________________
પદ્દન સમુ માગ - ૨ 36
યુit', ‘તિ પ્રત્યુ' વગેરે પદ મૂકી ઉત્તરપક્ષકાર તેનું ખંડન કરી દેતા હોય છે. અર્થાત્ અમારા પૂર્વના નિરુપણથી પૂર્વપક્ષની માન્યતાનું ખંડન થઈ જાય છે.
ન જ્ઞાનવિશેષાવશેષાદ્યાત્મવત્વમત્યન્તામાવતિ પ્રત્યુ, પ્રત્યક્ષત્વપતેઃ I (મુક્તાવલી કારિક-૧૨ની ટીકા.)
(૪૧) કેટલીકવાર પૂર્વપક્ષની રજુઆત ઉત્તરપક્ષકાર સ્વયં “નવું વગેરે શંકાના પ્રારંભસૂચક શબ્દો મૂક્યા વિના જ કરે છે. ત્યારબાદ માત્ર પ્રતિવિધીયતે' કે મત્રોતે' કહી પૂર્વપક્ષની માન્યતાના ખંડનનો ઉત્તરપક્ષકાર પ્રારંભ કરતા હોય છે.
(૪૨) કેટલીકવાર શંકાનો પ્રારંભ “ચાતા' થી થાય છે અને ‘મત્રો' કે ગત ગદ થી સમાધાનનો પ્રારંભ થાય છે.
स्यादेतत् - कासां प्रकृतीनां किं संक्रमपर्यवसानं येन तत उर्ध्वमभवन् प्रतिपाते च पुनरपि भवन्संक्रमः सादिर्भवेत् ? अत आह - सातानन्तानुबन्धियश:कीर्तिद्विविधकषायशेषप्रकृतिद्विदर्शनानां यतिपूर्वाः - પ્રમત્તસંયતા:, મશઃ-મેન, સંમાન્તિ : પર્યવસાનમૂતા વેવિતવ્યા ! (પંચસંગ્રહ, ભાગ-૨, સંક્રમકરણ ગાથા-૯, ટીકા) (૪૩) કેટલીકવાર ‘નનું' થી શંકાનો અને ‘નેવ” થી સમાધાનનો પ્રારંભ થતો જોવા મળે છે. નવું.....નેતહેવું (૪૪) કેટલીકવાર “નનુ' થી પૂર્વપક્ષનો પ્રારંભ થાય છે અને પૂર્વપક્ષના સમાપ્તિસૂચક પદનો અભાવ પણ હોય છે. ઉત્તરપક્ષકાર “પ્રત્યુ' કહી પૂર્વપક્ષની વાતનું ખંડન કરી દેતા હોય છે. તેવા સ્થળે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે. નનું . પ્રત્યુમ્ .... (૪૫) ઉત્તરપક્ષકાર સ્વયં જ કોઈક અન્યના મતને મનમાં ઉપસ્થિત કરી, તેને શંકાગ્રંથ= પૂર્વપક્ષ તરીકે મૂકી તથા તે મતના સમાપ્તિસૂચક શિિત' શબ્દ મૂકી “માદ' થી સમાધાનનો પ્રારંભ કરતા હોય છે. તેવા સ્થળે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે.
નનું અશિવિત્યાર (અહીં નગુ થી વિતિની વચ્ચે શંકાગ્રંથ પૂર્વપક્ષ અને “માદ' થી સમાધાનગ્રંથ =ઉત્તરપક્ષનો પ્રારંભ થયો છે.) (૪૬) કેટલીકવાર ર અને રતિ વચ્ચે ની વચ્ચે શંકાગ્રંથ પૂર્વપક્ષ મૂકી = રૂતિ વીર્થ કહી