Book Title: shaddarshan Samucchay Satik Sanuwad part 01
Author(s): Sanyamkirtivijay
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/022413/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિપુરંદર પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વિરચિત તાર્કિકળ પૂ.આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી રચિત વૃત્તિ સહિત पदर्शन सुभुख्यय સટીક સીનુવાદ Gild દSિT. 00% શિક દm 2222228 CILEશક દત્ત elivat દt ભાવાનુવાદકાર-સંપાદક પૂ. મુનિરાજ શ્રી સંયમકીર્તિવિજ્યજી મહારાજા Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી કૃત ટીકા સહિત પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત ષગ્દર્શન સમુચ્ચય - (ભાવાનુવાદ) ભાગ-૧ (બૌદ્ધ-નૈયાયિક-સાંખ્યદર્શન) * દિવ્યકૃપા દ્ર પરમશાસનપ્રભાવક સ્વ. પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પરમનિ:સ્પૃહી સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આ.ભ. શ્રી.વિ. મહોદયસૂરીશ્વરજી મહારાજા * આશીર્વાદ ન પરમશ્રદ્ધેય ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા *પ્રેરક ભવોદધિતારક પરમોપકારી પૂ. મુ. શ્રી દિવ્યકીર્તિવિજયજી મ. સા. પરમતપસ્વી પૂ. ગુરુજી મુ. શ્રી પુણ્યકીર્તિવિજયજી મ. સા. * ભાવાનુવાદકાર * પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ. આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી દર્શનભૂષણવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી દિવ્યકીર્તિવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પુણ્યકીર્તિવિજયજી મ. સા. ના શિષ્ય મુ. સંચમકીર્તિવિજય મ. સા. રા ૭ પ્રકાશક છે સન્માર્ગ પ્રકાશત શ્વે. મૂ. પૂ. તપ. જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુચ્ચય મા - ઝ 2 ગ્રંથ નામ : પદર્શન સમુચ્ચય (ભાવાનુવાદ) (ભાગ - ૧) કર્તા : પૂ. આચાર્ય ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ટીકાકાર : પૂ. આચાર્ય ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા ભાવાનુવાદકાર : પૂજ્ય મુનિરાજશ્રી સંયમકીર્તિવિજયજી મહારાજ પ્રકાશક સન્માર્ગ પ્રકાશન આવૃત્તિ : પ્રથમા, વિ.સ. ૨૦૧૧ નકલા ૧૦૦૦ મૂલ્ય : રૂ. ૧૩૦-૦૦ : ખાસ સૂચના: આ પુસ્તક જ્ઞાનખાતાની રકમમાંથી છપાયેલું હોવાથી ગૃહસ્થોએ ઉપયોગ કરવો હોય તો સંપૂર્ણ કિંમત જ્ઞાનખાતે ચૂકવી પછી જ આની માલિકી કરવી અથવા યોગ્ય નકરો જ્ઞાનખાતામાં ભરીને ઉપયોગ કરવો. *શ્વઝ -8- + સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન +- * : અમદાવાદ : ભભાઈ પ્રજ્ઞાાન ફાર્યાલય જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુઢ મા - ૨ 3 IIIIIIIIIIIIII) આભાર t ત્ત . પદર્શન સમુચ્ચય (ભાવાનુવાદ) (ભાગ - ૧-૨) : પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર : (A) પરમશ્રદ્ધેય સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદઆચાર્યદેવેશ શ્રીમવિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી (i) શ્રીમતિ છગનીબેન નેમીચંદજી મુત્તા પરિવાર રીલીઝીયસ ટ્રસ્ટ, ગામદેવી જૈનસંઘમાં પ્રથમવાર થયેલી પર્યુષણ પર્વની આરાધનામાં થયેલી જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી તથા (i). શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જેને જે. મૂ. સંઘ નાસિક શ્રીસંઘની જ્ઞાનનિધિમાંથી તેમજ (B) શ્રી સૂરિરામ શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ વિદ્વદર્ય પૂ. મુનિરાજ શ્રી વિશ્વદર્શનવિજયજી મ.સા.ના સદુપદેશથી શ્રી તારદેવ જેને સોનાવાલા સંઘની જ્ઞાનનિધિમાંથી આ પુસ્તક છપાવવા માટે જ્ઞાનદ્રવ્ય મળ્યું છે. તમારા સંઘે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમકક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. જન્માર્શ પ્રકાશન Page #5 -------------------------------------------------------------------------- ________________ પર્શન સમુઢ માગ - ૨ 4 ( 28ણ સ્મરણ ) (૧) ધર્મતીર્થપ્રભાવક સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ (૨) ન્યાયનિપુણ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા (૩) પરમશ્રદ્ધેય સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા (૪) પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા (૫) પરમ વૈયાવચી પૂ. મુનિરાજશ્રી હર્ષવર્ધનવિજયજી મ. સા. (૬) મમહિતચિંતક પરમોપકારી પૂજ્ય ગુરુદેવ મુનિરાજ શ્રી દિવ્યકીર્તિવિજયજી મ. સા. (૭) ભવોદધિતારક તપસ્વી પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યકીર્તિવિજયજી મ. સા. (૮) વિર્ય પૂજ્ય મુનિરાજ શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. સા. Page #6 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુ માT - ૨ 5 ની પ્રકાશકીયર ફફફ 4. સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર આ બે પૈડાં પર જૈનશાસનનો મુક્તિરથ અવિરત ! ના મોક્ષનગર તરફ અખલિત પ્રયાણ કરે છે. ચારિત્રની શુદ્ધિ, વૃદ્ધિનું અનન્ય કારણ જ્ઞાન જ છે. છે છે. સંસારમાં જેમ કોઈપણ ક્રિયા કરતાં પૂર્વે એનું જ્ઞાન અનિવાર્ય મનાય છે, તેમ જ મુક્તિમાર્ગરૂપ ધર્મમાં પણ દરેક ક્રિયા જ્ઞાનનું સાહચર્ય ઝંખે છે. - સાધુ જીવન મોક્ષપ્રાપ્તિનો રાજમાર્ગ છે. શ્રાવક જીવન તો કેડીમાર્ગ સમાન જ છે. સાધુ . જીવનને અણિશુદ્ધ પાળી એનો ખરેખરો આસ્વાદ માણવો હોય તો જ્ઞાનના મહાસાગરમાં ડૂબકી મારી દેવી પડે. સાધુ જીવનમાં પ્રત્યેક દિવસે પાંચપ્રહર એટલે પંદરકલાક સ્વાધ્યાય છે માટે જે ફાળવ્યા છે તેનું આ જ કારણ છે. જ્ઞાનાનંદીને ન તો વિષયો પજવે ન એને કષાયો તે પીડે. જ્ઞાનમગ્નના સુખનાં વર્ણન શક્ય જ નથી. “આનંદ કી ગત આનંદઘન જાને'. - જ્ઞાનનું આલંબન છે શાસ્ત્રો ! પરમાત્માની વાણી શાસ્ત્રોમાં લખાઈ છે અને એના પર ના આધારે જ શાસનનું સંચાલન થાય છે. સમર્થ સૂરિપુંગવો શાસ્ત્રરચના કરે છે, તેને 3 ન લખાવવા-પ્રકાશિત કરવા-પ્રચારવાનું કાર્ય શાસનભક્ત સુશ્રાવકોનું છે. સાધુ-સાધ્વીજી ભગવંતો શાસ્ત્રને જીવનમાં જીવીને પ્રચારે છે, તો શ્રાવક-શ્રાવિકાઓ શાસ્ત્રને ઉપલબ્ધ કરાવીને એનું પ્રચંડપુણ્ય મેળવે છે. માટે જ શ્રાવકનાં કર્તવ્યોમાં એક પુલ્વય-દિvi | પુસ્તકલેખન બતાવેલ છે. સન્માર્ગ પ્રકાશન' પણ આવા જ ઉત્તમ ઉદ્દેશને વરેલ જૈન પુસ્તક પ્રકાશિકા સંસ્થા છે. અચિંત્યચિંતામણિકલ્પ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથપરમાત્માની અસીમકૃપા તેમજ જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ધર્મવાણી અને ઝીલીને તેઓશ્રીમની નિશ્રામાં જ આની સંસ્થાપના થઈ છે, તો તેઓશ્રીમન્ના પટ્ટાલંકાર સર્વાધિક સંખ્યક શ્રમણ-શ્રમણી સંઘનાયક પૂ.આ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની 1. પ અધ્યાત્મ - હુંફ મેળવી, આનો સવિશેષ વિકાસ થયો છે. તેઓ શ્રીમદ્રના લઘુગુરુબંધુ વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી રજા મહારાજના પ્રભાવક શિષ્યરત્ન, અનેકાનેક ગ્રંથોનો સફળ સર્જક-સંપાદક પૂ.આ.શ્રી વિજય ની કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનું શાસ્ત્રીય માર્ગદર્શન અજાણ્યા કેડી માર્ગમાં અખ્ખલિત પ્રયાણ કરવા માટે ભોમિયાની જેમ અમને પ્રતિપળ ઉપકારક બની રહ્યું છે. તે દરેક પૂજ્ય પુરુષોની કૃપાના બળે જ અમો પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથો, અભ્યાસગ્રંથો, પ્રવચનગ્રંથો, વિધિવિધાન-ક્રિયા પર તે જ ઉપયોગી ગ્રંથો તેમજ સન્માર્ગ પાક્ષિકની ગુજરાતી-હિંદી આવૃત્તિઓ વગેરે અનેકવિધ ગ્રંથોનાં ના પ્રકાશન દ્વારા ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા દ્વારા નિર્દિષ્ટ અને શ્રી ગૌતમસ્વામીજી મહારાજા-શ્રી સુધર્માસ્વામીજી મહારાજા આદિ ગણધર-સૂરિવર આદિ દ્વારા સંવાહિત જ્ઞાનવારસાને યત્કિંચિત્ પણ જાળવવાનું શ્રેય હાંસલ કરી શક્યા છીએ. Page #7 -------------------------------------------------------------------------- ________________ 樂樂樂樂 高博物海南海南尚青梅梅梅梅梅梅物 麻麻麻麻麻麻麻 षड्दर्शन समुझय भाग - - સ *6 આ જ શ્રેણીમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ સિદ્ધિ કહી શકાય તેમ સૂરિપુરંદર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા સંચિત અને (તપાગચ્છવિભૂષણ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા દ્વારા વિવૃત્તિ કરાયેલ ‘શ્રીષગ્દર્શન સમુચ્ચય:’ નામક આ મહાગ્રંથનો ગુજરાતી ભાવાનુવાદ પ્રકાશિત કરવા અમો સૌભાગ્યશાલી બની રહ્યા છીએ. આના પ્રકાશન કાજે હાર્દિક આશીર્વાદ સમર્પતા સૂરિમંત્રારાધક સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાનો... પુરોવચન અને માર્ગદર્શન આપતા પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાનો.... છેલ્લા મહિનાઓથી અથાક જહેમત ઉપાડી, વિદ્વદ્ભોગ્ય એવા આ ગ્રંથનું અનેકવાર પરિશીલન કરીને અત્યંત સરળ છતાંય રસ જળવાઈ રહે તેવી શૈલીમાં, અનેક પરિશિષ્ટો, ટીપ્પણીઓ, સાક્ષિઓ, ગાથા-અકારાદિક્રમો ચોક્કસ પ્રુફ-શુદ્ધિ આદિપૂર્વક પ્રાય: એકલહાથે આ વિરાટ કાર્ય પરિપૂર્ણ કરતા સંયમપ્રેમી વિદ્વન્દ્વર્ય પૂજ્ય મુનિરાજ શ્રી સંયમકીર્તિ વિજયજી મહારાજનો.. ભાવપૂર્વક ઉ૫કા૨ સ્વીકા૨ી અમો પ્રભુ સમક્ષ પાર્થીએ છીએ કે અમોને મળેલી શક્તિનો હે પ્રભુ ! તારા શાસનની આરાધના પ્રભાવના, સુરક્ષાનાં અનન્ય આલંબનરૂપ શ્રુતની ભક્તિમાં સતત નિષ્કામભાવે સદુપયોગ થતો રહે. સત્માર્થ પ્રકાશન તા. ૨૧-૦૭-૨૦૦૫ અષાઢ સુદ ૧૫ વિ. સ. ૨૦૭૧ 南梅物酶办协商协协商物物协杯 藪 Page #8 -------------------------------------------------------------------------- ________________ ષર્શન સમુશ્ચય ભાગ - o * 7 સમર્પણમ શ્રી મહાવીર પ્રભુના શાસનની અજોડ આરાધના, પ્રભાવના અને સુરક્ષા દ્વારા વીશમીએકવીશમી સદીના જૈન ઇતિહાસને જાજ્વલ્યમાન કરતા, દીક્ષાયુગપ્રવર્તક, વ્યાખ્યાન વાચસ્પતિ, જૈનશાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા અનેકવાર પ્રવચનો અને વાચનાઓમાં ફ૨માવતા હતા કે જૈનશાસનના અદ્ભુત આગમ નિધિનો ૫૨માર્થ પ્રાપ્ત ક૨વો હોય તેવા દરેક પુણ્યાત્મા-મહાત્માએ સૂરિપુરંદર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કલિકાલસર્વજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને ‘ન્યાયાચાર્ય ન્યાયવિશારદ પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર્ય જેવા શાસન-મર્મજ્ઞ, કલિકાલમાંય પૂર્વધરોનું સ્મરણ કરાવે તેવી શ્રુતસંપત્તિના ધારક મહાપુરુષોના રચેલા ગ્રંથોનો ગુરુઆજ્ઞા-નિશ્રાએ સુંદર અભ્યાસ કરવો જોઈએ. પ્રાકૃત-સંસ્કૃત ભાષાના અજાણ એવા મુમુક્ષુઓ પણ આ જ્ઞાનવારસાથી વંચિત ન રહે અને મોક્ષમાર્ગનું સુનિશ્ચિત જ્ઞાન એમને પણ મળી શકે એ માટે આવા પ્રકરણાદિ ગ્રંથોનો ભાષાનુવાદ પણ થવો જોઈએ. પૂજ્યપાદશ્રીજીની આ આર્ષવચનિકા મારા હૃદયપટ પર અંકિત થઈ અને ‘શુભે યથાશત્તિ વતનીયમ્' ન્યાયે મેં તેઓશ્રીમદ્દ્ની કૃપાના બળે આ અનુવાદ તૈયા૨ ક૨વાનો પ્રયાસ કર્યો છે. ગ્રંથ પરિસમાપ્તિના આનંદને પરમાનંદમાં પરિણમાવવા કાજે આજે તેઓશ્રીમદ્ના જ શાસ્ત્રસંપૂત કરકમળમાં સમર્પણ કરી ધન્યતા અનુભવું છું. - મુનિ સંયમકીર્તિ વિજય Page #9 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુઢ મા - ૨૪ 8 { પુરોવચન જૈનશાસન જયવંત છે અમને તો મનગમતું છે ? i - “ખ મિચ્છાસનસમૂહમક્ષ અમારો जिणवयणस्स भगवउ संविग्गसुहाहिगम्मस्स ।।" . . મિથ્યાદર્શનો સરવાળારૂપ, અમૃતસમાન, સંવિગ્ન સાધુઓ દ્વારા સુખેથી સમજાય તેવું, ભગવત્સ્વરૂપ શ્રી જિનવાણીનું કલ્યાણ થાઓ ! (સમ્મતિતર્ક) જગતના તમામ જીવો સુખના કામી છે. સુખ મેળવવાની જેને ઇચ્છા હોય તેને દુઃખ તો ઇચ્છનીય ન જ હોય એ સમજી શકાય તેવી વાત છે. જીવોને દુ:ખથી છોડાવી સુખી બનાવવાના લક્ષ્યથી જ જગતનાં સર્વદર્શનોની પ્રસ્થાપના થયેલી છે. દર્શન એટલે જ ધર્મ, દર્શન એટલે દૃષ્ટિ, સમજ કે માન્યતાવિશેષ. જીવને દુઃખમાંથી સુખ તરફ લઈ જવાના ઉદ્દેશથી જગતમાં પ્રસારિત-પ્રચારિત કરવામાં આવેલ કોઈ ચોક્કસ માન્યતા અને તદનુસારી આચરણાને જ દર્શનરૂપે ઓળખવામાં આવે છે. આ દર્શનોમાં જે દર્શનોનાં પ્રણેતા કે પ્રસ્થાપકોની દૃષ્ટિ જેટલી પરિપૂર્ણ તેટલું જ દર્શન સવગપરિપૂર્ણ બને છે. જે દર્શનોના પ્રણેતા કે પ્રસ્થાપકોની દૃષ્ટિ જેટલી અપરિપૂર્ણ તેટલું તે દર્શન પણ અપરિપૂર્ણ બને. જૈનદર્શનના પ્રણેતા વીતરાગ-સર્વજ્ઞ જિનેશ્વર દેવો રાગ, દ્વેષ, અને મોહ (અજ્ઞાન) થી સર્વથા રહિત હોઈ એમનું દર્શન સર્વાગપરિપૂર્ણ જ હોય છે. એ જ વીતરાગ-સર્વજ્ઞ જિનેશ્વર દેવોએ પ્રરૂપેલા દર્શનના પોતાને ફાવતા એવા અમુક અંશો પકડીને તેને જ પરિપૂર્ણદર્શનરૂપે જગતમાં પ્રચારિત – પ્રસારિત કરનારા ઘણા હોય છે. એ મૂળધારાથી છુટાં પડી અપૂર્ણ –અપરિપૂર્ણ માન્યતા-આચરણા પ્રસ્થાપિત કરતાં દર્શનો અન્ય અન્ય નામો ધારણ કરી ષડ્રદર્શનરૂપે ઓળખાય છે. એમના પ્રણેતા પ્રસ્થાપકોએ જૈનદર્શનની માન્યતા-આચરણાનો અમુક ભાગ જ સ્વીકારેલા હોઈ એ દર્શનો પણ અપૂર્ણ-અપરિપૂર્ણ જ રહે છે. - આ છૂટાં પડેલાં દરેક દર્શનોમાં એમણે છોડેલો જૈનદર્શનનો અંશ ફરી જોડી દેવામાં આવે અને એમણે અંગિકાર કરેલો સ્વમાન્યતા - આચરણાનો અસઆગ્રહ જો એમાંથી કાઢી નાંખવામાં આવે તો એ બધાં દર્શનોનો સરવાળો થઈ ફરી જૈનદર્શન બની જવા પામે છે. માટે જ અહિં સૌથી પ્રથમ જે ગાથાનું ઉદ્ધરણ કરાયું છે, તે શ્રીસન્મતિતર્ક નામના મહાન ગ્રંથરત્નમાં સમર્થ દાર્શનિક વાદિ-પુરંદર પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજાએ અવતારેલી ગાથામાં “મિથ્યાદર્શનોના સમૂહરૂપ જૈનવચન (શાસન)નું કલ્યાણ થાઓ” એવા આશયની શુભકામના કરાઈ છે. - મિથ્યાદર્શનો કે દર્શનકારો સ્તુત્ય સ્તવનીય-પ્રશંસનીય નથી જ. કારણ કે એકાંતની મિથ્યાવાસનાથી વાસિત છે. આમ છતાં તેમનામાં જે કાંઈ સારું દેખાય છે તે જૈનદર્શનનું જ હોઈ તેમનામાં રહેલા અસહ્નો ત્યાગ કરાવવાપૂર્વક અને તેમનામાં સદ્નો સદ્ભાવ કરાવવાપૂર્વક, તેમને ફરી જૈનદર્શનની કોટિમાં લાવીને, સ્તવના કરવાનો જ અહીં આશય છે, એ વાત સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવી છે. કેમકે સ્તવનીય વસ્તુ તો “સદ્’ જ છે, “અસદ્’ સ્તવનીય હોતું નથી. રત્ન ગમે ત્યાં હોય એવું બને, પણ તે રત્ન તો રત્નાકરનું જ હોઈ શકે. ક્યાંક ક્યારેક રત્ન જડી આવે Page #10 -------------------------------------------------------------------------- ________________ સમુહ મા - ૨g એમ બને પણ રત્ન લેવા માટે ગમે તેવા સ્થાનોનો આશ્રય કરાતો નથી. રત્ન લેવા માટે “રત્નાકર'ને ખોળવો પડે છે. આ જ ન્યાય-નીતિ “દર્શન'ની બાબતમાં પણ લાગુ પડે છે. માટે જ સમર્થ દાર્શનિક વાદિપુરંદર પૂ.આ.શ્રી. સિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજાએ એક સ્થળે લખ્યું છે – “સુનિશ્ચિતં : પરતિનિષિ , स्फुरन्ति याः काश्चित् सुक्तिसम्पदः । तवैव ताः पूर्वमहार्णवोद्धृता - ત્રમા બિનવાવવિgs: ” અર્થ - હે પરમાત્મન્ ! અમને સારી રીતે ખબર પડી ગઈ છે કે - અન્યદર્શનો (શાસ્ત્રો)ની યુક્તિઓમાં જે કેટલીક સારા-વચનોરૂપી સંપત્તિઓ ઝળકતી દેખાય છે, તે તમારા જ પૂર્વરૂપી મહાસાગરમાંથી ઉદ્ધરેલી છે, માટે જ જિનવચનના જાણકારો તેને (આંશિક અંશે) પ્રમાણરૂપ માને છે, પ્રમાણે છે. જૈનદર્શને મુક્તિમાર્ગરૂપે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપ રત્નત્રયીની આરાધના બતાવેલ છે. એ ત્રણમાંય એક અપેક્ષાથી સમ્યગુદર્શન જ પ્રધાન છે. કેમકે એ - પાયાના સ્થાને છે. સમ્યગ્દર્શનની શુદ્ધિના આધારે જ જ્ઞાન અને ચારિત્રની સમ્યક્તા ટકી રહે છે. દર્શન જો સમ્યફ હોય તો જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક બને છે અને દર્શન જો મિથ્યા હોય તો જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા બને છે. સમ્યક્દર્શન+જ્ઞાનચારિત્ર જ મોક્ષ આપી શકે. મિથ્યાદર્શન+જ્ઞાનચારિત્ર તો સંસારભ્રમણ દુ:ખપરંપરા-દુર્ગતિ જ આપે. માટે જ આત્માર્થી - સુખાર્થી જીવોએ સતતપણે દર્શનને “સમ્યફ' બનાવવાનો પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ. દર્શનને “સમ્યફ' બનાવવા માટે પ્રથમ દર્શનનું સ્વરૂપ જાણવું-સમજવું પડે. દર્શનને જાણતાં-સમજતાં દર્શનનાં નામે જગતમાં ગવાતાં-ઓળખાતાં મિથ્યાદર્શનોને પણ જાણવા પડે. જેમ અહિંસાનું પાલન કરવા માટે અહિંસાનું સ્વરૂપ સમજવું જરૂરી છે. એ સાથે હિંસાનું પણ સ્વરૂપ સમજવું અનિવાર્ય છે. તે જ રીતે સમ્યગ્દર્શનને જાણવા માટે મિથ્યાદર્શનોને પણ જાણવા જરૂરી છે. મિથ્યાદર્શનો દ્વારા જગતમાં મિથ્યાત્વ ફેલાવાયું છે. મિથ્યાત્વને કાઢ્યા વિના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સંભવિત જ નથી. માટે સમ્યગ્દર્શન પામતાં પૂર્વે જ મિથ્યાત્વને કાઢવા માટે કે સમ્યગ્દર્શનને પામ્યા પછી મિથ્યાદર્શનની જાળમાં ફસાઈ ન જવાય, તે માટે એ મિથ્યાત્વને પ્રચારનાર મિથ્યાદર્શનોને પૂરેપૂરાં જાણી સમજી લેવાં જરૂરી થઈ પડે છે. અને એ માટે જ પદર્શનનો અભ્યાસ જરૂરી છે. સૂરિપુરંદર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પૂર્વાવસ્થામાં વેદાંતદર્શનના પ્રકાંડ વિદ્વાન હતા. ત્યાંની ચૌદ વિદ્યાઓના પારગામી હતા. સમર્થવાદી હતા. રાજમાન્ય હતા. રાજપુરોહીત પદે પ્રતિષ્ઠિત હતા. જૈનદર્શનના એ કટ્ટર દ્વેષી પણ હતા. છતાં એ સરળ હતા. એમનામાં અખંડ જ્ઞાનપિપાસા હતી. એ જ્ઞાનપિપાસામાંથી જ એમણે એક પ્રતિજ્ઞા કરી હતી. કોઈ પણ વાક્યનો અર્થ-પરમાર્થ પોતાને " સમજાય તો એને સમજાવનારનું પોતે શિષ્યત્વ સ્વીકારવું. - આમાંથી જ આગળ જઈ એક સાધ્વીજી ભગવંતના મુખે ઉચ્ચારાતી પ્રાકૃત ગાથાનો સાંકેતિક અર્થ. પરમાર્થ ન સમજી શકતાં, સાધ્વીજી મહારાજના મર્યાદાપાલનથી જૈનાચાર્યના શરણે જઈ વિનય-વિવેકથી અર્થની યાચના કરતાં આચાર્યશ્રીની દીર્ઘદૃષ્ટિભરી ગીતાર્થતાથી અભિભૂત થઈ તેઓ જૈનશ્રમણ બન્યા. Page #11 -------------------------------------------------------------------------- ________________ પન સમય મા - ૨ * 10 પૂર્વકાળનો માન-મોભો-પંડિતાઈ-આદિ દરેકનો ત્યાગ કરી જૈનાગમોના આરાધક બન્યા, પારદર્શી, પારંગત બન્યા. જેમ જેમ નાગમોની પંક્તિઓનો તેઓ સ્પર્શ કરતા ગયા, તેમ તેમ તેમની આંખ સામે મિથ્યાદર્શનોની વાતો-તત્ત્વો ઉભરાવા લાગ્યા. બન્નેની માધ્યસ્થભાવે તુલના-પરીક્ષા કરી તેઓશ્રીમદ્ મિત્ વચનં યસ્ય તસ્ય વાર્થ પરિપ્રદ: | “યુક્તિપૂર્વકનું (ન્યાયસંગત=સત્ય) વચન જેમનું હશે તેનો હું સ્વીકાર કરીશ” આ ન્યાયે જૈનવચન જ સંપૂર્ણ યુક્તિમતુ–ન્યાયસંગત=સત્યવચન જણાતાં ડંકાની ચોટ પર તેની સત્યતા જગત સામે જાહેર કરી. જૈનાગમોના અભ્યાસ દ્વારા જ આ શક્ય બન્યું હોઈ, તેઓશ્રીમદ્ “સંબોધ પ્રકરણ' નામના મહાગ્રંથમાં એક સ્થળે ખૂબ જ માર્મિક શબ્દોમાં જૈન આગમનું મહિમાગાન કર્યું છે. कहं अम्हारिसा पाणी दुसमादोसदूसिया । हा । ऊणाहा कहं हुंता जई न हुँतो जिणागमो ।। અર્થ-દુષમકાળની વિચિત્રતાઓથી દોષિત બનેલા અમારા જેવા અનાથ જીવોનું, જો જિનાગમ ન મળ્યા હોત તો શું થાત ? એવા એ પ્રાજ્ઞવર મહાપુરુષે જગતમાં પ્રસિદ્ધ દરેક દર્શનોની માન્યતા- આચરણાઓનું જ્ઞાન મળે એ માટે ષડ્રદર્શનસમુચ્ચય નામના મહાન સંગ્રહગ્રંથની રચના કરી મહોપકાર કરેલો છે. આ ગ્રંથમાં એઓશ્રીમદ્ ૧- બૌદ્ધદર્શન ૨- નૈયાયિક(ન્યાય)દર્શન, ૩ – સાંખ્ય(યોગ)દર્શન ૪ - સર્વજ્ઞ પ્રરૂપિત જૈનદર્શન, ૫ - વૈશેષિકદર્શન અને ૬ - મીમાંસકદર્શનની ખૂબ જ સુંદર, સંગ્રહાત્મક શૈલીમાં પ્રામાણિક માહિતી આપેલ છે. સાથોસાથ દર્શન નામ ધરાવવા છતાં વાસ્તવિક રીતે જોતાં દર્શનની કક્ષામાં ન આવી શકે એવા લોકયત = ચાર્વાક મતની પણ જરૂરી જાણકારી આપી છે. આ મહત્ત્વપૂર્ણ ગ્રંથ પર પૂ.આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજે ખૂબ જ વિશદ વૃત્તિની રચના કરી છે. જેમાં તે તે અસદુ-દર્શનોની અસદુ માન્યતાઓનું પ્રબળ ખંડન કરવાપૂર્વક જૈનદર્શનની સદ્માન્યતાઓનું ઠોસ મંડન જૈનદર્શનના નિરૂપણ અવસરે કરેલું છે. આ ગ્રંથ તે તે દર્શનોના મહત્ત્વના દરેક સિદ્ધાંતો આદિનું ખૂબ જ અસરકારક રીતે વર્ણ કરે છે. તે વર્ણન પણ ન્યાયની શૈલીમાં કરાયેલું છે. એની એક-એક પંક્તિને સમજવા માટે બુદ્ધિને ખાસી કસવી પડે છે અને એ માટે ભાષાજ્ઞાન ઉપરાંત તર્કના પ્રારંભિક ગ્રંથો અને સૂક્ષ્મયોપશમની જરૂર પડે છે. એવી જ્ઞાનલક્ષ્મી ખૂબ ઓછા પુણ્યાત્માઓ પાસે હોઈ, આ ગ્રંથનો અભ્યાસ કરનારની સંખ્યા પણ ઓછી જ હોય એ સમજી શકાય તેમ છે. સેંકડો વર્ષોથી જૈનસંઘમાં આ ગ્રંથનો અભ્યાસ થતો આવ્યો છે. એ ગ્રંથનો ભાવ મધ્યમક્ષયોપશમવાળા અભ્યાસુઓને પણ જાણવા-માણવા મળે એ ઉદ્દેશથી એનો સરળશૈલીમાં ભાવાનુવાદ થવો અનિવાર્ય છે, એમ જૈનશાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા અનેકવાર કહેતા. જોકે આ પૂર્વે હિંદી ભાષામાં અનુવાદ થયેલો, પરંતુ અનેકાનેક ગ્રંથોનો આધાર લઈને, વિશદ ટીપ્પણીઓ, પરિશિષ્ટો, સંદર્ભો, સાક્ષિઓ આદિ સુસમૃદ્ધ પ્રકાશન થવું જરૂરી હતું. આ પ્રકાશનમાં તે કાર્ય સંપન્ન થયું હોવાથી આની ઉપયોગિતા ખૂબ વધી જવા પામી છે. વધુ આનંદદાયક બાબતરૂપે આ ગ્રંથમાં પરિશિષ્ટરૂપે Page #12 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુથ મા - ૨ 11. દાખલ કરવામાં આવેલા અનેકવિધ વિષયો છે. જેમાં વિશેષ નોંધપાત્ર પરિશિષ્ટરૂપે “પદર્શનસમુચ્ચયભૂમિકા' (પરિશિષ્ઠ-૭) છે. જે લખાણ વચનસિદ્ધ પૂ.ઉપાધ્યાય પ્રવરશ્રી વીર વિજયજી મહારાજાના શિષ્યરત્ન સકલાગમ રહસ્યવેદિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર કર્મસાહિત્ય સુનિપુણમતિ સચ્ચારિત્ર ચુડામણિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા કે જેઓ તે સમયે અનુયોગાચાર્ય પૂ. પંન્યાસજી શ્રી પ્રેમ વિજયજી ગણિવર્ય રૂપે પ્રખ્યાત હતા; તેઓશ્રીમદે ખૂબ જ જહેમત ઉપાડી કરેલ છે, જેમાં આ ગ્રંથરતા, ગ્રંથકાર, ગ્રંથવિષય આદિ અનેકવિધ બાબતોનો પ્રોઢ ગીર્વાણ ગિરામાં પરિચય આપવા ઉપરાંત અનેક કલ્પિતબાબતોનો શાસ્ત્રીય સચોટયુક્તિઓ અને ઉક્તિઓ દ્વારા પ્રબળ પ્રતિકાર પણ કર્યો છે. દરેક દર્શન અધ્યેતાઓએ આ ભૂમિકાનું લખાણ કાળજીપૂર્વક વાચવું ઉપયોગી છે. તદુપરાંત પરિશિષ્ટ - ૮ રૂપે મલધારિગચ્છના પૂ.આ.શ્રી રાજશેખસૂરીશ્વરજી મહારાજા દ્વારા રચિત પદર્શન સમુચ્ચય નામનો અન્ય આ વિષયક અને સમાન નામવાળો જ ગ્રંથરત્ન ઉદ્ધત કરવામાં આવ્યો છે. ત્યારબાદ પરિશિષ્ટ - ૯ રૂપે પૂ.આ શ્રી. સોમતિલક સૂરીશ્વરજી મહારાજ રચિત આ ગ્રંથ પરની લઘુવત્તિ પણ સંપૂર્ણ મુદ્રિત કરાઈ છે. એની સાથે જ આ ગ્રંથ પર મળતી પ્રાચીન સૂરિવર દ્વારા રચાયેલી અવચૂર્ણ પણ આપવામાં આવી છે (પરિશિષ્ટ - ૧૦) અને અંતે કોઈક અજ્ઞાત કર્તાએ બનાવેલ લઘુ ષદર્શન સમુચ્ચય પણ આપવામાં આવેલ છે. આ રીતે આ વિષયના અનેક ગ્રંથો એક સાથે મળવાથી તુલનાત્મક અભ્યાસ આદિ કરવાની ઇચ્છા ધરાવતા આત્માઓને ખૂબ ઉપયોગી બની રહેશે. પ્રસ્તુત ગ્રંથમાં કયા કયા ક્રમે કયા કયા દર્શનો સંબંધી કયા કયા વિષયોનું નિરૂપણ છે, તેનો નિર્દેશ અનુક્રમણિકામાં કરવામાં આવેલો હોવાથી અત્રે તેનો ઉલ્લેખ નથી કરતો. આ ગ્રંથનો ભાવાનુવાદ તેમજ પરિશિષ્ટોની સંકલન, ટીપ્પણીઓ આદિ સાથેનું સર્વાગ સુંદર સંપાદન કાર્ય ખૂબ જ સૂક્ષ્મબોધ, સમય, આવડત, રુચિ અને જહેમત માગી લે તેવું હોવા છતાં સંપાદક – ભાવાનુવાદકાર મહાત્માએ તેને સાંગોપાંગ પૂર્ણ કરી અનુમોદનીય શ્રુતભક્તિનું કાર્ય કર્યું છે. જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ઉત્તમસંયમી મુનિરાજશ્રી દર્શનભૂષણ વિજયજી મહારાજના શિષ્યર પ્રવચનકાર મુનિરાજશ્રી દિવ્યકીર્તિવિજયજી મહારાજના શિષ્યયર પ્રવચનકાર મુનિરાજશ્રી પુણ્યકીર્તિવિજયજી મહારાજના તેઓ શિષ્યરત્ન છે અને નિર્મળ સંયમના લક્ષ્ય અને પાલનપ્રયત્ન પૂર્વક તેઓ નિરંતર વ્યાકરણ, ન્યાય, દર્શન જેવી જટિલ ગણાતી જ્ઞાનશાખાઓમાં નિપુણતા કેળવી સમ્યગ્દર્શનાદિની શુદ્ધિનો પુરુષાર્થ કરી રહ્યા છે. તેઓનો આ પ્રયાસ અનેકાનેક ભવ્યાત્માઓને પડ્રદર્શનના બોધ દ્વારા, મિથ્યાદર્શનોની અપૂર્ણતાનું ભાન કરાવી તેના ત્યાગના માર્ગે સમ્યકુ જૈનદર્શનની પૂર્ણતાનું શ્રદ્ધાન કરાવી એના સુરુચિપૂર્ણ સ્વીકાર અને પરિપાલનના માર્ગે સર્વકર્મનો ક્ષય કરાવી શાશ્વત સુખાત્મક મોક્ષને પમાડનાર બને એજ શુભાભિલાષા. દાતરાઈ જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ વિ.સં. ૨૦૧૧ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી ફાગણ સુદ - ૩ મહારાજાના શિષ્યાલંકાર વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ રવિવાર. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજનો શિષ્યાણ - વિજય કીર્તિયશસૂરિ Page #13 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - * * 12 કિંચિત જિનવરમાં સઘળા દર્શન છે, દર્શને જિનવર ભજના રે, સાગરમાં સઘળી તિટની સહી તિટનીમાં સાગર ભજના રે, શ્રી નમિ જિનવરના ચરણ ઉપાસક ષઅંગ આરાધે રે. - શ્રી આનંદઘનજી મહારાજા જેમ સાગ૨માં સઘળી નદીઓનો સમાવેશ હોય છે, પણ નદીમાં સાગરનો સમાવેશ નથી, તેમ શ્રી જિનેશ્વર ભગવાનના દર્શનમાં સઘળા દર્શનોનો સમાવેશ છે, પણ અન્ય એક એક દર્શનમાં જિનેશ્વર ભગવાનના દર્શનનો સમાવેશ નથી અથવા તેઓ તેના અંશરૂપ છે. આ તત્ત્વની વાસ્તવિક પ્રતીતિ ક૨વા માટે છ દર્શનનો અભ્યાસ જરૂરી બને છે. પ્રસ્તુત પ્રકાશન તેમાં સહાયક થશે. આ ગ્રંથમાં અન્ય દર્શનોના નિરૂપણ સાથે અંતે જૈનદર્શનના નિરૂપણમાં ઘણા પદાર્થોની રજુઆતમાં વિવિધતા અને વિશેષ સ્પષ્ટતા જોવા મળે છે. જેમ કે ननु सिद्धानां कर्मक्षयः किमेकान्तेन कथञ्चिद्वा ? आद्येऽनेकान्तहानिः, द्वितीये सिद्धानामपि सर्वथा कर्मक्षयाभावादसिद्धत्वप्रसङ्गः, संसारीजीववदिति । ત્રોતે । सिद्धैरपि स्वकर्मणां क्षय स्थित्यनुभागप्रकृतिरूपापेक्षया चक्रे, न परमाण्वपेक्षया । न ह्यणूनां क्षय केनापि कर्तुं पार्यते, अन्यथा मुद्गरादिभिर्घटादीनां परमाणुविनाशे कियताकालेन सर्ववस्त्वभावप्रसङ्गः स्यात् । ततस्तत्राप्यनेकान्त एवेति सिद्धं दृष्टेष्टाविरुद्धमनेकान्तशासनम् । ભાવાર્થ :- સિદ્ધ ભગવાનને સર્વથા એકાન્તે કર્મનો ક્ષય માનશો તો સ્યાદ્વાદની હાનિ થશે અને સર્વથા ન માનો તો અસિદ્ધત્વ માનવું પડશે. આવી પૂર્વપક્ષીએ આપત્તિ આપી, તેના ઉત્તરમાં ગ્રંથકારે જણાવ્યું કે સિદ્ધ ભગવાનને કર્મનો ક્ષય ૫૨માણુની અપેક્ષાએ નથી. પરંતુ કર્મોની પ્રકૃતિ આદિની અપેક્ષાએ છે. અણુનો ક્ષય તો ક્યારેય થઈ શકતો જ નથી. ૫૨માણુનો ક્ષય માનવાથી તો સર્વ વસ્તુના અભાવનો પ્રસંગ આવશે. આ રીતે અનેકાન્ત શાસન પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. વળી ગાથા-૫૭ની ટીકામાં એક સ્થળે સ્યાદ્વાદ સમ્યગ્ એકાન્તથી દૃઢ બને છે, આ વાત બહુ સ્પષ્ટ કરી છે. વસ્તુમાં ‘જે અંશે સત્ત્વ છે, તે અંશ વડે એકાંત સત્ત્વ માનવામાં આવે તો એકાન્ત માનવાથી સ્યાદ્વાદની હાનિ થશે અને ‘જે અંશ વડે સત્ત્વ છે, તે અંશ વડે સત્ત્તાસત્ત્વ માનવામાં આવે' તો અનવસ્થા આવશે. આવા પૂર્વપક્ષના આક્ષેપનો જવાબ આપતાં ગ્રંથકારે જણાવ્યું કે – — . सत्त्वासत्त्वादयो वस्तुन एव धर्माः, न तु धर्माणां धर्माः, 'धर्माणां धर्मा न भवन्ति' इति वचनाद् । न चेवमेकान्ताभ्युगमादनेकान्तहानिः, अनेकान्तस्य सम्यगेकान्ताविनाभावित्वात्, अन्यथानेकान्तस्यैवाघटनाद्, नयार्पणादेकान्तस्य प्रमाणादनेकान्तस्यैवोपदेशात्, तथैव दृष्टेष्टाविरुद्धस्य तस्य व्यवस्थितेः । Page #14 -------------------------------------------------------------------------- ________________ પર સમુય મા - ૨% 13 ભાવાર્થ :- સત્ત્વ, અસત્ત્વ વગેરે વસ્તુના જ ધર્મો છે, ધર્મોના ધર્મો નથી. કારણ કે ધર્મોના ધર્મો હોતા નથી' તેવું વચન છે. પ્રશ્ન :- આ રીતે વસ્તુના જ ધર્મો માનવાથી એકાન્તવાદનો સ્વીકાર કર્યો ગણાશે અને તમારા અનેકાન્ત સિદ્ધાન્તની હાનિ થશે. ઉત્તર :- આ વાત યુક્ત નથી. અનેકાન્તવાદ સમ્યગુએકાન્ત વિના સંભવી શકતો નથી. જો અનેકાન્તમાં સમ્યફ એકાન્ત ન માનો તો અનેકાન્તવાદ ઘટી જ ન શકે. અર્થાત્ વસ્તુનું સ્વરૂપ જ નિશ્ચિત ન થઈ શકે. યથાયોગ્ય નયની અપેક્ષાથી એકાન્તવાદનો ઉપદેશ એ પ્રમાણથી અનેકાન્તવાદનો જ ઉપદેશ છે અને આ રીતે જ દરેક પદાર્થ કોઈ વિરોધ વિના સુંદર રીતે વ્યવસ્થિત રહેલો છે. વર્તમાનમાં કેટલાક“ધર્મ મોક્ષ માટે જ થાય' આવા સમ્યગુ એકાન્ત ઉપદેશથી ભડકી (કે ભડકાવી ?) તેની સામે અનેકાન્તના નામે સંસારના સુખ માટે પણ ધર્મ થાય” આવાં ઉપદેશ વડે અનેકાન્તાભાસનું સમર્થન કરી તત્ત્વની હાનિ કરે છે. તેઓએ આ વાત બરાબર સમજવી જોઈએ અને તત્ત્વનું નિશ્ચિત સ્વરૂપ શ્રોતાના હૈયામાં સ્થિર થાય તેમ કરવું જોઈએ. જગતમાં જયકારી શ્રી જિનેશ્વર ભગવાનના શાસનની યથાર્થશ્રદ્ધા કરી સમ્યગ્દર્શનની શુદ્ધિ કરી સર્વે જીવો પરમપદને પામો તે જ પ્રાર્થના. - પૂજ્ય મુનિરાજશ્રી દર્શનભૂષણવિજયજી મ.સા.નો વિનેય મુનિ દિવ્યકીર્તિવિજય ચંદનબાળા ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ. Page #15 -------------------------------------------------------------------------- ________________ ભાવાનુવાદના અવસરે વિ. સં. ૨૦૫૫ની સાલમાં પાછીયાની પોળ-જૈન આરાધના ભવનમાં પૂ. ગુરુદેવશ્રી દિવ્યકીર્તિ વિ. મ. સા. ને વૈયાવચ્ચ માટે એક વર્ષ રોકાવાનું થયું. તે અરસામાં શ્રી વાચસ્પતિ મિશ્ર પંડિતજી પાસે પડ્રદર્શન સમુચ્ચયનો અભ્યાસ કરવાનો થયો. સાથે સાથે તૈયાયિક સૂત્ર, વૈશેષિક સૂત્ર, જૈમિની સૂત્ર, સાંખ્યકારિકા, પાતંજલયોગસૂત્ર આદિ ગ્રંથોનું પણ અવગાહન કર્યું. પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણાથી અભ્યાસાર્થે એક નોટ તૈયાર કરી. તેમાં ૧૪૪૪ ગ્રંથના રચયિતા પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના મૂલ ગ્રંથ ઉપરની પૂજ્ય આચાર્ય શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાની બૃહદ્ વૃત્તિનું ભાષાંતર તથા મૂલ ગ્રંથ અને ટીકામાં નહિ કહેલા તે તે દર્શનના વિશેષ વાચ્યાર્થને ટીપ્પણી તરીકે સમાવેશ કર્યો. લેખનનો મહાવરો ન હોવાથી ભાષાકીય દૃષ્ટિએ લખાણ જામતું નહોતું. વિ. સં. ૨૦૧૦માં પૂ. ગુરુદેવની ચૈત્ર માસની શાશ્વતી ઓળી લાલબાગમાં નક્કી થઈ. ચૈત્ર સુદ-૧ થી પૂ. ગુરુદેવની પ્રેરણા અને અનુજ્ઞાથી પુનઃ તે લખાણને વ્યવસ્થિત કરવાના કાર્યનો પ્રારંભ કર્યો. ભા. સુદ-૮ના રોજ શ્રીપાલનગરમાં પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ભાવાનુવાદનું આ કાર્ય સંપન્ન થયું. તે દરમિયાન પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શનથી આ ગ્રંથ સન્માર્ગ પ્રકાશનમાં છપાવાનું નક્કી થયું. જૈન દાર્શનિક ગ્રંથોમાં, આગમોમાં તથા અન્ય પ્રકરણ ગ્રંથોમાં આવતી દાર્શનિક ચર્ચાઓના પૂર્વોત્તર પક્ષને સમજવામાં સહાયક થાય તેવો આ અદ્ભુત ગ્રંથ છે. જ્યાં સુધી તે તે દર્શનની મૂળ માન્યતાને સમજવામાં ન આવે, ત્યાં સુધી આપણા ગ્રંથોમાં કરેલું છે તે દર્શનની માન્યતાઓનું ખંડન સમજવું કઠીન પડે છે. આ ગ્રંથમાં તે તે બૌદ્ધાદિ દર્શનની મૂળ માન્યતાઓને મૂળ ગ્રંથકારશ્રીએ માત્ર ૮૭ શ્લોકમાં ગૂંથી લીધી છે. તે તે બૌદ્ધાદિ દર્શનની (મૂળ ગ્રંથકારશ્રીએ નહિ વર્ણવેલી) શેષ માન્યતાઓને ટીકાકારશ્રીએ ટીકામાં ગુંથી લીધી છે. સાથે સાથે ટીકાકારશ્રીએ જૈનદર્શનના વિવરણમાં બૌદ્ધાદિ પ્રત્યેક દર્શનની તે તે મૂળ માન્યતાઓનું ખંડન કરી અભૂત શૈલીથી જૈનદર્શનની સર્વોપરિતા યથાર્થવાદિતા સિદ્ધ કરી બતાવી છે. દરેક દર્શનોને પોતાના શાસ્ત્રકથિત ભાવોને તથા લોકવ્યવહારોને સિદ્ધ કરવા અમારા અનેકાંતવાદનો આશરો લેવો જ પડે છે, તે ટીકાકારશ્રીએ રોચક શૈલીથી જૈનદર્શનના વિવરણમાં સમજાવવાનું કાર્ય કર્યું છે તથા અન્ય દર્શનના ગ્રંથોમાં પરસ્પર વિરુદ્ધ વચનોને Page #16 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુથ મા - ૨ * 15 બતાવી, અન્ય દર્શનોની અયથાર્થતાને પ્રગટ કરવા દ્વારા પરસ્પર અવિરુદ્ધ વચનોનું કથન કરતા જૈનદર્શનની યથાર્થતા-લોકોત્તરતા અને સર્વજ્ઞમૂલકતાને સુંદર રીતે સિદ્ધ કરી આપી છે. મેં ભાવાનુવાદમાં કેટલાક સ્થળે પંક્તિનો ભાવ પ્રગટ કરવા માટે પ્રથમ તે તે દર્શનની માન્યતાને સ્પષ્ટ કરી છે. ત્યારબાદ પંક્તિનો ભાવાનુવાદ કર્યો છે. તેમજ કેટલાક સ્થળે તે તે દર્શનની મૂળ માન્યતાઓને સમજવા માટે પૂ. મુ. શ્રી વૈરાગ્યરતિ વિ. મ. સા. દ્વારા અનુવાદિત ષદર્શન સમુચ્ચય' પુસ્તિકામાંથી તથા ૫. મહેન્દ્રભાઈ જૈન દ્વારા હિન્દીમાં અનુવાદિત ‘પદર્શન સમુચ્ચય' પુસ્તકમાંથી સહાયતા લીધી છે. પ્રસિદ્ધ એવા વેદાંત દર્શનનો મૂલ ગ્રંથમાં સમાવેશ કર્યો નથી. ટીકાકારશ્રીએ વેદાંત દર્શનનો આછેરો ઉલ્લેખ કર્યો છે. તે વેદાંત દર્શનનો ટીપ્પણીમાં સમાવેશ કર્યો છે તથા સ્વતંત્ર રીતે પરિશિષ્ટ તરીકે પૂ. મુ. શ્રી વૈરાગ્યરતિ વિ. મ. સા. દ્વારા અનુવાદિત પદર્શન પુસ્તિકામાંથી તેઓશ્રીની અનુજ્ઞાથી સમાવેશ કર્યો છે. મારી જ્ઞાનારાધનામાં દરેક રીતે સહાયતા કરવામાં તત્પર પૂ. મુનિશ્રીનો ઉપકાર હરહંમેશ યાદ રહેશે. પરમશ્રદ્ધેય સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા, પરમશાસનપ્રભાવક પૂ. આ. ભ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા, પરમવૈયાવચ્ચી પૂ. મુનિરાજ શ્રી હર્ષવર્ધન વિ. મ. સા., ભવોદધિનારક પરમોપકારી પૂ. ગુરુદેવ મુ. શ્રી દિવ્યકીર્તિ વિ. મ. સા. તથા તપસ્વી પૂ. ગુરુજી મુ. શ્રી પુણ્યકીર્તિ વિ. મ. સા. ની મહિતી કૃપા મારા પ્રત્યેક કાર્યોમાં સાથે રહી છે. તેઓશ્રીનો ઉપકાર ક્યારે પણ ભૂલી શકાય તેમ નથી. | વિશેષમાં ગ્રંથના પ્રારંભમાં વાચકવર્ગને ટીકાના વાંચનમાં સરળતાથી પ્રવેશ થઈ શકે, તે માટે ટીકાકારશ્રીઓ પૂર્વોત્તર પક્ષ (પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ)ની સ્થાપના કયા પ્રકારની શૈલીથી કરતા હોય છે, તેને “ટીકાની શૈલીનો પરિચય” લેખથી જણાવેલ છે. અભ્યાસુવર્ગની અનુકૂળતા માટે ગ્રંથના અંતે પરિશિષ્ટો આપ્યા છે. તેમાં વેદાંત દર્શનનો તથા યોગદર્શનનો સંક્ષેપ. બૌદ્ધદર્શનની અઢાર નિકાય, ગાથાવર્ણાનુક્રમ, મૂળસ્થાનોમાંથી ઉદ્ધત વાક્યાનુક્રમણિકા તથા સાક્ષીપાઠોના (ગ્રંથના) સંકેત વિવરણનો સમાવેશ કર્યો છે તથા અભ્યાસમાં સહાયતા રહે તે માટે પરિશિષ્ટ તરીકે ષડ્રદર્શન સમુચ્ચય વિષયક બીજી કૃતિઓનો સમાવેશ કર્યો છે. તેમાં (1) જૈનદર્શનની સર્વશ્રેષ્ઠતાને સિદ્ધ કરતી પદર્શન સમુચ્ચય ભૂમિકા (ii) પૂ.આ.ભ. સોમતિલકસૂરિ કૃત પદર્શન સમુચ્ચયની લઘુવૃત્તિ (ii) મલધારીશ્રી રાજશેખરસૂરિ વિરચિત પદર્શન સમુચ્ચય (૧૮૦ શ્લોકપ્રમાણ મૂળગ્રંથ) (iv) ષદર્શન સમુચ્ચય - અવચૂર્ણિ (V) પ્રાચીન અજ્ઞાત કર્તક લઘુ ષદર્શન સમુચ્ચયનો સમાવેશ કર્યો છે. (vi) શ્રી મેરૂતુંગસૂરિ વિરચિત પદર્શન નિર્ણય, (vii) સર્વદર્શનાત્મક જૈનદર્શનનો મહિમા સૂચવતું શ્રી આનંદઘનજી મહારાજા Page #17 -------------------------------------------------------------------------- ________________ પર્શન સમુક્રય ભાગ - ૨ * 16 વિરચિત શ્રી નમિનાથ ભગવાનનું સ્તવન (viii) શાસ્ત્રવાર્તા સમુચ્ચય ગ્રંથમાંથી ગ્રહણ કરેલા વેદાંતદર્શનના સંગ્રાહક શ્લોકો. તદુપરાંત પૂ. આ. ભ. શ્રી વાદિદેવસૂરિ વિરચિત સૂત્રબદ્ધ પ્રમાણનયતત્ત્વાલક ગ્રંથના આધારે નય અને સપ્તભંગીનું આંશિક સ્વરૂપ પરિશિષ્ટમાં વર્ણવ્યું છે. આ ગ્રંથમાં મૂળ સૂત્રકાર પરમર્ષિએ માત્ર છ દર્શનોનો પરિચય આપી અંતે શ્લોક-૮૭ના ઉત્તરાર્ધમાં મfમયતત્વ પત્રોઃ વૃદ્ધિમિઃ | આ વાત જણાવી તે તે દર્શનોની ગુણવત્તાના વિષયમાં વિદ્વાનોએ સ્વયં વિચારી લેવાની ભલામણ કરી છે. પોતાનો આ વિષયમાં કોઈ અભિપ્રાય આપ્યો નથી. પરંતુ ટીકાકારશ્રીએ શ્લોક-૧માં કહેલા “સર્જન' શબ્દની વ્યાખ્યાથી સ્પષ્ટ કરી આપ્યું છે કે પૂ. મૂળ સૂત્રકાર પરમર્ષિને જૈનદર્શનની સર્વોપરિતા-શ્રેષ્ઠતા જ અભિપ્રેત હતી. ટીકાકારશ્રીએ પણ જૈનદર્શનના વિવરણમાં વિસ્તારથી જૈનદર્શનની શ્રેષ્ઠતા સિદ્ધ કરી આપી છે. ૭ આ ગ્રંથના પ્રકાશ માટે સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી. વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા તથા વિદ્વદર્ય પૂ.મુ.શ્રી વિશ્વદર્શનવિજયજી મ.સા.ના સદુપદેશથી જ્ઞાનદ્રવ્યની વ્યવસ્થા થઈ છે. તેઓશ્રીનો ઉપકાર હરહંમેશ યાદ રહેશે. • વિશેષ અંગત પરિચય વિના પણ ગ્રંથ પ્રકાશન અંગે માર્ગદર્શન આપનાર, ગ્રંથગત ક્ષતિઓને દૂર કરી આપનાર, પૂરોવચન લખી આપી ગ્રંથને સુશોભિત કરનારા પૂ. આ. ભ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાની અવિસ્મરણીય સહૃદયતા હરહંમેશ સ્મૃતિપથ ઉપર જીવંત રહેશે. - ભાવાનુવાદના પ્રેરક, મમહિતચિંતક, ભવોદધિતારક પૂ. ગુરુદેવ મુનિરાજશ્રી દિવ્યકીર્તિ વિજયજી મ. સાહેબે અમુલ્ય સમય ફાળવીને ગ્રંથગત ભાષાકીય ક્ષતિઓને દૂર કરી આપી મહાન ઉપકાર કર્યો છે. ૭ મારા ગુરુભાઈ મુ. શ્રી નમ્રકીર્તિ વિજયજીએ પ્રફશુદ્ધિમાં સુંદર સહાયતા કરી છે. મારા સ્કૂલ ક્ષયોપશમના યોગે ભાવાનુવાદમાં ક્યાંય પણ ક્ષતિ રહી ગઈ હોય તો વિદ્વાનોને જણાવવા નમ્ર વિનંતિ. તથા છદ્મસ્થતાના યોગે આજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. મારો પહેલો આ નાનકડો પ્રયત્ન સૌ કોઈને શાસ્ત્રાભ્યાસમાં સહાયક બની સ્વ-પરની મુક્તિનું કારણ બને એ જ સદાને સદા માટેની શુભાભિલાષા... માગ૦ સુ0 ૧૧, વિ. સં. ૨૦૭૧ - મુનિ સંયમકીર્તિ વિજય. શ્રીપાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ-૪૦૦૦૦૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ પર સમુય મા - % 17 ગ્રંથનો સંક્ષિપ્ત સાર યાકિનીમહત્તરાના ધર્મપુત્ર તરીકે પ્રસિદ્ધ, ૧૪૪૪ ગ્રંથના રચયિતા, સ્વ-પરદર્શન વિશારદ પૂ. આ. ભ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ માત્ર ૮૭ શ્લોકમાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, મીમાંસક અને લોકાયત (નાસ્તિક) દર્શનના મુખ્ય પ્રતિપાદ્ય વિષયને આવરી લીધો છે. મુખ્યતયા આ ગ્રંથમાં (દરેક દર્શનમાં) ત્રણ વિષયોનું નિરૂપણ છે. (i) દેવતા (i) પદાર્થ વ્યવસ્થા (ii) પ્રમાણ વ્યવસ્થા. આ ગ્રંથ ઉપર મુખ્ય બે ટીકાઓ ઉપલબ્ધ થાય છે. (૧) પૂ. આ. ભ. શ્રી ગુણરત્નસૂરિકૃત બ્રહવૃત્તિ. તેનું બીજું નામ તર્કરહસ્ય દીપિકા છે. (૨) પૂ. આ. ભ. શ્રી સોમતિલકસૂરિકૃત લઘુવૃત્તિ. અહીં બૃહવૃત્તિનો ભાવાનુવાદ કર્યો છે. ટીકાકારશ્રીએ ગ્રંથને મુખ્ય છ અધિકારોમાં વહેંચ્યો છે. ગ્રંથના પ્રારંભમાં બુદ્ધિમાનોની પ્રવૃત્તિનિમિત્તક મંગલાદિ અનુબંધ ચતુષ્ટયનું વિધાન છે. પ્રથમ શ્લોકમાં અવસર પ્રાપ્ત ૩૬૩ પરવાદિઓના મતની સૂત્રકૃતાંગ ગ્રંથની ગાથાના માધ્યમે વ્યાખ્યા કરાઈ છે. તેમાં ૧૮૦ ક્રિયાવાદિ, ૮૪ અક્રિયાવાદિ, ૬૭ અજ્ઞાનિક તથા ૩૨ વૈનયિક તરીકે ઓળખાય છે. શ્લોક-૨ અને ૩માં દર્શનોની સંખ્યા અને નામ દર્શાવ્યાં છે. પ્રથમ અધિકારમાં બૌદ્ધદર્શનનું સ્વરૂપ બતાવાયું છે. શ્લોક-૪માં બૌદ્ધદર્શનના આરાધ્ય દેવ સુગત (બુદ્ધ)નું સ્વરૂપ બતાવ્યું છે. વેષ અને આચારનું નિરૂપણ કર્યું છે. ધર્મ, બુદ્ધ અને સંઘ સ્વરૂપ રત્નત્રયનો સ્વીકાર કર્યો છે. ચાર આર્યસત્યના પ્રરૂપક સુગત દેવ છે. દુ:ખ, સમુદય, માર્ગ અને નિરોધ સ્વરૂપ ચાર મુખ્ય તત્ત્વો છે. તે ચારે તત્ત્વોનું સામાન્ય નિરુપણ શ્લોક-૪માં કર્યું છે. શ્લોક-પમાં પ્રથમ દુઃખતત્ત્વના વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ - આ પાંચ સ્કંધોનું નિરૂપણ કર્યું છે. શ્લોક-કમાં દુઃખતત્ત્વના કારણભૂત દ્વિતીયતત્ત્વ ‘સમુદય’નું વર્ણન કર્યું છે. શ્લોક-૭માં માર્ગ અને નિરોધતત્ત્વનું નિરૂપણ કર્યું છે. દુઃખ અને સમુદાય તત્ત્વ સંસારની પ્રવૃત્તિના નિમિત્તભૂત છે. તેના વિપક્ષભૂત તત્ત્વો માર્ગ અને નિરોધ છે. આ શ્લોકમાં બૌદ્ધદર્શનના “ક્ષણિકત્વ' સિદ્ધાંતની સિદ્ધિ કરી છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ પ ન સમુ મા - ૨૪૮ 18 બૌદ્ધદર્શનના વૈભાષિકાદિ પેટાલેદાની વિવક્ષા વિના સામાન્યથી બાર (૧૨) પદાર્થોનું નિરુપણ શ્લોક-૮માં કર્યું છે. (૧-૫) પાંચ ઈન્દ્રિયો (૯-૧૦) શબ્દાદિ પાંચ વિષયો (૧૧) મન અને (૧૨) શરીર - આ બાર પદાર્થો બૌદ્ધોએ માન્યા છે. શ્લોક-૯માં પ્રમાણની સંખ્યા બતાવી છે. - શ્લોક-૧૦માં પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણનું લક્ષણ બતાવ્યું છે. શ્લોક-૧૧માં હેતુના પક્ષધર્મતા આદિ ત્રણ રૂપોનું સ્વરૂપ વર્ણવ્યું છે. તથા ટીકામાં મૂળ ગ્રંથકારશ્રીએ નહિ કહેલ વિશેષવિષયોનું વર્ણન કર્યું છે તથા વૈભાષિક આદિ ચાર ભેદોની માન્યતાનું આંશિક નિરુપણ કર્યું છે. શ્લોક-૧૨ના પૂર્વાર્ધમાં બૌદ્ધમતનો ઉપસંહાર થાય છે અને પ્રથમ અધિકાર પૂર્ણ થાય છે. શ્લોક-૧૨ના ઉત્તરાર્ધથી દ્વિતીય અધિકાર તરીકે નૈયાયિક મતનો પ્રારંભ થાય છે. તેમાં નૈયાયિક દર્શનના લિંગ, વેષ અને આચારનું આંશિક નિરૂપણ છે તથા દેવના અઢાર અવતારનાં નામ આપ્યા છે. શ્લોક-૧૩માં વિભુ, નિત્ય, એક, સર્વજ્ઞ એવા ઈશ્વરની અનુમાન પ્રમાણથી સવિસ્તાર સિદ્ધિ કરી છે. શ્લોક-૧૪-૧૫ અને શ્લોક-૧૬ના પૂર્વાર્ધ સુધીમાં નૈયાયિકમતના સોળ તત્ત્વોનાં નામ આપ્યાં છે. (૧) પ્રમાણ, (૨) પ્રમેય, (૩) સંશય, (૪) પ્રયોજન, (૫) દૃષ્ટાંત, (૬) સિદ્ધાંત, (૭) અવયવ, (૮) તર્ક, (૯) નિર્ણય, (૧૦) વાદ, (૧૧) જલ્પ, (૧૨) વિતંડા, (૧૩) હેત્વાભાસ, (૧૪) છલ, (૧૫) જાતિ, (૧૬) નિગ્રહસ્થાન. અહીં આ સોળે તત્ત્વોની વ્યાખ્યા કરવામાં આવી શ્લોક-૧૦ના ઉત્તરાર્ધમાં પ્રથમતત્ત્વ પ્રમાણનું સામાન્ય લક્ષણ અને તેના જ ભેદોનો માત્ર ઉલ્લેખ કર્યો છે. શ્લોક-૧૭ અને ૧૮ના પૂર્વાર્ધમાં પ્રમાણના (1) પ્રત્યક્ષ, (ii) અનુમાન, (ii) ઉપમાન (iv) શાબ્દ. - આ ચાર ભેદોના નામ તથા પ્રથમ પ્રત્યક્ષપ્રમાણનું સ્વરૂપ દર્શાવ્યું છે. શ્લોક-૧૮ના ઉત્તરાર્ધમાં તથા શ્લોક-૧૯-૨૦-૨૧ અને ૨૨માં અનુમાન પ્રમાણના ત્રણ ભેદોનું સવિસ્તાર નિરૂપણ કર્યું છે. શ્લોક-ર૩માં ઉપમાન પ્રમાણનું લક્ષણ બતાવ્યું છે. શ્લોક-૨૪ના પૂર્વાર્ધમાં ચોથા શાબ્દ પ્રમાણનું સ્વરૂપ બતાવ્યું છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ પદ્દર્શન સમુટ્ટર માT - ૨ * 19 શ્લોક-૨૪ના ઉત્તરાર્ધમાં દ્વિતીય પ્રમેયતત્ત્વના ૧૨ ભેદોનું વિવરણ છે. (૧) આત્મા, (૨) શરીર, (૩) ઈન્દ્રિય, (૪) રૂપાદિ વિષયો, (૫) બુદ્ધિ, (૯) મન, (૭) પ્રવૃત્તિ, (૮) દોષ, (૯) પ્રત્યભાવ, (૧૦) ફળ, (૧૧) દુઃખ, (૧૨) અપવર્ગ. - આ ૧૨ પ્રમેય છે. શ્લોક-૨પમાં સંશય અને પ્રયોજનતત્ત્વનું સ્વરૂપ બતાવ્યું છે. લોક-૨માં દૃષ્ટાંત અને સિદ્ધાંતતત્ત્વનું નિરૂપણ છે. સિદ્ધાંત ચાર પ્રકારનો છે. (i) સર્વતંત્ર સિદ્ધાંત, (ii) પ્રતિતંત્ર સિદ્ધાંત, (iii) અધિકરણ સિદ્ધાંત, (iv) અભ્યપગમ સિદ્ધાંત. શ્લોક-૨૭માં અવયવ અને તર્કતત્ત્વનું નિરૂપણ છે. અવયવ પાંચ છે. (i) પ્રતિજ્ઞા, (ii) હેતુ, (iii) દૃષ્ટાંત, (iv) ઉપનય, (v) નિગમન - આ પાંચે અવયવોની વ્યાખ્યા આપી છે. શ્લોક૨૮ના પૂર્વાર્ધમાં તર્કનું ઉદાહરણ આપ્યું છે તથા ઉત્તરાર્ધમાં નિર્ણયતત્ત્વનું નિરૂપણ કર્યું છે. શ્લોક-૨૯માં વાદતત્ત્વનું સ્વરૂપ બતાવ્યું છે. શ્લોક-૩૦માં જલ્પ અને વિતંડાનું નિરૂપણ છે. શ્લોક-૩૧માં હેત્વાભાસ, છલ અને જાતિ - આ ત્રણ તત્ત્વોનું નિરુપણ છે. (i) અસિદ્ધ, (ii) વિરુદ્ધ, (ii) અનૈકાન્તિક, (iv) કાલાત્યયાદિષ્ટ, (બાધિત) (v) પ્રકરણસમ (સત્પતિપક્ષ). - આ પાંચ હેત્વાભાસ છે. છલના ત્રણ પ્રકાર છે : (i) વાક્છલ (i) સામાન્યછલ (iii) ઉપચારછલ. જાતિના ૨૪ ભેદો છે. (૧) સાધર્મ, (૨) વૈધર્મ, (૩) ઉત્કર્ષ, (૪) અપકર્ષ, (૫) વર્ણ, (૬) અવર્ય, (૭) વિકલ્પ, (૮) સાધ્ય, (૯) પ્રાપ્તિ, (૧૦) અપ્રાપ્તિ, (૧૧) પ્રસંગ, (૧૨) પ્રતિદષ્ટાંત, (૧૩) અનુત્પત્તિ, (૧૪) સંશય, (૧૫) પ્રકરણ, (૧૯) હેતુ, (૧૭) અર્થપત્તિ, (૧૮) અવિશેષ, (૧૯) ઉપપત્તિ, (૨૦) ઉપલબ્ધિ, (૨૧) અનુપલબ્ધિ, (૨૨) નિત્ય, (૨૩) અનિત્ય, (૨૪) કાર્યસમા. ગાથા-૩૨માં ૨૨ નિગ્રહસ્થાનોનું સ્વરૂપ વર્ણવ્યું છે. (૧) પ્રતિજ્ઞા હાનિ, (૨) પ્રતિજ્ઞાન્તર, (૩) પ્રતિજ્ઞાવિરોધ, (૪) પ્રતિજ્ઞાસંન્યાસ, (૫) હેવન્તર, () અર્થાન્તર, (૭) નિરર્થક, (૮) અવિજ્ઞાતાર્થ, (૯) અપાર્થક, (૧૦) અપ્રાપ્તકાલ, (૧૧) ન્યૂન, (૧૨) અધિક, (૧૩) પુનરુક્ત, (૧૪) અનનુભાષણ, (૧૫) અજ્ઞાન, (૧૬) અપ્રતિભા, (૧૭) વિક્ષેપ, (૧૮) મતાનુજ્ઞા, (૧૯) પર્યનુયોજ્યોપેક્ષણ, (૨૦) નિરનુયોજ્યાનુયોગ, (૨૧) અપસિદ્ધાંત, (૨૨) હેત્વાભાસ. શ્લોક-૩રની ટીકામાં મૂળ ગ્રંથકારશ્રીએ નહિ કહેલી કેટલીક વાતોનું ટીકાકારશ્રીએ નિરુપણ કર્યું છે. શ્લોક-૩૩ના પૂર્વાર્ધમાં તૈયાયિકમતના ઉપસંહાર તથા ઉત્તરાર્ધમાં સાંખ્યમતના પ્રારંભનો Page #21 -------------------------------------------------------------------------- ________________ પન સમુથ મા - ૨ * 20 ઉલ્લેખ છે. અધિકારના અંતે મૂલ ગ્રંથકારશ્રીએ નહિ કહેલ વાતોને ટીકાકારશ્રીએ કહી છે. આ રીતે દ્વિતીય અધિકાર પૂર્ણ થાય છે. તૃતીય અધિકારના પ્રારંભમાં સાંખ્યમતના લિંગ, વેષ અને આચારનું પ્રતિપાદન કર્યું છે. શ્લોક-૩૪માં સેશ્વરવાદિ અને નિરીશ્વરવાદિ સાંખ્યોનું નિરૂપણ છે તથા આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક - આ ત્રણ દુઃખોનું સ્વરૂપ વર્ણવેલું છે. આ ત્રણ પ્રકારના દુઃખના વિઘાત માટે જીવોને તત્ત્વોની જિજ્ઞાસા થાય છે. તે તત્ત્વો ૨૫ છે – આટલો નિર્દેશ કરી શ્લોકની ટીકા પૂર્ણ થાય છે. શ્લોક-૩૫માં ૨૫ તત્ત્વોની વિરક્ષા કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રારંભમાં સત્ત્વ, રજસ્ અને તમસું – આ ત્રણ ગુણોનું સ્વરૂપ બતાવે છે. શ્લોક-૩૬માં સત્ત્વાદિ ત્રણની સામ્યવસ્થા રૂપ પ્રકૃતિને બતાવી, તેના બીજા નામો બતાવ્યા છે. પ્રકૃતિ અને આત્માના સંયોગથી સૃષ્ટિનું સર્જન થાય છે. શ્લોક-૩૭-૩૮-૩૯-૪૦-૪૧૪૨માં ૨૫ તત્ત્વોનું વિસ્તારથી વર્ણન કર્યું છે. (૧) પ્રકૃતિ, (૨) બુદ્ધિ, (૩) અહંકાર, (૪-૧૯) પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ તન્માત્ર અને મન. (૨૦-૨૪) પંચભૂત, (૨૫) પુરુષ. - આ ૨૫ તત્ત્વ છે. શ્લોક-૪૧માં પુરુષતત્ત્વનું વિસ્તારથી સ્વરૂપ વર્ણવેલું છે. શ્લોક-૪રમાં ૨૫ તત્ત્વોનો ઉપસંહાર કરે છે તથા પ્રકૃતિ અને પુરુષની પાંગળા-અંધ સમાન વૃત્તિનું નિરુપણ કર્યું છે. શ્લોક-૪૩માં મુક્તિનું સ્વરૂપ, પ્રમાણનું સામાન્યસ્વરૂપ તથા પ્રમાણના પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ -- આ ત્રણ ભેદોનું સ્વરૂપ બતાવ્યું છે. શ્લોક-૪૪ના પૂર્વાર્ધમાં સાંખ્યદર્શનનો ઉપસંહાર તથા ઉત્તરાર્ધમાં જૈનદર્શનના પ્રારંભનું સૂચન કરી ત્રીજા અધિકારને પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્રીજા અધિકારના અંતે મૂલ ગ્રંથકારશ્રીએ નહિ કહેલી વાતોને ટીકાકારશ્રીએ કહી છે. ચતુર્થ અધિકારના પ્રારંભમાં જૈનદર્શનના લિંગ, વેષ અને આચાર પ્રરૂપણા કરી છે. જૈનદર્શનના બે ભેદ શ્વેતાંબર અને દિગંબરોના આચારમાં જે ભિન્નતા છે, તે બતાવાઈ છે. દિગંબરોના મૂલ ચાર ભેદોનું સામાન્યસ્વરૂપ બતાવ્યું છે. શ્લોક-૪૫ અને ૪૬માં જૈનદર્શનના દેવનું સ્વરૂપ વર્ણવ્યું છે. ટીકામાં અવસર પ્રાપ્ત દેવના જગત્કર્તુત્વની સ્થાપના (અર્થાત્ ઈશ્વર જગતના કર્તા છે – આ નૈયાયિકના મતનું સ્થાપન) કરી નૈયાયિકના જગત્કર્તુત્વવાદનું સવિસ્તાર ખંડન કર્યું છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુથ મા - ૨ % 21 તથા સર્વજ્ઞ એવા વીતરાગ પરમાત્મા (દેવ)નો નિષેધ કરતાં મીમાંસક મતને બતાવીને સવિસ્તાર તેના મતનું ખંડન કર્યું છે. સાથે સાથે કેવલજ્ઞાનીને કવલાહારનો નિષેધ બતાવતા દિગંબરોના મતનું ઉલ્કાવન કરી આગમ અને સુયુક્તિઓ દ્વારા કેવલજ્ઞાનીની કવલાહારની પ્રવૃત્તિનું સ્થાપન કર્યું છે. શ્લોક-૪૭માં જીવાદિ નવતત્ત્વોના નામ આપ્યાં છે. ટીકામાં નવ તત્ત્વોનું સામાન્યસ્વરૂપ વર્ણવ્યું છે. શ્લોક-૪૮-૪૯માં જીવ-અજીવ અને પુણ્યતત્ત્વનું સવિસ્તાર વર્ણન કર્યું છે. ટીકામાં અવસર પ્રાપ્ત (i) જીવના અભાવનું પ્રતિપાદન કરતા ચાર્વાકની યુક્તિ બતાવીને, બાદમાં તે યુક્તિઓનું ખંડન કર્યું છે. (ii) સાંખ્યમતાનુસારે ફૂટસ્થ નિત્ય આત્માનું તથા જડસ્વરૂપ આત્માના અભાવનું નિરૂપણ સાથે સાથે કર્યું છે. | (iii) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ - આ પાંચ એકેન્દ્રિય જીવોની તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની અનુમાન પ્રયોગથી સુંદર સિદ્ધિ કરી છે. અજીવનું સ્વરૂપ બતાવતાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ અને પુદ્ગલની સિદ્ધિ કરી છે. અંધકાર અને છાયાને પુલના પરિણામ તરીકે સિદ્ધિ કરી તૈયાયિક મતનું ખંડન કર્યુ છે. શ્લોક-પ૦માં પાપ અને આશ્રવતત્ત્વનું સવિસ્તાર વર્ણન છે. પાપતત્ત્વનો નિષેધ કરતા અન્ય મતોનું યુક્તિઓ પૂર્વક ખંડન કર્યુ છે. આશ્રવતત્ત્વના નિરૂપણમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ - આ પાંચ આશ્રવના હેતુઓનું સામાન્યસ્વરૂ૫ વર્ણવ્યું છે. શ્લોક-૫૧માં સંવર અને બંધતત્ત્વનું નિરૂપણ કર્યું છે. સંવરના દેશસંવર અને સર્વસંવર- એમ બે ભેદ છે. પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બંધ બે પ્રકારનો છે. તથા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ (રસ) અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારનો પણ છે. આ ચાર ભેદોનું સામાન્યસ્વરૂપ વર્ણવ્યું છે. શ્લોક-પરના પૂર્વાર્ધમાં નિર્જરાતત્ત્વનું નિરૂપણ કર્યું છે. તેના સકામ અને અકામ બે ભેદ છે. શ્લોકના ઉત્તરાર્ધમાં મોક્ષ તત્ત્વનું નિરૂપણ કર્યું છે. ટીકામાં વૈશેષિક, મીમાંસક, સાંખ્ય અને બૌદ્ધ દ્વારા પ્રરૂપિત મોક્ષતત્ત્વનું નિરુપણ કરીને, પ્રત્યેકની માન્યતાનું ખંડન કરી મોક્ષાવસ્થામાં સિદ્ધાત્માની સર્વથા સુખમયતાનું અદ્દભૂત શૈલીથી નિરૂપણ કર્યું છે. દિગંબર દ્વારા પ્રરૂપિત સ્ત્રીની મુક્તિના નિષેધનું સુંદર યુક્તિઓ દ્વારા ટીકાકારશ્રીએ ખંડન કર્યું છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ ન સમુદ્રય માTI - ૨ 22 ગાથા-પ૩માં ‘આ નવતત્ત્વની શ્રદ્ધા' દ્વારા સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના યોગથી ચારિત્રની યોગ્યતાનું નિરૂપણ કર્યુ છે. ગાથા-પ૪માં “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રવાનું આત્મા જ મોક્ષભાજન બને છે.” તે વાતનું સુંદર નિરૂપણ કર્યું છે. અવસર પ્રાપ્ત તથાભવ્યત્વનું સ્વરૂપ તથા ભવ્ય અને અભવ્ય આત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. તથાભવ્યત્વના પરિપાકથી જ રત્નત્રયીની પ્રાપ્તિનું સૂચન કર્યું છે. શ્લોક-૫૪ની ટીકામાં જૈનદર્શનને માન્ય પ્રમાણનું સામાન્ય લક્ષણ બતાવાયું છે. જ્ઞાનની સ્વપર પ્રકાશકતાનું સુંદર નિરૂપણ કર્યું છે. શ્લોક-પપના પૂર્વાર્ધમાં પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ - એમ બે નામો આપ્યાં છે તથા ઉત્તરાર્ધમાં પ્રમાણના વિષય તરીકે અનંતધર્માત્મક વસ્તુ બતાવી છે. ટીકામાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. અન્ય પ્રમાણોનો આ બે પ્રમાણમાં સમાવેશ બતાવ્યો છે. પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદનું નિરૂપણ છે. (i) સાંવ્યવહારિક, (i) પારમાર્થિક - આ બે ભેદ છે. પરોક્ષ પ્રમાણના પાંચ ભેદનું નિરૂપણ કર્યું છે. (i) સ્મરણ, (ii) પ્રત્યભિજ્ઞા, (iii) તર્ક (iv) અનુમાન, (v) આગમ - આ પાંચ ભેદ છે. શ્લોક-પપના ઉત્તરાર્ધની ટીકામાં વિસ્તારથી ઉભયપ્રમાણના વિષય તરીકે રહેલી વસ્તુની અનંતધર્માત્મકતા યુક્તિઓ અને અનુમાનપ્રયોગથી વિસ્તારથી વર્ણવી છે. શ્લોક-પકમાં મૂલ ગ્રંથકારશ્રી સ્વયં પ્રત્યક્ષ અને પરોક્ષનું લક્ષણ બતાવે છે. ટીકાકારશ્રીએ વિસ્તારથી તેનું સ્વરૂપ વર્ણવ્યું છે. શ્લોક-૫૭માં વસ્તુની અનંતધર્માત્મકતાને વિસ્તારથી દઢ કરવામાં આવી છે. તેમાં સંકરાદિ દોષોનો યુક્તિઓપૂર્વક પરિહાર કર્યો છે. શ્લોક-પ૭ની ટીકામાં બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, સાંખ્યમત દ્વારા પણ પોતાના શાસ્ત્ર વ્યવહારોમાં જૈનદર્શનના અનેકાંતવાદનો સ્વીકાર કરાયો છે, તે વિસ્તારથી સિદ્ધ કરી બતાવ્યું છે. સાથે સાથે બૌદ્ધાદિ સર્વદર્શનોને ઈચ્છિત દૃષ્ટાંતો અને યુક્તિઓ પણ અનેકાંતવાદી જ સિદ્ધિ કરે છે - તે વાતને તે તે દર્શનના ગ્રંથોના અંશો લઈને બતાવવામાં આવી છે. આ શ્લોકની ટીકામાં ટીકાકારશ્રીએ સ્વપજ્ઞ “પરહેતુતમોભાસ્કર' નામના વાદસ્થલને મૂકીને તમામ દર્શનકારોએ સ્વ-ઈચ્છિત સાધ્યની સિદ્ધિ માટે પ્રયોજેલા હેતુઓ અનેકાંતના સ્વીકાર વિના યથાર્થતાને પામતા નથી - તે સુંદર યુક્તિઓથી સમજાવવાનું કાર્ય કર્યું છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુય મા - ૨ * 23 શ્લોક-૫૮ના પૂર્વાર્ધમાં જૈનમતના ઉપસંહારની પ્રતિજ્ઞા કરી ઉત્તરાર્ધમાં જૈનમતની પૂર્વાપર અવિરુદ્ધતાનું સૂચન કરી જૈનદર્શનની સર્વોપરિતા અને સર્વજ્ઞ મૂલકતાને સિદ્ધ કરવાનું કામ કર્યું છે. ટીકાકારશ્રીએ જૈનમતમાં પૂર્વાપર અવિરુદ્ધતા અને બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક, મીમાંસક, વૈશેષિક મતમાં