________________ પદ-૬ 21 આયુષવાળાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના આયુષવાળાથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્ય વરસના આયુષવાળાથી આવી ન ઉત્પન્ન થાય. જો સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ ચતુષ્પદ તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉતપન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય જો પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું ઉરપપિસપી સ્થલચરથી આવી ઉત્પન્ન થાય કે ભુજપરિસર્પથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બનેથી જો ઉરપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂછમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! બંનેથી. જો સંમૂર્ણિમ ઉરપરિસર્પ થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! પર્યાપ્તા સંમૂર્ણિમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય, પણ અપયપ્તિા સંમૂર્ણિમ ઉપરિસર્પથી આવી ન ઉત્પન્ન થાય. જે ગર્ભજઉરપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો ભુજ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો સંમૂર્ણિમથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! બન્નેથી જો સંમૂર્ણિમ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તથી કે અપ હપ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પયતિથી આવી ઉત્પન્ન થાય, પણ અપ થતાથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર પંચનક્રિશ્ચિય તિર્ય ચોથી આવી ઉત્પન્ન થાય તો પર્યાપ્તાથી આવી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! પતિથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો. ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્ણિમ કે ગર્ભજ, ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બન્નેથી. જે સંમૂર્ણિમ ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય પણ અપર્યાપ્તાથી આવી ન ઉત્પન્ન થાય. જો પર્યાપ્તા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યા તા વરસના કે અસંખ્યાતા વરસના આયુષવાળાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! સંખ્યાતા વરસ ના આયુષવાળાથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષવાળાથી આવી ન ઉત્પન્ન થાય. જે સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પયપ્તાથી કે અપયાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જે મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્ણિમ મનુષ્યોથી કે ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! સંમૂર્ણિમ મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય. પણ ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અકર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org