________________ પદ-૧૭, ઉદેસી-૫ 339 તેના સ્પર્શપણે વારંવાર પરિણમે ? હે ગૌતમ ! અહીંથી આરંભી જેમ ચોથો ઉદ્દેશક કહ્યો, તેમ વૈડૂર્યમણિના દૃષ્ટાંત સુધી કહેવું. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલ વેશ્યાને પામીને તેના સ્વરૂપપણે, યાવતુ તેના સ્પર્શપણે વારંવાર પરિણમતી નથી? હા ગૌતમ! પરિણમતી નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! તે તેના આકાર ભાવ-છાયા માત્ર વડે છે, તેના પ્રતિભાગ-પ્રતિબિંબ માત્ર વડે તે નીલલેશ્યા છે. પરન્તુ તે કૃષ્ણલેશ્યા નીલલેશ્યા રૂપે નથી. કૃષ્ણલેશ્યા ત્યાં સ્વસ્વરૂપમાં રહેલી નીલ લેયાને પ્રાપ્ત થાય છે. હે ભગવન્! અવશ્ય નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને તદરૂપપણે યાવતું વારંવાર પરિણમતી નથી? હે ગૌતમ! અવશ્ય પરિણમતી નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો. ? હે ગૌતમ! તે નીલલેશ્યા તે કાપોતલેશ્યાના આકારભાવ-છાયા માત્ર વડે હોય, અથવા તેના પ્રતિબિંબભાવ માત્ર વડે હોય છે. તે નીલલેશ્યા છે, પણ કાપોતલેશ્યા નથી. તે સ્વસ્વરૂપમાં રહેલી નીલલેશ્યા [કાપોત લેયાને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે કાપોતલેશ્યા તેજોવેશ્યાને પામીને, તેજલેશ્યા પાલેશ્યાને પામીને અને પાલેશ્યા શુક્લલેશ્યાના પામીને તદરૂપપણે વારંવાર પરિણમતી નથી.] હે ભગવન ! અવશ્ય શુક્લલેશ્યા પદ્મવેશ્યાને પામીને તદરૂપપણે યાવતુ વારંવાર પરિણમતી નથી ? હા ગૌતમ! શુક્લલેશ્યા વારંવાર પરિણમતી નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! તે શુક્લલેશ્યા પદ્મશ્યાના આકાર ભાવમાત્ર વડે હોય છે. યાવતુ તે શુક્લલેશ્યા છે, પણ પાલેશ્યા નથી. શુક્લલેશ્યા પોતાના સ્વરૂપમાં રહેલી [પાલેશ્યાને પ્રાપ્ત થાય છે. પદ-૧૭-ઉદેસા-પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ-૧૭-ઉદ્દેશકઃ દ) [470] હે ભગવન્! કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છ લેશ્યાઓ કહી છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા યાવતું શુલેશ્યા. હે ભગવન્! મનુષ્યોને કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છ લેક્ષાઓ કહી છે. હે ભગવન્! માનુષી સ્ત્રીને કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ ! છ હે ભગવન્! કર્મભૂમિના મનુષ્યોને કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ ! એ પ્રમાણે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીને પણ જાણવું. હે ભગવન્! ભારત અને એરાવત ક્ષેત્રના મનુષ્યોને કેટલી લેયાઓ હોય છે ? હે ગૌતમ ! એ પ્રમાણે મનુષ્યસ્ત્રીને પણ કહેવું. પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહના કર્મભૂમિના મનુષ્યોને કેટલી વેશ્યા હોય? હે ગૌતમ! છ એ પ્રમાણે મનુષ્ય સ્ત્રી ને પણ કહેવું. અકર્મભૂમિના મનુષ્ય સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! ચાર લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણ યાવતુ તેજલેશ્યા. એ પ્રમાણે અકર્મભૂમિની મનુષ્યસ્ત્રીને પણ કહેવું. એમ અન્તર્કંપના મનુષ્યો અને માનુષીને પણ કહેવું. હૈમવત અને હૈરયવત અકર્મભૂમિના મનુષ્યોને તથા મનુષ્યસ્ત્રીને કેટલી લેયાઓ હોય છે? હે ગૌતમ! ચાર. હરિવર્ષ અને રમ્યક અકર્મભૂમિના મનુષ્યો અને માનુષી સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! ચાર વેશ્યાઓ હોય છે. દેવકુરુ અને ઉત્તરકુર અકર્મભૂમિના મનુષ્યો એમજ જાણવા. એઓની મનુષ્ય સ્ત્રીને પણ એમજ સમજવું. એ પ્રમાણે ધાતકખંડના પૂવરદ્ધિમાં અને પશ્ચિમાર્ગમાં પણ જાણવું. એમ પુષ્કરવર દ્વીપમાં પણ કહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org