SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 224 પન્નવસા-૩-૨૬૧ અસંખ્યાતગુણા છે, તેથી દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી સિદ્ધો અનન્તગુણા છે, અને તેથી તિર્યંચો અનંતગુણા છે, હે ભગવન! ઈન્દ્રિયવાળા, એકન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિદ્રિય જીવોમાં ક્યા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પંચેન્દ્રિયો છે, તેથી ચઉરિન્દ્રિયો વિશે પાધિક છે, તેથી તે ઇન્દ્રિયો વિશેષાધિક છે, તેથી બેઇન્દ્રિયો વિશેષાધિક છે, તેથી અનિ જિયો અનન્તગુણા છે, તેથી એકેન્દ્રિયો અનન્તગુણ છે, તેથી સઇન્દ્રિયો વિશે પાધિક છે. હે ભગવન્! અપયા એવા સઇન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઈન્દ્રિયો, ઈન્દ્રિયો, ચઉરિન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં ક્યા જીવો ક્યા જીવોથી અલ્પ બહ તુલ્ય કે વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! સૌથી થોડા પંચેન્દ્રિયો અપર્યાપ્ત છે, તેથી ચઉરિદ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તે ઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય અપર્યાપ્તા અનંતગુણા છે, અને તેથી સઇન્દ્રિયો અપ યતા વિશેષાધિક છે. હે ભગવનું ! પર્યાપ્તા સઈન્દ્રિયો, એકેન્દ્રિયો, બેઈન્દ્રિયો, તેઈન્દ્રિયો, ચઉન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા ચઉન્દ્રિય પયક્તિા છે, તેથી પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તે ઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. તેથી એકેન્દ્રિય પઢિા અનન્તગુણા છે, તેથી ઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે. હે ભગવન્! સઈન્દ્રિય પર્યાપ્તા અને અપતિ કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા સઇન્દ્રિય અપર્યાપ્ત છે, તેથી ઈન્દ્રિય પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવનું ! એ પર્યાપ્તા અને અસ્થમા એકેન્દ્રિયોમાંસંબંધે પ્રશ્ન છે ગૌતમ ! સૌથી થોડા એકેન્દ્રિય અપર્યાપ્ત છે, તેથી એકન્દ્રિય પર્યાપ્તા સંખ્યાત ગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્ત બેઈન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ! સૌથી થોડા પયા બેઇન્દ્રિયો છે, તેથી અપયા બેઈન્દ્રિયો અસંખ્યાતગુણા છે. હે ભગવન! એ પર્યાપ્તા અને અપતા તેઈન્દ્રિયોમાં ક્યા જીવો ક્યા જીવોથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા તેઈન્દ્રિયો પર્યાપ્તા. છે, તેથી તે ઈન્દ્રિય અપાયમા અસંખ્યાતગુણા છે. હે ભગવન! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા. ચઉરિદ્રિય જીવોસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્ત છે, તેથી ચઉન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. હે ભગવનું એ પર્યાપ્તા અને અપયત પંચેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા પંચેન્દ્રિય પર્યાપ્ત છે, તેથી પંચેન્દ્રિય અપ થતા અસંખ્યાતગુણ છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા સઇન્દ્રિયો, એકે દ્રિયો, બેઇજિયો, તેઈન્દ્રિયો ચઉન્દ્રિય પંચેન્દ્રિય સંબંધે પ્રશ્ન- હે ગૌતમ સૌથી થોડા ચઉરિન્દ્રિય પર્યાપ્તા છે પર્યાપ્ત છે, તેથી પંચેન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી તેઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી પંચેન્દ્રિય અપર્યાપ્તા અસંખ્યાતગુણ છે, તેથી ચઉન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે. તેથી તે ઇન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી બેઈન્દ્રિય અપર્યાપ્ત વિશેષાધિક છે. તેથી એકેન્દ્રિય અપાયમ અનન્તગુણા છે, તેથી સઈન્દ્રિય અપર્યાપ્તા વિશેષાધિક છે, તેથી એકેન્દ્રિય પયક્તિા સંખ્યાતગુણા છે, તેથી ઈન્દ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે, તેથી સઇન્દ્રિયો વિશેષાધિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005075
Book TitleAgam Deep 15 Pannavana suttam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy