________________ પદ-૧ 201 વત બાદરસપરાય સરાગ ચારિત્રાર્યો અને ચરમસમય સિવાયના બાદરગંપરાય સરાગ ચારિત્રાય,અથવા બાદરસિંહરાય સરાગ ચારિત્રાર્યો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પ્રતિપાતી અને અપ્રતિપાતિ. વીતરાગ ચારિત્રાય કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યા છે. ઉપશાન્તકિષાય વીતરાગ ચારિત્રાર્યો અને ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાયો. ઉપશાન્તકષાય વિતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે. પ્રથમસમય વતી અને પ્રથમ સમય સિવાયના ઉપશાત્તકષાય વીતરાગ ચારિત્રાર્યો. અથવા ચરમ સમયવર્તી અને ચરમસમય સિવાયના ઉપશાન્તકષાય વીતરાગ ચારિત્રા. ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્થો કેટલા પ્રકારે કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. -છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય અને કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા. છધ્યસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારે કહ્યા છે ? તેઓ બે પ્રકારે કહ્યા છે. તે આ પ્રમાણે સ્વયંબુદ્ધ છહ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય. સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણેપ્રથમસમયવર્તી અને અપ્રથમસમયવર્તી સ્વયંભુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિ ત્રાય અથવા ચરમસમયવર્તી અને અચરમસમયવર્તી સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વિતરાગ ચારિત્રાર્યો. બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે? તેઓ બે પ્રકારના કહ્યા છે. પ્રથમસમયવર્તી અને અપ્રથમસમયવર્તી બુદ્ધબોધિત છહ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય. અથવા ચરમસમયવર્તી અને અચરમસમયવર્તી બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાય. કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિ ત્રાયો કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે.સયોગ કેવલી ક્ષીણકપાય વીતરાગ ચારિત્રાર્યો અને અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિ ત્રાય. સયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે ? તેઓ બે પ્રકારના કહ્યા છે. પ્રથમસમયવર્તી અને અપ્રથમસમયવર્તી સયોગી કેવલી. ચારિત્રાય અથવા ચરમસયવર્તી અને અચરસમયવર્તી સયોગી કેવલી. ચારિત્રાર્યો. અયોગી કેવલી. ચારિત્રા કેટલા પ્રકારના છે ? અયોગી કેવલી. ચારિત્રાય બે પ્રકારના કહ્યા છે. પ્રથમસમયવતી અયોગી કેવલી. અને અપ્રથમસમયવર્તી અયોગી કેવલી, ચારિત્રાય. અથવા ચરમસમય વતી અને અચરમસમયવર્તી અયોગી કેવલી ચારિત્રાર્યો. વીતરાગ ચારિત્ર કહ્યા. અથવા ચારિત્રાય પાંચ પ્રકારના છે. તે આ પ્રમાણે- સામાયિકચારિત્રા, છેદોપસ્થાનીયચારિત્રાર્યો. પરિહારવિશુદ્ધિક ચારિત્રાય, સૂક્ષ્મસંપરાયચારિત્રાર્યો, યથાખ્યાતચારિત્રાર્યો. સામાયિક ચારિત્રા કેટલા પ્રકારના છે ? સામાયિક ચારિત્રાર્યો બે પ્રકારના છે. તે આ પ્રમાણે-ઇત્વરિક સામાયિક ચારિત્રાર્યો અને વાવસ્કથિક સામાયિક ચારિત્રાય. છેદોપસ્થાપનીય ચારિત્રાય કેટલા પ્રકારે છે? તેઓ બે પ્રકારના છે.- સાતિચાર છેદોપસ્થાપનીય અને નિરતિચાર છેદોપસ્થાપનીય. સૂક્ષ્મસંપરાય ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે? બે પ્રકારના કહ્યા છે. સંક્ષિશ્યમાન અને વિશુદ્ધયમાન સૂક્ષ્મસંપરાય ચારિત્રાર્યો. યથાખ્યાત ચારિત્રા કેટલા પ્રકારના કહ્યા છે ? બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org