અપૂર્ણતા - અસર્વજ્ઞમૂલકતાને સ્પષ્ટ કરી છે. આ રીતે ચોથો અધિકાર પૂર્ણ થાય છે. પાંચમા અધિકારમાં વૈશેષિકમતનું નિરૂપણ છે. દેવતાનું સ્વરૂપ તૈયાયિકદર્શનની સમાન હોવાથી પુનઃ જણાવ્યું નથી. શ્લોક-પ૯માં આ વાતનો નિર્દેશ કરી નૈયાયિકદર્શનથી તત્ત્વના વિષયમાં જે ભેદ છે તે બતાવ્યો છે. શ્લોક-૧૦માં દ્રવ્યાદિ છ તત્ત્વોનાં નામ આપ્યાં છે. શ્લોક-ક૧માં દ્રવ્યના પૃથ્વી આદિ નવ ભેદનું સવિસ્તાર વર્ણન છે તથા ગુણના ૨૫ ભેદોનો ઉલ્લેખ કર્યો છે. શ્લોક-૧૨-૧૩ની ટીકામાં ગુણના ૨૫ ભેદોનું પેટાભેદ સહિત વર્ણન છે. શ્લોક-૬૪માં કર્મના ઉલ્લેષણાદિ પાંચ ભેદોનું નિરૂપણ છે તથા સામાન્યના બે ભેદનો નામોલ્લેખ છે. શ્લોક-ઉપના પૂર્વાર્ધમાં પરસામાન્ય અને અપરસામાન્યનું વર્ણન છે. અવસર પ્રાપ્ત ટીકામાં વ્યક્તિ-અભેદ, તુલ્યત્વ, સંકર, અનવસ્થા, રૂપહાનિ અને અસંબંધ - આ છે જાતિબાધકોનું નિરૂપણ કર્યું છે. શ્લોક-ઉપના ઉત્તરાર્ધમાં વિશેષતત્ત્વનું નિરૂપણ કર્યું છે. શ્લોક-૧૦માં સમવાયતત્ત્વનું નિરૂપણ છે. શ્લોક-૧૭ના પૂર્વાર્ધમાં પ્રમાણની સંખ્યા બતાવી છે અને ઉત્તરાર્ધમાં વૈશેષિકમતનો ઉપસંહાર કર્યો છે. ટીકામાં પ્રત્યક્ષ અને અનુમાન - એમ બે પ્રમાણનું સ્વરૂપ બતાવ્યું છે. પાંચમા અધિકારના અંતે મૂલ ગ્રંથકારશ્રીએ નહિ વર્ણવેલી કેટલીક વૈશેષિકમતની માન્યતાઓને ટીકાકારશ્રીએ વર્ણવી છે. આ રીતે પાંચમો અધિકાર પૂર્ણ થાય છે. છઠ્ઠા અધિકારના પ્રારંભમાં મીમાંસકમતના લિંગ, આચાર અને વેષનું વર્ણન છે. જૈમિની દર્શન પૂર્વમીમાંસાદર્શન તરીકે ઓળખાય છે. આ દર્શનનો વાર્થ જ અહીં જણાવ્યો છે. ઉત્તરમીમાંસાદર્શન કે જેનું બીજું નામ વેદાંતદર્શન છે, તેનું નિરૂપણ કર્યું નથી. માત્ર સામાન્ય ઉલ્લેખ કર્યો છે. શ્લોક-૧૮થી પૂર્વમીમાંસાવાદિના મતનું વર્ણન ચાલુ થાય છે. આ શ્લોકમાં દેવતાનો અભાવ બતાવ્યો છે. ટીકામાં યુક્તિઓ પૂર્વક સર્વજ્ઞદેવનો અભાવ બતાવ્યો છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - * 24 સર્વજ્ઞદેવના અભાવમાં અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય નિત્ય વેદવાક્યોથી ક૨વાની પ્રરૂપણા શ્લોક-૬૯માં કરી છે. શ્લોક-૭૦માં વેદવાક્યનું દઢીકરણ કર્યું છે. શ્લોક-૭૧માં ધર્મનું લક્ષણ બતાવ્યું છે. ટીકામાં પ્રમાણનું સામાન્યલક્ષણ બતાવ્યું છે. શ્લોક-૭૨માં પ્રત્યક્ષાદિ છ પ્રમાણોનાં નામ આપ્યાં છે. શ્લોક-૭૩માં પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણનું લક્ષણ બતાવ્યું છે. શ્લોક-૭૪માં શાબ્દ અને ઉપમાન પ્રમાણનું સ્વરૂપ વર્ણવ્યું છે. શ્લોક-૭૫માં અર્થાપત્તિપ્રમાણને વર્ણવ્યું છે. તેની સ્વતંત્ર પ્રમાણ તરીકે ટીકામાં સિદ્ધિ કરી છે. શ્લોક-૭૭માં અભાવપ્રમાણને વર્ણવ્યું છે. અભાવપ્રમાણની સ્વતંત્રપ્રમાણ તરીકે સિદ્ધિ કરી છે અને અભાવના પ્રાગભાવ આદિ ચાર ભેદોને જણાવ્યા છે. શ્લોક-૭૬ની ટીકામાં મૂલ ગ્રંથકારશ્રીએ નહિ કહેલ મીમાંસક દર્શનની કેટલીક માન્યતાને બતાવી છે. શ્લોક-૭૭માં જૈમિનીય મતનો ઉપસંહાર કરી, આસ્તિકદર્શનના નિરુપણનો પણ ઉપસંહાર કર્યો છે. શ્લોક-૭૮માં વિશેષ ખુલાસો કર્યો છે કે કેટલાક આચાર્યો નૈયાયિક અને વૈશેષિક દર્શનને ભિન્ન-ભિન્ન માનતા નથી, તેઓના મતે આસ્તિક દર્શનોની સંખ્યા પાંચ છે. જગત્પ્રસિદ્ધ છ દર્શનોની સંખ્યાને પૂર્ણ કરવા માટે શ્લોક-૭૯માં લોકાયતમતનો સમાવેશ કર્યો છે. પ્રારંભમાં નાસ્તિકનું સ્વરૂપ વર્ણવ્યું છે. શ્લોક-૮૦માં નાસ્તિક મતે જીવ, મોક્ષ, પુણ્ય, પાપ, ધર્મ, અધર્મ આદિનો નિષેધ કર્યો છે. શ્લોક-૮૧માં ઈન્દ્રિયગોચર પ્રત્યક્ષવસ્તુનો જ સ્વીકાર કર્યો છે. પરોક્ષવિષયનો વરુના પગલા સાથે સરખાવીને નિષેધ કર્યો છે. શ્લોક-૮૨માં પરોક્ષ વિષયનો નિષેધ કરીને પતિ પોતાની સ્ત્રીને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં યથેચ્છ પ્રવૃત્તિ કરવા ઉપદેશ આપે છે. શ્લોક-૮૩માં પ્રત્યક્ષ પ્રમાણ અને વિષય=પ્રમેય તરીકે પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ - આચાર ભૂતોનું વર્ણન છે. શ્લોક-૮૪માં ચારભૂતમાંથી ઉત્પન્ન થયેલા શરીરમાં કેવી રીતે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે તે બતાવી છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - ? * 25 શ્લોક-૮૫માં નાસ્તિકોએ પ્રત્યક્ષ સુખોને છોડી અદૃષ્ટ સુખો માટે પ્રયત્ન કરનારની મૂઢતા બતાવી છે. શ્લોક-૮૭માં કામથી અતિરિક્ત ધર્મનો નિષેધ કર્યો છે. શ્લોક-૮૭માં લોકાયત (નાસ્તિક) મતનો ઉપસંહાર કર્યો છે તથા બુદ્ધિશાળીઓને સર્વ દર્શનોના વાચ્યાર્થના રહસ્યને વિચા૨વા માટે પ્રેરણા કરી ગ્રંથની સમાપ્તિ કરી છે. સાથે સાથે બૌદ્ધદર્શનના વિવરણમાં બુદ્ધચર્યાવતાર, ત્રિંશિકાભાષ્ય, તત્ત્વસંગ્રહ, માધ્યમિકકારિકા, લંકાવતારસૂત્ર આદિ ગ્રંથોના સારરૂપ એક વિવેચન છે. તેમાં વૈભાષિક આદિ ચાર બૌદ્ધદર્શનના મુખ્યભેદની માન્યતાઓને વિસ્તારથી વર્ણવી છે. તેનો ટીપ્પણીમાં સમાવેશ કર્યો છે. સાંખ્યકારિકા આદિ ગ્રંથોના આધારે સાંખ્યદર્શનનો વિશેષ વાચ્યાર્થ પણ ટીપ્પણીમાં લીધેલ છે. પૂર્વમીમાંસા તથા ઉત્તરમીમાંસા દર્શનના વિશેષ વિશેષ વાચ્યાર્થને, નૈયાયિકદર્શનના પણ કેટલાક વિશેષ વાચ્યાર્થને ટીપ્પણીમાં લીધેલ છે. ટીપ્પણીગત વિષય એ માત્ર મારું સંકલન છે. અભ્યાસાર્થે તે તે દર્શનના તે તે ગ્રંથોના ભાષાંતર જોવાના થયા હતા, તેમાંથી સારરુપ સંકલન અલગ તારવીને ટીપ્પણી તરીકે લીધેલ છે. – મુનિ સંયમકીર્તિ વિજય Page #27 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - ટીકાની શૈલીનો પરિચય તત્ત્વના ઊંડાણ સુધી પહોંચવા માટે..... અન્ય અસત્ય મતોના ખંડન માટે..... વિષયગત શંકાઓના પરિહાર માટે.... * 26 શિષ્યની બુદ્ધિને વિશદ બનાવવા માટે..... તત્ત્વ નિરૂપણ વેળાએ ટીકાકારો પૂર્વોત્તર પક્ષ (પૂર્વપક્ષ-ઉત્ત૨પક્ષ)ની સ્થાપના કરતા હોય છે. ઉત્તરપક્ષ તરીકે ટીકાકાર પોતે હોય છે. કેટલીકવાર જગતમાં તેવા પ્રકારનો કોઈ પ્રતિવાદિ ન હોવા છતાં પણ શિષ્યની બુદ્ધિ વિશદ બનાવવા માટે ટીકાકારો સ્વયં પૂર્વપક્ષને ઉઠાવી, તેને પૂર્વપક્ષગ્રંથ-શંકાગ્રંથ તરીકે મૂકીને, તેનું ઉત્તરપક્ષ તરીકે સ્વયં પોતે ખંડન કરતા હોય છે. હવે ટીકાકારો પૂર્વોત્તરપક્ષની સ્થાપના કેવી શૈલીથી કરતા હોય છે, તે એક-એક ઉદાહ૨ણ લઈને વિચારીએ. (તેમાં આ જ ગ્રંથના ઉદાહરણોના અર્થ તે તે પૃ. નં. ઉપરથી જોઈ લેવા. અન્ય ઉદાહરણોના અર્થ આપીશું.) (१) ननु कथं सर्वदर्शनानां परस्परविरुद्धभाषिणामभीष्टा वस्त्वंशाः के सद्भूताः भवेयुः येषां मिथः सापेक्षतया स्याद्वादः सत्प्रवादः स्यादिति चेत्, उच्यते । यद्यपि दर्शनानि निजनिजमतेन परस्परं विरोधं મનો તથાપિ તૈરુથ્થમાના સન્તિ તેવિ વસ્ત્યશા યે મિથઃ સાપેક્ષાઃ સન્તઃ સમીવીનતામશૃતિ । (શ્લો. ૧ ટીકા,) (અહીં ‘નનુ થી ચેત્’ સુધીમાં પૂર્વપક્ષ છે. તેની વચ્ચેના વચનોને શંકાગ્રંથ તરીકે ઓળખાય છે. ‘ઉચ્યતે’ થી ઉત્તરપક્ષનો પ્રારંભ થાય છે. તેના પછીના વચનોને સમાધાન ગ્રંથ કહેવાય છે.) ભાવાર્થ : પૂર્વપક્ષ :- સર્વ દર્શનો પરસ્પર વિરુદ્ધ બોલે છે. પરસ્પર વિરુદ્ધ બોલતા તે દર્શનોના ઈચ્છિત પદાર્થોના કયા અંશો સદ્ભૂત હોય ! કે જેથી જેઓનો સાપેક્ષપણે સ્યાદ્વાદ થાય - સત્પ્રવાદ થાય - સુંદર રીતે કથન થાય ? ઉત્તરપક્ષ :- જો કે સર્વ દર્શનો પોતપોતાના મતથી વિરોધને ધારણ કરે છે. તો પણ તે દર્શનો દ્વારા કહેવાતી વસ્તુના જે અંશો છે, તે પરસ્પર સાપેક્ષ હોતે છતે યથાર્થતાને પામે છે. (અન્યથા નહિ.) Page #28 -------------------------------------------------------------------------- ________________ પર્શન સમુથ મા - ૨ 27 (દરેક સ્થળે ભાવાર્થ આપીશું નહિ, સ્વયં વિચારી લેવો.) (૨) કેટલીકવાર ઉત્તરપક્ષકાર=ટીકાકાર સ્વ-તત્ત્વના નિરુપણ અવસરે અન્ય તરફથી પોતાના પક્ષમાં કોઈ અનુપપત્તિ (અસંગતિ) બતાવવાની શક્યતા રહેતી હોય ત્યારે “પપ' કહી, તે પક્ષની વાતને મૂકતા હોય છે અને તથ' કહીને ઉત્તરપક્ષકાર અન્ય તરફથી અપાયેલી અનુપપત્તિ (અસંગતિ)નો પરિહાર કરે છે. यद्यपि च प्रत्यक्षस्य क्षणो ग्राह्यः, स च निवृत्तत्वान्न प्राप्यते, तथापि तत्संतानोऽध्यवसेयः, प्रवृत्तौ प्राप्यत રૂતિ . (શ્લો.૮, ટીકા,) (3) तर्हि श्वेताम्बरदिगम्बराणां कथं मिथो मतभेद इति चेत्, उच्यते । मूलतोऽमीषां मिथो न भेदः किंतु पाश्चात्य एवेति । (અહીં તર્દિ થી ૨ વચ્ચે પૂર્વપક્ષગ્રંથ શંકાગ્રંથ અને ‘વ્યતે' થી ઉત્તરપક્ષગ્રંથસમાધાન ગ્રંથ છે.) ભાવાર્થ :પૂર્વપક્ષ :- (તમે પૂર્વે કહ્યું કે ચોવીસે જિનેશ્વરોને પરસ્પર કોઈ મતભેદ નથી) તો પછી શ્વેતાંબર અને દિગંબરો વચ્ચે પરસ્પર મતભેદ કેવી રીતે થયો ? ઉત્તરપક્ષ :- મૂળથી આ બધાઓને પરસ્પર મતભેદ નહોતો, પરંતુ પાછળથી મતભેદ પડ્યા છે. (૪) કેટલીકવાર પૂર્વપક્ષકારકશંકાકાર પોતાની શંકા ન કરીને મૂકી દે છે, ત્યારે ઉત્તરપક્ષકાર=સમાધાનકાર ન= તમારી વાત યોગ્ય નથી. આવું જણાવી તેનું કારણ આપતા હોય છે અને કારણસૂચક વાક્યના અંતે પંચમી વિભક્તિ હોય છે. તે વેળાએ નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે. ननु यस्य दिवः समागत्य देवाः पूजादिकं कृतवन्तः, स एव वर्धमान सर्वज्ञो, न शेषाः सुगतादय इति चेत्र, वर्धमानस्य चिरातीतत्वेनेदानीं तद्भावग्राहकप्रमाणाभावात् । ભાવાર્થ:પૂર્વપક્ષ:- જેની દેવલોકમાંથી આવીને દેવો પૂજાદિ કરે છે, તે વર્ધમાન સ્વામિ જ સર્વજ્ઞ છે. શેષ બૌદ્ધાદિ નહિ. ઉત્તરપક્ષ :- આવું ન કહેવું. કારણ કે વર્ધમાનસ્વામી ચિરકાળથી અતીત હોવાના કારણે (લાંબાકાળ પૂર્વે થયા હોવાના કારણે) તેમના સદ્ભાવના ગ્રાહક પ્રમાણનો અભાવ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ પર્શન સમુથ મા - ૨ % 28 (५) आह पर: येऽत्र देशान्तरगतदेवदत्तादयो दर्शिताः, तेऽत्रास्माकमप्रत्यक्षा अपि देशान्तरगतलोलानां केषांचित्प्रत्यक्षा एव सन्ति तेन तेषां सत्त्वं प्रतीयते, धर्मास्तिकायादयस्तु कैश्चिदपि कदापि नोपलभ्यते तत्कथं तेषां सत्ता निश्चीयत इति ? अत्रोच्यते, यथा देवदत्तादयः केषांचित्प्रत्यक्षात्वात्सन्तो निश्चीयन्ते, तथा ધર્માસ્તિયાયોડપ કિનાં પ્રત્યક્ષસ્વા િન સન્ત: પ્રતીયન્તામ્ ? (શ્લો. ૪૮-૪૯, ટીકા) અહીં ‘ાદ પર:' થી પૂર્વપક્ષ છે તથા ‘૩ત્રોચ્યતે' થી ઉત્તરપક્ષનો પ્રારંભ થાય છે. (ઉત્તરપક્ષકાર પોતાના તત્ત્વનું નિરુપણ કરતા હોય ત્યારે, પૂર્વપક્ષકાર ઉત્તરપક્ષકારની તે વાતને-તત્ત્વને નહીં સ્વીકારવા માટે અસંગતિઓ બતાવતો હોય છે અને તે વાત ઉત્તરપક્ષકાર સ્વયં ‘સાદ પર:' કહીને પૂર્વપક્ષ તરીકે મૂકતા હોય છે. ઉત્તરપક્ષકાર ‘મત્રોચ્યતે' કહીને પૂર્વપક્ષે આપેલી અસંગતિઓને દૂર કરી સમાધાન આપે છે. (જે સ્થળે શંકાગ્રંથની સમાપ્તિ સૂચક વેત્ ઈત્યાદિ શબ્દો જોવા મળતા નથી, ત્યાં “કૃતિ' શબ્દ જોવા મળે છે.) (७) अथ कथं कठिनमादर्श प्रतिभिद्य मुखतो निर्गताः पुद्गलाः प्रतिबिम्बमाजिहत इति चेत् ? उच्यते, तत्प्रतिभेदः कठिनशिलातलपरिस्रुतजलेनायस्पिण्डेऽग्निपुद्गलप्रवेशेन शरीरात्प्रस्वेदवारिलेशनिर्गमनेन च વ્યાધ્યેય: I (ગ્લો. ૪૮-૪૯, ટીકા..) અહીં નથ .. થી વેત્ સુધી પૂર્વપક્ષગ્રંથઃશંકાગ્રંથ છે. ‘૩ખ્યતે' થી વ્યાધેયઃ સુધી ઉત્તરપક્ષ ગ્રંથ=સમાધાન ગ્રંથ છે. (૭) સમાધાનકાર=ઉત્તરપક્ષકાર પૂર્વપક્ષની સામે પોતાનું સમાધાન આપે તેમાં વિશેષ ખુલાસા કે વિકલ્પોથી વસ્તુને સ્પષ્ટ કરવાની હોય ત્યારે, તે કરતાં પહેલાં ‘તથાદ' શબ્દ મૂકી પ્રારંભ કરે છે. (તથાદિ તે આ પ્રમાણે છે –). ननु पुण्यपापे नभोम्भोजनिभे एव मन्तव्ये, न पुनः सद्भूते, कुतः पुनस्तयोः फलभोगस्थाने स्वर्गनारकाविति चेत् ? उच्यते, पुण्यपापयोरभावे सुखदुःखयोर्निहेतुकत्वादनुत्पाद एव स्यात्, स च प्रत्यक्षविरुद्धः, तथाहि - मनुजत्वे समानेऽपि दृश्यन्ते केचन स्वामित्वमनुभवन्तो अपरे पुनस्तत्प्रेष्यभावमाવિપ્રાપI, ર સક્ષમર:, મને તુ સ્વોરરીપૂરોડનJUT: (ગ્લો. ૫૦, ટીકા,) ભાવાર્થ: પૂર્વપક્ષ :- પુણ્ય અને પાપને આકાશકુસુમની જેવા જ માનવા જોઈએ. સદ્ભત ન માનવા જોઈએ. વળી (તે બંનેનો અભાવ હોવાથી) તે બંનેના ફળ ભોગવવાના સ્થાન સ્વર્ગ અને નરક પણ વિદ્યમાન નથી. ઉત્તરપક્ષ:- પુણ્ય-પાપના અભાવમાં સુખ-દુ:ખ નિહેતુક બની જશે અને તેની ઉત્પત્તિ જ નહિ થાય અને તે તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. તે (પ્રત્યક્ષ વિરુદ્ધતા) આ પ્રમાણે છે - Page #30 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુઢા માT - ૨ * 29 મનુષ્ય તરીકે સમાન હોવા છતાં પણ કેટલાક સ્વામિપણાને અનુભવતા જોવાય છે અને વળી બીજા દાસપણાને ધારણ કરતા જોવાય છે તથા એક વ્યક્તિ લાખો લોકોનું ભરણપોષણ કરે છે, તો એક પોતાના પેટનો ખાડો પણ પૂરી શકતો નથી. (૮) કેટલીકવાર ઉત્તરપક્ષકાર જે વાતનું નિરુપણ કરતા હોય તેમાં તમામ અન્ય મતોને પરમતાનિ અમૂનિ,' “મારે તુ વત્તિ', ‘મને ત્વદુ:' “ચે પુનર', વગેરે પદો મૂકીને જણાવે છે અને ઉત્તરપક્ષકાર ‘ ’ કહીને તે તમામ મતોનું ખંડન કરે છે. (ગાથા-૫૦) (૯) જ્યારે પૂર્વપક્ષકારની વાત તદ્દન અયોગ્ય હોય ત્યારે ‘..... ' ની વચ્ચે પૂર્વપક્ષ ગ્રંથને મૂકી, “તયુ' કહી ઉત્તરપક્ષકાર પોતાના સમાધાનનો પ્રારંભ કરે છે અને પૂર્વપક્ષની વાતની અયોગ્યતાનું કારણ જણાવે છે. (ત્યારે કારણસૂચક પંક્તિના અંતે પંચમી વિભક્તિ લાગે છે.) ___ अथ नीलादिकं मूर्तं वस्तु यथा स्वप्रतिभासिज्ञानस्यामूर्तस्य कारणं भवति, तथान्नस्रकचन्दनाङ्गनादिकं मूर्तं दृश्यमानमेव सुखस्यामूर्तस्य कारणं भविष्यति अहिविषकण्टकादिकं च दुःखस्य । ततः किमदृष्टाभ्यां પુષપાપગ્ય પરિત્વિતામ્યાં પ્રયોગમિતિ ચેન્ ? તયુti, fમવારત્ I તથાદિ - (ગ્લો. ૫૦,) (૧૦) કેટલીકવાર પૂર્વપક્ષ=શંકાકારના પ્રારંભ સૂચક કોઈ શબ્દ ન હોય ત્યારે ‘તિ રે' સુધીના ગ્રંથને શંકાગ્રંથપૂર્વપક્ષ ગ્રંથ સમજવો તથા ‘ધ્યતે' થી ઉત્તરપક્ષ ગ્રંથ જાણવો. व्यत्ययः कस्मान्न भवतीति चेत् ? उच्यते, अशुभक्रियारम्भिणामेव च बहुत्वात् शुभक्रियानुष्ठातृणामेव ૨ સ્વ~ત્વાતિ કારખાનુમાનમ્ ! (શ્લો. ૫૦,) (૧૧) કેટલીકવાર પૂર્વપક્ષના સમાપ્તિસૂચક ‘તિ વે' ઈત્યાદિ શબ્દો જોવા મળતા નથી અને તયુમ્' ઈત્યાદિ પદોથી પણ ઉત્તરપક્ષનો પ્રારંભ થતો જોવા મળે છે. (તેવા સ્થળે ‘તિ' શબ્દથી પૂર્વપક્ષની સમાપ્તિ જાણવી.) अथ यथा ज्ञानावरणीयकर्मोदये ज्ञानस्य मन्दता भवति तत्प्रकर्षे च ज्ञानस्य न निरन्वयो विनाशः, एवं प्रतिपक्षभावनोत्कर्षेऽपि न रागादीनामत्यन्तमुच्छेदो भविष्यतीति ? तदयुक्तम्, द्विविधं हि बाध्यं, સદમૂર્વમાવં સદરિસંવાદ્યસ્વમાનં ! (શ્લો. પર, ટીકા) (૧૨) કેટલીકવાર પૂર્વપક્ષનો “સત્ર પર માદ, નગુ' પદોથી પ્રારંભ થતો જોવા મળે છે. સમાપ્તિસૂચક કોઈ શબ્દ જોવા મળતો નથી તથા ઉચ્ચતે' થી ઉત્તરપક્ષનો પ્રારંભ થતો જોવા મળે છે. ત્ર પર માદ, નનુ ... રાય તિ તે, યદ્યપિ ..દશ્યતે I (ગાથા-પ૨, ટીકા) (૧૩) કેટલીકવાર નીચે પ્રમાણેની શૈલી પણ જોવા મળે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુથ મા - ૨ 30 નનુ મવા કામમાવેડ રૂતિ , ન, માથાપરજ્ઞાનાતિ, .... / (અહીં રજુ થી ‘તિ રે સુધી શંકાગ્રંથ પૂર્વપલ ગ્રંથ છે. તથા ૧ર..' થી ઉત્તરપક્ષ સમાધાન ગ્રંથ છે.) આવા સ્થળે પૂર્વપક્ષે ઉત્તરપક્ષને આપત્તિ આપી હોય છે. ઉત્તરપક્ષ પૂર્વપક્ષની આપેલી આપત્તિનો નિષેધ કરી, પૂર્વપક્ષના અજ્ઞાનને પ્રગટ કરતા હોય છે. ત્યારે ઉપર પ્રકારની શૈલી જોવા મળે છે. (૧૪) કેટલીકવાર ઉત્તરપક્ષકારકટીકાકારશ્રી એક પદાર્થનું નિરૂપણ કરે છે અને ત્યારબાદ તે પદાર્થના વિષયમાં અન્યમતની કોઈ ભિન્ન રજુઆત હોય તો તે રજુઆતને તેન' કહીને મૂકે છે અને અંતે અમારા આગળના નિરુપણથી આ પૂર્વપક્ષની વાતનું ખંડન થઈ જાય છે. તેમ તથાસ્તં દ્રવ્ય' પદ મૂકી કહી દેતા હોય છે. હતેન કૂપુર્મીમાંસાં પ ...ત્યાદિ, તકથાતં દ્રવ્ય (ગાથા-૫૦, ટીકા) (અહીં તેન થી ત્યારે વચ્ચે પૂર્વપક્ષ છે તથા તાતં દ્રવ્યમ્' થી ઉત્તરપક્ષે પૂર્વપક્ષની વાતનું ખંડન કરી દીધું છે.) (૧૫) ટીકાકારો કોઈ પદાર્થના નિરુપણ વખતે અનેક વિકલ્પો આપતા હોય છે. તે આપતા પૂર્વે ‘તથા’ કે ‘યથા' વગેરે શબ્દનો પ્રયોગ કરતા હોય છે. ઉદા. अत्र सिद्धानां सुखमयत्वे त्रयो विप्रतिपद्यन्ते । तथाहि - માત્માનો ..... સાંધ્યા રૂ . (ગાથા-પર, ટીકા,...). તથાદિક તથા = તે આ પ્રમાણે છે. (૧૬) કેટલીકવાર ઉત્તરપક્ષકાર પોતાના તત્ત્વનિરુપણમાં પૂર્વપક્ષની તમામ માન્યતાને પૂર્વે મત્ર સૌતિક સંન્તિા કહી જણાવી દેતા હોય છે અને ત્યારબાદ પૂર્વપક્ષની માન્યતાનું ‘સત્ર તિવિધી' કહી ખંડન ચાલુ કરે છે. તેમાં પૂર્વપક્ષની એક-એક માન્યતાને તરવિકુ... ત્યદિ', ત્યુન ત્યાદિ', “વહુ - ચારિ' કહી મૂકે છે અને ‘તવિચારિતવિધિતમ્, તજૂખેવ, તથજ્ઞાનવિમિત' ઈત્યાદિ પદોથી પૂર્વપક્ષની અજ્ઞાનતા જણાવે છે અને પછીથી તેનું કારણ બતાવે છે – આ રીતે પણ પૂર્વપક્ષની વાત મૂકી, તેનું ખંડન કરવાની શૈલી જોવા મળે છે. (શ્લો. પર, ટીકા, પૃ. .) (૧૭) આ જ રીતે ટીકાકારશ્રી–ઉત્તરપક્ષકારશ્રી “સત્ર સાંધ્ય વૃવત્ત', “માત્ર સારા સ્વયુ Page #32 -------------------------------------------------------------------------- ________________ પáર્શન સમુ માT - ૨ 31 ત્તિ', “વાસ્તુ જર્નતિ'.. ‘મત્રો વૈશિવ સ્વમુક વિશેષત્તિ' પદોથી તે તે પૂર્વપક્ષની માન્યતાને રજુઆત કરે છે અને સત્ર તિવિધી’ કે ‘મત્રોચતે' કહી ઉત્તરપક્ષકાર પૂર્વપક્ષનું ખંડન ચાલુ કરે છે. (શ્લો. ૫૨, ટીકા,). (૧૮) કેટલીકવાર ઉત્તરપક્ષ પૂર્વપક્ષે માનેલી માન્યતામાં કેટલાક વિકલ્પો ઉભા કરે છે અને તે તે વિકલ્પોને ઉત્તરપક્ષ અથ વગેરે શબ્દોથી મૂકે છે અને ઉત્તરપક્ષકાર “દં, ‘ત' વગેરે શબ્દોથી પ્રારંભ કરીને ખંડન કરે છે. (જુઓ ગાથા-પ૨, ટીકા, પૃ.). (૧૯) ટીકાકારો પરસ્પર સંકલિત બાબતોનું હેતુપૂર્વક નિરૂપણ કર્યા બાદ પરસ્પર સંકલન પામેલી વસ્તુઓ પૈકી જેની પ્રારંભમાં આવશ્યકતા હોય, તેનું નિરુપણ કરવા માટે ‘તેન' શબ્દથી શરૂઆત કરતા જોવા મળે છે. _ विशेषलक्षणं सामान्यलक्षणाविनाभावि, सामान्यलक्षणं च विशेषलक्षणाविनाभावि, सामान्यविशेषलक्षणयोरन्योन्यापरिहारेण स्थितत्वात् । तेन प्रमाणविशेषलक्षणस्यादौ प्रमाणसामान्यलक्षणं सर्वत्र वक्तव्यम्, अतोऽत्रापि प्रथमं तदभिधीयते । (૨૦) એક વિષયનું નિરૂપણ કરતાં કરતાં જે નિષ્કર્ષ ઉપર આવીને ઉભા રહેવાનું થતું હોય છે. ત્યાં બીજી કેટલીક અનુપપત્તિઓને પરિહાર થઈ જતો હોય છે અને અન્ય દર્શનની માન્યતાઓનું નિરાકરણ પણ થઈ જતું હોય છે. તેવા સ્થળે ટીકાકારો અંતિમ નિષ્કર્ષનું નિવેદન કરી “ર્તન' કહી અન્ય મતનું ખંડન પણ આ અમારા આગળના નિરુપણથી થઈ જાય છે. એવું જણાવતા હોય છે. ततो भवत्येव स्त्रीणां मोक्ष इति स्थितं मोक्षतत्त्वम् । एतेन “ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वागच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ।।१।।" ત્તિ પરંપરિત્વિતં પરીકૃતમ્ પુરા (શ્લોક-૧૨, ટીકા) (૨૧) કોઈપણ વાતની રજુઆત ચાલતી હોય તેમાં અંતિમ ફલિતાર્થ આપવાનો હોય ત્યારે ટીકાકારો ‘મને .' કહી નીચેની શૈલીથી રજુઆત કરતા હોય છે. અને સર્વજ્ઞાનસેન્દ્રીય પ્રવ વારિત્રે નાગથેત્યાદિત દ્રવ્યમ્ ા (શ્લો. પ૩, ટીકા.) (૨૨) ઉત્તરપક્ષકાર અથવા મૂળ રજુઆત કરનાર પોતાના મતની રજુઆત કરતાં કરતાં વચ્ચે આવતી અસંગતિઓને દૂર કરવા માટે, પોતાની માન્યતાને વધુ સ્પષ્ટ કરવાને માટે કે અન્ય પ્રતિવાદિની આ વિષયને લગતી વિપરીત માન્યતાના ખંડન માટે નીચેની શૈલીનો ઉપયોગ કરતા હોય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग * 32 न च यदेव पक्षधर्मस्य सपक्ष एव सत्त्वं तदेव विपक्षात्सर्वतो व्यावृत्तत्वमिति वाच्यं, अन्वयव्यतिरेकयोर्भावाभावरुपयोः सर्वथा तादात्म्यायोगात् । (અહીં ન અને કૃતિ વાવયં ની વચ્ચે પૂર્વપક્ષકારની વાત કે ઉપર જણાવેલી બાબતો પૈકી કોઈક એકની રજુઆત હોય છે. ‘કૃતિ ન વાવ્યું’ આ શબ્દો ઉત્ત૨૫ક્ષકારના હોય છે. અર્થાત્ પૂર્વપક્ષકારે આ પ્રમાણે ન કહેવું જોઈએ. ત્યારબાદ તેનું નિરાક૨ણ બતાવતા હોય છે. કારણનિર્દેશક પંક્તિના અંતે પંચમી વિભક્તિનો પ્રયોગ થાય છે.) નોંધ : (૧) કેટલીકવાર ટીકાકારો ‘કૃતિ ન વા—મ્’ ના સ્થાને ‘કૃતિ ન વવ્યમ્' કે ‘કૃતિ ન દુનીયમ્’ શબ્દોનો પ્રયોગ કરતા પણ જોવા મળે છે. (૨) શંકાકારને પ્રાયઃ શંકા ન કરવાની નમ્ર ભલામણ કરવાની હોય ત્યારે સમાધાનકાર= ઉત્ત૨૫ક્ષકા૨ ‘ન દુનીયમ્' આવા શબ્દોનું ઉચ્ચારણ કરતા જોવા મળે છે. (૨૩) કેટલીકવાર શંકાની સમાપ્તિસૂચક ‘કૃતિ શ્વેત્' શબ્દ જોવા મળતો નથી. ત્યારે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે. ननु कृतकत्वेन कथमनादित्वं बन्धस्य श्रद्धातुमुचितम् ? सत्यम्, अतीतकालसाधर्म्याद् અતિાન્તાસાદશ્યેન । (યોગબિંદુ-ગાથા-૧૧) જ્યારે શંકાકા૨ની શંકાની ઉપસ્થિતિનું કારણ સાચું હોય ત્યારે ટીકાકારો શંકાને અંતે ‘સત્યમ્’ પદ મૂકે છે અર્થાત્ તમને જે શંકા થઈ છે તે સત્ય છે - થઈ શકે છે. છતાં પણ આ યુક્તિથી અમારી વાત પણ યોગ્ય છે - એમ કહી યુક્તિ આપતા હોય છે. પંક્તિનો ભાવાર્થ : શંકા :- બંધ મૃતક=જન્ય હોવાના કારણે કેવી રીતે અનાદિ તરીકે શ્રદ્ધા ક૨વા માટે ઉચિત બને ? સમાધાન :- તમારી વાત સાચી છે. જે જન્ય હોય તે અનાદિ ન હોઈ શકે. પરંતુ તેવો એકાંતે કોઈ નિયમ નથી. જેમ અતીતકાલ જન્ય હોવા છતાં પણ અનાદિ તરીકે આગમમાં કહેવાયેલો જ છે. અર્થાત્ જેમ અતીતકાલ જન્ય હોવા છતાં આગમમાં તેને અનાદિ કહેવાયો છે, તેમ બંધ જન્મ હોવા છતાં પણ અતીતકાલની જેમ અનાદિ કહેવામાં દોષ નથી. (૨૪) વિકલ્પો બતાવવાના હોય ત્યારે ટીકાકારો પૂર્વે તઘા (=તે આ પ્રમાણે છે.) આ શબ્દનો પ્રયોગ કરતા હોય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુદાય મા - ૨ % 33. ૩Fથત્વીર વાદા વિકલ્પી: I તથા સર્વમસર્વ સદસર્વમવીખ્યત્વે વેતિ (શ્લોક-૧, ટીકા) (૨૫) પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની સ્થાપનાની શૈલી નીચે પ્રમાણે પણ જોવા મળે છે. नन्वनित्यत्वे सत्यपि यस्य घटादिकस्य यदैव मुद्गरादिसामग्रीसाकल्यं तदैव तद्विनश्वरमाकल्पते न पुनः प्रतिक्षणं, ततो विनाशकारणापेक्षाणामनित्यानामपि पदार्थानां न क्षणिकत्वमिति । तदेतदनुपासितપુર્વ: (શ્લોક-૭, ટીકા) (શંકાકારની વાત તદ્દન અયોગ્ય હોય ત્યારે ઉત્તરપક્ષકાર ‘તદનુપાસિતારોર્વ:' આવી કહી ખંડનનો પ્રારંભ કરતા હોય છે. “ગુરુગમથી જ્ઞાન મેળવ્યું નથી' તેના કારણે તને આવી શંકા થાય છે. આવું કહી તેની શંકાની અયોગ્યતા બતાવતા હોય છે.) તિ' શંકાની સમાપ્તિસૂચક શબ્દ જાણવો. (૨૯) નીચેની શૈલીથી પણ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની સ્થાપના જોવા મળે છે. નનુ ર બાવા:, વાર્થ તë સ વાયમતિ જ્ઞાનમ્ ા ડ ા (શ્લોક-૭, ટીકા) (૨૭) અન્ય વાદિના મતનો નિર્દેશ કરી, તે મત યોગ્ય નથી – આવું ઉત્તરપક્ષ કહે છે - ત્યારે નીચે પ્રમાણે શૈલી જોવા મળે છે. મતની અયોગ્યતા પાછળનું કારણ પર તુરત જણાવતા હોય છે. . आह परः । भवतु परोक्षविषयस्य प्रमाणस्यानुमानेऽन्तर्भावः । अर्थान्तरविषयस्य च शब्दादेस्तस्यान्तर्भावो न युक्त इति चेन्न, प्रत्यक्ष परोक्षाभ्यामन्यस्य प्रमेयस्यार्थस्याभावात्, प्रमेयरहितस्य च प्रमाणस्य प्रामाण्यासम्भवात् । (૨૮) પૂર્વપક્ષકાર ઉત્તરપક્ષકારની માન્યતામાં “જો આમ હોય તો આમ કેવી રીતે ઈત્યાકારક આપત્તિ આપી ઉત્તરપક્ષને તોડવા માટે પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ઉત્તરપક્ષકાર પૂર્વપક્ષકારની વાતને સાંભળી લઈ, પોતાની માન્યતાને સત્ય પૂરવાર કરવા સીધે સીધો ઉત્તર આપી દેતા હોય છે. પરંતુ પૂર્વપક્ષકારના ખંડનરૂપે ', “ત ' ઈત્યાદિ કોઈપણ શબ્દો મૂકતા નથી, ત્યારે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે. ननु यदि क्षणक्षयिणः परमाणवः एव तात्त्विकास्तर्हि किंनिमित्तोऽयं घटपटकटशकटलटुकादिस्थूलार्थप्रतिभास इति चेत् । निरालम्बन एवायमनादिवितथवासनाप्रवर्तित स्थूलार्थावभासो निर्विषयत्वादाकाशકેશવત્વજ્ઞાનતિ . (શ્લોક-૧૦, ટીકા) (૨૯) કેટલાક સ્થળે પૂર્વપક્ષગ્રંથઃશંકાગ્રંથના પ્રારંભના સૂચક અથ, નનુ આદિ કોઈ શબ્દ ન હોય અને સમાપ્તિસૂચક “તિ ' પદ હોય છે અને તેવા સ્થળે તવા, તર્કથી ઉત્તરપક્ષનો પ્રારંભ થતો જોવા મળે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુર્જર મા - ૨ 34 (૩૦) કેટલાક સ્થળે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે – अथ निकर्षग्रहणमेवास्तु सं-ग्रहणं व्यर्थम्, न, सं-शब्दग्रहणस्य सन्निकर्षषट्कप्रतिपादनार्थत्वात् । અહીં “મા” થી પૂર્વપક્ષનો અને “ર” થી ઉત્તરપક્ષનો પ્રારંભ થાય છે. (૩૧) એક વાત, વિકલ્પ, કાર્ય-કારણભાવ કે હેતુ-ફલ ભાવના અનુસંધાનથી આગળની વાત, વિકલ્પ, કાર્ય-કારણભાવ કે હેતુ-ફલભાવનું અનુસંધાન જોડવાનું હોય ત્યારે ટીકાકારો પૂર્વની વાત વગેરે “વલા' થી જણાવે છે અને પછીની વાત વગેરે ‘તા' થી જણાવે છે. ___ ज्ञानं च प्रत्यक्षप्रमाणफलम् । यदा तु ततोऽपि ज्ञानाद्धानोपादानादिबुद्धय उत्पद्यन्ते, तदा हानादिबुद्ध्यपेक्षया ज्ञानं प्रमाणं हानादिबुद्धयस्तु फलं, यदा ज्ञानं प्रमाणं, तदा हानादिबुद्धयः फलमिति वचनात् । (૩૨) એક વસ્તુનું નિરૂપણ કર્યા બાદ, તેનાથી વિપરીત માનવાથી શું આપત્તિ આવે છે, તે બતાવવાની હોય ત્યારે પ્રારંભમાં અન્યથા (=જો આનાથી વિપરીત માનશો તો - બીજી રીતે માનશો તો) શબ્દને મૂકી વિપરીત માન્યતાથી શું દોષ આવે છે તે બતાવાતું હોય છે. अत्र देशान्तरप्राप्तिशब्देन देशान्तरदर्शनं ज्ञेयम् । अन्यथा देशान्तरप्राप्तेर्गतिकार्यत्वेन शेषवतोऽनुમનાવી મેતો ન ચર્િ ! (શ્લોક-૨૨, ટીકા) ભાવાર્થ:અહીં (સામાન્યતોદષ્ટ અનુમાનના ઉદાહરણમાં) “દેશાંતર પ્રાપ્તિ” શબ્દથી “દેશાંતરદર્શન' અર્થ જાણવો. અન્યથા (જો “દેશાંતર દર્શન’ અર્થ નહિ માનો તો) દેશાંતરપ્રાપ્તિ ગતિનું કાર્ય હોવાના કારણે શેષવતું અનુમાનથી સામાન્યતોદષ્ટ અનુમાનનો ભેદ નહિ રહે. (૩૩) અમુક ભેદો=પ્રકારો=વિકલ્પો છે. આવું સામાન્યથી વિધાન થઈ ગયા બાદ, તે ભેદો= પ્રકારો વિકલ્પોના નામ આપવાનાં હોય, ત્યારે પૂર્વે “યથા' શબ્દ મૂકાય છે. સાં ૨ ચતુર્વિતિએ, સાધરિપ્રત્યવસ્થાનપેન | યથા - સથર્ગ, વૈર્ય, ... કાર્યસમાં ! (શ્લોક-૩૧, ટીકા) (૩૪) કોઈપણ તત્ત્વનું નિરુપણ કર્યા બાદ, તેની પુષ્ટિ માટે તથા શિષ્યની બુદ્ધિને વિશદ બનાવવા અનુમાન પ્રયોગો ટીકાકારશ્રી આપતા હોય છે. ત્યારે પ્રારંભમાં “પ્રયોગસ્વયમ્', પ્રયોસ્વિત્યમ્', “પ્રયોગ: પુનઃ', ‘ત્ર પ્રયોગ:', “પ્રયોગાત્ર' “પ્રયો યથા', આ શબ્દો કહી અનુમાન પ્રયોગ જણાવતા હોય છે. (એક ઉદાહરણ નીચે આપેલ છે.) शरीरविशेषगुणा इच्छादयो न भवन्ति, तद्गुणानां रुपादीनां स्वपरात्मप्रत्यक्षत्वेनेच्छादीनां च स्वात्मप्रत्यक्षत्वेन वैधात् । नापीन्द्रियाणां विषयाणां वा गुणा उपहतेष्वप्यनुस्मरणदर्शनात् । न चान्यस्य प्रसक्ति Page #36 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુથ મા - 35 रस्ति, अतः परिशेषादात्मसिद्धिः । प्रयोगाश्चात्र, योऽसौ परः स आत्मशब्दवाच्यः, इच्छाद्याधारत्वात् । (શ્લોક-૧૯, ટીકા) (૩૫) ટીકાકારો સ્વ-તત્ત્વનિરુપણ અવસરે પોતાની રજુઆત સ્વમતિકલ્પનાથી નથી, પરંતુ સુવિહિત અન્ય ગ્રંથકારોની પણ આ વિષયમાં આ જ માન્યતા છે. એવું જણાવવા અન્ય ગ્રંથના સાક્ષીપાઠ આપતા હોય છે. તે સમયે તથ', “તવું, “યત ૩', ‘૩૨', ‘ચતે', ‘તથા દિ', ‘તથા ચો' વગેરે શબ્દો મૂકી “સાક્ષીપાઠનો પ્રારંભ થતો જોવા મળે છે – (તમામનો અર્થ - તેથી કે જેથી અન્ય ગ્રંથમાં કહ્યું છે કે ...) (૩૭) કોઈ વસ્તુનું નિરૂપણ કર્યા બાદ, તેનો અંતિમ રહસ્યાર્થ=તાત્પર્યાર્થ જણાવવો હોય ત્યારે ટીકાકારો – ‘તોડયમત્રાર્થ', ‘તમુi મતિ', ‘તતોડયા', ‘મિત્રતત્ત્વમ્', ‘યં માવ:', ‘મયમત્ર ભાવ:', ‘ત્રા માવ:' વગેરે પદો મૂકી રહસ્યાર્થ કહેવાનો પ્રારંભ કરતા જોવા મળે છે. (તમામનો અર્થ :- તેથી આ રહસ્યાર્થ=તાત્પર્યાર્થ જાણવો.) (૩૭) કેટલીકવાર કોઈ વસ્તુનું નિરુપણ કર્યા બાદ, અંતે તેનો અંતિમ તાત્પર્યાર્થ જણાવવા પંક્તિ લખે છે. ત્યારે અંતે ચર્થ ', “સર્વ માવ:', ‘તર્થ' - આ શબ્દો મૂકતા હોય છે. ઉદા. (૬૮) મુદ્દામાં જોવું. (૩૮) કેટલીકવાર શંકાના પ્રારંભસૂચક શબ્દ તરીકે 'ગતિ' શબ્દ તથા સમાપ્તિસૂચક શબ્દ તરીકે ‘તિ ” પદ જોવા મળે છે અને ‘તર્દિ' શબ્દથી સમાધાનનો પ્રારંભ થતો જોવા મળે છે. अस्ति च भवदभिप्रायेण त्रैरुप्यं तत्पुत्रादाविति । अथ भवत्वयं दोषो येषां पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षासत्त्वरुपे त्रैरुप्येऽविनाभावपरिसमाप्तिः, नास्माकं पञ्चलक्षणहेतुवादिनां, अस्माभिरसत्प्रतिपक्षत्वप्रत्यक्षागमाबाधितविषयत्वयोरपि लक्षणयोरभ्युपगमादिति चेत् ? तर्हि केवलान्वयकेवलव्यतिरेकानुमानयोः પશ્ચક્ષત્વિસંમવેનામપ્રસ: | (શ્લોક-૫૭, ટીકા). (૩૯) જ્યારે પૂર્વપક્ષકારની વાત તદ્દન અસતું હોય ત્યારે અથ થી ચે ની વચ્ચે પૂર્વપક્ષકારની વાત ઉત્તરપક્ષકાર મૂકે છે અને તસત્' કહી ખંડન ચાલુ કરે છે. अथ विपक्षासत्त्व नाभ्युपेयते किं तु साध्यसद्भावेऽस्तित्वमेव साध्याभावे नास्तित्वमभिधीयते भ तु ततस्तद्भिन्नमिति चेत् ? तदसत् । एवं हि विपक्षासत्त्वस्य तात्त्विकस्याभावाद्हेतोस्त्रैरुप्यादि न स्यात् । (શ્લોક-૫૭, ટીકા) (૪૦) કેટલીકવાર ઉત્તરપક્ષકાર પોતાની વાતનું વિવરણ કરતાં કરતાં અંતિમ ફલશ્રુતિ ઉપર આવી ઉભા રહે છે, તે વખતે અન્યમતકારની વાત પોતાની નિરૂપિત વાતથી ભિન્ન હોય તો, તેને યાદ કરી, “' કે “તૈન' થી અન્યમતકારની વાતને પૂર્વપક્ષગ્રંથ તરીકે મૂકી અંતે “ફતિ ન Page #37 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુ માગ - ૨ 36 યુit', ‘તિ પ્રત્યુ' વગેરે પદ મૂકી ઉત્તરપક્ષકાર તેનું ખંડન કરી દેતા હોય છે. અર્થાત્ અમારા પૂર્વના નિરુપણથી પૂર્વપક્ષની માન્યતાનું ખંડન થઈ જાય છે. ન જ્ઞાનવિશેષાવશેષાદ્યાત્મવત્વમત્યન્તામાવતિ પ્રત્યુ, પ્રત્યક્ષત્વપતેઃ I (મુક્તાવલી કારિક-૧૨ની ટીકા.) (૪૧) કેટલીકવાર પૂર્વપક્ષની રજુઆત ઉત્તરપક્ષકાર સ્વયં “નવું વગેરે શંકાના પ્રારંભસૂચક શબ્દો મૂક્યા વિના જ કરે છે. ત્યારબાદ માત્ર પ્રતિવિધીયતે' કે મત્રોતે' કહી પૂર્વપક્ષની માન્યતાના ખંડનનો ઉત્તરપક્ષકાર પ્રારંભ કરતા હોય છે. (૪૨) કેટલીકવાર શંકાનો પ્રારંભ “ચાતા' થી થાય છે અને ‘મત્રો' કે ગત ગદ થી સમાધાનનો પ્રારંભ થાય છે. स्यादेतत् - कासां प्रकृतीनां किं संक्रमपर्यवसानं येन तत उर्ध्वमभवन् प्रतिपाते च पुनरपि भवन्संक्रमः सादिर्भवेत् ? अत आह - सातानन्तानुबन्धियश:कीर्तिद्विविधकषायशेषप्रकृतिद्विदर्शनानां यतिपूर्वाः - પ્રમત્તસંયતા:, મશઃ-મેન, સંમાન્તિ : પર્યવસાનમૂતા વેવિતવ્યા ! (પંચસંગ્રહ, ભાગ-૨, સંક્રમકરણ ગાથા-૯, ટીકા) (૪૩) કેટલીકવાર ‘નનું' થી શંકાનો અને ‘નેવ” થી સમાધાનનો પ્રારંભ થતો જોવા મળે છે. નવું.....નેતહેવું (૪૪) કેટલીકવાર “નનુ' થી પૂર્વપક્ષનો પ્રારંભ થાય છે અને પૂર્વપક્ષના સમાપ્તિસૂચક પદનો અભાવ પણ હોય છે. ઉત્તરપક્ષકાર “પ્રત્યુ' કહી પૂર્વપક્ષની વાતનું ખંડન કરી દેતા હોય છે. તેવા સ્થળે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે. નનું . પ્રત્યુમ્ .... (૪૫) ઉત્તરપક્ષકાર સ્વયં જ કોઈક અન્યના મતને મનમાં ઉપસ્થિત કરી, તેને શંકાગ્રંથ= પૂર્વપક્ષ તરીકે મૂકી તથા તે મતના સમાપ્તિસૂચક શિિત' શબ્દ મૂકી “માદ' થી સમાધાનનો પ્રારંભ કરતા હોય છે. તેવા સ્થળે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે. નનું અશિવિત્યાર (અહીં નગુ થી વિતિની વચ્ચે શંકાગ્રંથ પૂર્વપક્ષ અને “માદ' થી સમાધાનગ્રંથ =ઉત્તરપક્ષનો પ્રારંભ થયો છે.) (૪૬) કેટલીકવાર ર અને રતિ વચ્ચે ની વચ્ચે શંકાગ્રંથ પૂર્વપક્ષ મૂકી = રૂતિ વીર્થ કહી Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દર્શન સમુ મા - ૨ 37 ઉત્તરપક્ષ ખંડન કરતા હોય છે. તેમાં કેટલીકવાર શંકાગ્રંથની અંતે “ત્તિ ન વાળું, ‘તિ વચ્ચે, રૂતિ રફૂનીયમ્' - આવા ખંડનસૂચક પદો ઉત્તરપક્ષકાર દ્વારા કહેવાતા હોય છે. (૪૭) જ્યારે પ્રતિવાદિની વાતમાં બિલકુલ અજ્ઞાનતાના દર્શન કરાવવા હોય ત્યારે તે પ્રતિવાદિની વાતને પૂર્વપક્ષ તરીકે મૂકી “તવેતન્મદા .....' ઈત્યાદિ પદો દ્વારા ખંડન કરી દેતા હોય છે. ન , તવેતનદામોદમૂઢમાતાસૂયમ્ | અહીં રજુ થી શંકાગ્રંથ-પૂર્વપક્ષ છે તથા “તનET' પદથી ઉત્તરપક્ષનું ખંડનવાચિ પદ છે. આ પદોચ્ચારણ બાદ ઉત્તરપક્ષકાર પ્રતિવાદિની અજ્ઞાનતાને ખુલ્લી પાડતા હોય છે. (૪૮) કેટલીકવાર = ' થી પૂર્વપક્ષગ્રંથનો પ્રારંભ થતો હોય છે. તેના અંતે “તિ વાળું', ત્તિ શની વગેરે પદો જોવા મળતા નથી. તેવા સ્થળે “તિ વાર્થ', ‘ત્તિ શફૂનાં' વગેરે પદો અધ્યાહારથી ગ્રહણ કરી અર્થ કરવો. (૪૯) કેટલીકવાર ઉત્તરપક્ષકાર સ્વ-તત્ત્વ નિરુપણ અવસરે પૂર્વપક્ષની વાતને મનમાં જ રાખી, તેને શંકાગ્રંથ તરીકે મૂક્યા વિના તેની માન્યતાનું ખંડન કરી દેતા હોય છે. આવા સ્થળે પૂર્વપક્ષની માન્યતાને શોધવાનો પ્રયત્ન સમાધાનગ્રંથsઉત્તરપક્ષની વાતમાંથી કરવો પડતો હોય છે. થોડો પ્રયત્ન કરતાં સમાધાનગ્રંથમાંથી પૂર્વપક્ષની માન્યતાનો ખ્યાલ આવી જતો હોય છે. (૫૦) કેટલીકવાર પંક્તિનો પ્રારંભ ર’ કે ‘નાદિ થી થાય છે. પરંતુ ' કે નદિ નો અન્વય ક્રિયાપદ સાથે કે યથાયોગ્ય પદ સાથે કરવાનો હોય છે. આવા સ્થળે ક્રિયાપદ ન હોય તો અધ્યાહારથી યથાયોગ્ય ક્રિયાપદ ગ્રહણ કરી, તેની સાથે “ર' કે “દિ' નો અન્વય કરવાનો હોય છે. नहि लौकिकसंनिकर्षस्थले प्रत्यक्षमिव सत्प्रतिपक्षस्थले संशयाकारानुमितिः प्रामाणिकी - येनानुमितिમિત્રત્વેના વિશેષvીયમ્ I (મુક્તાવલી, કારિકા-૭૧-૭૨ની ટીકા) ભાવાર્થ: લૌકિક સંનિકર્ષ સ્થળે પ્રત્યક્ષની જેમ સત્યતિપક્ષ સ્થળમાં સંશયાકાર અનુમિતિ પ્રામાણિક નથી, કે જેથી (લક્ષણમાં) “અનુમિતિભિન્નત્વ” પણ વિશેષણ જોડવું પડે. (અહીં ‘ગતિ' ક્રિયાપદને અધ્યાહારથી ગ્રહણ કરી, તેની સાથે “' નો અન્વય કર્યો છે.) નોંધ :- સામાન્યતઃ નિયમ છે કે શ્લોકમાં કે પંક્તિમાં ક્રિયાપદનો પ્રયોગ ન કર્યો હોય તો, અધ્યાહારથી મવતિ કે સ્તિ ક્રિયાપદ ગ્રહણ કરાતું હોય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ પર્શન સમુદાય મા - ૨ 38 (૫૧) કેટલીકવાર મૂળ ગ્રંથકારે પોતાના શ્લોક કે ગાથામાં શંકાઓનું સમાધાન આપ્યું હોય છે. તે વખતે મૂળ ગ્રંથકારે શંકાઓને મનમાં રાખી શ્લોકમાં કે ગાથામાં સમાધાન આપ્યું હોય છે. પરંતુ તે શંકાઓને શંકાગ્રંથ તરીકે મૂકતા નથી. ત્યારે ટીકાકાર શ્લોકની પૂર્વે અવતરણિકા કે ઉપોદઘાત તરીકે તે શંકાગ્રંથને “નનુ... ચાકુમાર' કે “નનું. ગત ગદ થી જણાવતા હોય છે. नन्वविधिनाऽपि चैत्यवन्दनाद्यनुष्ठाने तीर्थप्रवृतिरव्यवच्छिन्ना स्यात्, विधेरेवान्वषणे तु द्वित्राणामेव विधिपराणां लाभात् क्रमेण तीर्थोच्छेदः स्यादिति तदनुच्छेदायाविध्यनुष्ठानमप्यादरणीयमित्या शङ्कायामाह - तित्थस्सुच्छेयाइ वि नालंबणमित्थ जं स एमेव ।। સુરિયા નાસો, પક્ષો અસમંગલવિદા ર૪ (યોગવિંશિકા) (ઉપર ગાથા-૧૪માં મૂળ ગ્રંથકારશ્રીએ શંકાઓનું સમાધાન આપ્યું છે. તે શંકાઓને શંકાગ્રંથ તરીકે નથી ત્યાહૂાયામાદ ની વચ્ચે ટીકાકારશ્રીએ મૂકી છે. નોંધ :- નનુ ... ગત સાદ .