન- કાઢે છે? બંને. જે ભિન્ન દ્રવ્યોને કાઢે છે, તે અનન્તગુણા વૃદ્ધિથી વધતાં લોકાત્તનો સ્પર્શ કરે છે. જે અભિન્ન દ્રવ્યો કાઢે છે તે અસંખ્યાતી અવહગાહનાવર્ગણા પર્યન્ત જઈને ભેદાય છે, અને પછી સંખ્યાતા યોજનો સુધી જઇને વિનાશ પામે છે. [39] હે ભગવન્! તે દ્રવ્યોનો ભેદ કેટલા પ્રકારનો કહેલો છે! હે ગૌતમ! પાંચ પ્રકારનો.-૧ ખંડભેદ, 2 પ્રતરભેદ, 3 ચૂર્ણિકાભેદ, 4 અનુતટિકાભેદ અને પ ઉત્કરિકા ભેદ. હે ભગવન્! ખંડભેદ કેવા પ્રકારનો છે? હે ગૌતમ જે લોઢાના ખંડોનો, જસતના ખંડોનો ત્રાંબાના ખંડોનો, સીસાના ખંડોનો, રૂપાના ખંડોનો, કે સુવર્ણના ખંડોનો ખંડરૂપે- ભેદ થાય તે ખંડભેદ. હે ભગવન્! પ્રતભેદ કેવા પ્રકારનો છે? હે ગૌતમ! જે તલના ચૂણોનો, મગનાચૂર્ણોનો, અડદના ચૂનો, પીપરના ચૂનો, મરીના ચૂર્ણોનો કે સુંઠના ચૂણનો ચૂણનો ચૂર્ણરૂપે ભેદ થાય તે ચૂર્ણિકાભેદ, હે ભગવન્ ! અનુત ટિકાભેદ કેવા પ્રકારનો છે? જે કૂવા, તળાવો, દ્રહો, નદીઓ, વાવો, પુષ્કરિણીઓ, દીધિ કાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, સરાસરો વર, સરપંક્તિઓ કે સરકસરપંક્તિ ઓનો અનુટિકારૂપે ભેદ થાય છે તે અનુત ટિકાભેદ, ઉત્કરિકાભેદ કેવા પ્રકારનો છે ? જે -મસૂર, મંડૂસ, તલની સિંગ, મગની સિંગો, અડદની સિંગો કે એરંડાના બીજોની ફૂટીને ઉત્કરીકારૂપે ભેદ થાય છે તે ઉત્ક રિકાભેદ. હે ભગવન્! ખંડભેદ, પ્રતરભેદ, ચૂર્ણભેદ, અનુતટિકાભેદ અને ઉત્કરિકા ભેદથી ભેદ પામતાં એ દ્રવ્યોમાં કયા દ્રવ્યો કોનાથી અલ્પ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! ઉત્સરિકા ભેદ વડે ભેદ પામતાં સૌથી થોડા દ્રવ્યો છે, તેથી અનુતટિકા ભેદ વડે ભેદતાં અનન્તગુણા છે, તેથી ચૂર્ણિકા ભેદ વડે ભેદતાં અનન્તગુણ છે, તેથી પ્રતર ભેદ વડે ભેદતાં અનન્તગુણ છે. અને તેથી ખંડભેદ વડે ભેદાતા અનન્તગુણ છે. [35] હે ભગવન્! નૈરયિક જે દ્રવ્યોને ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિર દ્રવ્યોને ગ્રહણ કરે છે ? હે ગૌતમ! જેમ જીવ સંબધે વક્તવ્યતા કહી છે તેમ નૈરયિકને પણ યાવત્ અલ્પબદુત્વ સુધી કહેવી. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાયનો દંડક યાવતુ વૈમાનિક સુધી જાણવો. હે ગૌતમ ! બહુવચન વડે પણ એમજ યાવતું વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવ જે દ્રવ્યોને સત્યભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે? જેમ સામાન્ય દંડક કહ્યો તેમ આ પણ જાણવો, પરન્તુ વિકલેન્દ્રિયો સંબન્ધ ન પૂછવું. એ પ્રમાણે મૃષા ભાષા, સત્યમૃષા ભાષા અને અસત્યામૃષા ભાષા સંબધે જાણવું, પરન્તુ અસત્યામૃષા ભાષા વડે આ અભિ લાપ-પાઠ વડે વિકસેન્દ્રિયો પૂછવા. હે ભગવનું ! વિકલેન્દ્રિય જે દ્રવ્યોને અસત્કૃષા ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સ્થિર રહેલાં ગ્રહણ કરે છે કે અસ્થિર રહેલાં ગ્રહણ કરે છે? હે ગૌતમ ! જેમ સામાન્ય દંડક કહ્યો છે તેમ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુવચન વડે એ દસ દડકો કહેવા. [39] હે ભગવન્! જીવ જે દ્રવ્યો સત્ય ભાષાપણે ગ્રહણ કરે છે તે શું સત્ય ભાષાપણે, મૃષા ભાષાપણે, સત્યમૃષાભાષાપણે કે અસત્યામૃષાભાષાપણે મૂકે છે? હે ગૌતમ ! સત્યભાષાપણે મૂકે છે, પણ અસત્યભાષાપણે, સત્યમષાભાષાપણે કે અસત્યમૃષાભાષાપણે મૂકતો નથી. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાયનો Page #123 -------------------------------------------------------------------------- ________________ 296 પન્નવણા - 11-396 દક યાવત્ વૈમાનિક સુધી કહેવો. એમ બહુવચન વડે પણ જાણવું. હે ભગવન્! જીવ જે દ્રવ્યોને મૃષાભાષાપણે ગ્રહણ કરે છે તેને શું સત્યભાષાપણે, મૃષાભાષાપણે, સત્યમૃષા ભાષાપણે કે અસત્યામૃષાભાષાપણે મૂકે છે ? હે ગૌતમ ! મૃષા ભાષાપણે મૂકે છે, પણ સત્યભાષાપણે, સત્યમૃષા ભાષાપણે કે અસત્યામૃષાભાષાપણે મૂકતો નથી. એ પ્રમાણે સત્યમૃષાભાષાપણે અને અસત્યામૃષા ભાષાપણે પણ એમજ સમજવું, પરન્તુ અસત્યામૃષાભાષાપણે વિકલેન્દ્રિયો સંબધે તેમજ પૂછવું. જે ભાષાપણે ગ્રહણ કરે છે તે ભાષાપણે મૂકે છે. એમ એકવચન અને બહુવચન સંબધી છે. આઠ દંડકો કહેવા. [397] હે ભગવન્! કેટલા પ્રકારના વચન કહ્યાં છે? હે ગૌતમ! સોળ પ્રકારના. - 1 એકવચન, 2 દ્વિવચન 3 બહુવચન, 4 સ્ત્રીવચન. 5 પુરુષવચન, 6 નપુંસકવચન, 7 અધ્યાત્મવચન, 8 ઉપનીતવચન, 9 અપની તવચન, 10 ઉપનીતાપનીતવચન, 11 અવનીતોપનીતવચન, 12 અતીતવચન, 13 પ્રત્યુત્પન્ન વચન, 14 અનાગતવચન, 15 પ્રત્યક્ષવચન અને 16 પરોક્ષવચન. એ પ્રમાણે એ -૧દવચનને બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે? એ ભાષા મૃષા નથી? હે ગૌતમ! અવશ્ય એ પ્રમાણે એ સોળ વચન બોલે તે પ્રજ્ઞાપની ભાષા છે, એ ભાષા અસત્ય નથી. [398] હે ભગવન્! કેટલા ભાષાના પ્રકારો કહ્યા છે? હે ગૌતમ ! ભાષાના ચાર પ્રકારો કહ્યા છે, તે આ પ્રમાણે, એક સત્ય ભાષા, બીજી મૃષા ભાયા, ત્રીજી સત્યમૃષા અને ચોથી અસત્યામૃષા. હે ભગવન્! એ પ્રમાણે એ ચાર ભાષાના પ્રકારો બોલનાર આરાધક છે કે વિરાધક છે? હે ગૌતમ ! એ પ્રમાણે એ ચાર ભાષાના પ્રકારને સાવધાન પણે બોલતો આરાધક છે, પણ વિરાધક નથી. તે સિવાય બીજો અસંયત, વિરતિરહિત, જેઓનું પાપકર્મ અપ્રતિહત અને અપ્રત્યાખ્યાત છે એવો સત્યભાષા બોલતો, અસત્ય, સત્યમૃષા કે અસત્યામૃષા ભાષા બોલતો આરાધક નથી, પણ વિરાધક છે. - [39] હે ભગવન 1 એ સત્યભાષી, યાવતુ અભાષી જીવોમાં કોણ કોનાથી. અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? સૌથી થોડા જીવો સત્યભાષી છે, તેથી સત્યમૃષા ભાષી અસંખ્યાતગુણા છે, તેથી મૃષાભાષી અસંખ્યાત ગુણો છે, તેથી અસત્યામૃષા ભાષી અસંખ્યાતગુણા છે અને તેથી અભાષી અનન્તગુણા છે. | પદ-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયપૂર્ણ ] (પદ-૧૨શરીર) [40] હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે ? હે ગૌતમ! પાંચ શરીરો કહ્યાં છે. ઔદારિક, વૈક્રિયઆહારક, તૈજસ અને કામણ. હે ભગવન્! નૈરવિકોને કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ ! ત્રણ - વૈક્રિય, તૈજસ અને કાર્પણ. એમ અસુરકુમારોને યાવતુ સ્વનિતકુમારોને જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલાં શરીરો છે? હે ગૌતમ ! ત્રણ દારિક, તેજસ અને કાર્મણ. એ પ્રમાણે વાયુકાય સિવાય યાવતુ ચઉરિન્દ્રિયો, સુધી જાણવું. હે ભગવન્! વાયુકાયિકોને કેટલાં શરીર હોય છે ? હે ગૌતમ ! ચાર. 1 દારિક, 2 ક્રિય. 3 તૈજસ અને 4 કામણ. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચોને પણ જાણવું. હે ભગવન્! મનુષ્યોને કેટલાં શરીરો હોય છે? પાંચ- દારિક, વૈક્રિય આહારક, તૈજસ અને કાર્મણ. વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને નારકોની પેઠે જાણવું. Page #124 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૨ 297 4i01] હે ભગવન્! દારિક શરીરો કેટલા પ્રકારનાં કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારનાં.-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ-શરીરો છે તે અસંખ્યાતા છે અને તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમયો વહે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે અને તે કાળથી અનન્ત ઉત્સપિણી-અવસર્પિણીના સમયો વડે અપહ રાય છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે અને તે અભવ્યોથી અનન્તગુણ અને સિદ્ધોને અનન્તમાં ભાગે છે. હે ભગવન્! કેટલાં વક્રિય શરીર છે? હે ગૌતમ બે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણિઓના પ્રદેશ પ્રમાણ છે. તેમાં જે મુક્ત શરીરો છે તે અનંત છે અને કાળથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપાય છે-ઈત્યાદિ જેમ ઔદારિક સંબધે મુક્ત શરીરો કહ્યાં છે તેમ વૈક્રિયના પણ કહેવાં. હે ભગવન્! આહારક શરીરો કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! બે પ્રકારના છે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે કદાચ હોય કે કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય અને ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકત્વ હોય. તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે-ઈત્યાદિ જેમ ઔદારિકના મુક્ત શરીર કહ્યા છે તેમ કહેવાં. હે ભગવન્! કેટલા પ્રકારના તેજસ શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અનન્તા છે અને કાળથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સિદ્ધો કરતાં અનન્ત ગુણા અને અનન્તમાં ભાગ વડે ન્યૂન સર્વ જીવોના જેટલાં છે, તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે અને કાળથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવો કરતાં અનન્તગુણા અને સર્વ જીવના વર્ગના અનન્તમાં ભાગ પ્રમાણ છે. એ રીતે કામણ શરીરો કહેવાં. 402 હે ભગવન્! નૈરયિકોને કેટલાં ઔદારિક શરીરો કહ્યાં છે ? હે ગૌતમ! બે પ્રકારના -બદ્ધ અને મુક્ત. તેમાં નરયિકોને બદ્ધ ઔદારિક શરીર હોતાં નથી, અને મુક્ત ઔદારિક શરીરી અનન્તા છે- હે ભગવન્! નૈરયિકોને કેટલાં વૈક્રિય શરીર કહ્યાં છે? હે ગૌતમ ! બે પ્રકારનાં બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીર છે તે અસંખ્યાતા છે અને કાળની અપેક્ષાએ અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણિઓ જેટલા છે, તે શ્રેણિ ઓની વિષુમ્મસૂચિ અંગુલ પ્રમાણ આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂલ વડે ગુણતાં જેટલા આકાશ પ્રદેશો આવે તેટલા પ્રદેશોની જાણવી. અથવા અંગુલપ્રમાણ આકાશ પ્રદેશોના બીજા વર્ગમૂલના ઘનપ્રમાણ શ્રેણિઓ જાણવી. તેમાં જે મુક્ત શરીરો છે તે જેમ ઔદારિકના મુક્ત શરીરો કહ્યાં તેમ કહેવાં. હે ભગવન્! નારકોને કેટલા આહારક શરીરો હોય છે? હે ગૌતમ ! બે પ્રકારના. -બદ્ધ અને મુક્ત. એ પ્રમાણે જેમ ઔદારિક શરીર બદ્ધ અને મુક્ત કહ્યાં તેમ આહારક શરીરો પણ કહેવાં. તૈજસ અને કાર્પણ શરીરો જેમ વૈક્રિય શરીરો કહ્યો તેમ કહેવા. 403 હે ભગવન્! અસુરકુમારોને કેટલા ઔદારિક શરીરો કહ્યો છે ? હે ગૌતમ ! જેમ નારકોને ઔદારિક શરીરો કહ્યાં તેમ અસુરકુમારોને પણ જાણવાં. હે Page #125 -------------------------------------------------------------------------- ________________ 298 પન્નવણા * 12-403 ભગવન્! અસુરકુમારોને કેટલાં વૈક્રિય શરીરો કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારના.-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીરો છે તે અસંખ્યાત છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ રૂપ અસંખ્યાતી શ્રેણિઓ છે. તે શ્રેણિઓની વિખંભસૂચી અંગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યામાં ભાગ પ્રમાણ જાણવી. તેમાં જે મુક્ત શરીરો છે તે ઔદ્યારિકના મુક્ત શરીરો. કહ્યાં છે તેમ કહેવાં. આહારક શરીરો જેમ એઓને ઔદારિક શરીરો કહ્યાં છે તેમ બે પ્રકારનાં કહેવાં. બન્ને પ્રકારના પણ તૈજસ અને કામણ શરીરો જેમ એઓને વૈક્રિયા શરીરો કહ્યાં છે તેમ કહેવાં. એ પ્રમાણે યાવતું સ્તનતકુમારો સુધી જાણવું. J404] હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલાં ઔદારિક શરીરો કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારના..-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધદારિકશરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં જે મુક્ત શરીર છે તે અનન્તા છે અને કાલથી અનન્ત. ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોકપ્રમાણ છે. તે ભવ્ય કરતાં અનન્તગુણા અને સિદ્ધોના અનત્તમાં ભાગે છે. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા વૈક્રિય શરીર કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારનાં. -બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે તેઓને નથી. તેમાં જે મુક્ત શરીરો છે તે જેમ એઓને ઔદારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં. એ પ્રમાણે આહારક શરીરો પણ કહેવાં. તૈજસ અને કાર્પણ શરીરો એઓને જેમ ઔદારિક શરીર કહ્યો છે તેમ કહેવાં. એ પ્રમાણે અપ્નાયિકો અને તેજસ્કાવિકો સંબંધે પણ કહેવું. હે ભગવન્! વાયુકાયિકોને કેટલાં ઔદારિક શરીર કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારનાં.-બદ્ધ અને મુક્ત. તે બન્ને પ્રકારના શરીરો જેમ પૃથિવીકાયિકોને ઔદારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં. વૈક્રિયશરીર સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! બે પ્રકારના. -બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે. અને સમયે સમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્ર કાળ સુધી અપહરાય છે, તો પણ એમ અપહરાયેલાં નથી. મુક્ત શરીરો પૃથિવીકાયિકોની જેમ જાણવા, આહારક, તેજસ અને કાર્પણ શરીરો પૃથિવીકાયિકની જેમ કહેવાં. વનસ્પતિ કાયિકો પૃથિવીકાયિકોની પેઠે જાણવા, પરન્તુ તૈજસ અને કામણ શરીરો સામાન્ય તૈજસ અને કામણની પેઠે જાણવાં. હે ભગવન્! બેઈદ્રિયોને કેટલા પ્રકારના ઔદારિક શરીરો કહ્યા છે? હે ગૌતમ! બે પ્રકારના. -બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યા તમાં ભાગ પ્રમાણ અંસખ્યાતી શ્રેણિઓ જાણવી. તે શ્રેણિઓની વિખંભસૂચી અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ અથવા અસંખ્યાતા. શ્રેણિના વર્ગમૂલ પ્રમાણ જાણવી. બેઇન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીરોથી ક્ષેત્રને આશ્રયી અંગુલપ્રમાણ, પ્રતરખંડ વડે અને કાલથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ વડે અસંખ્યાતી ઉત્સપિણી અને અવસર્પિણી કાળે સમગ્ર પ્રતર અપહરાય છે. તેમાં જે મુક્ત શરીરો છે તે સામાન્ય ઔદારિક મુક્ત શરીરોની પેઠે જાણવાં. વૈક્રિય અને આહારક બદ્ધ શરીરો નથી, અને મુક્ત શરીરો સામાન્ય ઔદારિક મુક્ત શરીરની પેઠે જાણવાં. તૈજસ અને કાર્પણ Page #126 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૨ 299 એના જ સામાન્ય ઔદારિક શરીરોની પેઠે કહેવાં. એ પ્રમાણે યાવતુ ચઉરિદ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચોને એમજ સમજવું. પરન્તુ વૈકિય શરીરોમાં આ વિશેષતા છે-હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા પ્રકારના વૈક્રિય શરીરો કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારના.-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તેઓ અસંખ્યાતા છે-ઈત્યાદિ અસુરકુમારની પેઠે જાણવું. પરન્તુ તે શ્રેણિઓની વિષ્કભસૂચી અંગુલના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવી. મુક્તશરીરો તેમજ જાણવાં, હે ભગવન્! મનુષ્યોને કેટલાં પ્રકારના ઔદારિક શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે પ્રકારના, બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે કદાચ સંખ્યાતા હોય અને કદાચિત્ અસંખ્યાતા હોય. જઘન્ય પદે સંખ્યાતા હોય છે કે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ હોય છે. અથવા ત્રણ યમલપદના ઉપર અને ચાર યમલપદની નીચે છે. અથવા પાંચમા વર્ગ વડે છઠ્ઠા વર્ગને ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલાં છે. અથવા છનું વાર છેદ આપી શકાય એટલા રાશિ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ પદે અસંખ્યાતા છે. અને તે કાળથી અસંખ્યાતી ઉત્સ પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી એક સંખ્યાનો પ્રક્ષેપ કરવાથી. મનુષ્યો વડે સમગ્ર શ્રેણિ અપહરાય છે. તે શ્રેણિના આકાશ પ્રદેશોનો અપાર વિચારીએ તો તેઓ અસંખ્યાતા થાય છે અને કાળથી અસંખ્યાતા ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અંગુલના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂલ વડે ગુણતાં જે સંખ્યા આવે તેટલાં જાણવા. તેમાં જે મુક્ત શરીરો છે તે ઔદારિક સામાન્ય મુક્ત શરીરની પેઠે જાણવા. હે ભગવન્! વૈક્રિયશરીર સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! બે પ્રકારના છે. તે આ પ્રમાણે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે સંખ્યાતા છે અને તે સમયે સમયે તેનો અપહાર કરતાં સંખ્યાતા કાળ- અપહ રાય પરન્તુ એમ અપહરાયેલાં નથી. તેમાં જે મુક્ત શરીરો છે તે સામાન્ય ઔદારિકની જેમ જાણવા. તૈજસ અને કામણ શરીર એઓને જેમ ઔદ્યરિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં વ્યંતરોને નરયિકોની પેઠે ઔદારિક અને આહારક શરીરો કહેવાં અને વૈક્રિય શરીરો નૈરયિકોની પેઠે કહેવાં. પરન્તુ તે શ્રેણિઓની વિખ્રભસૂચિ જાણવી. સંખ્યાતા સેંકડો યોજનના વર્ગ પ્રમાણ ખંડ પ્રતરને પૂરવા કે અપહરવામાં જાણવો. મુક્ત શરીરો ઔદારિકની પેઠે જાણવા. આહારક શરીરો જેમ અસુરકુમારોના કહ્યા તેમ કહેવાં. તૈસ અને કાર્પણ શરીર એઓને વૈક્રિય શરીરો કહ્યાં છે તેમ કહેવાં. જ્યોતિષિકોને એમ જ સમજવું, પરતુ તે શ્રેણિઓની વિખ્રભસૂચિ પણ જાણવી. બસો છપ્પન અંગુલના વર્ગ પ્રમાણ ખંડ પ્રતરને પૂરવામાં કે અપહાર કરવામાં જાણવો. વૈમાનિકો સંબંધે પણ એમજ જાણવું. પરન્તુ તે શ્રેણિઓની વિખ્રભસૂચિ અંગુલના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ વડે ગુણતાં જેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશપ્રમાણ જાણવી. અથવા અંગુલના ત્રીજા વર્ગમૂળના ઘનપ્રમાણ જાણવી. પદ-૧૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૩-પરિણામપદ) [૪૦પ હે ભગવન્! કેટલા પ્રકારનો પરિણામ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે-જીવપરિણામ અને અજીવપરિણામ Page #127 -------------------------------------------------------------------------- ________________ 300 પન્નવણા - 13-406 [40] હે ભગવન્! જીવપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! દસ પ્રકારનો. ગતિપરિણામ, ઇન્દ્રિયપરિણામ, કષાયપરિણામ, વેશ્યાપરિણામ. યોગપરિણામ, ઉપયોગપરિણામ, જ્ઞાનપરિણામ, દર્શનપરિણામ, ચારિત્રપરિણામ વેદપરિણામ. [47] હે ભગવન્! ગતિપરિણામ કેટલા પ્રકારે કહ્યો છે ? હે ગૌતમ ! ચાર પ્રકારે. નરકગતિપરિણામ, તિર્યંચગતિપરિણામ, મનુષ્યગતિ પરિણામ અને દેવગતિ પરિણામ. હે ભગવન્! ઈન્દ્રિયપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિયપરિણામ, ચક્ષુ ઈન્દ્રિયપરિણામ, ધ્રાણેન્દ્રિયપરિણામ, જિલૅન્દ્રિય પરિણામ અને સ્પર્શને દ્રિયપરિણામ. હે ભગવન્! કષાયપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! ચાર પ્રકારનો.- ક્રોધકષાયપરિણામ, માનકષાયપરિણામમાયાકષાયપરિ ણામ, અને લોભકષાયપરિણામ. હે ભગવન્! લેશ્યા પરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! છ પ્રકારનો. -કૃષ્ણલાપરિણામ, નીલલેશ્યા પરિણામ, કાપોતલેશ્યા પરિણામ, તેજલેશ્યાપરિણામ, પાલેશ્યાપરિણામ અને શુક્લલેશ્યા પરિણામ હે ભગવનું ! યોગપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. મનોયોગ પરિણામ, વચનયોગપરિણામ, અને કાયયોગ પરિણામ. હે ભગવનું ! ઉપયોગપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! બે પ્રકારનો. -સાકારોપયોગપરિણામ અને અનાકારોપયોગ. પરિણામ. હે ભગવન્! જ્ઞાનપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો. આભિ નિબોધિકજ્ઞાનપરિણામ, શ્રુતજ્ઞાનપરિણામ, અવધિજ્ઞાન પરિણામ, મનઃ પર્યવજ્ઞાન પરિણામ અને કેવલજ્ઞાનપરિણામ. હે ભગવન્! અજ્ઞાનપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો.- મતિઅજ્ઞાનપરિણામ, શ્રુતઅજ્ઞાન પરિણામ અને અને વિર્ભાગજ્ઞાનપરિણામ. હે ભગવન્! દર્શનપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. -સમ્યગ્દર્શનપરિણામ. મિથ્યાદર્શનપરિણામ અને સમ્ય મ્મિધ્યાદર્શનપરિણામ. હે ભગવન્! ચારિત્રપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનો.- સામાયિકચારિત્રપરિણામ, છેદોપસ્થા પનીયચારિત્ર પરિણામ, પરિહારવિશુદ્ધિકચારિત્રપરિણામ, સૂક્ષ્મસંપરાયચારિત્ર પરિણામ, અને યથાખ્યાત ચારિત્રપરિણામ. હે ભગવનું ! વેદપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો સ્ત્રીવેદપરિણામ, પુરુષવેદપરિણામ અને નપુંસકવેદપરિણામ. નૈરયિકો ગતિપરિણામવડે નરકગતિવાળા, ઈન્દ્રિયપરિણામવડે પંચેન્દ્રિયો, કષાયપરિણામવડે ક્રોધકષાયવાળા યાવતું લોભકષાયવાળા, વેશ્યાપરિણામવડે કૃષ્ણ લેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા, યોગપરિણામ વડે મનો યોગ વાળા, વચનયોગવાળા અને કાયયોગવાળા, ઉપયોગપરિણામ વડે સાકારઉપયોગ વાળા અને અનાકારઉપયોગવાળા, જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિકજ્ઞાની, શ્રુત જ્ઞાની અને અવધિજ્ઞાની, અજ્ઞાનપરિણામ વડે મતિઅજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિભંગ જ્ઞાની, દર્શનપરિણામ વડે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને સશ્મિથ્યાદ્રષ્ટિ હોય છે. ચારિત્રપરિણામ વડે-અવિરતિ હોય છે. વેદપરિણામ વડે નપુંસકવેદી હોય છે. અસુર કુમારો પણ એમજ જાણવા. પરતુ દેવગતિવાળા, કૃષ્ણલેશ્યાવાળા વાવતુ તેજોલેસ્યા વાળા, વેદપરિણામ વડે સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાળા હોય છે, પરન્તુ નપુંસક વેદવાણા હોતા નથી. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે વાવત્ સ્વનિતકુમારો સુધી Page #128 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૩ 301 કહેવું. પૃથિવીકાયિકો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા અને ઇન્દ્રિયપરિણામ વડે એકેન્દ્રિયો હોય છે. બાકી બધું નૈરયિકોની પેઠે કહેવું. પરન્તુ લેગ્યા પરિણામ વડે તેજો લેયાવાળા પણ હોય છે. યોગપરિણામ વડે કાયયોગવાળા હોય છે. તેઓમાં જ્ઞાન પરિણામ નથી. અજ્ઞાનપરિણામવડે મતિ અજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની અને દર્શન પરિણામ વડે મિથ્યાદ્રષ્ટિ હોય છે. બાકી બધું તેમજ જાણવું. અષ્કાયિકો અને વનસ્પતિ કાયિકો એમજ જાણવા. તેજસ્કાયિકો અને વાયુકાયિકો સંબંધે એમજ જાણવું, પરન્તુ તેઓ લેક્ષા પરિણામ વડે નૈરયિકોની જેમ જાણવા. બેઇન્દ્રિયો ગતિપરિણામવડે તિર્યંચગતિવાળા અને ઇન્દ્રિયપરિણામવડે બે ઈન્દ્રિયવાળા હોય છે. બાકી બધું નૈરયિકોની પેઠે કહેવું. પરન્તુ યોગપરિણામ વડે વચન યોગવાળા અને કાયયોગવાળા હોય છે. જ્ઞાનપરિણામ વડે અભિનિબોધિજ્ઞાની અને શ્રુતજ્ઞાની પણ હોય છે. અજ્ઞાનપરિણામ વડે મતિ અજ્ઞાની અને શ્રુતઅજ્ઞાની પણ હોય છે, પરન્તુ વિર્ભગજ્ઞાની હોતા નથી. દર્શન પરિણામ વડે સમ્યગૃષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ પણ હોય છે, પરન્તુ સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ હોતા નથી. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે થાવતુ ચઉરિન્દ્રિયો સુધી કહેવું. પરંતુ ઇન્દ્રિયની સંખ્યા અધિક કહેવી. પંચેન્દ્રિયતિર્યંચો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા હોય છે. બાકી બધું નૈરયિકોની જેમ કહેવું. લેશ્યા પરિણામ વડે યાવતુ શુક્લલેશ્યાવાળા પણ હોય છે. ચારિત્રપરિણામ વડે અવિરતિ કે દેશવિરતિચારિત્રવાળા હોય છે. વેદપરિણામ વડ ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી હોય છે. મનુષ્યો ગતિપરિણામ વડે મનુષ્યગતિવાળા, ઇન્દ્રિયપરિણામ વડે પંચેન્દ્રિય અને અનિનિદ્રય પણ હોય છે. કષાય પરિણામ વડે ક્રોધકષાયી, યાવતુ. અકષાયી હોય છે. વેશ્યાપરિણામ વડે કૃષ્ણલેયા વાળા યાવતુ લેક્ષારહિત હોય છે. યોગપરિણામ વડે મનોયોગી, યાવત્ અયોગી હોય છે. ઉપયોગપરિણામ વડે નૈરયિ કોની જેમ જાણવા. જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિકજ્ઞાની, પાવતુ કેવલજ્ઞાની પણ હોય છે. અજ્ઞાનપરિણામ વડે ત્રણે અજ્ઞાનો અને દર્શનપરિણામ વડે ત્રણે દુનિો હોય છે. ચારિત્રપરિણામ વડે સર્વવિરતિચારિત્રવાળા, ચારિત્રરહિત અને દેશવિરતિ ચારિત્રવાળા હોય છે. વેદપરિણામ વડે સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અને વેદરહિત પણ હોય છે. વ્યત્તરો ગતિપરિણામ વડે દેવગતિવાળા-ઈત્યાદિ અસુરકુમારોની પેઠે કહેવું, જ્યોતિષિકો પણ એમજ જાણવા, પરન્તુ તેઓ માત્ર તેજોલેશ્યાવાળા હોય છે. વૈમાનિકો પણ એમજ જાણવા, પરન્તુ લેણ્યા પરિણામ વડે તેઓલેશ્યાવાળા, પાલેશ્યા વાળા અને શુક્લલેશ્યા વાળા હોય છે. એમ જીવપરિણામ કહ્યો. 4i08] હે ભગવન્! અજીવપરિણામ કેટલા પ્રકારે કહ્યો છે ? દસ પ્રકારે બંધન પરિણામ, ગતિપરિણામ, સંસ્થાનપરિણામ, ભેદ પરિણામ, વર્ણપરિણામ, ગન્ધપરિ ણામ, રસપરિણામ, સ્પર્શપરિણામ, અગુરુલઘુ પરિણામ, અને શબ્દપરિણામ. 4i09-411] હે ભગવન્! બંધનપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? બે પ્રકાર નો. સ્નિગ્ધબંધનપરિણામ અને રક્ષાબંધન પરિણામ, “સ્કન્ધોનો સમાન સ્નિગ્ધપ ણામાં કે સમાન રક્ષપણામાં પરસ્પર બંધ થતો નથી. પરન્તુ વિષમ સ્નિગ્ધ પણા અને વિષમ રક્ષપણામાં બંધ થાય છે. નિષ્પનો દ્વિગુણાદિ અધિક નિષ્પની સાથે અને રુક્ષનો દ્વિગુણાદિ અધિક રુક્ષની સાથે બંધ થાય છે. તથા સ્નિગ્ધનો રુક્ષની સાથે Page #129 -------------------------------------------------------------------------- ________________ 302 પન્નવણા - 13-412 જઘન્યગુણ સિવાય વિષમ હોય કે સમ હોય તો બંધ થાય છે. 4i12] હે ભગવન્! ગતિપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! બે પ્રકારનો.-સ્પૃશદ્ગતિ પરિણામ અને અસ્પૃશદ્ગતિપરિણામ અથવા દીર્ઘગતિપરિ ણામ અને હૃસ્વગતિપરિણામ. હે ભગવનુ ! સંસ્થાનપરિણામના કેટલા પ્રકાર છે? હે ગૌતમ! પાંચ પ્રકાર.- પરિમંડલસંસ્થાનપરિણામ, યાવતુ-આયતસંસ્થાનપરિણામ. હે ભગવન્! ભેદપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો.- ખંડભેદ પરિણામ અને વાવતું ઉત્કરિકા ભેદપરિણામ. હે ભગવન્! વર્ણપરિણામ કેટલા પ્રકારે છે? હે ગૌતમાં પાંચ પ્રકારે.- કૃષ્ણવર્ણપરિણામ, યાવતુ શુક્લવપરિણામ. હે ભગવન્! ગંધપરિણામ કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકારે છે. સુરભિગન્ધપરિણામ અને દુરભિગન્ધપરિણામ હે ભગવન્! રસપરિણામ કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારે.-- તિક્તરસપરિણામ, યાવતુ મધુરસપરિણામ. હે ભગવનું ! સ્પર્શ પરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! આઠ પ્રકારનો કર્કશસ્પર્શપરિણામ, વાવ, રુક્ષસ્પર્શ પરિણામ. હે ભગવનું ! અગુરુલઘુપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! એક પ્રકારનો છે. હે ભગવન્! શબ્દપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! બે પ્રકારનો. -સુરભિ- શબ્દપરિણામ અને દુરભિ શબ્દપરિણામ. એમ અજીવપરિણામ કહ્યો. પદ-૧૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૪કષાય [413] હે ભગવન્! કેટલા કપાયો કહ્યા છે? હે ગૌતમ ! ચાર. ક્રોધકષાય, માનકષાય, માયાકષાય. લોભકષાય.નૈરયિકોને કેટલા કષાયો કહ્યા છે ? હે ગૌતમ ! ચાર. ક્રોધકષાય, યાવતુ લોભકષાય. એ પ્રમાણે વૈમાનિકસુધી જાણવું. 414] હે ભગવન્! ક્રોધ કેટલાં સ્થાનોને વિષે રહેલો છે? ચાર સ્થાનોને વિષે. આત્મપ્રતિષ્ઠિત, પપ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત. એ પ્રમાણે, નૈરયિકોને યાવતુ વૈમાનિકોને દંડક કહેવો. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. કેટલાં સ્થાનોએ ક્રોધની ઉત્પત્તિ થાય છે ? ચાર સ્થાનોએ. ક્ષેત્રને આશ્રયી, વસ્તુને આશ્રયી, શરીરને આશ્રયી અને ઉપધિને આશ્રયી. એ પ્રમાણે નરયિકોથી માંડી વૈમાનિક સુધી જાણવું. એમ માન, માયા અને લોભને આશ્રયી દંડક કહેવો. 4i15] હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો ક્રોધ કહ્યો છે. તે આ પ્રમાણે-૧ અનંતાનુબંધી ક્રોધ, 2 અપ્રત્યાખ્યાન ક્રોધ, 3 પ્રત્યાખ્યા નાવરણ ક્રોધ અને 4 સંજ્વલન ક્રોધ. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ-વૈમાનિકોને કહેવું. એમ માન, માયા અને લોભ સંબંધે જાણવું. એ ચાર દડકો કહ્યા. [41] હે ભગવન્! કેટલા પ્રકારનો ક્રોધ કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો કહ્યો છે. તે આ પ્રમાણે આભોગનિવર્તિત, અનાભોગનિવર્તિત, ઉપશાન્ત અને અનુપશાન્ત, એ પ્રમાણે નરયિકોથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. એમ માન, માયા, અને લોભને આશ્રયી પણ ચારે દંડકો જાણવા. [417] હે ભગવન્! જીવોએ કેટલાં સ્થાને આઠ કર્મની પ્રકૃતિનો ચય કર્યો હતો ? હે ગૌતમ! ચાર સ્થાને આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કર્યો હતો. ક્રોધ વડે, માન Page #130 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૪ 303 વડે, માયા વડે અને લોભ વડે. એમ નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગ વનું! જીવો કેટલાં સ્થાને-આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કરે છે ? હે ગૌતમ ! ક્રોધ આદિ ચાર કારણે. એ પ્રમાણે નૈરયિકોથી માંડી યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો કેટલાં કારણે આઠ કર્મની પ્રકૃતિઓનો ચય કરશે ? હે ગૌતમ ! ક્રોધ આદિ ચાર કારણે. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો કેટલાં કારણે આઠ કમપ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો? હે ગૌતમ ! ક્રોધાદિચાર કારણો.એ પ્રમાણે નૈરયિકોથી માંડી યાવતુ-વૈમાનિકો સુધી જાણવું.હે ભગવન જીવો કેટલાં કારણો -ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! ચાર કારણો યાવતુ લોભ વડે ઉપચય કરે છે. એમ નૈરયિ કોથી આરંભી યાવત વૈમાનિકો સુધી જાણવું. એમ ઉપચય કરશે’ એ સંબન્ધ સૂત્ર જાણવું. હે ભગવન્! જીવોએ કેટલાં કારણે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કર્યો હતો ? હે ગૌતમ! ચાર કારણે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કર્યો હતો, તે આ પ્રમાણે ક્રોધ વડે, યા વતુ લોભ વડે. એ પ્રમાણે નૈરયિકો યાવતુ વૈમાનિકો જાણવા. બાંધી હતી, બાંધે છે અને બાંધશે, ઉદરી હતી, ઉદીરે છે અને ઉદરશે. વેદી હતી, વેદે છે અને વેદશે, નિર્જરા કરી હતી, કરે છે અને કરશે. એ પ્રમાણે જીવથી માંડી વૈમાનિક પર્યન્ત (પ્રત્યેકના) અઢાર દંડક જાણવા. યાવતુ વૈમાનિકોએ નિર્જરા કરી હતી. નિર્જરા કરે છે અને નિર્જરા કરશે. [418] આત્મપ્રતિષ્ઠિત, ક્ષેત્રને આશ્રયી, અનંતાનુબન્ધી, આભોગ, ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના તથા નિર્જરા એ પદસહિત સૂત્રો જાણવા. પદ-૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૫-ઈન્દ્રિય) - ઉદેસી-૧ - 4i19-420] સંસ્થાન બાહલ્ય, પૃથુત્વ, કતિપ્રદેશ-અવગાઢ- અલ્પબદુત્વ, પૃષ્ટ, પ્રવિષ્ટ, વિષય, અનગાર, આહાર, આદર્શ, અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત, વસા, કાંબલ,-સ્તંભ, વિગલ-દ્વીપોદધિ, લોક અને અલોક સંબંધે પહેલા ઉદ્દેશકમાં પચીશ અધિકાર છે. ૪ર૧ હે ભગવન્! કેટલી ઈન્દ્રિયો છે ? હે ગૌતમ! પાંચ ઇન્દ્રિયો છે. તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. હે ભગવન્! શ્રોત્રન્દ્રિયો કેવો આકાર છે? હે ગૌતમ! કદંબ પુષ્પના જેવો. ચક્ષુઇન્દ્રિયનો કેવો આકાર છે ? હે ગૌતમ ! મસૂર ચન્દ્રના જેવો ધ્રાણેજિયનો કેવો આકાર છે? હે ગૌતમ ! અતિમુક્ત પુષ્પના જેવો. જિહુવેન્દ્રિયનો કેવો આકાર છે ? હે ગૌતમ અસ્ત્રાના જેવો. સ્પર્શનેન્દ્રિયનો કેવો આકાર છે? અનેક પ્રકારનો આકાર છે. હે ભગવનું ! શ્રોત્રેન્દ્રિયની જાડાઇ કેટલી છે ? હે ગૌતમ ! અંગુલના અસંખ્યાતમા ભાગની જાડાઈ છે. એ પ્રમાણે થાવત્ સ્પર્શનેન્દ્રિય સુધી સમજવું. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે. હે ગૌતમ ! અંગુલા અસંખ્યાતમા ભાગ પ્રમાણે. એ પ્રમાણે ચક્ષઈન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય સંબંધે જાણવું. હે ભગવન્! જિન્દ્રિયનો કેટલો વિસ્તાર છે ? હે ગૌતમ ! અંગુલી પૃથક–પ્રમાણ. પર્શનેન્દ્રિયનો કેટલો વિસ્તાર છે ? હે ગૌતમ! શરીરપ્રમાણ. શ્રોત્રન્દ્રિય કેટલા પ્રદેશવાળી છે ? હે ગૌતમ ! અનન્ત પ્રદેશવાળી છે. એ પ્રમાણે યાવતું Page #131 -------------------------------------------------------------------------- ________________ 304 પન્નવણા - 151421 સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. [422] હે ભગવન્! શ્રોત્રેન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ-રહેલ છે? તેની કેટલા પ્રદેશોની અવગાહના છે? હે ગૌતમ! અસંખ્યાતા પ્રદેશોમાં અવગાઢ હોય છે. એ પ્રમાણે વાવત્ સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. હે ભગવનું ! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય, અને સ્પર્શનેન્દ્રિયોમાં અવગાહનાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવા ગાહના તથા પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડી ચલૂઇન્દ્રિય અવગાહનારૂપે છે. તેથી શ્રોત્રેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાત ગુણ છે. તેથી ધ્રાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, તેથી જિલ્ડ્રવેન્દ્રિય અવગાહ નારૂપે અસંખ્યાતગુણ છે, તેથી મ્યુનિદ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. પ્રદેશાર્થ રૂપે સૌથી થોડી ચક્ષુઈન્દ્રિય છે. તેથી શ્રોત્રેન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે, તેથી ધ્રાણેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, તેથી જિન્દ્રિય પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. અવગાહના અને પ્રદેશરૂપે-સૌથી થોડી ચક્ષુઇન્દ્રિય અવગાહનારૂપે છે તેથી શ્રોત્રેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, તેથી ધ્રાણેન્દ્રિય અવગાહનરૂપે સંખ્યાતગુણ છે, તેથી જિન્દ્રિય અવગાહનારૂપે અસં. ખ્યાતગુણ છે. તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે. સ્પર્શનેન્દ્રિયની અવ ગાહના કરતાં ચક્ષુઈન્દ્રિય પ્રદેશરૂપે અનંતગુણ છે. તેથી શ્રોત્રેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાત ગુણ છે, તેથી ધ્રાણેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, તેથી જિલ્ડ્રવેન્દ્રિય પ્રદેશરૂપે અસંખ્યાતગુણ છે અને તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયના કર્કશ અને ગુરુ ગુણો કેટલા છે? હે ગૌતમ! કર્કશ અને ગુરુગણ અનન્તા છે. એ પ્રમાણે વાવતુ-સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. હે ભગવનું ! શ્રોત્રેન્દ્રિયના મૃદુ અને લઘુ ગુણો કેટલા છે? હે ગૌતમ! મૃદુ અને લઘુગુણો અનન્તા છે. એ પ્રમાણે યાવતુ-સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. હે ભગવન્! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય. ધ્રાણેન્દ્રિય જિલ્વેનદ્રિય અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ અને ગુરુગુણો તથા મૃદુ અને લઘુ ગુણોમાં કઈ ઇન્દ્રિયના કયા ગુણો કઈ ઈન્દ્રિયના કયા ગુણોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા ચક્ષુઇન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો છે. તેથી શ્રોત્રે ન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્ત ગુણા છે, તેથી જિન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો છે. તેથી સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે.-સૌથી થોડા સ્પર્શનેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો છે, તેથી જિન્દ્રિયના મૃદુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનન્ત ગુણા છે, તેથી શ્રોત્રેન્દ્રિયના મૃદુ લઘુગુણો અનન્તગુણા છે, તેથી ચહ્યુઇન્દ્રિયના મૃદુલ- ઘુગુણો અનન્તગુણા છે. (કર્કશ-ગુરુ ગુણો અને મૃદુલઘુગુણોનું અલ્પબ હુત્વ)-સૌથી થોડા ચક્ષુઈન્દ્રિયના કર્કશ-ગુરુગુણો છે, તેથી શ્રોત્રેન્દ્રિયના કર્કશગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી ધ્રાણેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણા છે, તેથી જિન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો નન્તગુણા છે, તેથી સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્ત ગુણા છે, સ્પર્શ નેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો કરતાં તેનાજ મૃદુ લઘુ ગુણો અનન્તગુણ છે, તેથી જિલ્ફ વેદ્રિયના મૃદુ-લઘુગુણો અનન્ત ગુણ છે, તેથી ધ્રાણેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનન્ત ગુણા છે, તેથી શ્રોત્રેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી ચક્ષુઇન્દ્રિયના Page #132 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૫, ઉદેસો-૧ 305 મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે. 423] હે ભગવન! નરયિકોને કેટલી ઇન્દ્રિયો છે? હે ગૌતમ! પાંચ ઈન્દ્રિયો છે. તે આ પ્રમાણે-શ્રોત્રેન્દ્રિય, યાવતું સ્પર્શનેન્દ્રિય. હે ભગવન્! મૈરયિકોને શ્રોત્રેન્દ્રિય કેવા આકારની છે ? હે ગૌતમ! કદંબપુષ્પના આકાર જેવી છે. એ પ્રમાણે જેમ સામાન્ય ઈન્દ્રિયોની વક્તવ્યતા કહી છે તેમ નરયિકોની પણ યાવતુ બંને પ્રકારના અલ્પબદ્ભુત્વ સુધી કહેવી. હે ભગવન્! નૈરયિકને સ્પર્શનેન્દ્રિય કેવા આકારની છે ? હે ગૌતમ ! તેઓને સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની છે, તે આ પ્રમાણે ભવધારણીય અને ઉત્તરક્રિય. તે બંને હૂંડક સંસ્થાનના આકાર જેવી છે. 'હે ભગવન્! અસુરકુમારોને કેટલી ઇન્દ્રિયો છે? હે ગૌતમ! પાંચ ઇન્દ્રિયો છે. એ પ્રમાણે જેમ સામાન્ય ઇન્દ્રિયો સંબંધે કહ્યું તેમ બન્ને પ્રકારના અલ્પબદુત્વ સુધી કહેવું. પરન્તુ તેઓને સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની છે. તે આ પ્રમાણે ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે સમચતુરઅસંસ્થાનના આકારવાળી છે, અને જે ઉત્તરવૈક્રિયરૂપ છે તે અનેક પ્રકારના આકારવાળી છે. યાવતુ ખનિતકુમાર સુધી સમજવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલી ઇન્દ્રિયો હોય છે? હે ગૌતમ ! તેઓને એક સ્પર્શનેન્દ્રિય હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેવા આકારની હોય છે? હે ગૌતમ ! મસૂરચંદ્રના આકાર જેવી હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય જાડાઇમાં કેટલી છે? હે ગૌતમ! જાડાઈમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેંદ્રિયનો વિસ્તાર કેટલો છે?હે ગૌતમ ! વિસ્તારમાં શરીર પ્રમાણ માત્ર હોય છે. હે ભગવન્ ! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેટલા પ્રદેશવાળી હોય છે ? હે ગૌતમ ! અનન્તપ્રદેશવાળી હોય છે. હે ભગવનું ! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિય કેટલા પ્રદેશોની અવગાહનવાળી હોય છે ? હે ગૌતમ ! અસંખ્યાતા પ્રદેશોની અવગાહનાવાળી હોય છે. હે ભગવનું ! એ પૃથિવીકાયિકોની. સ્પર્શનેન્દ્રિય અવાહનારૂપે, પ્રદેશરૂપે અને અવગાહના-પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય, કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! સૌથી થોડી પૃથિવીકાંયિકોની સ્પર્શનેન્દ્રિય અવગાહના રૂપે છે, એટલે તેના પ્રદેશોની અપેક્ષાએ સ્પર્શનેન્દ્રિયની અવગાહના સૌથી થોડી છે, અને તેજ પ્રદેશાર્થરૂપે અનન્તગુણ છે. હે ભગવન્! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિયના કેટલા કર્કશ-ગુરુ ગુણો છે ? હે ગૌતમ! અનન્તા છે. એમ મૃદુ લઘુ ગુણો પણ પણ જાણવા. હે ભગવન્! એ પૃથિવી. કાયિકોની સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અને મૃદુ-લઘુગુણોમાં કયા ગુણો કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! પૃથિવીકાયિકોની સ્પર્શનેન્દ્રિયના સૌથી થોડા કર્કશ-ગુરુ ગુણો છે, તેથી તેનાજ મૃદુલઘ ગુણો અનન્તા છે. એ પ્રમાણે અપ્લાયિકો વાવતુ વનસ્પતિ કાયિકો સુધી જાણવું. પરન્ત સંસ્થાનમાં વિશેષતા છેઅખાયિકોની પરપોટાની આકૃતિ જેવી, તેજસ્કાયિકોની સોયનાજત્થાનાવી, વાયુ કાયિકોની ધ્વજાના જેવી અને વનસ્પતિકાયિકોની અનેક પ્રકારના આકારવાળી સ્પર્શ નેન્દ્રિય જાણવી. હે ભગવન્! બેઇન્દ્રિયોને કેટલી ઈન્દ્રિયો હોય છે? હે ગૌતમ! બે ઇન્દ્રિયો હોય છે. જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. બન્ને ઈન્દ્રિયોનું સંસ્થાન, જડાઈ, વિસ્તાર, પ્રદેશો, અને અવગાહના જેમ સામાન્ય ઈન્દ્રિયોની કહી છે તેમ કહેવી. પરતું [20] Page #133 -------------------------------------------------------------------------- ________________ 306 પન્નવણા- 15423 સ્પર્શનેન્દ્રિય હુંડક સંસ્થાનની આકૃતિ જેવી છે એ વિશેષ છે. હે ભગવન્! એ બેઈન્ટિ યોની જિહુવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયોમાં અવગાહનારૂપે, પ્રદેશરૂપે, અને અવગાહના પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! બે ઇન્દ્રિયોની જિહુર્વેદ્રિય અવગાહનારૂપે સૌથી અલ્પ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, પ્રદેશાર્થરૂપે-બેઈન્દ્રિયોની જિહુવેન્દ્રિય પ્રદેશરૂપે સૌથી અલ્પ છે અને તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે. અવગાહના-પ્રદેશાર્થરૂપે બેઈન્દ્રિયોની જિહુર્વેદ્રિય અવગાહનારૂપે સૌથી અલ્પ છે, તેથી સ્પર્શનેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાત ગુણ છે. સ્પર્શનેન્દ્રિયની અવગાહના કરતાં જિહુવેન્દ્રિય પ્રદેશરૂપે અનન્તગુણ છે, તેથી સ્પર્શનેન્દ્રિય પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણ છે. હે ભગવનું ! બેઈન્દ્રિયોની ટ્વેિન્દ્રિયના કેટલા કર્કશ અને ગુરુ ગુણો કહ્યા છે? હે ગૌતમ ! અનન્તા કહ્યા છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિયના પણ જાણવા. એમ મૃદુ અને લઘુ ગુણો સંબધે જાણવું. ' હે ભગવન્! બેઈદ્રિયોની જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, મૃદુ લઘુ ગુણો તથા કર્કશ-ગુરુ ગુણો અને મૃદુ લઘુ ગુણોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! બેઇન્દ્રિયોની જિહુવેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો સૌથી થોડા છે, તેથી સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનન્તગુણ છે, અને સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો કરતાં તેનાજ મૃદુ લઘુ ગુણો અનન્તગુણા છે, તેથી જિન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનન્તગુણા છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ ઇન્દ્રિયની સંખ્યામાં વૃદ્ધિ કરવી. તેઈન્દ્રિયોને ધ્રાણેન્દ્રિય સૌથી અલ્પ છે, ચઉરિન્દ્રિયોને ચક્ષુઈન્દ્રિય . અલ્પ છે. બાકી બધું તેમજ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને નૈરયિકોની જેમ કહેવું, પરન્તુ સ્પર્શનેન્દ્રિય છ પ્રકારના સંસ્થાનના આકાર જેવી હોય છે. સમચ તરસ્ત્ર, જોધપરિમંડલ, સાદિ, કુન્જ, વામન અને હુંડ વન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને અસુરકુમારની પેઠે કહેવું. [૪૨૪]હે ભગવન્! સ્પષ્ટ-શબ્દો સાંભળે કે અસૃષ્ટ-શબ્દ સાંભળે? હે ગૌતમ! સ્કૃષ્ટ શબ્દો સાંભળે, પણ અસ્કૃષ્ટ શબ્દો ન સાંભળે. હે ભગવન્! પૃષ્ટ રૂપ જુએ કે અસ્કૃષ્ટ રૂપ જુએ? હે ગૌતમ! પૃષ્ટ રૂપ ન જુએ પણ અસ્કૃષ્ટ રૂપ જુએ. હે ભગવન્! સ્કૃષ્ટ ગબ્ધ સુંઘે કે અસ્કૃષ્ટ ગબ્ધ સુંઘે? હે ગૌતમ! પૃષ્ટ ગન્ધ સંઘે, પણ અસ્કૃષ્ટ ગબ્ધ ન સુંઘે. એ પ્રમાણે રસ અને સ્પર્શ સંબધે પણ જાણવું. પરન્તુ “સ આસ્વાદે છે અને સ્પર્શને વેદે છે' એ પાઠ કહેવો. હે ભગવન્! પ્રવિષ્ટ-શબ્દ સાંભળે કે અપ્રવિષ્ટ શબ્દ સાંભળે? પ્રવિષ્ટ શબ્દ સાંભળે, પણ અપ્રવિષ્ટ શબ્દ ન સાંભળે-ઇત્યાદિ 4i25] હે ભગવન્! શ્રોત્રેન્દ્રિયનો કેટલો વિષય છે? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી બાર યોજનથી આવેલા અછિન્ન પૂગલ રૂપ પ્રવિષ્ટ શબ્દોને સાંભળે છે. હે ભગવન્! ચક્ષુઈન્દ્રિયનો કેટલો વિષય છે ? હે ગૌતમ ! જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી કંઈક અધિક લાખ યોજન અછિન્ન પુદ્ગલરૂપ અસ્પષ્ટ અને અપ્રવિષ્ટ રૂપને જુએ છે. ધ્રાણેન્દ્રિયનો કેટલો વિષય છે? હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી નવ યોજનથી આવેલા અછિન્ન પુદ્ગલરૂપ સ્પષ્ટ અને પ્રવિષ્ટ ગંધને સુંઘે છે. એ પ્રમાણે જિર્વેદ્રિય અને સ્પર્શનેન્દ્રિય સંબંધે જાણવું. Page #134 -------------------------------------------------------------------------- ________________ 307 પદ-૧૫, ઉદેસી-૧ ૪િરમારણાંતિક સમુદ્ધાતને પ્રાપ્ત થયેલા ભાવિતાત્મા અનગારના જે ચરમ-નિર્જરાપુદ્ગલો છે તે હે આયુષ્માનું શ્રમણ ! સૂક્ષ્મ કહ્યાં છે? અને તે સર્વ લોકમાં અવગાહીને રહે છે ? હે ગૌતમ! તેમજ છે. હે ભગવનું છદ્મસ્થ મનુષ્ય તે નિરા પુદ્ગલોનું અન્યપણું, નાનાપણું, હીનપણું, તુચ્છપણું, ગુરુપણું અને લઘુપણું જાણે છે અને જુએ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થનયુક્ત નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો હે ગૌતમ ! કોઈ દેવ પણ તે નિર્જરા પુદ્ગલોનું કંઈપણ અન્યપણું, બિનપણું હીનપણું, તુચ્છપણું, ગરપણું અને લઘુપણું જાણતો નથી, તેમ દેખતો નથી. તે માટે છે ગૌતમ! એમ કહેવાય છે પ્રમાણે હે આયુષ્માનું શ્રમણ ! એમ તે પુદ્ગલ સૂક્ષ્મ કહ્યા છે, અને સર્વલોકને અવગાહીને રહે છે. હે ભગવન્! નૈરયિકો તે નિર્જરાપુદ્ગલો જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે ? અથવા જાણતો નથી, જોતો નથી અને આહાર કરે છે ? હે ગૌતમ ! નૈરયિકો નિર્જરાપુદ્ગલોને જાણતા નથી, જોતા નથી અને તેનો આહાર કરે છે. એ પ્રમાણે યાવતુ પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવું. હે ભગવન્! મનુષ્યો તે નિર્જરાપુદ્ગલોને શું જાણે છે, જુએ છે,અને તેનો આહાર કરે છે?અથવા જાણતા નથી,જોતા નથી અને આહાર કરે છે? હે ગૌતમ! કેટલાક જાણે છે, જુએ છે અને આહાર કરે છે, કેટલાકએક જાણતા નથી, જેતા નથી અને આહાર કરે છે. હે ભગવન! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! મનુષ્યો બે પ્રકારના છે-સંજ્ઞીભૂત અને અંજ્ઞીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. અને તેમાં જે સંજ્ઞીભૂત છે તે બે પ્રકારના છે, તે આ પ્રમાણે. ઉપયુક્ત અને અનુયુક્ત તેમાં જે ઉપયોગરહિત છે તે જાણતા નથી. જોતા નથી, અને આહાર કરે છે. અને જે ઉપયોગવાળા છે તે જાણે છે, જુએ છે અને આહાર કરે છે. એ હેતુથી એમ કહું છું વ્યન્તર અને જ્યોતિષિકો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવનું ! વૈમાનિકો તે નિર્જરાપુદ્ગલોને શું જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે? હે ગૌતમ! મનુષ્યોની જેમ જાણવા. પરન્તુ વૈમાનિકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે માયીમિથ્યાદ્રષ્ટિઉપપનક અને અમારી સમ્યગૃષ્ટિઉપપન્નક. તેમાં જે માયી મિથ્યાવૃષ્ટિઉપપન્ક છે તે જાણતા નથી, જોતા નથી, પણ આહાર કરે છે. તેમાં જે અનાયી સમ્યગ્દષ્ટિઉપ પન્નક છે તે બે પ્રકારના છે. તે આ પ્રમાણે - અનન્તરોપપન્ન અને પરંપરોપપન, તેમાં જે અનન્તરોપાન છે તે જાણતા નથી જોતા નથી, અને આહાર કરે છે. જે પરંપરરોપાનક છે તે બે પ્રકારના છે-પર્યાપ્તા. અને અપર્યાપ્તા. તેમાં જે અપયર્તિા છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. તેમાં જે પર્યાપ્ત છે તે બે પ્રકારના છે-ઉપયુક્ત અને અનુપયુક્ત. તેમાં જે અનુપયુક્ત છે તે જાણતા નથી, જોતા નથી અને આહાર કરે છે. જે ઉપયુક્ત છે તે જાણે છે, જુએ છે અને તેનો આહાર કરે છે. [427) હે ભગવન્! આદર્શને જોનાર મનુષ્ય આદર્શને જુએ છે, આત્માને પોતાને જુએ છે કે પ્રતિબિમ્બ જુએ છે? હે ગૌતમ ! આદર્શને જુએ છે, આત્માને-પોતાને જોતી નથી, પણ પ્રતિબિબ જુએ છે. એ પ્રમાણે એ પાઠ વડે અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત અને વસા સંબંધે સૂત્રો જાણવાં. 428 હે ભગવન્! કંબલરૂપ શાટક-આવેષ્ટિત પરિવેખિત-હોય અને તે જેટલા અવકાશાન્તરને- સ્પર્શીને રહે છે તે જો વિસ્તૃત કર્યું હોય તો તેટલાજ આકાશપ્રદેશોને Page #135 -------------------------------------------------------------------------- ________________ 308 પન્નવરા-૧૫/૧૪૨૮ સ્પર્શીને રહે ? હે ગૌતમ! તેમજ છે. હે ભગવનું ! ખૂણા-સ્કરી હોય તો જેટલા ક્ષેત્રને અવગાહીને- રહે છે, જો તીરછી લાંબી કરી હોય તો પણ તેટલાજ ક્ષેત્રને સ્પર્શીને રહે? હે ગૌતમ ! તેમજ છે. હે ભગવન્! -લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે ? ઈત્યાદિ પ્રશ્નો. હે ગૌતમ ! ધમસ્તિકાય વડે સ્પર્શ કરાયેલ છે, પણ ધમસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલ નથી. ધમસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ છે. એ પ્રમાણે અધમસ્તિકાય વડે પણ સ્પર્શ કરાયેલો છે. આકાશાસ્તિકાય વડે સ્પર્શ કરાયેલ નથી, પણ આકાશાસ્તિકાયના દેશ વડે સ્પર્શ કરાયેલો છે, આકાશાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ છે. યાવતુ વનસ્પતિકાય વડે કવચિત્ સ્પર્શ કરાયેલો છે. અને અદ્ધાસમય વડે તેના એક દેશમાં સ્પર્શ કરાયેલ છે અને એક દેશમાં સ્પર્શ કરાયેલો નથી. હે ભગવન્! બૂઢીપ નામે દ્વીપ કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે ? શું ધમસ્તિકાયથી યાવતુ આકાશાસ્તિકાયથી સ્પર્શ કરાયેલો છે ? હે ગૌતમ ! ધમસ્તિકાય વડે સ્પર્શ કરાયેલો નથી, પરતુ ધમસ્તિકાયના દેશ વડે અને ધમસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલો છે. એ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય સંબંધે પણ જાણવું. પૃથિવીકાય યાવત્ વનસ્પતિકાય વડે સ્પર્શ કરાયેલ છે, ત્રસકાય વડે ક્વચિત્ સ્પર્શ કરાયેલ છે અને ક્યાંક સ્પર્શ કરાયેલ નથી. અદ્ધા સમય વડે સ્પર્શ કરાયેલો છે. એ પ્રમાણે લવણસમુદ્ર, ધાતકિખંડદ્વીપ, કાલોદસમુદ્ર અને અભ્યત્તર પુષ્કરાઈ સંબંધે જાણવું. બહારના પુષ્કરાઈ સંબધે એમજ ાણવું. પરન્તુ તે અદ્ધાસમય વડે સ્પર્શ કરાયેલો નથી. એ પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું. (આ દ્વિપસમુદ્રનો અનુકમ આ ગાથાઓ વડે જાણવો.) ૪િર૯-૪૩૨] “જબૂદ્વીપ, લવણ, ધાતકી, કાલોદ, પુષ્કરવર વરુણ, ક્ષીર, ધૃત, ક્ષોદ-ઈશ્ક, નંદિ, અણવર, કુંડલ, રુચક, આભરણ, વસ્ત્ર, ગબ્ધ, ઉત્પલ, તિલક, પ, નિધિ, રત્ન, વર્ષધર પર્વતો, કહ, નદીઓ, વિજયો, વક્ષસ્કાર, કલ્પ-દેવલોક, ઇન્દ્રો કુર, મન્દર અવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર અને સૂર્ય (એ બધાના નામે દ્વીપ અને સમુદ્રો છે.) દેવ, નાગ, યક્ષ, ભૂત અને સ્વયંભૂરમણ સમુદ્ર એ પાંચ દીપ અને સમુદ્રો છેલ્લા છે એ પ્રમાણે જેમ બાહ્ય પુષ્કરાર્ધ કહ્યો તેમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું. યાવત-તેઓ અદ્ધાસમય વડે સ્પર્શ કરાયેલા નથી. હે ભગવનું ! લોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છે' ઇત્યાદિ આકાશ થિન્ગલની જેમ જાણવું. હે ભગવન્! અલોક કોનાથી સ્પર્શ કરાયેલો છે? કેટલા કાય વડે સ્પર્શ કરાયેલો છેઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! ધમસ્તિકાયથી સ્પર્શ કરાયેલો નથી, યાવતુ આકાશાસ્તિકાયથી સ્પર્શ કરાયેલો નથી, આકાશાસ્તિકાયના દેશથી સ્પર્ષ કરાયેલો છે. પૃથિવીકાયથી સ્પર્શ કરાયેલો નથી, યાવતું અદ્ધાસમયથી સ્પર્શ કરાયેલો નથી. તે એક અજીવદ્રવ્યનો દેશ-ભાગ છે, અનન્ત અગુરુલઘુ ગુણો વડે સંયુક્ત છે અને સર્વ આકાશથી અનામો ભાગ ન્યૂન છે. [ પદઃ૧૫-ઉદેસા-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (૫દ-૧૫-ઉદેશકઃ 2) [433-434] ઈન્દ્રિયોપચય, નિર્વતૈના, નિર્વતનાના અંસખ્યાતા સમયો, લબ્ધિ, Page #136 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૫, ઉદેસી-૨ 39 ઉપયોગાદ્ધા, અલ્પબદુત્વમાં વિશેષાધિક ઉપયોગનો કાળ, અવગ્રહ, અપાય, ઈહા, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ, અતીત, બદ્ધ અને પુરસ્કૃત બેન્દ્રિય અને ભાવેન્દ્રિય -એ અધિકારો બીજા ઉદ્દેશકમાં છે. ૪િ૩પ હે ભગવન્! કેટલા પ્રકારનો ઈદ્રિયોપચય છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો. શ્રેત્રક્રિયાપચય, ચક્ષુઇન્દ્રિયોપચય, ઘાણેન્દ્રિયોપચય, જિહુર્વેદ્રિયોપચય અને સ્પર્શ નેન્દ્રિયોપચય હેભગવન! નૈરયિકોને કેટલા પ્રકારની ઇન્દ્રિયોપચય કહ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો. શ્રોત્રક્રિયાપચય, યાવતું સ્પર્શનેન્દ્રિયોપચય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. જેને જેટલી ઈન્દ્રિયો તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયોપચય કહેવો. હે ભગવન્! ઈન્દ્રિયનિવર્તના-કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! પાંચ પ્રકારની. શ્રોત્રેન્દ્રિયનિર્વતના. યાવત્ સ્પર્શનેન્દ્રિયનિવર્તના. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયનિર્વતના કહેવી. હે ભગવનું ! શ્રોત્રેન્દ્રિયની નિર્વતના કેટલા સમયની છે ? હે ગૌતમ ! અસંખ્યાતા સમયના અન્ત મુહૂર્તની છે. એ પ્રમાણે સ્પર્શનેન્દ્રિયનિર્વતના સુધી જાણવું. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! કેટલા પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ છે? હે ગૌતમ! પાંચ પ્રકારની. શ્રોત્રેન્દ્રિયલબ્ધિ યાવતુ સ્પર્શનેન્દ્રિયલબ્ધિ. એમ નૈરયિકોને યાવતુ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયલબ્ધિ કહેવી. હે ભગવનું ! ઇન્દ્રિયોપયોગાદ્વા-ઇન્દ્રિયના ઉપયોગનો કાળ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિય ઉપયોગાદ્ધા યાવત્ સ્પર્શનેન્દ્રિય ઉપયોગાદ્ધા. એ પ્રમાણે નૈરયિકો, યાવતુ વૈમાનિ કોને જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયોપયોગાદ્ધા સમજવો. હે ભગવન્! એ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહુવેદ્રિય, અને સ્પર્શ નેન્દ્રિયોના જઘન્ય ઉપયોગાદ્ધામાં ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધામાં અને જઘન્ય-ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધામાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડો ચક્ષુઈન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા છે, તેથી શ્રોત્રેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષા ધિક છે, તેથી ધ્રાણેન્દ્રિયોનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી જિહુ- વેજિનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષા. ધિક છે, ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધામાં સૌથી થોડો ચક્ષુઈન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા છે, તેથી શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધ. વિશેષાધિક છે, તેથી ધ્રાણેજિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી જિહુર્વેદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે અને તેથી સ્પર્શનેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. જઘન્ય ઉત્કૃષ્ટ ઉપયો ગાદ્વામાં-સૌથી થોડો ચક્ષુઇન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા છે, તેથી શ્રોત્રેજિયનો જઘન્ય ઉપયોગદ્ધા વિશેષાધિક છે, તેથી ધ્રાણેન્દ્રિયનો જઘન્ય ઉપયો ગાદ્ધા વિશેષા- ધિક છે, તેથી જિહૂર્વેજિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો જઘન્ય ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. તેથી ચહ્યુઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષા- ધિક છે, તેથી શ્રોત્રેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી ધ્રાણેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. તેથી જિર્વેદ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે, તેથી સ્પર્શનેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગાદ્ધા વિશેષાધિક છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ 310 પન્નવા-૧૫/૨૪૩૫ હે ભગવનું કેટલા પ્રકારે ઇન્દ્રિયાવગ્રહણા-છે? હે ગૌતમ! પાંચ પ્રકારે. શ્રોત્રેક્ટ્રિયાવગ્રહ, યાવતુ સ્પર્શનેન્દ્રિયાવગ્રહ. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ વૈમાનિકોને જાણવું. પરન્તુ જેને જેટલી ઈન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઇન્દ્રિયાવગ્રહ કહેવો. [436) હે ભગવન્! કેટલા પ્રકારની ઇન્દ્રિયાપાય કહેલો છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનો. શ્રોત્રેક્રિયાપાય, યાવતુ સ્પર્શનેન્દ્રિયાપાય. એ પ્રમાણે નૈરયિકો યાવતુ વૈમાનિકોને જાણવું, પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારનો અપાય જાણવો. હે ભગવન્! કેટલા પ્રકારની ઈહા છે? હે ગૌતમ! પાંચ પ્રકારની. શ્રોત્રેન્દ્રિય ઈહા, યાવતુ સ્પર્શનેન્દ્રિય ઈહા. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલા પ્રકારની ઈહા જાણવી. હે ભગવન્! કેટલા પ્રકારનો અવગ્રહ છે? હે ગૌતમ! બે પ્રકારનો. અથવગ્રહ અને વ્યંજનાવગ્રહ. હે ભગવન્! વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ચાર પ્રકારનો છે. શ્રોત્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, જિહુર્વેદ્રિયવ્યંજનાવગ્રહ, સ્પર્શનેન્દ્રિયવ્યંજનાવગ્રહ. હે ભગવનું ! અર્થાવગ્રહ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! છ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિયઅથવગ્રહ, ચક્ષુઈન્દ્રિયઅથવગ્રહ, ધ્રાણેન્દ્રિયઅથવગ્રહ, જિહુ વેન્દ્રિય અથવગ્રહ, અશેન્દ્રિય અર્થાવગ્રહ અને નોઈદ્રિયઅર્થાવગ્રહ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો અવગ્રહ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો. અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. એ પ્રમાણે અસુરકુમારોથી માંડી સ્વનિત કુમાર સુધી જાણવું. હે ભગવનું ! પૃથિવીકાયિકોને કેટલા પ્રકારનો અવગ્રહ છે ? હે ગૌતમ ! બે પ્રકારનો, અથવગ્રહ અને બૅક્સાવગ્રહ હે ભગવનું પૃથિવીકાયિકોને વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! એક સ્પર્શદ્રિય વ્યંજનાવગ્રહ છે. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પ્રકારનો અથવગ્રહ છે? હે ગૌતમ! એક સ્પર્શેન્દ્રિ- યાર્થવગ્રહ છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. એ પ્રમાણે બેઈન્દ્રિયોને પણ સમજવું. પરન્તુ બેઈન્દ્રિયોને વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ બે પ્રકારનો છે. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને પણ જાણવું, પરન્તુ ઇન્દ્રિયોની વૃદ્ધિ કરવી. ચઉરિદ્રિયોને વ્યંજનાવગ્રહ ત્રણ પ્રકારનો અને અથવગ્રહ ચાર પ્રકારનો છે. બાકીનાને વૈમાનિકો સુધી નૈરયિકોની પૈઠે જાણવું. 4i37] હે ભગવન્! ઇન્દ્રિયો કેટલા પ્રકારની છે ? હે ગૌતમ! બે પ્રકારની છે, તે આ પ્રમાણે-ક્રોન્દ્રિયો અને ભાવેદ્રિયો. હે ભગવાન! દ્રવ્યેદિયો કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! આઠ દ્રવ્યેન્દ્રિયો છે. તે આ પ્રમાણે-બે શ્રોત્રે, બે નેત્ર, બે ધાણ-જીભ અને સ્પર્શન. હે ભગવન્! નૈરયિકોને કેટલી દ્રવ્યોદ્રિયો હોય છે? હે ગૌતમ! એ આઠ જ હોય છે. એ પ્રમાણે અસુરકુમારોને યાવતુ નિતકુમારોને જાણવું. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો હોય છે ? હે ગૌતમ! એક સ્પર્શનેન્દ્રિય હોય છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન્! બેઇન્દ્રિયોને કેટલી દ્રવ્યેન્દ્રિયો હોય છે? હે ગૌતમ ! બે દ્રવ્યોદ્રિયો હોય છે. સ્પર્શનેન્દ્રિય અને જિહુવેન્દ્રિય. તેઈન્દ્રિય સંબધે પૃચ્છા. હે ગૌતમ! ચાર દ્રવ્યેન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે-બે ઘાણ-નાસિકા, જીભ અને સ્પર્શન, ચઉરિન્દ્રિયો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! છ દ્રવ્યેન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે-બે નેત્રો, બે નાસિકા, જીભ અને સ્પર્શન. બાકી બધા જીવોને નરયિકોની જેમ વૈમાનિક સધી જાણવું. હે ભગવન્! એક એક નૈરિયકને કેટલી દ્રવ્યોત્રિયો અતીત-ભૂતકાળમાં Page #138 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૫, ઉદેસી-૨ થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી દ્રવ્ય દ્રિયો વર્તમાનકાળે વિદ્યમાન હોય? હે ગૌતમ ! આઠ હોય. કેટલી પુરસ્કૃત ભવિષ્યકાળે થવાની હોય? હે ગૌતમ ! આઠ, સોળ, સત્તર, સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્ત દ્રવ્યેન્દ્રિયો ભવિષ્યમાં થવાની હોય છે. હે ભગવન્! એક એક અસુરકુમારને કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય? હે ગૌતમ ! અનન્ત દ્રવ્યેન્દ્રિયો હોય. કેટલી બદ્ધવર્તમાન પ્રત્યેન્દ્રિયો હોય ? આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? સાત, આઠ, નવ, સત્તર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. એમ પૃથિવીકાયિકો, અખાયિક અને વનસ્પતિકાયિકો પણ જાણવા. પરન્ત કેટલી બદ્ધ વર્તમાન પ્રત્યેન્દ્રિયો હોય? એ પ્રશ્નના ઉત્તરમાં એક સ્પર્શનેન્દ્રિયરૂપ પ્રત્યે ક્રિય હોય. એ પ્રમાણે તેજસ્કાયિક અને વાયુકાયિક સંબન્ધ કહેવું. પરન્તુ ભવિષ્યમાં થનારી જઘન્યપદે નવ અથવા દસ દ્રવ્યન્દ્રિયો હોય. એ પ્રમાણે બેઈન્દ્રિયોને પણ કહેવું. પરન્તુ બદ્ધ-વર્તમાન દ્રવ્યોર્જિયના પ્રશ્નમાં બે દ્રવ્યોર્જિયો હોય. એમ તેઈન્દ્રિયોને જાણવું. પરન્તુ તેઓને ચાર બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હોય. ચઉરિન્દ્રિયોને પણ એમજ જાણવું. પરન્તુ તેને છ બદ્ધવિદ્યમાન દ્રન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન દેવોને અસર કુમારની પેઠે કહેવું. પરન્તુ મનુષ્યને દ્રવ્યેન્દ્રિયો ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ, નવ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યોનૂદ્રિયો હોય. સનકુમાર, યાવતુ અય્યત અને રૈવેયક દેવને નૈરયિકની પેઠે જાણવું. હે ભગવન! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને પરાજિત દેવને કેટલી દ્રવ્યોદ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય ? કેટલી બદ્ધ વર્તમાન દ્રવ્યેન્દ્રિયો હોય ? આઠ હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય ? આઠ, સોળ, ચોવીશ અથવા સંખ્યાતી હોય. સર્વાર્થસિદ્ધ દેવને અતીતભૂતકાળ અનન્ત દ્રવ્યોદ્રિયો થયેલી હોય. બદ્ધ-વર્તમાન આઠ હોય અને ભવિષ્યમાં થવાની આઠ હોય. હે ભગવન્! નૈરયિકોને કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધવિદ્યમાન હોય ? હે ગૌતમ! અસંખ્યાતી હોય. અને ભવિષ્યમાં થવાની કેટલી હોય? હે ગૌતમ ! અનન્ત હોય. એ પ્રમાણે રૈવેયક દેવો સુધી જાણવું. પરન્તુ મનુષ્યોને બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કદાચિત સંખ્યાતી હોય અને કદાચિતું અસંખ્યાતી હોય. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાતિ દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અતીત કાળે અનન્ત, બદ્ધ વર્તમાન અસંખ્યાતી, અને ભવિષ્યમાં થવાની અસંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. સર્વાર્થસિદ્ધ દેવો સંબંધે પૃચ્છા, હે ગૌતમ ! પૂર્વકાળે થયેલી અનન્ત, વિદ્યમાન સંખ્યાતી, અને ભવિષ્યમાં થવાની સંખ્યાતી દ્રવ્યેન્દ્રિયો હોય છે. ભગવનું ! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત. ભૂતકાળે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત થયેલી હોય. કેટલી વર્તમાન હોય? ગૌતમ ! આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઇને થવાની હોય અને કોઇને થવાની ન હોય જેને થવાની હોય. તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. હે ભગવનું ! એક એક નૈરયિકને અસુરકુમારપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વ કાળે થયેલી હોય? હે ગૌતમ ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? હે ગૌતમ! કોઇને થવાની હોય અને Page #139 -------------------------------------------------------------------------- ________________ 312 પન્નવણા - 152437 કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થવાની હોય. એ પ્રમાણે યાવતું સ્તનતકુમારપણામાં જાણવું. હે ભગવનું એક એક નૈરયિકને પૃથિવીકાયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત-પૂર્વે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય, જેને થવાની હોય તેને એક, બે, ત્રણ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. એ પ્રમાણે ભાવતુ વનસ્પતિકાયપણામાં જાણવું. હે ભગવનું ! એક એક નૈરયિકને બેઇન્દ્રિયપણામાં કેટલી દ્રવ્યોન્દ્રિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી બદ્ધ હોય? હે ગૌતમ! નથી. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ! કોઇને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને બે, ચાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત થવાની હોય. એ પ્રમાણે તે ઇન્દ્રિયપણામાં પણ જાણવું. પરંતુ ભવિષ્યમાં થવાની ચાર, આઠ, બાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યેન્દ્રિયો હોય. એમ ચઉરિન્દ્રિયપણામાં પણ સમજવું, પરંતુ ભવિષ્યમાં થવાની છે, બાર, અઢાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત કલ્યન્દિર્યો હોય. જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણામાં પણ જાણવું. મનુષ્યપણામાં પણ એમજ સમજવું. પરંતુ ભવિષ્યમાં કેટલી દ્રવ્યેન્દ્રિયો થવાની હોય? આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનંત દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. મનુષ્ય સિવાય બધાને મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઇને ન હોય એમ ન કહેવું. વ્યંતર, જ્યોતિષ્ઠ, સૌધર્મ યાવતુ રૈવેયકદેવપણામાં દ્રવ્યક્તિ થો પૂર્વ કાળે અનન્ત થયેલી હોય. બદ્ધ દ્રવ્યેન્દ્રિયો નથી, અને ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઇને ન હોય. જેને હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. હે ભગવન્! એક એક નૈરયિકને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત-ભૂતકાળે થયેલી હોય ? હે ગૌતમ! ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને થવાની હોય અને કોઇને ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. સર્વાર્થસિદ્ધ દેવપ ણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત અને બદ્ધ નથી, ભવિષ્યમાં થવાની કોઈને હોય અને કોઇને ન હોય. જેને ભવિષ્યમાં થવાની છે તેને આઠ દ્રવ્યેન્દ્રિયો થવાની હોય એ પ્રમાણે જેમ નૈરયિ કનો દડક કહ્યો તેમ અસુરકુમાર વડે પણ દંડક કહેવો. યાવતુ પંચેન્દ્રિય તિર્યંચ વડે દેડક કહેવો. પરંતુ જેને સ્વસ્થાનમાં જેટલી બદ્ધ વર્તમાન પ્રત્યેન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. હે ભગવન્! એક એક મનુષ્યને નારકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વકાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત થયેલી હોય. કેટલી બદ્ધ હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને ભવિષ્યમાં થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને ભવિષ્યમાં થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત દ્રવ્યેન્દ્રિયો થવાની હોય. એ પ્રમાણ યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિપણામાં જાણવું. પરંતુ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયમાં જેને જેટલી ભવિષ્યમાં થવાની દ્રવ્યેન્દ્રિયો હોય તેને તેટલી કહેવી. હે ભગવન્! એક એક મનુષ્યને મનુષ્યપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો પૂર્વે થયેલી હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી બદ્ધ-વર્તમાન હોય? હે ગૌતમ! આઠ હોય. કેટલી ભવિષ્ય માં થવાની હોય? હે ગૌતમ! કોઇને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની Page #140 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૫, ઉદેસોર 313 હોય તેને આઠ, સોળ, ચોવીશ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત થવાની હોય. વ્યંતર, જ્યોતિષિક, યાવતુ સૈવેયકપણામાં મ નારકપણામાં કહ્યું છે તેમ કહેવું. હે ભગવન્! એક એક મનુષ્યને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ અથવા સોળ હોય. કેટલી વર્તમાન હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને થવાની હોય અને કોઇને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ થવાની હોય. હે ભગવન ! એક એક મનુષ્યને સવથિસિદ્ધદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે થયેલી હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઇને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી વર્તમાન હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. વ્યન્તર અને જ્યોતિષ્ક નૈરયિકની પેઠે જાણવા. અને સૌધર્મદિવ પણ નૈરયિકની જેમ કહેવો. પરંતુ સૌધર્મ દેવને વિજય, વૈજયંત, જયન્ત અને અપરાતિદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી વિદ્યમાન હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? હે ગૌતમ ! કોઈને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ અથવા સોળ થવાની હોય. સવથસિદ્ધદેવપણામાં નૈરયિકની પેઠે કહેવું એ પ્રમાણે થાવતું સૈવેયકદેવને યાવત્ સર્વાર્થસિદ્ધદેવપણામાં એમજ કહેવું. હે ભગવન્! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને નૈરયિક પણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે થયેલી હોય? હે ગૌતમ! અનન્ત હોય. બદ્ધ કેટલી હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? ન હોય. એ પ્રમાણે યાવતું પંચેન્દ્રિય તિર્યચપણામાં કહેવું. મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનન્ત થયેલી હોય. વર્તમાન કાળે ન હોય. અને ભવિષ્યમાં થનારી આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. વ્યંતર અને જ્યોતિષ્કપણામાં તૈયકિપણામાં કહ્યું તેમ કહેવું. સૌધર્મદેવપણામાં દ્રવ્યન્દ્રિયો અતીત કાળે અનન્ત થયેલી હોય. વર્તમાન કાળે નથી અને ભવિષ્યમાં થવાની કોઇને ન હોય. જેને ભવિષ્યમાં થવાની હોય તેને આઠ, સોળ, ચોવીશ કે સંખ્યાતી હોય. એ પ્રમાણે યાવતુ રૈવેયકપણામાં જાણવું. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાતિદેવ પણામાં દ્રવ્યન્દ્રિયો અતીત કાળે કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. ટલી બદ્ધ હોય? આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. હે ભગવન્! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને સર્વથસિદ્ધ દેવપણામાં કેટલી દ્રવ્યું ન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઇને થવાની હોય અને કોઈને થવાની ન હોય. જેને થવાની હોય તેને આઠ થવાની હોય. હે ભગવનું ! એક એક સર્વાર્થસિદ્ધ દેવને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય?હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવતુ રૈવેયકપણામાં જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યન્દ્રિયો અતીતકાળે અનન્ત હોય. કેટલી વર્તમાન હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? આઠ થવાની હોય. Page #141 -------------------------------------------------------------------------- ________________ 314 પન્નવણા-૧૫/૨૪૩૭ વિજય. વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને આઠ હોય. કેટલી બદ્ધ હોય? ન હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય ? ન હોય. હે ભગવન્! એક એક સવર્થસિદ્ધ દેવને સર્વાર્થ સિદ્ધપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ ! ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? આઠ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય?ન હોય. હે ભગવન્! નૈરયિકોને નૈરયિકપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ ! અનંત હોય. કેટલી વર્તમાન કાળ હોય ? અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? અનન્ત થવાની હોય. હે ભગવન્! નૈરયિકોને અસુરકુમારપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળ હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? અનન્ત થવાની હોય. એ પ્રમાણે યાવતું ચૈવેયક દેવપણામાં જાણવું. હે ભગવન્! નૈરયિકોને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપ રાજિત દેવપણામાં કેટલી દ્રવ્યન્દ્રિયો અતીત કાળે હોય? ન હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? અસંખ્યાતી હોય. એ પ્રમાણે સવર્થ સિદ્ધદેવ પણામાં પણ જાણવું. એમ યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સવથસિદ્ધદેવ પણામાં કહેવા. પરંતુ વનસ્પતિકાયિકોને વિજય, વૈજયન્ત, જ્યન્ત અને અપરાજિત દેવપણામાં તથા સર્વાર્થસિદ્ધ દેવપણામાં ભવિષ્યમાં થવાની દ્રવ્યેન્દ્રિયો અનંત હોય. મનુષ્ય અને સર્વાર્થસિદ્ધ સિવાય બધાને સ્વસ્થાનને આશ્રયી બદ્ધવર્તમાન દ્રવ્ય ઈન્દ્રિયો અને ખ્યાતી હોય. પરસ્થાનને આશ્રયી વર્તમાન કાળે બૅન્દ્રિયો અતીત કાળે અનંત હોય. વર્તમાન કાળે નથી, અને ભવિષ્યમાં થવાની અનન્ત હોય. એ પ્રમાણે યાવતુ ઐયદેવા પણામાં જાણતું. પરંતુ સ્વસ્થાનમાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય. વર્તમાન કાળે કદાચ અસંખ્યાતી હોય, અને ભવિષ્યમાં થવાની અનંત હોય. હે ભગવન્! મનુષ્યોને વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિતદેવપણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય? સંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? નથી. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કદાચિતુ સંખ્યાતી હોય અને કદાચિત્ અસંખ્યાતી હોય. એ પ્રમાણે સવથસિદ્ધદેવ પણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે ન હોય, વર્તમાનકાળે ન હોય, અને ભવિષ્યમાં થવાની અસંખઅયાતી હોય. એ પ્રમાણે યાવતુ રૈવેયક દેવો સુધી જાણવું. હે ભગવન્! વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજિતદેવોને નારકપણામાં થવાની હોય ? ન હોય. એ પ્રમાણે યાવતુ જ્યોતિર્ષિકદેવપણામાં પણ જાણવું. પરંતુ મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય. વર્તમાન કાળે કેટલી હોય ? ન હોય. ભવિષ્યમાં થવાની કેટલી હોય? અસંખ્યાતી હોય. એ પ્રમાણે યાવતુ રૈવેયકદેવપણામાં સ્વસ્થા નની અપેક્ષાએ અતીત કાળે અસંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? અસંખ્યાતી હોય. સવર્થસિદ્ધદેવપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે ન હોય, વર્તમાન કાળે ન હોય અને ભવિષ્યમાં થવાની અસ ખ્યાતી હોય. હે ભગવનું ! સવથસિદ્ધદેવોને નારકપણામાં કેટલી દ્રન્દ્રિયો અતીત કાળે હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય ? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? ન હોય. એ પ્રમાણે મનુષ્ય સિવાય યાવતુ ગ્રેવેયકદેવપણામાં જાણવું. મનુષ્યપણામાં દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે અનન્ત હોય, વર્તમાન કાળે ન હોય, અને ભવિષ્યમાં થવાની Page #142 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૫, ઉદ્દેશો-ર 315 અસંખ્યાતી હોય. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવપણામાં કેટલી દ્રવ્યદ્રિયો અતીત કાળે હોય? સંખ્યાતી હોય. કેટલી વર્તમાન કાળે હોય? ન હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? ન હોય. હે ભગવન્! સર્વાર્થસિદ્ધ દેવોને સવર્થસિદ્ધદેવ પણામાં કેટલી દ્રવ્યેન્દ્રિયો અતીત કાળે હોય ? ન હોય. કેટલી વર્તમાન કાળે હોય ? સંખ્યાતી હોય, કેટલી ભવિષ્યમાં થવાની હોય? ન હોય. હે ભગવન્! કેટલી ભાવેદ્રિયો કહી છે? હે ગૌતમ! પાંચ ભાવેન્દ્રિયો કહી છે. તે આ પ્રમામે-શ્રોત્રેન્દ્રિય યાવતુ સ્પર્શનેન્દ્રિય, હે ભગવનું ! નૈરવિકોને કેટલી ભાવેન્દ્રિયો હોય છે ? હે ગૌતમ ! પાંચ ભાવેન્દ્રિયો હોય છે. તે આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય યાવતુ સ્પર્શનેન્દ્રિય. એ પ્રમાણે જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલી ઇન્દ્રિયો વૈમાનિકો સુધી કહેવી. હે ભગવન્! એક એકનૈરયિકને કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. કેટલી વર્તમાન કાળે હોય ? પાંચ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? પાંચ, દસ, અગિયાર, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે અસુરકુમારને પણ જાણવું. પરંતુ ભવિષ્યમાં થવાની પાંચ, છ, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત ભાવેન્દ્રિયો હોય. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારને પણ જાણવું. એમ પૃથિવીકાયિક, અકાયિક, અષ્ઠાયિક અને વનસ્પતિકાયિકને પણ સમજવું. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિજિયને પણ એમજ જાણવું. તેજસ્કાયિક અને વાયુકાયિકને પણ એમજ કહેવું. પરન્તુ ભવિષ્યમાં થવાની છે, સાત, સંખ્યાતી, અસંખ્યાતી કે અનન્ત ભાવેન્દ્રિયો હોય. પંચેન્દ્રિય તિર્યંચયોનિકને ધાવતુ ઈશાનદેવને અસુરકુમારની પેઠે જાણવું. પરન્તુ મનુષ્ય ને ભવિષ્યમાં થવાની ઊભાવેન્દ્રિયો કોઈને અને કોઇને ન હોય એમ કહેવું. સનકુમાર યાવતું મૈવેયકને નૈરયિકની જેમ જાણવું. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવને દ્રવ્યેન્દ્રિયો અતીતકાળે અનન્ત હોય, વર્તમાન કાળે પાંચ હોય અને ભવિષ્યમાં થવાની પાંચ, દસ, પંદર કે સંખ્યાતી હોય. સર્વાર્થસિદ્ધ દેવને અતીત કાળે અનન્ત હોય, વર્તમાન કાળે પાંચ હોય, કેટલી ભવિષ્યમાં થવાની પાંચ, દસ, પંદર કે સંખ્યાતી હોય. સર્વાર્થસિદ્ધ દેવને અતીત કાળે અનન્ત હોય, વર્તમાનકાળે પાંચ હોય,કેટલી ભવિષ્યમાં થવાનીહોય? પાંચ થવાની હોય. હે ભગવનું ! નૈરયિકોને કેટલી ભાવેન્દ્રિય અતીત કાળે હોય ? હે ગૌતમ ! અનન્ત હોય. કેટલી વર્તમાનકાળે હોય ? અસંખ્યાતી હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય ? અનન્ત થવાની હોય. એ પ્રમાણે જેમ દ્રવ્યેન્દ્રિયોમાં બહુવચન વડે દંડક કહ્યો તેમ ભાવેન્દ્રિયમાં પણ બહુવચન વડે દંડક કહેવો, પરંતુ વનસ્પતિકાયિકોને વર્તમાન કાળે ભાવેન્દ્રિયો અનન્ત હોય છે. હે ભગવન્! એક એક નરયિકને નૈરયિકપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીત કાળે હોય? હે ગૌતમ! અનન્ત હોય. વર્તમાનકાળે કેટલી હોય?પાંચ હોય. કેટલી ભવિષ્યમાં થવાની હોય? કોઈને હોય અને કોઈને ન હોય, જેને હોય તેને પાંચ, દસ, પંદર, સંખ્યાતી અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે અસુરકુમારથી આરંભી નિતકુમાર સુધી જાણવું. પરંતુ વર્તમાન કાળે ન હોય. પૃથિવાકિયકપણામાં યાવત્ બેઇન્દ્રિયપણામાં જેમ દ્રવ્યેન્દ્રિયો કહી તેમ ભાવેન્દ્રિયો કહેવી. તે ઇન્દ્રિયપણામાં પણ તેમ જ કહેવું. પરંતુ ભવિષ્યમાં થવાની ત્રણ, છ, નવ, સંખ્યાતી, અંસખ્યાતી કે અનંત ભાવેન્દ્રિયો હોય. ચઉરિદ્રિયપણામાં પણ એમજ જાણવું. પરન્તુ ભવિષ્યમાં થવાની ભાવેન્દ્રિયો ચાર, Page #143 -------------------------------------------------------------------------- ________________ 316 પનવાલા - ૧પ૨૪૩૭ આઠ, બાર, સંખ્યાતી અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોમાં જે ચાર ગમ પાઠ કહ્યા છે તે આ ચારે પાઠ અહીં જાણવા. પરંતુ ત્રીજા ગમને વિષે જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલી ઈન્દ્રિયો ભવિષ્યમાં જાણવી. ચોથા ગમન વિષે જેમ દુલૅન્દ્રિયો કહી છે તેમ કહેવી. યાવતુ સવર્થસિદ્ધદેવપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીતકાળ હોય? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય? સંખ્યાતી હોય. ભવિષ્યમાં થવાની કેટલી ? ન હોય. પદ-૧૫-ઉદ્દેસા-રનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! પદ-૧૫-ગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૬-પ્રયોગ 438] હે ભગવન્! કેટલા પ્રકારનો પ્રયોગ કહ્યો છે? હે ગૌતમ! પંદર પ્રકારનો પ્રયોગ કહ્યો છે. સત્યમના પ્રયોગ, અસત્યમનપ્રયોગ, સત્યમૃષામનઃ પ્રયોગ, અસત્યામૃષામનઃપ્રયોગ, વચનપ્રયોગ ચાર પ્રકારનો છે, ઔદારિકશરીરકાયપ્રયોગ, ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ. વૈક્રિયશરીરકાયપ્રયોગ, વૈક્રિયમિશ્રશારીરકાયપ્રયોગ, આહા રકશરીરકાયપ્રયોગ, તૈજસકાર્પણ શરીર કાય પ્રયોગ. [43] હે ભગવન્! જીવોને કેટલા પ્રકારના પ્રયોગ હોય?હે ગૌતમપંદર પ્રકારના. સત્યમ પ્રયોગ, યાવતુ- કામણશરીરકાય પ્રયોગ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારના પ્રયોગ હોય છે ? હે ગૌતમ ! અગિયાર પ્રકારના. સત્ય મન:પ્રયોગ, યાવતુ અસત્યામૃષા વચન પ્રયોગ, વૈક્રિયશરીરકાયપ્રયોગ, વૈક્રિયમિશ્રશરીરકાય પ્રયોગ. અને કાશ્મણશરીરપ્રયોગ. એ પ્રમાણે અસુરકુમારથી માંડી નિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને ત્રણ પ્રકારના પ્રયોગ હોય છે. દા. રિકશરીરકાયપ્રયોગ,દારિકમિશ્રશારીરકાયપ્રયોગ, અને કામણ શરીરકાય પ્રયોગ. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. વાયુકાયિકોને પાંચ પ્રકારનો પ્રયોગ હોય છે-ઔદારિકશરીરકાયપ્રયોગ, ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ, વૈક્રિય બે પ્રકાર નો પ્રયોગ અને કામણશરીરકાયપ્રયોગ. બેઈન્દ્રિયો સંબધે પૃચ્છા. તેઓને ચાર પ્રકાર નો પ્રયોગ હોય છે. અસત્યામૃષાવચનપ્રયોગ, ઔદારિકશરીર કાયપ્રયોગ, ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગ અને કામણશરીરકાયપ્રયોગ. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેને તેર પ્રકારનો પ્રયોગ કહ્યો છે. સત્ય મન પ્રયોગ. મૃષામનઃપ્રયોગ, સત્યમૃષા મન પ્રયોગ, અસત્યામૃષામનઃ પ્રયોગ, એ પ્રમાણે વચનપ્રયોગ પણ સમજવો, ઔદારિકશરીરકાયપ્રયોગ, ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ, વૈક્રિયશરીરકાયપ્રયોગ, વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ અને કામણશરીરકાયપ્રયોગ. મનુષ્યો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને પંદર પ્રકારનો પ્રયોગ હોય છે. વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને નૈરયિકોની પેઠે જાણવું. [44] હે ભગવન! શું જીવો સત્યમનપ્રયોગવાળા છે કે યાવતુ- કામણ શરીર કાયપ્રયોગવાળા હોય છે ? હે ગૌતમ ! સર્વે જીવો સત્યમન પ્રયોગવાળા, યાવતુ વૈક્રિય મિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક આહાર કશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક આહારકમિશ્રશરીરકાયલાક કામણશરીરકાયપ્રયોગવાળા હોય. એ પ્રમાણે અસુરકુમાર યાવત્ સ્વનિત કુમારોને Page #144 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૬ 317 જાણવું. હે ભગવનું ! પૃથિવીકાયિકો શું ઔદારિકશરીરકાયપ્રયોગવાળા, ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળા કે કામણશરીરકાયપ્રયોગવાળા હોય ? હે ગૌતમ ! પૃથિવીકાયિકો ઔદારિકશરીરકાયપ્રયોગવાળા, ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગવાળા અને કામણ શરીરકાયપ્રયોગવાળા પણ હોય.એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું, પરંતુ વાયુકાયિકો વૈકિયશરીરકાયપ્રયોગવાળા અને વક્રિયમિશ્રશરીર કાય- પ્રયોગ વાળા પણ હોય છે હે ભગવન્! બેઈન્દ્રિયો શું દારિકશીરરકાય- પ્રયોગવાળા યાવતુ કાર્મણશરીરકાયપ્રયોગવાળા હોય ? હે ગૌતમ ! બધા બેઈન્દ્રિયો અસત્યા- મૃષાવચન પ્રયોગવાળા, ઔદારિક શરીરકાયપ્રયોગવાળા અને દારિક મિશ્રશરીર- કાયપ્રયોગ વાળા પણ હોય છે કાર્મણકા પ્રયોગમાં અથવા એક કાર્યણશ- રીરકાય પ્રયોગવાળો પણ હોય, અથવા કેટલાએક કામણશરીરકાયપ્રયોગવાળા પણ હોય. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો નૈરયિકોની પેઠે સમજવા. પરન્તુ તેઓ ઔદારિક શરીરકાયપ્રયોગવાળા અને ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા પણ હોય. કામણકાયપ્રયોગમાં એક કામણ શરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલા એક કાર્પણ શરીરકાયપ્રયોગવાળા પણ હોય. હે ભગવન્! મનુષ્યો શું સત્યમનપ્રયોગવાળા યાવતું કામણશરીરકાયપ્રયોગ વાળા હોય ? હે ગૌતમ બધા મનુષ્યો સત્યમનપ્રયોગવાળા, યાવત્ ઔદારિક શરીર કાયપ્રયોગવાળા, વૈક્રિયશરીરકાયપ્રયોગવાળા, અથવા વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ વાળા પણ હોય, અથવા એક ઔદારિકમિશ્રશરીકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક આહારકશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક આહાર કમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. એ પ્રમાણે એક સંયોગના આઠ ભાંગાઓ થાય છે. અથવા એક ઔદારિકમિશ્રરીરકાયપ્રયોગવાળો અને એક આહારકશરીર-કાયપ્રયો ગવાળો હોય, અથવા એક દારિકમિશ્રશરીરકયપ્રયોગવાળો અને કેટલાક આહારકિશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીર કાય- પ્રયોગવાળા. અને એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક આહારફશરીરકાયપ્રયોગ વાળા હોય.એ પ્રમાણે એ ચાર ભાંગાઓ થયા.અથવા એક ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગવાળો અને એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક દારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક આહારક મિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીકાય પ્રયોગવાળા અને કેટલાક આહાર કમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. એ ચાર ભાંગા થાય છે. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને એક કાર્યણશરીરકાય પ્રયોગવાળો હોય. અથવા એક દારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કામણ શરીરકાયપ્રયોગવાળા હોય, અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ વાળા અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક દારિકમિશ્નશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કાર્યણશરીરકાયપ્રયોગવાળા હોય. એમ ચાર Page #145 -------------------------------------------------------------------------- ________________ - - - - 318 પન્નવણા-૧૬-૪૪૦ ભાંગા થાય છે. અથવા એક આહારકશરીરસ્કાયપ્રયોગવાળો અને એક આહારકમિશ્નશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક આહારકશરીરકાયપ્રયોગ વાળો અને કેટલાક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળા હોય અથવા કેટલાક આહારકશરીર- કાયપ્રયોગવાળા અને એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. એ ચાર ભાંગા થાય છે. અથવા એક આહારકશરીરકાય પ્રયોગવાળો અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક આહારક શરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કાર્યણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા અને એક કાર્મણ શરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહારકશરીર કાયપ્રયોગવાળા અને કેટલાક કામણશરીર- કાયપ્રયોગવાળા હોય છે. એ ચાર ભાંગા થાય છે. અથવા એક આહારકમિશ્રશરીરકાય પ્રયોગવાળો અને એક કામણ શરીર કાયપ્રયોગવાળોહોય. અથવા એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કામણ શરીરકાયપ્રયોગવાળા હોય, અથવા કેટલાક આહારકમિશ્રશરીરકાય પ્રયોગ વાળા અને એક કાર્યણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહાર કમિશ્નશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કાર્પણ શરીરકાયપ્રયોગવાળા હોય. એમ ચાર ભાંગોઓ થાય છે. એ પ્રમાણે ચોવીશ ભાંગાઓ થયા. અથવા એક ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળો એક આહારક શરીરકાયપ્રયોગવાળો અને એક આહારકમિશ્રશરીકાયપ્રયોગવાળો હોય, અથવા એક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક આહારકમિશ્રશરીર- કાય- પ્રયોગ વાળા હોય.અથવા એક ઔદારિકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો, કેટલાક આહારકશ રીરકાયપ્રયોગવાળા અને એક આહાર કમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય અથવા એક ઔારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો, કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા અને કેટલાક આહારકમિશ્રશ વીરકાયપ્રયોગવળા હોય, અથવા કેટલાક ઔદારિ કમિશ્રશરીરકાયપ્રયોગવાળા, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને એક આહાર કમિ શ્રશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક આહારકમિશ્રશરીર-કાય પ્રયોગવાળા હોય, અથવા કેટલાક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા, કેટલાક આહાર કશરીરકાય પ્રયોગવાળા અને એક આહારકમિશ્નશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાકઔદારિકમિશ્રશરીર કાયપ્રયોગવાળા,કેટલાકઆહારકશરીરકાય- પ્રયોગ વાળા અને કેટલાકઆહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય.એ આઠભાંગા છે. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળી, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા એક દારિ કમિશ્ર શરીર કાયપ્રયોગવાળો, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કામણ. શરીર કાયપ્રયોગવાળા હોય, અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ- વાળો કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયયપ્રયોગવાળો કેટલાક આહારકશરીર- કાય પ્રયોગવાળા અને કેટલાક કામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદા Page #146 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૬ 319 રિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા, એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને એક કામણ શરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાય પ્રયોગ વાળા એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને કેટલા એક કાર્યણશરીરકાય- પ્રયોગ વાળા હોય, અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા અને એક કાર્ણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક દારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા અને કાટલાએક કામણશરીરકાયપ્રયોગવાળા હોય. એ પ્રમાણે આઠ ભાંગા થાય છે. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળી એક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો એક આહારકમિશ્રશારીરકાયપ્રયોગવાળો અને કેટલાક કામણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક દારિકમિશ્રશરીરકાય પ્રયોગ વાળો, કેટલાક આહારકમિશ્રશરીરકયપ્રયોગવાળા અને એક કામણશરીર કાયપ્રયોગ વાળો હોય અથવા એક ઔદારિકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો, કેટલાક આહારકમિશ્નશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કામણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા એક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગ વાળો અને એક કાર્મણશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલા એક ઔદારિકમિશ્ર શરીરકાયપ્રયોગવાળા એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળી અને કેટલાક કામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક દારિકમિશ્ર શરીરકાયપ્રયોગવાળા કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક કાર્પણ શરીરકાયપ્રયોગવાળી હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્ર યોગવાળા કેટલાક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કાર્મણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક આહારકશરીરકાયપ્રયોગવાળો એક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો અને એક કાર્મશરીરફાયપ્રયોગવાળો હોય. અથવા એક આહારકશરીરકાયપ્રયોગવાળો, એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાકકામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક આહારક શરીરકાયપ્રયોગવાળો કેટલાક આહારકમિશ્રશરીર- કાયપ્રયોગવાળા અને એક કાર્યણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક આહારક શરીરકાયપ્રયોગવાળો કેટલાએક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા એક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો અને એક કામણ શરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા એક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કાર્યણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક આહારકિશરીર- કાયપ્રયોગવાળા, કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક કામણ શરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કામણશરીરકાય પ્રયોગ વાળા હોય. એ પ્રમાણે ત્રિકસંયોગ વડે ચાર પ્રકારે આઠ આઠ ભાંગા થાય છે. બધા મળીને બત્રીશ ભાંગા જાણવા. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો એક આહારકશરીરકાય Page #147 -------------------------------------------------------------------------- ________________ 320 પન્નવણા-૧૬-૪૪૦ પ્રયોગવાળો એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને એક કાર્યણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીર- કાયપ્રયોગવાળો એક આહાર કશરીરકાયપ્રયોગવાળો એકઆહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કાર્પણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ- વાળો એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કારમણ શરીરકાય- પ્રયોગવાળા હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીર- કાયપ્રયોગવાળો એક આહાર- કિશરીરકાય પ્રયોગવાળો કેટલાક આહારકમિશ્રશરીર કાયપ્રયોગવાળા અને એક કાર્યણશરીર કાયપ્રયોગવાળો હોય અથવા એકઔદારિ કમિશ્રશરીરકાયપ્રયોગવાળો એક આહાર કશરીરકાયપ્રયોગવાળો કેટલાક આહાર કમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાકએ કામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક ઔદારિકમિશ્ર શરીરકાયપ્રયોગ વાળો કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા એક આહારકમિશ્રશરીરકાય પ્રયોગ વાળો અને એક કાર્યણશરીરકાય- પ્રયોગવાળો હોય. અથવા એક દારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળો કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા એક આહારક મિશ્ર શરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કાર્યણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક દારિકમિશ્રશરીરકાય પ્રયોગવાળો કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા, કેટલાક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળા અને એક કાર્પણ શરીર કાયપ્રયોગવાળો હોય. અથવા એક ઓરિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો કેટલાક આહારકશરીર કાય પ્રયોગવાળા કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કામણ શરીર કાય પ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીર- કાયયપ્રયોગ વાળા એક આહારકશરીરકાયપ્રયોગવાળો એક આહારકમિશ્રશરીર- કાયપ્રયોગ વાળો અને એક કામણ શરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્ર શરીરકાય પ્રયોગવાળા એક આહારકશરીરકાયપ્રયોગવાળો એક આહારકમિશ્ર શરીરકાય પ્રયોગવાળો અને કેટલાક કામણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા એક આહારકશરીરકાયપ્રયોગ વાળો કેટલાએક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક કામણ શરીરકાય પ્રયોગ વાળો હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા એક આહારક શરીર- કાયપ્રયોગવાળો કેટલાક આહારકમિશ્નારીરકાયપ્રયોગવાળા અને કેટલાક કાર્મણ શરીરફાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક દારિકમિશરીરકાય- પ્રયોગ વાળા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા એક આહારકમિશ્રશરીરકાય પ્રયોગ વાળો અને એક કામણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક દારિ કમિશ્ર શરીરકાયપ્રયોગવાળા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા એક આહારમિશ્ન- શરીરકાયપ્રયોગ વાળો અને કેટલાક કાર્મણારીરકાયપ્રયોગવાળા હોય અથવા કેટલાક ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળા કેટલાક આહારક શરીરકાયપ્રયોગવાળા, કેટલાક આહાર કમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક કામણશરીરકાય- પ્રયોગવાળો હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા કેટલાક આહાર કશરીરકાયપ્રયોગ વાળા. કેટલાક આહારકમિશ્ન- શરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કામણ શરીરકાય પ્રયોગવાળા હોય. એ પ્રમાણે આ ચતુઃસંયોગી સોળ ભાંગા થયા. બધા એકઠા કરીએ Page #148 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૬ 321 એટલે મનુષ્યો સંબધે એંશી ભાંગા થાય છે. વ્યન્તર જ્યોતિર્ષિક અને વૈમાનિકો અસુરકુમારોની પેઠે જાણવા. 4i41] હે ભગવનું ! ગતિપ્રપાત કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો પ્રયોગગતિ, તતગતિ, બન્ધનછેદનગતિ, ઉપપતગતિ, વિહાયોગતિ, પ્રયોગ ગતિ. કેટલા પ્રકારની છે ? પ્રયોગગતિ પંદર પ્રકારની છે. સત્યમનપ્રયોગગતિ ઈત્યાદિ જેમ પ્રયોગ કહ્યો તેમ આ પ્રયોગગતિ પણ કહેવી. યાવતુ- કાશ્મણ શરીર- કાયપ્રયોગ ગતિ સુધી કહેવું. હે ભગવન્! જીવોને કેટલા પ્રકારની પ્રયોગગતિ કહી છે? હે ગૌતમ! પંદર પ્રકારની.સત્યમનઃપ્રયોગગતિ, યાવતુ-કાશ્મણશરીરકાયપ્રયોગગતિ હેભગવનું ! નૈરયિકોને કેટલા પ્રકારની પ્રયોગગતિ હોય છે ? હે ગૌતમ ! અગિયાર પ્રકારની. સત્યમનપ્રયોગગતિ-ઈત્યાદિ એ પ્રમાણે ઉપયોગ-આપી જેને જેટલા પ્રકારની પ્રયોગ ગતિ હોય તેને તેટલા પ્રકારની વૈમાનિકો સુધી કહેવી હેભગવન્! જીવો સત્યમન પ્રયોગગતિવાળા, યાવતુ કાર્મણશરીરકાયપ્રયોગગતિવાળા હોય?હે ગૌતમ ! બધાય જીવો સત્ય મન પ્રયોગગતિવાળા પણ હોય ઇત્યાદિ પૂર્વે કહેલું તેજ કહેવું, ભાંગા પણ તેમજ કહેવા. એમ યાવતું વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે પ્રયોગગતિ કહી. હે ભગવન્! તતગતિ કેવા પ્રકારની છે? હે ગૌતમ ! જેણે ગામ યાવતુ સંનિવેશ તરફ પ્રયાણ કર્યું હોય, પરંતુ ત્યાં પહોંચ્યા સિવાય માર્ગમાં વર્તતો હોય તે તતગતિ. એમ તતગતિ કહી. બધુનછેદનગતિ કેવા પ્રકારની છે ? જીવ શરીરથી જુદો પડતા અને શરીર જીવથી જુદું પડતાં બન્ધનછેદગતિ થાય છે. એમ બન્ધનોદનગતિ કહી. ઉપપાતગતિ કેટલા પ્રકારની છે ? ઉપપાતગતિ ત્રણ પ્રકારની. ક્ષેત્રો પપાતગતિ, ભવોપપાતગતિ,નોભવોપપાતગતિ. ક્ષેત્રોપપાત ગતિ કેટલા પ્રકારની છે ? ક્ષેત્રોપપાતગતિ પાંચ પ્રકારની. નૈરયિક ક્ષેત્રોપપાતગતિ, તિર્યંગ્યોગિકક્ષેત્રોપપાતગતિ, મનુષ્યક્ષેત્રોપપાતગતિ, દેવક્ષેત્રોપ પાતગતિ, સિદ્ધક્ષેત્રો પપાતગતિ. નરયિકક્ષેત્રોમપાતગતિ કેટલા પ્રકારની છે ? સાત પ્રકારની. રત્નપ્રભાકૃથિવીરયિકક્ષેત્રો પપાતગતિ, યાવતુ અધઃ સપ્ત મપૃથિવીનરયિકક્ષેત્રોપપાતગતિ. તિર્યંચયોનિક ક્ષેત્રોપપાતગતિ કેટલા પ્રકારની છે ? પાંચ પ્રકારની. એકેન્દ્રિયતિર્યંચયોનિકક્ષેત્રોપપાતગતિ, યાવતુ પંચેન્દ્રિયતિર્યંચનિક્ષેત્રોમપાતગતિ.મનુષ્યક્ષેત્રોમપાતગતિ કેટલા પ્રકારની છે?બે પ્રકારની. સંમૂચ્છિક - મનુષ્યક્ષેત્રોમપાતગતિ અને ગર્ભજ મનુષ્યક્ષેત્રોપપાતગતિ. દેવક્ષેત્રોપપાતગતિ કેટલા પ્રકારની છે ? ચાર પ્રકારની. ભવનપતિદેવક્ષેત્રોપપાતગતિ, યાવતુ વૈમાનિકદેવ ક્ષેત્રોપપાતગતિ. સિદ્ધક્ષેત્રોપપાતગતિ કેટલા પ્રકારની છે ? અનેક પ્રકારની. જંબૂદીપ નામે દ્વીપમાં ભારત અને એરાવત ક્ષેત્રની ઉપર સપક્ષ. અને સપ્રતિદિસિદ્ધક્ષેત્રોમપાતગતિ કહી છે. જંબૂદ્વીપમાં ચુલ્લ હિમવંત અને શિખરી પર્વતની ઉપર ચારે દિશાએ અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રો પપાતગતિ કહી છે. જંબૂદીપમાં હેમવત અને હૈરણ્યવત ક્ષેત્રની ઉપર, જંબૂદ્વીપનામે દ્વીપમાં શબ્દપાતી. અને વિકટાપાતી વૃત્ત વૈતાદ્યની ઉપર, જંબૂદ્વીપ નામે દ્વીપમાં મહાહિમવંત અને રમી વર્ષધર પર્વતની ઉપર, જંબૂઢીપ નામે દ્વીપમાં હરિવર્ષ અને રમ્યક વર્ષની ઉપર, જંબૂદ્વીપ નામે દ્વીપમાં ગન્ધાપાતી અને માલ્યવંત વૃત્ત વૈતાઢ્યની ઉપર, જંબૂદ્વીપ નામે દ્વીપમાં નિષધ અને નીલવંત વર્ષધર પર્વતની ઉપર, જંબૂદીપ નામે દ્વીપમાં પૂર્વ વિદેહ અને [21] Page #149 -------------------------------------------------------------------------- ________________ 322 પન્નવણા - 16-41 પશ્ચિમ વિદેહની ઉપર, જબૂદ્વીપ નામે દ્વીપમાં દેવકર અને ઉત્તર કરની ઉપર, જંબૂદ્વીપ નામે દ્વીપમાં મન્દર પર્વતની ઉપર, લવણસમુદ્રની ઉપર, ઘાતકિખંડ દ્વીપને વિષે પૂવધી અને પશ્ચિમાધના મેરુ પર્વતની ઉપર, કાલોદસમુદ્રની ઉપર, પુષ્કરવરદ્વીપાધના પૂવા ધના ભરત અને એરાવત ક્ષેત્રની ઉપર, એ પ્રમાણે યાવતુ-પુષ્કરવરદ્વીપાધના પશ્ચિમાધમાં મેરુપર્વતની ઉપર એમ એ સર્વ સ્થાનોની ઉપર ચારે દિશા અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. ભવપપાતગતિ કેટલા પ્રકારની છે? ચાર પ્રકારની છે. નૈરયિકભવોપપાતગતિ. વાવતુ દેવભવોપપાતગતિ. નૈરયિકભવોપરાતગતિ કેટલા પ્રકારની છે? સાત પ્રકારની છે. ઈત્યાદિ જે ક્ષેત્રોમપાતગતિનો સિદ્ધ સિવાયનો ભેદ છે તે અહીં કહેવો. નોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે ? બે પ્રકારની છે. તે આ પ્રમાણે-પુદ્ગલનોભવો પાતગતિ અને સિદ્ધનોભવોપપાતગતિ. પુદ્ગલનોભવોપપાતગતિ કેવા પ્રકારની છે ? પરમાણુ પુદ્ગલ જે લોકના પૂર્વના અરમાન્ત-પશ્ચિમના ચરમાન્ત સુધી એક સમયમાં જાય અને પશ્ચિમના ચર માત્તથી પૂર્વના ચરમાન્ત સુધી એક સમયમાં જાય, એ પ્રમાણે દક્ષિણના ચરમાન્તથી ઉત્તરના ચરમાન્ત સુધી અને ઉત્તરના ચરમાન્તથી દક્ષિણના ચરમાત્ત સુધી, ઉપરના ચરમાન્તથી નીચેના ચરમાન્ત સુધી અને નીચેના ચરમાન્તથી ઉપરના ચરમાન્ત સુધી જાય તે પુદ્ગલનોભવોપપાતગતિ કહેવાય છે. સિદ્ધનોભવોપરાનગતિ કેટલા પ્રકારની છે ? બે પ્રકારની છે. અનન્તરસિદ્ધનોભવોપ પાતગતિ અને પરંપરસિદ્ધનોભવોપપાતગતિ. અનન્તરસિદ્ધનોભવોપપાતગતિ કેટલા પ્રકારની છે ? પંદર પ્રકારની છે. તીર્થસિદ્ધઅનન્તરસિદ્ધનોભવોપપાતગતિ, યાવતુ અનેકસિદ્ધઅનન્તરસિદ્ધનોભવોપપાતગતિ. પરંપરસિદ્ધનો ભવોપ પાતગતિ કેટલા પ્રકારની છે ? અનેક પ્રકારની છે. અપ્રથમસમય સિદ્ધની નોભવોપરાનગતિ, એ પ્રમાણે દ્વિસમાં સિદ્ધનોભવોપપાતગતિ, યાવતુ અનન્તસમયસિદ્ધનોભવોપપાતગતિ. ઉપપાતગતિ કહી. વિહાયોગતિ કેટલા પ્રકારની કહી છે ? સત્તર પ્રકારની. સ્પેશગતિ, અસ્પૃશદ્ ગતિ, ઉપસંપદ્યમાનગતિ, અનુપસંપદ્યમાનગતિ, પુદ્ગલગતિ, મંડૂકગતિ, નૌકાગતિ, છાયાગતિ, છાયાનું પાતગતિ, વેશ્યાગતિ. લેયા નુપાતગતિ, ઉદિશ્ય પ્રવિભક્તગતિ, ચતુપુરુષપ્રવિભક્તગતિ, વક્રગતિ, પંકગતિ અને બન્ધનવિમોચનગતિ. સૃશદ્ગતિ કેવા પ્રકારની છે ? પરમાણુપુદ્ગલ, દ્વિપ્રદેશિક, યાવતુ અનન્ત પ્રદેશિક સ્કન્ધોની પરસ્પર સ્પર્શ કરીને જે ગતિ પ્રવર્તે તે સ્પૃશગતિ. અશગતિ કેવા પ્રકારની છે? પરસ્પર સ્પર્શ કર્યા સિવાય એ પરમાણુ વગેરેની જે ગતિ પ્રવર્તે તે અસ્પૃશદ્ગતિ. ઉપસંપદ્યમાનગતિ કેવા પ્રકારની છે ? રાજા, યુવરાજ, ઈશ્વર, તલવર, માંડબિક, કૌટુમ્બિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહને અનુસરી જે ગમન કરે છે તે ઉપસંપદ્યમાનગતિ. અનુપસંપદ્યમાનગતિ કેવા પ્રકારની છે ? એઓ પરસ્પર એક બીજાને અનુસર્યા સિવાય જે ગમન કરે છે તે અનપસંપધમાનગતિ. પગલગતિ કેવા પ્રકારની છે ? પરમાણુપુદ્ગલ, યાવતુ અનન્તપ્રદેશિક સ્કન્ધોની જે ગતિ પ્રવર્તે છે તે પુદ્ગલગતિ. મંડૂકગતિ કેવા પ્રકારની છે ? મંડૂક-દેડકો કૂદી કૂદીને જે ગમન કરે છે તે મંડૂકગતિ. નૌકાગતિ કેવા પ્રકારની છે ? નૌકા જે વેતાલા નદીના પૂર્વના કીનારાથી દક્ષિણના કીનારે જળમાર્ગે, ગમન કરે છે અને દક્ષિણના કિનારાથી પશ્ચિમના કિનારે Page #150 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૬ 323 જાય છે તે નૌકાગતિ. નયગતિ કેવા પ્રકારની છે? જે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયોની ગતિ-પ્રવૃત્તિ, તે નયગતિ. છાયાગતિ કેવા, પ્રકારની છે ? જે ઘોડાની છાયા, હાથીની છાયા, મનુષ્યની છાયા, કિન્નરની છાયા, મહોરગની છાયા, ગાંધર્વનો છાયા, વૃષભની છાયા, રથની છાયા અને છત્રની છાયાને અનુસરી ગમન કરે તે છાયાગતિ છાયાનુપાતગતિ કેવા પ્રકારની છે ? જે કારણથી પુરુષને છાયા અનુસરે છે, પણ પુરુષ છાયાને અનુસરતો નથી, તે છાયાનુપાતગતિ. લેશ્યાગતિ કેવા પ્રકારની છે ? કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને હૂપપણે-તે વર્ણપણે, તે ગન્ધપણે, તે રસપણે અને તે સ્પર્શપણે જે વારંવાર પરિણમે છે, એ પ્રમાણે નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને તદ્રુપ પણે યાવતું તે સ્પર્શપણે પરિણમે છે, એમ કાપોતલેશ્યા પણ તેજલેશ્યાને, તોલેશ્યા પણ પદ્મવેશ્યાને અને પત્રલેશ્યા પણ શુક્લલેશ્યાને પામીને જે તદ્રુપપણે યાવતુ પરિણમે છે તે લેશ્યાગતિ. લશ્યાનુપાતગતિ કેવા પ્રકારની છે ? જે લેગ્યા વાળાં દ્રવ્યો ગ્રહણ કરી મરણ પામે છે અને તે વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે. જેમકે કૃષ્ણલેશ્યાવાળામાં, યાવતુ- શુક્લલેશ્યાવાળામાં, તે લેશ્યાનપાતગતિ. ઉદિશ્વપ્રવિભક્તગતિ કેવા પ્રકારની છે ? જે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણી, ગણધર કે ગણાવચ્છકને ઉદ્દેશી ઉદ્દેશીને જે ગમન કરે તે ઉદિશ્ય પ્રવિભક્તગતિ. ચતુઃપુરુષપ્રવિભક્તગતિ કેવા પ્રકારની છે ? જેમકે ચાર પુરુષો એક સાથે તૈયાર થાય અને એક સાથે પ્રયાણ કરે એક સાથે તૈયાર થાય અને જુદા જુદા સમયે પ્રયાણ કરે જુદા જુદા કાળે તૈયાર થાય જુદા જુદા કાળે પ્રયાણ કરે અને જુદા જુદા કાળે તૈયાર થાય અને સાથે પ્રયાણ કરે તે ચતુ પુરુષ પ્રવિભક્તગતિ. વક્રગતિ કેટલા પ્રકારની છે ? વિક્રગતિ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે ઘટ્ટનતા, સ્તંભનતા, શ્લેષણતા અને પતનતા. પંકગતિ કેવા પ્રકારની છે ? જેમ કોઈ પુરુષ પંક-કીચડમાં કે પાણીમાં પોતાના શરીરને ટેકો આપીને ગમન કરે તે પંકગતિ. બન્ધનવિમોચનગતિ કેવા પ્રકારની છે ? પક્વ થયેલાં અતિ પાકેલા અને બન્ધનથી જુદા થયેલા આમ્ર, અંબાડક, બીજોરાં, બીલાં. કોઠાં, ભચુ ફણસ, દાડમ, પારાવત, અખોડ, ચાર, બોર અને હિંદુકની નિવ્રયાઘાત નીચે સ્વાભાવિક ગતિ થાય તે બન્ધવિમોચનગતિ. પદ-૧દનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૧૭-લેશ્યા) -: ઉદેસોઃ 1 - [42] સમઆહાર સમશરીર અને સમઉવાસ, સમક”. સમવર્ણ, સમ લેશ્યા, સમવેદના,સમક્રિયા,અને સમઆયુષ-એ સાત અધિકારો પ્રથમ ઉદ્દેશકમાં છે. [૪૩હે ભગવન્! નૈરયિકો બધા સમાન આહારવાળા, બધા સમાન શરીર વાળા અને બધા સમાન ઉચ્છુવાસનિઃશ્વાસવાળા છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે હે ગૌતમ ! નરયિકો બે પ્રકારના કહ્યા છે, મહાશિરીરવાળા અને અલ્પશરીરવાળા, તેમાં જેઓ મહાશરીરવાળા છે તેઓ ઘણા પુદ્ગલોનો આહાર કરે છે, ઘણા પુદ્ગલોને પરિણાવે છે, ઘણા પુદ્ગલોને ઉછુવાસરૂપે ગ્રહણ કરે છે અને ઘણા પુદ્ગલોને નિઃશ્વાસરૂપે મૂકે છે. વારંવાર આહાર કરે છે, Page #151 -------------------------------------------------------------------------- ________________ 324 પન્નવસા - 171443 યાવતુ વારંવાર નિઃશ્વાસરૂપે મૂકે છે. તેમાં જે અલ્પશરીરવાળા છે તે અલ્પ પુદગલોનો આહાર કરે છે, યાવતું નિશ્વાસરૂપે મૂકે છે. કદાચિત આહાર ગ્રહણ કરે છે, યાવતું કદાચિત મૂકે છે, એ હેતુથી એમ કહું છું કે નરયિકો બધા સમાન આહારવાળા નથી, બધા સમાન શરીરવાળા નથી અને બધા સમાન ઉચ્છુ વાસનિ:શ્વાસવાળા નથી.” 4i ] હે ભગવન્! નરયિકો બધા સમાનકર્મવાળા છે ? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો? હે ગૌતમ ! નૈરયિકો બે પ્રકારના છે. પૂર્વે ઉત્પન્ન થયેલા, અને પાછળ ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે અલ્પ કર્મવાળા છે અને પાછળ ઉત્પન્ન થયેલા છે તે મહાકર્મવાળા છે. તે હેતુથી હે ગૌતમ! એમ કહું છું. હે ભગવન્! નૈરયિકો બધા સમાનવર્ણવાળા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! નૈરયિકો બે પ્રકારના છે. તે આ પ્રમાણે-પૂર્વે ઉત્પન્ન થયેલા અને પાછળ ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે વિશુદ્ધતર વર્ણવાળા અને જે પાછળ ઉત્પન્ન થયેલા છે તે અવિશુદ્ધવર્ણવાળા છે, એ હેતુથી હે ગૌતમ! એમ કહું છું. એ પ્રમાણે જેમ વર્ણ સંબંધે કહ્યું તેમ લેશ્યાસંબંધે વિશુદ્ધલેશ્યાવાળા અને અવિશુદ્ધલેશ્યાવાળા કહેવા. હે ભગવન્! નરયિકો બધા સમાનદવાળા છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! નૈરયિકો બે પ્રકારના છે, તે આ પ્રમાણે- સંજ્ઞીભૂતસમ્યવૃષ્ટિ અને અશીભૂતમિથ્યાવૃષ્ટિ. તેમાં જેઓ સંજ્ઞીભૂત છે તે મહાવેદનાવાળા છે અને અસશીભૂત છે તે અલ્પવેદનાવાળા છે. ૪િ૪પ હે ભગવન્! બધા નૈરયિકો સમાનક્રિયાવાળા છે? હે ગૌતમ! આ અર્થ યુક્ત નથી. ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! નૈરયિકો ત્રણ પ્રકારના છે, સમ્યગ્દષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્પમ્પિય્યાવૃષ્ટિ. તેમાં જે સમ્યગ્દષ્ટિ છે તેઓને ચાર ક્રિયાઓ થાય છે. આરંભિકી પારિગ્રહિકી, માયાપ્રત્યયિક અને અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જે મિથ્યાદ્રષ્ટિ અને સમૃમિથ્યાદ્રષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ થાય છે. તે આ પ્રમાણે આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યા દર્શનપ્રયિકી. હે ભગવન્! નૈરયિકો બધા સમાનઆયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! નૈરયિકો ચાર પ્રકારના છે. કેટલાક સમાન આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા, કેટલાક સમાનઆયુષવાળા અને વિષમ-સમયે ઉત્પન્ન થયેલા, કેટલાક વિષમ-આયુષવાળા અને સાથે ઉત્પન્ન થયેલા અને કેટલા એક જુદા જુદા આયુષવાળા અને જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા. [46] હે ભગવન્! બધા અસુરકુમારો સમાન આહારવાળા છે? એમ સમશરીરરાદિ બધા સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! આ અર્થ યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? નૈરયિકોની પેઠે કહેવું. હે ભગવન્! અસુરકુમારો બધા સમાન કર્મવાળા છે? હે ગૌતમ! આ અર્થ યુક્ત નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! અસુરકુમારો બે પ્રકારના છે, તે આ પ્રમાણે પૂર્વે ઉત્પન્ન થયેલા અને પછી ઉત્પન્ન થયેલા. તેમાં જે પૂર્વે ઉત્પન્ન થયેલા છે તે મહાકર્મવાળા છે અને જે પછી ઉત્પન્ન થયેલા છે તે અલ્પકર્મવાળા છે, એ પ્રમાણે વર્ણ અને વેશ્યા સંબંધે પૃચ્છા કરવી. તેમાં જે Page #152 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૭, ઉદેસો-૧ 325 પૂર્વે ઉત્પન્ન થયેલા છે, તે અવિશુદ્ધવર્ણવાળા છે અને જે પછી ઉત્પન્ન થયેલા છે તે વિશુદ્ધ વર્ણવાળો છે, એ પ્રમાણેલેશ્યા સંબંધે પણ સમજવું. વેદના સંબન્ધ નૈરવિકોની પેઠે સમજવું. બાકી બધું નૈયિકોને કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. [447 પૃથિવીકાયિકો આહાર, કર્મ, વર્ણ અને લેગ્યા વડે નૈરયિકોની પેઠે જાણવા. પૃથિવીકાયિકો બધા સમાન વેદનાવાળા છે ? હા ગૌતમ ! બધા સમાન વેદનાવાળા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ! પૃથિવીકાયિકો બધા અસંજ્ઞી છે અને તેથી તેઓ અસંજ્ઞીના જેવી અનિયત વેદના વેદે છે. હે ભગવન! બધા પૃથિવીકાયિકો સમાન ક્રિયાવાળા છે ? હા ગૌતમ ! બધા પૃથિવીકાયિકો સમાનક્રિયાવાળા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! બધા પૃથિવીકાયિકો માયી મિથ્યાદ્રષ્ટિ છે, તેઓને નિયત-અવશ્ય પાંચ ક્રિયાઓ હોય છે. આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયિકી, પ્રમાણે ચઉરિજિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો નરયિકોની પેઠે જાણવા. પરન્તુ ક્રિયા વડે સમ્યગ્દષ્ટિ મિથ્યાવૃષ્ટિ અને સમ્યશ્મિટ્યાદ્રષ્ટિ હોય છે. તેમાં જે સમ્યગ્દષ્ટિ છે તે બે પ્રકારના છે, અસંયત અને સંયતા સંયત-તેમાં જે સંયતાસંયત છે તેઓને ત્રણ ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિક અને માયાપ્રત્યયિકી. તેમાં જેઓ અસંયત છે તેઓને ચાર ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિતી માયાપ્રત્યાયિકી અને અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જેઓ મિથ્યાવૃષ્ટિ અને જેઓ સખ્યશ્મિધ્યાદ્રષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ થાય છે. આરંભિકી, પારિગ્રહિક માયાપ્રત્યાયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યાદર્શનખત્યયિકી. બાકી બધું તેમજ કહેવું. 448] હે ભગવન્! બધા મનુષ્યો સમાન આહારવાળા છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! મનુષ્યો બે પ્રકારના છે, મહાશરીરવાળા અને અલ્પશરીરવાળા, તેમાં જેઓ મહાશરીરવાળા છે તેઓ ઘણા પુદગલોનો આહાર કરે છે, યાવતું-ધણા પુદ્ગલોને નિઃશ્વાસરૂપે મૂકે છે. કદાચિત્ આહાર ગ્રહણ કરે છે અને કદાચિત નિઃશ્વાસ મૂકે છે. તેમાં જેઓ અલ્પશરીર વાળા છે તેઓ થોડા પુદ્ગલોનો આહાર કરે છે, યાવતું અલ્પ પુદ્ગલોને નિઃશ્વાસ મૂકે છે. વારંવાર આહાર કરે છે. યાવતું વારંવાર નિઃશ્વાસ મૂકે છે. બાકી બધું નરયિકોની પેઠે જાણવું, પરન્તુ ક્રિયાઓમાં મનુષ્યો ત્રણ પ્રકારના છે. સમ્યવૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ, તેમાં જેઓ સમ્યગ્દષ્ટિ છે તે ત્રણ પ્રકારના છે. સંયત, અસંયત અને સંયતાસંયત, તેમાં જેઓ સંયત છે તે બે પ્રકારના છે. સરાગસંયત અને વિતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે તેઓ ક્રિયાર હિત છે. તેમાં જેઓ સરાગસંયત છે તે બે પ્રકારના છે-૫મત્તસંયત અને અપ્રમત્તસંવત. તેમાં જે અપ્રમત્ત સંયત છે તેઓને એક માયાપ્રત્યાયિકી ક્રિયા હોય છે. અને જે પ્રમત્તસંયત છે તેઓને બે ક્રિયાઓ હોય છે-આરંભિકી અને માયાપ્રત્યયિકી. જેઓ સંયતાસંયત છે તેઓને ત્રણ ક્રિયાઓ હોય છે, આરંભિકી, પારિગ્રહિતી અને માયાપ્રત્યયિકી. તેમાં જેઓ અસંયત છે તેઓને ચાર ક્રિયાઓ છે. આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યાયિકી અને અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જેઓ મિથ્યાવૃષ્ટિ અને સમ્યુગ્મિથ્યાવૃષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ હોય છે. આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યા દર્શન Page #153 -------------------------------------------------------------------------- ________________ પન્નવાણા- 17148 પ્રત્યયિકી. બાકી બધું નૈરયિકોની જેમ જાણવું. [49] વ્યત્તરોને અસુરકુમારોની જેમ સમજવું. એમ જ્યોતિર્ષિક અને વૈમાનિકને પણ જાણવું. પરન્તુ વેદનામાં તેઓ બે પ્રકારના છે-માથી મિથ્યાદ્રષ્ટિ ઉત્પન્ન થયેલા અને અમાથી સમ્યવ્રુષ્ટિ ઉત્પન્ન થયેલા. તેમાં જે માયી મિથ્યાદ્રષ્ટિ ઉત્પન થયેલા છે તે અલ્પવેદનાવાળા હોય છે, અને જે અમાયી સમ્યવૃષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ મહાવેદનાવાળા છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું. બાકી બધું તેમજ જાણવું. 50] હે ભગવન્! વેશ્યાસહિત નૈરયિકો બધા સમાન આહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છવાસનિઃશ્વાસવાળા છે ? એમ બીજા બધા સંબધે પૃચ્છા. કરવી. હે ગૌતમ ! જેમ સામાન્ય નૈરયિકો સંબધે આલાપક કહ્યો છે તેમ વેશ્યા સહિત સમગ્ર આલાપક પણ યાવતુ-વૈમાનિક સુધી. કહેવો. હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા નરયિકો બધા સમાનઆહારવાળા છે-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ સામાન્ય નૈરયિકો કહ્યા છે તેમ કહેવા, પણ વેદનામાં માયીમિથ્યાદ્રષ્ટિ ઉપપન્ક અને અમાથીસમ્યગૃષ્ટિઉપપન્નક કહેવા. અસુરકુમારથી આરંભી ચત્તર સુધી સામાન્ય અસુર કુમારાદિની પેઠે કહેવું. પરન્તુ મનુષ્યોને ક્રિયાઓમાં વિશેષતા છે યાવતું તેમાં જેઓ સમ્યગ્દષ્ટિ છે તેઓ ત્રણ પ્રકારના છે, સંયમત, અસંત અને સંયતા સંત-ઇત્યાદિ જેમ સામાન્ય મનુષ્ય સંબધે કહ્યું છે તેમ કહેવું. જ્યોતિર્ષિક અને વૈમાનિક સંબધે આદિની ત્રણ લેશ્યામાં ન પૂછવું. એ પ્રમાણે જેમ કૃષ્ણલેશ્યા વાળા નૈરયિકોનો વિચાર કર્યો તેમ નીલેશ્યાવાળા નૈરયિકોનો વિચાર કરવો. કાપોત લેશ્યાનો નૈરયિકોથી આરંભી ત્યન્તરો સુધી વિચાર કરવો, પરન્તુ કાપોતલેશ્યાવાળા નૈરયિકો વેદનામાં સામાન્ય નૈરયિકો કહ્યા તેમ કહેવા. હે ભગવનું ! તેજલેશ્યાવાળા અસુરકુમારો-ઇત્યાદિ અસુર કુમાર સંબધે તેજ પૂર્વોક્ત પૃચ્છા કરવી. હે ગૌતમ ! જેમ સામાન્ય અસુરકુમારો કહ્યા, તેમજ જાણવા. પરન્તુ વેદનામાં જ્યતિષિકની જેમ કહેવા. પૃથિવીકાય, અકાય, વસ્પતિકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જેમ સામાન્ય રૂપે કહ્યા તેમ વેશ્યાસાહિત કહેવા. પરન્તુ મનુષ્યો ક્રિયાઓમાં જે સંયત છે તે પ્રમત્ત અને અપ્રમત્ત બે પ્રકારના છે, પણ સરાગ અને વીતરાગ એવા ભેદ થતા નથી. વ્યન્તરો તેજલેશ્યામાં અસુરકુમારની જેમ કહેવા. એમ જ્યોતિષિક અને વૈમાનિક સંબધે પણ જાણવું. બાકી બધું તેમજ કહેવું. એ પ્રમાણે પવલેશ્યાવાળા પણ કહેવા. પરતુ પાલેશ્યા જેઓને હોય તેઓને કહેવી. શુક્લલેશ્યાવાળા પણ તેમજ જાણવા, પરન્તુ શુક્લલેશ્યા જેઓને હોય તેઓને કહેવી. બાકી બધું જેમ સામાન્ય આલાપક કહ્યો છે તેમજ કહેવો. પરતુ પાલેશ્યા અને શુક્લલેશ્યા પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વૈમાનિકને જ જણવી, બાકીનાને ન જાણવી. પદ-૧૭-૧-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પદ-૧૭-ઉદ્દેશકઃ૨) [51] હે ભગવન્! કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છ વેશ્યાઓ કહી છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા. [૪પર] હે ભગવન્! નૈરવિકોને કેટલી વેશ્યાઓ હોય છે ? ગૌતમ ! ત્રણ Page #154 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૭, ઉસો-૨ 327 લેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. હે ભગવન્! તિર્યંચોને કેટલી વેશ્યાઓ છે ? હે ગૌતમ! છ વેશ્યાઓ છે. કૃષ્ણલેશ્યા, યાવતુ શુક્લલેશ્યા. હે ભગવન્! એકેન્દ્રિયોને કેટલી લેશ્યાઓ હોય છે ? હે ગૌતમ ! ચાર લેયાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, વાવ, તેજલેશ્યા. હે ભગવન! પૃથિવીકાયિકોને કેટલી લેશ્યાઓ હોય છે ? હે ગૌતમ ! એ પ્રમાણે જાણવું. અષ્કાયિક અને વનસ્પતિકાયિકોને પણ એમજ સમજવું. તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિદ્રિયોને નૈરયિકોની જેમ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને છ વેશ્યાઓ હોય છે. કૃષ્ણલેશ્યા, યાવતુ શુક્લલેશ્યા. સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય સંબધે પૃચ્છા. હે ગૌતમ ! નૈરયિકોની પેઠે જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હે ગૌતમ! છ લેશ્યાઓ હોય છે. તિર્યંચયોનિક સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! એજ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એજ છ લેશ્યાઓ હોય છે. સંમૂછિમ મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! નૈરયિકોની પેઠે જાણવું. ગર્ભજ મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! છ વેશ્યાઓ હોય છે. મનુષ્ય સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! એમજ જાણવું. દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એજ છ લેશ્યાઓ હોય છે. દેવીઓ સંબધે પૃચ્છા. હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા, યાવતું તેજલેશ્યા. ભવનવાસી દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એમજ જાણવું. ભવનવાસિની દેવીઓને પણ એમજ સમજવું. વ્યન્તર દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! એમજ જાણવું. વ્યત્તરદેવી સંબધે પણ એમ સમજવું. જ્યોતિષિક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને એક તેજલેશ્યા હોય છે. એ પ્રમાણે જ્યોતિષિક દેવીઓને પણ સમજવું. વૈમાનિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ત્રણ લેયાઓ હોય છે. તે આ પ્રમાણે તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા, વૈમાનિક સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને એક તેજોયા હોય છે. [53] હે ભગવનું ! લેશ્યાવાળા, કૃષ્ણલેશ્યાવાળા, યાવતુ શુક્લલેશ્યાવાળા, અને લેગ્યારહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ. બહ, તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ ! સૌથી થોડા જીવો શુલેશ્યાવાળા હોય છે, તેથી પઘલેશ્યાવાળા સંખ્યાત ગુણા છે, તેથી તેજલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી વેશ્યારહિત અનન્તગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનન્તગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી વેશ્યાવાળા વિશેષાધિક છે. [54] હે ભગવાન કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા એ નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી. થોડા નૈરયિકો કૃષ્ણલેશ્યાવાળા છે, તેથી નીલલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લ લેશ્યાવાળા, એ તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ,બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા તિર્યંચો શુલ્લેશ્યાવાળા છે-ઇત્યાદિ જેમ સામાન્ય લેશ્યાવાળા જીવો સંબંધે કહ્યું છે તેમ કહેવું. પરંતુ લેયા રહિતને વર્જવા. હે ભગવન્! કૃષ્ણ લેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા અને તેજલેશ્યાવાળા એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા એકેન્દ્રિયો તોલેશ્યાવાળા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનંતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે અને Page #155 -------------------------------------------------------------------------- ________________ 328 પન્નવસા- ૧૭ર૪પ૪ તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યા વાળા યાવતુ તેજલેશ્યા વાળા એ પૃથિવીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ,બહુ તુલ્ય કે વિશેષાધિક છે?હે ગૌતમ ! જેમ ઔધિક એકેન્દ્રિયો કહ્યા તેમ કહેવા. પરન્તુ કાપાત લેશ્યાવાળા અસંખ્યાતગુણા જાણવા. એ પ્રમાણે અપ્લાયિકોને પણ કહેવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યા વાળા અને કાપોતલેશ્યાવળા એ તેજસ્કાયિકોમાં કોણ કોનાથી અલ્પ,બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ સૌથી થોડા તેજસકાયિકો કાપોતલેશ્યાવાળા છે, તેથી નીલલેયાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. એ પ્રમાણે વાયુકાયિકોને પણ કહેવું. હે ભગવનું ! કષ્ણલેશ્યાવાળા યાવતુ તેજલેશ્યાવાળા એ વનસ્પતિકાયિ કોમાં કોણ કોનાથીઅલ્પ બહ તુલ્ય કે વિશેષાધિક છે?જેમ સામાન્ય એકેન્દ્રિયો સંબધે કહ્યું છે તેમ કહેવું. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રયને તેજસ્કાયિકોની પેઠે કહેવું. " [45] હે ભગવન ! કણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ પંચેન્દ્રિય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! જેમ સામાન્ય તિર્યંચોને કહ્યું છે તેમ કહેવું. પરંતુ કાલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચોને તેજસ્કાયિકોની પેઠે જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને ઓધિક સામાન્ય તિર્યંચોની જેમ કહેવું. પરંતુ કાપોતલેશ્યાવાળા સંખ્યાતગુણા કહેવા. તિર્યંચ સ્ત્રી સંબધે પણ એમજ કહેવું. હે ભગવન્! કૃષ્ણલેયાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ સંમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો છે, તેથી પદ્મવેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળા સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યાતગુણા છે, તેથી નલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યા વાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ સંમૂઈિમ પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? જેમ પાંચમું અલ્પબદુત્વ કહ્યું તેમ આ છઠું અલ્પબદુત્વ કહેવું. કૃષ્ણ લેશ્યાવાળા યાવન્દ્ર શુક્લલેશ્યાવાળા એ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યંચસ્ત્રીઓમાં કોણ કોનાથી અલા, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? સૌથી થોડા શુક્લલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો છે, તેથી શુક્લલેશ્યા વાળી તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેથી પાલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી પધલેશ્યાવાળી તિર્યચત્રીઓ સંખ્યાતગણી છે, તેથી તેજલેશ્યા વાળા તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળી તિરસ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેથી કાપોતલેશ્યાવાળાતિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. હે ભગવન્કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચો, ગર્ભજ પંચેન્દ્રિયતિર્યંચો અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો છે, તેથી Page #156 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૭, ઉદેસી-૨ 329 શુક્લલેશ્યાવાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી પઘલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી પદ્મવેશ્યાવાળી તિર્યચ્ચ સ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેથી તેજલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી તેઓલેશ્યાવાળી તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપીલેશ્યાવાળા ગર્ભજ તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી નીલ લેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યા વાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કાપોત લેશ્યાવાળા સંમૂર્છાિમ પંચેન્દ્રિયતિર્યો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા વાવતું શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચો અને તિર્યચસ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા તિર્યચપંચેન્દ્રિયો છે, તેથી શુક્લલેશ્યાવાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી પાલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી પદ્મશ્યાવાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી તેજોલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચો સંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યાવાળી તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળી તિર્યચસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી તિર્યચસ્ત્રીઓ વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કાપોત લેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચો અસંખ્યાતગુણ છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લ લેશ્યાવાળા એ તિર્યંચો અને તિર્યંચ સ્ત્રીઓમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! જેમ નવમું અલ્પબદુત્વ કહ્યું તેમ આ પણ કહેવું. પરંતુ કાપોતલેશ્યાવાળા તિર્યંચો અનન્તગુણા કહેવા. એ પ્રમાણે તિર્યંચોના એ દસ અલ્પ બહુત્વ કહ્યા છે. 1 [45] એ પ્રમાણે મનુષ્યોને પણ અલ્પબદુત્વ કહેવું. પરંતુ તેઓને છેલ્લે અલ્પબહુત્વ નથી. [57] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત શુક્લલેશ્યાવાળા દેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા દેવો છે. તેથી પઘલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી કાપોતલેશ્વાળા અસંખ્યાત ગુણા છે, તેથી નીલલેશ્યાવાળા. વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી તેજોવેશ્યાવાળા સંખ્યાતગુણા છે. હે ભગવદ્ કૃષ્ણલેશ્યાવાળી વાવતુ તેજોલેશ્યા વાળી દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ! સૌથી થોડી કાપોતલેશ્યા વાળી દેવીઓ છે, તેથી નીલલેશ્યાવાળી દેવીઓ વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી તેજલેશ્યાવાળી સંખ્યાતગણી છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા થાવત્ શુક્લલેશ્યાવાળા દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા દેવો છે, તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી, કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી નીલ અને કૃષ્ણલેશ્યાવાળા અનુક્રમે વિશેભાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી તેઓલેશ્યાવાળા દેવો Page #157 -------------------------------------------------------------------------- ________________ 330 ઘનવરા- 172457 સંખ્યાતગુણા છે, અને તેથી તેજોવેશ્યાવાળી દેવીઓ સંખ્યાતગુણી છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતું તેજલેશ્યાવાળા એ ભવનવાસી દેવોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી તોડા તેજલેશ્યાવાળા ભવનવાસી દેવો છે, તેથી કાપોત લેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણ લેશ્યાવાળા વિશેષાધિક છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળી વાવતું તેજલેશ્યાવાળી એ ભવનવાસિની દેવી ઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! એમજ જાણવું. હે ભગવન્! કૃષ્ણ, લેશ્યાવાળા યાવતુ તેજલેશ્યાવાળા એ ભવનવાસી દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા તેલેશ્યાવાળા ભવનવાસી દેવો છે તેથી તેજલેયાવાળી ભવવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા ભવન વાસી દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેયાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી ભવનવાસિનીદેવીઓ સંખ્યાત ગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે અને તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. એ પ્રમાણે વ્યંતર દેવોને જેમ ભવનવાસીને ત્રણ અલ્પ બહત્વો કહ્યાં તેમ કહેવાં. હે ભગવનું ! તેલેશ્યાવાળા. એ જ્યોતિષિક દેવ અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા તેજોલેયાવાળા જ્યોતિષિક દેવો છે, તેથી તેજો લેશ્યાવાળી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. હે ભગવન્! તેજલેશ્યાવાળા પદ્મલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા એ વૈમાનિક દેવોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા શુલેશ્યાવાળા વૈમાનિક દેવો છે, તેથી પદ્મવેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. હે ભગવન્! તેજલેશ્યા વાળા, પદ્મવેશ્યાવાળા, અને શુક્લલેશ્યાવાળાએ વૈમાનિક દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યા વાળા વૈમાનિક દેવો છે, તેથી પવલેશ્યાવાળા અંસખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે અને તેથી તેજલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણી છે. હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા એ ભવનવાસીદેવો, વ્યંતર, જ્યોતિર્ષિક અને વૈમાનિક દેવોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિકદેવો છે. તેથી પત્રલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. તેથી તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. તેથી તેજલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતણા છે. તેથી નીલલેશ્યા વાળા વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી તોલેશ્યાવાળા વ્યંતર દેવો અસંખ્યાતગુણા છે. તેથી કાપોતયાવાળા અંસખ્યાતગુણા છે. તેથી નીલ લેશ્યા વાળા વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી તેજોવેશ્યા વાળા જ્યોતિષિક દેવો સંખ્યાતગુણા છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળી વાવતું તે લેશ્યા વાળી ભવનવાસિની દેવી, વ્યંતર દેવી, જ્યોતિર્ષિક દેવી અને વૈમાનિક દેવી ઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ! સૌથી થોડી તેજલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ છે. તેથી તેજલેશ્યાવાળી ભવનવાસિની દેવીઓ અસંખ્યાતગુણી છે. તેથી કાપોતલેશ્યાવાળી અસંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી Page #158 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૭, ઉદેસો-૨ 331 કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી તેજોલેશ્યાવાળી વ્યન્તરી દેવીઓ અસંખ્યાત ગુણી છે. તેથી કાપોતલેશ્યાવાળી અસંખ્યાતગુણી છે. તેથી નીલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે અને તેથી તેઓલેશ્યાવાળી જ્યોતિર્ષિક દેવીઓ સંખ્યાતગણી છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુલેશ્યાવાળા એ ભવન વાસી દેવો. યાવતુ વૈમાનિક દેવો ને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવો છે, તેથી પાલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી તેજલેશ્યાવાળા ભવનવાસીદેવો અસંખ્યાતગુણા છે, તેથી તેજલેશ્યા વાળી ભવનવાસિનીદેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી ભવનવાસિનીદેવીઓ સંખ્યાતગુણી છે, તેથી તેજલેશ્યાવાળી વિશેષાધિક છે, તેથી કષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી તે લેશ્યાવાળા વ્યંતરદેવો સંખ્યાતગુણા છે, તેથી તેથી તેજલેશ્યાવાળી વ્યંતરી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા વ્યંતર દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાવાળા વિશેષાધિક છે, તેથી કષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોત લેશ્યાવાળી વ્યંતરદેવીઓ સંખ્યાતગણી છે. તેથી નીલલેયાવાળી વિશેષાધિકછે, તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિકછે. તેથી તેજલેશ્યાવાળા જ્યોતિષિક દેવો સંખ્યાત ગુણા છે. તેથી તેઓલેશ્યાવાળી જ્યોતિર્ષિક દેવીઓ સંખ્યાતગુણી છે. [58] હે ભગવન્! એ કૃષ્ણલેશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળામાં કોણ કોનાથી અલ્પઋદ્ધિવાળા છે કે મોટી ઋદ્ધિવાળા છે? હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા કરતાં નીલલેશ્યાવાળા મોટી ઋદ્ધિવાળા છે, નીલલેશ્યાવાળા કરતાં કાપોતલેશ્યાવાળા મોટી ઋદ્ધિવાળા છે, એમ કાપોતલેશ્યાવાળાથી તેજલેશ્યાવાળા, તેજલેશ્યાવાળાથી પડા લેશ્યાવાળા અને પાલેશ્યાવાળાથી શુક્લલેશ્યાવાળા મહર્બિક છે. સૌથી અલ્ય ઋદ્ધિ વાળા કૃષ્ણલેશ્યાવાળા જીવો છે અને સૌથી મહર્તિક શુક્લલેશ્યાવાળા છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા નૈરયિકોમાં કોણ કોનાથી અલ્ય ઋદ્ધિવાળા કે મહર્તિક છે ? હે ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળા કરતાં નીલલેશ્યાવાળા મહર્તિક છે અને નીલલેશ્યાવાળાથી કાપોતલેશ્યાવાળા મહદ્ધિક છે. સૌથી અલ્પ ઋદ્ધિ વાળા કૃષણલેશ્યાવાળા નૈરયિકો છે અને સૌથી મોટી ઋદ્ધિવાળા કાપોતલેશ્યા વાળા નૈરયિકો છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા વાવ શુક્લલેશ્યાવાળા તિર્યચોમાં કોણ. કોનાથી અલા ઋદ્ધિવાળા કે મોટી ઋદ્ધિવાળા છે ? હે ગૌતમ ! જેમ જીવોને કહ્યું તેમ કહેતું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા વાવત શુક્લલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યચોમાં કોણ કોનાથી અલ્પ ઋદ્ધિવાળા કે મોટી ઋદ્ધિવાળા છે? હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા એકેદ્રિય તિર્યચોથી નીલલેશ્યાવાળા મહર્તિક છે. નીલલેશ્યાવાળા તિર્યંચીથી કાપોત લેશ્યા વાળા મહર્બિક છે અને કાપોતલેશ્યાવાળા તિર્યચોથી તોલેશ્યાવાળા મહદ્ધિક છે. સૌથી અલ્પદ્ધિવાળા કૃષ્ણલેશ્યાવાળા એકેન્દ્રિય તિર્યંચો છે, અને સૌથી મહદ્ધિક તેજો લેશ્યાવાળા છે. એ પ્રમાણે પૃથિવીકાયિકોને પણ જાણવું. એમ આ પાઠ વડે જેમ લેયા Page #159 -------------------------------------------------------------------------- ________________ હ૩૨ ધનવણા 172458 ઓને વિચાર કર્યો તેમ યાવતુ ચઉરિન્દ્રિયો સુધી જાણવું. સંમૂઠ્ઠિમ અને ગર્ભજ પંચેદ્રિય તિર્યંચો, તિય સ્ત્રીઓ, એ બધાને એ પ્રમાણે કહેવું. યાવતુ, અલ્યઋદ્ધિવાળા તે લેશ્યાવાળા વૈમાનિક દેવો છે, અને સૌથી મહર્દિક શુક્લલેશ્યાવાળાવૈમાનિક દેવો છે. પદઃ ૧૭-ઉદેસાઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પદ૧૭-ઉદ્દેશક 3) [459 હે ભગવન્! નરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈરયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! નૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય, પણ નૈરયિક સિવાય અન્ય નૈરયિકોમાં ન ઉત્પન્ન થાય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! નરયિક નરયિકોથી ઉદ્ધ-મરણ પામે છે અનૈરયિક-થકી ઉદ્વર્તે? હે ગૌતમ ! અનૈરયિક નૈરયિ કોથી ઉદ્વર્તે પણ નૈરયિક નૈરયિકોથી ન ઉદ્વર્તએ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેયા વાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને કૃષ્ણલેશ્યાવાળો થઈ મરણ પામે ? હા ગૌતમ ! કૃષ્ણલયાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય અને કૃષ્ણલેશ્યા વાળો મરણ પામે. એ પ્રમાણે નીલલેશ્યાવાળા સંબધે અને કાપોતલેશ્યાવાળા સંબંધે જાણવું. એમ અસુરકુમારોથી આરંભી સ્વનિતકુમારો સુધી જાણવું. પરંતુ અહીં લેશ્યા અધિક કહેવી. હે ભગવન! કૃષ્ણલેશ્યાવાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય? અને કૃષ્ણલેશ્યાવાળો થઈ મરણ પામે ? હે ગૌતમ ! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો પૃથિવીયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવિ કાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચિતું કૃષ્ણલેશ્યાવાળો થઇ મરણ પામે, કદાચિતુ નીલલેક્ષા વાળો થઈ મરણ પામે અને કદાચિતું કાપોતલેક્ષાવાળો થઈ મરણ પામે. એ પ્રમાણે નીલલેશ્યા અને કાપોતલેશ્યા સંબંધે જાણવું. હે ભગવન્! અવશ્ય તેજલેશ્યાવાળો પૃથિવીકાયિક તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃચ્છા. હા ગૌતમ ! અવશ્ય તેજલેશ્યાવાળો પૃથિવીકાયિક તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચિતું કૃષ્ણલેશ્યાવાળો ઉદ્વર્તે, કદાચિત નીલલેશ્યાવાળો અને કદાચિતું કાપાત લેશ્યાવાળો ઉદ્વર્તે. તેજલેશ્યાવાળો ઉત્પન્ન થાય પણ તેજલેશ્યાવાળો ન ઉદ્વર્તે. એ પ્રમાણે અપ્લાયિકો અને વનસ્પતિકાયિકો પણ જાણવા, તેજસ્કાયિકો અને વાયુકાયિકો એમ જ સમજવા. પરન્તુ એઓને તેજોવેશ્યા નથી. બેઇન્દ્રિયો, ઇન્દ્રિયો, અને ચઉરિન્દ્રયો ત્રણ લેશ્યાઓમાં એમજ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો જેમ પૃથિવીકાયિકો પ્રથમની ત્રણ વેશ્યાઓમાં કહ્યા તેમા છએ વેશ્યાઓમાં પણ કહેવા. વ્યત્તરો અસુરકુમારોની પેઠે જાણવા. હે ભગવન્! શું તેજલેશ્યાવાળો જ્યોતિષિક તેજલેશ્યાવાળા જ્યોતિષિકોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ જેમ અસુરકુમાર સંબંધે કહ્યું તેમ કહેવું. વૈમાનિકો પણ એમજ સમજવા, પરન્તુ બને સંબધે ચ્યવે છે” એવો પાઠ કહેવો. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો અને કાપોતલેશ્યાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? અને કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળો ત્યાંથી ઉદ્વર્તે ? જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો ઉદ્વર્તે. હે ભગવન્! શું કૃષ્ણલેશ્યાવાળો યાવત્ Page #160 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૭, ઉદેસી-૩ 333 તેજોલેશ્યવાળો અસુરકુમાર કૃષ્ણલેશ્યાવાળા યાવતુ તેજલેશ્યાવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ જેમ નૈરયિક સંબંધે કહ્યું તેમ અસુરકુમારો યાવત્ સ્વનિતકુમારો સંબંધે કહેવું. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો યાવતુ તેજોલેયાવાળો પૃથિવીકા યિક શું કૃષ્ણલેશ્યાવાળા યાવતું તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ઇત્યાદિ જેમ અસુરકુમારો સંબંધે પ્રશ્ન કર્યો તેમ કરવો. હા ગૌતમ! અવશ્ય કૃષ્ણલેશ્યા વાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજોવેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચ કુષ્ણલેશ્યાવાળો, કદાચ નીલલેશ્યાવાળો અને કદાચ કાપોતલેયા વાળો ઉદ્વર્તે. કદાચ જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળા ઉદ્વર્તે. તેજલેશ્યાવાળી ઉત્પન્ન થાય પણ તેજલેશ્યાવાળો ન ઉદ્વર્તે. એ પ્રમાણે અકાયિકો અને વનસ્પતિકા યિકો પણ કહેવા, હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો અને કાપોત લેશ્યાવાળો તેજસ્કાયિક કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન થાય ? અને કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળો ઉદ્વર્તે ? જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉદ્વર્તે હે ગૌતમ ! અવશ્ય કષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળો તેજસ્કાયિક કણ, નીલ અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થાય, કદાચિત્ કૃષ્ણલેશ્યા વાળો, કદાચિત્ નીલેશ્યાવાળો અને કદાચિતુ કાપોતલેશ્યાવાળો ઉદ્વર્તે. કદાચિતુ જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો ઉદ્વર્તે એ પ્રમાણે વાયુકાયિક, બેઇન્દ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિયો કહેવા. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો વાવ૬ શુક્લ લેશ્યાવાળો પંચેન્દ્રિય તિર્યંચ શું કષ્ણલેશ્યાવાળા વાવ શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો યાવતું શુક્લલેશ્યાવાળો પંચેન્દ્રિય તિર્યંચ કૃષ્ણલશ્યાવાળા યાવતુ શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય. કદાચિત્ કૃષ્ણલેશ્યાવાળો યાવતુ કદાચિત શુક્લલેશ્યાવાળો ઉદ્વર્તે. કદાચિત્ જે લશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો ઉદ્વર્તે. એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણવું. વ્યત્તરો અસુરકુમારોની પેઠે જાણવા. જ્યોતિર્ષિક અને વૈમાનિકો પણ એમ જ સમજવા. પરન્તુ જેઓને જે લેશ્યા હોય તે કહેવી, અને બને પણ ‘ચ્યવે છે એવો પાઠ કહેવો. 4i60 હે ભગવન્કૃષ્ણલેશ્યાવાળી નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાન વડે ચારે દિશામાં અને ચારે વિદિશામાં જેતો કેટલું ક્ષેત્ર જાણે. અને કેટલું ક્ષેત્રને? હે ગૌતમ! તે બહુ ક્ષેત્ર જાણતો નથી, બહુ ક્ષેત્ર જોતો નથી, દૂર રહેલું ક્ષેત્ર જાણતો નથી અને દૂર રહેલું ક્ષેત્ર દેખતો નથી. થોડું ક્ષેત્ર જાણે છે અને થોડું ક્ષેત્ર દેખે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ બરોબર સરખી અને રમણીય ભૂમિભાગ ઉપર ઊભા રહીને ચારે તરફ જુએ તેથી તે પુરુષ પૃથિવીતલમાં રહેલા પુરુષની અપેક્ષાએ ચોતરફ જોતો બહુ ક્ષેત્રને યાવતું દેખતો નથી, યાવતે થોડાં ક્ષેત્રને દેખે છે. હે ભગવન્! નીલલેશ્યાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાન વડે ચારે તરફ જોતો કેટલા ક્ષેત્રને જાણે અને દેખે ? હે ગૌતમ ! અતિ ઘણા ક્ષેત્રને જાણે અને અત્યંત ઘણા ક્ષેત્રને દેખે. અતિ દૂર ક્ષેત્રને જાણે અને અતિ દૂર ક્ષેત્રને દેખે. અત્યન્ત સ્પષ્ટ ક્ષેત્રને જાણે અને અત્યન્ત સ્પષ્ટ ક્ષેત્રને દેખે, અત્યન્ત વિશુદ્ધ ક્ષેત્રને જણે અને અત્યન્ત વિશુદ્ધ ક્ષેત્રને દેખે. હે ભગવન! એમ શાથી કહો છો? હે Page #161 -------------------------------------------------------------------------- ________________ 334 ૫નવા- 173/40 ગૌતમ ! જેમ કોઇ એક પુરુષ બરોબર સરખી અને રમણીય ભૂમિભાગથી પર્વત ઉપર ચઢીને ચારે દિશા અને વિદિશામાં જુએ, તેથી તે પુરુષ પૃથિવીતલ ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ ચારે તરફ જોતો ઘણા ક્ષેત્રને જાણે, યાવતું વિશુદ્ધતર ક્ષેત્રને દેખે, હે ભગવન! કાપોત વેશ્યાવાળ નૈરયિક નીલલેશ્યાવાળા નૈરયિકની અપેક્ષાએ અવધિજ્ઞાનવડે ચારે તરફ જોતો જોતો કેટલા ક્ષેત્રને જાણે અને દેખે? હે ગૌતમ! ઘણાં ક્ષેત્રને જાણે અને દેખે, યાવતુ વિશુદ્ધતર ક્ષેત્રને દેખે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જેમ કોઇ પુરુષ બરોબર સરખી અને રમણીય ભૂમિ ઉપરથી પર્વત ઉપર ચઢે, અને ઉપર ચઢીને બન્ને પગ ઉંચા કરી ચોતરફ જુએ તેથી તે પર્વત ઉપર રહેલા અને પૃથિવી ઉપર રહેલા પુરુષની અપેક્ષાએ ચોતરફ તો ઘણા ક્ષેત્રને જાણે અને જુએ, યાવતુ સ્પષ્ટ ક્ષેત્રને જુએ, 41] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો જીવ કેટલા જ્ઞાનોમાં હોય? હે ગૌતમ! બે, ત્રણ અને ચાર જ્ઞાનમાં વર્તતો હોય. જો બે જ્ઞાનમાં હોય તો આજ્ઞિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. જો ત્રણ જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક, શ્રુતજ્ઞાન અને અવધિ જ્ઞાનમાં હોય. અથવા આભિનિબોધિક, શ્રુતજ્ઞાન અને મનપર્યવજ્ઞાનમાં હોય. જે ચાર જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃસ્પર્ધવજ્ઞાનમાં હોય. એ પ્રમાણે વાવતુ પાલેશયાવાળો જાણવો. હે ભગવનું શુક્લલેશ્યાવાળો જીવ કેટલા જ્ઞાનમાં હોય? હે ગૌતમ! બે, ત્રણ અને ચાર જ્ઞાનમાં હોય. જો બે જ્ઞાનમાં હોય તો આભિનિકબોધિકજ્ઞાન-ઇત્યાદિ જેમ કૃષ્ણલેશ્યાવાળાને કહ્યું તેમ જ કહેવું, યાવતું ચાર જ્ઞાનમાં હોય. જો એક જ્ઞાનમાં હોય તો એક કેવલજ્ઞાનમાં હોય. પદ-૧૭-ઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૭-ઉદેશકઃ૪) [42] પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંક્ષિ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાઢ, વગણા, સ્થાન અને અલ્પબદુત્વ એ પ્રમાણે પંદર અધિકાર ચોથા ઉદ્દેશકમાં છે. [43] હે ભગવનું કેટલી વેશ્યાઓ છે? હે ગૌતમ! છ ગ્લેશ્યાઓ છે. કૃષ્ણલેશ્યા, યાવતું શુક્લલેશ્યા. હે ભગવન્! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તેના રૂપપણે તેના વર્ણપણે, તેના ગંધપણે, તેના રસપણે અને તેના સ્પર્શપણે વારંવાર પરિણમે?હા ગૌતમ ! થાવતુ-વારંવાર પરિણમે છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેમ દૂધ છાશને પ્રાપ્ત કરી, અથવા શુદ્ધ વસ્ત્ર રંગને પ્રાપ્ત કરી તદ્રુપણે, યાવતું તસ્પર્શપણે વારંવાર પરિણમે છે, એ પ્રમાણે એ પાઠ વડે નીલલેયા કાપોતલેશ્યાને પામી, કાપોત. લેશ્યા તોલેશ્યાને પામી, તોલેશ્યા પઘલેશ્યાને પામી અને પપ્રલેશ્યા શુક્લલશ્યાને પામી યાવતું વારંવાર પરિણમે. હે ભગવન! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલલેશ્યા, કાપોત લેશ્યા, તેઓલેશ્યા, પફ્લેશ્યા અને શુક્લલેશ્યાને પામી ઝૂંપણે, તદ્વર્ણપણે, તર્ગન્ધપણે, તદ્રસપણે અને તસ્પર્શપણે વારંવાર પરિણમે ? હા ગૌતમ! પરિણમે છે. હે ભગવન! . એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જેમ કોઈ વૈડૂર્ય મણિ હોય અને તે કાળા સૂત્રમાં, લીલા સૂત્રમાં, રાતાં સૂત્રમાં કે ધોળા સૂત્રમાં પરોવ્યો હોય તો તદ્રુપણે યાવત્ વારંવાર Page #162 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૭, ઉદેસી-૪ 335 પરિણમે છે, હે ભગવન્! અવશ્ય નીલલેશ્યા કૃષ્ણલેશ્યા યાવતુ શુક્લલેશ્યાને પામી તદરૂપપણે યાવતું વારંવાર પરિણમે ? હા ગૌતમ ! એમજ છે. કાપોતલેયા કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લલશ્યાને પામી, એ પ્રમાણે તેજલેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત, પા અને ફુલલેશ્યાને પામી, એમ પલેશ્યા કૃષ્ણ, નીલ, કાપોત, તેજસ્ અને શુક્લલેશ્યાને પામી યાવતું વારંવાર પરિણમે ? હા ગૌતમ ! તેમજ છે. હે ભગવાન ! શુકલેશ્યા કૃષ્ણલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા અને પાલેશ્યાને પામી થાવતુ વારંવાર પરિણમે? હા ગૌતમ તેમજ છે. 4i64] હે ભગવન! કૃષ્ણલેશ્યા વર્ણથી કેવા પ્રકારની છે ? હે ગૌતમ ! જેમ કોઈ મેઘ, અંજન, ખંજન, કાજળ, પાડાનું શીંગડું, ગવલવલય, જાંબુ, લીલા અરીઠાનું ફૂલ, કોયલ, ભ્રમર, ભ્રમરની પંક્તિ, હાથીનું બચ્ચું, કૃષ્ણ કેસર-કાળું બકુલનું ઝાડ, મેઘાચ્છાદિતઆકાશખંડ, કૃષ્ણ અશોક, કાળી કણેર અને કાળી બંધુજીવક છે, શું એવા પ્રકારની કૃષ્ણલેશ્યા હોય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ યુક્ત નથી. કૃષ્ણલેશ્યા તેથી વધારે અનિષ્ટ, અત્યંત અકાંત, અત્યન્ત અપ્રિય, અતિઅમનોજ્ઞ, અને મનને ન ગમે તેવી વર્ણ વડે કહેલી છે. હે ભગવન્! નીલલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેમ કોઈ ભૃગ, ભૃગની પાંખ, ચાસ, ચાસપિચ્છ, શુક, શુકપિચ્છ, પ્રિયંગુ, વનરાજિ, ચિંતક, પારેવાની ગ્રીવા, મોરની ગ્રીવા, બલદેવનું વસ્ત્ર, અલસી પુષ્પ, વણનું કુસુમ, અંજન કેશિકાનું કુસુમ, નીલોત્પલ, નીલા શોક, લીલું કણવીર, અને લીલું બંધુજીવક છે, એવા પ્રકારની નલલેશ્યા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એથી વધારે મનને ન ગમે તેવી વર્ણ વડે કહેલી છે. હે ભગવન્! કાપોતલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની કહી છે? હે ગૌતમ ! જેમ કોઈ ખરસાર, કરીરસાર, ઘમાસાસાર, તંબતામ્ર, તંબકરોડ, તંબ છેવાડિયા, વેંગણીના પુષ્પ, કોકિલચ્છદ પુષ્પ અને જવાસાકુસુમ છે. કાપોતલેશ્યા એવા પ્રકારની હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. કાતલેશ્યા એથી અનિષ્ટતર, યાવતું મનને ન ગમે તેવી વર્ણ વડે હોય છે. હે ભગવન્! તેજલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની છે ? હે ગૌતમ! જેમ કોઇ સસલાનું રુધિર, ઘેટાનું રુધિર, ડુક્કરનું રુધિર, સાબરનું રુધિર, મનુષ્યનું રુધિર, ઈન્દ્રગોપ, નવો ઈન્દ્રગોપ. બાળ સૂર્ય, સંધ્યાનો રંગ, અર્ધ ચણોઠીનો રંગ, જાતિહિંગલો, પ્રવાલાંકુર, લાક્ષારસ, લોહિતાક્ષણમણિ, કરમજી રંગવાળી કાંબલ, હાથીનું તાળવું, ચીનપિષ્ટરાશિ પારિ જાતકુસુમ, જાસુદના ફુલ, કેસુડાનાં ફુલનો રાશિ, રક્તોત્પલ, રક્તાશોક, રક્ત કણેર અને રક્ત બધુજીવક છે. તેજલેશ્યા એવા પ્રકારની છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. તેજલેશ્યા એથી વધારે ઇષ્ટ, યાવતુ મનને ગમે એવી વણે વડે કહેલી છે. હે ભગવન! પાલેશ્યા વર્ણ વડે કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેમ કોઈ ચંપો, ચંપાની છાલ, ચંપકભેદ હલદર, હલદરની ગોળી, હલદરનો ખંડ, હડતાલ, હડતાલ ગુટિકા, હડતાલખંડ, ચિકુર, ચિકુરરાગ, સુવર્ણની છીપ, શ્રેષ્ઠ સુવર્ણનો કસ, વાસુદેવનું વસ્ત્ર, અલ્લકી પુષ્પ, ચંપકપુષ્પ, કર્ણિકાર કણેર પુષ્પ, કૂષ્માંડકુસુમ. સુવર્ણ જૂઇ, સુહિરયિકા કુસુમ, કોટકની માલા, પીળો અશોક, પીત કણવીર, અને પીત બંધુજીવક છે, એવા પ્રકારની પાલેશ્યા હોય ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પદ્મલેખ્યા એથી અત્યંત ઈષ્ટ, વાવતું અત્યંત મનને ગમે તેવી વર્ણ વડે કહેલી છે. હે ભગવન્! શુક્લલેશ્યા વર્ણ વડે કેવા કે Page #163 -------------------------------------------------------------------------- ________________ 336 પનવસા-૧૭૪૪૬૪ પ્રકારની છે ? હે ગૌતમ ! જેમ કોઈ એક એકરત્ન, શંખ, ચન્દ્ર, મોગરો, પાણી, પાણીના બિન્દુ, દહીં, દહીંનો પિંડ, ક્ષીર-દૂધ, ક્ષીરનો સમૂહ, શુષ્ક વાલ વગેરેની ફળી, મયૂર પિચ્છનો મધ્ય ભાગ, તપાવેલ સ્વચ્છ રૂપાનો પટ્ટ, શરકાલનો મેઘ, કુમુદપત્ર, પુંડરીક પત્ર, શાલિપિષ્ટ રાશિ, કુટજપુષ્પરાશિ, સિંદુવારના પુષ્પની માલા, શ્વેત બધુજીવક છે, એવા પ્રકારની શુક્લલેશ્યા હોય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. શુક્લલેશ્યા એથી વધારે ઈષ્ટ અને અત્યંત મનોજ્ઞ વર્ણ વડે કહી છે. હે ભગવન! આ છ એ લેશ્યાઓ કયા વણ વડે કહેવાય છે? હે ગૌતમ! પાંચે વર્ણ વડે કહેવાય છે. કૃષ્ણલેશ્યા કાળા. વર્ણ વડે, નીલલેશ્યા નીલા વર્ણ વડે, કાપોતલેશ્યા કંઈક કાળા અને કંઈક રાતા વર્ણ વડે, તેજલેશ્યા રાતા વર્ણ વડે, પાલેશ્યા પીળા વર્ણ વડે, અને શુલલેશ્યા શુક્લ વર્ણ વડે કહેવાય છે. 465] હે ભગવન્! કૃષ્ણલેશ્યા આસ્વાદ વડે કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેમ કે કોઇ નિંબ, નિંબસાર, લીંબડાની છાલ, નિંબફાણિત, કુટજ, કુટજફલ, ખડાછાલ, કુટજક્વાથ, કડવીતુંબડી, કડવી તુંબડીનું ફળ, ક્ષારત્રપુષી, કડવી ચીભડીનું ફળ, દેવદાલી કુકડવેલ, દેવદાલીનું પુષ્પ, મૃગવાલુંકી, મૃગવાલુંકી ફળ, ઘોષાતકી, ઘોષાતકી ફળ, કણકંદ અને વજકન્દ છે, એવા પ્રકારની કષ્ણ લેશ્યા હોય ? હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી. કૃષ્ણલેશ્યા એથી વધારે અનિષ્ટ યાવતુ મનને ગમે તેવી આસ્વાદ-રસ વડે કહેલી છે. નીલલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ કોઈ ભંગી- ભગીરજ, પાઠા, ચવ્યક, ચિત્રકૂલ, પીપર, પીપરીમૂળ, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, સુંઠ અને સુંઠનું ચૂર્ણ છે, એવા પ્રકારની નીલલેશ્યા હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. નીલલેશ્યા એથી થાવત્ મનને ન ગમે તેવી આસ્વાદ વડે છે. કાપોતલેશ્યા સંબંધે પૃચ્છા, હે ગૌતમ! જેમ કોઇ આમ્ર, અંબાડક-, માતલિંગ બીજોરાં બીલાં, કપિત્થ- કોઠા, ફણસ, દાડમ, પારાપત, અખોડ, ચોર, બોર, તિંદુક-તે બધાં અપક્વ, વિશિષ્ટ વર્ણ, ગબ્ધ અને સ્પર્શ વડે રહિત હોય, એવી કાપોતલેશ્યા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ-યુક્ત નથી, મનને ન ગમે તેવી કાપોતલેશ્યા આસ્વાદ વડે કહેલી છે. તેલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ કોઈ આમ્ર વગેરે યાવતુ પક્વ થયેલા. સારી રીતે પાકેલા, પ્રશસ્ત વર્ણ વડે યાવત્ પ્રશસ્ત સ્પર્શ વડે યુક્ત હોય, યાવતું એથી અત્યંત મનને ગમે તેવી તેજલેશ્યા આસ્વાદ વડે હોય છે. પાલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ કોઇ ચંદ્રપ્રભા, મણિશિલા, શ્રેષ્ઠ શીધુ, શ્રેષ્ઠ વારુણી, પત્રાસવ, પુષ્પાસવ, ફલાસવ, ચોમાસવ. આસવ, મધુ, મૈરેય, કાપિશાયન ખર્ફરસાર, દ્રાક્ષાસાર, સુપક્વ ઈક્ષરસ, આઠ પ્રકારના પિષ્ટ વડે બનેલો, જાંબુફલકાલિકા, શ્રેષ્ઠ પ્રસન્ના, રસયુક્ત, મનોજ્ઞ, ઈષતુ ઓષ્ઠાવલંબિની, ઈષદ્ વ્યવચ્છેદકટુકા, ઈષતુ તામ્રાપ્તિ કરણી, ઉત્કૃષ્ટ મદ કરવાના સ્વભાવને પ્રાપ્ત થયેલી, વર્ણ વડે યુક્ત, યાવતુ સ્પર્શ યુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય, પીવા લાયક, છંહણીય-પુષ્ટિ કરવા યોગ્ય, દીપનીય, દર્પણીય, અને સર્વ ઇન્દ્રિય અને ગાત્રને આનંદ આપનારી હોય છે. એવા પ્રકારની પ્રવ્રલેશ્યા છે? હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી. પદ્મવેશ્યા એથી વધારે ઈષ્ટ યાવતુ મનને ગમે તેવી આસ્વાદ વડે છે. હે ભગવન્! શુક્લલેશ્યા આસ્વાદ વડે કેવા પ્રકારની છે ? હે ગૌતમ ! જેમ કોઈ ગોળ, ખાંડ, સાકર, મર્ચંડિકાપપેટમોદક, બીસકન્દ, પુષ્પોત્તરા, પઢોતરા, આદશિકા, સિદ્ધાર્થિકા, આકાશસ્ફટિકોમા, ઉપમા અને અનુપમા હોય, એવા પ્રકારની સુલેશ્યા Page #164 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૭, ઉદેસ-૪ 337 હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. શુક્લલેશ્યા એથી વધારે ઈષ્ય વધારે પ્રિય અને અધિક મનને ગમે તેવી આસ્વાદ વડે છે.. [46] હે ભગવન્! કેટલી વેશ્યાઓ દુરભિગંધવાળી છે? હે ગૌતમ ! ત્રણ. કૃષ્ણલેશ્યા, નીલેશ્યા અને કાપીત વેશ્યા. હે ભગવન્! કેટલી વેશ્યાઓ સુરભિગંધ વાળી છે? હે ગૌતમ ! ત્રણ. તેજોલેયા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યા. એ પ્રમાણે ત્રણ અવિશુદ્ધ વેશ્યાઓ છે અને ત્રણ વિશુદ્ધ લેશ્યાઓ છે. ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓ છે અને ત્રણ પ્રશસ્ત લેશ્યાઓ છે. ત્રણ સંક્લેશવાળી વેશ્યાઓ છે અને ત્રણ અસંક્લેશવાળી લેશ્યાઓ છે. ત્રણ શીતરૂક્ષ વેશ્યાઓ છે અને ત્રણ નિગ્ધ-ઉષ્ણ લેશ્યાઓ છે. ત્રણ દુર્ગતિગામી લેશ્યાઓ છે આ ત્રણ સુગતિ ગામી વેશ્યાઓ છે. 467 હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રકારના પરિણામ વડે પરિણમે છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારના, નવ પ્રકારના સત્યાવીશ પ્રકારના, એકવીશ પ્રકારના, બસો. તેતાલીસ પ્રકારના, બહુ અને બહુ પ્રકારના પરિણામ વડે પરિણમે છે. એ પ્રમાણે, શુક્લલેશ્યા સુધી જાણવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશવાળી છે ? હે ગૌતમ ! અનન્ત પ્રદેશવાળી છે. એમ શુક્લલેશ્યા સુધી સમજવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યા કેટલા પ્રદેશની અવગાહનાવાળી છે ? હે ગૌતમ ! અસંખ્યાત પ્રદેશોની અવગાહનાવાળી છે. એમ શુક્લલેશ્યા સુધી સમજવું. હે ભગવન્! કૃષ્ણલેશ્યાની કેટલી વર્ગણાઓ છે? હે ગૌતમ ! અનન્ત વર્ગણાઓ છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. f468] હે ભગવન્! કૃષ્ણલેશ્યાના કેટલાં સ્થાનો છે ? હે ગૌતમ! કૃષ્ણલેશ્યાના અસંખ્યાતા સ્થાનો છે. એ પ્રમાણે શુક્લલેશ્યા સુધી જાણવું. હે ભગવન્! જઘન્ય એવા કૃષ્ણલેશ્યાના સ્થાનો પાવતુ શુક્લલેશ્યાના સ્થાનોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યોથપ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે, તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય કૃષ્ણલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાત ગુણા છે, તેથી જઘન્ય તેજલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય પદ્મવેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય શુક્લલેશ્વાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થરૂપે-સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે છે, તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય કૃષ્ણલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય તેજલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. તેથી જઘન્ય પઘલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે-સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે. તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો પ્રત્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એમ જઘન્ય કૃષ્ણલેશ્યા, તેજલેશ્યા, પધલેશ્વાના સ્થાનો છે. તેથી જઘન્ય શુક્લલશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થરૂપે જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનોથી જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય નીલ લેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે શુક્લલેશ્યાના સ્થાનો સુધી જાણવું. 2i] Jahr eucation International Page #165 -------------------------------------------------------------------------- ________________ 338 પન્નવણા - 174468 હે ભગવન્! એ ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્વાના સ્થાનો યાવતુ શુક્લલેશ્યાના સ્થાનો માં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે. તેથી ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે જેમ જઘન્ય સ્થાનો કહ્યાં તેમ ઉત્કૃષ્ટ સ્થાનો પણ કહેવાં. પરન્તુ જઘન્યને સ્થાને “ઉત્કૃષ્ટ’ એવો પાઠ કહેવો. હે ભગવન્! એ જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યાના સ્થાનો યાવતુ શુક્લલશ્યાના સ્થાનોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્વાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે. તેથી જઘન્ય નિલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. એમ કૃષ્ણ, તેજસુ અને પદ્મવેશ્યાના સ્થાનો સંબંધે જાણવું. તેથી જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થરૂપે જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. તેથી ઉતૃષ્ટ નીલ લેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે કૃષ્ણ. તેજસુ અને પવલેશ્યા સંબંધે કહેતું. તેથી ઉત્કૃષ્ટ શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. પ્રદે શાર્થપણે સૌથી થોડા જઘન્ય કાતોપલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે છે, તેથી જઘન્ય નીલ લેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે જેમ દ્રવ્યાર્થરૂપે કહ્યું તેમ પ્રદેશાર્થરૂપે પણ કહેવું. પરન્તુ “પ્રદેશાર્થરૂપે' એવો પાઠ વિશેષ કહેવો. દ્રવ્યાર્થ- પ્રદેશાર્થ રૂપે-સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો દ્રત્યાર્થરૂપે છે. તેથી જઘન્ય નીલ વેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે કૃષ્ણ, તેજસ્ અને પદ્મવેશ્યા સંબંધે જાણવું. તેથી જઘન્ય શુક્લલેશ્વાના સ્થાનો દ્રવ્યાર્થરૂપ અસંખ્યાતગુણા છે, દ્રવ્યાર્થરૂપે શુક્લલેશ્વાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અંસખ્યાતગુણા છે, તેથી ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાત ગુણા છે. એમ કૃષ્ણ, તેજસુ અને પદ્મલેશ્યા સંબંધે જાણવું. તેથી ઉત્કૃષ્ટ શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અંસખ્યાતગુણા છે. દ્રવ્યાર્થપણે ઉત્કૃષ્ટ શુક્લલેશ્યાના સ્થાનોથી જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે, તેથી જધન્ય નીલલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે કૃષ્ણ, તેજસ અને પદ્મવેશ્યા સંબંધ જાણવું. તેથી જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થ રૂપે જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એમ કૃષ્ણ, તેજસ્ અને પદ્મવેશ્યા સંબંધે જાણવું. તેથી ઉત્કૃષ્ટ શુક્લલેશ્વાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. પદ-૧૭-ઉદ્દેસાઃ૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (ઉદ્દેશકઃ૫) [469] હે ભગવન્! કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છલેશ્યાઓ કહી છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા, યાવતુ શુક્લલેશ્યા. હે ભગવનું ! અવશ્ય કરણલેશ્યા નીલ લેશ્યાને પામીને તદ્રુપપણે તેના સ્વરૂપે, તેના વર્ણપણે, તેના ગન્ધપણે, તેના રસપણે અને Page #166 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૭, ઉદેસી-૫ 339 તેના સ્પર્શપણે વારંવાર પરિણમે ? હે ગૌતમ ! અહીંથી આરંભી જેમ ચોથો ઉદ્દેશક કહ્યો, તેમ વૈડૂર્યમણિના દૃષ્ટાંત સુધી કહેવું. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલ વેશ્યાને પામીને તેના સ્વરૂપપણે, યાવતુ તેના સ્પર્શપણે વારંવાર પરિણમતી નથી? હા ગૌતમ! પરિણમતી નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! તે તેના આકાર ભાવ-છાયા માત્ર વડે છે, તેના પ્રતિભાગ-પ્રતિબિંબ માત્ર વડે તે નીલલેશ્યા છે. પરન્તુ તે કૃષ્ણલેશ્યા નીલલેશ્યા રૂપે નથી. કૃષ્ણલેશ્યા ત્યાં સ્વસ્વરૂપમાં રહેલી નીલ લેયાને પ્રાપ્ત થાય છે. હે ભગવન્! અવશ્ય નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને તદરૂપપણે યાવતું વારંવાર પરિણમતી નથી? હે ગૌતમ! અવશ્ય પરિણમતી નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો. ? હે ગૌતમ! તે નીલલેશ્યા તે કાપોતલેશ્યાના આકારભાવ-છાયા માત્ર વડે હોય, અથવા તેના પ્રતિબિંબભાવ માત્ર વડે હોય છે. તે નીલલેશ્યા છે, પણ કાપોતલેશ્યા નથી. તે સ્વસ્વરૂપમાં રહેલી નીલલેશ્યા [કાપોત લેયાને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કાપોતલેશ્યા તેજોવેશ્યાને પામીને, તેજલેશ્યા પાલેશ્યાને પામીને અને પાલેશ્યા શુક્લલેશ્યાના પામીને તદરૂપપણે વારંવાર પરિણમતી નથી.] હે ભગવન ! અવશ્ય શુક્લલેશ્યા પદ્મવેશ્યાને પામીને તદરૂપપણે યાવતુ વારંવાર પરિણમતી નથી ? હા ગૌતમ! શુક્લલેશ્યા વારંવાર પરિણમતી નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! તે શુક્લલેશ્યા પદ્મશ્યાના આકાર ભાવમાત્ર વડે હોય છે. યાવતુ તે શુક્લલેશ્યા છે, પણ પાલેશ્યા નથી. શુક્લલેશ્યા પોતાના સ્વરૂપમાં રહેલી [પાલેશ્યાને પ્રાપ્ત થાય છે. પદ-૧૭-ઉદેસા-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૧૭-ઉદ્દેશકઃ દ) [470] હે ભગવન્! કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છ લેશ્યાઓ કહી છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા યાવતું શુલેશ્યા. હે ભગવન્! મનુષ્યોને કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છ લેક્ષાઓ કહી છે. હે ભગવન્! માનુષી સ્ત્રીને કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ ! છ હે ભગવન્! કર્મભૂમિના મનુષ્યોને કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ ! એ પ્રમાણે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીને પણ જાણવું. હે ભગવન્! ભારત અને એરાવત ક્ષેત્રના મનુષ્યોને કેટલી લેયાઓ હોય છે ? હે ગૌતમ ! એ પ્રમાણે મનુષ્યસ્ત્રીને પણ કહેવું. પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહના કર્મભૂમિના મનુષ્યોને કેટલી વેશ્યા હોય? હે ગૌતમ! છ એ પ્રમાણે મનુષ્ય સ્ત્રી ને પણ કહેવું. અકર્મભૂમિના મનુષ્ય સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! ચાર લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણ યાવતુ તેજલેશ્યા. એ પ્રમાણે અકર્મભૂમિની મનુષ્યસ્ત્રીને પણ કહેવું. એમ અન્તર્કંપના મનુષ્યો અને માનુષીને પણ કહેવું. હૈમવત અને હૈરયવત અકર્મભૂમિના મનુષ્યોને તથા મનુષ્યસ્ત્રીને કેટલી લેયાઓ હોય છે? હે ગૌતમ! ચાર. હરિવર્ષ અને રમ્યક અકર્મભૂમિના મનુષ્યો અને માનુષી સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! ચાર વેશ્યાઓ હોય છે. દેવકુરુ અને ઉત્તરકુર અકર્મભૂમિના મનુષ્યો એમજ જાણવા. એઓની મનુષ્ય સ્ત્રીને પણ એમજ સમજવું. એ પ્રમાણે ધાતકખંડના પૂવરદ્ધિમાં અને પશ્ચિમાર્ગમાં પણ જાણવું. એમ પુષ્કરવર દ્વીપમાં પણ કહેવું. Page #167 -------------------------------------------------------------------------- ________________ 340 પનવણા - 1 470 હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળ મનુષ્ય શું કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ! અવશ્ય ઉત્પન્ન કરે. વાવ હે ભગવન્! કૃષ્ણ લેશ્યાવાળો મનુષ્ય નીલ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! અવશ્ય ઉત્પન્ન કરે. વાવતુ શુક્લલેશ્યા વાળા ગર્ભને ઉત્પન્ન કરે. નીલલેયાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે નીલલેક્ષા વાળો મનુષ્ય યાવતુ શુક્લલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે. એમ કાપોતલેક્ષાવાળાની સાથે છ એ આલાપકો કહેવા. એમ તેજલેશ્યાવાળા પદ્મવેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળાને પણ કહેવું. એમ છત્રીશ આલાપકો કહેવા. કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! ઉત્પન્ન કરે, એ પ્રમાણે આ છત્રીશ આલાપકો કહેવા. હે ભગવન્! કૃષ્ણલેશ્યા વાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે?હા ગૌતમ ! ઉત્પન્ન કરે. એમ એ છત્રીશ આલાપકો કહ્યા. હે ભગવન્! કર્મભૂમિનો કૃષ્ણલેશ્યા વાળો મનુષ્ય કૃણાલેશ્યાવાળી સ્ત્રીમાં કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે?હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. અકર્મભૂમિનો કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય અકર્મભૂમિની કૃષ્ણલેશ્યા વાળી સ્ત્રીમાં અકર્મભૂમિના કૃષણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! ઉત્પન્ન કરે. પરંતુ અહીં ચાર લેશ્યાઓના સોળ આલાપકો કહેવા. એ પ્રમાણ અન્તર્કંપીના મનુષ્યોને પણ જાણવું. | પદ-૧૭-ઉદેસો-દનીમુનિદીપરત્નસાગરે કરેલા ગુર્જરછાયાપૂર્ણ I પદ-૧૭-ગુર્જરછાયાપૂર્ણT (પદ-૧૮-કાયસ્થિતિ) f471-432] જીવ, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સંત, ઉપયોગ. આહાર, ભાષક, પરિત્ત, પતિ, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમ એ બાવીશ પદોની કાયસ્થિતિ જાણવા યોગ્ય છે. હે ભગ વનું! જીવ જીવ’ એ સ્વરૂપે કાલને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સર્વ કાળ હોય. 4i73 હે ભગવન્! નૈરયિક નૈરયિક' એ રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમીજઘન્ય દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી હોય. હે ભગવન! તિર્યંચયોનિક તિર્યંચયોનિક' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! જઘન્ય અન્ત. મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળ સુધી હોય. અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી પર્યન્ત કાળથી હોય અને ક્ષેત્રથી અનન્ત લોક-અનન્ત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ હોય તથા આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા પુગલપરાવર્ત પર્યન્ત હોય. હ ભગવન્! તિર્યંચયોનિક સ્ત્રી તિર્યંચ સ્ત્રી, એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વેકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી હોય. એ પ્રમાણે મનુષ્ય સંબંધે જાણવું. મનુષ્ય સ્ત્રી સંબંધે પણ એમ જ સમજવું. હે ભગવું ! દેવ દેવ' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જેમ નૈરયિક સંબંધે કહ્યું તેમ કહેવું. હે ભગવનુ દેવી દેવી” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમ સુધી હોય. હે ભગવન્! સિદ્ધ સિદ્ધ’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્! નરયિક અપર્યાપ્ત’ એ રૂપે Page #168 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૮ 341 કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત કાળ હોય. એ પ્રમાણે યાવતું અપમાપ્ત દેવી સુધી જાણવું. હે ભગવનું ! નૈરયિક પર્યાપ્ત નૈરયિક પર્યાપ્ત’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધી હોય.હે ભગવનું ! તિર્યંચયોનિક પર્યાપ્ત તિર્યંચયોનિક પર્યાપ્ત એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ સુધી હોય. એ પ્રમાણે પર્યાપ્ત તિર્યચત્રી સંબંધે પણ જાણવું. મનુષ્ય અને મા નુષી સંબંધે પણ એમજ સમજવું. જેમ પર્યાપ્ત નરયિકને કહ્યું તેમ પર્યાપ્તા દેવને જાણવું. હે ભગવન્! “પયપ્તિ દેવી એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત ધૂન પંચાવન પલ્યોપમન સુધી હોય. 4i74] હે ભગવન્! સેન્દ્રિય જીવ “સેન્દ્રિય' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! સેન્દ્રિય બે પ્રકારના છે, અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત. હે ભગવન્! એકેન્દ્રિય “એકેન્દ્રિય' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જધન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાલ-વનસ્પતિકાળ સુધી હોય. હે ભગવન્! બેઇન્દ્રિય બેઇન્દ્રિય એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતો કાળ હોય. એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિદ્રિય સંબંધે જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય પંચેન્દ્રિય એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘનયથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કાંઈક અધિક હજાર સાગરોપમ સુધી હોય. અનિન્દ્રિય સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્! સેન્દ્રિય અપર્યાપ્તા સેન્દ્રિય અપર્યાપ્તા રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે પંચેન્દ્રિય અપર્યાપ્તા સુધી જાણવું. હે ભગવન્! સેન્દ્રિય પર્યાપ્ત સેન્દ્રિય પર્યાપ્તિ’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કાંઇક અધિક શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. હે ભગવન્! પર્યાપ્ત એકેન્દ્રિય સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વરસો સુધી હોય. બેઈન્દ્રિય પતિ સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વરસો સુધી હોય. તે ઇન્દ્રિય પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય થી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાના દિવસો હોય. હે ભગવન્! ચઉરિન્દ્રિય પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા માસ પર્યન્ત હોય. હે ભગવન્! પંચેન્દ્રિય પર્યાપ્ત પંચેન્દ્રિય પર્યાપ્ત' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. 475 હે ભગવન્! સકાયિક જીવ “કાયિક એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ગૌતમ ! સકાયિક જીવ બે પ્રકારના છે. તે આ પ્રમાણે-અનાદિ અનન્ત અને અનાદિ સાન્ત. અને તેમાં જે અનાદિ સાન્ત છે, તેની જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કર્ષથી સંખ્યાતા વર્ષે અધિક બે હજાર સાગરોપમની કાયસ્થિતિ છે. હે ભગવન્! અકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અકાયિક સાદિઅનન્ત છે. સકાયિક અપર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી પણ અન્તર મુહૂર્ત છે. એ પ્રમાણે ત્રસકાયિક અપર્યાપ્તા સુધી જાણવું, સકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી Page #169 -------------------------------------------------------------------------- ________________ 342 પન્નવણા - 18-475 અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઈક અધિક શતપૃથકત્વ સાગરોપમ સમજવા. પૃથિવીકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી, અને ક્ષેત્રથી અસંખ્યાતા લોક જાણવા. એ પ્રમાણે અષ્કાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક પણ સમજવા. વનસ્પતિકાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અનંત કાળ, કાળથી અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી અનન્ત લોક, અસંખ્યાતા પુદ્ગલપ રાવર્ત અને તે આવલિકાના અસંખ્યાતમાં ભાગે સમજવા. પૃથિવી કાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વરસો જાણવા. એ પ્રમાણે અપ્લાયિક પણ જાણવા. તેજસ્કાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા દિવસો હોય છે. વાયુકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વર્ષો હોય છે. વસ્પતિકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વર્ષો હોય છે. ત્રસકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઈક અધિક બસોથી નવસો સાગરોપમ સુધી. [476) હે ભગવન્! સૂક્ષ્મ કાયિક “સૂક્ષ્મ' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અસંખ્યાતો કાળ હોય. કાળને આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી અને ક્ષેત્રને આશ્રયી અસંખ્યાતા લોક હોય. સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક, સૂક્ષ્મ તેજસ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદ પણ જઘન્યથી અન્તર્મુહૂર્વ અને ઉત્કર્ષથી અસંખ્યા તો કાળ હોય છે. કાળને આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી અને ક્ષેત્રથી અસહયાતા લોક પ્રમાણ હોય છે. હે ભગવન્! સૂક્ષ્મ અપર્યાપ્તા “સૂક્ષ્મ અપ યતા’ એ રૂપે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત પર્યન્ત હોય. પૃથિવીકાય, અપ્લાય, સ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય સંબંધે પણ એમજ સમજવું. પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિને પણ એમ જ કહેવું. હે ભગવન્! બાદર જીવ બાદર’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અસંખ્યાતો કાળ, કાળને આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી અને ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય. હે ભગવનું ! બાદર પૃથિવીકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સિત્તેર કોટાકોટી સાગરોપમ પર્યન્ત હોય. એ પ્રમાણે બાદર અપ્નાયિક, બાદર તેજસ્કાયિક અને બાદર વાયુકાયિક સંબંધે જાણવું. બાદર વનસ્પતિકાયિક બાદર વનસ્પતિકાયિક રૂપે ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જધન્યથી અત્તમહૂર્ત અને ઉત્કર્ષથી અસંખ્યાતો કાળ, યાવતું ક્ષેત્રથી અંગુલના અસક્રયાતમા ભાગ પ્રમાણ કાળ જાણવો. હે ભગવન્! પ્રત્યેક શરીરબાદર વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કર્ષથી સિત્તેર કોટાકોટી સાગરોપમ સુધી હોય. હે ભગવન્! નિગોદ “નિગોદ એ રૂપે કેટલા કાળ સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્ત મુહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાલ-અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, તથા ક્ષેત્રથી અઢી પુદ્ગલપરાવર્ત સુધી હોય. હે ભગવન્! બાદર નિગોદ બાદર નિગોદા Page #170 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૮ 343 રૂપે ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સિત્તેર કોટાકોટી સાગરોપમ સુધી હોય. હે ભગવન્! બાદર ત્રસકાયિક બાદર ત્રસકાયિક રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સજયાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ સુધી હોય. એઓના જ અપતા બધા જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત સુધી હોય. હે ભગવન્! બાદર પર્યાપ્ત બાદર પર્યાપ્ત’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઈક અધિક બસોથી નવસો સાગરોપમ સુધી હોય. હે ભગવન્! બાદર પૃથિવીકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સયાતા હજાર વરસ સુધી હોય. એ પ્રમાણે અષ્કાયિક સંબંધે પણ જાણવું. હે ભગવન્! તેજસ્કાયિક પર્યાપ્ત તેજસ્કાયિક પર્યાપ્તા” એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સાયાતા રાત્રિદિવસ સુધી હોય. વાયુકાયિક, વનસ્પતિ અને પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સહાયાતા હજાર વરસો સુધી હોય. નિગોદ પયત અને બાદર નિગોદ પર્યાપ્ત સંબધે પૃચ્છા. હે ગૌતમ ! બન્નેને જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત સુધી હોય. હે ભગવન્! બાદર ત્રસકાયિક પર્યાપ્ત બાદર ત્રસકાયિક પર્યાપ્તા” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઈક અધિક બસોથી નવસો સાગરોપમ સુધી હોય. 477 હે ભગવન! સયોગી-સયોગી’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! સયોગી બે પ્રકારના છે. અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત. હે ભગવન્! મનયોગી- “મનયોગી” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. એ પ્રમાણે વચનયોગવાળો પણ જાણવો. હે ભગવન્! કાયયોગી કાયયોગી' રૂપેકાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી વનસ્પતિકાળ પર્યન્ત હોય. હે ભગવન્! અયોગી “અયોગી' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. ભગવન્! સવેદી “સવેદી” એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! સવેદક ત્રણ પ્રકારના છે- અનાદિ અનન્ત, અનાદિ સાન્ત, અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાળ-અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી કાળથી હોય છે. ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત પર્યન્ત હોય છે. હે ભગવન્! સ્ત્રીવેદી “સ્ત્રીવેદી’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! એક પ્રકારથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વ કોટી પૃથકત્વ અધિક એકસો દસ પલ્યોપમ. બીજા એક આદેશથી જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી પૂર્વકોટી પૃથકત્વ વર્ષ અધિક અઢાર પલ્યોપમ. ત્રીજા. એક આદેશથી જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી પૂર્વ કોટી પૃથકત્વ અધિક ચૌદ પલ્યોપમ. ચોથા એક આદેશથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક સો પલ્યોપમ અને પાંચમાં એક આદેશથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટી પૃથકત્વ અધિક પલ્યોપમથકત્વ હોય. હે ભગવનું ! પુરુષવેદી પુરુષવેદી એ રૂપે કેટલા કાળ સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઇક અધિક શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. હે ભગવન્! નપુંસકવેદી Page #171 -------------------------------------------------------------------------- ________________ 344 પ-નવસા - 18-478 નપુંસકવેદી એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પર્યન્ત હોય. હે ભગવન્! અવેદક “અવેદક’ એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ! અવેદક બે પ્રકારના છે-સાદિ અનન્ત અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી હોય. [479] હે ભગવનું સકષાયી ‘સકષાયી” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! સકષાયી. ત્રણ પ્રકારના છે. અનાદિ અનન્ત, અનાદિ સાન્ત, અને સાદિ સાન્ત. તે યાવતુ કંઈક ન્યૂન અર્ધ પગલપરાવર્ત સુધી હોય છે. હે ભગવન્! ક્રોધ કષાયી ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહૂર્ત સુધી હોય. એ પ્રમાણે માનકષાયી અને માયાકષાયી જાણવાં. હે ભગવન્! લોભકષાયી લોભકષાયી” એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અત્તમુહર્ત સુધી હોય, હે ભગવન્! અકષાયી “અકષાયી’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! અકષાયી બે પ્રકારના છે, તે આ પ્રમાણે-સાદિ અનન્ત અને સાદિ સાત્ત. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી હોય. [48] હે ભગવન્સ લેશ્ય “સલેયે એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! સલેશ્ય બે પ્રકારના છે. અનાદિ અનન્ત અને અનાદિ સાત્ત. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો કૃષ્ણલેશ્યાવાળો’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ સુધી હોય. હે ભગવન્! નીલેશયાવાળો નીલલેશ્યાવાળો' એ રૂપે કેટલા કાળ સુધી હોય ? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક દસ સાગરોપમ સુધી હોય. કાપોતલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ!જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસં ખ્યાતમાં ભાગ અધિક ત્રણ સાગરોપમ સુધી હોય. તેજલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યા ભાગ અધિક બે સાગરોપમ સુધી હોય. પાલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત અધિક દસ સાગરોપમ સુધી હોય. શુક્લલેશ્યાવાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્તર્મુહુર્ત અધિક તેત્રીશ સાગરોપમ સુધી હોય લેશ્વાસરોહિત સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ હોય. 481] હે ભગવન્! સમ્યવૃષ્ટિ “સમ્યગ્દષ્ટિ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સમ્યવ્રુષ્ટિ બે પ્રકારે છે. સાદિ અનન્ત અને સાદિ સાત્ત છે. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક છાસઠ સાગરોપમ સુધી હોય છે. હે ભગવન્! મિથ્યાવૃષ્ટિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! મિથ્યાદ્રષ્ટિ ત્રણ પ્રકારે છે, અનાદિ અનન્ત, અનાદિ સાન્ત, અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્તમહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાળ. અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી કંઇક ન્યૂન અધપુદ્ગલપરાવર્ત સુધી હોય છે. સમ્યુગ્મિધ્યાવૃષ્ટિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્ત હોય છે. 4i82) હે ભગવન્! જ્ઞાની “જ્ઞાની” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જ્ઞાની બે પ્રકારના છે, સાદિ અનન્ત અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક છાસઠ સાગરોપમ સુધી હોય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ પદ-૧૮ 345 આભિનિબૌધિક જ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! એમ જ જાણવું. એ પ્રમાણે શ્રુતજ્ઞાની સંબંધે જાણવું. અવધિજ્ઞાની સંબંધે પણ એમ જ સમજવું. પરન્તુ તે જધન્યથી એક સમય છે. હે ભગવન્! મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાનીએ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન કોડ પૂર્વ વર્ષ સુધી હોય છે. કેવલજ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સાદિ અનન્ત કાળ પર્યન્ત હોય છે. અજ્ઞાની, મતિઅજ્ઞાની સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અજ્ઞાની, મતિઅજ્ઞાની ત્રણ પ્રકારે છે. અનાદિ અનન્ત, અનાદિ સાત્ત અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્ત મુહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાળ હોય છે અને ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્ધ પુલપરાવર્ત સુધી હોય છે. હે ભગવન્! વિભૃગજ્ઞાની વિર્ભાગજ્ઞાની’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ અધિક તેત્રીશ સાગ રોપમ સુધી હોય છે. [483] હે ભગવન્! ચક્ષુદર્શન ચક્ષુદર્શની’ એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્વ અને ઉત્કર્ષથી કંઈક અધિક હજાર સાગરોપમ સુધી હોય. હે ભગવન્! અશુદર્શની “અચક્ષુદર્શની એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! અચક્ષુદર્શની બે પ્રકારે છે અનાદિ અનન્ત, અને અનાદિ, સાન્ત. અવધિદર્શની ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક અધિક 132- સાગરોપમ સુધી હોય. કેવલદર્શની કેવલદર્શની એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત. [484] હે ભગવન્! સંયત “સંત” એ રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય ? હે ગૌતમ!જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ પર્યન્ત હોય. હે ભગવનું અસંયત “અસંયત’ એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ! અસંયત ત્રણ પ્રકારના છે. અનાદિ અનન્ત, અનાદિ સાન્ત, અને સાદિ સાત્ત. તેમાં જે સાદિ સાન્ત છે તે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી કંઈક ન્યૂન અર્ધ પગલપરાવર્ત કાળ સુધી હોય. સંતાસંયત ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય થી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન કોડ પૂર્વ વર્ષ સુધી હોય. નોસંયત- નોઅસંયત નોસંયતાસંયત (સિદ્ધ) ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. [485] હે ભગવન્! આહારક “આહારક એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ ! આહારક બે પ્રકારે છે. છવસ્થ આહારક અને કેવલી આહારક. હે ભગવન્! છ દસ્થ આહારક છદ્મસથ આહારક એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી બે સમય ન્યૂન સુલક ભવ સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી કાળ અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે. હે ભગવન્! કેવલી આહારક ‘કેવલી આહારક એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જાન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન પૂર્વકોટી વર્ષ સુધી હોય. હે ભગવન્! અનાહારક “અનાહારક એ રૂપે ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! અનાહારક બે પ્રકારે છે. છદ્મસ્થ અનાહારક અને કેવલી અનાહારક. હે ભગવન્! છદ્મસ્થ અનાહારક ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બે સમય સુધી હોય. હે ભગવનું ! કેવલી અનાહારક કેવલી અના હારક એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ! કેવલી અનાહારક બે પ્રકારે છે. સિદ્ધ કેવલી અનાહારક અને ભવસ્થ કેવલી અનાહારક. સિદ્ધ કેવલી અનાહારક સંબંધે પૃચ્છા. હે Page #173 -------------------------------------------------------------------------- ________________ 346 પન્નવણા - 1848 ગૌતમ ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્!ભવસ્થ કેવલીઅનાહારક ક્યાંસુધી હોય? હે ગૌતમ ! ભવસ્થ કેવલી અનાહારક બે પ્રકારે છે. સયોગી ભવસ્થ કેવલી અનાહારક અને અયોગી ભવસ્થ કેવલી અનાહારક. હે ભગવનું ! સયોગી ભવસ્થ કેવલી અનાહારક ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય ત્રણ સમય સુધી હોય. અયોગી ભવસ્થ કેવલી અનાહારક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય અન્તર્મુહૂર્ત સુધી હોય. 487] ભાષક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્ત મુહૂર્ત સુધી હોય. અભાષક સંબંધે પૃચ્છા. હે ગૌતમ! અભાષક ત્રણ પ્રકારે છે. અનાદિ અનન્ત, અનાદિ સાન્ત. અને સાદિ સાન્ત. તેમાં જે સાદિ સાત્ત છે તે જઘન્યથી અન્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી હોય છે. 4i88] પરિત સંબંધે પૃચ્છા, હે ગૌતમ ! પરિત્ત બે પ્રકારે છે. કાયપરિત્ત અને સંસારપરિત્ત. કાયપરિત સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ અસંખ્યાતા પૃથિવી કાલ સુધી હોય. સંસાર . પરિત્ત સંબંધે પૃચ્છા, હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનન્ત કાળ, વાવ કંઈક ન્યૂન અર્ધ પગલપરાવર્ત સુધી હોય. અપરિગ્ન સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અપરિત બે. પ્રકારે છે. કાયઅપરિત્ત અને સંસાર. પરિત્ત. કાયઅપરિત્ત સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પર્યન્ત હોય. સંસારઅપરિત્ત સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સંસારઅપરિત્ત બે પ્રકારે છે. અનાદિ સાન્ત અને અનાદિ અનન્ત. નોપરિત-નોઅપરિત સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ પર્યન્ત હોય. 48] પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. અપર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અને ઉત્કટ અન્તર્મુહૂર્ત સુધી હોય. નો પર્યાપ્તા-નોઅપર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનંતકાળ સુધી હોય. 40] હે ભગવન્! સૂક્ષ્મ “સૂક્ષ્મ” એ રૂપે ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૃથિવીકાળ પર્યન્ત હોય. બાદર સંબંધે પૃચ્છા, હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ પર્યન્ત યાવતું ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે હોય. નોસૂક્ષ્મ-નોબાદર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. [41] હે ભગવન્! સંજ્ઞી “સંજ્ઞી એ રૂપે કેટલા કાળ સુધી હોય ? હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત ઉત્કર્ષથી કંઈક અધિક શતપૃથકત્વ સાગરોપમ સુધી હોય. અસંશી સંબંધે પૃચ્છા. જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિ કાળ સુધી હોય. નોસંજ્ઞીનોઅસંશી સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. . [42] ભવસિદ્ધિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનાદિ સાત્ત હોય. અભવ સિદ્ધિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનન્ત કાળ પર્યન્ત હોય. નોભવસિ દ્ધિક- નો અભવસિદ્ધિક સંબંધે પૃચ્છા, હે ગૌતમ! સાદિ અનન્ત કાળ સુધી હોય. 4i93-494] ધમસ્તિકાય સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! સર્વ કાલ હોય. એ પ્રમાણે અદ્ધાસમય સુધી જાણવું. ચરમ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનાદિ સાન્ત હોય. અચરમ Page #174 -------------------------------------------------------------------------- ________________ 347 - - - - - - - - પદ-૧૮ સંબંધે પૃચ્છા. અચરમ બે પ્રકારે અનાદિ અનન્ત, સાદિ અનન્ત. પદ-૧૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૧૯-સમ્યક્ત) [45] હે ભગવન્! જીવો શું સમ્યગ્દષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે સમ્યુમિથ્યાષ્ટિ છે? હે ગૌતમ! ત્રણે છે. એ પ્રમાણે નૈરયિકો પણ જાણવા. અસુરકુમારો યાવત્ સ્વનિત કુમારો એમ જ જાણવા-પૃથિવીકાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! પૃથિવીકાયિકો માત્ર મિથ્યાદષ્ટિ છે, એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી સમજવું. બેઈન્દ્રિયો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! બેઈન્દ્રિયો સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિચો, મનુષ્યો, વ્યંતર, જ્યોતિષિકો અને વૈમાનિકો ત્રણે દષ્ટિવાળા હોય છે. સિદ્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! સિદ્ધો માત્ર સમ્યગ્દષ્ટિ છે, પદ-૧૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૨ અન્તલિયા) ૪િ૯)નૈરયિકાદિ સંબંધે અન્તક્રિયા, અનન્તર અને પરે પર આવેલાની અન્તક્રિયા, એક સમયની અન્તક્રિયા, ઉત્ત-ઍવીને કયાં જાય? અને કયાંથી નીકળી તીર્થકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ માંડલિક અને રત્ન સેનાપતિ વગેરે થાય? 4i97] હે ભગવન! જીવ અન્તક્રિયા કરે? હે ગૌતમ! કોઈ કરે અને કોઈ ન કરે. એ પ્રમાણે નૈરવિકથી આરંભી વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! મૈરયિક નરયિકોમાં અન્તક્રિયા કરે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ-યથાર્થ નથી. હે ભગવન્! નૈરવિકો અસુર કુમારોમાં આવી અન્તક્રિયા કરે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોમાં જાણવું. પરંતુ મનુષ્યોમાં આવી અન્તક્રિયા કરે? એ પ્રશ્ન કરવો. હે ગૌતમ! કોઈ અન્તક્રિયા કરે અને કોઈ ન કરે. એ પ્રમાણે અસુરકુમારોને વાવતુ વૈમાનિકમાં કહેવું. એમ ચોવીશ વાર દડકો થાય છે. 4i78] હે ભગવન્! નરયિકો અનન્તર-ભવમાં આવેલા અન્ત ક્રિયા કરે કે પરેપરા અન્તક્રિયા કરે ? હે ગૌતમ બંને રીતે કરે. એ પ્રમાણે રત્નપ્રભાવૃથિવીના નૈરયિકો થાવત્ પંકપ્રભાના નેરયિકો અન્તક્રિયા કરે. ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! અનન્તર-અન્તક્રિયા ન કરે, પણ પરંપરામાં આવેલા અન્તક્રિયા કરે. એ પ્રમાણે નીચેની સાતમી પૃથિવીના નૈરયિકો સુધી જાણવું. અસુરકુમારો યાવત્ સ્વનિત કુમારો, પૃથિવીકાયિકો, અપ્લાવિકો અને વનસ્પતિકાયિકો બંને રીતે અન્તક્રિયા કરે. તત્કાય, વાયુકાય. બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પછીના ભાવમાં આવેલા અન્તક્રિયા ન કરે, પણ પરંપરાએ આવેલા અન્તક્રિયા કરે. બાકીના જીવો બંને રીતે અન્તક્રિયા કરે. [૪૯૯]નેરયિકો તુરત પછીના ભાવમાં આવેલા એક સમયમાં કેટલા અન્તક્રિયા કરે? હે ગૌતમ! જઘન્ય એક બે અને ત્રણ અને ઉત્કર્ષથી દસ અત્તક્રિયા કરે. એ પ્રમાણે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો યાવતું વાલુકાપ્રભાના નૈરયિકો પણ જાગવા. હે ભગવન્! પંકપ્રભાપૃથિવીના નૈરયિકો તરત પછીના ભવમાં આવી એક સમય કેટલા અન્તક્રિયા Page #175 -------------------------------------------------------------------------- ________________ - - 348 પન્નવણા - 20-499 કરે? હે ગૌતમ ! જઘન્યથી એક, બે અને ત્રણ અને ઉત્કર્ષથી ચાર અન્તક્રિયા કરે. હે ભગવન્! અસુરકુમારો તુરત પછીના ભવમાં આવી એક સમયે કેટલા અન્તક્રિયા કરે ? હે ગૌતમ! જઘન્યથી એક, બે અને ત્રણ અને ઉત્કર્ષથી દસ અન્તક્રિયા કરે. હે ભગવન્! અસુરકુમારીઓ તુરત પછીના ભવમાં આવી એક સમયે કેટલી અન્તક્રિયા કરે ? હે ગૌતમ ! જઘન્ય એક, બે અને ત્રણ અને ઉત્કર્ષથી પાંચ અન્તક્રિયા કરે. એ પ્રમાણે જેમ દેવીસહિત અસુરકુમારો કહ્યા તેમ યાવતું સ્તનતકુમારો જાણવા. હે ભગવનું ! પૃથિવીકાયિકો પછીના ભાવમાં આવી એક સમયે કેટલા અન્તક્રિયા કરે ? હે ગૌતમ ! જઘન્ય એક, બે અને ત્રણ અને ઉત્કર્ષથી ચાર અન્તક્રિયા કરે. એ પ્રમાણે અપ્લાયિકો પણ. ચાર, વનસ્પતિકાયિકો છે, પંચેન્દ્રિય તિર્યંચયોનિકો દસ, તિર્યંચશ્રીઓ દસ, મનુષ્યો દસ, મનુષ્યસ્ત્રીઓ વીશ, અન્તક્રિયા કરે. પિ00]હે ભગવન્! નૈરયિક નૈરયિકોથી નીકળી પછીના ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! નૈરયિક નૈરયિકોથી નીકળી પછીના ભાવમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે નિરંતર યાવતુ ચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવર્નરયિક નૈરયિકોથી નીકળી પછીના ભવમાં પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ન ઉત્પન્ન થાય. હે ભગવન્! જે નૈરયિકોથી નીકળી પછીના ભવમાં પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશ કરેલા ધર્મને શ્રવણરુપે પ્રાપ્ત કરે-સાંભલે ? હે ગૌતમ ! કોઈ પ્રાપ્ત કરે અને કોઈ ન પ્રાપ્ત કરે-હે ભગવન્! જે કેવળજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મને શ્રવણ રુપે પ્રાપ્ત કરે તે કેવલીએ કહેલા બોધિ-ધર્મને જાણે ? હે ગૌતમ! કોઈ જાણે અને કોઈ ન જાણે. હે ભગવન્! હે ભગવન્! જે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને જાણે તે તેની શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, રુચિ કરે? હે ગૌતમ! તે શ્રદ્ધા કરે પ્રતીતિ અને ચિ કરે. હે ભગવન્! જે શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે, પ્રતીતિ કરે, અને રૂચિ કરે તે અભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! ઉત્પન્ન કરે. હે ભગવન્! જે આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે તે શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન અને પોષધોપવાસ અંગીકાર કરવાને સમર્થ થાય ? હે ગૌતમ ! કોઈ સમર્થ થાય અને કોઈ સમર્થ ન થાય. હે ભગવન્! જે શીલ યાવતુ પોષધોપવાસ અંગીકાર કરવાને સમર્થ થાયતે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે ? હે ગૌતમ ! કોઈ ઉત્પન્ન કરે અને કોઈ ન ઉત્પન્ન કરે. હે ભગવન! જે અવધિજ્ઞાન ઉત્પન્ન કરે તે મુંડ થઈ અગારથી ગૃહસ્થાવાસથી અનગારપણું- અંગીકાર કરવાને સમર્થ થાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ભગવન્નરયિક નૈરયિકોથી નીકળી પછીના ભવમાં મનુષ્યોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ન ઉત્પન્ન થાય. હે ભગવન્! જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મને શ્રવણ રુપે પ્રાપ્ત કરે ? હે ગૌતમ! જેમ પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે કહ્યું તેમ કહેવું યાવતુ જે અવધિજ્ઞાનને ઉત્પન્ન કરે તે મુંડ-ત્યાગી થઈને અગારવાસથી અનગારીપણું સ્વીકારવાને સમર્થ થાય ? હે ગૌતમ ! કોઈ સમર્થ થાય અને કોઈ ન થાય. હે ભગવનું જે મુંડ થઈને અગારવાસથી અનગારીપણું સ્વીકારવાને સમર્થ થાય તે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે ? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન કરે અને કોઈ ન ઉત્પન્ન Page #176 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૦ 349 કરે. હે ભગવન્! જે મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન કરે તે કેવલજ્ઞાન ઉત્પન્ન કરે ? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન કરે અને કોઈ ન ઉત્પન્ન કરે. હે ભગવન્! જે કેવલજ્ઞાન ઉત્પન્ન કરે તે સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય અને સર્વ દુઃખનો અન્ત કરે? હે ગૌતમ! સિદ્ધ થાય, યાવતુ સર્વ દુખનો અન્ન કરે. હે ભગવન્! નૈરયિક-નૈરયિકમાંથી નીકળી પછીના ભાવમાં વ્યંતરાદિ દેવમાં ઉત્પન્ન થાય? ન થાય. પિ૦૧] હે ભગવન્! અસુરકુમારોથી નીકળી પછીના ભાવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભવમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે યાવદ્ સ્વનિતકુમારોમાં કહેવું. હે ભગવન્ ! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભાવમાં પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? હા ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ઉત્પન્ન ન થાય. હે ભગવન્! જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અપ્લાય અને વનસ્પતિકાયિક સંબંધે જાણવું. હે ભગવન્! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભવમાં તેજ સ્કાય, વાયુકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિદ્રિયોમાંઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. બાકીના પંચેન્દ્રિય તિર્યંચાદિ પાંચ દંડકમાં જેમ નૈરયિક કહ્યો તેમ અસુરકુમાર કહેવો. એ પ્રમાણે વાવતું નિતકુમારો કહેવા. ( પિ૦૨]હે ભગવન્! પૃથિવીકાયિક પૃથિકાયિકોથી નીકળી પછીના ભાવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુરકુમારોમાં યાવતું સ્તનતકુમારોમાં પણ જાણવું. હે ભગવન્! પૃથિકાયિક પ્રથિકાયિકોથી નીકળી પછીના ભાવમાં પ્રથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અપ્લાયિકથી માંડી ચઉરિન્દ્રિય સુધીમાં કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જેમ નૈરયિક સંબંધે કહ્યું તેમ કહેવું. વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકમાં પ્રતિષેધ કરવો. એ પ્રમાણે જેમ પૃથિવીકાયિક કહ્યો તેમ અપ્લાયિક પણ કહેવો. યાવતુ વનસ્પતિ કાયિક પણ કહેવો. હે ભગવન્! તેજસ્કાયિક તેજસ્કાયિકોથી નીકળી પછીના ભાવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુર કુમારોમાં યાવત્ સ્વનિતકુમારોમાં જાણવું. પૃથિવીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિદ્રયોમાં કોઈ ઉત્પન્ન થાય. હે ભગવનું જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીય ઉપદેશેલા ધર્મને શ્રવણ વડે પ્રાપ્ત કરે-હે ગૌતમ એ અર્થ સમર્થ નથી. હે ભગવન! તત્કાયિક તેજસ્કાયિકોથી નીકળી પછીના ભાવમાં પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ઉત્પન્ન ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને શ્રવણ વડે પ્રાપ્ત કરે-હે ગૌતમ ! કોઈ શ્રવણ કરે અને કોઈ શ્રવણ ન કરે. હે ભગવન્! તે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને જાણે? હે ગૌતમ એ અર્થ સમર્થ નથી.મનુષ્ય, વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનકિમાં ઉત્પત્તિ સંબંધે પૃચ્છા હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. જેમ તેજસ્કાયિક કહ્યો તેમ વાયુકાયિક પણ નિરંતર કહેવો. પિ૦૩ હે ભગવન્! બેઈન્દ્રિય બેઈન્દ્રિયોથી નીકળી અનન્તર-ભવમાં નૈરયિકો Page #177 -------------------------------------------------------------------------- ________________ 350 પન્નવણા - 20-503 માં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જેમ પૃથિવીકાયિકો સંબંધે કહ્યું છે તેમ કહેવું. પરતુ મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને યાવતું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન કરે. એ પ્રમાણે તેઈન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો પણ યાવતું મન:પર્યવ જ્ઞાનને ઉત્પન્ન કરે. તે કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે ? હે ગૌતમ! એ અર્થ સમર્થનથી. પ૦૪હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક પંચેન્દ્રિય તિર્યચોથી નીકળી પછીના ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ઉત્પન્ન ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ પ્રરુપેલા ધર્મનું શ્રવણ કરે? હે ગૌતમ! કોઈ શ્રવણ કરે અને કોઈ શ્રવણ ન કરે. જે કેવલી પ્રપિત ધર્મનું શ્રવણ કરે તે કેવલીએ પ્રપેલા ધર્મને જાણે ? હે ગૌતમ! કોઈ જાણે અને કોઈ ન જાણે. હે ભગવન! જે કેવલજ્ઞાની પ્રરુપિત ધર્મને જાણે તે તેની શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે અને રુચિ કરે ? હા ગૌતમ ! યાવતુ રુચિ કરે. હે ભગવન્! જે શ્રદ્ધા કરે પ્રતીતિ કરે અને અચિ કરે તે આભિ નિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! યાવતું ઉત્પન્ન કરે. હે ભગવન્! જે આભિનિ બોધિક જ્ઞાન શ્રુતજ્ઞાન અને અબધિજ્ઞાન ઉત્પન્ન કરે તે શીલ-બ્રહ્મચર્ય વ્રત યાવતુ સ્વીકારવાને સમર્થ થાય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુરકુમારમાં વાવતુ. સ્તનિકુમારમાં કહેવું. એકન્દ્રિય અને વિકલેન્દ્રિયોમાં પૃથિવીકાયિક કહ્યો તેમ કહેવો. પંચેન્દ્રિય તિર્યંચોમાં અને મનુષ્યોમાં નૈરયિકની પેઠે જાણવું. વ્યન્તર જ્યોતિષિક અને વૈમાનિકોમાં જેમ નૈરયિકોમાં પ્રશ્ન કર્યો તેમ કહેવું. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયની પેઠે મનુષ્ય સંબંધે પણ કહેવું. વ્યત્તર જ્યોતિર્ષિક અને વૈમાનિક અસરકુમારની પેઠે કહેવા. [પ૦૫] હે ભગવન્! રત્નપ્રભાકૃથિવીનો નૈરયિક રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી નીકળી પછીના ભવમાં તીર્થંકરપણું પામે? હે ગૌતમ! કોઈ પાસે અને કોઈ ન પામે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે રત્નપ્રભા પૃથિવીના નૈરયિકે તીર્થકર નામ ગોત્ર કર્મ બાંધ્યું છે, નિધન કર્યું છે, નિકાચિત કર્યું છે, પ્રસ્થાપિત કર્યું છે, નિવિષ્ટ, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત -ઉદયાભિમુખ અને ઉદયમાં આવ્યું છે, પણ ઉપશાન્ત કર્યું નથી તે રત્નપ્રભા પૃથિવીનો નૈરયિક રત્નપ્રભાવૃથિવીના નૈરયિકોથી નીકળી પછીના ભવમાં તીર્થંકરપણું પામે છે. જે રત્નપ્રભા પૃથિવીના નૈરયિક તીર્થંકર નામગોત્ર કર્મ બાંધ્યું નથી, યાવતુ ઉદયમાં આણેલું નથી, ઉપશાન્ત થયેલું છે, તે રત્ન પ્રભા પૃથિવીનો નિરયિક રત્નપ્રભા પૃથિવીના નૈરવિ કોથી નીકળી પછીના ભવમાં તીર્થકરપણું પામતો નથી.એ પ્રમાણે શર્કરાપભાથીયાવતુવાલુકપ્રભાના નૈરયિકોથી નીકળી તીર્થકરપણું પામે. પંકપ્રભા પૃથિવીથી નીકળી પછીના ભાવમાં તીર્થંકરપણું પામે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પણ અન્તક્રિયા કરે. ધૂમપ્રભ પૃથિવી સંબંધે પૃચ્છા. એટલે ત્યાંથી નીકળી તીર્થંકરપણું પામે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી, પરંતુ તે સર્વવિરતિ પ્રાપ્ત કરે. તમપ્રભા પૃથિવી સંબંધે પૃચ્છા. હે ગૌતમ એ અર્થ સમર્થ નથી, પરંતુ ત્યાંથી નીકળી દેશવિરતિ પ્રાપ્ત કરે. અધઃ સપ્તમ પૃથિવી -સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પરંતુ ત્યાંથી નીકળેલો સંશયત્ત્વ પ્રાપ્ત કરે. અસુરકુમાર સંબંધે પૃચ્છા. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ અંતક્રિયા કરે. એ પ્રમાણે નિરન્તર યાવતુ અપ્લાયિક સુધી જાણવું. હે ભગવન્! તેજસ્કાયિક તેજસ્કાયિકોથી નીકળી પછીના ભવમાં તીર્થકર પણું પામે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પણ કેવલ જ્ઞાનીએ કહેલા ધર્મનું શ્રવણ કરે. Page #178 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૦ ૩પ૧ એ પ્રમાણે વાયુકાયિક સંબંધે જાણવું. વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, પણ અન્તક્રિયા કરે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, અને ચઉરિન્દ્રિય સંબંધે પૃચ્છા. હે ગૌતમીએ અર્થ સમર્થ નથી.પણ મનઃસ્પર્યવ જ્ઞાન ઉત્પન્ન કરે. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વ્યન્તર અને જ્યોતિષિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ !એ અર્થ સમર્થ નથી, પણ અન્તક્રિયા કરે. હે ભગવન્! સૌધર્મ દેવ ચ્યવી પછીના ભાવમાં તીર્થકરપણું પામે ? હે ગૌતમ! કોઈ પામે અને કોઈ ન પામે. એ પ્રમાણે જેમ રત્નપ્રભા નૈરયિક સંબંધે કહ્યું તેમ સર્વાર્થસિદ્ધ દેવ સુધી કહેવું. પિ૦૬] હે ભગવનું ! રત્નપ્રભા પૃથિવીનો નૈરયિક રત્નપ્રભાના નૈરયિકોથી નીકળી પછીના ભાવમાં ચક્રવતિપર્ણ પામે? હે ગૌતમ ! કોઈ પામે અને કોઈ ન પામે. હે ભગવન! એમશા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેમ રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોના તીર્થકરપણા સંબંધે કહ્યું છે તેમ ચક્રવતિપણા સંબધે કહેવું. હે ભગવન્! શર્કરામભાનો. નિરયિક નીકળી પછીના ભવમાં ચક્રવતિપણું પામે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે નીચે સાતમી પૃથિવીના નૈરયિક સુધી કહેવું. તિર્યંચ અને મનુષ્ય સંબંધે પૃચ્છા. એટલે ત્યાંથી નીકળી ચક્રવર્તિપણે પામે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિક નીકળી ચક્રવર્તિપણે પામે ? હે ગૌતમ ! કોઈ પામે અને કોઈ ન પામે. એ પ્રમાણે બલદેવપણું પણ જાણવું. પરન્તુ એટલી વિશેષતા છે કે શર્કરા પ્રભાનો નરયિક પણ બલદેવપણું પામે. એ પ્રમાણે વાસુદેવપણું બે પૃથિવીથી અને અનુત્તરૌપપાતકિ સિવાયના વૈમાનિકોથી નીકળી પ્રાપ્ત કરે. બાકીના સ્થાનોથી આવી ન પ્રાપ્ત કરે. માંડલિકપણું નીચેની સાતમી નરકમૃથિવી, તેજસ્કાય અને વાયુકાય સિવાયના બાકીના સ્થાનોથી આવી પ્રાપ્ત કરે. ચક્રવર્તીના સેનાપતિ રત્ન, ગાથાપતિ. રત્ન, વાધરિત્ન, પુરોહિતરત્ન અને સ્ત્રીરત્ન સંબંધે એમ સમજવું. પરન્તુ તે અનુત્ત. રીપપાતિક સિવાયના બાકીના. 0ોનાથી આવીને થાય. અશ્વરત્નપણું અને હસ્તીરત્ન પણું રત્નપ્રભાથી આરંભી નિરંતર સહસ્ત્રાર સુધીના સ્થોનાથી આવી કોઈ પ્રાપ્ત કરે અને કોઈ ન પ્રાપ્ત કરે. ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દેડરત્ન, અનિરત્ન, મણિરત્ન, અને કાકણીરત્ન એઓનો આવી કોઈ પ્રાપ્ત કરે અને કોઈ ન પ્રાપ્ત કરે. ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દેડરત્ન, આમિરત્ન, મણિરત્ન, અને કાકણીરત્ન એઓનો અસુરકુમારથી આરંભી નિરન્તર ઈશાન સુધીના સ્થાનોથી આવીને ઉપપાત સમજવો. બાકીના સ્થાનોથી “એ અર્થ સમર્થ નથી' એમ પ્રતિષેધ કરવો. [પ૦૭ હે ભગવન્! દેવલોકમાં ઉત્પન્ન થતા અસંયત ભવ્ય-દેવલોકમાં ઉત્પન્ન થવાને યોગ્ય દ્રવ્યદેવો, અવિરાધિત સંયમવાળા જેમણે સંયમની વિરાધના કરી નથી એવા, વિરાધિત સંયમવાળા- અવિરાધિત દેશવિરતિવાળા, વિરાધિત દેશવિરતિ વાળા જેણે અસંજ્ઞી, તાપસો, કાંદપિકો, ચરક-પરિવ્રાજકો, કિલ્બિષિકો, તિર્યંચો, આજિ વકો, આભિયોગિકો અને દર્શનભ્રષ્ટ થયેલા-સ્વલિંગીઓમાં કોનો કયાં ઉપપાત કહ્યો છે? હે ગૌતમ ! અસંયત ભવ્ય દ્રવ્યદેવોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કૃષ્ટ ઉપર ના રૈવેયકોમાં અવિરાધિત સંયમવાળાનો જઘન્યથી સૌધર્મ કલ્પમાં અને ઉત્કૃષ્ટથી ! સર્વાર્થસિદ્ધમાં, વિરાધિત સંયમવાળાનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી સૌધર્મ કલ્પમાં, અવિરાધિત દેશવિરતિવાળાનો જધન્યથી સૌધર્મ કલ્પમાં અને Page #179 -------------------------------------------------------------------------- ________________ ઉપર પનવાલા * ૨૦-પ૦૭ ઉત્કર્ષથી અશ્રુત કલ્પ માં, વિરાધિત દેશવિરતિવાળાનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી જ્યોતિ ષિકોમાં, અસંજ્ઞીઓનો જઘન્યથી બન્નરોમાં અને ઉત્કર્ષથી ભવન વાસીમાં, તાપ સોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી જ્યોતિષિકોમાં, કાંદપિ કોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી સૌધર્મ કલ્પમાં, ચરક- પરિબ્રાજ- કોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી બ્રહ્મદેવલોકમાં, કિલ્બિષિકોનો જઘન્ય થી સૌધર્મ કલ્પમાં અને ઉત્કર્ષથી લાંતક કલ્પમાં, તિર્યંચોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી સહસ્ત્રાર કલ્પમાં, આજીવકોનો જઘન્યથી ભવનવાસીમાં અને ઉત્કર્ષથી અય્યત કલ્પ માં અને એ પ્રમાણે આભિયોગિકોનોપણ જાણવો. દર્શનથી ભ્રષ્ટ થયેલા સમ્યગ્દર્શન રહિત સ્વલિંગીઓનો જઘન્યથી ભવનવાસીઓમાં અને ઉત્કર્ષથી ઉપર ના રૈવેયકોમાં ઉપપાત કહ્યો છે. પ૦૮] હે ભગવન્! કેટલા પ્રકારનું અસંશી આયુષ કહ્યું છે? હે ગૌતમ! ચાર પ્રકારનું અસંગીઆયુષ કહ્યું છે. તે આ પ્રમાણે– નૈરયિક અસંગીઆયુષ, યાવત્ દેવ અસંજ્ઞીઆયુષ. હે ભગવન્! અસંજ્ઞી જીવ શું નૈરયિકનું આયુષ બાંધે યાવત્ દેવનું આયુષ બાંધે? હે ગૌતમ ! નૈરયિકનું પણ આયુષ બાંધે, યાવતું દેવનું આયુષ પણ બાંધે. નૈરયિકનું આયુષ બાંધતો જઘન્યથી દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ બાંધે. તિર્યંચનું આયુષ બાંધતો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ બાંધે. એ પ્રમાણે મનુષ્પાયુષ સંબંધે પણ જાણવું.દેવાયુષ નૈરયિકના આયુષની પેઠે જાણવું. હે ભગવન્! એ નૈરયિક અસંજ્ઞા આયુષ, યાવતુ દેવઅસંજ્ઞી આયુષમાં કોણ કોનાથી અલ્પ,બહાલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડું દેવઅસંજ્ઞી આયુષ છે, તેથી મનુષ્યઅસંજ્ઞી આયુષ અસંખ્યા તગુણ છે, તેથી તિર્યંચ અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગુણ છે, અને તેથી નૈરયિક અસંજ્ઞી આયુષ અસંખ્યાતગુણ છે. | પદ-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨૧-શરીર) [59] વિધિ-સંસ્થાન-શરીરનું પ્રમાણ, પુગલોનો ચય, પ શરીરોનો પરસ્પર સંબન્ધ, શરીરોનું દ્રવ્ય, પ્રદેશો અને દ્રવ્ય-પ્રદેશોવડે અલ્પબદુત્વ અને, શરીરની અવગાહનાનું અલ્પબદુત્વ. પિ૧ હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ! પાંચ શરીરો કહ્યાં છે. 1 ઔદારિક, 2 વૈક્રિય, 3 આહારક, 4 તૈજસ, અને પ કામણ. હે ભગવન્! ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનું છે. એકેન્દ્રિય ઔદારિક શરીર, યાવતુ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનું છે. પૃથિવીકાયએકેન્દ્રિયારિકશરીર, યાવતું વનસ્પતિકાય એકેન્દ્રિયદરિક શરીર, પૃથિવીકાયએકેન્દ્રિયદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. સુક્ષ્મપ્રથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર અને બાદર પૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર. સૂક્ષ્મપૃથિવીકાય એકેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ બે પ્રકારે છે. પર્યાયિ સૂક્ષ્મ પૃથિવીકાય ઔદારિક શરીર અને Page #180 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૧ 353 અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાય ઔદારિકશરીર. બાદર પૃથિવીકાય શરીર પણ એમજ જાણવું. એ પ્રમાણે યાવતુ વનસ્પતિકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર સમજવું. હે ભગવન્! બેઇન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. પર્યાપ્ત બેઈન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત બેઈન્દ્રિય ઔદારિક શરીર. એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય ઔદારિક શરીર જાણવું. હે ભગવન! પંચેન્દ્રિય દારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! બે પ્રકારનું છે. તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનું છે. જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિકશરીર, સ્થલચર તિર્યંચપંચેન્દ્રિય ઔદારિકશરીર, સ્થલચર તિર્યચપંચેન્દ્રિય ઔદારિક શરીર અને ખેચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઓદારિક શરીર કેટલા પ્રકારનું છે. સંમૂર્ણિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! સંમૂર્ણિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પર્યાપ્ત સંમૂર્ણિમ જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપ પ્ત જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. એ પ્રમાણે, ગર્ભજ જલચર સંબંધે જાણવું. હે ભગવન્! સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! બે પ્રકારનું છે. સંમૂર્ણિમ સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! સંમૂર્ણિમ સ્થલચર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય દારિક શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું છે. પર્યાપ્ત સંમર્ણિમ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપર્યાપ્ત સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર.એમ ગર્ભજ સંબંધે પણ જાણવું હેભગવન્! પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! બે પ્રકારનું છે. ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર અને ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિ ઔદારિક શરીર. હે ભગવન! ઉરપરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકાર છે. સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે. સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ પચેન્દ્રિય ઔદારિક શરીર અને ગર્ભજ ઉરપરિ સર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદરિક શરીર. સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલ ચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર બે પ્રકારનું છે. અપર્યાપ્તા સંમૂર્છાિમ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચે પંચેન્દ્રિય ઔદારિક શરીર અને પર્યાપ્ત સંમૂર્ણિમ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયા ઔદરિક શરીર. એ પ્રમાણે ગર્ભજ ઉરપરિસર્પના પણ ચાર ભેદ જાણવા. એમ ભુજપ રિસર્પના પણ સંમૂર્ણિમ. ગર્ભજ, પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદો સમજવા. ખેચર બે પ્રકારના છે-જેમકે સંભૂમિ અને ગર્ભજ. સંમૂઈિમ બે પ્રકારના કહ્યા છે, જેમકે પર્યાપ્તા અને અપર્યાપ્તા. ગર્ભજ પણ પર્યાપ્તા અને અપર્યાપ્ત એ બે પ્રકારના છે. હે ભગવનું ! 2i3) Jareducation International Page #181 -------------------------------------------------------------------------- ________________ 354 પનવાણા - 21-10 મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકારે છે. સંમૂર્ણિમ મનુષ્ય પંચેન્દ્રિય ઔદ્યરિક શરીર અને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય દારિક શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! બે પ્રકારે છે. પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર અને અપયત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર. હે ભગવન્! ઔદારિક શરીર કેવા સંસ્થાન આકારવાળું છે? હે ગૌતમ! અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. એકેન્દ્રિય ઓદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! અનેક પ્રકારનાં સંસ્થાનવાળું છે. હે ભગવન્! પૃથિવીકાયિક એકન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! મસૂરના ચંદ્રકાર અર્ધ ભાગના સંસ્થાનવાનું છે. એ પ્રમાણે સૂક્ષ્મ પૃથિવીકાયિક અને બાદર પૃથિવીકાયિકનું સંસ્થાન જાણવું. એમ પયા અને અપર્યાપ્તાનું પણ સમજવું. હે ભગવન્! અકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ! સિબુકબિન્દુ-જેવા સંસ્થાનવાળું છે. એમાં સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા સંબંધે જાણવું. હે ભગવન્! તેજસ્કાયિક એકેન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! સોયના સમૂહના જેવા સંસ્થાનવાળું છે. એ પ્રમાણે સૂક્ષ્મ, બાદર, પયસા અને અપર્યાપ્તા સંબંધે જાણવું. વાયુકાયિકોનું શરીર પતાકાના જેવા સંસ્થાનવાળું છે. એમ સૂક્ષ્મ બાદર, પતિ અને અપર્યાપ્તાનું શરીર જાણવું. વનસ્પતિકાયકોના શરીર અનેક પ્રકારના સંસ્થાનવાળાં છે. એમ સૂક્ષ્મ, બાદર, પતિ અને અપયતાનું શરીર જાણવું. હે ભગવન્! બેઇન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે.એમ સૂક્ષ્મ બાદર,પર્યાપ્તા અને અપર્યાપ્તાનું શરીર જાણવું હે ભગવનું ! બેઈન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ! તે હુંડ સંસ્થાન વાળું છે. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તાનું શરીર પણ સમજવું. એ પ્રમાણે તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયના શરીરો પણ જાણવાં. હે ભગવનું છે પંચેન્દ્રિય તિર્યંચ ઔદારિત શરીર કેવા સંસ્થાનવાળું છે ? હે ગૌતમ ! છ પ્રકારના સંસ્થાનવાળું છે. સમચતુરઅસંસ્થાનવાળું યાવતુ હુંડ સંસ્થાનવાળું. એ પ્રમાણે પતિ અને અપયક્તિાનું શરીર જાણવું. હે ભગવનું સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! તે હંડક સંસ્થાનવાળું છે. એમ પર્યાપ્તિ અને અપર્યાપ્તાનું શરીર પણ જાણવું. હે ભગવન્! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! તે છ પ્રકારના. સમચતુરસ, યાવતુ-હૂંડસંસ્થાનવાળું. એમ પયમાં અને અપર્યાપ્તા શરીર સંબંધે જાણવું. એ પ્રમાણે ઔધિક-સામાન્ય તિર્યંચોના નવ આલાપકો થાય છે. હે ભગવન! જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ! છ પ્રકારના સંસ્થાનવાળું. સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું વાવતું હુંડસંસ્થાનવાળું. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તાનું શરીર જાણવું 3. સંમૂર્ણિમ જલચરો હુંડસંસ્થાનવાળા છે. એના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમજ સમજવા. ગર્ભજ જલચરો છ પ્રકારના સંસ્થાનવાળા છે. એ પ્રમાણે પર્યાપ્તા અને અપર્યાપ્તા પણ જાણવું. એમ સ્થલચરોના પણ નવ સૂત્રો જાણવી. ચતુષ્પદ સ્થલચરોના, ઉરપરિસર્પ સ્થચરોના અને ભુજપરિસર્પ સ્થલ ચરોના પણ નવ સૂત્રો જાણવા. એ રીતે ખેચરોના પણ નવ સૂત્રો જાણવાં. પરન્તુ બધે સંમૂર્ણિમ હુંડસંસ્થાનવાળા કહેવા. અને બીજા ગર્ભજ છ એ સંસ્થાનોમાં હોય છે. એટલે Page #182 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૧ 355 તેઓને છ સંસ્થાનો હોય છે. મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર કેવા પ્રકારના સંસ્થાન વાળું હોય છે ? હે ગૌતમ ! છ પ્રકારના સંસ્થાનવાળું હોય છે. તે આ પ્રમાણે- સમચતુર સંસ્થાનવાળું. યાવતુ હું સંસ્થાન વાળું. પર્યાપ્તા અને આપણા શરીર પણ એમજ જાણવાં. ગર્ભજના તથા ગર્ભજ પર્યાપ્તા અને અપર્યાપ્તાના એમજ સમજવાં. સંમૂર્ણિમ મનુષ્યો સંબંધે પૃચ્છા, હે ગૌતમ! તેઓ હંડસંસ્થાનવાળા હોય છે. 1 [12] હે ભગવનદારિકની શરીરની કેટલી મોટી શરીરાવગાહનાકહીછે ? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર યોજન પ્રમાણે કહી છે. એકેન્દ્રિય ઔદારિક શરીરની અગાહના પણ જેમ ઔધિકસામાન્ય ઔદારિક શરીરની અવગાહના કહી છે તેમ જાણવી. હે ભગવન્! પૃથિવી કાયિક એકેન્દ્રિય ઔદ્યારિક શરીરની કેટલી મોટી શરીરાવગાહના છે ? હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. એમ પયા અને અપયાની પણ જણવી. એ પ્રમાણે સૂક્ષ્મ, પર્યાપ્તા અને અપર્યાપ્તા તથા બાદર પયક્તિા અને અપ યતાની પણ અવગાહના જાણવી. એ પ્રમાણે એ નવ ભેદ પૃથિવીકાયિકાયિકોના કહ્યા તેમ અપ્લાયિકો, તેજસ્કાયિકો અને વાયુકાયિકોના પણ કહેવા. હે ભગવન્! વનસ્પતિ કાયિક ઔદારિક શરીરની કેટલી મોટી શરીરવગાહના છે ? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી કાંઇક અધિક હજાર યોજન પ્રમાણ હોય છે. અપયા જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ, પર્યાપ્તાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર યોજન પ્રમાણ, બાદરની. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર યોજન હોય છે. પર્યાપ્તાની પણ એમજ જાણવી. અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાત મો ભાગ સમજવી. સૂક્ષ્મ, પર્યાપ્તા અને અપઢિા ત્રણેની શરીરાવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણવી. હે ભગવન્! બેઈન્દ્રિય ઔદારિક શરીર ની કેટલી મોટી શરીરાવગાહના હોય છે ? હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણે હોય છે. એમ બધા સ્થળે અપયાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. પર્યાપ્તાની અવગાહના જેમ સામાન્ય બેઇન્દ્રિય ઔદારિક શરીરની કહી છે તેમ જાણવી, એ પ્રમાણે તે ઇન્દ્રિયની ત્રણ ગાઉ અને ચઉરિન્દ્રિયની ચાર ગાઉ શરીરવગાહના હોય છે. પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કછ હજાર યોજન પ્રમાણ હોય છે. એમ સંમૂર્ણિમાની અને ગર્ભજની પણ જાણવી. એમ નવ ભેદ કહેવા. એ પ્રમાણે જલચરની પણ અવગાહના હજાર યોજન પ્રમાણ જાણવી અને તેના નવ ભેદ કહેવા. સ્થલચરના પણ નવ ભેદ કહેવા. તેની ઉત્કૃષ્ટ અવગાહના છ ગાઉ પ્રમાણ છે. પર્યાપ્તાની પણ ઉત્કૃષ્ટ એ પ્રમાણે છ ગાઉની હોય છે. એમ સંમૂર્ણિમ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ ગાઉપૃદ્ધવ જાણવી. ગર્ભજ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ છ ગાઉ, ઔધિકસામાન્ય ચતુષ્પદ, પ્રયતા અને ગર્ભજ પર્યતાની પણ ઉત્કૃષ્ટ છ ગાઉ, સંમૂર્ણિમ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ ગાઉપૃથક્તવ, એ પ્રમાણે ઉરપરિસર્પની પણ ઔધિક, ગર્ભજ અને પર્યાપ્તાની હજાર યોજન જાણવી. સંમૂઈિમની યોજના પૃથક્વ, ભુજપરિસર્પ ઔધિક અને ગર્ભજની પણ ઉત્કૃષ્ટ ગાઉઍક્તવ, સંમૂઈિમની ધનુષ પૃથક્વ, ખેચર ઔધિક, ગર્ભજ અને સંમૂર્ણિમ ત્રણેની ઉત્કૃષ્ટ ધનુષપૃથક્વ જાણવી. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ પુનવણા - 21-13 [પ૧૩-૫૧૪ હજાર યોજન, છ ગાઉ અને હજાર યોજન (ગર્ભજ જલચર, ચતુષ્પદ અને ઉરપરિસર્પની) જાણવી. ભુજપરિસર્પની ગાઉથત્ત્વ અને પક્ષીઓની ધનધ્યપ્રથર્વ અવગાહના હોય છે. અને સંમૂર્ણિમ (જલચરો, ચતુષ્પદ સ્થલચરો અને ઉરપરિસ) ઉંચાઇમાં હજાર યોજન, ગાઉપૃથક્ત અને યોજન પૃથક્ત હોય છે. સંમૂર્ણિમ (ભુજપરિસર્પ અને પક્ષીઓ) બન્નેનું ધનુષપૃથક્ત પ્રમાણ છે. ( [૧૫હે ભગવન્! મનુષ્ય ઔદારિક શરીરની કેટલી મોટી શરીરાવગાહના કહી છે? હે ગૌતમ ! જધન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ હોય છે. એ પ્રમાણે અપયક્તિાઓની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. સંમૂર્ણિમાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. ગર્ભજ અને પર્યાપ્તાઓની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે. પિ૧૬] હે ભગવન્! વૈક્રિય શરીર કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે છે. એકેન્દ્રિય વૈક્રિય શરીર અને પંચેન્દ્રિયવૈક્રિય શરીર. જો એકેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે અવાયુકાયિક-એકેન્દ્રિય વૈક્રિય શરીર છે? હે ગૌતમ ! વાયુકાયિક એકેન્દ્રિય ક્રિય શરીર છે, પણ અવાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર નથી. જો વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે? હે ગૌતમ! સૂક્ષ્મ વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર નથી, પણ બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે. જે બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્ત બાદર : વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે કે અપર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે ? હે ગૌતમ ! પર્યાપ્ત બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર છે, પણ અપ યતા બાદર વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર નથી. જો પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે કે યવ દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે? હે ગૌતમ! તેમજ છે. જો નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું રત્નપ્રભાથિવી નૈરયિક પંચે દ્રિય વૈક્રિય શરીર છે કે યાવતું નીચેની સાતમી નરક પૃથિવીનૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે? હે ગૌતમ! તેમજ છે. જો રત્નપ્રભા પૃથિવીના નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્ત રત્નપ્રભા નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે કે અપર્યાપ્તા રત્નપ્રભા નૈરયિક પંચેન્દ્રિય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે? હે ગૌતમ ! તેમજ છે. એ પ્રમાણે યાવતુ નીચેની સાતમી નરક પૃથિવી સુધી બન્ને પ્રકારનો ભેદ કહેવો. જે તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય કે ગર્ભજ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય. જો ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય, પણ ગર્ભ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય. જો ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય તો શું સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અસંખ્યાતા વરસના આયુષવાળા. ગર્ભજ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના આયુષ્યવાળા. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈકિય શરીર હોય પણ અસંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો સંખ્યાતા વરસના આયુષવાળા. Page #184 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૧ 357 ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અપર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! પતિ સંખ્યાતા વરસના. આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, પણ અપયા સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંખ્યાતા વરસના આયુષ વાળા જલચર ગર્ભજ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, સંખ્યાતા વરસના આયુષ વાળા સ્થલચર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે સંખ્યાના વરસના આયુષ વાળા ખેચર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના. આયુષવાળા જલચર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય, સંખ્યાતા વરસના આયુષવાળા સ્થલચર ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર પણ હોય, અને સંખ્યાતા વરસના આયુષવાળા ખેચર ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર પણ હોય. જો જલચર સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્ત જલચર સંખ્યાતા સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ પંચે-ન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય? હે ગૌતમ! પપ્પા જલચર સંખ્યાતા વરસના આયુષ વાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર હોય,પરન્તુ અપર્યાપ્ત જલચર સંખ્યાતા વરસના આયુષ વાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ વૈક્રિય શરીર ન હોય. જે સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકો યાવતુ વૈક્રિય શરીર છે તો શું ચતુષ્ટ યાવતું શરીર હોય કે પરિસર્પ યાવતુ વૈક્રિય શરીર હોય? હે ગૌતમ ! ચતુષ્પદ યાવતુ વૈક્રિય શરીર હોય અને પરિસર્પ યાવતુ વૈક્રિય શરીર પણ હોય. એ પ્રમાણે બધાને જાણવું. ખેચર પયાને હોય, અપયતાને ન હોય. જે મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંમૂછિમ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ! સંમૂછિમ મનુષ્ય પંચેન્દ્રિય વૈકિય શરીર ન હોય, પણ ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈકિય શરીર હોય, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અન્તર્લીપના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! કર્મભૂમિના મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય,પણ અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય અને અત્તદ્વપના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જે કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય વૈક્રિય શરીર હોય કે અસંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય? હે ગૌતમ ! સંખ્યાતા વરસના આયુષવાળા કર્મ ભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, પણ અસંખ્યાતા વરસના આયુષ વાળા કર્મ ભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો સંખ્યાતા વરસના આયુષ વાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પયપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અપર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈકિય શરીર હોય ? હે ગૌતમ ! પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર ન હોય. જો દેવ પંચેન્દ્રિય વૈકિય શરીર છે તો શું Page #185 -------------------------------------------------------------------------- ________________ હ૫૮ પન્નવણા - 21-516 ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, યાવતુ વૈમાનિકો દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ ! ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય, યાવતુ વૈમાનિકો દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય. જે ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈકિય શરીર હોય કે યાવતુ સ્વનિકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય? હે ગૌતમ ! અસુરકુમાર, યાવતુ નિકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય. જો અસુકુમાર દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પર્યાપ્તા અસુરકુમાર દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અપર્યાપ્તા અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીર હોય?હે ગૌતમ! પર્યાપ્તા અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય અને અપયક્તિા અસુર કુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય. એ પ્રમાણે યાવત્ સ્વનિકુમાર સુધી બે ભેદ જાણવા. એમ આઠ પ્રકારના વ્યસ્તરો અને પાંચ પ્રકારના જ્યોતિષિ કોને જાણવું વૈમાનિકોબે પ્રકારના છે કલ્પપપ અને કલ્પાતીત, તેમાં કલ્પોપપત્ર બાર પ્રકાર ના છે, અને તેઓના પણ પર્યાપ્ત અને અપર્યાપ્તા એમ બે પ્રકારના જાણવા. કલ્પાતીત બે પ્રકારના છે-રૈવેયકો અને અનુત્તરીયપાતિક. રૈવેયકો નવ પ્રકારના છે. અનુત્તરીપપા તિક પાંચ પ્રકારના છે, એઓના પતિ અને અપર્યાપ્તા, અભિલાપથી બે ભેદ જાણવા. પ૧૭] હે ભગવન્! વૈક્રિય શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે ? હે ગૌતમ અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. હે ભગવન્! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! પતાકાના આકાર જવા સંસ્થાનવાળું છે. હે ભગવન ! નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે ? હે ગૌતમ ! નરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર બે પ્રકારનું છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. બંને હૂંડ સંસ્થાનવાળા છે. રત્નપ્રભાકૃથિવી નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! બે પ્રકારનું ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. હંડસંસ્થાનવાળા છે. એ પ્રમાણે વાવતુ નીચેની સાતમી નરક પૃથિવીના નૈરયિકનું વૈક્રિય શરીર જાણવું. હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. એ પ્રમાણે યાવતુ જલચરો, સ્થલચરો અને ખેચરોનું પણ જાણવું. સ્થલચરોમાં ચતુષ્પદ અને પરિસર્પોનું, પરિસપમાં ઉરપરિસપો અને ભુજપરિસર્પોનું પણ એમજ જાણવું. એમ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર સંબધે પણ જાણવું. હે ભગવન્! અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા આકાર વાળું છે? હે ગૌતમ! અસુરકુમાર દેવોનું શરીર બે પ્રકારનું છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવધારણીય શરીર છે તે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું કહ્યું છે. અને જે ઉત્તર વૈક્રિય શરીર છે તે અનેક પ્રકારના આકારવાળું છે. એ પ્રમાણે યાવતુ ખનિત કુમાર દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર જાણવું. એમ બન્તર સંબધે પણ સમજવું. પરન્તુ સામાન્ય વ્યન્તર સંબધે પ્રશ્ન કરવો. એમ સામાન્ય જ્યોતિર્ષિક સંબધે પણ જાણવું. એ પ્રમાણે સૌધર્મ યાવતુ અય્યત દેવ વૈક્રિય શરીર સંબધે જાણવું.હે ભગવન્! રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! રૈવેયક દેવોને એક ભવધારણીય શરીર છે, અને તે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું છે. એ પ્રમાણે અનુત્તરૌપપાતિકને પણ સમજવું. Page #186 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૧ 359 [518] હે ભગવન! વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક લાખ યોજન પ્રમાણ કહી છે. હે ભગવન્! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરાવગાહના કહી છે? હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. હે ભગવનું ! નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરા વાહના કહી છે? હે ગૌતમ ! તેઓની બે પ્રકારની શારીરાવગાહના છે. ભવધારણીય અને ઉત્તર ક્રિય. તેમાં જે ભવ ધારણીય શરીરવગાહના છે તે જઘન્યથી અંગલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કર્ષથી પાંચસો ધનુષ પ્રમાણ છે. અને જે ઉત્તર વૈક્રિય શરીરવગાહના છે તે જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ હાર ધનુષ છે. હે ભગવનું ! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોની કેટલા મોટી શરીરાવ ગાહના કહી છે ? હે ગૌતમ! બે પ્રકારની કહી છે. તે આ પ્રમાણે-ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમ ભાગ અને ઉત્કૃષ્ટ સાત ધનુષ ત્રણ હાથ અને છ અંગુલ છે. અને જે ઉત્તર વૈક્રિય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો સંખ્યતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ છે. શર્કરા પ્રભા સંબંધે પૃચ્છ. હે ગૌતમ ! યાવતુ તેમાં જે ભવધારળીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ પ્રમાળ છે અને જે ઉત્તર વૈક્રિય અવગાહના છે તે જગન્યથી સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એકત્રીસ ધનુષ અને એક હાથ છે. તાલુકાપ્રભાની ભવધારણીય અવગા હના એકત્રીસ ધનુષ અને એક હાથ અને ઉત્તરવક્રિય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ છે. પંકપ્રભાની ભવધારણીય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ અને ઉત્તર વૈક્રિય અવગાહના એકસો પચીશ ધનુષ પ્રમાણ છે. ધૂમપ્રભાની ભવધારણીય અવગાહના એકસો પચીશ ધનુષ અને ઉત્તર વૈક્રિય અવગાહના અઢીસો ધનુષ પ્રમાણ છે. તમપ્રભાપૃથિવીની ભવધારણીય અવગાગના અઢીસો ધનુષ અને ઉત્તર ક્રિયે અવગાહના પાંચસો ધનુષ પ્રમાણ છે. નીચેની સાતમી નરકમૃથિવીની ભવધારણીય અવગાહના પાંચસો ધનુષ વૈક્રિય અવગાહના હજાર ધનુષ પ્રમાણ છે એમ ઉત્કર્ષથી જાણવી. જઘન્યથી ભવધારણીય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્તરક્રિયા અંગુલનો સંખ્યામાં ભાગ સમજવો. હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે. હે ગૌતમ ! જઘન્યથી અંગુલની સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ યોજન શતપૃથ qબસોથી નવસો યોજન હોય છે. હે ભગવન્! મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે ? હે ગૌતમ ! જઘન્યથી અંગુલની સંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક એક લાખ યોજન પ્રમાણ કહી છે. અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિયના વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે ? હું ગૌતમ ! અસુરકુમાર દેવોને બે પ્રકારની શરીરવગાહના કહી છે. તે આ પ્રમાણેભવધારણીય અને ઉત્તરક્રિય. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યા તમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથ પ્રમાણ હોય છે. અને જે ઉત્તરવૈક્રિય છે તે જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ યોજન પ્રમાણ છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ 360 પનવા - 21-118 એ પ્રમાણે વાવતુ સ્વનિત કુમાર સુધી જાણવું. એમ સામાન્ય વ્યત્તર, જ્યોતિષિકો અને સૌધર્મ-ઇશાન દેવોને જણવું. એમ યાવતુ અશ્રુત દેવલોક સુધી ઉત્તર વૈક્રિય સમજવું. પરન્તુ સનત્યુ મારને ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ છ હાથ પ્રમાણ હોય છે. એમ માહેન્દ્ર દેવલોકને વિષે પણ સમજવું. બ્રહ્મલોક અને લાત્તકને વિશે પાંચ હાથ, મહાશુક્ર અને સહસ્ત્રારને વિશે ચાર હાથ, આનત, પ્રાણત, આરણ અને અશ્રુતમાં ત્રણ હાથ પ્રમાણ જાણવી. રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી અવગાહના કહી છે? હે ગૌતમ ! રૈવેયક દેવોને એક ભવધારણીય શરીરાવગાહના કહી છે, અને તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ બે હાથ પ્રમાણ હોય છે. એ પ્રમાણે અનુત્તરૌપપાતિક દેવોને પણ જાણવું. પરન્તુ તેઓનું વૈક્રિય શરીર એક હાથ પ્રમાણ છે. પ૧૯] હે ભગવન્! આહારક શરીર કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! એક આકારવાળું કહ્યું છે. જો એક આકારવાળું છે તો શું મનુષ્ય આહારક શરીર છે કે અમનુષ્ય આહારક શરીર છે? હે ગૌતમ ! મનુષ્ય આહારક શરીર છે પણ અમનુષ્ય આહારક શરીર નથી. જો મનુષ્ય આહારક શરીર છે તો શું સંમૂર્ણિમ મનુષ્યહારક શરીર હોય કે ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય? હે ગૌતમ ! ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે. જો ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, અકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે અન્ત દ્વપના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય ? હે ગૌતમ ! ફક્ત કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય સંબન્ધી આહારક શરીર છે તો શું સંખ્યાત વરસના આયુષ વાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે અસંખ્યાત વરસના આયુષ વાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય ? હે ગૌતમ ! માત્ર સંખ્યાત વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, જે સંખ્યાના વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય તો શું પMિા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે અપયક્તિા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય ? હે ગૌતમ ! માત્ર પર્યાપ્તા સંખ્યાતા વરસના. આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, જે પર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ કે સસ્પેશ્મિધ્યાદષ્ટિ પર્યાપ્તા સંખ્યાતા વરસ ના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય ? હે ગૌતમ ! સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહા રક શરીર હોય, પણ મિથ્યાદષ્ટિ પ્રયતા અને સમ્માશ્મિટ્યાદ િપયતા સંખ્યાતા વરસ ના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય. જો સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારફ શરીર છે તો શું સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય, અસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે સંયતાસંયત સમ્યગ્દષ્ટિ Page #188 -------------------------------------------------------------------------- ________________ 361 પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળાકર્મભૂમિના ગર્ભજ મનુષ્ય આહારશરીરહોય ? હે ગૌતમ ! ફક્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તા સંખ્યાતાયુષ્ક ગર્ભજ કર્મભૂમિ મનુષ્ય આહારક શરીર હોય. જો પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પણ સંખ્યાતાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે ઋદ્ધિને અપ્રાપ્ત પ્રમત્ત સંયમ સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુષ્ક કર્મભૂમિ જ મનુષ્ય આહારક શરીર હોય? હે ગૌતમ ! ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્તસંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુષ્ક કર્મભૂમિજ નેજ ગર્ભજ આહારક શરીર હોય, હે ભગવન્! આહારક શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! એક સમચતરસ્ત્ર સંસ્થાનવાળું છે. હે ભગવન્! આહારક શરીરની કેટલી મોટી શરીરવગાહના છે ? હે ગૌતમ ! જઘન્યથી કાંઈક ન્યૂન એક હાથ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ એક હાથ હોય છે. સંખ્યાતાયુષ્ક કર્મભૂમિજ મનુષ્ય આહારકશરીર ન હોય, તેમ સંયતા સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુદ્ધ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર ન હોય. જો સંયત સમ્યગદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર છે તો શું પ્રમત્તસંયત પર્યાપ્ત સમ્યગ્દષ્ટિ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય કે અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતાયુદ્ધ કર્મ ભૂમિજ ગર્ભજ મનુષ્ય આહારક શરીર હોય ? હે ગૌતમ ! પ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્ત સંખ્યાતા યુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યને જ આહારક શરીર હોય. [20] હે ભગવન્! તેજસ શરીર કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. એકેન્દ્રિય તૈજસ શરીર, યાવતુ પંચેન્દ્રિય તેજસ શરીર. હે ભગવન્! એકેન્દ્રિય તૈજસ શરીર કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનું છે. પૃથિવીકાયિક, યાવતું વન સ્પતિકાયિક એકેન્દ્રિય તૈજસ શરીર. એ પ્રમાણે જેમ ઔદા રિક શરીરનો ભેદ કહ્યો તેમ તૈજસ શરીરનો પણ ચઉરિદ્રિય જીવો સુધી ભેદ કહેવો. હે ભગવન્! પંચેન્દ્રિય તેજસ શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! ચાર પ્રકારે છે. નૈરયિક તેજસ શરીર, યાવતુ-દેવ તૈજસ શરીર. નૈરયિકોના વૈક્રિય શરીર સંબંધે બે ભેદ કહ્યા છે તેમ તૈજસ શરીર સંબંધે કહેવા. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને જેમ ઔદારિક શરીર સંબંધે ભેદ કહ્યો છે તેમ કહેવો અને દેવોને વૈક્રિય શરીરનો ભેદ કહ્યો છે તેમ સવર્થિસિદ્ધ સુધી કહેવો હે ભગવન્ તૈજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. હે ભગવન્! એકેન્દ્રિય તૈજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે ? હે ગૌતમ ! અનેક પ્રકારના. પૃથિવીકાયિક એકેન્દ્રિય તેજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે ? હે ગૌતમ! મસૂરના ચંદ્રકાર અર્ધભાગના સંસ્થાન જેવું છે. એ પ્રમાણે ઔદારિક સંસ્થા નોને અનુસરે પાવતુ ચઉરિન્દ્રિય જીવો સુધી કહેવું. હે ભગવન્! નરયિકોનું તેજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાનું છે ? હે ગૌતમ જેમ વૈક્રિય શરીર કહ્યું તેમ કહેવું. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને જેમ એઓને જે પ્રમાણે ઔદારિક શરીર કહ્યું છે તેમ કહેવું. હે ભગવનુ દેવોને તૈજસ શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌમત ! જેમ વૈક્રિય શરીર સંબંધે કહ્યું છે તેમ યાવતુ અનુત્તરૌપપાતિક સુધી કહેવું. fપર૧] હે ભગવન્! મારણાન્તિકસમુદ્દાત વડે યુક્ત જીવના તૈજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય? હે ગૌતમ ! વિખંભ- અને બાહલ્યમાં શરીર પ્રમાણ Page #189 -------------------------------------------------------------------------- ________________ 362 પન્નવાસા - 21-521 માત્ર, અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ લોકાન્ત સુધી હોય. મારણાત્તિક સમુદ્દઘાત વડે યુક્ત એકેન્દ્રિય જીવના તૈજસ શરીરની કેટલી મોટી શરીરાવગાહના હોય ? હે ગૌતમ ! એમજ સમજવી. એ પ્રમાણે યાવતુ-પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક સુધી જાણવી. હે ભગવનું મારણાન્તિક સમુદ્દાત વડે યુક્ત બેઇન્દ્રિય જીવની કેટલી મોટી શરીરવગાહના હોય ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર, લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ તીરછા લોકથી માંડી લોકાત્ત સુધીની હોય છે. એ પ્રમાણે યાવતુ ચઉરિન્દ્રિય સુધી જણવું. હે ભગવન્! મારણાત્તિક સમુદ્દાત વડે યુક્ત નૈરયિકના તૈજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જઘન્યથી કંઈક અધિક એક હજાર યોજન અને ઉત્કૃષ્ટ નીચે સાતમી નરકમૃથિવી સુધી, તીરછું સ્વયંભૂરમણ સમુદ્ધ પર્યન્ત અને ઊર્ધ્વ લોકમાં પડકવનમાં પુષ્કરિણી સુધી હોય છે. હે ભગવનું ! મારણાન્તિક સમુદ્દઘાતવડે યુક્ત પંચેન્દ્રિય તિર્યંચના તૈજસ શરીરની કેટલી મોટી અવગાહના હોય ? હે ગૌતમ! જેમ બેઈન્દ્રિયના શરીરની કહી છે તેમ જાણવી. હે ભગવન્! મરણસમુદ્દઘાત વડે યુક્ત મનુષ્યના તૈજસ શરીરની કેટલી મોટી શરીરાવગાહના હોય ? હે ગૌતમ ! સમય ક્ષેત્ર-મનુષ્ય ક્ષેત્રથી માંડી લોકાન્ત સુધીની હોય છે. હે ભગવન્! મરણ સમુદ્રઘાત વડે યુક્ત અસુરકુમારના તૈજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય છે? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઇમાં શરીરપ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ નીચે થાવ, ત્રીજી નરકથિવીના હેઠેના ચરમાત્ત સુધી, તીર છું યાવતું સ્વયંભૂરમણ સમુદ્રના બહારની વેદિકાના અન્ત સુધી અને ઉપર ઈષ~ામ્ભારા પૃથિવી સુધી હોય છે. એમ યાવતુ ખનિતકુમારના તૈસ શરીરની અવગાહના છે. વ્યન્તર, જ્યોતિર્ષિક, સૌધર્મ અને ઈશાન દેવોને એમજ સમજવું. હે ભગવન્! મારણાત્તિક સમુદુઘાત વડે યુક્ત સનકુમાર દેવના તૈજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય છે ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ અને લિંબાઈમાં જઘન્યથી અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચે યાવતું મહાપાતાલ કલશના બીજા ત્રિભાગ-બે તૃતીયાંશ સુધી, તીરછું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઉપર અશ્રુત દેવલોક સુધી હોય છે. એ પ્રમાણે વાવતું સહસ્ત્રાર દેવના તૈસ શરીરની અવગાહના જાણવી. હે ભગવન્! મારણાત્તિક સમુદ્રઘાત વડે યુક્ત આનત દેવના તૈજસ શરીરની કેટલી મોટી અવગાહના હોય છે? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઇમાં શરીરપ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ યાવતું અધોલૌકિક ગ્રામ સુધી તથા તીરછું યાવતુ મનુષ્યક્ષેત્ર અને ઊર્ધ્વ અય્યત દેવલોક સુધી હોય છે. એ પ્રમાણે આરણ દેવ સુધી જાણવું. અય્યત દેવને એમજ સમજવું. પરન્તુ ઉપર પોત પોતાના વિમાન સુધી હોય છે. હે ભગવન્! મરણ સમુદ્દાત વડે યુક્ત રૈવેયક દેવના તૈક્સ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઈમાં શરી પ્રમાણ અને લબાઈમાં જઘન્યથી વિદ્યાધરની શ્રેણિ પર્યન્ત તથા ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી હોય છે. તીર છું યાવતું મનુષ્યક્ષેત્ર પર્યન્ત અને ઉપર યાવતુ પોત પોતાના વિમાન સુધી હોય છે. અનુત્તરૌપપાતિકને પણ એમ જ સમજવું. હે ભગવન્! Page #190 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૧ 363 કામણ શરીર કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારે છે. એકેન્દ્રિય કામણશરીર, થાવત્ પંચેન્દ્રિય કામણ શરીર. એ પ્રમાણે જેમ તૈજસ શરીરનો ભેદ, સંસ્થાન અને અવગાહનાં કહી છે તેમ બધું યાવતુ અનુત્તરપપાતિક સુધી કહેવું. પિ૨૨] હે ભગવન્! ઔદારિક શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવી એકઠા થાય છે ? હે ગૌતમ વ્યાઘાત-ના અભાવે છ દિશાથી આવી, વ્યાઘાતને આશ્રયી કદાચ ત્રણ દિશાથી, કાચ ચાર દિશાથી અને કદાચ પાંચ દિશાથી આવી એકઠા થાય છે. હે ભગવન્! વૈક્રિય શરીરના પુદ્ગલો કેટલી દિશાથી આવી ચયને પ્રાપ્ત થાય છે?હેગૌતમ ! અવશ્ય છ દિશાથી આવી એકઠા થાય છે. એ પ્રમાણે આહારક શરીર સંબંધે પણ જાણવું. તૈજસ અને કાર્મણ શરીરને ઔદારિક શરીરની પેઠે જાણવું. હે ભગવનું ! ઔદારિક શરીરના પુગલો કેટલી દિશાથી આવી ઉપચયને પ્રાપ્ત થાય છે ? હે ગૌતમ! એમજ સમજવું. યાવતુ કામણ શરીરના પુદ્ગલો એ પ્રમાણે ઉપચય પામે છે અને અપચયને પામે છે. હે ભગવન્! જેને ઔદારિક શરીરની છે તેને શું વૈક્રિય હોય છે? જેને વૈક્રિય શરીર છે તેને શું ઔદારિક શરીર હોય ? હે ગૌતમ! જેને દારિક શરીર છે તેને વૈક્રિય શરીર કદાચ ન હોય, અને જેને વૈક્રિય શરીર છે તેને ઔદારિક શરીર કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવન્! જેને ઔદારિક શરીર છે તેને આહારક શરીર હોય ? જેને આહારક શરીર હોય તેને ઔદારિક શરીર હોય? હે ગૌતમ! જેને ઔદારિક શરીર છે તેને આહારક શરીર કદાચ હોય અને કદાચ ન હોય. પરન્તુ જેને આહારક શરીર છે તેને અવશ્ય ઔદારિક શરીર હોય. હે ભગવન્! જેને ઔદારિક શરીર છે તેને તેજસ શરીર હોય ? અને જેને તેજસ શરીર છે તેને ઔદારિક શરીર હોય? હે ગૌતમ ! જેને ઔદારિક શરીર છે તેને અવશ્ય તેજસ શરીર હોય અને જેને તૈજસ શરીર છે તેને ઔદારિક શરીર કૌચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે કાર્મણ શરીર સંબંધે પણ, જાણવું. હે ભગવન્! જેને વૈક્રિય શરીર છે તેને આહારક શરીર હોય ? અને જેને આહારક શરીર છે તેને વૈક્રિય શરીર હોય? હે ગૌતમ ! જેને વૈક્રિય શરીર છે તેને આહારક શરીર ન હોય અને જેને આહારક શરીર છે તેને વૈક્રિય શરીર ન હોય. તૈજસ કામણનો જેમ દારિક સાથે વિચાર કર્યો છે તેમ આહારક શરીરની સાથે પણ વિચાર કરવો. હે ભગવન્! જેને તૈજસ શરીર છે તેને કાશ્મણ શરીર હોય? અને જેને કામણ શરીર છે તેને તૈજસ શરીર હોય? હે ગૌતમ! બંને હોય. પિ૨૪ હે ભગવન્! દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ શરીરમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યપ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય અને વિશેષાધિક ? હે ગૌતમ ! દ્રવ્યાર્થપણે સૌથી થોડા આહારક શરીરો છે. તેથી વૈક્રિય શરીર દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, તેથી ઔદારિક શરીર દ્રવ્યાર્થપણે અસંખ્યાત, ગુણા છે, અને તેથી તૈજસ અને કાર્મણ શરીરો દ્રધ્યાર્થપણે અનંતગુણા છે અને બન્ને પરસ્પર તુલ્ય છે. પ્રદેશાર્થપણે સૌથી થોડા આહારક શરીરો પ્રદેશાર્થપણે છે, તેથી તૈજસ શરીરો પ્રદેશાર્થપણે અનંતગુણા છે, તેથી કામણ શરીરો પ્રદેશાર્થપણે અનન્ત ગુણ છે. વાર્થપણે-સૌથી થોડા આહારક શરીરો દ્રવ્યાર્થપણે છે, તેથી વૈક્રિય શરીરો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે, તેથી ઔદારિક શરીરો પ્રત્યાર્થપણે અસંખ્યાતગુણા છે, દ્રવ્યાર્થરૂપે ઔદારિક શરીર કરતાં પ્રદેશાર્થરૂપે આહારક શરીરો અનન્તગુણા છે. તેથી Page #191 -------------------------------------------------------------------------- ________________ 364 પન્નવસા - 21-524 વૈક્રિય શરીરો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી ઔદારિક શરીરો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી તૈજસ અને કાશ્મણ શરીરો દ્રવ્યોથપણે અનન્તગુણા અને બન્ને પરસ્પર તુલ્ય છે, તેથી તેજસ શરીરો પ્રદેશાર્થરૂપે અનંતગુણા છે, તેથી કામણ શરીરો પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે. હે ભગવન્! એ દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ શરીરોમાં જઘન્ય અવગાહના વડે, ઉત્કૃષ્ટ અવગાહના વડે તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના વડે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડી ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે. તેથી તૈજસ અને કામણ શરીર ની જઘન્ય અવગાહના વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે, તેથી વૈકિય શરીરની જઘન્ય અવગાહના સંખ્યાતગણી છે, તેથી આહારક શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી છે. ઉત્કૃષ્ટ અવગાહના વડે સૌથી થોડી આહારક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે. તેથી ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે, તેથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે. તેથી તૈજસ અને કાર્પણ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી છે અને પરસ્પર તુલ્ય છે. જઘન્યોત્કૃષ્ટ અવગા- હનાવડે સૌથી થોડા ઔદારિક શરીરની જઘન્ય અવગાહના છે. તેથી તૈજસ કામણ શરીરની જઘન્ય અવગાહના વિશેષાધિક છે અને પરસ્પર તુલ્ય હોય છે, તેથી વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. તેથી આહારક શરીરની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. આહારક શરીરની જઘન્ય અવગાહનાથી તેનીજ ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. તેથી ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાત ગુણી છે. તેથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગણી છે. તેથી તૈજસ અને કાર્મણ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી અને પરસ્પર તુલ્ય છે. પદ-૧૧નીમનદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨૨-દિયા ) પિ૨૫] હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહી છે. કાયિકી, અધિકરણિકી, પ્રાષિક, પારિતાપનિકી અને 5 પ્રાણાતિપાતિકી હેભગવનું ! કાયિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! બે પ્રકારની. સંયોજનાધિકરણિકી અને નિવર્સનાધિકરણિ કી. હે ભગવન્! પ્રàષિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની. જે પ્રકારે પોતાના ઉપર, પરના ઉપર કે બન્નેના ઉપર કે અશુભ મન કરેએમ પ્રદષિકી ક્રિયા કહી. હે ભગવનું પારિતાપનિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની. જે પ્રકારે પોતાને, પરને અને બન્નેને અશાતા વેદના ઉદીરે છે. હે ભગવન્! પ્રાણાતિપાતિકી ક્રિયા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. જે પ્રકારે પોતાને, પરને અથવા બન્નેને જીવિતથી જુદા કરે. પર૬] હે ભગવન્! જીવો શું સક્રિય-છે કે ક્રિયાસહિત છે? હે ગૌતમ ! જીવો ક્રિયાવાળા પણ છે અને ક્રિયારહિત પણ છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ?હે ગૌતમ ! જીવો બે પ્રકારના છે. સંસારસમાપત્ર-અને અસંસારસમાપત્ર-મોક્ષને પ્રાપ્ત થયેલા. તેમાં જે સંસારને પ્રાપ્ત થયેલા જીવો છે તે બે પ્રકારના છે, શૈલેશીને પ્રાપ્ત થયેલા અને શૈલેશીને પ્રાપ્ત નહિ થયેલા. તેમાં જે શૈલેશીને પ્રાપ્ત થયેલા છે તેઓ અક્રિય છે, અને Page #192 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૨ હ૬૫ જે શૈલેશીને પ્રાપ્ત થયેલા નથી તેઓ કિયાસહિત છે, હે ભગવન્! શું એમ છે કે જીવો. પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે ? હા ગૌતમ! એમ છે. હે ભગવન્! કોને વિષે જીવો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે? હે ગૌતમ! છ જવનિકાયને વિષે કરે છે. હે ભગવન્! શું એમ છે કે નરયિકો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે ? હે ગૌતમ ! એમ સમજવું. એ પ્રમાણે નિરન્તર વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો મૃષાવાદ વડે ક્રિયા કરે છે ? હા ગૌતમ! એમ છે. હે ભગવન્! જીવો કોને વિશે મૃષાવાદ વડે ક્રિયા કરે છે? હે ગૌતમ! સર્વ દ્રવ્યોને વિશે કરે છે. એ પ્રમાણે નિરન્તર નરયિકોને યાવતુ વૈમાનિકોને વાવતું વૈમાનિકોને જાણવું. ભગવન્! શું એમ છે કે જીવો અદત્તાદાન વડે ક્રિયા વિશે કરે છે. હા ગૌતમ! એમ છે. હે ભગવન્! જીવો કોને વિષે અદત્તાદાન વડે ક્રિયા કરે છે? હે ગૌતમ ! ગ્રહણ કરવા યોગ્ય અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકને યાવતુ નિરન્તર વૈમાનિકોને જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો મૈથુન વડે ક્રિયા કરે છે ? હા એમ છે. હે ભગવન્! જીવો મૈથુન વડે કોને વિષે ક્રિયા કરે છે? હે ગૌતમ ! રૂપને વિષે અથવા રૂપે સહિત દ્રવ્યને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકોને નિરન્તર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો પરિગ્રહ વડે ક્રિયા કરે છે ? હા એમ છે. હે ભગવન્! જીવો કોને વિષે પરિગ્રહવડે ક્રિયા કરે છે? હે ગૌતમ ! સર્વ દ્રવ્યને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકો યાવતુ વૈમાનિકો સુધી જાણવું. એમ ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાનપશુન્ય, પરપરિવાદ, અરતિ રતિ, માયામૃષાવાદ અને મિથ્યાદર્શન શલ્ય વડે ક્રિયા કરે છે. એમ સર્વને વિષે જીવ અને નૈરયિકના ભેદ વડે કહેવા. એમ નિરન્તર વાવતુ વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે એ અઢાર દંડકો થાય છે. પિ૨૭ હે ભગવન્! જીવ પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકતિઓ બાંધે?હેગૌતમ! સાત પ્રકૃતિઓ બાંધે કે આઠ પ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે નૈરયિકથી માંડી નિરન્તર વૈમાનિકો સુધી જાણવું. જીવો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રવૃતિઓ બાંધે? હે ગૌતમ ! -પૂર્વવતુ જાણવું. હે ભગવનું ! નૈરયિકો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ ! બધાય સાત પ્રકૃતિઓ બાંધ નારા હોય, અને કોઈ એક આઠ પ્રકૃતિઓનો બધ કરનાર હોય. અથવા સાત પ્રકૃતિઓના બાંધનારા હોય અને આઠ પ્રકૃતિઓના બાંધનારા હોય. એ પ્રમાણે અસુરકુમાર યાવતું સ્વનિતકુમારોને જાણવું. પૃથિવીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયિકો એ બધા ઔધિક સામાન્ય જીવોની પેઠે જાણવા. અને બાકીના બધાનેરયિકોની પેઠે જાણવા. એ પ્રમાણે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ત્રણ ભાંગો બાંધે કહેવા. અને તે વાવત્ મિથ્યાદર્શન શલ્ય સુધી કહેવું. એમ એકવચન અને બહુવચનના છત્રીશ દડકો થાય છે. [28] હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળે, કદાચિત ચાર ક્રિયાવાળો અને કદાચિત પાંચ ક્રિયાવાળો હોય. એમ નરયિક યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતાં કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચિત ચાર ક્રિયાવાળા અને કદાચ પાંચ ક્રિયાવાળા હોય. એ પ્રમાણે નૈરયિકોથી માંડી નિરન્તર વૈમાનિકો સુધી જાણવું. એમ દર્શનાવરણીય, વેદનીય,મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય Page #193 -------------------------------------------------------------------------- ________________ 366 પન્નવણા - 22-28 એમ આઠે કર્મ પ્રવૃતિઓ કહેવી, એમ એકવચન અને બહુવચનના સોળ દેડકો થાય છે. હે ભગવન્! જીવ જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો, કાચ પાંચ ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવન્! જીવ નૈરયિકને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદ્યચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિ, બેઈન્દ્રિય તેઇન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને આશ્રયી જેમ જીવને આશ્રયી કહ્યું તેમ કહેવું. હે ભગવન્! જીવ જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવન્! જીવ નૈરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ કિયાવાળો, કદાચ પાંચ કિયાવાળો અને કદાચ અક્રિય હોય. હે ભગવન ! જીવ નૈરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ પાંચ ક્રિયાવાળો અને કદાચ અક્રિય હોય - એ પ્રમાણે જેમ પહેલો દેડક કહ્યો તેમ આ બીજો દંડક કહેવો. હે ભગવન્! જીવો એક જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા પણ હોય, યાવત્ કદાચ ક્રિયારહિત પણ હોય. હે ભગવનુ જીવો એક નૈરયિકને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! જેમ પ્રથમ દંડક કહ્યો તેમ યાવતુ વૈમાનિકો સુધી કહેવો. હે ભગવન્! જીવો જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! કૉંચ ત્રણ ક્રિયા કિયાવાળા પણ હોય, યાવતું કદાચિતુ. ક્રિયારહિત પણ હોય. હે ભગવન! જીવો નૈરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ કદાચ ત્રણ કિયાવાળા, યાવતુ કદાચ કિયારહિત હોય. અસુરકુમારોને આશ્રયી પણ એમ જ સમજવું. જેમ જીવોને આશ્રયી કહ્યું તેમ ઔદારિકશરીરોને આશ્રયી કહેવું. હે ભગવન્! નૈરયિક જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચિત ત્રણક્રિયાવાળો અને કદાચ ચારક્રિયાવાળો હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! નૈરયિક નૈરયિકોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચિત ત્રણક્રિયા વાળો અને કદાચ ચારક્રિયાવાળો હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને આશ્રયો સમજવું. પરન્તુ નિરયિકને નૈરયિકોને અને દેવોને આશ્રયી પાંચમી પ્રાણાતિપાત ક્રિયા નથી. હે ભગવન્! મૈરયિકો જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! કદાચ ત્રણક્રિયા વાળા, યાવતુ પાંચક્રિયાવાળા પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકને આશ્રયી જાણવું, પરન્તુ નૈરયિક અને દેવને આશ્રયી પાંચમી પ્રાણાતિપાત ક્રિયા નથી. હે ભગવન! નૈરયિકો જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ! ત્રણ ક્રિયાવાળા અને ચાર ક્રિયાવાળા હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને આશ્રયી જાણવું. પરન્ત ઔદારિક શરીરોને આશ્રયી જેમ જીવોને આશ્રયી કહ્યું તેમ કહેવું. હે ભગવન્! અસુરકુમાર જીવોને આશ્રયી કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! જેમ નૈરયિકને ચાર દડકો કહ્યા તેમ અસુરકુમારને પણ ચાર દંડકો કહેવા. એમ ઉપયોગ રાખીને વિચાર કરવો. જીવ અને મનુષ્ય ક્રિયારહિત કહેવાય છે. અને બાકીના ક્રિયાર હિત કહેવાતા નથી. બધા ઔદારિક શરીરોને આશ્રયી પાંચક્રિયાવાળા હોય છે. અને નૈરયિકો અને દેવોને આશ્રયી પાંચ Page #194 -------------------------------------------------------------------------- ________________ 367 પદ-૨૨ ક્રિયાવાળા નથી. એ પ્રમાણે એક એક જીવપદમાં ચાર ચાર દંડકો કહેવા. એ પ્રમાણે એ બધા જીવાદિ દેડકો મળી સો દેડકો થાય છે. [પર૯] હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ! પાંચ ક્રિયાઓ કહી છે. તે આ પ્રમાણે- કાયિકી, યાવતુ પ્રણાતિપાત ક્રિયા. હે ભગવનું ! નરયિકોને કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ ! પાંચ ક્રિયાઓ કહી છે. કાયિકી, યાવતુ પ્રાણાતિપાત ક્રિયા. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને કહેવું. હે ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા હોય છે તેને આધિકર િકી ક્રિયા હોય ? અને જેને અધિકારણિકી ક્રિયા હોય છે તેને કાયિકી ક્રિયા હોય ? હે ગૌતમ! તે બંને હોય, હે ભગવન્! જીવને કાયિકી ક્રિયા હોય છે તેને પ્રાષિકી ક્રિયા હોય? જેને પ્રાપ્લેષિકી ક્રિયા હોય છે તેને કાયિકી ક્રિયા હોય? હે ગૌતમ! એમ જ સમજવું. હે ભગવન્! જે જીવને કાયિકી ક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા હોય? જેને પારિતાપનિકી ક્રિયા હોય છે તેને કાયિકી ક્રિયા હોય? હે ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને પારિતા પનિકી ક્રિયા હોય તેને કાયિકી ક્રિયા અવશ્ય હોય છે. એ પ્રમાણે પ્રાણાતિપાતક્રિયા પણ જાણવી. એમ. પ્રથમની ત્રણ ક્રિયાઓ પરસ્પર અવશ્ય હોય છે. જેને , આદિની ત્રણ ક્રિયાઓ હોય છે તેને ઉપરની બન્ને ક્રિયાઓ કદાચ હોય અને કદાચ ન હોય. જેને ઉપરની બે ક્રિયાઓ હોય છે તેને પ્રથમની ત્રણ ક્રિયાઓ અવશ્ય હોય છે. હે ભગવન ! જે જીવને પારિતાપનિકી ક્રિયા હોય છે તેને પ્રાણાતિપાત ક્રિયા હોય ? જેને પ્રાણાતિપાત ક્રિયા હોય છે તેને. પારિતાપનિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! જે જીવને પારિતાપનિકી ક્રિયા હોય છે તેને પ્રાણાતિપાત ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. પણ જેને પ્રાણાતિપાત ક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા અવશ્ય હોય. હે ભગવન્! જે નિરયિકને કાયિકી ક્રિયા હોય છે તેને અધિકરણિકી ક્રિયા હોય? હે ગૌતમ જીવની જેમ જ નૈરયિકને પણ જાણવું. એ પ્રમાણે નિરંતર યાવતુ-વૈમાનિકને સમજવું. પિ૩૦] હે ભગવન્! જે સમયે જીવને કાયિકી ક્રિયા હોય છે તે સમયે અધિકરણિ કી ક્રિયા હોય? જે સમયે અધિકરણિકી ક્રિયા હોય છે તે સમયે કાયિકી ક્રિયા હોય? -એ પ્રમાણે જેમ પ્રથમનો દંડક કહ્યો તેમજ આ દેડક યાવતુ વૈમાનિકો સુધી કહેવો. હે ભગવન્! જીવને જે અંશે કાયિકી ક્રિયા હોય તે અંશે અધિકારણિકી ક્રિયા હોય ? -ઈત્યાદિ યાવતુ વૈમાનિકને તેમજ કહેવું. હે ભગવન્! જીવને જે પ્રદેશ કાયિકી ક્રિયા હોય તે પ્રદેશે આધિકાણિક ક્રિયા હોય ? -ઇત્યાદિ તેમજ વાવતુ વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે જે જીવને, જે સમયે, જે અંશે અને જે પ્રદેશે એ ચાર દેડકો થાય છે. હે ભગવન્! કેટલી આયોજિકા–સંસારની સાથે જોડનારી ક્રિયાઓ કહેલી છે? હે ગૌતમ! પાંચ. કાયિકી, યાવતું પ્રાણાતિપાત ક્રિયા. એ પ્રમાણે નૈરયિકો, યાવત્ માનિકોને જાણવું, હે ભગવન્! જે જીવને કાયિકી આયોજિકા ક્રિયા હોય છે તેને આધિકરણિકી આયોજિક ક્રિયા હોય ? જેને આધિક રણિકી આયોજિની ક્રિયા હોય છે તેને કાયિકી આયોજિકા ક્રિયા હોય ? એ પ્રમાણે આવા પ્રકારના પાઠ વડે તે જેને, જે સમયે, જે અંશે અને જે પ્રદેશે - એમ ચાર દંડકો યાવતુ વૈમાનિકો સુધી કહેવા. હે ભગવન્! જે સમયે (કાળે) કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયા વડે સ્પષ્ટયુક્ત હોય તે સમયે પરિતાપનિકી ક્રિયા વડે યુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે યુક્ત હોય ? હે Page #195 -------------------------------------------------------------------------- ________________ 368 - - -- પન્નવસા - ૨૨-fપર૯ ગૌતમ! કોઈ જીવ કોઈ જીવને આશ્રયી જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયા વડે યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે યુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે યુક્ત હોય, કોઈ જીવ કોઈ જીવને આશ્રયી જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયા વડે યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે યુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે યુક્ત ન હોય. કોઈ જીવ કોઈ જીવને આશ્રયી જે સમયે કાયિક, અધિકારણિકી અને પ્રાÀષિકી ક્રિયા વડે યુક્ત હોય તે સમયે પારિતાપનિકી ક્રિયા વડે અયુક્ત હોય અને પ્રાણાતિપાત ક્રિયા વડે અયુક્ત હોય. પિ૩૦] હે ભગવન્! કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ!પાંચ આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાત ક્રિયા અને મિથ્યાદર્શનપ્રયિકી. હે ભગવનું ! આરંભિકી ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઇ પણ પ્રમત્ત સંયતને હોય છે. હે ભગવન્! પારિગ્રહિક ક્રિયા કોને હોય છે? હે ગૌતમ ! કોઇ સંયતાસંયત-ને હોય છે. હે ભગવન! માયાપ્રત્યવિકી ક્રિયા કોને હોય છે ? હે ગૌતમ! કોઈ પણ અપ્રમત્ત સંયતને હોય છે. હે ભગવન્! અપ્રત્યાખ્યાન ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઈ પણ અપ્રત્યાખ્યાનીને હોય છે. હે ભગવન્! મિથ્યાદર્શનખત્યયિકી ક્રિયા કોને હોય છે? હે ગૌતમ! કોઈ પણ મિથ્યા દષ્ટિને હોય છે. હે ભગવન્! નૈરયિકોને કેટલી ક્રિયાઓ કહી છે? હે ગૌતમ ! પાંચ. આરંભિકી, યાવતું મિથ્યાદર્શન પ્રત્યાયિકી. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જે જીવને આરંભિક ક્રિયા હોય છે તેને પારિગ્રહિક ક્રિયા હોય? જેને પરિગ્રહિતી ક્રિયા હોય છે તેને આરંભિકી ક્રિયા હોય? હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે તેને પારિગ્રવિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને પારિગ્રહિતી ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા અવશ્ય હોય. હે ભગવન્! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યાયિકી ક્રિયા હોય- ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા અવશ્ય હોય, જેને માયા પ્રયિકી હોય તેને આરંભિક ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવાજે જીવને આરંભિક ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય તેને આરંભિક ક્રિયા અવશ્ય હોય. એ પ્રમાણે મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાની સાથે યોગ કરવો. એમ પારિગ્રહિક ક્રિયાનો પણ ઉપરની ત્રણ ક્રિયાઓની સાથે વિચાર કરવો. જેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે તેને ઉપરની બે ક્રિયાઓ કદાચ હોય અને કદાચ ન હોય. જેને ઉપરની બે ક્રિયાઓ હોય છે તેને માયાપ્રયિકી અવશ્ય હોય. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય, જેને મિથ્યાદર્શનપ્રત્યાયિકી ક્રિયા હોય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા અવશ્ય હોય છે, નૈરયિકને પ્રથમની ચાર ક્રિયાઓ પરસ્પર અવશય હોય છે. જેને એ ચાર ક્રિયાઓ હોય છે તેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ભજ નાએ હોય છે. જેને મિથ્યાદર્શનખત્યવિકી ક્રિયા હોય છે તેને એ ચાર ક્રિયાઓ અવશ્ય હોય છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિકથી આરંભી ચઉરિન્દ્રિય સુધીના જીવોને પાંચે ક્રિયાઓ પરસ્પર અવશ્ય હોય છે. પંચેન્દ્રિય તિર્યંચને પ્રથમની ત્રણ ક્રિયાઓ પરસ્પર અવરયા હોય છે. જેને એ ક્રિયાઓ હોય છે તેને ઉપરની બન્ને ક્રિયાઓ ભજનાએ હોય છે. જેને ઉપરની બન્ને Page #196 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૨ 39 ક્રિયાઓ હોય છે તેને આ ત્રણે ક્રિયાઓ અવશ્ય હોય છે. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે તેને મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. જેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય છે તેને અપ્રત્યાખ્યાન ક્રિયા અવશ્ય હોય છે. મનુષ્યને જેમ જીવને કહ્યું છે તેમ જાણવું. વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકને નૈરયિકની પેઠે કહેવું. હે ભગ વનું! જે સમયે (કાળે) જીવને આરંભિકી ક્રિયા હોય છે તે સમયે પારિગ્રહિતી ક્રિયા હોય છે? એ પ્રમાણે જેને, જે સમયે, જે અંશે, અને જે પ્રદેશે-એ ચાર દડકો જાણવા. જેમ નૈરયિકોને કહ્યું તેમ સર્વદેવોને યાવતુ વૈમાનિકો સુધી સમજવું. . [પ૩૧] હે ભગવન્! શું એમ છે કે જીવોને પ્રાણાતિપાતવિરમણ હોય?હા ગૌતમ! હોય છે. હે ભગવન્! જીવોને કોને વિશે પ્રાણાતિપાત વિરમણ હોય ? હે ગૌતમ ! છ જીવનિકાયને વિષે હોય. હે ભગવન્! નૈરયિકોને પ્રાણાતિપાતવિરમણ હોય? હે ગૌતમ. એર્થ સમર્થ-યુક્ત નથી. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ જેમ જીવને કહ્યું તેમ મનુષ્યોને સમજવું. એમ મૃષાવાદવિરમણ વડે જીવને અને મનુષ્યને જાણવું. બાકીનાને એ અર્થ યુક્ત નથી. પરન્તુ અદત્તાદાન ગ્રહણ અને ધારણ કરવા અથવા ઘણાં સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા અને અબન્ધક હોય, અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિઓ બાંધનારા તથા એક છે પ્રકૃતિઓ બાંધનાર હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધાનારા, એક આઠ પ્રકૃતિઓ બાંધનાર અને ઘણા છ પ્રકૃતિઓ બાંધનારા હોય, અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા અને એક છ પ્રકૃતિઓ બાંધનારા હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા અને છ પ્રકૃતિઓ બાંધનારા હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાધનારા એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિઓ બાંધનારા એક આઠ પ્રકૃતિ બાંધનાર અને ઘણા અબન્ધક હોય. ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા, આઠ પ્રકૃતિઓ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંઘનારા, આઠ પ્રકૃતિઓ બાંધનારા અને અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા,એક છે પ્રકતિ બાંધનારા અને એક અબન્ધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એક છ પ્રકૃતિઓ બાંધનારા અને ઘણા અબંધક હોય. અથવા ઘણ સાત પ્રકૃતિઓ બાંધ નારા એક પ્રકૃતિ બાંધનારા (એક)છ પ્રકૃતિઓ બાંધનાર અને અબંધક હોય. 4 અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા છ પ્રકૃતિઓ બાંધનારા અને અબંધક હોય. અથવા ઘણા સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિઓ બાંધનારા એક છે પ્રકૃતિઓ બાંધનારા અને અબંધક હોય. અથવા (ધણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા એક આઠ પ્રકૃતિઓ બાંધનારા એક છ પ્રકૃતિઓ બાંધનારા અને (ઘણા) અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા (એક) આઠ પ્રકૃતિઓ બાંધનારા (ઘણા) છ પ્રકૃતિઓ બાંધનારા અને (એક) અબંધક 24 Jan Education International Page #197 -------------------------------------------------------------------------- ________________ 370 પન્નવણા - 22 -/પ૩ર હોય. 4 અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા (એક) આઠ પ્રકૃતિ બાંધનારા ઘણા છ પ્રકૃતિઓ બાંધનારા અને ઘણા અબંધક હોય. અથવા (ઘણાં) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા (એક) છ પ્રકૃતિઓ બાંધનાર અને એક અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા (એક) છ પ્રકૃતિઓ બાંધનાર અને (ધણા અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિ બાંધનારા છ પ્રકૃતિઓ બાંધનારા અને (એક) અબંધક હોય. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા આઠ પ્રકૃતિઓ બાંધનારા છ પ્રકૃતિઓ બાંધનારા અને અબંધક હોય. એ પ્રમાણે એ આઠ ભાંગા થયા. બધા મળીને સત્યાવીશ ભાંગા થાય છે. એમ મનુષ્યોને પણ એજ સત્યાવીશ ભાંગ કહેવા. એ રીતે મૃષાવાદની વિરતિવાળા, યાવતુ માયામૃષાવાદની વિરતીવાળા જીવન અને મનુષ્યને જાણવું. હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળો જીવ કેટલી કમ પ્રકૃતિ ઓ બાંધે ? હે ગૌતમ ! સાત પ્રકૃતિઓ બાંધે. આઠ પ્રકૃતિઓ બાંધે, છ પ્રકૃતિઓ બાંધે, એક પ્રકૃતિ બાંધે અને અબંધક હોય. હે ભગવન્! મિથ્યાદર્શન શલ્પની વિરતિવાળો નૈરયિક કેટલી કમપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! સાત પ્રકૃતિઓ અને આઠ પ્રકૃતિઓ પાવતુ પંચેન્દ્રિય તિર્યંચ સુધી બાંધે. મનુષ્યને જીવને પેઠે બંધ જાણવો. વ્યત્તર, જ્યોતિષિક અને વૈમા નિકને નૈરયિકની પેઠે સમજવું, મિથ્યાદર્શનશલ્પની વિરતિવાળા જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! તે (પૂર્વોક્ત) સત્યાવીશ ભાંગા કહેવા. મિથ્યા દર્શન શલ્પની વિરતિવાળા નૈરયિકો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ! બધા ય જીવો સાત પ્રકૃતિઓ બાંધે. અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધે અને (એક) આઠ પ્રકૃતિ બાંધે. 2 અથવા (ઘણા) સાત પ્રકૃતિઓ બાંધે અને આઠ પ્રકૃતિઓ બાંધનારા હોય. એ પ્રમાણે યાવતું વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ મનુષ્યોને જીવોની પેઠે સમજવું. [પ૩૩ હે ભગવન્ ! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને શું આરંભિકી ક્રિયા હોય ? યાવતુ મિથ્યાદર્શનખત્યયિકી ક્રિયા હોય? હે ગૌતમ ! પ્રાણાતિપાતની વિરતિ, વાળા જીવને કદાચ આરંભિકી ક્રિયા હોય અને કદાચ ન હોય. હે ભગવન્! પ્રાણાતિ પાતની વિરતિવાળા જીવને પરિગ્રહિક ક્રિયા હોય ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને માયાપ્રચયિની ક્રિયા હોય? હે ગૌતમ! કદાચ હોય અને કદાચ ન હોય. હે ભગવન્ ! પ્રાણાતિપાતની વિરતિવાળા જીવને અપ્રત્યાખ્યાન પ્રત્યયિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન! પ્રાણાતિપાતવની વિરતીવાળા જીવને મિથ્યાદર્શનપ્રયિકી હોય એમ પૃચ્છા કરવી. હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એમ પ્રાણાતિપાતની વિરતિવાળા મનુષ્યને પણ જાણવું. એ પ્રમાણે યાવત્ માયામૃષાવાદની વિરતિવાળા જીવને અને મનુષ્યને સમજવું. હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યની વિરતિવાળા જીવને શું આરંભિક ક્રિયા હોય ? યાવતું મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! મિથ્યાદર્શનશલ્પની વિરતિવાળા જીવને આરંભિક ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. એ પ્રમાણે યાવતુ અપ્રત્યાખ્યાન ક્રિયા જાણવી. મિથ્યાદર્શનપ્રવિકી ક્રિયા ન હોય. હે ભગવનું ! મિથ્યાદર્શનશલ્પની વિરતિ વાળા નૈરયિકને શું આરંભિકી ક્રિયા હોય? યાવતુ મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા હોય? હે. Page #198 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૨ 371 ગૌતમ ! આરંભિકી ક્રિયા હોય, યાવતુ અપ્રત્યાખ્યાન ક્રિયા પણ હોય પણ હોય. મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા ન હોય. એમ યાવતું સ્વનિતકુમારને જાણવું. હે ભગવન્! મિથ્યાદર્શનલ્યની વિરતિવાળા પંચેન્દ્રિય તિર્યંચને એમજ પૃચ્છા કરવી. હે ગૌતમ ! આરંભિક ક્રિયા હોય. માયાપ્રત્યાયિકી ક્રિયા હોય. અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચ હોય અને કદાચ ન હોય. મિથ્યાદર્શનપ્રત્યાયિકી ક્રિયા ન હોય. મનુષ્યને જીવને પેઠે જાણવું. વ્યન્તર જ્યોતિષિક અને વૈમાનિકને નૈરયિકની જેમ કહેવું. હે ભગવન્! એ આરંભિક ક્રિયા. યાવતું મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાઓ હોય છે. તેથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, તેથી પારિગ્રહી કી ક્રિયાઓ વિશેષાધિક છે, તેથી આરંભિક ક્રિયાઓ વિશેષાધિક છે અને તેથી માયાપ્રત્યયિકી ક્રિયાઓ વિશેષાધિક છે. પદ-૨૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨૩-કર્મપ્રકૃતિ) -ઉસો-૧ - [પ૩૪ કેટલી કમપ્રકૃતિઓ છે? જીવ કેવી રીતે બાંધે છે? કેટલા સ્થાને બાંધે છે? કેટલી પ્રકૃતિઓ વેદે છે? ક્યાં કર્મનો કેટલા પ્રકારનો અનુભાવ છે? પ૩પ) હે ભગવન્! કેટલી કર્મપ્રકતિઓ કહી છે ? હે ગૌતમ ! આઠ. જ્ઞાના વરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ, નામ, ગોત્ર, અને અંતરાય. હે ભગવન્! મૈરયિકોને કેટલી કમપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ ! આઠ. એમ વૈમાનિકો સુધી કહેવું. [36] હે ભગવન્! જીવ કેવી રીતે આઠ કર્મપ્રવૃતિઓ બાંધે છે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે, દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શનમોહનીય કર્મનો ઉદય થાય છે. દર્શનમોહનીય કર્મના ઉદયથી. મિથ્યાત્વનો ઉદય થાય છે અને મિથ્યાત્વના ઉદયથી હે ગૌતમ! એ પ્રમાણે ખરેખર જીવ આઠ પ્રકૃતિઓ બાંધે છે. હે ભગવન્! નૈરયિક આઠ કર્મપ્રકૃતિઓ કેમ બાંધે? હે ગૌતમ! એમજ જાણવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! જીવો આઠ કર્મપ્રવૃતિઓ કેમ બાંધે? એમજ બાંધે છે. એ પ્રમાણે યાવતું વૈમાનિકો સુધી જાણવું. પિ૩] હે ભગવન્! જીવ કેટલા સ્થાનોએ જ્ઞાનાવરણીય કર્મ બાંધે? હે ગૌતમ! બે સ્થાને બાંધે. રાગથી અને દ્વેષથી રાગ બે પ્રકારનો છે.માયા અને લોભ. દ્વેષ બે પ્રકારનો છે, ક્રોધ અને માન. જીવવીર્ય વડે યુક્ત એ ચાર સ્થાનકોએ એ પ્રમાણે જીવ ખરેખર જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. એમ નૈરયિક યાવતુ વૈમાનિક સંબંધે જાણવું. હે ભગવનું ! જીવો જ્ઞાનાવરણીય કર્મ કેટલા સ્થાનકોએ બાંધે ? હે ગૌતમ ! બે સ્થાનકોએ બાંધેઈત્યાદિ એમજ જાણવું. એ પ્રમાણે નરયિકો યાવત વૈમાનિકો જાણવા. એમ દર્શનવરણીય કર્મ યાવત્ અંતરાયકર્મ સંબંધે પણ જાણવું. એ પ્રમાણે એકવચન અને બહુ વચતનના સોળ દડકો જાણવા. પ૩૮ હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ વેદે? હે ગૌતમ ! કદાચ વેદે અને કદાચ ને વેદ. હે ભગવન્! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ વેદે? હે ગૌતમ! અવશ્ય વેદે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ મનુષ્યને જીવનને પેઠે કહેવું. હે ભગવન્! જીવો. Page #199 -------------------------------------------------------------------------- ________________ હર પનવસા-૨૩/૧પ૩૮ જ્ઞાનાવરણીય કર્મ વેદે? હે ગૌતમ! એ પ્રમાણે “વેદે એમ સમજવું. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. જેમ જ્ઞાનાવરણીય કર્મ કહ્યું તેમ દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ કહેવું. વેદનીય, આયુષ, નામ અને ગોત્ર કર્મ પણ એમજ સમજવું. પરતુ પણ તેને અવશ્ય વેદે. એ રીતે એક વચન અને બહુ વચનના સોળ દડક જાણવા. [39] જીવે બાંધેલા, સ્પષ્ટ-ગાઢ સ્પર્શ વડે સ્પર્શેલા, સંચિત, ઉપચિત થયેલા. થોડા વિપાકને પ્રાપ્ત થયેલા, વિશિષ્ટ પ્રાપ્ત થયેલા, ઉદયને પ્રાપ્ત થયેલા, જીવે કરેલા, જીવે નિવર્તિત-સામાન્યરૂપે કરે, જીવે પરિણાવેલા, સ્વયં ઉદયને પ્રાપ્ત થયેલા, પરના નિમિત્તે ઉદયને પ્રાપ્ત થયેલા, સ્વ અને પર નિમિત્તે ઉદયને પ્રાપ્ત થયેલા જ્ઞાનાવરણીય કર્મનો ગતિને પામાં, સ્થિતિને પામી, ભવને પામી, પુદ્ગલ પરિણામને પામી કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? હે ગૌતમ! જીવે બાંધેલા જ્ઞાનાવરણ કર્મનો યાવતુ પુદ્રગલપરિણામને પામી દશ પ્રકારનો અનુભવ-વિપાક કહ્યો છે. તે શ્રોત્રેન્દ્રિયાવરણ, શ્રોત્રેન્દ્રિયવિજ્ઞાનાવરણ, નેત્રક્રિયાવરણ, નેન્દ્રિયવિજ્ઞાનાવરણ, ધ્રાણેન્દ્રિયાવરણ, ધ્રાણેન્દ્રિવિજ્ઞાના વરણ, રસાવરણ, રસનેન્દ્રિયવિજ્ઞાનાવરણ, સ્પશરવણ અને સ્પર્શેન્દ્રિય વિજ્ઞાનાવરણ. જે પગલોને પગલપરિણામને અને વિસા-સ્વભાવ વડે પુગલોના પરિણામને વદે છે, તેઓના ઉદય વડે જાણતો નથી, જાણવાની ઈચ્છાવાળો છતાં પણ જાણતો નથી. જાણીને પછી પણ જાણતો નથી. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી. આચ્છાદિતજ્ઞાનવાળો પણ થાય છે. હે ગૌતમ! એ જ્ઞાનાવરણીય કર્મ છે, હે ગૌતમ ! જીવે બાંધેલા જ્ઞાનાવરણ કર્મનો યાવતું પુદ્ગલપરિણામને પામી દશ પ્રકારનો અનુ ભાવ કહ્યો છે. હે ભગવન્! જીવે બાંધેલા દર્શનાવરણ કર્મનો યાવતુ પુદ્ગલપરિણામનો પામી કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે? હે ગૌતમ ! નવ પ્રકારનો. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, સ્થાનદ્ધિ, ચક્ષુદર્શનાવરણત, અચકું દર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવળદર્શનાવરણ. જે પુગલ, પુગલો, પુદ્ગલપરિણામ કે સ્વભાવ વડે થયેલા મુગલોના પરિણામને વેદે છે, તેઓના ઉદય વડે જોવા લાગ્ય વસ્તુને જોતો નથી, જોવા ની ઇચ્છાવાળો છતાં પણ જોતો નથી. જોયા પછી પણ જોતો નથી. દર્શનાવરણ કર્મના ઉદયથી આચ્છાદિતદર્શનવાળો પણ થાય છે. હે ગૌતમ! એ દર્શનાવરણીય કર્મ છે. હે ભગવન જીવે બાંધેલા સાતવેદનીય કર્મનો યાવતુ પુઠ્ઠલપરિણામને પામી કેટલા પ્રકારનો. મનોજ્ઞ શબ્દો, મનોજ્ઞ રૂપો, મનોજ્ઞ ગન્ધો, મનોજ્ઞ રસો, મનોજ્ઞ સ્પ, મન સંબધી સુખ, વચન સંબન્ધી સુખ અને શારીરિક સુખ. જે પુદ્ગલ, પગલો, પુદ્ગલપરિણામ અને સ્વભાવવડે થયેલા પુદ્ગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે સતાવેદનીય કર્મ વેદે છે. હે ગૌતમ! એ સાતાવેદનીય કર્મ છે. હે ભગવનું ! જીવે બાંધેલ અસાતા વેદનીય કર્મનો વિપાક કેટલા પ્રકારનો છે? ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર તેમજ ાણવો. પરતુ અમનોજ્ઞ શબ્દો યાવત્ શરીર સંબન્ધી દુઃખ હે ગૌતમ ! એ અસાતાવેદનીય કર્મ છે, હે ભગવન્! જીવે બાંધેલા મોહનીય કર્મનો યાવતુ કેટલા પ્રકારનો વિપાક કહ્યો છે ? હે ગૌતમ! પાંચ પ્રકારનો. સમ્યત્વવેદનીય, મિથ્યાત્વવેદનીય, સમ્યુગ્મિથ્યાત્વવેદનીય, કષાયવેદનીય અને નોકષાયવેદનીય. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ Page #200 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૩, ઉદેસા-૧ 373 અને વિસસા પુદ્ગલપરિણામને વેદે છે, તેઓના ઉદય વડે મોહનીય કર્મને વેદે છે. હે ભગવન્! બાંધેલ આયુષ કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? ઈત્યાદિ તેમજ કરવી. હે ગૌતમ ! ચાર પ્રકારનો. નૈરયિકાયુષ, તિર્યંચાયુષ, મનુષ્પાયુષ અને દેવાયુષ. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે વિશ્વસા યુગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે આયુષ કર્મ વેદે છે. હે ગૌતમ! એ આયુષ કર્મ છે અને હે ગૌતમ! એ આયુષ કર્મનો ચાર પ્રકારનો વિપાક કહ્યો છે. હે ભગવન્! જીવે બાંધેલા શુભનામકર્મનો કેટલા પ્રકારનો વિપાક છે?હે ગૌતમ! ચૌદ પ્રકારનો. ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપે, ઇષ્ટ ગબ્ધ, ઇષ્ટ રસ, ઈષ્ટ સ્પ, ઈષ્ટ ગતિ, ઇષ્ટ સ્થિતિ, ઈષ્ટ લાવણ્ય, ઈષ્ટ યશકિર્તિ, ઈષ્ટ બલ, વિર્ય અને પુરૂષકાર-પરાક્રમ, ઈષ્ટ સ્વર, કાન્ત સ્વર, પ્રિય સ્વર અને મનોજ્ઞ સ્વર. જે પુદ્ગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ અને વિસસા પુદ્ગલપરિણામને વેદે છે, અને તેઓના ઉદય વડે શુભનામ કર્મ વેદે છે. હે ગૌતમ ! એ શુભનામ કર્મ છે. હે ભગવન્! દુઃખ-અશુભ નામ કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમએમ જ સમજવો. પરન્તુ અનિષ્ટ શબ્દ, યાવત્ હીનસ્વર, દીનસ્વર અને અકાન્ત સ્વર જાણવો. જે વેદે છે-ઈત્યાદિ બધું તેમજ જાણવું. હે ભગવન્! જીવે બાંધેલા ઉચ્ચ ગોત્રના કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમ ! આઠ પ્રકારનો. જાતિવિશિષ્ટતા, કુલવિશિષ્ટતા, બલવિશિષ્ટતા, રૂપવિશિષ્ટતા, તપવિ શિષ્ટતા, શ્રતવિશિષ્ટતા, લાભવિશિષ્ટતા અને એશ્વર્યવિશખિતા. જે પુદ્ગલ પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે વિઢસા પુદ્ગલોના પરિણામને વેદે છે. અને તેના ઉદય વડે. હે ભગવન્! નીચેગોત્ર કર્મનો કેટલા પ્રકારનો વિપાક છે? હે ગૌતમ! એમજ જાણવો. પરન્તુ જાતિ હીનપણું, યાવતુ એશ્વર્યહીનપણું. જે પુગલ, પુદ્ગલો, પુદ્ગલપરિણામ કે વિસસાપુગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે (નીચગોત્ર કર્મવેદે છે). હે ભગવન્! જીવે બાંધેલા અન્તરાય કર્મનો કેટલા વિપાક હ્યો છે? હે ગૌતમ! પાંચ પ્રકારનો.દાનાન્તરાય,લાભાન્તરાય,ભોગાત્તરાય,ઉપભોગત્તરાયઅને વયન્તિ રાય. જે પુદ્ગલને યાવતુ વિસસા પુદ્ગલોના પરિણામને વેદે છે અને તેઓના ઉદય વડે અન્તરાય કર્મ વેદે છે. હે ગૌતમ! એ અન્તરાય કર્મ છે. પદ-૨૩ ઉદેશો-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ 1 (ઉદેશક-૨) [54] હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ ! આઠ. જ્ઞાનાવરણીય, યાવતુ અન્તરાય. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ! પાંચ પ્રકારનું. આભિનિબોધિક જ્ઞાનાવરણીય, યાવતું કેવલજ્ઞાનાવરણીય. હે ભગવન્! દર્શનાવરણીય કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! બે પ્રકારનું. નિદ્રાપંચક અને દર્શનચતુષ્ક. હે ભગવન્! નિદ્રાપંચક કેટલા પ્રકારે કહ્યું છે? હે ગૌતમ! પાંચ પ્રકારે. નિદ્રા, વાવ, સ્થાનિદ્ધિ. હે ભગવન્! દર્શનચતુષ્ક કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! ચાર પ્રકારનું ચક્ષુદર્શનાવરણીય, યાવતું કેવલદર્શનાવરણીય. હે ભગવન્! વેદનીય કર્મ કેટલા પ્રકારનું છે. હે ગૌતમાં બે પ્રકારે. સાતવેદનીય અને અસતાવેદનીય. હે ભગવન્! Page #201 -------------------------------------------------------------------------- ________________ 374 પન્નવણા - 232540 સાતવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે ? હે ગૌતમ ! આઠ પ્રકારનું છે. મનોજ્ઞ શો, થાવત્ કાયસુખ-શારીરિક સુખ. હે ભગવન્! અસતાવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! આઠ પ્રકારનું છે. અમનોજ્ઞ શબ્દો, યાવત્ કાયદુઃખ-શારીરિક દુઃખ. હે ભગવન્! મોહનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! બે પ્રકારનું. દર્શનમોહનીય અને ચારિત્ર મોહનીય. હે ભગવન્! દર્શનમોહનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! ત્રણ પ્રકારનું. સમ્યક્તવ વેદનીય, મિથ્યાત્વવેદનીય અને સમ્યશ્મિથ્યાત્વ વેદનીય. હે ભગવન્! કષાયવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! બે પ્રકારનું. કપાયા વેદનીય અને નોકષાયવેદનીય. હે ભગવન! કયાયવદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! સોળ પ્રકારનું. અનન્તાનુબન્ધી ક્રોધ, અનન્તાનુબન્ધી માન, અનન્તાનુબન્ધી માયા, અનન્તાનુબન્ધી લોભ,અપ્રત્યાખ્યાન ક્રોધ, એમ માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવરણ કોધ, એમ માન, માયા, લોભ, સંજ્વલન ક્રોધ, એમ માન, માયા અને લોભ. હે ભગવન્! નોકષાયવેદનીય કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ ! નવ પ્રકારનું. સ્ત્રીવેદનીય, પુરુષવેદ વેદનીય, નપુંસકવેદ વેદનીય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને જુગુપ્યા. હે ભગવન્! આયુષ કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! ચાર પ્રકારનું. નૈરયિકાયુષ અને યાવતું દેવાયુષ. હે ભગવનું! નામકર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! બેંતાળીશ પ્રકારનું. ગતિનામ, જાતિનામ, શરીરનામ, શરીરાંગોપાંગનામ, શરીરબન્ધનનામ. શરીરસંઘયણનામ, સંઘાતનનામ, સંસ્થાનનામ, વર્ણ નામ, ગન્ધનામ, રસનામ, સ્પર્શનામ, અગુરુલઘુનામ, ઉપઘાત નામ, પરાઘાતનામ, આનુ- પૂર્વનામ, ઉચ્છુવાસનામ, આતમ નામ, ઉદ્યોતનામ, વિહાયોગતિનામ, ત્રસનામ, સ્થાવરનામ, બાદરનામ, સૂક્ષ્મનામ, પર્યામાનામ, અપર્યાપ્તાનામ, સાધારણ શરીરનામ પ્રત્યેકશરીરનામ, સ્થિરનામ, અસ્થિરનામ, શુભનામ, અશુભનામ, સુભગનામ, દુર્ભગનામ, સુખરનામ, દુઃખરનામ, આદેયનામ, અનાદેય, યશકીતિનામ, અયશકીર્તિનામ, નિમણિનામ અને તિર્થંકર નામ. હે ભગવન્! ગતિનામ કર્મ કેટલા પ્રકારનું છે. હે ગૌતમ ! ચાર પ્રકારનું. નૈરકિગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાન. હે ભગવન્! જાતિનામ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું. એકેન્દ્રિય જાતિનામ, વાવતુ પંચેન્દ્રિય જાતિનામ. હે ભગવન્! શરીરનામ કર્મ કેટલા પ્રકારનું છે. હે ગૌતમ! પાંચ પ્રકારે. ઔદારિક શરીરનામ,યાવતું કાર્પણ શરીરનામ. હે ભગવનું ! શરીરાંગોપાંગ નામ અને કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે. ત્રણ પ્રકારે. તે ઔદારિકશરીરાંગોપાંગ, વૈક્રિયશરીરનાંગોપાંગ નામ અને આહારકશરી રાંગોપાંગ નામ. હે ભગવન્!શરીરબન્ધન નામ કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું. ઔદારિકશરીરબન્ધનનામ, યાવત્ કામણ શરીરબન્ધનનામ. હે ભગવન્! શરીરસંઘાતન નામ કર્મ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું છે. ઔદારિકશરીરસંઘાતનામ કર્મ, વાવતું કામણ શરીરસંઘાતનામ. હે ભગવનું ! સંઘયણ નામ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! છ પ્રકારનું વજઋષભનારાચ સંઘયણનામ, ૪ષભનારાચ સંધયણ નામ, નારાચ સંઘયણનામ, અર્ધનારાચ સંઘયણનામ, કીલિકા સંધયણનામ અને છેવટ્ટસંધયણનામ. હે ભગવન્! સંસ્થાનના કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! છ પ્રકારનું. સમચતુરસ્ત્ર સંસ્થાનનામ, જોધ્રપરિમંડલ, સાદિ, વામન, કુન્જ, Page #202 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૩, ઉદેસા-૨ 375 અને હુડકસ્થાનનામ. હે ભગવન્! વર્ણનામ કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું. કૃષ્ણવર્ણનામ, વાવ શક્લવર્ણનામ. હે ભગવન્! ગલ્પનામ કમ કેટલા પ્રકારે છે? હે ગૌતમ! બે પ્રકારે. સુરભિગધનામ દુરભિગંધ નામ. રસનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પાંચ પ્રકારે. તિક્તરસનામ, યાવતુ મધુરરસનામ. સ્પર્શ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! આઠ પ્રકારે. કર્કશસ્પનિામ, યાવતુ લઘુસ્પર્શનામ. અગુરુલઘુનામ એક પ્રકારનું છે. ઉપધાતનામ એક પ્રકારનું છે. આનુપૂર્વીના ચાર પ્રકારે કહ્યું છે. નૈરયિકાનું પૂર્વનામ, યાવતું દેવાનુપૂર્વીનામ. ઉચ્છવાસના એક પ્રકારે છે, બાકીની સર્વ પ્રકૃતિઓ તીર્થકરના પર્યન્ત એક પ્રકારની છે. પરન્તુ વિહાયોગતિનામ બે પ્રકારે છે. પ્રશસ્ત વિહાયોગતિનામ અને અપ્રશસ્ત વિહાયોગતિનામ, હે ભગવન્! ગોત્રકર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ બે પ્રકારનું. ઉચ્ચ ગોત્ર અને નીચે ગોત્ર. હે ભગવન! ઉચ્ચ ગોત્ર કર્મ કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! આઠ પ્રકારનું છે. જાતિવિશિષ્ટતા, યાવતુ એશ્વર્યાવિ શિષ્ટતા. એ પ્રમાણે નીચગોત્ર પણ જાણવું. પરન્તુ જાતિવિહીનતા, યાવતુ એશ્વર્ય વિહીનતા જાણવી. હે ભગવન્! અન્તરાય કર્મ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ! પાંચ પ્રકારનું. દાનાન્તરાય, યાવત્ વયન્તરાય. હે ભગવનું! જ્ઞાના વરણીય કર્મની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય અન્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે. અબાધાકાળ ત્રણ હજાર વરસનો છે. અબાધાકાળ હીન કર્મની સ્થિતિ તે કર્મનો નિષેક છે. હે ભગવન્! પાંચ નિદ્રા કર્મની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન ત્રણ સપ્તશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ કહી છે. ત્રણ હજાર વર્ષ અબાધાકાળ અને અબાધાકાળ હીન કર્મસ્થિતિ કર્મનો નિષેક છે. હે ભગવન્! ચાર દર્શનાવરણની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમ છે. ત્રણ હજાર વરસ અબાધાકાળ અને અબાધાકાળ ન્યૂન કર્મ સ્થિતિ એ કર્મનો નિષેક છે. સાતવેદનીય ઈયપથિક બન્ધને આશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય કે બે સમયની સ્થિતિ છે. સાંપરાયિક બન્ધને આશ્રયી જઘન્ય બાર મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પન્દર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તથા પન્દરસો વરસનો અબાધકાળ છે. અસાતાવેદનીયની જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના ત્રણ સપ્તમાંશની સ્થિતિ છે. અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તેની ત્રણ હજાર વરસનો અબાધાકાળ અને અબાધાકાળવડે ન્યૂન કર્મનિષેક કાળ સમજવો. સમ્યત્વવેદનીય સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કિંઇક અધિક છાસઠ સાગરોપમની સ્થિતિ છે. મિથ્યાત્વવેદનીય કર્મની સ્થિતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ સિત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. સમ્યુશ્મિથ્યાત્વ વેદનીય કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. બાર કષાયોની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન એક સાગરોપમની ચાર સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચાળીશ કોડાકોડી સાગરોપમની છે. તેના ચાર હજાર વરસનો અબાધાકાળ, યાવતુ નિવેક કાળ જાણવો. સંજ્વલન ક્રોધ સંબધે પૃચ્છા. હે ગોતમ ! જઘન્ય બે માસની અને ઉત્કૃષ્ટ ચાળીશ Page #203 -------------------------------------------------------------------------- ________________ 376 પુનવાણા - 232540 કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તેના ચાર હજાર વરસનો અબાધાકળ, યાવતુ નિષેક સમજવો. સંજ્વલન માન સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક માસની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધની જેમ સમજવી. સંજ્વલન માયા સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અર્ધમાસની અને ઉત્કૃષ્ટ ક્રોધની સ્થિતિ છે તે પ્રમાણે જાણવી. સંજ્વલન લોભસંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધના જેટલી. જાણવી. સ્ત્રીવેદ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે જૂન સાગરોપમના અઢી સક્ષમાંશ અને ઉત્કૃષ્ટ પન્દર કોડાકોડી સાગરોપમ, તથા પન્દરસો વરસનો અબાધાકાળ હોય છે. પુરુષ વેદસંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી આઠ વરસ અને ઉત્કૃષ્ટ દસ કોડાકોડી સાગરોપમાં એક હજાર વરસ અબાઘાકાળ, યાવતુ તિર્લા કાળ ન્યૂન) નિષેકકાળ સમજવો, નપુંસક વેદ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ધન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ જાણવી.તેમજ બેહારવરસનોઅબાધાકાળ જાણવો. હાસ્ય અને રતિ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમની એક સક્ષમાંશ અને ઉત્કૃષ્ટ દસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે. તેમજ એક હજાર વરસનો અબાધાકાળ જાણવો. અરતિ, ભય, શોક અને જુગુપ્સા સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે જૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપની સ્થિતિ હોય છે. તથા બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. નૈરયિકાયુષ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. તિર્યંચાયુષ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક ત્રણ પલ્યોપમની સ્થિતિ જાણવી. એમ મનુષ્યાયુષની પણ સ્થિતિ જાણવી દેવાયુષની સ્થિતિ નૈરયિકાયુષ પ્રમાણે જાણવી.નરકગતિનામસંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન એક હજાર સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે. તથા અબાધાકાળ બે હજાર વરસનો જાણવો. તિર્યંચગતિ નામની નપુંસકવેદની પેઠે સ્થિતિ જાણવી, મનુષ્યગતિનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમનો દોઢ સાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પન્દર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તથા અબાધાકાળ પન્દરસો વરસનો સમજવો. દેવગતિના. સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે જૂન એક હજાર સાગરોપમનો સાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પુરુષવેદના તુલ્ય જાણવી. એકેન્દ્રિય જાતિનામ સંબધે પૃચ્છ, હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ જાણવી. તથા બે હજાર વરસનો અબાધાકાળ સમજવો. બેઈન્દ્રિય જાતિનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ,ઉત્કૃષ્ટ અઢાર કોડકોડી સાગરોપમની થતા અઢારસો વર્ષનો અબાધાકાળ જાણવો. તે ઇન્દ્રિય જાતિનામ સંબન્ધ પૃચ્છા. જઘન્ય સ્થિતિ એમજ-બેઇન્દ્રિય પ્રમાણે Page #204 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૩, ઉદેસા-૨ 377 સમજવી. ઉત્કૃષ્ટ અઢાર કોડાકોડી સાગરોપમની અને અઢારસો વરસનો અબાધાકાળ જાણવો. ચઉરિન્દ્રિયનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રી શાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની સમજવી. તથા અબાધાકાળ અઢારસો વર્ષનો જાણવો. પંચેન્દ્રિયજાતિનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની તથા અબાધાકાળ બે હાર વરસનો જાણવો. ઔદારિક શરીરનામ સંબધે પણ એમજ જાણવું. હે ભગવન્! વૈકિય શરીર નામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન એક હજાર સાગરોપમના બે સપ્તમાંશ, અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ, તથા બે હજાર વર્ષનો અબાધાકાળ જાણવો. આહારક શરીરનામની જઘન્ય અંતઃકોટાકોટી સાગરોપમની અને ઉત્કૃષ્ટ અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ જાણવી. તૈજસ અને કાર્મણનામની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ જાણવી. તથા બે હજાર વર્ષનો અબાધાકાળ સમજવો. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરોપાંગનામ એ ત્રણેની સ્થિતિ એમજ જાણવી. પાંચ શરીરબન્ધન નામની પણ સ્થિતિ એમજ સમજવી. પાંચે શરીરહ્યાતનામની સ્થિતિ પણ શરીરનામ કર્મની સ્થિતિ પ્રમાણે જાણવી. વજઋષભ સર્ણયણ નામની સ્થિતિ રતિમોહનીય કર્મની પેઠે જાણવી. નારા સઢયણ નામ સંબંધ પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના છે પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ બાર કોટાકોટી સાગરોપમની સ્થિતિ, તેમજ બારસો વર્ષનો અબાધાકાળ જાણવો. નારાચ સàયણની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસયાતામાં ભાગ વડે ન્યૂન સાગરોપમના સાત પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ ચૌદ કોટાકોટી સાગ રોપમની સ્થિતિ હોય છે, તેથા અબાધાકાળ ચૌદસો વરસનો સમજવો. અર્ધનારાચ સયણ નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસહયાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના આઠ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ કોટાકોટી સાગરોપમની તથા સોળસો વર્ષનો અબાધાકાળ સમજવો. કીલિકા સહયણ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસહયાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ અઢાર કોટાકોટી સાગરોપમ તથા અઢારસો વર્ષનો અબાધા કાળ જાણવો. છેવટ્ટ-સેવાર્ય સંઘયણ નામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! પલ્યોપના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમ તથા બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. એ પ્રમાણે જેમ સંઘયણનામની છ પ્રકૃતિઓ કહી તેમ સંસ્થાનનામ કર્મની પણ કહેવી. શુક્લવર્ણનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમનો એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ તથા એક હજાર વર્ષ અબાધાકાળ જાણવો. હારિદ્રવર્ણનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમના પાંચ અઠયાવીશાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા બાર કોટાકોટી સાગરોપમ તથા સાડા Page #205 -------------------------------------------------------------------------- ________________ 378 પન્નવસા- 232541 બારસો વરસનો અબાઘાકાળા જાણવો. લોહિતવર્ણનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના છ અઠયાવીશાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોટાકોટી સાગરોપમની તથા પંદરસો વરસનો અબાધાકાળ જાણવો. નીલવર્ણનામ સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યા માં ભાગ વડે જૂન જીગરોપમના સાત અઠયાવીશાંશ અને ઉત્કૃષ્ટ સાડાસત્તર કોટાકોટી સાગરોપમની તથા સાડાસત્તરસો વરસનો અબાધાકાળ જાણવો. કાળા વર્ણનામની સ્થિતિ છેવટ્ટ સંઘયણનામની સ્થિતિની પેઠે જાણવી. મધુરાદિ રસની સ્થિતિ જેમ વર્ણની સ્થિતિ કહી છે તેમ અનુક્રમ કહેવી. જે અપ્રસ્ત સ્પર્શે છે તેઓની સ્થિતિ છેવફસંઘયણની જેમ અને જે પ્રશસ્ત વણ છે તેઓની સ્થિતિ શુક્લ વર્ણ નામની 'ઠે કહેવી. અગુરુલઘુનામ કર્મની સ્થિતિ છેવટ્ટ સંધયણનામની પેઠે જાણવી. એમ ઉપઘાતનામી પણ સ્થિતિ સમજવી. પરાઘાતનામની સ્થિતિ પણ એમજ જાણવી. નિરકાનુપૂર્વનામ સંબધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્ય તમાં ભાગ વડે ચૂન એક હજાક સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગરોપમની તથા બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. તિર્યંચાનુપૂર્વી સંબંધી પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કોટાકોટી સાગ રોપમ તથા બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. મનુષ્યાનું પૂર્વ સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમની દોઢ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોટાકોટી સાગરોપમ તથા પંદરસો વરસનો અબાધાકાળ જાણવો. દેવાનુપૂર્વી સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જધન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન હજર સાગરોપમના એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોટાકોટી સાગરોપમની તથા એક હજાર વરસનો અબાધાકાળ સમજવો. ઉચ્છવાસનામ સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! તિર્યંચાનુપૂર્વી સંબંધે કહ્યું છે તેમ જાણવું. આતપનામ સંબંધે પણ એમજ જાણવું. ઉદ્યોતનામ સંબંધે અને પ્રશસ્ત વિહાયોગતિનામ સંબંધી પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય સ્થિતિ એક સાગરોપમના સાત ભાગ. અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સાગરોપમ તથા એક હજાર વરસનો અબાધાકાળ સમજવો. અપ્રશસ્ત વિહાયોગતિ નામ સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોટાકોટી સાગરોપમ તથા બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. ત્રસનામ અને સ્થાવરનામ સંબંધે એમજ જાણવું. સૂક્ષ્મનામ સંબંઘી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ અઢાર કોટાકોટી સાગરોપમ તથા અઢારસો વરસનો. અબાધાકાળ સમજવો. બાદર નામની સ્થિતિ અપ્રશસ્ત વિહાયો ગતિનામની પેઠે કહેવી. એમ પર્યાપ્ત નામની સ્થિતિ કહેવી, અપયપ્તિા નામની સ્થિતિ સૂક્ષ્મનામની પેઠે જાણવી. પ્રત્યેક શરીરનામની પણ બે સપ્તમાંશ, સાધારણ શરીર નામની સૂક્ષ્મની પેઠે, સ્થિરનામની સ્થિતિ એક સપ્તમાંશ, અસ્થિનામની બે સપ્તમાંશ, શુભનામની એક સપ્તમાંશ, અશુભનામની બે સપ્તમાંશ, સુભગ નામની એક સપ્તમાંશ, દુર્ભગ નામની બે સપ્તમાંશ, સુખરનામની એક સપ્તમાંશ, Page #206 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૩, ઉદેસા-૨ 379 દુઃખરનામની બે સપ્તમાંશ, આયનામની એક સપ્તમાંશ, અનાદેય નામની બે સપ્તમાંશ યશકિર્તિનામની જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોટાકોટી સાગરોપમની અને એક હાર અબાધાકાળ સમજવો. અયશકિતિનામ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ અપ્રશસ્તવિહાયોગતિનામની સ્થિતિ કહી તેમ કહેવી. એ પ્રમાણે નિમણ નામની પણ સ્થિતિ કહેવી. તીર્થકરના સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ અન્તઃકોટાકોટી સાગરોપમ અને ઉત્કૃષ્ટ પણ અન્તઃકોટાકોટી સાગરોપમ વણવી. એ પ્રમાણે જ્યાં એક સપ્તમ ભાગ હોય ત્યાં ઉત્કૃષ્ટથી દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ અને એક હજાર વરસનો અબાધાકાળ સમજવો. જ્યાં બે સપ્તમ હોય ત્યાં ઉત્કૃષ્ટથી વીશ કોટાકોટી સોગરોપમની સ્થિતિ અને બે હજાર વરસનો અબાધાકાળ જાણવો. ઉચ્ચગોત્ર સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી આઠ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સ્થિતિ થતા એક હજાર વરસનો અબાધાકાળ જાણવો. નીચે ગોત્રની સ્થિતિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ અપ્રશસ્તવિહાયોગતિ નામની સ્થિતિ કહી છે તેમા જાણવી. અંતરાય સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રીશ કોટાકોટી સાગરોપમની સ્થિતિ તથા ત્રણ હજાર વરસનો અબાધાકાળ જાણવો અને અબાધાકાળ ન્યૂન કર્મની સ્થિતિ તે કર્મનો નિષેધ સમજવો, [542] હે ભગવન્! એકેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના ત્રણ સમમાંશ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ સાગરોપમના ત્રણ સપ્તમાંશ સ્થિતિ બાંધે. એ પ્રમાણે પાંચે નિદ્રા અને ચાર દર્શનાવરણની પણ સ્થિતિ જાણવી. હે ભગવનું ! એકેન્દ્રિયો સાતાવરેનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમનો દોઢ સક્ષમાંશ અને ઉત્કૃષ્ટ પરિપૂણ દોઢ સક્ષમાંશ સાગરોપમની સ્થિતિ બાંધે અસાતાવરેનીય જ્ઞાનાવરણીયની પેઠે જાણવી હેભગવનું ! એકેન્દ્રિયો સમ્પર્વ વેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક સાગરોપમ બાંધે. હે ભગવન્! એકેન્દ્રિય જીવો સમ્મિથ્યાત્વ વેદનીયની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! કંઈ પણ ન બાંધે. હે ભગવન્! એકેન્દ્રિયો બાર કષાયની કેટલી સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગવડે ન્યૂન સાગરોપમના ચાર સપ્તમાંશ પ્રમાણ બાંધે અને ઉત્કૃષ્ટ પૂરા ચાર સપ્રમાશ સાગરોપમ બાંધે. એ પ્રમાણે સંવલન ક્રોધ યાવતુ સંજ્વલન લોભની પણ સ્થિતિ જાણવી. સ્ત્રીવેદની સ્થિતિ સાતાવરેનીયની પેઠે જાણવી. એકેન્દ્રિયો પુરુષવેદ કર્મની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન એક સપ્તમાંશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ સ્થિતિ બાંધે. એકેન્દ્રિયો નપુંસકવેદની સ્થિતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યા માં ભાગ વડે ન્યૂન બે સક્ષમાંશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. હાસ્ય અને રતિની સ્થિતિ પુરુષવેદના જેટલી બાંધે. અરતિ, ભય, શોક અને જુગુપ્સાની સ્થિતિ નપુંસક વિદેના જેટલી બાંધે. નૈરયિકાયુષ દેવાયુષ, નરકગતિનામ, વૈક્રિયયશરીરનામ, આહારકશરીરનામ, નરકાનુપૂર્વનામ, દેવાનુપૂર્વનામ અને તીર્થંકરનામ એ નવ પ્રકૃતિઓ બાંધતો નથી. તિયચાયુષની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર અને Page #207 -------------------------------------------------------------------------- ________________ 380 પન્નવણા - 232542 એક હજારના ત્રીજા ભાગ વડે અધિક પૂર્વ કોટી વર્ષની બાંધે. એમ મનુષ્પાયુષની પણ સ્થિતિ જાણવી. તિર્યંચગતિનામની સ્થિતિ નપુંસક વેદના જેટલી અને મનુષ્યગતિ નામની સ્થિતિ સતાવેદનીય જેટલી સમજવી. એકેન્દ્રિય નામની અને પંચેન્દ્રિયનામની નપુંસક વની સ્થિતિ પ્રમાણે જાણવી. બેઈન્દ્રિય અને તે ઇન્દ્રિય નામની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. ચઉરિન્દ્રિયનામની પણ જઘન્ય પલ્યોપમના અસંખ્યા તમા ભાગે ન્યૂન સાગરોપમના નવ પાંત્રીશાંશ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. એ પ્રમાણે જ્યાં સાગરોપમના બે સપ્તમાંશ, ત્રણ કે ચાર સપ્તમાંશ અથવા અઠયા વિશ ભાગની સ્થિતિ હોય ત્યાં તેટલા ભાગ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહેવા. અને જ્યાં જઘન્યથી એક કે દોઢ સહમાંશની સ્થિતિ હોય ત્યાં તેજ ભાગ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન કહેવો અને ઉત્કૃષ્ટ તેજ ભાગ પરિપૂર્ણ બાંધે એમ સમજવું. યશકીતિ અને ઉચ્ચગોત્રની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના એક સપ્તમાંશ એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ તેજ પરિપૂર્ણ બાંધે છે. અન્તરાય સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! જેમ જ્ઞાનાવરણીયની સ્થિતિ કહી છે તેમ કહેવી. થાવત્ ઉત્કૃષ્ટપણે તેજ પરિપૂર્ણ બાંધે છે. પિ૪૩ હે ભગવન્! બેઈન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મનો કેટલો બન્ધ કરે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના પત્રીશ ત્રણ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટથી તેટલોજ પૂરો બન્ધ કરે. એમ પાંચ નિદ્રાનો બન્ધ પણ જાણવો. એ પ્રમાણે જેમ એકેન્દ્રિયોને કહ્યો છે તેમ બેઈન્દ્રિયોને પણ કહેવો. પરન્તુ પચીશગુણા સાગરોપમ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન બન્ધ કહેવો. બાકી બધું પૂર્ણ બાંધે કરે છે. જે કર્મપ્રકૃતિને એકેન્દ્રિયો બાંધતા નથી તેને એ બેઈન્દ્રિયો પણ બાંધતા નથી. હે ભગવન્! બેઇન્દ્રિય જીવો મિથ્યાત્વવેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન પચીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી. પરિપૂર્ણ તેટલોજ બન્ધ કરે છે, તિર્યંચાયુષનો જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર વરસ અધિક પૂર્વ કોટી વર્ષનો બન્ધ કરે છે. એ પ્રમાણે, મનુષ્યાયુષનો પણ બબ્ધ જાણવો. બાકી બધું એકેન્દ્રિયોની પેઠે યાવતુ અન્તરાય કર્મ સુધી કહેવું. હે ભગવન્! પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણ કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે જૂન પચાસગુણા ત્રણ સપ્તમાંશ સાગ રોપમ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે છે. એકેન્દ્રિયને સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી તેથી તેઈન્દ્રિયોને પચાસગુણા સાગરોપમ સહિત કહેવી. હે ભગવન્! તે ઇન્દ્રિય જીવો મિથ્યાત્વવેદનીય કર્મની કેટલી સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે નમૂન પચાસ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી પૂરા પચાસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. તિર્યચાયુષની સ્થિતિ જઘન્યથી અત્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દિવસના ત્રીજા ભાગ સહિત સોળ દિવસ અધિક પૂર્વકોટી વરસની બાંધે છે. એ પ્રમાણે મનુષ્યાયુષની પણ જાણવી. બાકીનું બધું બેઈન્દ્રિયોને કહ્યું તેમ યાવતું અન્તરાય કમ સુધી કહવું. હે ભગવનું ! ચઉરિન્દ્રિય જીવો જ્ઞાનાવરણની કેટલી સ્થિતિ બાંધે. હે ગૌતમ ! Page #208 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૩, ઉદેસા-૨ 381 જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સો સાગરોપમના ત્રણ સમમાંશ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલી સ્થિતિ બાંધે. એ પ્રમાણે જે પ્રકૃતિની (એકેન્દ્રિયોને) સાગ રોપ મના જેટલા ભાગની સ્થિતિ કહી છે તે પ્રકૃતિની ઇન્દ્રિયોને) સોગુણ સાગરોપમાં સહિત સ્થિતિ કહેવી. તિર્યંચાયુષની જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બે માસ અધિક પૂર્વકોટી વરસની બાંધે છે. એ પ્રમાણે મનુષ્યાયુષની પણ સ્થિતિ જાણવી. બાકી. બધું બેઈન્દ્રિયોની પેઠે કહેવું. પરન્તુ મિથ્યાત્વવેદનીયની જધન્ય પલ્યોપમના અસંખ્યા તમા ભાગે ન્યૂન સો સાગરોપમની અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે છે. બાકી બધું બેઇન્દ્રિયોને કહ્યું તેમ અન્તરાય કર્મ સુધી કહેવું. હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના ત્રણ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટથી પરિપૂર્ણ તેટલી જ સ્થિતિ બાંધે. એ પ્રમાણે જેમ બેઇન્દ્રિયો. સંબંધે પાઠ કહ્યો તે પ્રમાણે અસંજ્ઞી પંચેન્દ્રિયને કહેવો. પરન્તુ જે પ્રકૃતિની સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી છે તેને હારગુણા સાગરોપમ સહિત કહેવી. મિથ્યાત્વવેદનીય કર્મની સ્થિતિ જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન હજાર સાગરોપમની અને ઉત્કૃષ્ટથી પૂરા તેટલાજ સાગરોપમની બાંધે છે. નૈરયિકાયુષની સ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ બાંધે છે. એમ તિર્યંચાયુષની પણ સ્થિતિ જાણવી.પરન્તુ તેની જઘન્યથી અન્તર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. એ પ્રમાણે મનુષ્યા. યુષની પણ સમજવી. દેવાયુષની સ્થિતિ નારકાયુષની પેઠે જાણવી. હે ભગવનું ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો નારકગતિનામ કર્મની કેટલી સ્થિતિ બાંધે છે ? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના બે સપ્તમશ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ તેજ સ્થિતિ બાંધે છે. એમ તિર્યંચગતિનામ સંબધે જાણવું. મનુષ્ય ગતિના સંબધે પણ એમ જ સમજવું. પરન્તુ જધન્યથી પલ્યોપમના અસંખ્યા- તમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના દોઢ સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ તેજ પૂરી સ્થિતિ બાંધે છે. એમ દેવગતિનામ સંબધે જાણવું. પરન્ત પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના એક સપ્તમોશ અને ઉત્કૃષ્ટ પૂરી તેજ સ્થિતિ બાંધે છે. વૈક્રિય શરીરનામ કર્મ સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હજાર સાગરોપમના બે સક્ષમાંશ અને ઉત્કૃષ્ટ તેજ પરિપૂર્ણ હજાર સાગરોપમના બે સપ્તમાંશ બાંધે છે. સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, આહારકશરીરનામ અને તિર્થ- કરનામ કર્મનો કાંઈપણ બન્ધ કરતા નથી. બાકી બધું બેઈન્દ્રિયોની જેમ જાણવું. પરન્તુ જે પ્રકૃતિની સાગરોપમના જેટલા ભાગની સ્થિતિ કહી છે તે પ્રકૃતિની હજારગુણા સાગરોપમ સહિત કહેવી. એમ સર્વ પ્રકૃતિઓની અનુક્રમે સ્થિતિ યાવતુ અંતરાય સુધી જાણવી. હે ભગવન્! સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ ! જધન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધે. તેનો ત્રણ હજાર વર્ષનો અબાધાકાળ છે, હે ભગવનું ! સંજ્ઞી પંચેન્દ્રિયો પાંચ નિદ્રાની કેટલી સ્થિતિ બાંધે ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ કોટાકોટી સાગરોપમ પ્રમાણ બાંધે છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વરસનો છે. દર્શના Page #209 -------------------------------------------------------------------------- ________________ 382 પન્નવણા- 232543 વરણચતુષ્કની જ્ઞાનાવરણીયની પેઠે અને સાતાવરેનીયની સામાન્ય વેદનીય કર્મની સ્થિતિ કહી છે તેમ ઈપથિક બન્ધ અને સાંપરાયિક બની અપેક્ષાએ કહેવી. અસા તાવેદનીય કર્મની સ્થિતિ નિદ્રાપંચકની પેઠે અને સમૃત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઔધિક-સ્થિતિ કહી છે તેમ બાંધે છે. મિથ્યાત્વમોહનીયની જઘન્ય અન્તઃકોટાકોટી અને ઉત્કૃષ્ટ સિત્તેર કોટોકોટી સાગરોપમ પ્રમાણ તથા સાત હજાર વર્ષનો અબાધાકાળ જાણવો. બાર કષાયની સ્થિતિ જઘન્ય એ પ્રમાણે અન્તઃકોટાકોટી અને ઉત્કૃષ્ટ ચાળીશ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે. સંજ્વલન, ક્રોધ, માન, માયા અને લોભનો બે માસ, માસ, અર્ધમાસ અને અન્તમુહૂર્ત એમ જઘન્ય સ્થિતિબન્ધ છે અને ઉત્કૃષ્ટ બાર કષાયની પેઠે છે. ચાર આયુષની જે ઓધિક સ્થિતિ કહેલી છે તે પ્રમાણે બાંધે છે. આહારક શરીર અને તીર્થંકરનામની જઘન્ય અત્ત. કોટાકોટી, સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ છે. પુરુષવેદની જઘન્ય આઠ વર્ષની અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ છે. યશકીર્તિનામ અને ઉચ્ચગોત્રની એ પ્રમાણે જાણવી. પરન્તુ જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત સંમજવી. અંતરાયની સ્થિતિ જ્ઞાનાવરણીય જેમ જાણવી. બાકી સર્વ સ્થાનોમાં સંઘયણ, સંસ્થાન વર્ણ અને ગંધની જઘન્ય અન્તઃકોટાકોટી સાગરોપમ અને ઉત્કૃષ્ટ જે સામાન્ય સ્થિતિ કહી છે તેને બાંધે છે. પરંતુ આ વિશેષતા છે કે અબાધા ન્યૂન કહેવાનો નથી. એમ સર્વ કર્મપ્રકૃતિઓની સ્થિતિ અનુક્રમે યાવતું અંતરાય કર્મ સુધી કેહવી. પિ૪૪] હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ બાંધનાર કોણ છે? હે ગૌતમ ! કોઈ પણ ઉપશમક કે ક્ષપક સૂક્ષ્મસંપરાય છે. હે ગૌતમ! એ જ્ઞાનાવરણીય કર્મનો જધન્યસ્થિતિબન્ધક છે. તે સિવાય બીજો અજઘન્ય સ્થિતિનો બન્ધક છે. એ પ્રમાણે એ પાઠ વડે મોહનીય અને આયુષ સિવાય બાકીના બધા કર્મનો માટે કહેવું. હે ભગવન્! મોહનીય કર્મનો જઘન્યસ્થિતિબન્ધક કોણ છે? હે ગૌતમ! કોઈપણ ઉપશમક કે ક્ષપક બાદરસપરાય હોય છે. હે ગૌતમ ! એ મોહનીય કર્મનો જઘન્યસ્થિતિ બન્ધક છે. તે સિવાય બીજો અજઘન્યસ્થિતિબન્ધક છે. આયુષકર્મનો જઘન્યસ્થિતિબન્ધક કોણ છે ? હે ગૌતમ ! એસંક્ષેપ્યાદ્ધપ્રવિષ્ટ જેના આયુષબન્ધનો કાળ સંક્ષેપ કરી શકાય એમ નથી એવો જે જીવ છે, તેનું સર્વનિ રુદ્ધ સૌથી થોડું આયુષ કે જે સૌથી મોટા આયુષ બના કાળના એક ભાગ રૂપે છે, એવા તે આયુષબબ્ધ છેલ્લા કાળમાં વર્તત પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપે એવી સૌથી જઘન્ય સ્થિતિ બાંધે છે. હે ગૌતમ ! એ આયુષ કર્મનો જઘન્યચિતિબન્ધક છે. તે સિવાય બીજો અજઘન્યચિતિબન્ધક છે. પિ૪૫ હે ભગવન્! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ શું નૈરયિક બાંધે તિર્યંચયોનિક બાંધે, તિર્યંચયોનિક સ્ત્રી બાંધે, મનુષ્ય બાંધે, મનુષ્યસ્ત્રી બાંધે, દેવ બાંધે કે દેવી બાંધે ? હે ગૌતમ ! તે બધા બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો નારક ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? હે ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ પયક્તિઓ વડે પર્યાપ્ત, સાકાર-જ્ઞાનાપયોગવાળો, જાગતો, શ્રતના ઉપયોગવાળો, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશ્યાવાળો, ઉત્કૃષ્ટ સંક્ષિપરિણામવાળો કે કાંઈક મધ્યમ પરિણામ વાળો હોય, આવા પ્રકારનો નારક ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો તિર્યંચ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ બાંધે ? Page #210 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૩, ઉદેસા-૨ 383 હે ગૌતમ ! કર્મભૂમક-અથવા કર્મભૂમગપ્રતિભાગી- સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પ્રાપ્તિઓ વડે પતિ-બાકી બધું નૈરયિકોની જેમ કહેવું. એમ તિર્યચસ્ત્રી, મનુષ્ય અને મનુષ્યસ્ત્રી સંબધે પણ જાણવું. દેવ અને દેવીને નૈરયિકની પેઠે કહેવું. એ પ્રમાણે આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ બન્ધ કરે છે. હે ભગવન્! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું આયુષ કર્મ નરયિક બાંધે કે વાવતુ દેવી બાંધે?હે ગૌતમ! નૈરયિક ન બાંધે, તિર્યંચ બાંધે તિર્યચસ્ત્રી ન બાંધ, મનુષ્ય બાંધે, મનુષ્યસ્ત્રી પણ બાંધે, દેવ અને દેવી ન બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ કર્મ બાંધે ? હે ગૌતમ ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો કે કર્મભૂમકપ્રતિ ભાગી-સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પતિઓ વડે પર્યાપ્ત. સાકારઉપયોગવાળો, જાગતો, કૃતના ઉપયોગવાળો, મિથ્યાદષ્ટિ, પરમકૃષ્ણ લેશ્યા વાળો અને ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામવાળો હોય, આવા પ્રકારનો તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ કર્મ બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિ વાળું આયુષકર્મ બાંધે? હે ગૌતમ ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો, કર્મભૂમકપ્રતિભાગી-ચાવતુ. શ્રુતજ્ઞાનના ઉપયોગવાળો, સમ્યગ્દષ્ટિ, કૃષ્ણ કે શુક્લ લેશ્યાવાળો, જ્ઞાની કે અજ્ઞાની, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામવાળો, અસંક્લિષ્ટપરિણામવાળો કે તેને યોગ્ય વિશુદ્ધ પરિણામ વાળો હોય, આવા પ્રકારનો મનુષ્ય હે ગૌતમ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષકર્મ બાંધે. હે ભગવનું ! કેવા પ્રકારની મનુષ્યત્રી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ કર્મ બાંધે ? હે ગૌતમ ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી કે કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાની જેવી, યાવતું શ્રુતના ઉપયોગવાળી, સમ્યગ્દષ્ટિ, શુક્લલેશ્યાવાળી અને તેને યોગ્ય વિશુદ્ધ પરિણામવાળી હોય. આવી મનુષ્યત્રી છે ગૌતમ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ કર્મ બાંધે. અન્તરાય કર્મ જ્ઞાનાવરણીય પેઠે જાણવું. પદઃ ૨૩ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદઃ૨૪કર્મબન્ધ) [54] હે ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમ ! આઠ. જ્ઞાનાવરણીય, યાવતું અત્તરાય. એમ નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! સાત બાંધે, આઠ બાંધે કે છ કર્મપ્રકૃતિઓ બાંધે. હે ભગવન્! નરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રવૃતિઓ બાંધે ? હે ગૌતમ ! સાત બાંધે કે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ મનુષ્ય જીવને પેઠે બાંધે. હે ભગવન! જીવો જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ ! બધા ય જીવો સાત પ્રકૃતિઓ અને આઠ પ્રકૃતિઓ બાંધે. અથવા સાત પ્રકૃતિઓ બાંધે, આઠ પ્રકૃતિ ઓ બાંધે અને એક છ પ્રકૃતિ બાંધે. અથવા સાત બાંધે, આઠ બાંધે અને છ પ્રકૃતિ બાંધે હે ભગવનુનૈિરયિકો જ્ઞાનાવરણીયકર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! બધા ય સાત પ્રકૃતિ બાંધે. અથવા સાત બાંધે અને એક આઠ પ્રકૃતિ બાંધે. અથવા બધા સાત બાંધે અને આઠ પ્રકૃતિ બાંધે. અથવા બધા સાત બાંધે અને આઠ પ્રકૃતિ બાંધે. એમ ત્રણ ભાંગા થાય છે. એ પ્રમાણે વાવતું સ્તનતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિકો કેટલી કર્મ પ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! સાત પ્રકૃતિના બાંધનારા પણ Page #211 -------------------------------------------------------------------------- ________________ 384 ૫નવરા - 24-546 હોય. અને આઠ પ્રકૃતિના પણ બાંધનારા હોય. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું. વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચોને ત્રણ ભાંગ સમજવા, બધા ય સાત પ્રકૃતિ બાંધનારા, અથવા સાત બાંધનારા અને એક આઠ બાંધનારા, અથવા સાત પ્રકૃતિ બાંધનારા અને આઠ પ્રકૃતિઓ બાંધનારા હોય છે. હે ભગવન્! મનુષ્યો જ્ઞાનાવરણીયનો બંધ કરતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! બધા ય સાત પ્રકૃતિઓ બાંધનારા હોય. અથવા સાત કર્મપ્રકૃતિઓ બાંધનારા અને એક આઠ કર્મપ્રકૃતિઓ બાંધનારા હોય. અથવા સાત કર્મપ્રકૃતિ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય, અથવા સાતકર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધનારા હોય, અથવા સાત કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય, અથવા સાત કર્મ બાંધનારા એક આઠ કર્મ બાંધનારા અને એક છ કમી બાંધનાર હોય, અથવા સાત કર્મ બાંધનારા એક આઠ કર્મ બાંધનાર છે કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મબાંધનારા અને એક છ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. એ નવા ભાંગા થયા. બાકીના વ્યસ્તરથી આરંભી સુધીના દેવો નૈરયિકોની પેઠે સપ્તવિધાદિ બન્ધક કહ્યા છે તેમ કહેવા. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણના બન્ધ કરનારા જ્યાં કહ્યા છે, ત્યાં દર્શનાવરણનો પણ બન્ધ કરનારા જીવાદિ એકવચન અને બહુવચન વડે કહેવા. વેદનીય કર્મ બાંધતો જીવ કેટલી પ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! સાત કર્મનો બાંધનાર, આઠ કર્મનો બાંધનાર, છ કર્મનો બાંધનાર અને એક કર્મનો પણ બાંધનાર હોય. એમ મનુષ્ય સંબંધે પણ કહેવું. બાકીના નારકાદિ જીવો સાત કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા વૈમાનિક સુધી કહેવા. હે ભગવન્! વેદનીય કર્મ બાંધતા જીવો કેટલી કમપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! બધા ય જીવો સાત પ્રકૃતિ બાંધનારા, આઠ પ્રકૃતિઓ બાંધનારા, એક પ્રકૃતિ બાંધનારા અને એક જ પ્રકૃતિ બાંધનાર હોય, અથવા સાત કર્મ બાંધનાર આઠ કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. બાકીના નારકાદિ યાવતુ વૈમાનિકો જ્ઞાનાવરણ બાંધતાં જે પ્રકૃતિઓ બાંધે છે તે વડે કહેવા. પરન્તુ હે ભગવન્! મનુષ્યો વેદનીય કર્મ બાંધતાં કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! બધાય મનુષ્યો ? સાત કર્મપ્રકૃતિ બાંધનારા અને એક પ્રકૃતિ બાંધનારા હોય. અથવા સાત કર્મપ્રકૃતિ બાંધનારા, એક કર્મ બાંધનારા અને એક આઠ કર્મ બાંધનાર હોય અથવા સ્મત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા, એક કર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા હોય, અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા એક આઠ કમ બાંધનારો અને એક છ કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા, એક કમ બાંધનારા એક આઠ કર્મ બાંધનારો અને છ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને છ કમ બાંધનારા હોય. એ પ્રમાણે એ નવ ભાંગા કહેવા. મોહનીય કર્મનો બન્ધ કરતો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! જીવ અને એકેન્દ્રિય સિવાય બાકીનાને ત્રણ ભાંગા જાણવા. જીવ અને એકેન્દ્રિયો સાત કમ Page #212 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૪ 385 બાંધનારા અને આઠ કર્મ બાંધનારા પણ હોય. હે ભગવન્! જીવ આયુષ કર્મ બાંધતો કેટલી કમપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે નૈરયિકથી આરંભી વૈમાનિક સુધી જાણવું.એમ બહુવચન વડે પણ સમજવું.હેભગવન્! નામ, ગોત્ર અને અન્તરાય કર્મનો બન્ધ કરતો જીવ કેટલી કમપ્રકતિઓ બાંધે ? હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મનો બન્ધ કરતો જેટલી કપ્રકૃતિ બાંધે તેટલી કહેવી. એમ નૈરવિકથી માંડી વૈમાનિકો સુધી કહેવું. એ પ્રમાણે બહુવચન વડે પણ કહેવું. પદ-૨૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (પદ-રપકર્મવેદ) પ૪૭] હે ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણ, યાવતુ અંતરાય. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કમપ્રકૃતિઓ વેદે ? હે ગૌતમ ! અવશ્ય આઠ કર્મપ્રકતિઓ વેદ. એમ નૈરયિકથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે બહુવચન વડે પણ સમજવું. એ રીતે વેદનીય સિવાય યાવતુ અંતરાય સુધી જાણવું. હે ભગવનું ! જીવ વેદનીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રવૃતિઓ વેદે ? હે ગૌતમ ! સાત, આઠ કે ચાર કમપ્રકૃતિઓ વેદ. એ પ્રમાણે મનુષ્ય પણ વેદે. બાકીના નૈરવિકથી આરંભી વૈમાનિક સુધી એકવચન અને બહુવચન વડે પણ અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓ વે, હે ભગવન્! જીવો વેદનીય કર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓ વેદ ? હે ગૌતમ ! બધા ય આઠ કર્મ વેદનારા અને ચાર કર્મ વેદનારા હોય. અથવા આઠ કર્મ વેદનારા ચાર કર્મ વેદનારા અને એક સાત કર્મ વેદનાર હોય. અથવા આઠ કર્મ વેદનારા ચાર કર્મ વેદનારા અને સાત કર્મ વેદનારા હોય. એ પ્રમાણે મનુષ્યો પણ કહેવા. પદ-૨પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ પદ-૨૬-કર્મવેદબન્ધ [548 હે ભગવન્! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણ. યાવતુ અન્તરાય. એ પ્રમાણે નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી કહેવું. હે ભગવનું ! જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ ! સાત કર્મપ્રકૃતિઓનો બન્ધ કર, આઠ કર્મનો બન્ધ કરે, છ કર્મનો બન્ધ કરે અને એક કર્મનો પણ બન્ધ કરે. હે ભગવન્! મૈરયિક જ્ઞાનાવરણીય કર્મ વેદતો કેટલી કમપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! સાત કર્મ બાંધે કે આઠ કર્મ બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. મનુષ્ય જીવને પેઠે બાંધે છે. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદતા કેટલી કમપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! બધાય સાત કર્મ બાંધનારા અને આઠ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મના બાંધનારા અને એક છ કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મના બાંધનારા અને એક એક કર્મનો બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને એક કર્મના બાંધનારા હોય અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને એક એક કર્મ બાંધનારો હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ 2i5 Page #213 -------------------------------------------------------------------------- ________________ 386 પ-વડા - 26-548 બાંધનારા એક અને એક કર્મ બોધનારા હોય, અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા છ કર્મ બાંધનારા અને એક એક કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા છ કર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા હોય. એ પ્રમાણે આ નવ ભાંગા થાય છે. એકેન્દ્રિય અને મનુષ્ય સિવાય બાકીનાને વૈમાનિકો સુધી ત્રણ ભાંગા હોય છે. એકેન્દ્રિય સાત કર્મ બાંધનારા અને આઠ કર્મના બાંધનારા હોય. મનુધ્યો જ્ઞાનાવરણીય વેદતાં કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? એ પ્રશ્ન. હે ગૌતમ ! બધા ય સાત કર્મના બાંધનારા હોય. અથવા સાત કર્મના બાંધનારા અને એક આઠ કર્મનો બાંધનારા હોય.અથવા સાત કર્મના બાંધનારા અને આઠ કર્મના બાંધનારા હોય અથવા સાત કર્મ ના બાંધનારા અને એક છ કર્મનો બાંધનારા હોય. એમ છ કર્મના બાંધનારની સાથે બે ભાંગી જાણવા. અને એક કર્મના બાંધનારી સાથે પણ બે ભાંગા હોય, અથવા સાત કર્મના બાંધનારા એક આઠ કર્મનો બાંધનાર અને એક છ કર્મનો બાંધનાર હોય-ઇત્યાદિ ચાર ભાંગા, અથવા સાત કર્મના બાંધનારા એક આઠ કર્મનો બાંધનાર અને એક કર્મનો બાંધનાર હોય ઈત્યાદિ ચાર ભાંગા, અથવા સાત કર્મ બાંધનારા એક છ કર્મ બાંધનાર અને એક એક કર્મ બાંધનાર હોય-ઇત્યાદિ ચાર ભાંગા. અથવા સાત કર્મના બાંધનારા એક આઠ કર્મ બાંધનારએક છ કર્મ બાંધનાર અને એક એક કર્મ બાંધનારા હોય ઇત્યાદિ આઠ ભાંગા.એ પ્રમાણે એ સત્યાવીશ ભાંગા થાય છે. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીય વેદ તાંકમપ્રકૃતિઓનો બંધ કહ્યોતમદર્શનાવરણીય અને અત્તરાયવેદતાં પણ બન્ધ કહેવો. હે ભગવન્! વેદનીય કર્મ વદેતો જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? હે ગૌતમ! સાત કર્મ બાંધનાર, આઠ કર્મ બાંધનાર, છ કર્મ બાંધનાર એક કર્મ બાંધનાર અને અબધૂક હોય. એમ મનુષ્ય સંબધે પણ જાણવું. બાકીના નારકાદિ સાત કર્મના બન્ધક અને આઠ કર્મના બન્ધક હોય. એમ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો વેદનીય કર્મ વેદતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! બધાય સાત કર્મ બાંધનારા, આઠ કર્મ બાંધનારા અને એક કર્મ બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા અને એક છ કર્મ બાંધાનાર હોય. અથવા સાત કર્મ બાંધનારા આઠ કર્મ બાંધનારા અને છ કર્મ બાંધનારા હોય. અબંધકની સાથે પણ બે ભાંગા કહેવા. અથવા સાતા કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા એક છ કર્મ બાંધનાર એન એક અબન્ધક હોય-ઈત્યાદિ ચાર ભાંગા જાણવા. એ પ્રમાણે એ નવ ભાંગા થાય છે. એકેન્દ્રિયોને અભંગક-બીજા ભાંગા થતા નથી. નારકથી માંડી વૈમાનિકો સુધી ત્રણ ભાંગી સમજવા. પરન્તુ મનુષ્યો સંબંધે પ્રશ્ન કરવો બધા ય સાત કર્મ બાંધનારા અને એક કમી બાંધનારા હોય. અથવા સાત કર્મ બાંધનારા એક કર્મ બાંધનારા એક છ કર્મ બાંધનારો એક આઠ કર્મ બાંધનારો અને એક અબંધક હોય-એમ ઉપર પ્રમાણે સત્યાવીશ ભાંગાઓ કહેવો. જેમ વેદનય કહ્યું, તેમ આયુષ, નામ અને ગોત્ર કર્મ સંબધે કહેવું. જેમ જ્ઞાનાવરણીયને વેદતા જેટલી બંધ કહ્યો છે તેમ મોહનીય કર્મ વેદતા કહેવો. પદ-૨નીમુન દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | (પદ-૨૭કર્મવેદવેદ) [54] હે ભગવન્! કેટલી કમપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ! આઠ. જ્ઞાનાવરણ, Page #214 -------------------------------------------------------------------------- ________________ પ-૨૭, 387 વાવત્ અંતરાય. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ વેદતો જીવ કેટલી કર્મપ્રવૃતિઓ વેદે ?. હે ગૌતમ ! સાત કર્મપ્રકૃતિઓ વેદે કે આઠ કર્મપ્રકૃતિઓ વેદ. એમ મનુષ્ય સંબધે પણ કહેવું. બાકીના બધા એકવચન અને બહુવચન વડે અવશ્ય આઠ પ્રકૃતિઓ વેદે છે. એ પ્રમાણે વાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મ વેદતા કેટલી કર્મપ્રકૃતિઓ વેદે ? હે ગૌતમ ! બધા ય જીવો આઠ કર્મના વેદનારા હોય. અથવા આઠ કર્મના વેદનારા અને એક સાત કર્મનો વેદનાર હોય. અથવા આઠ કર્મના વેદનારા અને સાત કર્મના વેદનારા હોય. એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. દર્શનાવરણીય અને અંતરાય સબળે એમ જ કહેવું. વેદનીય, આયુષ, નામ અને ગોત્ર કર્મનો વેદતો કેટલી કમપ્રકૃતિઓ વેકે? હે ગૌતમ! જેમ બંધકવેદનને વેદનીય કર્મ સંબંધે કહ્યું છે તેમ કહેવું. હે ભગવન્! મોહનીય કર્મ વેદતો જીવ કેટલી કમપ્રકૃતિઓ વેદે ? હે ગૌતમ! આઠ કર્મપ્રકતિઓ વેદે. એ પ્રમાણે નૈરયિકથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. એમ બહુ વચનની અપેક્ષાએ પણ સમજવું. | પદ-૨૭નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (પદ-૨૮આહારપદ) ઉદ્દેશો- 1 - પિપલ્પપ૧સચિત્તાહારી, આહારાર્થી, કેટલા કાળે આહાર કરે ? શેનો આહાર કરે ? સર્વત આહાર કરે? કેટલામો ભાગ આહાર કરે? સર્વ પુદ્ગલોનો આહાર કરે? કેવા રૂપે પરિણામ થાય? એકેન્દ્રિય શરીરાદિનો આહાર કરે? લોમાહાર અને મનોભક્ષી-એ પદોની વ્યાખ્યા કરવાની છે. Fપપ૨] હે ભગવન્! નૈરયિકો સચિત્તાહારી, અચિત્તાહારી કે મિશ્રાહારી હોય? હે ગૌતમ ! નૈરયિકો સચિત્તાહારી નથી, મિશ્રાહારી નથી, પણ અચિત્તાહારી છે. એ પ્રમાણે અસુરકુમારથી આરંભી વૈમાનિકો સુધી જાણવું. ઔદારિક શરીરવાળા યાવતું. મનુષ્યો ત્રણે આહારી હોય છે. હે ભગવનું ! નૈરયિકો આહારાર્થી-આહારની ઈચ્છાવાળા હોય ? હા ગૌતમ ! હોય. હે ભગવન્! નૈરયિકોને કેટલા કાળે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! નૈરયિકોને બે પ્રકારનો આહાર કહ્યો છે. આભોગનિવર્તિત અને અનાભોગનિવર્તિત. તેમાં જે અનાભોગ નિવર્તિત આહાર છે તે તેઓના પ્રતિસમય નિરંતર હોય છે. અને જે ભોગનિવર્તિત આહાર છે તે સંબંધે અસંખ્યાત. સમયના અન્તર્મુહૂર્ત આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. હે ભગવન્! નૈરયિકો શેનો આહાર કરે છે? હે ગૌતમ! દ્રવ્યથી અનન્ત પ્રદેશવાળા, ક્ષેત્રની અસંખ્યાતા પ્રદેશોમાં રહેલા, કાળથી કોઈ પણ સ્થિતિવાળા અને ભાવથી વર્ણવાળા, ગધવાળા રસવાળા અને સ્પર્શવાળા પુદ્ગલસ્કન્ધોનો આહાર કરે છે. ભાવથી જે વર્ણવાળા પુગલોનો આહાર કરે છે તે શું એક વર્ણવાળા, યાવતુ પાંચવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે ? હે ગૌતમ ! સ્થાનમાર્ગણા-આશ્રયી એકવર્ણવાળાં, થાવતુ પાંચવર્ણવાળાં પુલોનો આહાર કરે છે, અને વિશેષ માર્ગણાને આશ્રયી કાળાવર્ણવાળા યુગલોનો આહાર કરે છે, યાવતું શુક્લવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે. વર્ણથી જે કાળાવવાળા પુદ્ગલોનો આહાર કરે છે તે શું એકગુણ કાળા વર્ણવાળા, Page #215 -------------------------------------------------------------------------- ________________ 388 પન્નવસા- ૨૮૧પપર થાવતું દસગુણ કાળા વર્ણવાળા, સંખ્યાત ગુણ, અસંખ્યાતગુણ કે અનન્તગુણ કાળાવર્ણવાળા પગલોનો આહાર કરે છે ? હે ગૌતમ ! તેમજ છે. આહાર કરે છે. એ પ્રમાણે યાવતું અનન્તગુણ શુક્લવર્ણવાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે. એમ ગબ્ધ અને રસની અપેક્ષાએ પણ સમજવું. ભાવથી જે સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે તેમાં એક સ્પર્શવાળાનો, બે સ્પર્શવાળાનો અને ત્રણ સ્પર્શ વાળાનો આહાર કરતો નથી, પરન્તુ ચાર સ્પર્શવાળા પદુગલોનો આહાર કરે છે, યાવતું આઠ સ્પર્શવાળાનો પણ આહાર કરે છે. વિશેષમાર્ગણાને આશ્રયી કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે, યાવતું પગલોનો પણ આહાર કરે છે. સ્પર્શથી બે કર્કશ યુગલોનો આહાર કરે છે તે એકગુણ કર્કશ યુગલોનો આહાર કરે છે, યાવતું અનન્તગુણ કર્કશ પુદ્ગલોનો આહાર કરે છે? હે ગૌતમ! એકગુણ કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે, યાવતુ અનન્તગુણ કર્કશ પુદ્ગલોનો પણ આહાર કરે છે. એમ આઠે સ્પર્શી કહેવા. યાવતુ અનન્તગુણ રુક્ષ પુગલોનો પણ આહાર કરે છે. હે ભગવન્! જે અનન્તગુણ રુક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે તે શું સ્પષ્ટ-પુદ્ગલોનો આહાર કરે છે કે નહિ સ્પર્શેલા પુદ્ગલોનો. આહાર કરે છે? હે ગૌતમ! સ્પર્શેલા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે, પણ નહિ સ્પર્શેલા પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરતો નથી-ઈત્યાદિ જેમ ભાષા ઉદેશકમાં કહ્યું છે તેમ યાવતુ છે દિશામાં રહેલા પદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. સામાન્ય કારણથી અપેક્ષાએ વર્ષથી કાળાં અને લીલાં, ગધથી દુર્ગન્ધી, રસથી કડવાં અને સ્પર્શથી કર્કશ, ગુર, શીત અને રુક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. તેઓના પૂર્વના વર્ણગુણ,ગધગુણ,રસગુણ અને સ્પર્શગુણનો વિપરિણામ કરી, પરિપીડન કરી, નાશ કરી, વિધ્વંસ કરી બીજા અપૂર્વ વર્ણગુણ, રસગુણ અને સ્પગુણને ઉત્પન્ન કરી પોતાના શરીરરૂપે ક્ષેત્રમાં રહેલાં. પુદ્ગલોની સર્વ આત્મા વડે આહાર કરે છે. હે ભગવન્! નૈરયિકો સર્વત આહાર કરે છે, સર્વતઃ પરિણમાવે છે, સવાંત્મા વડે ઉચ્છવાસ લે છે, સર્વાત્મા વડે નિઃશ્વાસ મુકે છે. વારંવાર આહાર કરે છે, વારંવાર પરિણાવે છે, વારંવાર ઉચ્છવાસ લે છે અને વારંવાર નિઃશ્વાસ મુકે છે, કદાચિત્ આહાર કરે છે, કદાચિતું પરિણમાવે છે, કદાચિત્ ઉચ્છવાસ લે છે અને કદાચિનિઃશ્વાસ મુકે છે? હે ગૌતમ! એ પ્રમાણે તેજ કહેવું. હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુગલોના કેટલા ભાગનો ભવિષ્ય કાળે આહાર કરે છે, કેટલા ભાગનો આસ્વાદ કરે છે? હે ગૌતમ ! અસંખ્યાતમા ભાગનો આહારપણે ઉપયોગ કરે છે અને અનન્તમાં ભાગનો આસ્વાદ લે છે. હે ભગવાન! નરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે બધા પુદ્ગલોનો આહાર કરે છે કે બધા પગલોનો આહાર કરતો નથી? હે ગૌતમ! તે બધા અપરિશેષ પુદ્ગલોનો આહાર કરે છે. હે ભગવન્! નૈરયિકો જે પુગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ! તેઓને શ્રોત્રેન્દ્રિય પણે, યાવતુ સ્પર્શેન્દ્રિયપણે, અનિષ્ટપણે, અકાન્તપણે, અપ્રિયપણે, અશુભપણે, અમનોજ્ઞપણે, અમનોહરપણે, અનિચ્છનીયપણે, અનભિલાષિતરૂપે. અધોપણે ભારે પણે પણ ઊર્ધ્વપણે-લઘુપણે નહિ, દુખરૂપે પણ સુખરૂપે નહિ એવા પ્રકારે એઓને વારંવાર પરિણમે છે. [પપ૩] હે ભગવન્! અસુરકુમારો આહારની ઈચ્છાવાળા હોય? હા ગૌતમ! Page #216 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૮, ઉદેસા-૧ 389 હોય. એ પ્રમાણે જેમ નૈરયિકોને કહ્યું તેમ અસરકુમારોને પણ કહેવું. તેમાં જે આભોગનિવર્તિત-છે તે સંબંધે તેઓને જઘન્યથી ચતુર્થ ભક્ત-ઉત્કૃષ્ટ કિંઇક અધિક એક હજાર વરસે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. સામાન્ય કારણને આશ્રયી વર્ણથી હારિદ્ર અને શુક્લ, ગંધથી સુગંધી, રસથી ખાટા અને મધુર રસવાળા અને સ્પર્શથી મૃદુ, લઘુ,નિષ્પ અને ઉષ્ણ પુદ્ગલો તથા તેઓના પૂર્વના વર્ણગુણનો વિપરિણામ કરી, વિધ્વંસ કરી થાવતુ સ્પશેન્દ્રિયપણે વાવતું મનોહરપણે ઈચ્છનીયપણે અભિલષિતપણે ઊર્ધ્વપણેલઘુપણે પણ ભારેપણે નહિ, સુખરૂપે પણ દુખરૂપે નહિ એવો તેઓને વારંવાર પરિણામ થાય છે. બાકી બધું નૈરયિકોની પેઠે સમજવું. એ પ્રમાણે યાવતું સ્તનતકુમારોને જાણવું. પરન્તુ ઈચ્છાપૂર્વક આહાર સંબંધે ઉત્કૃષ્ટ દિવસપૃથક્વે-આહારની ઈચ્છા ઉત્પન્ન થાય. પિપ૪] હે ભગવન્! પૃથિવીકાયિકો આહારની ઈચ્છાવાળા હોય? હા, આહાર ની ઇચ્છાવાળા હોય. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા કાળે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેને પ્રતિસમય નિરંતર આહારની ઇચ્છા હોય છે. હે ભગવન! પૃથિવીકાયિકો શેનો આહાર કરે છે ? એ પ્રમાણે જેમ નૈરયિકોને કહ્યું તેમ કહેવું. યાવતું કેટલી દિશાથી આવેલાં પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે ? હે ગૌતમ ! વ્યાઘાત-છ દિશાથી આવેલાં અને વ્યાઘાતને આશ્રયી કદાચ ત્રણ દિશાથી આવેલાં, કદાચ ચાર દિશાથી આવેલાં અને કદાચ પાંચ દિશાથી આવેલાં પુદ્ગલો દ્રવ્યોનો આહાર કરે છે. પરંતુ અહીં સામાન્ય કારણ કહેવાનું નથી. વર્ણની અપેક્ષાએ કાળાં, લીલાં, લાલ, પીળાં અને શુક્લ વર્ણવાળાં, ગધની અપેક્ષાએ સુગન્ધી અને દુર્ગન્ધી, રસની અપેક્ષા- એ તાનાં, કડવી, તૂરા, ખાટા અને મધુર રસવાળાં અને સ્પર્શની અપેક્ષાએ કર્કશ, વૃદુ, ગુરુ, લઘુ, શીત,ઉનિગ્ધ અને રુક્ષ સ્પર્શવાળાં પુદ્ગલો તેઓના પૂર્વના વર્ણગુણોને વિપરિણ માવી-ઇત્યાદિ બધું નૈરયિકોને કહ્યું તેમ કહેવું. યાવતુ કદાચિત નિઃશ્વાસ લે છે. હે ભગવન્! પૃથિવીકાયિકો જે પુગલોને આહારપણે ગ્રહણ કરે છે તે મુદ્દગલોનો કેટલામો ભાગ ભવિષ્ય કાળે આહાર કરે છે-આહારના પરિણામને યોગ્ય કરે છે અને કેટલા ભાગનો આસ્વાદ લે છે ? હે ગૌતમ ! અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનન્તમા ભાગનો આસ્વાદ લે છે. હે ભગવનું ! પૃથિવી કાયિકો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે શું તે બધાનો આહાર કરે છે-આહારના પરિણામને યોગ્ય કરે છે કે બધાનો આહાર કરતો નથી? જેમ નૈરયિકો સંબધે કહ્યું તેમ કહેવું. હે ભગવન્! જે પુલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ સ્પર્શેન્દ્રિયના વિવિધ પ્રકારે વારંવાર પરિણમે છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. પિપપ હે ભગવન! બેઈન્દ્રિયો આહારની ઈચ્છાવાળા હોય ? હા, હોય. હે ભગવન્! બેઈન્દ્રિયોને આહારનો અભિલાષ કેટલા કાળે થાય? હે ગૌતમ ! નૈરયિકોની પેઠે જાણવું. પરન્તુ તેમાં જે આભોગનિવર્તિત કરે છે તે સંબંધે અસંખ્યાત સંમય પ્રમાણ અન્તર્મુહૂર્ત ગયે વિવિધ રૂપે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. બાકી બધું પૃથિવીકાયિકોને કહ્યું તેમ યાવતુ કદાચિત નિઃશ્વાસ લે છે ત્યાં સુધી કહેવું. પરન્તુ એટલી વિશેષતા છે કે તેઓ અવશ્ય છ દિશાથી આવેલા યુગલોનો આહાર કરે છે. હે ભગવનું ! બેઈન્દ્રિય જીવો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોના કેટલા ભાગનો Page #217 -------------------------------------------------------------------------- ________________ 390 પનવાલા - ૨૮/૧પપપ ભવિષ્ય કાળે આશ્વરરૂપે કરે છે અને કેટલા ભાગનો આસ્વાદ લે છે-એ પ્રમાણે જેમ નૈરયિકોને કહ્યું તેમ કહેવું. હે ભગવન્! બેઈન્દ્રિય જીવો જે પુદ્ગલોને આહાર રૂપે ગ્રહણ કરે છે શું તે બધાનો આહાર કરે છે કે બધાનો આહાર કરતો નથી? હે ગૌતમ! બેઈન્દ્રિ થોને બે પ્રકારનો આહાર રૂપે કહ્યો છે-લોમાહાર અને પ્રક્ષેપાહાર. તેમાં જે પુગલોને લોમાહારપણે ગ્રહણ કરે છે તે બધાનો સમગ્રપણે આહાર કરે છે. અને જે પુદ્ગલોને પ્રક્ષેપાહારપણે ગ્રહણ કરે છે તેઓના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનેક હજાર ભાગો સ્પર્શ કર્યા સિવાય કે સ્વાદ લીધા સિવાય નાશ પામે છે. હે ભગવન્! સ્વાદ લીધા સિવાયના અને સ્પર્શ કર્યા સિવાયના પગલોમાં ક્યા પુદ્ગલો કોનાથી અલ્પ બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પગલો સ્વાદ લીધા સિવાયના છે, તેથી સ્પર્શ કર્યા સિવાયના પુદ્ગલો અનન્તગુણા છે. હે ભગવન્! બેઈન્દ્રિયો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે તેઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ! તેઓને જિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના વિવિધપણે વારંવાર પરિણમે છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ તેઓ અનેક હજાર ભોગો સુધ્ધાં સિવાય, સ્વાદ લીધા સિવાય કે સ્પર્શ કર્યા સિવાય નાશ પામે છે. હે ભગવન્! સંધ્યા સિવાયના, સ્વાદ લીધા સિવાયના કે સ્પર્શ કર્યા સિવાયના એ પુદ્ગલોમાં ક્યા પુદ્ગલો કોનાથી અલ્પ છે? હે ગૌતમ ! સૌથી થોડા પુદ્ગૈલો સુધ્ધાં સિવાયના છે. તેથી સ્વાદ લીધા સિવાયના પુદ્ગલો અનન્તગુણા છે, તેથી સ્પર્શ કર્યા સિવાયના પુદ્ગલો અનન્તગુણા છે. ' હે ભગવન્! તેઈન્દ્રિયો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલો તેઓને કેવા રૂપે પરિણમે છે ? હે ગૌતમ ! તે પગલો ધ્રાણેન્દ્રિય, જિહુર્વેદ્રિય અને સ્પર્શને દ્રિયના વિવિધ રૂપે વારંવાર પરિણમે છે. ચઉન્દ્રિયોને ચક્ષુઈન્દ્રિયોને ચક્ષુ ઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિહુવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયની વિમાત્રાવિવિધ રૂપે તે પુદ્ગલો વારંવાર પરિણમે છે. બાકી બધું તેઈદ્રિયોની પેઠે જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો તે ઇન્દ્રિયોની પેઠે સમજવા. પરન્તુ તેમાં જે આભોગનિર્વતિત-ઈચ્છાપૂર્વક આહાર કરે છે તે સંબધે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બે દિવસે કેઓને આહારની ઈચ્છા થાય છે. પંચેન્દ્રિય તિર્યંચો જે પગલો આહારપણે ગ્રહણ કરે છે તે પ્રદૂગલો તેને કેવા રૂપે પરિણમે છે ? હે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, બિન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયના વિવિધ રૂપે વારંવાર પરિણમે છે. મનુષ્યો પણ એમ જ સમજવા. પરન્તુ આભોગનિવર્તિત આહાર સંબધે જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ દિવસ આહરની ઈચ્છા થાય છે. વ્યન્તરો નાગકુમારની પેઠે જાણવા, એમ જ્યોતિષિક દેવો પણ જાણવા. પણ આભોગનિવર્તિત આહાર સંબધે જઘન્યથી દિવસપૃથક્વે-અને ઉત્કૃષ્ટથી પણ દિવસપૃથક્વે આહારની ઈચ્છા થાય છે. એ પ્રમાણે વૈમાનિકો પણ જાણવા. પરન્તુ આભોગનિવર્તિત આહાર સંબધે જઘન્યથી દિવસ પૃથક્વે અને ઉત્કૃષ્ટથી તેત્રીશ હજાર વરસે આહાર ની ઈચ્છા થાય છે. બાકી બધું અસુરકુમારોની પેઠે ચાવતું –એઓને વારંવાર પરિણમે છે ત્યાં સુધી જાણવું. સૌધર્મ દેવલોકમાં આભોગનિવર્તિત આહાર સંબધે જઘન્યથી દિવસ પૃથક્વે અને ઉત્કૃષ્ટ બે હજાર વરસે આહારાભિલાષ થાય છે. ઈશાન દેવલોક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી સંબધે જઘન્યથી દિવસપૃથક્વે અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક બે Page #218 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૮, ઉદેસા-૧ 391 હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. સનકુમાર દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી બે હજાર વરસે અને ઉત્કૃષ્ટથી સાત હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. માહેન્દ્ર દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! જઘન્ય સાત હજાર વરસે અને ઉત્કૃષ્ટ હસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. બ્રહ્મલોક સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય સાત હજાર વરસે અને ઉત્કૃષ્ટ દસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. લાંતક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય દસ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ચૌદ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મહાશુક્ર દેવ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય ચૌદ હજાર વરસે અને ઉત્કૃષ્ટ સત્તર હાર વરસે આહારની ઈચ્છા થાય છે. સહસ્ત્રાર દેવો સંબધે પૃચ્છા. હે. ગૌતમ ! જઘન્ય સત્તર હજાર વરસે અને ઉત્કૃષ્ટ અઢાર હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. આનત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય અઢાર હજાર વરસે અને ઉત્કૃષ્ટ ઓગણીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. પ્રાણત સંબન્ધ પ્રશ્ન. જઘન્ય ઓગણીશ હજાર વરસે અને ઉત્કૃષ્ય વીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. આપણા દેવ સંબધે પ્રશ્ન. જઘન્યથી વીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ એકવીશ હજાર આહારની ઈચ્છા થાય છે. અય્યત સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એકવીશ હજાર વરસે અને ઉત્કર બાવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. 1 નીચેની ત્રિકના ચૈવેયક સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય બાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ તેવીશ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. એ પ્રમાણે બધે જેિટલા સાગરોપમનું આયુષ હોય] તેટલા હજાર વરસો સર્વાર્થસિદ્ધ સુધી કહેવા. નીચેની ત્રિકના મધ્યમ ગ્રેવેયકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય તેવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ચોવીશ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. નીચેની ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબધે પૃચ્છા, હે ગૌતમ! જઘન્ય ચોવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ પચીશ હજાર વરસે તેઓને આહારની ઈચ્છા થાય છે. નીચેની ત્રિકના ઉપરના રૈવેયકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય ચોવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ પચીશ હજાર વરસે આહાર ની ઈચ્છા થાય છે. મધ્યમ ત્રિકના નીચેના રૈવેયક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય પચીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ છવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મધ્યમ ત્રિકના મધ્યમ રૈવેયક સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય છવ્વીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ સત્યાવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. મધ્યમ ત્રિકના ઉપરના રૈવેયક દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! જઘન્ય સત્યાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ અઠયાવીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. ઉપરની ત્રિકના નીચેના દૈવયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જધન્ય અઠયાવીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ઓગણત્રિીશ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. ઉપરની ત્રિકના મધ્યમ ગ્રેવેયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય ઓગણત્રીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ ત્રીસ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. ઉપરની ત્રિકના રૈવેયક સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય ત્રીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ એકત્રીસ હજાર વરસે આહારની ઈચ્છા થાય છે. વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એકત્રીશ હજાર વરસે અને ઉત્કૃષ્ટ તેત્રીશ હજાર વરસે આહારની ઇચ્છા થાય છે. સર્વાર્થસિદ્ધ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાય તેત્રીશ હજાર વરસે Page #219 -------------------------------------------------------------------------- ________________ 992 પનવસા - ૨૮૧પપપ આહારની ઇચ્છા થાય છે. [55] હે ભગવન્! નૈરયિકો શું એકેન્દ્રિય શરીરોનો આહાર કરે કે યાવતુ પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે ? હે ગૌતમ ! પૂર્વ ભાવની પ્રજ્ઞાપનાને અનુસરી અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. એમ નિતકુમારો સુધી જાણવું. પૃથિવી કાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! પૂર્વભાવની પ્રજ્ઞાપનાને આશ્રયી એમ જ સમજવું. પ્રત્યુત્પન્ન વર્તમાન ભાવની પ્રજ્ઞાપનાની અપેક્ષાએ અવશ્ય એકેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. બેઇન્દ્રિયો પૂર્વભાવની પ્રજ્ઞાપનાને આશ્રયી એમજ જાણવા. અને પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનાને આશ્રયી અવશ્ય બેઇન્દ્રિય શરીરનો આહાર કરે છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી પૂર્વભાવ પ્રજ્ઞાપાને આશ્રયી જાણવું. અને પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનાને આશ્રયી અવ શ્ય જેને જેટલી ઈન્દ્રિયો હોય તે તેટલી ઈરિયાવાળા શરીરોનો આહાર કરે છે. બાકી બધું નૈરયિકોની પેઠે યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો લોમાહાર- વાળા છે કે પ્રક્ષેપાહારવાળા છે? હે ગૌતમ ! લોમાહારવાળા છે પણ પ્રક્ષેપાહારવાળા નથી. એ પ્રમાણે એકેન્દ્રિયો અને સર્વ દેવો કહેવા. બેઈન્દ્રિયો યાવતું મનુષ્યો લોભાહાર વાળા પણ હોય છે અને પ્રક્ષેપાહારવાળા પણ હોય છે. પિપ૭] હે ભગવન્! નરયિકો ઓજઆહારવાળા અને મનોભક્ષી હોય છે ? હે ગૌતમ ઓજહારવાળા હોય છે પણ મનોભક્ષી હોતા નથી. એમ બધા ઔદારિક શરીરવાળા પણ જાણવા. વૈમાનિક સુધીના બધા દેવો ઓજઆહારવાળા અને મનોભક્ષી હોય છે. તેઓમાં જે મનોભક્ષી દેવો છે તેઓને અમે મન વડે ભક્ષણ કરવાને ઇચ્છીએ છીએ. એવું ઇચ્છાપ્રધાન મન થાય છે. તે દેવો જ્યારે એવો વિચાર કરે છે ત્યારે તુરત જ જે પુદ્ગલો ઈન્ટ, કાન્ત યાવતું મનને અનુકૂલ છે તે તેઓને મનોભક્ષણ રૂપે પરિણમે છે. જેમ શીત યુગલો શીતયોનિવાળા જીવને આશ્રયી શીત રૂપે પરિણમીને રહે છે, ઉષ્ણ યુગલો ઉષ્ણુયોનિવાળા જીવને આશ્રયી ઉષ્ણરૂપે થઈને રહે છે, એમ તે દેવો મનોભક્ષણ કરે છે ત્યારે તેઓનું આહારનું ઇચ્છાપ્રધાન મન નિવૃત્ત-શાંત થાય છે. | પદ-૨૮ ઉદેસી-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણા (ઉદ્દેશક-૨). [પપ૮] આહાર, ભવ્ય, સંજ્ઞી. વેશ્યા, દષ્ટિ, સંયત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પયાપ્તિ. પપ૯-૫૦ હે ભગવનું ! જીવ શુંઆહારક હોય કે અનાહારક હોય ? કદાચઆહારક હોય અને કદાચ અનાહારક હોય. હે ભગવનું ! નરયિક શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે અસુરકુમાર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! સિદ્ધ શું આહારક છે કે અનાહારક છે? હે ગૌતમ! આહારક નથી, પણ અનાહારક છે. હે ભગવન્! જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. નરયિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! બધા ય આહારક હોય, 2 અથવા બધા આહારક હોય અને એક અનાહારક હોય, અથવા ઘણા આહારક હોય અને ઘણા અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. પરન્તુ એકેન્દ્રિયો જીવોની પેઠે Page #220 -------------------------------------------------------------------------- ________________ - - - પદ-૨૮, ઉદેસા-૨ 393 જાણવા. સિદ્ધો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓ આહારક નથી પણ અનાહારક છે. હે ભગવન્! ભવસિદ્ધિક (ભવ્ય) જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! ભવસિદ્ધિ જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ ! જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. અભવસિદ્ધ (અભવ્ય જીવ પણ એમજ સમજવો. હે ભગવન્! નોભવસિદ્ધિક-નોઅભાવસિદ્ધિક જીવ શું આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! આહારક ન હોય પણ અનાહારક હોય. એમ સિદ્ધ સંબધે પણ જાણવું. નોભવસિદ્ધિનોઅભવસિદ્ધિ જીવો શું આહારક હોય કે અનાહારક હોય ? આહારક ન હોય પણ અનાહારક હોય. એમ સિદ્ધો પણ જાણવા. પ૬૧ હે ભગવન્! સંસી જીવ આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્ત એકેન્દ્રિય સંબધે પ્રશ્ન ન કરવો. હે ભગવન્! સંજ્ઞી જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! જીવોદિ સંબધે ત્રણ ભાંગા વૈમાનિકો સુધી જાણવા. હે ભગવન્! અસંજ્ઞી જીવ શું આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે નૈરયિકથી આરંભી વ્યન્તર સુધી જાણવું. જ્યોતિષ્ક અને વૈમાનિક સંબધે પ્રશ્ન ન કરવો. હે ભગવન્! અસંજ્ઞી જીવો શું આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! તેઓ આહારક પણ હોય અને અનાહારક પણ હોયએ એક ભંગ જાણવો. હે ભગવન્! અસંજ્ઞી નારકો આહારક હોય અનાહારક હોય ? બધા આહારક હોય, બધા અનાહારક હોય, અથવા એક આહારક હોય અને એક અનાહારક હોય, અથવા એક અનાહારક હોય અને ઘણા અનાહારક હોય, અથવા ઘણા આહારક હોય અને એક અનાહારક હોય, અથવા ઘણા આહારક હોય અને ઘણા અનાહારક હોય. એ પ્રમાણે છ ભાંગા જાણવા. એ પ્રમાણે સ્વનિત કુમાર સુધી જાણવું. એકેન્દ્રિયોમાં બીજા ભાંગાઓ થતા નથી. બેઈન્દ્રિય ધાવતું પંચેન્દ્રિય તિર્યંચોમાં ત્રણ ભાંગાઓ તથા મનુષ્ય અને વ્યસ્તરોમાં છ ભાંગા જાણવા. નોસંજ્ઞી-નો અસંજ્ઞી જીવ શું આહારક હોય કે અનાહારક હોય ? કદાચ અહારક હોય અને કદાચ અનાહારક હોય. એમ મનુષ્ય સંબધે પણ જાણવું. સિદ્ધ અનાહારક હોય. બહુવચન યુક્ત નોશી-નોઅસંજ્ઞી જીવો આહારક પણ હોય અને અનાહારક પણ હોય. મનુષ્યને વિશે ત્રણ ભાગ હોય છે. અને સિદ્ધો અનાહારક હોય છે. [62] હે ભગવન્! લેશ્વાસહિત જીવ આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! લેક્ષાસહિત જીવો આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. એમ કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યા વાળા અને કાપોતલેશ્યાવાળાને પણ જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. તેજલેશ્યામાં પૃથિવી અપુ અને વનસ્પતિકાયિકોને છ ભાંગા અને બાકીના જેઓને તેજલેશ્યા છે તેઓને જીવાદિ સંબન્ધી ત્રણ ભાંગા જાણવા. પહ્મલેશ્યા અને શુક્લલેશ્યામાં જીવાદિ સંબન્ધી ત્રણ ભાંગા સમજવા. લેક્ષારહિત છે તેઓને જીવાદિ સંબન્ધી ત્રણ ભાગા જાણવા. પદ્મલેશ્યા અને શુક્લલેશ્યામાં જાવાદિ સંબન્ધી ત્રણ Page #221 -------------------------------------------------------------------------- ________________ 394 પન્નવણા - ૨૮રપ૬ર ભાંગા સમજવા. લેશ્યારહિત જીવો, મનુષ્યો અને સિદ્ધો હોય છે અને તે એકવચન અને બહુવચનની અપેક્ષાએ પણ આહાર નથી, પણ અનાહારક છે. [પ૩] હે ભગવન્! સમ્યગ્દષ્ટિ જીવો આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચિત આહારક હોય અને કદાચિત અનાહારક હોય. બેઇન્દ્રિયો, તે ઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયોને છ ભાંગા હોય છે. સિદ્ધો અનાહારક હોય છે, બાકીના જીવોને ત્રણ ભાંગા હોય છે. મિથ્યાદષ્ટિ વિશે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. હે ભગવન્! સમ્યુગ્મિધ્યાદષ્ટિ જીવ શું આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! આહારક હોય. પણ અનાહારક હોય. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી જાણવું. એમ અપેક્ષાએ પણ જાણવું. fપ૬૪] હે ભગવનું સંયત જીવ શું આહારક હોય કે અનાહારક હોય ? ગૌતમ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય, એ પ્રમાણે મનુષ્ય સબધે પણ કહેવું. બહુવચનની અપેક્ષાએ ત્રણ ભાંગા જાણવા. અસંયત સંબધે પૃચ્છા. હે ગૌતમ! કાચિત્ આહારક હોય અને કદાચિતુ અનાહારક હોય. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા, સંયતાસંયત જીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્ય હોય છે અને તે એકવચન અને બહુવચન વડે પણ આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. નોસંયત-નોઅસંત-નોસંયતાસંયત જીવ અને સિદ્ધ છે અને તે એકવચન અને બહુવચન વડે પણ આહારક નથી, પણ અનાહારક છે. પિપ હે ભગવન્! સકષાયી જીવ આહારક હોય કે અનાહારક હોય ? હે ગૌતમ ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. ક્રોધ કષાયવાળા જીવાદિને વિશે એમ જ સમજવું, પરન્તુ જેવોમાં છ ભાંગા હોય છે. માન કષાયવાળા અને માયાકષાયવાળા દેવ અને નારકોને વિશે છ ભાંગા અને બાકીના સ્થાને જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. લોભકષાયવાળા નારકોને છે ભાંગા અને બાકીના સ્થાનોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. અકષાયી નોસંજ્ઞી-નો અસંજ્ઞી પેઠે કહેવા. Jપદ૬] જ્ઞાની સમ્યગ્દષ્ટિની જેમ જાણવો. આભિનિબોધિક જ્ઞાની અને શ્રુત જ્ઞાની બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉન્દ્રિયને વિષે છ ભાંગા સમજવા. બાકીના જીવો વિશે જેઓને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે તેઓને જીવાદિ સંબધે ત્રણ ભાંગા જાણવા. અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિકો આહારકો હોય છે પણ અનાહારક હોતા નથી. બાકીના જીવોમાં જેઓને અવધિજ્ઞાન છે તેઓને જીવાદિ સંબન્ધએ ત્રણ ભાંગા જાણવા, મનકાર્યવજ્ઞાની જીવો અને મનુષ્યો એકવચન અને બહુવચન વડે પણ આહા. રક છે પણ અનાહારક નથી. કેવલજ્ઞાની નોસંજ્ઞી-નોઅસંજ્ઞી પેઠે જાણવા. પ૬] સયોગીને વિશે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. મનયોગી અને વચનયોગી સમ્યુગ્મિધ્યાદષ્ટિની જેમ કહેવા. પરન્તુ વચનયોગ વિકેલેન્દ્રિયોને પણ કહેવો. કાયયોગીને વિશે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાગ હોય છે. અયોગી જીવ, મનુષ્ય અને સિદ્ધ અનાહારક જાણવા. [68] સાકાર અને અનાકાર ઉપયોગવાળામાં જીવ અને એકેન્દ્રિય સિવાય Page #222 -------------------------------------------------------------------------- ________________ પદ-૨૮, ઉદેસા-૨ 35 ત્રણ ભાંગા જાણવા. સિદ્ધો અનાહારક હોય છે. પિ૬૯] વેદસહિત જીવન વિશે અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા, સ્ત્રીવેદ અને પુરુષ વેદમાં જીવાદિ સંબધે ત્રણ ભાંગા અને નપુંસકવેદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. વેદરહિત જીવ કેવલજ્ઞાનીની પેઠે જાણવો. પ૭૦] સશરીરીજીવને એકેન્દ્રિય સિવાય ત્રણભાંગા કહેવા. ઔદારિક શરીરી જીવ અને મનુષ્યોમાં ત્રણ ભાંગા સમજવા. બાકીના જીવો જેઓને ઔદારિક શરીર છે તેઓ આહારક હોય છે, અનાહારક હોતા નથી. વૈક્રિયશરીરી અને આહારક શરીરી જેઓને વૈક્રિય અને આહારક શરીર છે તેઓ આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. તૈજસકામણ શરીરવાળાને જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. અશરીરી-જીવો અને અને સિદ્ધો આહારક નથી પણ અનાહારક છે. પિ૭૧] આહાર પયામિ, શરીર પથમિ. ઈન્દ્રિય પતિ, શ્વાસોચ્છુવાસ પર્યાપ્તિ અને ભાષા મન પયક્તિ એ પાંચે પયક્તિઓમાં જીવ અને મનુષ્ય પદને આશ્રયી ત્રણ ભાંગા જાણવા. બાકીના જીવો આહારક હોય છે પણ અનાહારક હોતા નથી. ભાષા અને મનપતિ પંચેન્દ્રિયોને હોય છે. બીજાને નથી. આહારપતિ વડે અપર્યાપ્તો એકવચન અને બહુવચનની અપેક્ષાએ પણ આહારક નથી, પણ શરીરપથમિ વડે અપયત કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. ઉપરની ચારે અપયપ્તિ ઓમાં નારક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગી હોય છે. બાકીના પદોમાં જીવ અને એક ન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. ભાષા મનપતિ વડે પર્યાપ્ત જીવો અને પંચેન્દ્રિય તિર્યંચોમાં ત્રણ ભાંગા, નારક, દેવ અને મનુષ્યોમાં છ ભાંગા કહેવા. સર્વ પદોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ જીવાદિ દેડકો પ્રશ્ન વડે કહેવા. જેને જે હોય છે તેને તેનો પ્રશ્ન કરવો. જેને જે નથી, તેનો પ્રશ્ન ન કરવો. યાવતું ભાષા મનપતિ વડે અપર્યાપ્ત દેવ અને મનુષ્યોમાં છ ભાંગા અને બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા જાણવા. પદ-૨૮ ઉદેશ -૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પદ-૨૯ઉપયોગ) [પ૭૨] હે ભગવન્! કેટલા પ્રકારનો ઉપયોગ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. હે ભગવન્! સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ! આઠ પ્રકારનો. આભિનિબૌધિકજ્ઞાન સાકારોપયોગ, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન સાકારોપયોગ. હે ભગવન્! અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! ચાર પ્રકારનો. ચક્ષુદર્શન અનાકાર ઉપયોગ, અચક્ષુદર્શન, અવધિદર્શન, અને કેવલદર્શન. એ પ્રમાણે જીવોને કહેવું. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો ઉપયોગ કહ્યો છે?હે ગૌતમ બે પ્રકારનો. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. હે ભગવનું ! નૈરયિકોને સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ! છ પ્રકારનો. મતિજ્ઞાન સાકારોપયોગ. શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. હે ભગવન્! નરયિકોને અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. ચક્ષુદર્શન અનાકારો Page #223 -------------------------------------------------------------------------- ________________ 39 પન્નવણા - ર૯-૫૭ર પયોગ, અચક્ષુદર્શન, અવધિદર્શન. એ પ્રમાણે સ્વનિતકુમારી સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! બે પ્રકારનો ઉપયોગ કહ્યો છે. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. પૃથિવીકાયિકો સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! બે પ્રકારનો છે. મતિઅજ્ઞાન, અને શ્રત અજ્ઞાન.પૃથિવીકાયિકોને અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! એક અચક્ષુદર્શન રૂપે અનાકાર ઉપયોગ કહ્યો છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! બે પ્રકારનો ઉપયોગ કહ્યો છે. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. હે ભગવનું ! બેન્દ્રિયોને સાકાર ઉપયોગ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! ચાર પ્રકારનો. આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન. બેઇન્દ્રિયોને અનાકાર ઉપયોગ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! એક અચક્ષુદર્શનરૂપે અનાકાર ઉપયોગ છે. એ પ્રમાણે તેઈન્દ્રિયોને જાણવું. ચઉરિન્દ્રિયોને એમજ જાણવું. પરન્તુ તેને અનાકાર ઉપયોગ બે પ્રકારનો કહ્યો છે. ચક્ષુદર્શન અનાકારોપયોગ અને અચક્ષુદર્શન અનાકારોપયોગ. પંચેન્દ્રિય તિર્યંચોને નૈરયિકોની પેઠે કહેવું. મનુષ્યોને જેમ સામાન્ય ઉપયોગ સંબધે કહ્યું છે તેમજ કહેવું. હે ભગવન! વ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોને કેટલા પ્રકારના ઉપયોગ હોય ? નરયિ કોની જેમ જાણવું. હે ભગવન્! જીવો શું સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગ વાળા છે? હે ગૌતમ! બંને છે. જે હેતુથી જીવો આભિનિબૌધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાનના ઉપ યોગવાળા હોય છે તે હેતુથી જીવો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી જીવો ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી જીવો અનાકાર ઉપયોગવાળા છે. હે ભગવન્! નરયિકો સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે ? હે ગૌતમ ! બને છે. જે હેતુથી નૈરયિકો આભિનિબોધિ- કજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિસંગજ્ઞાનના ઉપયોગ વાળા હોય છે તે હેતુથી નૈરયિકો સાકાર ઉપયોગવાળા હોય છે. જે હેતુથી નૈરયિકો ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી નૈરયિકો અનાકાર ઉપયોગવાળા હોય છે, એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું. પૃથિવીકા-યિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેમજ કહેવું. યાવતું જે હેતુથી પૃથિવીકાયિકો મતિ- અજ્ઞાન અને શ્રતઅજ્ઞાનના ઉપયોગવાળા હોય છે તે હેતુથી પૃથિવીકાવિકો સાકાર ઉપયોગવાળા છે. જે હેતુથી પૃથિવીકાયિકો અચકુંદનના ઉપયોગવાળા છે તે હેતુથી પૃથિવીકાયિકો અનાકાર ઉપયોગવાળા છે, એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. હે ભગવન્! બેઈન્દ્રિયોના તેમજ પૃચ્છા કરવી. હે ગૌતમ ! યાવતુ જે હેતુથી બેઈન્દ્રિયો આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનના ઉપયોગવાળા છે તે હેતુથી બેઇન્દ્રિયો સાકૉર ઉપયોગવાળા છે. જે હેતુથી બેઈન્દ્રિયો અચદર્શનના ઉપ- યોગ વાળા છે તે હેતુથી અનાકાર ઉપયોગવાળા છે. તે માટે હે ગૌતમ ! હું એમ કહું છું. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જણવું. પરન્તુ ચઉરિન્દ્રિયોને ચક્ષુદર્શને અધિક કહેવું. પંચેન્દ્રિય તિર્યંચો નૈરયિકોની પેઠે અને મનુષ્યો જીવોની પેઠે સમજવા. વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકો નૈરયિકોની જેમ જીણવા. I પદ-૨૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Page #224 -------------------------------------------------------------------------- ________________ પદ-૩૦ 397. (પદ-૩૦૫શયત્તા). પિ૭૩] હે ભગવન્! કેટલા પ્રકારે પશ્યત્તા-સ્પષ્ટ દર્શનરૂપે બોધ કહ્યો છે ? હે ગૌતમ ! બે પ્રકારે. સાકાર પાસણયા અને અનાકાર પાસણયા. હે ભગવન્! સાકાર પાસણયા કેટલા પ્રકારે કહી છે? હે ગૌતમ ! છ પ્રકારની. શ્રુતજ્ઞાનપાસયા, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનપાસણયા. હે ભગવનું ! અનાકારપાસણયા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારની છે. ચક્ષુદર્શન અનાકારપાસણયા, અવધિદર્શન, કેવલદર્શન. એ પ્રમાણે જીવોને પણ કહેવું. હે ભગવનું ! નૈરયિકોને કેટલા પ્રકારની પાસણયા હોય છે ? હે ગૌતમ ! બે પ્રકારની. તે આ પ્રમાણે-સાકાર પાસણયા અને અનાર પાસણયા. હે ભગવનું ! નૈરયિકોને સાકાર પાસણયા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! ચાર પ્રકારની છે. શ્રુતજ્ઞાનપાસણયા, અવધિજ્ઞાનપાસણયા, શ્રુતઅજ્ઞાનપાસણયા અને વિર્ભાગજ્ઞાનપાસણયા, હે ભગવનું ! નૈરયિકોને અનાકારપાસણયા કેટલા પ્રકારની છે?હે ગૌતમ બે પ્રકારની છે. ચક્ષુદર્શનપાસણયા અને અવધિદર્શન પાસણયા. એ પ્રમાણે નિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પ્રકારની પાસણયા હોય છે ? હે ગૌતમ! તેઓને એક શ્રતઅજ્ઞાનસાકારપાસણયા હોય છે. એમ વનસ્પતિકાયિકોને સુધી જાણવું. હે ભગવનું ! બેઇન્દ્રિયો કેટલા પ્રકારની પાસણયા હોય છે? હે ગૌતમ ! એક સાકાર પાસણયા હોય છે. એ પ્રમાણે તેઈન્દ્રિયોને પણ જાણવું. ચઉન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને પાસણાય-બે પ્રકારની કહી છે. સાકાર પાસયા અને અનાકાર પાસણયા. સાકાર પાસણયા બેઇન્દ્રિયોને કહી છે તેમ કહેવી. હે ભગવન્! ચઉરિદ્રિયોને અનાકાર પાસણયા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! એક ચક્ષુદર્શનરૂપે અનાકાર પાસણયા હોય છે. મનુષ્યોને જીવોની પેઠે કેહવું. બાકીના નૈરયિકોની જેમ વૈમાનિકો સુધી કહેવું. હે ભગવન્! જીવો શું સાકાર શ્યત્તાવાળા છે કે અનાકાર પશ્યત્તાવાળા છે ? હે ગૌતમ ! જીવો સાકાર પશ્યત્તાવાળા પણ છે અને અનાકાર પશ્યત્તાવાળા પણ હોય છે. જે હેતુથી જીવો શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યતવજ્ઞાની, મૃતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે તે હેતુથી સાકારપશ્યત્તાવાળા છે. જે હેતુથી જીવો ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવલદર્શની છે તે હેતુથી જીવો અનાકાર પત્તાવાળા છે. હે ભગવન નૈરયિકો સાકારપત્તાવાળા છે કે અનાકાર પશ્યતાવાળા છે ? હે ગૌતમ ! એમજ જાણવું. પરન્તુ સાકારપત્તામાં મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની ન કહેવા. અને અનાકારપશ્યત્તામાં કેવલદર્શન નથી. એ પ્રમાણે સ્વનિત કુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પૃથિવીકાયિકો સાકાર પશ્યત્તાવાળા હોય છે પણ અનાકારપશ્યત્તાવાળા નથી. પૃથિવીકાયિકોને એક શ્રુત અજ્ઞાનરૂપે સાકારપશ્યત્તા કહી છે. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેદ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ સાકારપશ્યત્તાવાળા છે, પણ અનાકારપત્તાવાળા નથી. બેઈન્દ્રિયો બે પ્રકારની સાકારપશ્યત્તા કહી છે. જેમકે શ્રુતજ્ઞાન સાકારપશ્યત્તા અને મૃતઅજ્ઞાન સાકારપત્તા, એ પ્રમાણે તેન્દ્રિયોને પણ જાણવું. ચઉરિન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! ચઉરિન્દ્રિયો સાકારપશ્યત્તાવાળા પણ હોય છે અને અનાકારપશ્યત્તાવાળા પણ હોય છે. જે હેતુથી ચઉરિન્દ્રિયો શ્રુતજ્ઞાની કે શ્રુત Page #225 -------------------------------------------------------------------------- ________________ 398 પનવસા- 30-73 અજ્ઞાની છે તે હેતુથી ચઉરિન્દ્રિયો સાકારપશ્યત્તાવાળા છે. જે હેતુથી ચઉરિન્દ્રિયો ચક્ષુદર્શની છે તે હેતુથી ચઉરિન્દ્રિયો અનાકારપશ્યત્તાવાળા છે. મનુષ્યો જીવની પેઠે અને બાકીના નૈરયિકોની પેઠે વૈમાનિકો સુધી જાણવા. [74] હે ભગવન્! કેવલી આ રત્નપ્રભા પૃથિવીને આકારો વડે, હેતુઓ વડે, ઉપમા વડે, દષ્ટાંતો વડે, વર્ણ વડે, સંસ્થાન વડે, પ્રમાણ વડે અને પ્રત્યવતાર વડે જે સમયે જાણે છે તે સમયે દેખે છે? અને જે સમયે દેખે છે તે સમય જાણે છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. તેનું જ્ઞાન સાકાર હોય છે અને દર્શન અનાકાર હોય છે, તે હેતુથી પાવત્ . સમયે જાણતા નથી. એ પ્રમાણે નીચેની સાતમી નરકપૃથિવી સુધી જાણવું. એમ સૌધર્મ દેવલોક યોવતુ અય્યત દેવલોક, રૈવેયક વિમાનો, અનુત્તર વિમાનો, ઇષત્રાગભારા પૃથિવી, પરમાણુઠ્ઠલ, દિપ્રદેશિક સ્તબ્ધ, વાવતુ પ્રદેશિક સ્કન્ધ સંબન્ધ કહેવું. હે ભગવનું! કેવલી આ રત્નપ્રભા પૃથિવીને અનાકાર વડે, અહેતુ વડે, અનુપમા વડે, અદષ્ટાન્ત વડે, અવર્ણ વડે, અસંસ્થાન વડે, અપ્રમાણ વડે અને અપ્રત્યવતાર વડે દેખે છે, જાણતો નથી ? હા ગૌતમ! કેવલી જ્ઞાની આ રત્નપ્રભા પૃથિવીને અનાકાર વડે યાવતુ દેખે છે, પણ જાણતો નથી. તેઓને દર્શન અનાકાર હોય છે અને જ્ઞાન સાકાર હોય છે, એ પ્રમાણે, ઈષસ્નાભારાપૃથિવી પરમાણુપુદ્ગલ, અનન્તપ્રદેશિકસ્કન્ધને દેખે પણ ન જાણે, પદ-૩૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૩૧ીપદ) પ૭પ-પ૭] હે ભગવન્! જીવો શું સંજ્ઞી, અસંશી કે નોસંજ્ઞી-નોઅસંશી હોય? હે ગૌતમ! ત્રણે હોય નિરયિકો સંબધે પૃચ્છા, હે ગૌતમ! નૈરયિકો સંજ્ઞી પણ હોય. અને અસંશી પણ હોય. પણ નોસંજ્ઞી -નોઅસંsી ન હોય. એ પ્રમાણે અસુરકુમારો યાવતું નિતકુમારો જાણવા. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ સંજ્ઞી નથી, અસંશી છે, અને નોસંર-નોઅસંજ્ઞી નથી. એ પ્રમાણે બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ જાણવા. મનુષ્ય જીવોની પેઠે જાણવા. પંચેન્દ્રિય તિર્યો અને વ્યન્તરો નૈરયિકની જેમ સમજવા. જ્યોતિર્ષિક અને વૈમાનિકો સંજ્ઞી છે, અસંજ્ઞી નથી, તેમ નોસંજ્ઞી-નોઅસંશી નથી. સિદ્ધો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ સંસી નથી, અસંશી નથી, પણ નોસંજ્ઞી-નોઅસંશી છે. “નારક, તિર્યંચ, મનુષ્યો, વ્યન્તર અને અસુરાદિ સંજ્ઞી અને અસંજ્ઞી છે. વિકલેન્દ્રિયો અસંશી છે. જ્યોતિષિક અને વૈમાનિકો સંજ્ઞી છે. | પદ-૩૧ની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરાયપૂર્ણ | ( પદ-૩૨ સંયત ). fપ૭૭-પ૩૮] હે ભગવન્! જીવો શું સંયત, અસંયત, સંયતાસંયત કે નોસંવત નોઅસંયત છે ? હે ગૌતમ! જીવો હે ભગવન્! નૈરયિકો-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! નરયિકો સંયત નથી, અસંયત છે, સંતાસંયત નથી, તેમ નોસંવત-નો સંયતાસંયત પણ નથી. એ પ્રમાણે યાવત્ ચરિન્દ્રિયો સુધી જાણવું પંચેન્દ્રિય તિર્યંચો સબધે પૃચ્છા. હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચો સંયત નથી, અસંયત છે, સંયતાસંયત છે, પણ નોસંયત, નોસંયતાસંમત નથી. મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! મનુષ્યો સંયત પણ છે, Page #226 -------------------------------------------------------------------------- ________________ પદ-૭૨ 399 અસંયત પણ છે, સંયતાસંયત પણ છે, પણ નોસંયત-નોઅસંયત નથી. વ્યખ્તર, જ્યોતિષિક અને વૈમાનિકો નૈરયિકોની જેમ જાણવા. સિદ્ધો સંબજો પ્રશ્ન. હે ગૌતમ ! સિદ્ધો સંયત નથી, અસંયત નથી, સંયતાસંમત નથી, પણ નોસંયતનો અસંયત નોસંયતાસંયત છે. જીવો તેમજ મનુષ્યો સંયત, અસંયત અને મિશ્ર-સંતસંત હોય છે. તિર્યંચો સંતારહિત છે અને બાકીના જીવો અસંયત છે. પદ-૩૨નીમુનિદીપરત્તસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૩૩ અવધિપદ) પિ૭૯] અવધિજ્ઞાનના ભેદ, વિષય, સંસ્થાન. અભ્યત્તરાવધિ, બાહ્યાવધિ. દેશાવધિ, ક્ષય-હાયમાન અવધિ, વૃદ્ધિ-વર્ધમાન અવધિ, પ્રતિપાતિ અને અપ્રતિપાતી એ તેત્રીશમા પદમાં દશ દ્વારો છે. પિ૮૦] હે ભગવન્! કેટલા પ્રકારે અવધિજ્ઞાન કહ્યું છે. હે ગૌતમ ! બે પ્રકારે. ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક. એને ભવપ્રત્યયિક અવધિ છે. દેવો અને નારકોને. અને બેને ક્ષાયોપથમિક અવધિ છે. મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચોને પિ૮૧] હે ભગવન્! નૈરયિકો કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાન વડે જશે અને દેખે? હે ગૌતમ! જઘન્યથી અરધો ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ પ્રમાણ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. ભગવન્! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો અવધિજ્ઞાન વડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે? હે ગૌતમ ! જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ પ્રમાણ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. શર્કરામભાના નૈરયિકો જઘન્ય ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. વાલુકાપ્રભાના નૈરયિકો જઘન્ય અઢી ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. પંપ્રભાપૃથિવીના નૈરયિકો જઘન્ય હે ગાઉ અને ઉતકષ્ટ અઢી ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. ધૂમપ્રભા પૃથિવીના નરયિકો જઘન્ય દોઢ ગાઉ અને ઉત્કૃષ્ટ બે ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. તમ.પ્રભાકૃથિવીના નૈરયિકો જઘન્ય ગાઉ અને ઉત્કૃષ્ટ દોઢ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે. નીચેની સાતમી નરકમૃથિવી સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અર્ધ ગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ અવધિજ્ઞાનવડે જાણે છે અને દેખે છે. હે ભગવન્! અસુરકુમારો અવધિજ્ઞાનવડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે ? હે ગૌતમ ! જઘન્ય પચીશ યોજન, અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. નાગકુમારો જઘન્ય પચીશ યોજન અને ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાનવડે જાણે અને દેખે ? હે ગૌતમ ! જઘન્ય આંગળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો જાણે છે અને દેખે છે. હે ભગવન્! મનુષ્યો અવધિજ્ઞાન વડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે? હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અલોકમાં લોકપ્રમાણમાત્ર અસંખ્યાતા ખંડોને અવધિ વડે જાણે છે અને દેખે છે. વ્યસ્તરો નાગકુમારની પેઠે જાણવા. હે ભગવન્! જ્યોતિષિકો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાનવડે જાણે અને દેખે? હે ગૌતમ! જઘન્ય સંખ્યાતા દ્વીપ-સમુદ્રો અને ઉત્કૃષ્ટ પણ સંખ્યાતા દ્વીપ-સમુદ્રોને જાણે અને દેખે. Page #227 -------------------------------------------------------------------------- ________________ 40 પન્ના -33-581 હે ભગવન્! સૌધર્મ દેવો કેટલું ક્ષેત્ર અવધિવડે જાણે અને દેખે ? હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચે યાવતું આ રત્નપ્રભાના ચરમ ભાગને, તીરછું અસંખ્યાતા દ્વીપસમુદ્ર પર્યન્ત અને ઊર્ધ્વ ઉપર પોતપોતાના વિમાનો સુધી અવધિજ્ઞાન વજે જાણે છે અને દેખે છે. એમ ઈશાનદેવો પણ જાણવા. સનકુમાર દેવો પણ એમજ સમજવા, પરન્તુ નીચે બીજી શર્કરપ્રભા પૃથિવીના નીચેના ચરમભાગ સુધી જાણે અને દેખે. એમ દેવો પણ જાણવા. બ્રહ્મલોક અને લાન્તક દેવો ત્રીજી વાલુકા પ્રભા પૃથિવીના નીચેના ચરમ ભાગને જાણે છે. મહાશુક્ર અને સહસ્ત્રાર દેવો ચોથી પંતપ્રભા પૃથિવીના નીચેના ચરમાન્તને જાણે છે અને દેખે છે. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવો નીચે પાંચમી નરકમૃથિવીના નીચેના ચરમ ભાગ સુધી જાણે છે અને દેખે છે. નીચેના અને મધ્યમ ત્રિકના શ્રેયક દેવો નીચે છઠ્ઠી તમાકૃથિવીના નીચેના ચરમ ભાગ સુધી જાણે છે. હે ભગવન્! ઉપરના રૈવેયક દેવો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાન વડે જાણે અને દેખે ? હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચેની સાતમી નરકમૃથિવીના નીચેના ચરમાન્ત સુધી, તીરછું અસંખ્યાતા દ્વીપ-સમુદ્ર પર્યન્ત. અને ઉપર પોતપોતાના વિમાનો સુધી અવધિજ્ઞાન વડે જાણે છે. હે ભગવનું ! અનુત્તરીપપાતિક દેવો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાન વજે જાણે અને દેખે ? ગૌતમ ! સંપૂર્ણ લોકનાડીને અવધિવડે જાણે છે અને દેખે છે. પિ૮૨] હે ભગવનું ! નરયિકોને અવધિજ્ઞાન કેવા સંસ્થાન-આકારવાળું હોય? હે ગૌતમ ! ત્રાપાના આકાર જેવું. અસુરકુમારો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પાલાના જેવા સંસ્થાનવાળું છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો. સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! અનેક પ્રકારના આકારવાળું છે. એ પ્રમાણે મનુષ્યોને પણ જાણવું. વ્યન્તરો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પટના-જેવું સંસ્થાન છે. જ્યોતિષિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેનો આકાર ઝાલરના જેવો છે. સૌધર્મ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેનો આકાર ઉભા રહેલા મૃદંગના જેવો છે. એ પ્રમાણે વાવત અય્યતા દેવો. સુધી જાણવું. રૈવેયક દેવો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેનો આકાર પુષ્પની. ચંગેરી જેવો છે. અનુત્તરીયપાતિક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેના અવધિજ્ઞાનનો આકાર જવનાલિકા-જેવો છે. પિ૮૩ હે ભગવન્! નૈરયિકો અવધિજ્ઞાનના અન્તઃ મધ્યવર્તી હોય છે કે બહાર હોય છે? હે ગૌતમ! તેઓ અન્તઃમધ્યવર્તી હોય છે, પણ બહાર હોતા નથી. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ અવધિના અન્તઃ મધ્યવર્તી પણ હોય છે અને બહાર પણ હોય છે. મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ અવધિના અન્તઃ મધ્યવર્તી પણ હોય છે અને બાહ્ય પણ હોય છે. વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને નૈરયિકોની પેઠે જાણવું. હે ભગવનું ! નૈરયિકોને દેશાવધિ હોય છે કે સર્વાવધિ હોય છે? હે ગૌતમ! દેશાવધિ હોય છે, પણ સવવધિ હોતું નથી. એ પ્રમાણે સ્વનિતકુમારી સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને દેશાવધિ હોય છે પણ સવધિ હોતું નથી. મનુષ્યો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને દેશાવધિ પણ હોય છે અને સવવિધિ પણ હોય છે. વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને નૈરયિકોની જેમ કહેતું. હે ભગવન્! નૈરયિકોને અવધિજ્ઞાન આનુગામિક, અનાનુગા Page #228 -------------------------------------------------------------------------- ________________ મિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતી, અપ્રતિપાતી, અવસ્થિત કે અનવસ્થિત હોય છે? હે ગૌતમ ! આનુગામિક હોય છે પણ અનાનુગામિક હોતું નથી, વર્ધમાન હોતું નથી, હીયમાન હોતું નથી, પ્રતિપાતી હોતું નથી, અપ્રતિપાતી હોય છે, અવસ્થિત હોય છે, પણ અનવસ્થિત હોતું નથી. એ પ્રમાણે અનિતકુમારો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! આનુગામિક પણ હોય છે, યાવતુ અનવસ્થિત પણ હોય છે. એ પ્રમાણે મનુષ્યોને કહેવું. વ્યન્તર, જ્યોતિષિક, વૈમાનિકોને નૈરયિકો જેમ જાણવા. પદ-૩૩નીમુનિદીપરત્તસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પદ-૩૪પ્રવીચાર) [584-585 અનન્તરાગ આહારક-આહાર વિષે આભોગ અને અનાભોગપણું, આહારપણે ગ્રહણ કરેલા પુદ્ગલો જાણતા નથી વગેરે, 4 અધ્યવસાયોનું કથન, 5 સભ્યત્ત્વની પ્રાપ્તિ, 6 તે પછી કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન સંબધે પરિચારણા અને 7 તેઓનું અલ્પબદુત્વએ પ૮ હે ભગવન! નૈરયિકો અનન્તરાહાર હોય? તે પછી શરીરની ઉત્પત્તિ. તે પછી પુદ્ગલોનું ગ્રહણ, તે પછી તેના પરિણામ, તે પછી પરિચારણા- અને ત્યાર બાદ વિકર્વણા કરે છે? હા ગૌતમ! તેમજ છે. હે ભગવન્! અસુરકુમારે ઉત્પત્તિ સમયે તુરત આહાર કરનારા હોય છે. વાવતું તે પછી પરિચારણા કરે છે? હા ગૌતમ ! તેમજ છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું. હે ભગવન્! પૃથિવીકાયિકો અનcરાહાર-ચાવતું તે પછી વિકુવણા કરે છે? હા ગૌતમ! તેમજ જાણવું, પણ વિદુર્વણા કરતા નથી. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ વાયુકાયિકો, પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યો નૈરયિકોની પેઠે સમજવા. વ્યસ્તર, જ્યોતિષિક અને વૈમાનિકો અસુરકુમારોની પેઠે જાણવા. પિ૮૭] હે ભગવન્! નૈરયિકોને આહાર શું આભોગનિવર્તિત-કે અનાભોગનિવર્તિત છે ? હે ગૌતમ! બંને હોય છે. એ પ્રમાણે અસુરકુમારો વાવતુ વૈમાનિકોને જાણવું. પરન્તુ એકેન્દ્રિયોને આભોગનિવર્તિત-પણ અનાભોગનિવર્તિત આહાર હોય છે. હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે તે શું જાણે છે, દેખે છે અને તેનો આહાર કરે છે, અથવા જાણતા નથી અને આહાર કરે છે? હે ગૌતમ તેઓ જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. એ પ્રમાણે તે ઇન્દ્રિયો સુધી જાણવું. ચઉરિન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ! કેટલા એક જાણતા નથી, દેખે છે અને આહાર કરે છે, અને કેટલા એક જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. પંચેન્દ્રિય તિર્યંચો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! કેટલા એક જાણે છે, દેખે છે અને આહાર કરે છે. કેટલાએક જાણે છે દેખતા નથી અને આહાર કરે છે. કેટલા એક જાણતા નથી, દેખે છે અને આહાર કરે છે. કેટલાએક જાણતા નથી અને આહાર કરે છે. એ પ્રમાણે મનુષ્યોને પણ કહેવું, વ્યસ્તર અને જ્યોતિષ્ક નૈરયિકોની પેઠે જાણવા. વૈમાનિકો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! કેટલા એક જાણે છે, દેખે છે અને આહાર કરે છે, અને કેટલાએક જાણતા નથી, દેખતા નથી અને આહાર કરે છે. વૈમાનિકો બે પ્રકારના છે, માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્ન થયેલા અને અમારી સમ્યગ્દષ્ટિ થયેલા. એ પ્રમાણે જેમ પ્રથમ ઈન્દ્રિય ઉદેશકમાં કહ્યું છે તે પ્રમાણે કહેવું. નૈરયિકોને કેટલા અધ્યવસાયો કહ્યા છે? હે ગૌતમ! અસંખ્યાતા અધ્યવસાયો 2i6/ Page #229 -------------------------------------------------------------------------- ________________ 402 પનવસા-૩૪-૫૮૮ કહ્યા છે. હે ભગવન્! તે પ્રશસ્ત છે કે અપ્રશસ્ત-છે? હે ગૌતમ ! પ્રશસ્ત પણ છે અને અપ્રશસ્ત પણ છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! નરયિકો સમ્યક્વાધિગામી હોય છે, મિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે કે સમ્યુગ્મિધ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે ? હે ગૌતમ ! ત્રણે હોય છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. પરન્તુ એકેન્દ્રિયો અને વિક- લેન્દ્રિયો સમ્યની પ્રાપ્તિવાળા નથી. સમ્યમ્મિથ્યાત્વની પ્રાપ્તિ વાળા નથી. પણ મિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે. હે ભગવન! દેવો શું દેવી સહિત અને સપરિચાર- દેવીસહિત અને અપરિચાર-દેવીરહિત અને પરિચારસહિત અને દેવીરહિત અને પરિચારરહિત હોય ? હે ગૌતમ ! કેટલાએક દેવો દેવીસહિત અને પરિચારસહિત હોય છે, કેટલાએક દેવો દેવીરહિત અને પરિચારસહિતા હોય છે અને કેટલાએક દેવો દેવીસહિત અને પરિચાર સહિત હોય છે, પરંતુ દેવો દેવીસહિત અને પરિચારરસહિત હોતા નથી. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઇશાન કલ્પોમાં દેવો દેવી સહિત અને પરિવાર સહિત હોય છે. સનકુમાર, મહેન્દ્ર બ્રહ્મલોક, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પમાં દેવો દેવી સહિત અને પરિચાર સહિત હોય છે. રૈવેયક અને અનુત્તરૌપપાતિક દેવો દેવીસહિત અને પરિચાર સહિત હોય છે. પરતુ દેવો દેવી સહિત અને પરિચારસહિત હોતા નથી. પ૮૯ હે ભગવન્! કેટલા પ્રકારે પરિચારણા-મેથુનસેવા કહી છે? હે ગૌતમ! પાંચ પ્રકારે. કાયપરિચારણા, સ્પર્શપરિચારણા, રૂપપરિચાર, શબ્દપરિચારણા અને મનપરિચારણા. ભવનપતિ, વ્યસ્ત, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઇશાન કલ્પમાં દેવો કાયપરિચારક-શરીર વડે મૈથુન સેવન કરનાર, સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં દેવો રૂપરિચારક-બ્રહ્મલોક અને લાંતક કલ્પમાં દેવો રૂપપરિચારક-મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પમાં દેવો શબ્દપરિચારક-તથા આનત, પ્રાણત, આરણ અને અશ્રુત ફિલ્મમાં દેવો મનવડે મૈથુન સેવન કરનારા હોય છે. રૈવેયક અને અનુત્તરૌપપાતિક-દેવો અપરિચાર-મૈથુન સેવનરહિત હોય છે. તેમાં જે કાયપરિચારક-છે તેઓને ઈચ્છાપ્રધાન મન-સંકલ્પ થાય છે કે-“અમે અપ્સરા ઓની સાથે કાયપરિચાર-ઈચ્છીએ છીએ. તે દેવો એવો સંકલ્પ કરે છે એટલે જલદી તે અપ્સરાઓ ઉદાર શૃંગાર યુક્ત મનોજ્ઞ, મનોહર અને મનોરમ ઉત્તર વૈક્રિય રૂપે કરે છે, કરીને તે દેવોની પાસે આવે છે. ત્યાર બાદ તે દેવો તે અપ્સરાઓની સાથે શરીર દ્વારા મિથુન સેવન કરે છે. પિ૯૦ જેમકે શીત યુગલો શીત યોનિ વાળા પ્રાણીને પામી અતિશય શીતપણે પરિણત થઈને રહે છે, અને ઉષ્ણ પગલો ઉષ્ણયોનિવાળા પ્રાણીને પામી અતિશય ઉષ્ણપણે થઈને રહે છે. એ પ્રમાણે તે દેવો વડે તે અપ્સરાઓની સાથે કાયપરિચાર કરાય છે, ત્યારે તેનું ઈચ્છપ્રધાન મન જલદી શાંત થાય છે. [પ૯૧] હે ભગવન્! તે દેવોને શુકના વીર્યના પુદ્ગલો છે? હા છે. હે ભગવન્! તે પુદ્ગલો તે અપ્સરાઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયપણે, ચાઈન્દ્રિયપ, ધ્રાણેન્દ્રિયપણે, રસેન્દ્રિયપણે સ્પર્શેન્દ્રિયપણે. ઈષ્ટપણે, કાંતપણે, મનોજ્ઞપણે, મનાપ-મનને ગમે એવાપણે, સુભગ-પ્રિયપણે, સૌભાગ્યનો હેતુ રૂપે, યૌવન અને લાવણ્યગુણપણે તે પુગલો વારંવાર તેઓને પરિણમે છે. [પ૯૨] તેમાં જેઓ સ્પર્શપરિચારક-દેવો છે તેઓના મનમાં ઇચ્છા થાય Page #230 -------------------------------------------------------------------------- ________________ પદ-૩૪ 403 છે-ઈત્યાદિ કાયપરિચારક દેવો સંબન્ધ કહ્યું તેમ બધું કહેવું. તેમાં જે રૂપ પરિચારક-દેવો છે તેઓના મનમાં ઈચ્છા થાય છે કે “અમે અપ્સરાઓની સાથે રૂપે વડે મૈથુન સેવવાને ઇચ્છીએ છીએ એટલે તે પ્રમાણે જ તે દેવીઓ ઉત્તર વૈક્રિય રૂપો કરે છે, કરીને જ્યાં તે દેવો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તે દેવોની થોડે દૂર રહીને તે ઉદાર શૃંગારવાળું વાવતુ મનોહર પોતાનું ઉત્તર વૈક્રિય રૂપે બતાવતી ઉભી રહે છે. તે પછી તે અપ્સરાઓની સાથે રૂપપરિચારણ-કરે છે. બાકી બધું તેમજ જાણવું, તેમાં જે શબ્દપરિચારક-દેવો છે તેઓના મનમાં ઇચ્છા થાય છે કે “અમે અપ્સરાઓની સાથે શબ્દપરિચાર-કરવાને ઇચ્છીએ છીએ.” એટલે પૂર્વવતુ યાવતું વૈક્રિય રૂપે વિદુર્વે છે, વિક્ર્વીને જ્યાં દેવો છે ત્યાં આવે છે, આવીને તે દેવોની પાસે થોડે દૂર રહીને અનુત્તર-અનુપમ એવા અનેક પ્રકારનો શબ્દો બોલતી ઉભી રહે છે. ત્યાર બાદ તે દેવો તે અપ્સરાઓની સાથે શબ્દપરિચાર-કરે છે. બાકી બધું તેમજ જાણવું, તેમાં જે મનપરિચારક-દેવો છે તેઓના મનમાં વિચાર કરે છે એટલે જલદી તે અપ્સરાઓ ત્યાં આવી અનુત્તર-કામપ્રધાન અનેક પ્રકારના સંકલ્પો કરતી કરતી ઉભી રહે છે. ત્યાર પછી તે દેવો તે અપ્સરાઓની સાથે મન વડે વિષયસેવન કરે છે, બાકી બધું તેમજ જાણવું. [593 હે ભગવન્! કાયપરિચારક-શરીર વડે મૈથુનસેવી, યાવતું મન વડે વિષય સેવનારા અને અપરિચારક-વિષય સેવનરહિત તે દેવોમાં કયા દેવો અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા દેવો વિષયસેવન રહિત છે, તેથી મને વડે વિષય સેવી દેવો સંખ્યાતગુણા છે, તેથી શબ્દ વડે વિષયસેવી અસંખ્યાતગુણા છે, તેથી રૂપ વડે વિષયસેવી અસંખ્યાતગુણા છે, તેથી સ્પર્શ વડે વિષય સેવનારા અસંખ્યાતગુણા છે, અને તેથી કાયા વડે વિષય સેવનારા અસંખ્યાતગુણા છે. પદ-૩૪-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પદ-૩પ-વેદનાપદ) પિ૯૪-૫૯૫ શીત આદિ વેદના, દ્રવ્ય આદિને આશ્રયી વેદના, શારીરિક વેદના, સાતા અને દુઃખા વેદના, તથા આભુપગમિકી અને ઔપક્રમિકી વેદના, અને નિદા-અને અનિદા વેદના જાણવી. બધા જીવો સાતા અને અસાતા, સુખ, દુઃખા અને અદુઃખસુખા રૂપ વેદના વેદે છે. વિકલેન્દ્રિયો-મનરહિત વેદના વેદે છે અને બાકીના જીવો અને બન્ને પ્રકારની શારીરિક અને માનસિક વેદના વેદે છે. પ૯] હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની. શીત, ઉષ્ણ અને શીતોષ્ણા વેદના. હે ભગવન્! નરયિકો શું શીતવેદના વેદે છે. ઉષ્ણવેદના વેદે છે કે શીતોષ્ણવેદના વેદે છે? હે ગૌતમ ! શીતવેદના વેદે છે, ઉષ્ણવેદના. વેદે છે. પરંતુ શીતોષ્ણા વેદના વેદતા નથી. હે ભગવન્! રત્નપ્રભાપૃથિવીના નૈરયિકનો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ શીતવેદના વેદતા નથી, ઉષ્ણવેદના વેદે છે અને શીતોષ્ણા વેદના વેદતા નથી. એ પ્રમાણે તાલુકા પૃથિવીના નૈરયિકો સુધી જાણવું. પંકપ્રભા પૃથિવીના નૈરયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ શીતવેદના વેદે છે અને ઉષ્ણ વેદના પણ વેદે છે, પણ શીતોષ્ણા વેદના વેદતા નથી. જેઓ ઉષ્ણવેદના વેદે છે તે ઘણા છે અને જેઓ શીતવેદના વેદે છે તેઓ થોડા છે. ધૂમપ્રભાને વિશે એમ બને Page #231 -------------------------------------------------------------------------- ________________ 404 પનવણા - ૩પ-પલ્પ પ્રકારની વેદના જાણવી. પરન્તુ જે શીતવેદના વેદે છે તે ઘણા છે અને જે ઉષ્ણ વેદના વેદે તે થોડા છે. તેમાં અને તમતમામાં શીત વેદના વેઢે છે પણ ઉણવેદના અને શીતોષ્ણ વેદના વેદતા નથી. અસુરકુમારો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓ ત્રણે વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પિ૯] હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! ચાર પ્રકારની. દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી અને ભાવથી. હે ભગવન્! નૈરયિકો શું દ્રવ્યથી વેદના વેદે છે ? થાવતુ શું ભાવથી વેદના વેદે છે? હે ગૌતમ! ચારે વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. શારીરીક, માનસિક અને શારીરીક-માનસિક વેદના. હે ભગવનું ! નૈરયિકો શારીરીક વેદના વેદે છે, માનસિક વેદના વેદે છે કે શરીરીક અને માનસ બને વેદના વેદે છે ? હે ગૌતમ ! ત્રણે વેદના વેદે છે. એ પ્રમાણે નૈરયિકો સુધી જાણવું. પરન્તુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો શારીરીક વેદના વેદે છે, પણ માનસિક વેદના અને શારીરીક-માનસિક વેદના વેતા નથી. હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. સાતા, અસાતા અને સાતા અાતા. હે ભગવન્! નૈરયિકો શું સાતા વેદના વેદે છે, અસાતા વેદના વૈદે છે કે સાતા અને અસાતા બને પ્રકારની વેદના વેદે છે ? હે - ગૌતમ ! ત્રણે પ્રકારની વેદના વેદે છે. એમ સર્વ જીવો યાવતુ વૈમાનિકો સુધી જાણવા. હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ! દુખા, સુખા અને અદુખસુખા. હે ભગવન્! નરયિકો શું દુઃખા વેદના વેદે છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! ત્રણે વેદના વેદે છે, એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પ૯૭] હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ ! બે પ્રકારની. આવ્યુ મિકી અને ઔપક્રમિકી. હે ભગવન્! નરયિકો આબ્યુગામિની વેદના વેદે છે કે ઔપક્રમિકી વેદના વેદે છે? હે ગૌતમ! તેઓ આભ્યપગમિકી વેદના વેદતા નથી, પણ ઔપક્રમિક વેદના વેદે છે. એ પ્રમાણે ચઉરિદ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બન્ને પ્રકારની વેદના વેદે છે. વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો નૈરયિકોની પેઠે સમજવા. [પ૯૮] હે ભગવન્! કેટલા પ્રકારની વેદના કહી છે? હે ગૌતમ ! બે પ્રકારની. નિદા અને અનિદા, હે ભગવન્! નરયિકો નિદા વેદના વેદ છે કે અનિદ વેદના વેદે છે? હે ગૌતમ ! બંને. નૈરયિકો બે પ્રકારના છે-સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત. તેમાં જેઓ સંજ્ઞીભૂત છે તેઓ નિદા વેદનાને વેદે છે અને જે અસંભૂત છે તે અનિદા વેદના વેદે છે. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓ નિદા વેદના વેદતા નથી, પણ અનિદા વેદના વેદે છે. હે ગૌતમ ! પૃથિવીકાયિકો બધાં અસંજ્ઞી છે અને તેઓ અસંજ્ઞીભૂત અનિદા વેદના વેદે છે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને વ્યન્તરો નરયિકોની પેઠે જાણવા. જ્યોતિષ્ક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ તેઓ નિદા વેદનાને પણ વેદે છે અને અનિદા વેદનાને પણ વેદે છે. જ્યોતિષ્ક દેવો બે પ્રકારના છે. જેમકે-માયી મિથ્યાદ્રષ્ટિ અને અમાયી સમ્યગ્દષ્ટિ. તેમાં જે માયી મિથ્યાવૃષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ અનિદા વેદના વેદે છે, Page #232 -------------------------------------------------------------------------- ________________ પદ-૩૫ ૪૦પ અને જે અમાથી સમ્યગ્રુષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ નિદા વેદના વેદે છે. એ પ્રમાણે વૈમાનિકો પણ જાણવા. પદ-૩પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૩૬-સમુદ્યાત) [59] વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલી સમુદ્યાત એ સાત સમુદ્યાતો જીવ અને મનુષ્યોને હોય છે. દિ00] હે ભગવન્! કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ! સાત. વેદના સમુદ્રઘાત, કષાય સમુદ્યાત. મારણાંતિક સમુઘાત, વૈક્રિય સમુઘાત, તૈજસ સમુદ્યાત, આહારક સમુદ્ધાત, અને કવલી સમુઘાત. હે ભગવન્! વેદના સમુદ્રઘાત કેટલા સમયનો છે ? હે ગૌતમ ! અસંખ્યાતા સમયપ્રમાણ અન્તર્મુહૂર્તનો છે, એ પ્રમાણે આહારક સમુઘાત સુધી જાણવું. હે ભગવન્! કેવલી સમુદ્રઘાત કેટલા સમયનો છે? હે ગૌતમ ! આઠ સમયનો છે. હે ભગવન્નૈરયિકોને કેટલા સમુદ્દઘાતો કહ્યા છે ? હે ગૌતમ ! ચાર વેદના સમુઘાત કષાય સમુઘાત, મારણાંતિક સમુદ્દાત અને વૈક્રિય સમુદુઘાત. હે ભગવન્! અસુરકુમારોને કેટલા સમુદ્યાતો કહ્યા છે ? હે ગૌતમ! પાંચ. વેદના સમુદ્યાત, કષાયસમુદ્ધાત, મારણાંતિકસમુઘાત, વૈક્રિયસમુદુધાત, અને તૈસસમુદ્દઘાત. એ પ્રમાણે અનિતકુમારી સુધી જાણવું. હે ભગવન્! પૃથિવી કાયિકોને કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ. વેદનાસમુદ્દઘાત, કષાય- સમુદ્રઘાત અને મારણાંતિકસમુદ્યાત. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ વાયુ કાયિકોને ચાર સમુદ્દઘાતો હોય છે. વેદનાસમુદ્દઘાત, કષાયસમુદ્યાત, મારણાંતિકસમુદ્યાત અને વૈક્રિયસમુદ્દઘાત. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો યાવતુ વૈમાનિકોને કેટલા સમુદ્રઘાતો કહ્યા છે ? હે ગૌતમ! પાંચ, વેદના, કષાય મારણાંતિક, વૈક્રિય અને તેજસસમુદ્દઘાત. પરન્તુ મનુષ્યોને સાત સમુદૂઘાતો કહ્યા છે. વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલિસમુદ્યાત. 601 હે ભગવન્! એક એક નારકને કેટલા વેદના સમુદ્રઘાતો અતીત-પૂર્વે થયેલા છે? હે ગૌતમ! અનન્તા પૂર્વે થયેલા છે. કેટલા પુરસ્કૃત-ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ ! કોઇને થવાના હોય છે અને કોઈને થવાના હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અને અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે અસુરકુમારને પણ યાવત્ નિરંતર વૈમાનિક દેડક સુધી કહેવું. એમ તૈજસ સમુદ્દઘાત સુધી જાણવું. એ પ્રમાણે પાંચ સમુદ્દઘાતો ચોવીશ દંડકે કહેવા. હે ભગવન્! એક એક નૈયિકને આહારક સમુદ્ધાતો કેટલા પૂર્વે થયેલા છે ? કોઇને હોય છે અને કોઇને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક અને બે તથા ઉત્કર્ષથી ત્રણ હોય છે. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? કોઈને હોય છે અને કોઈને હોતા નથી. જેને હોય છે તેને જઘન્યથી એક, બે અને ત્રણ, અને ઉત્કર્ષથી ચાર હોય છે. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી કહેવું. પરન્તુ મનુષ્યને પૂર્વે થયેલા અને ભવિષ્ય કાળ થવાના નૈરિયકને ભવિષ્ય કાળે જે થવાના છે તેની પેઠે કહેવા. હે ભગવન્! એક એક નૈરયિકને કેવલિ સમુદ્ધાતો. કેટલા પૂર્વે થયેલા છે? હે ગૌતમ! પૂર્વે થયેલા નથી. કેટલા ભવિષ્યકાળ થવાના છે? કોઈને Page #233 -------------------------------------------------------------------------- ________________ પન્નવણા-૩૬- 301 થવાના છે અને કોઈને નથી. જેને થવાના છે તેને એક સમુઘાત થવાનો છે. એ પ્રમાણે વૈિમાનિક સુધી કહેવું. પરન્તુ મનુષ્યને કોઇને પૂર્વે થયેલા છે અને કોઈને નથી. જેને છે તેને એક છે. ભવિષ્ય કાળે થવાનો પણ એક જ કેવલિ સમુદુઘાત જાણવો. [2] હે ભગવન્! નૈરયિકોને કેટલા વેદના સમુદ્યાતો પૂર્વે થયેલા છે ? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા પુરસ્કૃત-ભવિષ્ય કાળ થવાના છે? હે ગૌતમ ! અનન્તા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકી સુધી જાણવું. એમ તૈસ સમુદુધાત સુધી કહેવું. એ પ્રમાણે એ બધા મળીને એકસો વીશ દેડકો થાય છે. હે ભગવન્! નૈરયિકોને કેટલા આહારક સમુદૂઘાતો પૂર્વે થયેલા છે ? હે ગૌતમ ! અસંખ્યાતા પૂર્વે થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! અસંખ્યાતા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરંતુ વનસ્પતિકાયિકો અને મનુષ્યોને આ વિશેષ છે- હે ભગવન્! વનસ્પ તિકાયિકોને કેટલા આહારક સમુદ્દઘાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે? હે ભગવન્! મનુષ્યોને કેટલા આહારક સમુદ્રઘાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ ! કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થયેલા છે. એ પ્રમાણે ભવિષ્ય કાળે થવાના પણ જાણવા. હે ભગવન્! નૈરયિકોનોને કેટલા કેવલિસમુદ્રઘાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. કેટલા ભવિષ્ય કાળ થવાના છે ? હે ગૌતમ ! અસંખ્યાતા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! મનુષ્યોને કેટલા કેવલિસમુઘાતો પૂર્વે થયેલા છે? હે ગૌતમ! કદાચ થયેલા હોય છે અને કદાચ થયેલા નથી. જો થયેલા છે તો જઘન્યથી એક, બે અને ત્રણ થયેલા છે અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વથયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થવાના છે. [603] હે ભગવન! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદ્રઘાતો પૂર્વે થયેલા છે? ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના હોય છે અને કોઇને થવાના હોતા નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે અસુરકુમારપણામાં યાવતુ વૈમાનિકપણામાં જાણવું. હે ભગવન! એક એક અસુરકુમારને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદ્યાતી અતીત કાળે થયેલા છે ? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ ! કોઈને થવાના હોય છે અને કોઈને થવાના હોતા નથી. જેને થવાના છે તેને કદાચ સંખ્યાતા, કદાચ અસંખ્યાતા. અને કદાચ અનન્તા થવાના હોય છે. હે ભગવનું ! એક એક અસુરકુમારને અસુરકુમારપણામાં અતીત કાળે કેટલા વેદના સમુદ્રઘાતો થયેલા છે ? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા. અસંખ્યાતા અને અનન્તા થવાના છે. એ પ્રમાણે નાગકુમારપણામાં યાવતું વૈમાનિક પણામાં પણ કહેવું. એ પ્રમાણે જેમ વેદના સમુદ્રઘાત વડે અસુરકુમાર નૈરવિકથી આરંભી વૈમાનિક સુધીમાં કહ્યો તેમ નાગકુમારાદિ બધા બાકીના સ્વસ્થાનોમાં અને પરસ્થાનોમાં કહેવા. યાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. એમ આ ચોવીશગુણા ચોવીશ દંડકો થાય છે. [04 હે ભગવન્! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા કષાય સમુદ્ર Page #234 -------------------------------------------------------------------------- ________________ પદ-૩૬ 47 ઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના હોય છે અને કોઇને થવાના હોતા નથી. જેને થવાનો છે તેને એકથી માંડી યાવતુ અનન્તા જાણવા. હે ભગવન્! એક એક નૈરવિકને અસુર કુમારપણામાં કેટલા કષાય સમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ ! કોઈને થવાના હોય છે અને કોઇને થવાના નથી. જેને થવાના છે તેને કદાચિત્ સંખ્યાતા, કદ્યચિત્ અસંખ્યાતા અને કદાચિંતુ અનન્તા થવાના હોય છે. એ પ્રમાણે નરયિકને યાવતું સ્તનતકુમારપણામાં કહેવું. પૃથિવીકાયિકપણામાં એકોત્તર એકથી માંડી અનન્તા જાણવા. એમ યાવતું મનુષ્ય પણામાં કહેવું. વ્યત્તરપણામાં જેમ અસુરકુમારપણામાં કહ્યું તેમ કહેવું. ક્યો તિષ્ક પણામાં અતીત કાળે અનન્તા થયેલા છે. ભવિષ્યમાં કોઈને થવાના હોય અને કોઈને ન થવાના હોય. જેને થવાના હોય તેને કદાચ અસંખ્યાતા હોય અને કદાચ અનન્તા હોય. એ પ્રમાણે વૈમાનિકપણામાં પણ કદાચિતુ અસંખ્યાતા અને કદાચિત્ અનન્તા હોય છે. અસુરકુમારને નૈરયિકપણામાં અતીત કાળે અનન્તા થયેલા હોય છે. ભવિષ્ય કાળે કોઈને થવાના હોય અને કોઈને થવાના ન હોય. જેને થવાના હોય તેને કદાચિત સંખ્યાતા હોય, કદાચિત્ અસંખ્યાતા હોય અને કદાચિત અનન્તા હોય. અસુરકુમારને અસુર કુમારપણામાં અતીત કાળે અનન્તા થયેલા હોય અને ભવિષ્ય કાળે એકથી માંડી અનન્ત સુધી જાણવા. એ પ્રમાણે નાગકુમારપણામાં યાવતુ વૈમાનિકપણામાં જેમ નૈરયિકને કહ્યું તેમ કહેવું. એમ યાવત્ નિતકુમારને પણ વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ સર્વને સ્વસ્થાનમાં એકોત્તર એકાદિ અનન્ત પર્યત અને પરસ્થાનમાં અસુર કુમારની પેઠે જણવું. પૃથિવીકાયિકને નૈરયિકપણામાં યાવતુ નિતકુમારપણામાં અતીત કાળે અનન્તા થયેલા છે. ભવિષ્ય કાળ થવાના કોઇને હોય છે અને કઈને હોતા નથી. જેને હોય છે તેને કદાચિત સંખ્યાતા હોય, કદાચિત્ અસંખ્યાતા હોય અને કદાચિત અનન્તા થવાના હોય. પૃથિવીકાયિકને પૃથિવીકાવિકપણામાં યાવતું મનુષ્યપણામાં અતીત કાળે અનન્તા થયેલા હોય છે અને ભવિષ્યમાં થવાના કોઈને હોય અને કોઇને ન હોય. જેને હોય છે તને એકોત્તર-એકથી માંડી અનન્ત સુધી જાણવા, વ્યન્તરપણામાં જેમ નૈરયિકપણામાં કહ્યું છે તેમ કહેવું. જ્યોતિષ્ક અને વામાનિકપણામાં અતીતકાળે અનન્તા થયેલા છે. ભવિષ્યમાં થવાના કોઇને હોય અને કને ન હોય. જેને હોય તેને કદાચ અસંખ્યાતા હોય અને કદાચ અનન્તા હોય. એ પ્રમાણે યાવતું મનુષ્ય સંબંધે પણ જાણવું. વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો જેમ અસુરકુમારો કહ્યા તેમ કહેવા. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી એકોત્તર-એકથી માંડી અનન્ત સુધી જાણવા. યાવતુ વૈમાનિકોને વૈમાનિપણામાં કહેવું. એ પ્રમાણે એ ચોવીશ ચોવીશગુણા દેડકો થાય છે. [05] મારણાત્તિક સમુદ્યાત સ્વસ્થાનને વિશે અને પરસ્થાનને વિશે પણ એકથી માંડી અનન્તા વડે કહેવો. યાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવો. એ પ્રમાણે ચોવીશ દંડકો કહેવા. વૈકિય સમુદ્યાત જેમ કષાયસમુદ્દઘાત કહ્યો તેમ બધો કહેવો, પરતું જેને હોય તેને કહેવો. એ પ્રમાણે એ પણ ચોવીશ ચોવીશ દંડકો કહેવા તૈજસ સમુઠ્ઠાત મારણાનિક સમુદ્યાતની પેઠે કહેવો. પરન્તુ જેને હોય તને કહેવો. એ પ્રમાણે પ્રત્યેકના ચોવીશ ચોવીશ દંડકો કહેવા. હે ભગવનું ! એક એક નરયિકને Page #235 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - 408 પન્નવણા - 36-05 નૈરયિકપણામાં કેટલા આહારક સમુદ્યાતો અતીતકાળે થયેલા છે? હે ગૌતમ ! થયેલા નથી. એ પ્રમાણે વાવતુ વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ મનુષ્યપણામાં અતીત કાળે કોઇને થયેલા છે અને કોઈને નથી જેને થયેલા છે તેને જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટ ત્રણ હોય છે. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના હોય છે અને કોઈને હોતા નથી. જેને હોય છે તેને જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય છે. એ પ્રમાણે સર્વ જીવો અને મનુષ્યોને કહેવું. મનુષ્યને મનુષ્યપણામાં અતીત કાળે થયેલા કોઈને હોય છે અને કોઈને હોતા નથી. જેને થયેલા હોય છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી ચાર હોય છે. એ પ્રમાણે ભવિષ્યકાળમાં થવાના પણ જાણવા. એ પ્રમાણે એ પ્રત્યેક દડકના ચોવીશ એવા ચોવીશ દેડકો યાવતું વૈમાનિકપણામાં કહેવા. હે ભગવન્! એક એક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા કેવલિસમુદ્રઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! થયેલા નથી. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ ! થવાના નથી. એ પ્રમાણે વાવતું વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ મનુષ્યપણામાં અતીત કાળે થયેલા નથી, ભવિષ્ય કાળે થવાના કોઇને હોય છે અને કોઇને હોતા નથી, જેને થવાના છે તેને એક થવાનો છે. મનુષ્યને મનુષ્યપણામાં અતીત કાળે કોઈને થયેલા છે અને કોઇને નથી. જેને થયેલા છે તેને એક થયેલો છે. એ પ્રમાણે ભવિષ્ય કાળે થવાનો પણ એકજ જાણવો. એ પ્રમાણે એ પ્રત્યેક દડકના ચોવીશ ચોવીશ દંડકો કહેવા. [05] હે ભગવન્! નરયિકોને નૈરયિકપણામાં કેટલા વેદના સમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ! અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિકપણામાં કહેવું. એ પ્રમાણે સર્વ જીવોને યાવતુ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવું. એમ યાવત્ તૈજસ સમુદુઘાત સુધી કહેવું. પરન્તુ ઉપયોગ રાખીને જેને વૈક્રિય અને તેજસ સમુદ્ઘાંત હોય તેને તે કહેવા. હે ભગવન્! નૈરયિકોને નૈરયિકપણામાં કેટલા આહારક સમુદ્રઘાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! થયેલા નથી. કેટલા ભવિષ્યમાં થવાના છે? હે ગૌતમ ! થવાના નથી. એ પ્રમાણે યાવતું વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ મનુષ્યપણામાં અતીત કાળે અસંખ્યાતા થયેલા છે અને ભવિષ્ય કાળે અસંખ્યાતા થવાના છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને કહેવું. પરન્તુ વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીત કાળે અનન્તા થયેલા છે અને ભવિષ્ય કાળે અનન્તા થવાના છે. મનુષ્યોને મનુષ્યપણામાં અતીત કાળે કદાચ સંખ્યાતા હોય અને કદાચ અસંખ્યાતા હોય. એ પ્રમાણે ભવિષ્યકાળ થવાનું પણ જાણવા. બાકીના બધા દેડકો નૈરયિકોની પેઠે કહેવા. એમ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. હે ભગવનું ! નરયિકોને નૈરયિકપણામાં કેટલા કેવલિસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ ! થયેલા નથી. કેટલા ભવિષ્ય કાળ થવાના છે? હે ગૌતમ ! થવાના નથી. એ પ્રમાણે યાવતું વૈમાનિકપણામાં કહેવું. પરન્તુ મનુષ્યપણામાં અતીત કાળે થયેલા નથી, ભવિષ્યકાળે અસંખ્યાતા હોય છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિકોને કહેવા, પરન્તુ વનસ્પતિકાયિકોને મનુષ્યપણામાં અતીતકાળે થયેલા નથી.ભવિષ્ય કાળે અનન્તા થવાના હોય છે. મનુષ્યો ને મનુષ્યપણામાં અતીત કાળે કદાચ હોય અને કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી શતપૃથકત્વ-હોય. કેટલા ભવિષ્ય કાળે થવાના છે? હે ગૌતમ ! કદાચ સંખ્યાતા અને કદાચ અસંખ્યાતા થવાના હોય છે. એ પ્રમાણે એ બધા Page #236 -------------------------------------------------------------------------- ________________ 408 પદ-૩૬ ચોવીશ ચોવીશ દંડકો પ્રશ્ન વડે કહેવા. યાવતુ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવા. - 0i7 હે ભગવન્! વેદના સમુદ્યાતવાળા, કષાયસમુદ્યાતવાળા, મારણાન્તિ કસમુદ્દઘાતવાળા,વૈક્રિયસમુદ્દઘાતવાળા,તૈજસસમુદ્દઘાતવાળા, આહારકસમુદ્યાતવાળા, કેવલિસમુઘાતવાળા અને સમુદ્યાત રહિત એ જીવોમાં ક્યા જીવો કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા જીવો આહાર કસમુદ્યાત વાળા છે, તેથી કેવલિસમુદ્યાતવાળા સંખ્યાતગુણ છે, તેથી તૈજસ સમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી વૈક્રિયસમુદૂઘાતવાળા અસંખ્યાતગુણાછે, તેથી મારણાત્તિકસમુદ્યાતવાળા અનન્તગુણાછે, તેથી કષાયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી, વેદના સમુદ્યાતવાળા વિશેષાધિક છે અને તેથી સમુદ્ધાત સહિત અસંખ્યાતગુણા છે. હે ભગવન્! વેદના સમુદ્રઘાતવડે, કષાયસમુદ્દઘાતવડે, મારણાનિકસમુદ્યાતવડે અને વૈક્રિયસમુદ્દઘાટવડે સમુદ્યાતવાળા અને સમુઘાતરહિત નરયિકોમાં કોણ કનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા નૈરયિકો મારણાત્તિકસમુદુઘાતવાળા છે, તેથી વૈક્રિયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વેદના સમુદ્દઘાતવાળા સંખ્યાતગુણા છે અને તેથી સમુદ્યાત રહિત સંખ્યાતગુણા હોય છે. [28] હે ભગવનું ! વેદના સમુદ્દઘાતવાળા, કષાયસમુદ્દઘાતવાળા, મારણાં તિકસમુદ્યાતવાળા, વૈક્રિયસમુદ્યાતવાળા, તેજસસમુદ્યાતવાળા અને સમુદ્યાત. રહિત. એ અસુરકુમારોમાં કોણ કોનાથી અલા,બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા અસુરકુમારો તૈજસસમદુઘાતવાળા છે, તેથી મારણાન્તિક સમુદુઘાત વાળા અસંખ્યાતગુણા છે, તેથી વેદનાસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે, તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વૈક્રિયસમુદ્દઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી સમુદ્દઘાતરહિત અસંખ્યાતગુણ છે. એ પ્રમાણે નિતકુમાર સુધી જાણવા. હે ભગ વનું ! વેદનામુઘાતવાળા, કષાયસમુદ્રદ્યાતવાળા, મરણસમુદ્દઘાતવાળા અને સમુદ્ઘાતરહિત પૃથિવીકાવિકોમાં કોણ કોનાથી અલ્પ બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડી પૃથિવીકાયિકો મારણાન્તિક સમુદ્યાતવાળા છે, તેથી કષાયસમુદ્ ઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વેદનાસમદુઘાતવાળા વિશેષાધિક છે, તેથી સમુદ્ર ઘાતરહિત અસંખ્યાતગુણા છે. એમ વનસ્પતિકાયિકો સુધી જાણવું. પરન્તુ સૌથી થોડા વાયુકાયકો વૈક્રિય સમુદ્યાતવાળા છે, તેથી મારણાન્તિકસમુદ્યાતવાળા અસંખ્યાત ગુણા છે, તેથી કષાયસઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી વેદનાસમુદુઘાત વાળા વિશેષાધિક છે અને તેથી સમુઘાતરહિત અસંખ્યાતગુણા છે. હે ભગવન્! વેદના સમુદ્દઘાતવાળા, કષાયસમુદ્યાતવાળા, મારણાંતિકસમુદ્રઘાત વાળા અને સમુદૂઘાત રહિત બેઈન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા બેઇન્દ્રિયો મારણાન્તિકસમુદ્યાતવાળા છે, તેથી વેદના સમુદ્યાવાળા અસંખ્યાત ગુણા છે. તેથી કષાયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. અને તેથી સમુદ્ધાતરહિત સંખ્યાતગુણા છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. હે ભગવન્! વેદના, કષાય, મારણાન્તિક, વૈક્રિય અને તૈજસસમુદ્યાતવાળા અને સમુદ્ ઘાતરહિત પંચેન્દ્રિય તિર્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! પંચેન્દ્રિય For Page #237 -------------------------------------------------------------------------- ________________ 410 પન્નવણા-૩-૦૮ તિર્યંચો તૈજસસમુદ્યાતવાળા હોય છે. તેથી વૈક્રિયસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા હોય છે. તેથી મારણાન્તિકસમુદ્યાવાળા અસંખ્યાતગુણા હોય છે. તેથી વેદનાસમુદ્ ઘાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી કષાયસમુદ્યાતવાળા સંખ્યાત ગુણા હોય છે. અને તેથી સમુદ્દઘાતરહિત સંખ્યાતગુણા હોય છે. હે ભગવન્! વેદનાસમુદ્દઘાતવાળા, કષાય, મારણાન્તિક, વૈક્રિય, તૈજસ, આહાક, કેવલિસમુદ્ ઘાતવાળા અને સમુદ્દઘાત રહિત મનુષ્યોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા મનુષ્યો આહારકસમુદ્યાતવાળા છે. તેથી કેવલીસમુદુઘાતવાળા સંખ્યાતગુણા છે. તેથી તૈસસમુદ્યાતવાળા સંખ્યાતગાણું છે. તેથી વૈક્રિયસમુદ્દઘાતવાળા સંખ્યાત ગુણા છે. તેથી મારણાન્તિકસમુદ્યાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી વેદના સમુદ્ર ઘાતવાળા અસંખ્યાતગુણા છે. તેથી કષાય સમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે. તેથી સમુદ્દાતરહિત અસંખ્યાતગુણા છે. વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકો અસુર કુમારની પેઠે જાણવા. . [69] હે ભગવન્! કેટલા કષાયસમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ ! ચાર. ક્રોધસમુદ્યાત, માનસમુદૂઘાત, માયા સમુદ્દઘાત અને લોભ મુદ્દઘાત. હે ભગવન! નૈરયિકોને કેટલા કષાયસમુદુઘાતો કહ્યા છે? હે ગૌતમ ! ચાર. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! એક એક નૈરયિકને કેટલા ક્રોધસમુદ્યાતો અતીતકાળે થયેલા છે? હે ગૌતમ ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! કોઈને થવાના છે અને કોઈને થવાના નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી સંખ્યાતા, અસંખ્યાતા કે અનન્તા થવાના છે. એ પ્રમાણે યાવતુ વૈમાનિકને જાણવું. એમ યાવત્ લોભસમુદ્યાત સુધી જાણતું. એ પ્રમાણે ચાર દડકો થાય છે. હે ભગવન્! નૈરયિકોને કેટલા ક્રોધસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! અનન્તા થવાના છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. એમ લોભસમુદ્રઘાત સુધી કહતું. એ પ્રમાણે એ પણ ચાર દડકો થાય છે. હે ભગવન્! એક એક નરયિકોને નૈરયિકપણામાં કેટલા ક્રોધસમુદ્ધાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. એ પ્રમાણે જેમ વેદના મુદ્દઘાત સંબધે કહ્યું તેમ ક્રોધસમુદ્યાત સંબધેપણ બધું યાવતુ વૈમાનિકપણામાં કહેવું. માનસમુદ્દઘાત અને માયામુદ્દઘાત સંબધે પણ જેમ મારણાતિકસમુદ્યાત સંબધે કહ્યું તેમ બંધું કહેવું. લોભસમુદ્રઘાત કષાયસમુઘાતની જેમ કહેવો. પરન્તુ અસુરાદિ સર્વજીવો નૈરયિકોમાં લોભકષાયવડે એકથી માંડી અનન્ત મસુધી કહેવા. હે ભગવનું ! નૈરવિકોને નૈરયિકપણામાં કેટલા ક્રોધસમુદ્યાતો અતીત કાળે થયેલા છે? હે ગૌતમ! અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યમાં થવાના છે ? હે ગૌતમ ! અનન્તી થવાના છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિકપણામાં જાણવું. એમ સ્વસ્થાન અને પરસ્થાનમાં બધા કહેવા. સર્વ જીવોને ચારે સમુદ્યાતો લોભસમુદ્યાત સુધી જાણવા. યાવત્ વૈમાનિકોને વૈમાનિકપણામાં કહેવું. [610 હે ભગવનું ! એ ક્રોધસમુદ્યાતવાળા, માનસમુદ્યાતવાળા, માયા સમુઘાતવાળા અને લોભસમુદ્યાતવાળા, અકષાયસમુદ્રઘાતવાળા અને સમુદ્યાત. રહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી For Private & Personal use only Page #238 -------------------------------------------------------------------------- ________________ પદ-૩૬ થોડા જીવો અકષાયસમુદ્યાતવાળા છે, તેથી માનસમુદ્યાતવાળા અનન્તગુણા છે, તેથી ક્રોધસમુદ્યાતવાળા વિશેષાધિક છે, તેથી માયામુદ્દઘાતવાળા વિશેષાધિક છે, તેથી લોભસમુદ્યાતવાળા વિશેષાધિક છે, તેથી સમુદ્યાત રહિત સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ ક્રોધસમુદ્યાતવાળા, માનસમુદ્યાતવાળા, માયામુદ્દઘાતવાળા, લોભસમુદ્યાતવાળા અને સમુદ્યાત રહિત નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા નરયિકો લોભસમુદ્યાતવાળા છે, તેથી માયા સમુદુઘાતવાળા સંખ્યાતગુણ છે, તેથી માનસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, તેથી ક્રોધસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે, અને તેથી સમુદ્યાત રહિત સંખ્યાતગુણા છે. અસુરકુમારો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! સૌથી થોડા અસુરકુમારો ક્રોધસમુદ્ ઘાત વાળા છે, તેથી માનસમુદુઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી માયામુદ્દઘાતવાળા સંખ્યાતગુણા છે, તેથી લોભસમુદ્યાતવાળા સંખ્યાતગુણા છે અને તેથી સમુદ્ર ઘાતરહિત સંખ્યાતગુણા છે. એમ સર્વ દેવો યાવતું વૈમાનિકો જાણવા. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! સૌથી થોડા પૃથિવીકાયિકો માનસમુદ્યાતવાળા છે, તેથી ક્રોધસમુદ્યાતવળા વિશેષાધિક છે, તેથી માયાસમુદુઘાતવાળા વિશેષાધિક છે, તેથી લોભસમુદ્યાતવાળા વિશેષાધિક છે, અને તેથી સમુદૂઘાતરહિત સંખ્યાતગુણા છે, એ પ્રમાણે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચો જાણવા. મનુષ્યો જીવોની જેમ જાણવા. પરન્તુ માન સમુદ્યાતવાળા અસંખ્યાતગુણ કહેવા. દિ૧૧] હે ભગવન્! કેટલા છાઘસ્ટિક સમુદ્યાતો કહ્યા છે ? હે ગૌતમ ! છ. વેદના, કષાય, માણાન્તિક, વૈક્રિય, તેજસ અને આહારકસમુદ્યાત. હે ભગવન્! નૈરયિકોને કેટલા છાસ્ટિક સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ ચાર. વેદના, કષાય, માર સાત્તિક અને વૈક્રિયસમુદુધાત. અસુરકુમાર સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પાંચ છા...સ્થિક સમુધ્ધાતો કહ્યા છે. વેદના, કષાય, મારણાન્તિક, વૈક્રિય અને તૈજસસમુદ્ર- ઘાત. એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને ત્રણ છાઘસ્થિક સમુદ્યાતો કહ્યા છે. વેદના, કષાય અને મારાન્તિક સમુદ્યાત. પરન્તુ વાયુકાયિકોને ચાર સમુદ્રઘાતો કહ્યા છે. વેદના, ક્ષાય, મારણાત્તિક અને વૈક્રિય સમુદ્યાત. પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને પાંચ છાઘસ્થિક સમુદ્યાતો કહ્યા છે. વેદના, કષાય, મારણાન્તિક, વૈક્રિય. તૈજસસમુદ્દાત. મનુષ્યોને કેટલા છાઘસ્ટિક સમુદ્રઘાતો છે? હે ગૌતમ ! છે. વેદના, કષાય, મારણાન્તિક, વૈક્રિય, તૈજસ, અને આહારક સમુઘાત. [12] હે ભગવન! વેદના સમુદ્દાત વડે સમાવહત-જીવ વેદના સમુદ્રઘાત કરીને જે પુગલોને બહાર કાઢે છે, તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર આપૂર્ણ-હોય? કેટલું ક્ષેત્ર સૃષ્ટ-હોય? હે ગૌતમ ! અવશ્ય છ દિશામાં વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર ક્ષેત્ર છે, એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. હે ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળે. વ્યાપ્ત હોય ? કેટલા કાળે સ્પર્શેલું હોય ? હે ગૌતમ ! એક સમયની, બે સમયની કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય તેટલું ક્ષેત્ર એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. હે ભગવન્! તે પુદ્ગલો કેટલા કાળે બહાર કાઢે? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્તે બહાર કાઢે. હે ભગવનું ! બહાર Page #239 -------------------------------------------------------------------------- ________________ પન્નu - 3 - 12 કાઢેલા તે પુદ્ગલો હોય તે ત્યાં રહેલા જે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને હણે, ફેરવે, કાંઈક સ્પર્શ કરે, એકઠા કરે, વિશેષ એકઠા કરે, પીડા ઉત્પન્ન કરે, મૂર્ષિત કરે અને જીવિતથી રહિત કરે, તે જીવોને આશ્રયી તે પુદ્ગલોથી વેદના સમુદુધાતવાળો તે જીવ કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો હોય, કદાચ ચાર કિયાવાળો હોય અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! તે જીવો વેદના સમુદ્રઘાતવાળા તે જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચ ચારક્રિયાવાળા અને કદાચ પાંચક્રિયવાળા હોય. હે ભગવન તે જીવ અને તે જીવો અન્ય જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી કિયાવાળા હોય ? હે ગૌતમ ! ત્રણક્રિયાવાળા પણ હોય, ચારક્રિયાવાળા પણ હોય અને પાંચક્રિયાવાળા પણ હોય. હે ભગવન્! વેદનાસમુદ્રઘાત વડે સમુદ્યાતવાળો નૈરયિક-ઇત્યાદિ જેમ જીવ સંબધે કહ્યું છે તેમ કહેવું. પરન્તુ નૈરયિક સંબન્ધ પાઠ કહેવો. એ પ્રમાણે બધું વૈમાનિક સુધી કહેવું. એમ કષાય સમુદ્યાત સંબધે પણ કહેવું. હે ભગવન્! જીવ મારણાનિક સમુઘાત કરે છે અને સમુદુઘાત કરીને જે પુગલોને બહાર કાઢે છે, હે ભગવન્! તે યુગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય? કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીરપ્રમાણ તથા લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કર્ષથી એક દિશામાં અસંખ્યાતા યોજન સુધી એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. એ ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય, કેટલા કાળે સ્પર્શેલું હોય? હે ગૌતમ ! એક સમયની, બે સમયની, ત્રણસમયની અને ચાર સમયની વિગ્રહગતિ વડે જેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય તેટલું એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. બાકી બધું “યાવતુ પાંચ ક્રિયાવાળા હોય ત્યાં સુધી તેમજ જાણવું. એ પ્રમાણે નૈરયિક પણ જાણવો. પરન્તુ લંબાઈમાં જઘન્યથી કાંઈક અધિક હજાર યોજન અને ઉત્કર્ષથી અસંખ્યાતા યોજન સુધી એક દિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. અને તે એક સમયની, બે સમયની અને ત્રણ. સમયની વિગ્રહગતિ વડે કહેવું. પરન્તુ ચાર સમયની વિગ્રહગતિ વડે ન કહેવું. બાકી બધું વાવત પાંચ ક્રિયાવળા પણ હોય ત્યાં સુધી તેમજ જાણવું, અસુરકુમારને જેમ જીવપદમાં કહ્યું છે તેમ કહેવું. પરન્તુ નૈરયિકની પેઠે વિગ્રહગતિ ત્રણ સમયની જાણવી. બાકી બધું નાગકુમારાદિને કહેવું. બાકી બધું જેમ અસુરકુમાર સંબધે કહ્યું તેમ કહેવું. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. પરન્તુ એકેન્દ્રિયને જીવની પેઠે બધું કહેવું. [13] હે ભગવન્! વૈકિય સમુદ્યાત વડે સમુદ્યાતવાળો જીવ વૈક્રિય સમુદુઘાત કરીને જે પુદ્ગલો બહાર કાઢે, તે મુદ્દગલો વડે હે ભગવન્! કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય? કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય ? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી સંખ્યાતા યોજના પ્રમાણ એક દિશામાં કે વિદિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય. અથવા એટલું ક્ષેત્રસ્પર્શેલું હોય. હે ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત હોય? કેટલા કાળે સ્પર્શેલું હોય? હે ગૌતમ! એક સમયની, બે સમયની કે ત્રણ સમયની વિગ્રહ ગતિ વડે, એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. બાકી બધું “યાવતુ પાંચ કિયાવાળા પણ હોય ત્યાં સુધી તેમજ જાણવું. એ પ્રમાણે નરયિક સંબન્ધ કહેવું. પરન્તુ લંબાઈમાં જઘન્યથી અંગુલનો Page #240 -------------------------------------------------------------------------- ________________ 5636 413 અસંખ્યાતમો ભાગ અને ઉત્કર્ષથી સંખ્યાતા યોજનો એક દિશામાં હોય છે, એટલું ક્ષેત્ર કેટલા કાળે વ્યાપ્ત થાય-ઈત્યાદિ જેમ જીવપદમાં કહ્યું છે તેમજ કહેવું. એ પ્રમાણે જેમ નૈરયિકને કહ્યું, તેમ અસુરકુમારને કહેવું. પરંતુ એક દિશામાં કે વિદિશામાં જાણવું. એ રીતે યાવતુ અનિતકુમારને કહેવું. વાયુકાયિકને જેમ જીવપદમાં કહ્યું છે તેમ કહેવું. પરન્તુ ક્ષેત્ર એક દિશામાં કહેવું. પંચેન્દ્રિય તિર્યંચને નૈરયિકની જેમ બધું કહેવું. મનુષ્ય, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકને બધું અસુરકુમારની પેઠે જાણવું. હે ભગવન્! તેજસ સમુદ્દાત વડે સમુદ્દઘાત વાળો જીવ અને તેજસ મસુદ્દાત કરીને જે પુગલોને બહાર કાઢે, તે પુગલો વડે હે ભગવન્! કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય, કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય ? ઇત્યાદિ જેમ વૈક્રિય સમુઘાત કહ્યો તેમજ કહેવો. પરંતુ લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવું. બાકીનું બધું તેમજ કહેવું. એ પ્રમાણે યાવતું વૈમાનિકને કહેવું. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચને એક દિશામાં એટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય અને એટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય. હે ભગવનું ! આહારક સમુદ્યાતવાળો જીવ સમુદ્દાત કરીને જે પુદ્ગલોને બહાર કાઢે, હે ભગવન તે પુદ્ગલો વડે કેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોય? કેટલું ક્ષેત્ર સ્પર્શેલું હોય? હે ગૌતમ ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર અને લંબાઇમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું અને ઉત્કર્શથી સંખ્યાત યોજન એક દિશામાં, એટલું ક્ષેત્ર એક સમય. બે સમય કે ત્રણ સમયની વિગ્રહગતિ વડે એટલા કાળે વ્યાપ્ત હોય, એટલા કાળે સ્પર્શેલું હોય. હે ભગવન્! તે પુદ્ગલો કેટલા કાળે બહાર કાઢે ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્તમાં અને ઉત્કર્ષથી પણ અન્તર્મુહૂર્તમાં કાઢે. હે ભગવનું ! બહાર કાઢેલા તે પુગલો ત્યાં રહેલા જે પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વોને હણે છે યાવતુ તેના જીવિતનો નાશ કરે છે તેને આશ્રયી જીવ કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો હોય, કદાચ ચાર ક્રિયાવાળો હોય અને કદાચ પાંચ ક્રિયાવાળો હોય. હે ભગવન્! તે જીવો તે સમદુઘાતવાળા જીવને આશ્રયી કેટલી ક્રિયાવાળા હોય?હે ગૌતમ ! એમજ જાણવું. હે ભગવન્! તે જીવ અને તે જીવો અન્ય જીવોના પરંપરાએ આઘાત વડે કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ ! ત્રણ ક્રિયાવાળા પણ હોય, ચાર કિયાવાળા પણ હોય અને પાંચ ક્રિયાવાળા પણ હોય. એ પ્રમાણે મનુષ્ય સંબધે પણ જાણવું. [14] હે ભગવન્! ભાવિત આત્માવાળા અને કેવલિસમુઘાતયુક્ત અને ગારને જે છેલ્લા સમયના નિર્જરા પુદ્ગલો છે તે સૂક્ષ્મ પુદ્ગલો કહ્યા છે ? હે આયુષ્યમાન શ્રમણ ! તે પુદ્ગલોને સર્વ લોકને પણ સ્પર્શીને રહે છે ? હા ગૌતમ ! ભાવિતાત્મા અને કેવલિ સમુદ્રદ્યાત વડે સમુદૂઘાતવાળા અનગારના છેલ્લા સમયના નિર્જરાપુગલો છે તે હે આયુષ્માનું શ્રમણ ! સૂક્ષ્મ પુદ્ગલો કહ્યા છે અને તે સર્વ લોકને પણ સ્પર્શીને રહે છે. હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોને કિંચિત્ વર્ણ વડે-વર્ણને ગ્રહણ કરનાર ઈદ્રિ વડે વર્ણ રૂપે, ગન્ધનાસિકા વડે બંધ રૂપે, રસ-રસનેન્દ્રિય વડે રસ રૂપે અને સ્પર્શ-સ્પર્શનેન્દ્રિય વડે સ્પર્શ રૂપે જાણે છે અને દેખે છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. આ જેબૂદીપ નામે દ્વીપ સર્વ દ્વીપ અને સમુદ્રમાં સૌની અંદર છે. તે સૌ કરતાં નાનો, વૃત્ત-ગોળાકૃતિવાળો, તેલમાં તળેલા પુલ્લાના આકાર જેવો ગોળ, રથના પડાના Page #241 -------------------------------------------------------------------------- ________________ 414 પન્નવણા-૩૬-૬૧૪ સંસ્થાન જેવો વર્તુલાકાર, કમળની કણિકાની આકૃતિ જેવો ગોળાકાર અને પરિપૂર્ણ ચંદ્રની આકૃતિના સમાન છે. તે એક હજાર યોજન લાંબો અને પહોળો છે તથા તેની પરિધિ 31227 યોજન, ત્રણ કોશ, એકસો અઠ્યાવીશ ધનુષ અને કંઈક વિશેષાધિક સાડા તેર અંગુલ કહેલી છે. કોઈ એક મહાદ્ધિવાળો અને મહાસુખવાળો દેવ એક મોટા વિલેપનઢાંકણા સહિત સુગન્ધી દ્રવ્યના ડાબડાને ગ્રહણ કરી ઉપાડે અને એ પ્રમાણે કરી જેબૂદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં એકવીશ વાર ફરી શીઘ આવે. હે ગૌતમ ! ખરેખર તે સંપૂર્ણ જેબૂદ્વીપ તે ગબ્ધના પુદ્ગલો વડે વ્યાપ્ત થાય ? હા વ્યાપ્ત થાય. હે ગૌતમ! છદ્મસ્થ મનુષ્ય તે ગન્ધના પુદ્ગલોને કિંચિત્ વર્ણ વડે રૂપે ગંધ વડે ગંધ રૂપે રસ વડે રસરૂપે અને સ્પર્શ વડે સ્પર્શ રૂપે જાણે દેખે? હે ભગવન્! વાત યુક્તિયુક્ત નથી. હે ગૌતમ ! એ કારણથી એમ કહું છું કે “છસ્થ મનુષ્ય તે નિર્જરા પુદ્ગલોને કિંચિત્ વર્ણ વડે રૂપે ગંધ વડે ગંધ રૂપે રસ વડે રસ રૂપે અને સ્પર્શ વડે સ્પર્શ રૂપે જાણતો નથી. હે આયુષ્માન શ્રમણ ! એટલા સૂક્ષ્મ તે પુદ્ગલો કહ્યા છે અને તે સર્વ લોકને પણ સ્પર્શીને રહેછે. ડિ૧૫] હે ભગવન્! કેવલજ્ઞાની શા હેતુથી સમુદ્યાતને પ્રાપ્ત થાય છે ? હે ગૌતમ ! કેવલજ્ઞાનીને ચાર કર્મના અંશો અફીણ, નહિ વેદેલા અને નહિ રિલા હોય છે. વેદનીય, આયુષ, નામ અને ગોત્ર. તેમાં તે કેવલીને સૌથી બહુ પ્રદેશવાળું વેદનીય કર્મ હોય છે અને સૌથી થોડા પ્રદેશવાળું આયુષ કર્મ હોય છે ત્યારે તેને બધુન-કર્મ પ્રદેશો વડે અને સ્થિતિ વડે વિષમ હોય તેને સમાન કરે છે. બન્ધન-કર્મ પ્રદેશો અને સ્થિતિ વડે વિષમને સમાન કરવા માટે કેવલી સમુદ્રઘાત કરે છે. એ પ્રમાણે ખરેખર કેવલી સમુદૂઘાતને પ્રાપ્ત થાય છે. હે ભગવન્! બધા ય કેવલી સમુદ્યાત કરે છે, બધા ય કેવલી સમુઠ્ઠાતને પ્રાપ્ત થાય છે? હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી. 616-617 “જેને આયુષના તુલ્ય બલ્પન-પ્રદેશ અને સ્થિતિ વડે ભવોપગ્રહ કર્મ છે તે સમુદ્દાત કરતો નથી. સમુદ્યાતને પ્રાપ્ત થયા સિવાય અનન્તા કેવલી જિનો જરા અને મરણથી મુક્ત થયેલા શ્રેષ્ઠ ગતિ રૂપ સિદ્ધિને પ્રાપ્ત થયેલા હોય છે.” [18] હે ભગવન્! કેટલા સમયનું આયોજીકરણ કહ્યું છે ? હે ગૌતમ ! અસંખ્યાતા સમયના અન્તર્મુહર્ત પ્રમાણ આયોજીકરણ કહ્યું છે. [19] હે ભગવન્! કેવલી સમુદ્યાત કેટલા સમયનો છે ? હે ગૌતમ ! આઠ સમય પ્રમાણ કહ્યો છે. પ્રથમ સમયે દડ કરે છે, બીજ સમયે કપાટ કરે છે, ત્રીજા સમયે મન્થાન કરે છે, ચોથા સમયે લોકને પૂરે છે, પાંચમા સમયે લોકને સંહરે છે, છઠ્ઠા સમયે મંથાન સંહરે છે. સાતમા સમયે કપાટ સંહરે છે, આઠમા સમયે દડ સંહરે છે અને દડને સંહરી શરીરસ્થ થાય છે. હે ભગવન્! તે પ્રકારે સમુદ્રઘાતને પ્રાપ્ત થયેલો ક્યા યોગનો વ્યાપાર કરે છે ? હે ગૌતમ! દારિકરારીરકાયયોગનો પણ વ્યાપાર કરે છે, ઔદારિકમિશ્રશરીર કાયયોગનો પણ વ્યાપાર કરે છે અને કાર્મણશરીરકાયયોગનો પણ વ્યાપાર કરે છે. પણ વૈક્રિય શરીર કાયયોગનો વ્યાપાર કરતો નથી, વૈક્રિમિશ્રશરીરકાયયોગનો પણ વ્યાપાર કરતો નથી, આહારકશરીરકાયયોગનો વ્યાપાક કરતો નથી અને આહારકમિશ્ર શરીરકાયયોગનો વ્યાપાર કરતો નથી. પહેલા અને આઠમાં સમયમાં Page #242 -------------------------------------------------------------------------- ________________ પદ-૩૬ 415 ઔદારિકશરીર કાયયોગનો વ્યાપાર કરે છે, બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં ઓદારિક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. ત્રીજ, ચોથા અને પાંચમા સમયમાં કામણ શરીરકાય યોગનો વ્યાપાર કરે છે. [20] હે ભગવન્! તે પ્રમાણે સમુઘાતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય, નિવણ પામે અને સર્વ દુઃખોનો અન્ત કરે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ-નથી. તે સમુઘાતથી નિવૃત્ત થાય છે, નિવૃત્ત થઈને ત્યાર બાદ મનોયોગનો પણ વ્યાપાર કરે છે, વચનયોગનો પણ વ્યાપાર કરે છે અને કાયયોગનો પણ વ્યાપાર કરે છે. મનોયોગનો વ્યાપાર કરતો ક્યા મનોયોગનો વ્યાપાર કરે છે ? સત્યમનોયોગનો વ્યાપાર કરે, મૃષા મનોયોગનો વ્યાપાર ન કરે, સત્યમૃષા મનોયોગનો વ્યાપાર ન કરે, અસત્યામૃષા. મનોયોગનો વ્યાપાર કરે. વચનયોગનો વ્યાપાર કરતો ક્યા વચન યોગનો વ્યાપાર કરે ? હે ગૌતમ ! સત્યવચનયોગનો વ્યાપાર કરે, મૃષા વચનયોગનો વ્યાપાર ન કરે, અસત્ય મૃષા વચનયોગનો વ્યાપાર ન કરે, પણ અસત્યામૃષા વચનયોગનો વ્યાપાર કરે. કાય યોગનો વ્યાપાર કરતો આવે, જાય, ઉભા રહે, બેસે. આળોટે, ઉલ્લંઘન કરે કે પ્રલંભન કરે, પ્રાતિહારિક-પાસે રહેલા પીઠ આસન, ફલક- શય્યા અને સંથારો પાછા આપે. [1] હે ભગવન્! તે પ્રકારે (સમુદ્ધાતને પ્રાપ્ત થયેલો) સયોગી કેવલી સિદ્ધ થાય, યાવતું સર્વ દુઃખોનો અન્ન કરે? હે ગૌતમ! એ અર્થ સમર્થનયુક્ત નથી. તે પ્રથમ જઘન્યયોગવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીનજૂન મનોયોગને રોકે છે. ત્યારપછી તુરત જઘન્યયોગવાળા બેઈન્દ્રિય પર્યાપ્તાના વચનયોગની નીચે અસંખ્યાતગુણ હીન બીજા વચનયોગનો રોધ કરે છે. ત્યાર પછી તરત જઘન્યયોગવાળા અપર્યાપ્તા સૂક્ષ્મ પનક જીવના કાયયોગની નીચે અસંખ્યાત ગુણ હીન કાયયોગનો રોધ કરે છે. તે એ ઉપાય વડે-એ પ્રકારે પ્રથમ મનોયોગનો રોધ કરે છે, મનોયોગનો રોધ કરી વચનયોગનો રોધ કરે છે, વચનયોગનો રોધ કરી કાયયોગનો રોધ કરે છે, કાયયોગનો રોલ કરી યોગનો વિરોધ કરે છે. યોગ નિરોધ કરીને અયોગીપણું-પામે છે. પછી થોડા કાળમાં હસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલી અસંખ્યાતા સમયમના અન્તર્મુહૂર્ત પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત થાય છે અને પૂર્વે રચેલી ગુણશ્રેણી જેની છે એવા કર્મને અનુભવવા પ્રાપ્ત થાય છે. તે શૈલેશના કાળમાં અસંખ્યાતી ગુણશ્રેણી વડે અસંખ્યાતા. કર્મ સ્કંધોનો ક્ષય કરે છે, ક્ષય કરીને વેદનીય, આયુષ, નામ અને ગોત્ર એ ચાર કર્મભેદોને એક સાથે ખપાવે છે. એક સાથે ખપાવી દારિક, તૈજસ અને કાર્પણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ત્યાગ કરીને ઋજુશ્રેણીને પ્રાપ્ત થયેલો અસ્પૃશદગતિ વડે એક સમયમાં અવિગ્રહગતિ વડે ઉચે જઈને સાકારઉપયોગ સહિત સિદ્ધિપદને પામે છે, બોધ પામે છે, અને ત્યાં જઈ સિદ્ધ થાય છે. ત્યાં રહેલા સિદ્ધો શરીર રહિત, જીવપ્રદેશના ધનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગ વાળા, નિષ્ક્રિતાર્થકતાર્થ, રજરહિત, કંપરિહિત, કર્મ આવરણરહિત, અને વિશુદ્ધ એવા શાશ્વત અનાગત કાળ સુધી રહે છે. જેમ અગ્નિથી બળેલા બીજને ફરીથી અંકુરની ઉત્પત્તિ થતી નથી એ પ્રમાણે સિદ્ધોને પણ કમરૂપી બીજ બળી જવાથી ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી, Page #243 -------------------------------------------------------------------------- ________________ 416 પન્નવા 36-22 [22] સર્વ દુઃખોનો પાર પામેલા, જન્મ, જરા, મરણ, અને કર્મના બંધનથી મુકાયેલા એવા અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયેલા અને સુખી શાશ્વત કાળ પયંત રહે છે. પદ-૩૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ 15 પન્નવણાસુi - ગુર્જરછાયા પૂર્ણ ઉવંગ-૪-ગુર્જછાયાપૂર્ણ Page #244 -------------------------------------------------------------------------- ________________ આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક શ્રી ખાનપુર જૈન શ્વે. મૂર્તિ. સંઘ, ખાનપુર શ્રી ગગનવિહાર જૈન દેરા. ટ્રસ્ટ, ખાનપુર અમદાવાદ 案案卷 |ॐ नमो अभिनव नाणस्स આગમ દીપ પ્રકાશન