ની શૈલી ન્યાયસિદ્ધાંત મુક્તાવલીની કારિક-૧૯ની પૂર્વે છે. તે જોઈ લેવી.) અહીં રજુ થી શંકાગ્રંથ અને “માદ' થી સમાધાન તરીકે શ્લોક કે ગાથા હોય છે. (પર) પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની સ્થાપના શૈલી નીચે પ્રમાણે પણ જોવા મળે છે – अस्तु तर्हि क्षणिकविज्ञाने गौरवान्नित्यविज्ञानमेवात्मा “अविनाशि वारेऽयमात्मा सत्यं ज्ञानमनन्तं बह्म" इत्यादिश्रुतेरिति चेत् । न । तस्य सविषयत्वासंभवस्य दर्शितत्वान्निविषयस्य ज्ञानत्वे मानाभावात्सविषयચાણનનુમવાન્ ! (મુક્તાવલી કારિકા-૪૯ની ટીકા) ભાવાર્થ :પૂર્વપક્ષ :- ક્ષણિક વિજ્ઞાન સ્વરૂપ આત્મા માનવામાં ગૌરવ ભલે હોય, તો આત્માને નિત્ય વિજ્ઞાન સ્વરૂપ જ માનો. “અવિનાશિ ...' ઈત્યાદિ શ્રુતિ પણ આની જ સાક્ષી પૂરે છે. ઉત્તરપક્ષ :- (નૈયાયિક) આવું ન કહેવું. કારણ કે (પૂર્વે કહ્યા મુજબ નિત્ય વિજ્ઞાનમાં સવિષયત્વનો અભાવ બતાવેલો છે. નિર્વિષયક જ્ઞાનમાં પ્રમાણ નથી તથા તે સવિષયક હોય તેવો અનુભવ પણ થતો નથી. (અહીં તુ થી ૨ ની વચ્ચે પૂર્વપક્ષ છે. “ર' થી ઉત્તરપક્ષ ખંડન કરે છે. આવા સ્થળે ઉત્તરપક્ષકારે સ્વતત્ત્વનિરુપણમાં એક અન્યવાદિની માન્યતાનું ખંડન કર્યા બાદ બીજા કોઈ વાદિની માન્યતાનું ખંડન કરવાનું હોય ત્યારે તે બીજા વાદિની માન્યતાને ‘તુ તfઉં.' થી Page #40 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુ મા - ૨ 39 “” ની વચ્ચે મૂકે છે અને પછી તુરત ઉત્તરપક્ષકાર તેનું ખંડન ચાલુ કરે છે.) (૫૩) ટીકાકાર પોતાના તત્ત્વનિરુપણમાં પોતાની માન્યતા સાચી છે કે પોતે જે નિરુપણ કરી રહ્યા છે, તે અન્ય ગ્રંથને અનુસરતું છે તે બતાવવાનું હોય ત્યારે ગત વ .” થી પ્રારંભ કરતા હોય છે. अत एवोपमानचिन्तामणौ सप्तपदार्थभिन्नतया शक्तिसादृश्यादीनामप्यतिरिक्तपदार्थत्वमाशङ्कितम् । (મુક્તાવલી કારિકા-૨ ની ટીકા) (૫૪) શંકાકારની શંકાનો તદ્દન નિષેધ કરવાનો હોય તથા તેને બોલતો બંધ કરવાનો હોય ત્યારે નીચેની શૈલી જોવા મળે છે. ननु सत्त्वेऽपि सत्त्वान्तरकल्पने 'धर्माणां धर्मा न भवति' इति वचो विरुध्यते । मैवं वोचः । अद्याप्यनभिज्ञो भवान् स्याद्वादामृतरहस्यानां, यतः स्वधर्म्यपेक्षया यो धर्मः सत्त्वादिः स एव स्वधर्मान्तरापेक्षया धर्मी एवमेवानेकान्तात्मकव्यवस्था उपपत्तेः ।। નનુ' થી શંકાગ્રંથ છે અને ‘વં તો ' થી ઉત્તરપક્ષકારનું સમાધાન ચાલુ થાય છે. (૫૫) ટીકાકાર કોઈ તત્ત્વ કે કાર્ય-કારણ ભાવનો નિશ્ચય કર્યા બાદ અનુપપત્તિઓના (અસંગતિઓના) કે શંકાઓના પરિવાર માટે નિષ્કર્ષને જણાવતું વિધાન કરે ત્યારે રૂલ્ય” થી પંક્તિનો પ્રારંભ કરતા જોવા મળે છે. इत्थं च यत्र मङ्गलं न दृश्यते तत्रापि जन्मान्तरीयं तत्कल्प्यते, यत्र सत्यपि मङ्गले समाप्तिर्न दृश्यते तत्र વવત્તરો વો વિપ્રમાધુર્ય વા યોધ્યમ્ ! (મુક્તાવલી કારિકા-૧ની ટીકા) (૫૬) ટીકાકાર ચર્ચાની અંતે એક વિધાન કર્યા બાદ, તેની અંતર્ગત જ આવતા બીજા નિષ્કર્ષવાચિ=નિર્ણાયક વિધાનને જણાવતા હોય ત્યારે ‘વિર' થી પ્રારંભ કરતા જોવા મળે છે. તે સ્થળે અન્ય મતનું ખંડન પણ થઈ જતું હોય છે. વિર વનાવનિત્યસ્ય વક્ષ્યાત્વિત્યુિતરાં તત્ક્ષ વેરસ્યનિત્યત્વમિતિ સંક્ષેપ: 1 (મુક્તાવલી કારિક-૧૫૦ની ટીકા) (આવા સ્થળે જે પૂર્વપક્ષની માન્યતાનું ખંડન થયું હોય તે ઉત્તરપક્ષ ગ્રંથથી શોધવાનો પ્રયત્ન કરવાનો છે. ઉપરની પંક્તિમાં વેદને નિત્ય માનતા મીમાંસકની માન્યતાનું ખંડન થયું છે.) (૫૭) કેટલીકવાર પૂર્વપક્ષનો પ્રારંભ “નનુ' થી અને ઉત્તરપક્ષનો પ્રારંભ “મવ' થતો જોવા મળે છે. (જુઓ મુક્તાવલી કારિકા-પકની ટીકા) Page #41 -------------------------------------------------------------------------- ________________ પન સમુય મા - ૨ 40 (૫૮) કેટલીકવાર ઉત્તરપક્ષકાર પોતાની વાત કરતા હોય ત્યારે વચ્ચે અન્યમતકારને યાદ કરી, આ વિષયમાં અન્યમતકારની વાત ઉચિત નથી, તેવું વિધાન કરતા હોય છે. તેવા સ્થળે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે. ન યુ, ... / અહીં નથી યુ' ની વચ્ચે અન્યમતને જણાવેલ હોય છે. જે પૂર્વપક્ષ કહેવાય છે. “યુth પદ ઉત્તરપક્ષકારનું હોય છે. (અર્થાતુ પૂર્વપક્ષની વાત ઉચિત નથી.) ત્યારબાદ ઉત્તરપક્ષકાર પૂર્વપક્ષની વાતની અનુચિતતા બતાવવાનું કાર્ય કરતા હોય છે. નોંધઃ કેટલાક સ્થળે આ જ શૈલીમાં ‘વ યુ' પદ પંક્તિના અંતે પણ જોવા મળે છે. (૫૯) કેટલાક સ્થળે “દેવ' “ન્મિતિ', “ વૃદ્ધિઃ' “વિં જ્યના ઈત્યાદિ શબ્દોથી પૂર્વપક્ષનો પ્રારંભ થાય છે અને ‘નેવં', ‘મેવ “ જેના સાથી ' વગેરે શબ્દોથી ઉત્તરપક્ષનો પ્રારંભ થાય છે. (૬૦) ક્યારેક પૂર્વપક્ષનો પ્રારંભ “ર્તન' શબ્દથી થતો હોય છે અને નિરસ્તન', “પાત, નિરીકૃતમ્' શબ્દથી અંત થાય છે. આવા સ્થળે જોર થી “નિરસ્ત આદિની વચ્ચે પૂર્વપક્ષ અને ‘તેન' તથા 'નિરસ્તમ્' આદિ શબ્દો દ્વારા પૂર્વપક્ષનું ખંડન થઈ ગયું - એમ ઉત્તરપક્ષકાર જણાવતા હોય છે. (૩૧) કેટલીકવાર ટીકાકાર પોતાની માન્યતાનુસાર તત્ત્વનું નિરૂપણ કરતી વખતે, તે વિષયમાં અન્યવાદિનો મત પોતાની માન્યતાથી ભિન્ન હોય ત્યારે તે અન્યવાદિના મતને પણ જણાવતા હોય છે. પરંતુ તે અન્ય માન્યતામાં પોતાનું અસ્વારસ્ય (પોતાને અન્યવાદિની માન્યતા માન્ય નથી તે) જણાવવા અંતે રૂાદ', 'તિ વિસ્’ ‘રૂતિ વત્તિ' વગેરે પદો મૂકતા હોય છે. | (ખાસ નોંધ : (i) આ શૈલી ન્યાયગ્રંથોમાં જોવા મળે છે. જૈનદાર્શનિક ગ્રંથોમાં પણ બીજા દર્શનના મતને જણાવતી વખતે આ શૈલીનો ઉપયોગ થતો જોવા મળે છે. | (ii) જૈનદર્શનની અન્ય આગમિક પદાર્થોની ચર્ચામાં જ્યારે આચાર્યોને પરસ્પર માન્યતા ભેદ હોય તો, “અરે તુ' વગેરે શબ્દો મૂકીને અન્યની માન્યતાને મૂકતા હોય છે. પરંતુ અન્ય આચાર્ય ભગવંત સુવિહિત તરીકે પ્રસિદ્ધ હોય તો ખંડન કરતા નથી. માત્ર બંને માન્યતા મૂકીને અંતે તત્ત્વ તુ વેસ્ટિાથ' કે “તત્ત્વ તુ વહુ નાનને પદ લખી પોતાની તટસ્થતાનું દર્શન કરાવે છે. જો અન્ય માન્યતાવાળા આચાર્યનું વિધાન તદ્દન શાસ્ત્ર વિરુદ્ધ હોય તો ખંડન પણ કરતા હોય છે. (ii) કેટલીકવાર આગમિક પદાર્થવિષયક ભિન્ન-ભિન્ન માન્યતાઓને નયસાપેક્ષ વિચારણાથી Page #42 -------------------------------------------------------------------------- ________________ પદ્દર્શન સમુ મા - ૨ 41 ટીકાકારશ્રી ભિન્ન-ભિન્ન અપેક્ષાએ સત્યસાપેક્ષ સિદ્ધ કરવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. (જેમ કે જ્ઞાનબિંદુ ગ્રંથમાં પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ કરેલી નયસાપેક્ષ વિચારણા.) (૯૨) કેટલીકવાર ટીકાકારો શ્લોક ઉપર ટીકા કરતા હોય ત્યારે શ્લોકગત તત્ત્વના નિરૂપણના સ્થાને અંતર્ગત આવતી બીજી પ્રાસંગિક વાતોનું વર્ણન કરતા હોય છે. (કે જે પ્રાસંગિક વર્ણન શ્લોકની બાબતોને પુષ્ટ કરતી હોય છે.) કેટલીકવાર વચ્ચે કેટલાક શ્લોકો અને તેની ઉપરની ટીકામાં મૂળ વાતને છોડી પ્રાસંગિક વાતો થતી હોય છે. તેવા સ્થળે મૂળ વાત ઉપર પાછા આવતાં ટીકાકારો પ્રવૃત્ત પ્રસ્તુમ:' વગેરે પદ મૂકી મૂળ વાતનો પ્રારંભ કરતા હોય છે. (૭૩) એક તત્ત્વના વિષયમાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની સ્થાપનાપૂર્વક, ઘણી અસંગતિઓ - શંકાઓના પરિહારપૂર્વક ચર્ચા આગળ ચાલતી હોય ત્યારે ટીકાકાર ગ્રંથગૌરવના ભયથી ચર્ચાનો અંત લાવતા હોય છે અને વિશેષ જિજ્ઞાસુવર્ગને અન્ય ગ્રંથો જોવા ભલામણ કરતા હોય છે. તેવા સ્થળે ચર્ચાનો અંત કરનારા ૪ વિસ્તરે,' “કૃત સેન', ‘સર્જન’ શબ્દો મૂકેલા જોવા મળે છે. (૯૪) પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ સ્થાપનાની નીચે પ્રમાણે પણ શૈલી જોવા મળે છે. इत्थं च भूतले नीलो घट इत्यादिशब्दान शाब्दबोधः । घटादिपदानां कार्यान्वितघटादिबोधे सामर्थ्यावधारणात्कार्यताबोधं प्रति च लिङ्गादीनां सामर्थ्यात्तदभावान शाब्दबोध इति केचित् । तत्र । प्रथमतः કાર્યાન્વિતઘટાડો શવધારખેડપિ અથવા પશ્ચાત્તસ્થ પરિત્યાવિત્યા ! (મુક્તાવલીકારિકા-૮૧ ટીકા) અહીં “હ્યું” થી “તિ ર’ વચ્ચે પૂર્વપક્ષ છે અને ‘ત' થી ઉત્તરપક્ષનો પ્રારંભ થાય છે. (૬૫) ટીકાકારો તે તે તત્ત્વના વિષયમાં ખાસ ધ્યાન રાખવાની બાબતોને જણાવવા ઈચ્છતા હોય ત્યારે તંતુ કોળ' કહીને જણાવતા હોય છે. (રંતુ શોધ્ય—આ ધ્યાનમાં રાખવું.) (૬૭) વસ્તુના અંતિમ તાત્પર્યને જણાવવા ઈચ્છતા ટીકાકારો “વસ્તુતઃ ', “વસ્તુત' વગેરે શબ્દો લખીને જણાવતા હોય છે. (૬૭) મૂળ શ્લોકમાં કોઈ શંકાનું સમાધાન હોય, ત્યારે શંકાગ્રંથને શ્લોકની અવતરણિકા તરીકે ટીકાકારો મૂકતા હોય છે. ત્યારે નીચે પ્રમાણેની શૈલીનો ઉપયોગ કરતા હોય છે. (i) વાવસ્થ ગોવરે વિશુદ્ધિ મૃhત રૂાશવાદ - Page #43 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુ માન - ૪૯ 42 गोचरं स्वरुपं च फलं च यदि युज्यते । આ યોસ્તતોડવં યમુક્યશબ્દાર્થોડાત: TTT (યોગબિંદુ) (ii) માર વિમર્થ જોવરાવિશુક્રયા યો મૃથત રૂાશંવાદ - लोकशास्त्राऽविरोधेन यद्योगो योग्यतां व्रजेत् । શ્રદ્ધામાવાવસ્તુ દન્ત ને વિપશિતામ્ ગારરn (યોગબિંદુ) (ii) ગાદ - વિમર્થનીદશ વરને મૃતે ? ૩ दृष्टबाधैव यत्रास्ति ततोऽदृष्टप्रवर्तनम् । સન્ડ્રદ્ધામમૂતાનાં વર્લ્ડ પ્યારમ્ III (યોગબિંદુ) (૬૮) જે પ્રમાણે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની સ્થાપનાની શૈલી છે તે પ્રમાણે પ્રશ્નોત્તરની પણ શૈલી છે. (i) અથ , ૩જો ... અહીં ‘ગા' થી પ્રશ્ન અને “ધ્યતે” થી ઉત્તરનો પ્રારંભ થાય છે. (ii) કેટલીકવાર પ્રશ્નના પ્રારંભસૂચક ' શબ્દ ન હોવા છતાં “ત્ય કહી ઉત્તર અપાતો જોવા મળે છે. (iii) અથ ... તથા સતિ .... ! “' થી પ્રશ્ન અને ‘તથા તિ' થી ઉત્તરનો પ્રારંભ થતો પણ જોવા મળે છે. (ક) ટીકાની પંક્તિઓના વાંચન વખતે કેટલીકવાર વિભક્તિઓને કાઢી નાખી વાંચન કરવાનું હોય છે. (i) પંક્તિઓમાં ષષ્ઠી-પંચમી વિભક્તિનો પ્રયોગ હોય ત્યારે તે બંને વિભક્તિઓને કાઢી નાખી વાંચન કરવું. જેમ કે : ___ उपचारस्यापि मुख्यार्थस्पर्शित्वात् । ષષ્ઠી કાઢી નાખવી (‘ત્વ' સહિત પંચમી કાઢી નાખવી) અર્થ : ઉપચાર પણ મુખ્યાર્થસ્પશિ હોય છે. (i) ટીકામાં તત્ત્વનિરુપણ અવસરે એક પંક્તિમાં વિધાન કરવામાં આવે છે અને તેની પછીની બીજી પંક્તિમાં તે વિધાન કરવા પાછળનું કારણ જણાવાતું હોય છે. તે બીજી કારણસૂચક Page #44 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग *43 પંક્તિના અંતે પંચમી વિભક્તિનો પ્રયોગ હોય છે. વાંચન કરતી વખતે તે દ્વિતીય પંક્તિની પૂર્વે ‘કારણ કે...’ કહી અંતે રહેલી પંચમી વિભક્તિને કાઢી નાખી સીધો અર્થ કરવો. જેમ કે अयं च पञ्चप्रकारोऽप्याशयो भावः, अनेन विना 'चेष्टा' कायवाङ्मनोव्यापाररूपा द्रव्यक्रिया 'तुच्छा' અમિરુષિતાસાધત્વવિત્યંતર્થઃ । (યોગવિંશિકા ગાથા-૧, ટીકા) અસારા, ભાવાર્થ :- આ પ્રણિધાનાદિ પાંચ પ્રકારનો આશય ભાવ છે. આ ભાવ વિના ચેષ્ટા=મનવચન-કાયાના વ્યાપારરૂપ દ્રવ્યક્રિયા તુચ્છ=અસાર છે. કારણ કે (તેવી દ્રવ્યક્રિયા) ઈચ્છિત ફલની સાધક બનતી નથી. આ પ્રમાણે ભાવાર્થ જાણવો. (૭૦) ટીકાકારો પોતાની વાતની પુષ્ટિ માટે સુવિહિત અન્ય ગ્રંથનું અનુસંધાન આપતા હોય છે. ત્યારે તે સાક્ષીપાઠ મૂક્યા બાદ ‘રૂતિ વચનાત્’ પદ મૂકતા હોય છે. (ઉદા. માટે જુઓ મુદ્દો૩૧) (૭૧) ટીકામાં કેટલીકવાર પંક્તિનો પ્રારંભ યત્ર, તંત્ર, અત્ર શબ્દોથી થતો હોય છે. તેવા સ્થળે ‘તંત્ર' વગેરે શબ્દોના ત્યાં, જ્યાં, અહીં - ઈત્યાદિ અર્થ ન કરતાં, આગળની પંક્તિઓમાં જે વિષયનું અનુસંધાન હોય તે શોધીને અર્થ ક૨વો. (૭૨) કેટલાક ટીકાકારો ટીકાનો પ્રારંભ શ્લોકના પ્રથમ શબ્દથી જ કરે છે. ક્રમશઃ તમામ શબ્દોની ટીકા કરતા જાય છે અને પરસ્પર અન્વય જોડતા જાય છે. કેટલાક ટીકાકારો શ્લોકના ભાવાર્થને અનુસારે ટીકાનો પ્રારંભ કરતા જોવા મળે છે. કેટલાક ટીકાકારો શ્લોક કે ગાથાગત શબ્દોની જ માત્ર ટીકા કરી મૂકી દે છે. વિશેષતયા પરસ્પર અન્વય જોડતા નથી. (૭૩) ટીકાકારો શ્લોકના પ્રત્યેક શબ્દોની વ્યાખ્યા કરતાં કરતાં શ્લોકગત તે તે શબ્દોનો ૫૨સ્પ૨ અન્વય જોડવા માટે ‘િિમત્યા ’, ‘થમમિથીયતે ત્યાદ’, ‘વભૂતસ્થાપિ સત: જિમિત્વાદ', ‘ડિવિશિષ્ટ...’ વગેરે પદો મૂકીને શ્રોતાને આગળ-આગળના શબ્દોના ભાવાર્થ ત૨ફ અભિમુખ કરતા હોય છે. કેટલીકવાર પ્રશ્નો ઉપસ્થિત કરીને, તેનો રહસ્યાર્થ શ્લોકગત શબ્દોનો અર્થ કરી જણાવતા હોય છે. (૭૪) ટીકાકારો વિશેષ્યના એકથી વધારે વિશેષણોને ક્રમશઃ વિશેષ્ય સાથે અન્વય કરતી વખતે ‘િિવશિષ્ટ’ ‘અવમેવ વિશિષ્યતે', ‘જિ ભૂતમ્’, ‘વયંભૂતમ્’ વગેરે પદો મૂકી અન્વય જોડતા હોય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ જ મન - ૨ 44 આ રીતે સામાન્યથી ટીકાની શૈલી બતાવી. વિશેષથી ટીકા ખોલવાની પદ્ધતિ જાણકારો પાસેથી જાણી લેવી. સામાન્યથી બતાવેલી ટીકાની શૈલીનો પરિચય પામી સૌ કોઈ ટીકાના વાંચનમાં પ્રવેશ કરી, ટીકાગત પદાર્થોને પરિણામ પમાડી વહેલામાં વહેલા ભવસાગરથી પાર ઉતરે એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. - મુનિ સંયમીત વિજય Page #46 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग ? * 45 ષદર્શન સમુચ્ચય વિષયાનુક્રમ -૧ નં. વિષય ૧. ટીકાકારશ્રીનું મંગલ ૨. ગ્રંથકારશ્રીનું મંગલ ૩. વીરપરમાત્માના ચાર અતિશય ૪. આદિ-મધ્ય-અંત્યમંગલનું કારણ ૫. ‘સદર્શન’ વિશેષણ દ્વારા જૈનદર્શનની સત્યતાની સિદ્ધિ ૬. ભગવાનના વિશેષણો દ્વારા અન્યમતોનું ખંડન ૭. શાસ્ત્રકાર૫૨મર્ષિની મધ્યસ્થતા ૮. સંખ્યાતીતદર્શનોનો છમાં સમાવેશ ૯. ૩૭૩ પરવાદિઓની માન્યતાઓનો પ્રારંભ ૧૦. ક્રિયાવાદિઓના ૧૮૦ ભેદ ૧૧. અક્રિયાવાદિઓના ૮૪ ભેદ ૧૨. અજ્ઞાનવાદિઓના ૭૭ ભેદ ૧૩. સત્ત્વાદિ સાતભાંગાની વિચારણા ૧૪. વિનયવાદિઓના ૩૨ ભેદ ૧૫. લોકના સ્વરૂપ વિશે ભિન્ન-ભિન્ન માન્યતાઓ ૧૬. દર્શનોની સંખ્યા ૧૭. દર્શનના નામ : બૌદ્ધદર્શન ઃ અધિકાર - ૧ : ૧૮. બૌદ્ધદર્શનના દેવતા સુગત ૧૯. દુ:ખાદિ ચાર આર્યસત્ય ૨૦. (ચાર આર્યસત્ય પૈકી) ‘દુઃખતત્ત્વ’ના વિજ્ઞાનાદિ પાંચ ભેદો-સ્કંધો શ્લોક નં. | પૃષ્ઠ નં. ૧ ૨ ૩ ૫ ८ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨ ૩ ૪ પ | ૩ ૩ ૧૪ ૧૫ o o o છુ 9 ૐ ૐ ૐ ૪૨ ૪ × ૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ પન સમુક્રય ભાગ - ૨ 46 વિષય શ્લોક નં. | પૃષ્ઠ નં. GO ૧૧૭ ૧૨૩ ૧૨૭ ૨૧. દુઃખતત્ત્વના કારણભૂત સમુદાય તત્ત્વની વ્યાખ્યા ૨૨.(ચાર આર્યસત્ય પૈકી) “માર્ગ અને નિરોધ” તત્ત્વની પ્રરૂપણા તથા “ક્ષણિકવાદની સિદ્ધિ ૨૩. બાર આયતનનું વર્ણન ૨૪. પ્રમાણનું સામાન્યલક્ષણ તથા પ્રામાણ્યવાદ ૨૫. બોદ્ધમતમાં પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણ ૨૩. બે પ્રમાણથી અતિરિક્ત પ્રમાણોનો નિષેધ ૨૭. પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ ૨૮. પ્રત્યક્ષપ્રમાણના ચાર ભેદ ૨૯./ અનુમાનપ્રમાણનું લક્ષણ ૩૦./હેતુના પક્ષધર્મતાદિ ત્રણરૂપો ૩૧. મૂળગ્રંથકારશ્રીએ નહીં કહેલ કંઈક વિશેષવર્ણન ૩૨. બૌદ્ધદર્શનના વૈભાષિક આદિ ભેદોની આંશિક માન્યતા ૩૩. બૌદ્ધદર્શનનો ઉપસંહાર : નૈયાયિકદર્શનઃ અધિકાર - ૨ ઃ ૩૪.| નયાયિકદર્શનનો પ્રારંભ, તેના વેશ, લિંગ અને આચાર ૩પ.| નયાયિકમતમાં વિભ-નિત્ય-એક-સર્વજ્ઞ-નિત્યબુદ્ધિવાન શિવદેવ. ૩૭. ઈશ્વરની જગત્કર્તા તરીકે સિદ્ધિ ૩૭. પ્રમાણાદિ સોળ (૧૩) તત્ત્વોની પ્રરૂપણા ૩૮. પ્રમાણનું સામાન્ય લક્ષણ ૩૯. પ્રમાણના પ્રત્યક્ષાદિ ચાર ભેદ ૪૦. પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૨ | ૧૩૫ ૧૩૮ ૧૩ ૧૩૯ ૧૪/૧૫/૧૬ ૧૪૫ ૧૪/૧૫/૧૭ ૧૪૮ ૧૭/૧૮/૧ ૧૪૯ ૧૭/૧૮/૧૯) ૧૫૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ પર્શન સમુથ મા - ૨ * 47 શ્લોક નં. | પૃષ્ઠ નં. ૧૭/૧૮/૧૯ ૧૫૩ ૧૭/૧૮ ૧૯ ૧પપ ૧૭/૧૮/૧૯ ૧૫૮ ૧૭/૧૮/૧૯ ૧૯૧ ૧૭/૧૮/૧૯ ૧૬૨ ૧૭/૧૮/૧૯ ૧૬૬ ૧૭/૧૮/૧૯ ૧૬૮ ૧૭/૧૮/૧૯ ૧૭/૧૮/૧૯ ૨૦ ૧૮૧ ૧૦ 2 TO રણ ૧૮૨ નં. વિષય ૪૧. સંયોગાદિ છ સગ્નિકર્ષ ૪૨. પ્રત્યક્ષપ્રમાણના લક્ષણગત શબ્દોની સાર્થકતા ૪૩. પ્રત્યક્ષપ્રમાણનું ફલાદિ ત્રણ વિશેષણપક્ષોની વિચારણા ૪૪. પ્રત્યક્ષપ્રમાણના બે ભેદ ૪૫. અનુમાનપ્રમાણનું લક્ષણ ૪૬. અનુમાનપ્રમાણના પૂર્વવતું આદિ ત્રણ ભેદોનું વર્ણન ૪૭. હેતુના પક્ષધર્મતા આદિ પાંચરૂપ ૪૮. અનુમાનના વિષયના ત્રણપ્રકાર ૪૯. પૂર્વવતુ આદિ અનુમાનના ભેદોની ભિન્નપ્રકારે પ્રરૂપણા ૫૦. પૂર્વવતુઅનુમાનનું ઉદાહરણ ૫૧. શેષવતુઅનુમાનનું ઉદાહરણ પર.| સામાન્યતોષ્ટિઅનુમાનનું ઉદાહરણ ૫૩. ઉપમાન પ્રમાણનું લક્ષણ ૫૪. શાબ્દપ્રમાણનું લક્ષણ પપ. પ્રમેયનું લક્ષણ તથા આત્માદિપ્રમેયનું નિરૂપણ પક. સંશય-પ્રયોજનનું સ્વરૂપ ૫૭. દષ્ટાંત અને સિદ્ધાંતતત્ત્વની વ્યાખ્યા ૫૮. અવયવ - તર્ક - નિર્ણયતત્ત્વનું સ્વરૂપ ૫૯. પ્રતિજ્ઞા આદિ પાંચઅવયવ ૬૦. તર્કની વ્યાખ્યા ૬૧.|નિર્ણયતત્ત્વની વ્યાખ્યા ૩૨. વાદતત્ત્વનું નિરૂપણ ૬૩. કથાના બે પ્રકાર ૧૮૪ ૧૮૫ ૧૮૭ ૧૮૮ ૨૫ ૧૯૫ ૧૯૮ ૨૦૩ ૨૭/૨૮ ૨૭/૨૮ ૨૦૩ ૨૭/૨૮ ૨૦૫ ૨૭/૨૮ ૨૦૬ ૨૯ ૨૦૭ ૨૦૭ Page #49 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુથ મા - ૧ X 48 શ્લોક નં.૧ પૃષ્ઠ નં. ૨૦૮ ૨૦૯ ૨૧૧ ૨૧૨ ર૧૭ ૨૧૯ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ૨૨૩ ૨૨૪ નં. વિષય ૩૪. કથાના વાદિ આદિ ચાર અંગો ઉપ. જલ્પ અને વિતંડાનું સ્વરૂપ કા. હેત્વાભાસાદિ ત્રણનું સ્વરૂપ ૩૭. અસિદ્ધ આદિ હેત્વાભાસના પાંચ પ્રકારો ૬૮.| છલનું સ્વરૂપ તથા તેના વાકછલ આદિ ત્રણપ્રકારો ૩૯ જાતિતત્ત્વની વ્યાખ્યા.તથા તેના ૨૪ ભેદોના નામ ૭૦. સાધર્મસમાજાતિ ૭૧. વેધર્મ - ઉત્કર્ષ - અપકર્ષસમાજાતિ ૭૨. વર્ય-અવર્યસમાજાતિ ૭૩. વિકલ્પસમાજાતિ ૭૪. સાધ્ય - પ્રાપ્તિ - અબાપ્તિસમાજાતિ ૭પ. પ્રસંગ - અનુત્પત્તિ - સંશયસમાજાતિ ૭૭. પ્રકરણસમાજાતિ ૭૭. હેતુસમાજાતિ ૭૮. અર્થપત્તિ - અવિશેષસમાજાતિ ૭૯. ઉપપત્તિ - ઉપલબ્ધિ - અનુપલબ્ધિ સમાજાતિ ૮૦. નિત્ય-અનિત્યસમા જાતિ ૮૧. કાર્યસમાજાતિ ૮૨. નિગ્રહસ્થાનનું સ્વરૂપ તથા તેના પ્રતિજ્ઞા હાનિ આદિ ૨૨ ભેદના નામ ૮૩. પ્રતિજ્ઞા હાનિ નિગ્રહસ્થાન ૮૪. પ્રતિજ્ઞાાર નિગ્રહસ્થાન ૮૫. પ્રતિજ્ઞાવિરોધ - પ્રતિજ્ઞાસંન્યાસ નિગ્રહસ્થાન ૮૦./હેત્વત્તર - અર્થાન્તર નિગ્રહસ્થાન ૨૨૫ ૨૨૬ ૨૨૭. ૨૨૮ ૨૨૯ ૨૩૧ ૨૩૨ ૨૪૦ ૨૪૧ ૨૪ર. ૨૪૩ ૨૪૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુથ મા - ૨ * 49 શ્લોક નં. પૃષ્ઠ નં. ૨૪૬ ૨૪૭. ૨૪૮ ૨૪૯ ૨૫૧ ૨૫ર ૨૫૪ ૨૫૪ ૨૫૬ ૨૬૬ વિષય ૮૭. નિરર્થક – અવિજ્ઞાતાર્થ – અપાર્થક નિગ્રહસ્થાન અપ્રાપ્તકાલ - ન્યૂન નિગ્રહ સ્થાન અધિક- પુનરુક્ત - અનનુભાષણ નિગ્રહસ્થાન અજ્ઞાન - અપ્રતિભા-વિક્ષેપ નિગ્રહસ્થાન મતાનુજ્ઞા-પર્યનુયોજ્યોપેક્ષણ -નિરનુયોજ્યાનુયોગ નિગ્રહસ્થાન અપસિદ્ધાંત - હેત્વાભાસ નિગ્રહસ્થાન ૭. મૂળગ્રંથકારશ્રીએ નહિં કહેલી કેટલીક યાયિકદર્શનની માન્યતાઓ ૯૪. નિયાયિકમતનો ઉપસંહાર – સાંખ્યમતના પ્રારંભનું સૂચન : સાંખ્યદર્શનઃ અધિકાર - ૩ઃ ૫. | સાંખ્યદર્શનના વેષ, લિંગ અને આચાર ૯૬. સાંખ્યમતનો પ્રારંભ ૯૭. દુઃખના ત્રણ પ્રકાર સાંખ્યમતને માન્ય ૨૫ તત્ત્વનું નિરૂપણ ૯૯. | સત્ત્વાદિ ત્રણગુણોનું નિરૂપણ અને તેના કાર્ય ૧૦૦. પ્રકૃતિનું સ્વરૂપ ૧૦૧. | સૃષ્ટિક્રમ ૧૦૨. બુદ્ધિ – અહંકારનું સ્વરૂપ ૧૦૩. | ષોડશ સમુદાયના નામ ૧૦૪. પંચભૂતની ઉત્પત્તિ ૧૦૫. પુરુષતત્ત્વનું નિરૂપણ સાંખ્યકારિકાના આધારે બુદ્ધિ આદિ તથા પ્રકૃતિનું વિસ્તારથી સ્વરૂપ | ૧૦૭. પુરુષતત્ત્વનું સ્વરુપ ૧૦૮. | તત્ત્વોનો ઉપસંહાર ૨૬૭ ૨૬૮ ૨૬૯ ૨૭૧ ૨૭ર BOC ૩૧૦ ૩૧૧ ૩૧૨ ૧૦૬. ૩૧૩ ૩૧૭ ૩૨૦ Page #51 -------------------------------------------------------------------------- ________________ પદ્દર્શન સમુથ મા - ૧ : 50 શ્લોકનં. | પૃષ્ઠ નં. ૩૨૧ ૩૨૨ ૩૨૪ ૩૨૯ ૧૧૩. ૩૨૭ ૩૩૦ નં. વિષય ૧૦૯. પ્રકૃતિ અને પુરુષની લંગડા અને અંધસમાન વૃત્તિ ૧૧૦. |પ્રમાણનું સ્વરૂપ ૧૧૧. પ્રમાણનું સામાન્ય સ્વરૂપ તથા પ્રમાણના ભેદો ૧૧૨. | મૂળગ્રંથકારશ્રીએ નહિ કહેલો વિશેષવાચ્યાર્થ સાંખ્યમતનો ઉપસંહાર ૧૧૪. |પરિશિષ્ટ નં- ૧: વેદાંત મત ૧૧૫. પરિશિષ્ટ નં- ૨ યોગદર્શન ૧૧. |પરિશિષ્ટ નં- ૩ઃ બૌદ્ધદર્શનની અઢારનિકાય ૧૧૭. | પરિશિષ્ટ નં – ૪: સંત-વિવરણમ્ ૧૧૮. પરિશિષ્ટ નં- ૫: પનસમુચયમૂમિવા ૧૧૯. પરિશિષ્ટ - ૩ઃ રુપદ્રનસમુચય ૧૨૦. પરિશિષ્ટ - - ૭ ડભૃતવાયાનુક્રમણિકા ૧૨૧. પરિશિષ્ટ નં-૮: ગાથાવર્ણાનુક્રમ શા]]-ર ૩૩૫ ૩૪૨ ૩૪૩ ૩૪૬ ૩૬૮ ૩૭૦ ૩૭૫ ૪ ૩૭૮ ૪૫-૪૬ ૩૯ ૪૫-૪૬ ૩૮૧ : જૈનદર્શનઃ અધિકાર - ૪: ૧૨૨. | જૈનદર્શનના લિંગ, વેષ અને આચાર ૧૨૩. દેવનું લક્ષણ ૧૨૪. ભગવાનના ચાર અતિશયનું સૂચન ૧૨૫. ઈશ્વરનું જગત્કર્તૃત્વ સ્થાપન ૧૨૦. જગત્કર્તુત્વનું વિસ્તારથી ખંડન ૧૨૭. જૈમિનીયો (મીમાંસકો)નો અનીશ્વરવાદ ૧૨૮. અનીશ્વરવાદનું વિસ્તારથી નિરાકરણ ૧૨૯. દિગંબરોની માન્યતા - કેવલિને કવલાહારનો નિષેધ ૪૫-૪૬ ૩૮૪ ૪૫-૪૬ ૩૯o ૪૫-૪૬ ૪૧૧ ૪૫-૪૬ ૪૧૫ ૪િ૫-૪૬ | ૪૩૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુઢ મા - 51. નં. [વિષય ૪૩૮ ૧૩૩. શ્લોક નં. | પૃષ્ઠ નં. ૧૩૦. દિગંબરની માન્યતાનું ખંડન તથા કેવલિને કવલાહારગ્રહણની સિદ્ધિ | ૪૫-૪૦ ૪૩૩ ૧૩૧. તત્ત્વોના નામ ૪૭ ૧૩૨. નવતત્ત્વોનું સામાન્યસ્વરૂપ ૪૭. ૪૩૯ જીવ-અજીવ - પુણ્યતત્ત્વનું વિસ્તારથી સ્વરૂપ ૪૮-૪૯ ૪૪૧ ૧૩૪. જીવના અભાવમાં ચાર્વાકની યુક્તિઓ ૪૮-૪૯ ४४४ ૧૩૫. ચાર્વાકની માન્યતાનું વિસ્તારથી ખંડન-જીવની સિદ્ધિ ૪૮-૪૯ ૪૫૧ ૧૩૭. |આત્મા પ્રત્યક્ષગમ્ય ૪૮-૪૯ ૪૫૯ ૧૩૭. આત્મા અનુમાનગણ્ય ૪૮-૪૯ ૪૬૨ ૧૩૮. | આત્માની આગમ-ઉપમાન-અર્થાપરિગ્રાહ્યતા ૪૮-૪૯ ૪૭૦ ૧૩૯. કૂટસ્થનિત્ય આત્માનો અભાવ ૪૮-૪૯ ૪૭૧ ૧૪૦. સાંખ્યઅભિમત અકર્તૃત્વમાં આત્માનો અભાવ ૪૮-૪૯ ૪૭ર ૧૪૧. | જડસ્વરૂપ આત્માનો અભાવ ૪૮-૪૯ ૧૪૨. પૃથ્વીમાં જીવની સિદ્ધિ ૪૭૬ ૧૪૩. પાણીમાં જીવની સિદ્ધિ ૪૮-૪૯ ४७८ ૧૪૪. અગ્નિમાં જીવની સિદ્ધિ ૪૮-૪૯ ४८० ૧૪૫. વાયુમાં જીવની સિદ્ધિ ૪૮-૪૯ ૪૮૨ ૧૪૬. વનસ્પતિમાં જીવની સિદ્ધિ ૪૮-૪૯ ૪૮૩ ૧૪૭. બેઇન્દ્રિયાદિમાં જીવની સિદ્ધિ ૪૮-૪૯ ૪૮૮ ૧૪૮. અજીવનું સ્વરૂપ ૪૮-૪૯ ૪૯૧ ૧૪૯. અજીવનાં પાંચભેદ ૪૮-૪૯ ૪૯૧ ૧૫૦. કારણના ત્રણપ્રકાર ૪૮-૪૯ ૪૨ ૧૫૧. | ધર્માસ્તિકાય - અધર્માસ્તિકાય - આકાશનું નિરૂપણ ૪૮-૪૯ ૪૯૩ ૧૫ર. | કાલનું નિરૂપણ ૪૯૫ ४७४ ૪૮-૪૯ ૪૮-૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग 1 ? * 52 નં. વિષય ૧૫૩. પુદ્ગલનું નિરૂપણ ૧૫૪. |ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાય - આકાશાસ્તિકાયની સિદ્ધિ ૧૫૫. | કાલની સિદ્ધિ ૧૫૭. |પુદ્ગલની સિદ્ધિ ૧૫૭. | શબ્દની પુદ્ગલદ્રવ્ય તરીકે સિદ્ધિ ૧૫૮. અંધકાર અને છાયાની પુદ્ગલદ્રવ્ય તરીકે સિદ્ધિ ૧૫૯. | આતપ – ઉદ્યોતની પુદ્ગલદ્રવ્ય તરીકે સિદ્ધિ - ૧૬૦. |પુણ્યતત્ત્વનું સ્વરૂપ ૧૭૧. પાપ અને આશ્રવતત્ત્વની વ્યાખ્યા ૧૬૨. |પુણ્ય અને પાપતત્ત્વની સિદ્ધિ ૧૬૩. આશ્રવતત્ત્વનું નિરૂપણ ૧૬૪. |સંવર અને બંધતત્ત્વની વ્યાખ્યા ૧૬૫. |સંવરના બે પ્રકાર ૧૭૬. નિર્જરા અને મોક્ષતત્ત્વનું નિરૂપણ ૧૭૭. |નિર્જરાના બે ભેદ ૧૬૮. મોક્ષનું સ્વરૂપ ૧૬૯. | મોક્ષના સ્વરૂપમાં અન્યદ્વારા આપેલી અનુપપત્તિઓનો પરિહાર ૧૭૦. વૈશેષિકમતમાં મુક્તિનું સ્વરૂપ ૧૭૧. વૈશેષિકોને માન્યમુક્તિના સ્વરૂપનું ખંડન ૧૭૨. સાંખ્યોના મતમાં મુક્તિનું સ્વરૂપ ૧૭૩. સાંખ્યોને માન્ય મુક્તિના સ્વરૂપનું ખંડન ૧૭૪. બૌદ્ધમતમાં મુક્તિનું સ્વરૂપ ૧૭૫. બૌદ્ધોને માન્યમુક્તિના સ્વરૂપનું ખંડન ૧૭૬. | દિગંબરો દ્વારા સ્ત્રીની મુક્તિનો નિષેધ તથા શ્વેતાંબરો દ્વારાસ્ત્રીની | મુક્તિનું વ્યવસ્થાપન શ્લોક નં. પૃષ્ઠ નં. ૪૮-૪૯ ૪૯૯ ૪૮-૪૯ ૫૦૨ ૪૮-૪૯ ૫૧૨ ૪૮-૪૯ ૫૧૪ ૪૮-૪૯ ૫૧૫ ૪૮-૪૯ ૫૧૭ ૪૮-૪૯ ૫૧૭ ૪૮-૪૯ ૫૧૮ પ ૫૧૮ ૫૦ ૫૧૯ ૫૦ પરપ ૫૧ ૫૨૭ ૫૧ પર૮ પર પર૯ ૫૩૦ ૫૩૦ ૫૩૨ ૫૩૭ ૫૩૯ ૫૪૩ ૫૪૫ ૫૫૦ ૫૫૪ ? ? ? ? પર ? ? ? ? પર ૫૭૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ પર્સન સમુઢા મા - ૨ * 53 શ્લોક નં. પૃષ્ઠ નં. પ0 પ૭૧. પ૭૪ પ૭૫ ૧૮૧. પ૭૮ ૫૮૦ ૫૮૩ પ૮૭ પ૯૦ પ0 નં. વિષય ૧૭૭. | ચારિત્રની યોગ્યતા ૧૭૮. | સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્રવાન્ આત્મા મોક્ષનું ભાજન ૧૭૯. પ્રમાણનું સામાન્યલક્ષણ સામાન્યલક્ષણગત વિશેષણો દ્વારા અન્યમતને માન્ય પ્રમાણના | સ્વરૂપનું ખંડન પ્રમાણની સંખ્યા અને પ્રમાણનો વિષય જૈનદર્શનને માન્ય બે પ્રમાણમાં અન્યદર્શનને માન્ય પ્રમાણોનો અંતર્ભાવ ૧૮૩. |અભાવપ્રમાણનાત્રણરૂપ ૧૮૪. પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ અને તેના બે ભેદ ૧૮૫. પરોક્ષપ્રમાણનું સ્વરૂપ અને તેના સ્મૃતિઆદિ પાંચ ભેદ ૧૮. સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞાનું સ્વરૂપ ૧૮૭. તર્કનું સ્વરૂપ ૧૮૮. |અનુમાનપ્રમાણનું સ્વરૂપ તથા તેના બે પ્રકાર ૧૮૯. દષ્ટાંતના બે ભેદ ૧૯૦. પ્રતિજ્ઞાદિ પાંચ અવયવનું સ્વરૂપ ૧૯૧. આગમપ્રમાણનું સ્વરૂપ ૧૯૨. પ્રમાણનો વિષય અનંતધર્માત્મક વસ્તુ ૧૩. સુવર્ણના ઘટના દૃષ્ટાંતથી વિસ્તારપૂર્વક વસ્તુની અનંતધર્માત્મકતાની સિદ્ધિ દ્રવ્યતઃ ઘટની અનંતધર્માત્મકતા ક્ષેત્રત ઘટની અનંતધર્માત્મકતા ૧૯ક. | કાલતઃ ઘટની અનંતધર્માત્મકતા ૧૯૭. | ભાવતઃ ઘટની અનંતધર્માત્મકતા પ૯૧ પ૯૧ પ૯૨ પ૯૩ પટલ પહ૭. પ૯૯ SOO SO9 ઉO૪ ૯૦૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ કદ્દર્શન સમુટ્ટા મા - ૨ 54 શ્લોક નં. | પૃષ્ઠ નં. SOS ૯૦૭ Sog gog SOC ૯૧૦ ૯૧૦ ૯૧૪ ૯૧૫ ૯૧૬ ૩૨૦ નં. વિષય ૧૯૮. શબ્દત:ઘટની અનંતધર્માત્મકતા ૧૯. સંખ્યા ઘટનીઅનંતધર્માત્મકતા ૨૦૦. પરિમાણ ઘટની અનંતધર્માત્મકતા ૨૦૧. દિગ-દેશતઃઘટનીઅનંતધર્માત્મકતા ૨૦૨. | જ્ઞાનત ઘટની અનંતધર્માત્મકતા ૨૦૩. | સામાન્યતઃ ઘટની અનંતધર્માત્મકતા ૨૦૪. |વિશેષતઃ ઘટની અનંતધર્માત્મકતા ૨૦૫. આત્મામાં અને મુક્તાત્મામાં અનંતધર્માત્મકતા ૨૦૯. ધર્માસ્તિકાયાદિમાં અનેકધર્મતાનું નિરૂપણ ૨૦૭. વસ્તુમાં નાસ્તિત્વ પર્યાયની સિદ્ધિ ૨૦૮. સર્વવસ્તુઓની પ્રતિનિયત સ્વભાવતા ૨૦૯. પ્રત્યક્ષ અને પરોક્ષનું લક્ષણ ૨૧૦. જ્ઞાનાદ્વૈતવાદિનીમાન્યતાનું ખંડન પરોક્ષનું લક્ષણ ૨૧૨. વસ્તુનીઅનંતધર્માત્મકતાની દઢતા ૨૧૩. વસ્તુનીત્રયાત્મકતાની સિદ્ધિ ૨૧૪. વસ્તુની અનેકાંતતામાં વિરોધ, સંશય, અનવસ્થા આદિ દોષોનું ઉદ્ભાવન ૨૧૫. વિરોધાદિ દોષોનો પરિહાર ૨૧૭. બોદ્ધમત દ્વારા સ્વીકૃત અનેકાંતનું ઉદ્દભાવન ૨૧૭. નિયાયિકો તથા વૈશેષિકો દ્વારા સ્વીકૃત અનેકાંતનું પ્રકાશન ૨૧૮. | સાંખ્યો તથા મીમાંસકો દ્વારા સ્વીકૃત અનેકાંતનું પ્રકાશન ૨૧૯ અનેકાંતની સિદ્ધિ માટે બૌદ્ધાદિ સર્વદર્શનોને સંમતદષ્ટાંતો અને યુક્તિઓ. ૯૨૨ ૩૨૩ ૨૧૧, ૯૨૭ ૯૨૭ ૩૨૮ ૯૪૨ ૯૪૫ ઉપ૭ ૯૯૮ ૯૭૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - નં. વિષય ૨૨૦. ‘૫૨હેતુતમોભાસ્કર’નામનું વાદસ્થળ ૨૨૧. |જૈનદર્શનનો ઉપસંહાર તથા જૈનદર્શનમાં પૂર્વાપરના વિરોધનો અભાવ ૨૨૨. બૌદ્ધમતના વચનોમાં પૂર્વાપરનો વિરોધ ૨૨૩. નૈયાયિક અને વૈશેષિકમતમાં પૂર્વાપરવિરોધ ૨૨૪. |સાંખ્યમતમાં સ્વવચન-વિરોધ ૨૨૫. |મીમાંસકંમતમાં સ્વવચન-વિરોધ ૨૨૭. |મૂલગ્રંથમાં નહિં કહેલી કેટલીક બાબતો તથા જૈનદર્શનની સમાપ્તિ : વૈશેષિક દર્શન - અધિકાર - ૫ : ૨૨૭. |વૈશેષિકમતનોપ્રારંભ ૨૨૮. વૈશેષિકમતને માન્ય છ દ્રવ્યાદિનું નિરૂપણ ૨૨૯. દ્રવ્યના પૃથ્વી આદિ નવભેદ ૨૩૦. પચ્ચીસગુણોનુંનિરૂપણ ૨૩૧. કર્મપદાર્થનું વ્યાખ્યાન ૨૩૨. |પર-અપ૨સામાન્યની વ્યાખ્યા ૨૩૩. |વિશેષપદાર્થનુંનિરૂપણ ૨૩૪. |સમવાયનુંસ્વરૂપ ૨૩૫. |વૈશેષિકમતમાં પ્રમાણની સંખ્યા ૨૩૬. પ્રત્યક્ષના બે પ્રકાર ૨૩૭. અનુમાનનું લક્ષણ ૨૩૮. મૂળગ્રંથમાં નહીં કહેલી કેટલીક વાતો - : મીમાંસક દર્શન : ૨૩૯. |મીમાંસકદર્શનનો વેશ, આચાર,લિંગ ૨૪૦. વેદાંતદર્શનની આછેરી રૂપરેખા અધિકાર * 55 - ૬ ઃ શ્લોક નં. | પૃષ્ઠ નં. ૫૭ ૩૮૧ ૫૮ ૭૦૭ ७०८ ૭૧૩ ૭૧૮ ૭૨૧ ૭૨૪ & & & & પ ૐ ૬ ન ૭૨-૭૩ ૐ ૐ ૐ છુ 3333 65 65 ૩૭ 65 335 ૭૨૭ ૭૨૭ ૭૨૮ ૭૩૪ ૭૪૫ ૭૪૭ ૭૫૧ ૭૫૩ ૭૫૫ ૭પ૭ ૭૫૮ ૭૬૦ ૭૬૩ ૭૬૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ પ ર્શન સમુ મા - ૨ * 56 શ્લોક નં. પૃષ્ઠ નં. ૭૬૯ ૭૭૨ ૭૭૩ ૭૭૫ ૭૮૦ ૭૮૧ ૭૮૨, ૭૮૩ વિષય ૨૪૧. મીમાંસકદર્શનમાંદેવનો અભાવ ૨૪૨. |અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન વેદવાક્યથી ૨૪૩. વેદવાક્યની દઢતા-વેદપાઠ ઉપર ભાર ૨૪૪. ધર્મનું લક્ષણ ૨૪૫. પ્રમાણનું સામાન્ય લક્ષણ ૨૪. પ્રમાણની સંખ્યા ર૪૭. પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ ૨૪૮. અનુમાન પ્રમાણનું લક્ષણ ૨૪૯. શાબ્દ-ઉપમાન પ્રમાણનું લક્ષણ અર્થપત્તિ પ્રમાણનું લક્ષણ ર૫૧. અભાવપ્રમાણનું સ્વરૂપ રપર. અભાવ પ્રમાણના ત્રણરૂપ ર૫૩. અભાવના ચાર પ્રકાર ૨૫૪. મૂળગ્રંથકાર દ્વાર નહિ કહેવાયેલ કંઈક વિશેષ ૨૫૫. મીમાંસકમતનોઉપસંહાર રપક. |મતાંતરે પાંચ આસ્તિકદર્શન ર૫૭. મતાંતરે દર્શન ૭૮૫ ૨૫૦. ૭૮૯ ૭૮૯ ૧ ૩. ૭. ૯૮ ૭૮ યત મત : ૯ ૮OO ૨૫૮. નાસ્તિકનું સ્વરૂપ ૨૫૯. નાસ્તિકમતમાં જીવાદિનો નિષેધ ૨૦૦. પ્રત્યક્ષ વિષય જ વસ્તુ ૨૩૧. પ્રત્યક્ષાભાવમાં સ્ત્રીને પતિનો ઉપદેશ ૨ક૨. પ્રમેય અને પ્રમાણ 2o૫ ૮૦૭. Page #58 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સમુથ મા - ૨ % 57 ૮૦૮ ૮૦૯ ૮૧૦ ૮૧૨ ૮૧૫ ૮૨૯ ૮૭૫ ર૭૩. ચારભૂતથી દેહની ઉત્પત્તિ-દેહથી ચૈતન્યની ઉત્પત્તિ ૨૩૪. ઉપરોક્ષઅર્થમાં પ્રવૃત્તિનો નિષેધ ર૭પ. | કામ એજ પરમ ધર્મ રક. ચાર્વાકમતનો ઉપસંહાર પરિશિષ્ટ [ભાઈ-૨). રક૭. પરિશિષ્ટ - ૧ મલધારિશ્રી રાજશેખરસૂરિવિરચિતષદર્શન સમુચ્ચય ૨૩૮. પરિશિષ્ટ નં- ૨ શ્રી સોમતિલકસૂરિકૃતલઘુવૃત્તિ ૨૦૯. પરિશિષ્ટ નં-૩ ષડ્રદર્શન સમુચ્ચય-અવચૂર્ણિ ર૭૦. પરિશિષ્ટ નં- ૪:૩ષુવવાનુમા ૨૭૧. પરિશિષ્ટ નં-૫ ગાથાવર્ણાનુક્રમિકા ૨૭૨. પરિશિષ્ટ નં- ૯ શ્રી ષદર્શન નિર્ણય ૨૭૩. પરિશિષ્ટ નં-૭: નમિનાથજિન- સ્તવન ૨૭૪. પરિશિષ્ટ નં-૮ઃવેદાંતદર્શનનું સ્વરૂપ ૨૭પ. પરિશિષ્ટ - ૯ નયનું સ્વરૂપ ૨૭૬. પરિશિષ્ટ - ૧૦ સપ્તભંગીનું સ્વરૂપ નોંધ: ઉધૃતવાનુમળા અને ગાથાવર્ણાનુક્રમણિકા, આ બે પરિશિષ્ટો અભ્યાસુવર્ગની માટે બંને ભાગમાં લીધેલ છે. અભ્યાસની સરળતા માટે વિષયાનુક્રમ બંને ભાગમાં મૂકેલ છે.] ८८७ ૮૯૧ ૮૩ ૯૦૪ COG ૯૦૭ ૯૧૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ સંખ્યા ન્યાય ૧૩. ૨૫ ષડ્ઝર્શન સમુચ્ચયમાં દર્શાવેલી વ્યવસ્થા | દર્શન | | દેવતા | પદાર્થોનું પ્રમાણ બૌદ્ધ ગૌતમબુદ્ધ ૧૨. પ્રત્યક્ષ-અનુમાન (જગતના અકર્તા) (આયતન) શંકર (જગત્કર્તા) . પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ સાંખ્ય | - પ્રત્યક્ષ-અનુમાન-શબ્દ યોગ ઈશ્વર (અકર્તા) પ્રત્યક્ષ-અનુમાન-શબ્દ જૈન વીતરાગ (અકર્તા). પ્રત્યક્ષ-પરોક્ષ વૈશેષિક || શંકર (કર્તા) પ્રત્યક્ષ-અનુમાન મીમાંસા (વેદવાક્ય) પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન (પૂર્વ) શબ્દ-અર્વાપત્તિ-અનુપલબ્ધિ વેદાંત સગુણબ્રહ્મ (કર્તા) || ૧ (બ્રહ્મ) મીમાંસા મુજબ (ઉત્તરમીમાંસા) ચાર્વાક પદ્દન સમુથ મા - ૨ 58 પ્રત્યક્ષ Page #60 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સમુચ્ચય ભાવાનુવાદ ।। श्रीहरिभद्रसूरिविरचितः श्रीगुणरत्नसूरिकृतवृत्तिसहितः ।। षड्दर्शनसमुञ्चयः । जयति विजितरागः केवलालोकशाली सुरपतिकृतसेवः श्रीमहावीरदेवः । यदसमसमयाब्धेश्चारुगाम्भीर्यभाजः सकलनयसमूहा बिन्दुभावं भजन्ते ।।१।। श्रीवीरःसजिनः श्रिये भवतु यत्स्याद्वाददावानले भस्मीभूतकुतर्ककाष्ठनिकरे तृण्यन्ति सर्वेऽप्यहो । संशीतिव्यवहारलुब्व्यतिकरानिष्टाविरोधप्रमाबाधासंभव-संकरप्रभृतयोदोषाः परैरोपिताः ।।२।। वाग्देवी संविदे नः स्यात्सदा या सर्वदेहिनाम् । चिन्तितार्थान् पिपर्तीह कल्पवल्लीव सेविता ।। ३ ।। नत्वा निजगुरून् भक्त्या षड्दर्शनसमुचये । टीकां संक्षेपतः कुर्वे स्वान्योपकृतिहेतवे ।। ४ ।। (ટીકાકારશ્રી ટીકાની રચના કરતાં શરૂઆતમાં ટીકાની નિર્વિઘ્નસમાપ્તિ માટે તથા શિષ્ટ પુરુષોની આચરણાના પરિપાલન માટે મંગલ કરે છે.) રાગના વિજેતા, કેવલજ્ઞાનરૂપ પ્રકાશના પંજ, સુરેન્દ્રોથી સેવાયેલા શ્રી મહાવીર પરમાત્માનો જય થાઓ, કે જેમના સુંદર ગંભીરતાને(વાસ્તવિક ઉડાણને)ધારણકરનાર, કોઈની સાથે સરખામણી ન કરી શકાય તેવા આગમસમુદ્રની આગળ સઘળાયનયના(દર્શનના) સમુહો બિંદુભાવને ભજે છે - બિંદુ સમાન બની રહે છે. (અર્થાત્ જેમ સમુદ્ર અનંતજલબિંદુના સમુહને પોતાનામાં સમાવી લે છે, તેમ જૈનશાસન પરદર્શનરૂપી બિંદુઓને સમાવી લે છે.) (૧) તે શ્રીવીરજિનેશ્વર પરમાત્મા (તમારા) કલ્યાણ માટે થાઓ કે જેમના સ્યાદ્વાદરૂપી સિદ્ધાંતના દાવાનળમાં ભસ્મીભૂત થયેલા કુતર્કરૂપી કાષ્ઠના ઢગલામાં અરે ! અન્યદર્શનવાળાઓવડે (સ્યાદ્વાદસિદ્ધાંતમાં) આરોપિત કરેલા સંશય, વ્યવહારલોપ, વ્યતિકર, અનવસ્થા, વિરોધ, પ્રમાબાધ, અસંભવ, સંકરવગેરે સર્વે પણ દોષો તૃણભાવને પામે છે. અર્થાત્ બળી જાય છે. (૨) સેવાયેલી કલ્પવેલડી જેમ સર્વજીવોના ચિંતિત(ઇચ્છિત)અર્થોને હંમેશાં પૂરે છે, તેમ સરસ્વતીદેવી અમારા સમ્યગુજ્ઞાન માટે હંમેશાં થાય. (૩) ભક્તિથી પોતાના ગુરુને નમસ્કાર કરીને, સ્વ-પરના ઉપકાર માટે ષડ્રદર્શનસમુચ્ચય ઉપર સંક્ષેપમાં ટીકા કરું છું. (૪) Page #61 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १ (ટીકાકારે મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધસ્વરૂપ અનુબંધચતુષ્ટયનું કથન કર્યું છે. તે સ્વયં વિચારી લેવું.) इह हि जगति गरीयश्चित्तवतां महतां परोपकारसंपादनमेव सर्वोत्तमा स्वार्थसंपत्तिरिति मत्वा परोपकारैकप्रवृत्तिसारश्चतुर्दशशतसंख्यशास्रविरचनाजनितजगज्जन्तूपकारः श्री जिनशासनप्रभावनाप्रभाताविर्भावनभास्करो याकिनीमहत्तरावचनानवबोधलब्धबोधिबन्धुरो भगवान् श्री हरिभद्रसूरिः षड्दर्शनीवाच्यस्वरूपं जिज्ञासूनां तत्तदीयग्रन्थविस्तरावधारणशक्तिविकलानां सकलानां विनेयानामनुग्रहविधित्सया स्वल्पग्रन्थं महार्थं सद्भूतनामान्वयं षड्दर्शनसमुञ्चयं शास्त्रं प्रारम्भमाणः शास्त्रारम्भे मङ्गलाभिधेययोः साक्षादभिधानाय संबन्धप्रयोजनयोश्च संसूचनाय प्रथमं श्लोकमेनमाहટીકાનો ભાવાનુવાદ આ જગતમાં મહાનચિત્તવાળા મહાપુરુષોની, “પરોપકારનું સંપાદન કરવું એ જ સર્વોત્તમ સ્વ-સંપત્તિ છે, એમ માનીને પરોપકાર માત્ર (જેઓશ્રીની) પ્રવૃત્તિનો સાર છે એવા-૧૪૪૪ ગ્રંથની રચનાદ્વારા જગતના જીવો ઉપર ઉપકારકરનારા, શ્રી જિનશાસનની પ્રભાવનારૂપી પ્રભાત(સૂર્યોદય)ને પ્રગટકરનાર સૂર્યસમાન, યાકિનીમહત્તરાસાધ્વીજીના (ગોપાતા શ્લોકના) વચનનો બોધ નહિ પામવાથી (અને પાછળથી પૂ. આ. ભ પાસે શ્લોકનો) બોધ પામેલા - સમ્યક્ત્વથી શોભિત પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિશ્વરજી મહારાજાએ છ એ દર્શનના વાચ્યાર્થ (પદાર્થ)ના સ્વરૂપની જિજ્ઞાસાવાળાઓ કે, જે તે તે દર્શનના તે તે આકાર (વિસ્તૃત વર્ણનથી યુક્ત) ગ્રંથોને અવધારણકરવાની શક્તિથી વિકલ છે, તે સઘળાયે શિષ્યો ઉપર અનુગ્રહ(ઉપકાર) કરવાની ઇચ્છાથી મહાઅર્થથી યુક્ત યથાર્થનામવાળા નાનકડા પડ્રદર્શનસમુચ્ચય નામના શાસ્ત્રનો પ્રારંભ કરતાં ગ્રંથની શરૂઆતમાં મંગલ અને અભિધેયના સાક્ષાત્કથન માટે તથા સંબંધ-પ્રયોજનના સૂચન માટે આ પ્રથમ શ્લોક કહે છે... सद्दर्शनं जिनं नत्वा वीरं स्याद्वाददेशकम् । | સર્વદર્શનવાવ્યોડર્થ: સંક્ષેપે નિદ્યતે || 9 શ્લોકાર્થ : સ્યાદ્વાદસિદ્ધાંતના પ્રરૂપક, સર્વજ્ઞ-સર્વદર્શી શ્રીજિનેશ્વર પરમાત્માને નમસ્કાર કરીને સર્વદર્શનોના વાર્થ (પ્રતિપાદિત પદાર્થ)ને સંક્ષેપથી કહેવાય છે. सत् शश्वद्विद्यमानं छाद्मस्थिकज्ञानापेक्षया प्रशस्तं वा दर्शनमुपलब्धिर्ज्ञानं केवलाख्यं यस्य स सद्दर्शनः । अथवा सत्प्रशस्तं दर्शनं केवलदर्शनं तदव्यभिचारित्वात्केवलज्ञानं च Page #62 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - १ यस्य स सद्दर्शनः सर्वज्ञः सर्वदर्शी चेत्यर्थः तम् । अनेन विशेषणेन श्री वर्धमानस्य भगवतो ज्ञानातिशयमाविरबीभवत् । अथवा सदर्चितं सकलनरासुरामरेन्द्रादिभिरभ्यर्चितं दर्शनं जैनदर्शनं यस्य स सद्दर्शनस्तम् । अनेन च तदीयदर्शनस्य त्रिभुवनपूज्यतामभिदधानः श्रीवर्धमानस्य त्रिभुवनविभोः सुतरां त्रिभुवनपूज्यतां व्यनक्तीति पूजातिशयं प्राचीकटत् । तथा जयति रागद्वेषादिशत्रूनिति जिनस्तम् अनेनापायापगमातिशयमुदबीभवत् । तथा स्यात्कथंचित्सर्वदर्शनसंमतसद्भूतवस्त्वंशानां मिथः सापेक्षतया वदनं स्याद्वादः । सदसन्नित्यानित्यसामान्यविशेषाभिलाप्यानभिलाप्योभयात्मानेकान्त इत्यर्थः । ननु कथं सर्वदर्शनानां परस्परविरुद्धभाषिणामभीष्टा वस्त्वंशाः के सद्भूताः संभवेयुः येषां मिथः सापेक्षतया स्याद्वादः सत्प्रवादः स्यादिति चेत् उच्यते । यद्यपि दर्शनानि निजनिजमतभेदेन परस्परं विरोधं भजन्ते तथापि तैरुच्यमानाः सन्ति तेऽपि वस्त्वंशा ये मिथः सापेक्षाः सन्तः समीचीनतामञ्चन्ति । तथाहि । सौगतैरनित्यत्वं, सांख्यैर्नित्यत्वं, नैयायिकैर्वैशेषिकैश्च परस्परविविक्ते नित्यानित्यत्वे सदसत्वे सामान्यविशेषौ च, मीमांसकैः स्याद्-शब्दवर्ज भिन्नाभिन्ने नित्यानित्यत्वे सदसदंशौ सामान्यविशेषौ शब्दस्य नित्यत्वं च, कैश्चित्कालस्वभावनियतिकर्मपुरुषादीनि जगत्कारणानि, शब्दब्रह्मज्ञानाद्वैतवादिभिश्च शब्दब्रह्मज्ञानाद्वैतानि चेत्यादयो ये ये वस्त्वंशाः परैरङ्गीक्रियन्ते, ते सर्वेऽपि सापेक्षाः सन्तः परमार्थसत्यतां प्रतिपद्यन्ते निरपेक्षास्त्वन्योन्येन निरस्यमाना नभोनलिनायन्त इत्यलं विस्तरेण । स्याद्वादस्य देशकः सम्यग्रवक्ता स्याद्वाददेशकस्तम् । अनेन च वचनातिशयमचकथत् । तदेवं चत्वारोऽत्रातिशयाः शास्त्रकृता साक्षादाचचक्षिरे । तेषां हेतुहेतुमद्भाव एवं भाव्यः-यत एव निःशेषदोषशत्रुजेता, तत एव सर्वज्ञः । यत एव सर्वज्ञस्तत एव सद्भूतार्थवादी । यत एव सद्भूतार्थवादी, तत एव त्रिभुवनाभ्यर्च्य इति । ટીકાનો ભાવાનુવાદ સતું એટલે હંમેશાં વિદ્યમાન અથવા છાકિજ્ઞાનની અપેક્ષાએ પ્રશસ્ત એવું કેવલદર્શન (તથા ઉપલક્ષણથી) ઉપલબ્ધિ એટલે કે કેવલજ્ઞાન જેને છે તે સદ્ગદર્શન. (અર્થાતુ કેવલજ્ઞાનકેવલદર્શન વાળા.) અથવા (કેવલદર્શનના પૂર્વસમયે અવ્યભિચરિતપણે કેવલજ્ઞાન હોય છે.) તેથી પ્રશસ્ત છે દર્શન જેને તે કેવલદર્શન અને કેવલદર્શનના પૂર્વસમયે અવ્યભિચરિતપણે કેવલજ્ઞાન છે જેને તે સદર્શન. અર્થાત્ સદ્દર્શન પદથી સર્વજ્ઞ અને સર્વદર્શી એવા શ્રીવીર ५२मात्माने नभ२७।२४रीने. मारीत 'नत्वा' साथे संबंध ४२वो.) આ “સદ્દર્શન' વિશેષણ દ્વારા શ્રીવર્ધમાનસ્વામી ભગવાનનો જ્ઞાનાતિશય સૂચિત थाय छे. Page #63 -------------------------------------------------------------------------- ________________ વર્શન સમુશ્ચય માળ - ૧, સ્હેજ – શ્ (હવે ‘સદ્દર્શન’ પદની બીજીરીતે વ્યુત્પત્તિ કરીને પૂજાતિશય પ્રગટ કરે છે.) સદ્ એટલે પૂજાયેલ. અર્થાત્ સઘળાયે નરેન્દ્રો, અસુરેન્દ્રો અને ઇન્દ્રોવડે પૂજાયેલું છે દર્શન (=જૈનદર્શન) જેનું તે સદર્શન. ૪ આ વ્યત્ત્પિત્તિથી તેમના (ભગવાનના) દર્શનની ત્રિભુવનપૂજ્યતાને કહેતાં ત્રિભુવનસ્વામી શ્રીવર્ધમાન સ્વામીની ત્રિભુવનપૂજ્યતાને સુતરાં પ્રગટ કરે છે. (અર્થાત્ જેનું દર્શન લોકો માટે પૂજનીય હોય, તે તો પૂજનીય હોય જ, તે સમજી શકાય છે.) આ રીતે (ભગવાનનો) પૂજાતિશય પ્રગટ કર્યો. (‘ખિનં’ પદ દ્વારા ભગવાનનો અપાયાપગમાતિશય સૂચવ્યો છે.) રાગદ્વેષાદિ શત્રુઓનો જીતે છે તે જિન. (તે જિનને નમસ્કાર કરીને. એ પ્રમાણે ‘નત્વા’ સાથે અન્વય કરવો.) આ વિશેષણદ્વારા ‘અપાયાપગમ’ અતિશય સૂચવ્યો છે. સ્યાત્ કે ચિત્ પદસહિત બોલવું તે સ્યાદ્વાદ. અર્થાત્ સર્વદર્શનને સંમતવસ્તુના સદ્ભૂત અંશોનું ૫૨સ્પ૨સાપેક્ષપણે કથનકરવું તે સ્યાદ્વાદ. આ રીતે સત્-અસત્, નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ, અભિલાપ્ય-અનભિલાપ્ય ઇત્યાદિ ઉભયાત્મકધર્મોને સાપેક્ષપણે ‘સ્વાત્’ પદથી લાંછિત કરીને બોલવું તે સ્યાદ્વાદ=અનેકાંત કહેવાય છે. (કહેવાનો આશય એ છે કે દરેક પદાર્થો અનંતધર્માત્મક હોય છે. દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સર્વપદાર્થો નિત્ય છે અને પર્યાયાર્થિક્મયની અપેક્ષાએ અનિત્ય છે . તેથી ‘સ્વાત્’ પદથી લાંછિત કરીને ‘સર્વે માવા વિત્ નિત્ય: સ્વાત્ ચિત્ અનિત્ય: ચાત્' આવું કથનકરવું તે અનેકાંતતાને સૂચવે છે.) શંકા : પરસ્પરવિરુદ્ધ પ્રરૂપણાકરતા સર્વદર્શનોના (પોત-પોતાને) ઇચ્છિતવસ્તુના અંશો સદ્ભૂત(યથાર્થ) કેવીરીતે સંભવે ? કે જેથી તે પદાર્થોનું સાપેક્ષપણે સ્યાદ્વાદ્=સત્પ્રવાદ=સત્કથન કરી શકાય ? સમાધાન : જોકે સર્વદર્શનો પોતપોતાના મતની ભિન્નતાથી પરસ્પરવિરોધી છે, તો પણ તેઓ વડે કહેવાયેલા તે તે વસ્તુના જે (અંશો) સાપેક્ષહોય તે (અંશો) યથાર્થતાને પામે છે. જેમકે બૌદ્ધો સર્વવસ્તુઓને અનિત્ય માને છે, સાંખ્યદર્શનવાળા આત્માને ફૂટસ્થનિત્ય માને છે, નૈયાયિકો અને વૈશેષિકો નિત્ય-અનિત્ય, સત્-અસત્ તથા સમાન્ય-વિશેષને પરસ્પર સર્વથા ભિન્ન માને છે. મીમાંસકો વસ્તુને ભિન્ન-અભિન્ન, નિત્ય-અનિત્ય, સત્-અસત્, સામાન્ય-વિશેષ સ્વરૂપ માનીને પણ (કથન કરતાં) ‘સ્વાત્' પદનો પ્રયોગ કરતા નથી અને શબ્દને સર્વથાનિત્ય માને છે. કેટલાક કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ, પુરુષાર્થ આદિને જગતના કારણ માને છે. શબ્દઅદ્વૈતવાદિ જગતને શબ્દમય, બ્રહ્મ-અદ્વૈતવાદિ જગતને બ્રહ્મમય અને જ્ઞાન-અદ્વૈતવાદિ જગતને Page #64 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १ જ્ઞાનક્ષણરૂપ માને છે..... ઇત્યાદિ જે જે વસ્તુના અંશો બીજા દર્શનવાળાઓ વડે સ્વીકારાય છે, તે સર્વે પણ સાપેક્ષ હોતે છતે પરમાર્થ-સત્યતાને પામે છે. પરંતુ પરસ્પરનિરપેક્ષએવા તેઓ એકपीनी पातर्नु उन ४२ता मासुभनी हेम माय२९॥ ४२. छ. (नभ-नलिनं इव आचरन्ते इति नभनलिनायन्ते सिद्ध. 2-3-४-२७ सूत्रथा 'क्यङ्' प्रत्यय लागेछ.) अर्थात् मासुभनी सेभ असत३५ मनी 14 छ.... ( विषयमi) विस्तारथी सयु. (मारीत 'स्या' पहनी વ્યાખ્યા કરી. તે) સ્યાદ્વાદના પ્રરૂપક અર્થાત્ સમ્યવક્તા તે સ્યાદ્વાદદેશક. તે સ્યાદ્વાદદેશકને (नमः॥२. रीने... मे. रीत 'नत्वा' साथे मन्वये ४२५ो.) આ સ્યાદ્વાદદેશક વિશેષણ દ્વારા ભગવાનનો વચનાતિશય કહેવાયો. આ પ્રમાણે ચાર અતિશયો શાસ્ત્રકારવડે સાક્ષાત્ કહેવાયા. તે ચારેય અતિશયોનો હેતુ-હેતુમભાવ આ પ્રમાણે વિચારવો - જે કારણથી જ સઘળાયે રાગાદિદોષરૂપ શત્રુઓને જીતનારા છે, તે કારણથી જ સર્વજ્ઞ છે. જે કારણથી સર્વજ્ઞ છે, તે કારણથી જ યથાર્થવાદિ છે. જે કારણથી યથાર્થવાદિ છે, તે કારણથી જ ત્રિભુવનને પૂજ્ય છે. एवमतिशयचतुष्टयीप्रवरं वीरं महावीरं वर्तमानतीर्थाधिपति श्रीवर्धमानापराभिधानं नत्वा मनसा तदतिशयचिन्तनेन, वाचा तदुचारणेन, कायेन भूमौ शिरोलगनेन च प्रणिधायेत्यर्थः । एतेनादिमं मङ्गलमभिदधौ । मध्यमङ्गलं तु “जिनेन्द्रो देवता तत्र रागद्वेषविवर्जित" [षड्दर्शन श्लो० - ४५] इत्यादिना जिनमतकीर्तनेन कीर्तियिष्यति । अन्त्यमङ्गलं पुनरभिधेयतात्पर्यार्थः पर्यालोच्यः सुबुद्धिभिरित्यत्र सुबुद्धिशब्दसंशब्दनेन (शंशनेन) वक्ष्यति । तस्य त्रिविधस्यापि फलमिदम्“मंगलमाईएमझे पज्जंतए यसत्थस्स । पढमसत्थस्साविग्घपारगमणाए निद्दिठं ।।१।। तस्सेवाविग्घत्थं (तस्सेव उ थिज्जत्थं) मज्झिमयं अंतिमं च तस्सेव अव्वोत्तिनिमित्तं सिस्सपसिस्साइवंसस्स ।। २ ।।" [विशेषा० गा० १३-१४] वीरं नत्वेत्युक्तं, तत्र त्क्वाप्रत्ययस्योत्तरक्रियासापेक्षत्वान्निगद्यत इति क्रियापदमत्र संबन्धनीयम् । को निगद्यते । सर्वदर्शनवाच्योऽर्थः सर्वाणि मूलभेदापेक्षया समस्तानि यानि दर्शनानि बौद्धादीनि तैस्तेषां वा वाच्योऽभिधेयोऽर्थो देवतत्त्वप्रमाणदिलक्षणः Page #65 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १ संक्षेपेण समासेन निगद्यतेऽभिधीयते । मयेत्यनुक्तमप्यत्रार्थाद् गम्यते । एतेन साक्षादभिधेयमभ्यधात् । संबन्धप्रयोजने तु सामर्थ्यादवसेये । सर्वदर्शनवक्तव्यदेवतत्त्वादिज्ञानमुपेयं, इदं शास्त्रं तस्योपायः, एवमुपायोपेयलक्षणः संबन्धः सूचितो द्रष्टव्यः । प्रयोजनं तु द्वेधा कर्तुः श्रोतुश्च । द्वयमपि द्वेधा, अनन्तरं परंपरं च । कर्तुरनन्तरं प्रयोजनं सत्त्वानुग्रहः । श्रोतुरनन्तरं सर्वदर्शनाभिमतदेवतत्त्वप्रमाणा दिज्ञानम् । द्वयोरपि परंपरं पुनर्हेयोपादेयदर्शनानि ज्ञात्वा हेयान्यपहायोपादेयं चोपादाय परंपरयानन्तचतुष्टयात्मिका सिद्धिरिति । ટીકાનો ભાવાનુવાદ: આ પ્રમાણે ચાર અતિશયોથી શ્રેષ્ઠ (=શોભતા), બીજું નામ જેનું વર્ધમાનસ્વામી છે એવા વર્તમાન તીર્થાધિપતિ શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને.. (અર્થાતુ) મનથી ભગવાનના અતિશયોના ચિંતનવડે, વાણીથી તેના ઉચ્ચારણવડે અને કાયાથી ભૂમિ ઉપર મસ્તક લગાડવાપૂર્વક પ્રણિધાનકરીને... (સર્વદર્શનના વાચ્યાર્થને સંક્ષેપથી કહેવાય છે – આ રીતે અન્વય કરવો.) આના દ્વારા પ્રથમમંગલ કહેવાયું. મધ્યમમંગલ ગ્રંથની મધ્યમાં ચોથાઅધિકારમાં ગાથા૪૫માં “જિનેન્દ્રો હેવત તત્ર રાકેપવર્ધાતઇત્યાદિ પદદ્વારા જિનમતની સ્તવના કરવાવડે કહેવાશે. અંતિમમંગલ ગ્રંથની અંતમાં ગાથા ૮૭માં “મધેયતત્પર્યાર્થ: પ્રત્રોચ્ચ: સુવૃદ્ધિમિ.” એ પ્રમાણે સુવૃદ્ધિ' શબ્દને કહેવા દ્વારા કહેવાશે. તે ત્રણ પ્રકારનું મંગલનું ફલ (વિશેષાવશ્યકભાષ્યમાં) આ પ્રમાણે કહ્યું છે “તે મંગલને શાસ્ત્રના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં (ગ્રંથકારશ્રી કરતા હોય છે. તેમાં) પ્રથમમંગલ શાસ્ત્રની નિર્વિઘ્ન સમાપ્તિકરવા (પાર પામવા) બતાવેલું છે. તે શાસ્ત્રોના (પદાર્થોને) સ્થિર કરવા મધ્યમમંગલ અને તે શાસ્ત્રોક્ત ભાવોની શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં અવિચ્છિન્નપણે પરંપરા ચાલે તે નિમિત્તે અંતિમમંગલ. વીર નત્વા' માં રહેલ ‘વકૃત્વા' પ્રત્યય ઉત્તરક્રિયાને સાપેક્ષ હોવાથી ઉત્તરક્રિયાપદ ‘નિદ્યતે” સાથે સંબંધ કરવો જોઈએ. શ્રી વીરપરમાત્માને નમસ્કાર કરીને શું કહેવાય છે ? (આવી અપેક્ષામાં ઉત્તરક્રિયા બતાવવી જોઈએ - તે હવે બતાવે છે–) મૂલભેદની અપેક્ષાએ રહેલા સમસ્ત જે બૌદ્ધાદિ દર્શનો છે – તે દર્શનો દ્વારા કહેવાયેલો અથવા તે દર્શનોનો દેવ, તત્ત્વ અને પ્રમાણાદિસ્વરૂપ વાચ્યાર્થ=અભિધેયાર્થ મારાવડે સંક્ષેપથી કહેવાય છે. અહીં Page #66 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १ Reasi ‘मया' युं न हो छत अर्थथा ४९॥य छे. मानवा२। साक्षात् अभिधेय (अंथनो विषय) यो. સંબંધ અને પ્રયોજન (પ્રથમ ગાથામાં કહ્યા ન હોવા છતાં) સામર્થ્યથી જાણવા. તે આ રીતે - सर्वशनमा वतव्य (340 योग्य) हेव-तत्त्व भने प्रभाहिजे. तनु शान ते 6पेय (साध्य) છે અને તે જ્ઞાનનો ઉપાય (સાધન) આ શાસ્ત્ર છે. (અર્થાતુ શાસ્ત્રના શબ્દો ઉપાય છે. અને તેના દ્વારા પ્રાપ્ત થતું દેવાદિનું જ્ઞાન તે ઉપેય છે.) આ પ્રમાણે ઉપેય-ઉપાયસ્વરૂપ સંબંધ સૂચિત થયેલો જાણવો. પ્રયોજન બે પ્રકારે છે. (૧) કર્તાનું પ્રયોજન, (૨) શ્રોતાનું પ્રયોજન. બંનેના પણ બે પ્રકાર छ. (i) मनंतर, (ii) ५२५२. (अनंत२ मेटर न नु तथा ५२५२ मे २नु.) કર્તાનું અનંતરપ્રયોજન જીવોઉપર ઉપકાર કરવો તે છે. શ્રોતાનું અનંતરપ્રયોજન સર્વદર્શનને ઇચ્છિત દેવ, તત્ત્વ, પ્રમાણાદિનું જ્ઞાન કરવું તે છે. કર્તા અને શ્રોતા બંનેનું પણ પરંપર પ્રયોજન હેય-ઉપાદેય દર્શનોને જાણીને હેયદર્શનનો ત્યાગ તથા ઉપાદેયદર્શનનો સ્વીકાર કરીને પરંપરાએ (અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર, અનંતવીર્ય સ્વરૂપ) અનંત ચતુષ્ટયાત્મિક સિદ્ધિ છે. અર્થાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ છે. नन्वयं शास्त्रकारः सर्वदर्शनसंबन्धीनि शास्त्राणि सम्यक्परिज्ञायैव परोपकाराय प्रस्तुतं शास्त्रं दृब्धवान्, तत्कथमनेनैवेहेदं नाभिदधे अमुकममुकं दर्शनं हेयममुकं चोपादेयमिति चेत्, उच्यते । इह तु सर्वदर्शनान्यभिधेयतया प्रक्रान्तानि, तानि माध्यस्थ्येनैवाभिदधानोऽत्रौचिती नातिक्रामति । इदमिदं हेयमिदं चोपादेयमिति ब्रुवाणस्तु प्रत्युत सतां सर्वदर्शनानां चानादेयवचनो वचनीयतामञ्चति । नन्वेवं तस्याचार्यस्य न परोपकारार्था प्रवृत्तिः । कुत एवं भाषसे । नन्वेष दर्शयामि । ये केचन मादृशाः श्रोतारः स्वयमल्पबुद्धित्वेन हेयोपादेयदर्शनानां विभागं न जानीयुस्तेषां सर्वदर्शनसत्तत्त्वं निशम्य प्रत्युतैवं बुद्धिर्भवेत् । सर्वदर्शनानि तावन्मिथो विरुद्धाभिधायीनि, तेषु च कतरत्परमार्थसदिति न परिच्छिद्यते । तत्किमेतैर्दर्शनैर्दुर्ज्ञानैः प्रयोजनम् । यदेव हि स्वस्मै रोचते तदेवानुष्ठेयमिति । एवंविधाश्चाविभागज्ञा अस्मिन्काले भूयांसोऽनुभूयन्ते । तदेवं शास्त्रकारस्य सूरेरुपकाराय प्रवृत्तस्य प्रत्युत प्रभूतानामपकारायापि प्रवृत्तिः प्रबभूव, ततश्च लाभमिच्छतो मूलहानिरजनिष्टेति चेत्, न । शास्त्रकारात्सर्वोपकारायैव प्रवृत्तात्कस्याप्यपकारासिद्धेः । विशेषणद्वारेण हेयोपादेयविभागस्यापि कतिपयसहृदयहृदय Page #67 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग-१, श्लोक - १ संवेद्यस्य संसूचनात् । तथाहि । सद्दर्शनं जिनं नत्वा । “सद्विद्यमाने सत्ये च प्रशस्तार्चितसाधुषु" [अनेकार्थ० १/१०] इत्यनेकार्थनाममालावचनात् । सत्सत्यं न पुनरसत्यं दर्शनं मतं यस्य तम् । जिनमिति विशेष्यम् । चतुर्विंशतेरपि जिनानामेकतरं(म) रागादिशत्रुजयात्सान्वयनामानं जिनं वीतरागं नत्वा । एतेन पदद्वयेन चतुर्विंशतेरपि जिनानामन्योन्यं मतभेदो नास्तीति सूचितम् । ટીકાનો ભાવાનુવાદઃ શંકા : આ ગ્રંથકારશ્રીએ સર્વદર્શનસંબંધી શાસ્ત્રોનું સમ્યક્ પરિજ્ઞાન કરીને જ પરોપકાર માટે પ્રસ્તુતગ્રંથને રચ્યો છે. તો આ ગ્રંથ દ્વારા જ કેમ ન કહ્યું કે અમુક અમુક દર્શન હેય છે અને અમુક અમુક દર્શન ઉપાદેય છે ? સમાધાન : ગ્રંથકારશ્રીએ આ ગ્રંથમાં સર્વદર્શનોના અભિધેયાર્થને(વાચ્યાર્થીને) કહેવાની શરૂઆત કરી છે. ત્યારે આ ગ્રંથમાં તે તે દર્શનના વાચ્યાર્થને મધ્યસ્થપણે કહેતા ગ્રંથકારશ્રી ઔચિત્યનું અતિક્રમણ કરતા નથી. અર્થાત્ ગ્રંથકારશ્રીએ સર્વદર્શનોના વાચ્યાર્થને જણાવવાની શરૂઆતમાં પ્રતિજ્ઞા કરી છે, તદનુસાર વર્તવું તે જ ઉચિત છે. પરંતુ જો “આ દર્શન હેય' અને “આ દર્શન ઉપાદેય' એ પ્રમાણે કહે તો પ્રત્યુત(ઉલટાનું) સજ્જનો અને અન્યદર્શનવાળાઓને તેમના વચનો અનાદેય બની જશે. શંકા : જો ગ્રંથકારશ્રી સર્વદર્શનોની હેયતા-ઉપાદેયતા ન બતાવે તો ગ્રંથકારશ્રીની પરોપકાર માટે પ્રવૃત્તિ છે તેમ કેવી રીતે કહેવાય ? પ્રશ્ન : તમે આ પ્રમાણે શાથી કહો છો ? ઉત્તર : તે હું બતાવું છું. જે મારા જેવા શ્રોતાઓ કે જે અલ્પબુદ્ધિ હોવાના કારણે સ્વયં હેયઉપાદેયદર્શનોનો વિભાગ જાણતા નથી. તેઓને સર્વદર્શનના કહેલા તત્ત્વને સાંભળીને ઉલટાની આ પ્રમાણે બુદ્ધિ થાય કે સર્વદર્શનો પરસ્પરવિરુદ્ધ કહે છે. તેમાંથી કેટલા પરમાર્થથી સત્ છે કે અસત્ છે ? તે જણાતું નથી. તો સમજવા પણ કઠીન એવા આ દર્શનો વડે શું પ્રયોજન ? જેને જે ગમે તે કરવું જોઈએ. આવા પ્રકારના સતુ-અસતુના વિભાગને નહિજાણનારા લોકો આ કાળમાં ઘણા છે. તેથી આ પ્રમાણે ઉપકારમાટે પ્રવૃત્ત શાસ્ત્રકાર આચાર્ય ભગવંતની (પ્રવૃત્તિ) ઉલટાની ઘણાના અપકાર માટે સિદ્ધ થાય છે. તેથી (જીવોના ઉપકારરૂપ) લાભને ઇચ્છતાં મૂલની જ (ઉપકારની જ) હાનિ થઈ જાય છે. અર્થાત્ અપકારમાટે થાય છે. સમાધાનઃ આવું ન કહેવું, કારણ કે શાસ્ત્રકારપરમર્ષિ સર્વના ઉપકાર માટે જ પ્રવૃત્ત હોવાથી કોઈના પણ અપકારની સિદ્ધિ થતી નથી અર્થાતુ ગ્રંથકારપરમર્ષિની પ્રવૃત્તિથી કોઈના ઉપર Page #68 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक १ - ९ અપકાર થતો નથી. કારણકે વિશેષણોદ્વારા ગ્રંથકારશ્રીએ હેય-ઉપાદેયના વિભાગને પણ કંઈક (જણાવવાનું) પોતાના હૃદયમાં સંવેદનકરીને સૂચન કરેલ છે. તે આ પ્રમાણે છે – “सद्दर्शनं जिनं नत्वा” सहीं "सत् - विद्यमाने सत्ये च प्रशस्त अर्चित-साधुषु ” मा जनेार्थ નામમાલાના વચનથી ‘સત્’નો વિદ્યમાન, સત્ય, પ્રશસ્ત, પૂજાયેલ અને સાધુ અર્થમાં પ્રયોગ થાય छे. अहीं ‘सत्’नो सत्य अर्थ सर्धने सत् सत्यं ( न पुनरसत्यं) दर्शनं मतं यस्य तम् अर्थात् सत्य (અસત્ય નહિ) દર્શન છે જેનું તે સદૂદર્શન. (તે સદર્શનને... નમસ્કા૨કરીને આવોઅન્વય કરીએ ત્યારે) સદર્શન પદથી જિનેશ્વર પરમાત્માના દર્શનને ગ્રંથકારશ્રીએ સત્યતરીકે બતાવી ४ हीधेस छे. તથા ‘નિનં’ એ પ્રમાણે વિશેષ્ય છે. તેમાં એકવચનના નિર્દેશથી એ સૂચિત થાય છે કે ચોવીસે તીર્થંકરોએ રાગાદિ શત્રુઓ જીતેલા હોવાના કારણે સાર્થક(સાન્વય)નામવાળા જિન=વીતરાગ છે. (તેમાં નિનં પદથી કોઈપણ એક જિનેશ્વરનું નામ ગ્રહણ કરવું અને તે જિનેશ્વ૨૫૨માત્માને નમસ્કાર કરીને - એ રીતે અન્વય કરવો.) वणी ' सद्दर्शनं' ने जिनं मा जे पोथी योवीसे विनेश्वरोने परस्पर कोई भतलेह नथी, એમ સૂચવે છે. तर्हि श्वेताम्बरदिगम्बराणां कथं मिथो मतभेद इति चेत्, उच्यते । मूलतोऽमीषां मिथो न भेदः किंतु पाश्चात्य एवेति । कीदृशं जिनम् । अवीरम् । आ स्वयंभूः, अः कृष्णः, उरीश्वरः । आ, अ, उ इति स्वरत्रययोगे उरिति सिद्धम् । तानीरयति तन्मतापासनेन प्रेरयतीत्यचि प्रत्ययेऽवीरम् । सृष्ट्यादिकर्तृब्रह्मकृष्णेश्वरदेवताभिमतमतानां निरासकमित्यर्थः । तथा स्याद्वाददेशकम् । स्याद्वादं द्यन्ति च्छिन्दते " क्वचिड" [ हैम० ५/१/१७१] इतिडप्रत्यये स्याद्वाददास्तत्तदसद्भूत-विरोधादिदूषणोद्धोषणैः स्याद्वादस्य च्छेदिनः । तेषां ई लक्ष्मीं महिमानं वा श्यति तत्तदीयमतापासनेन तनूकरोति यत्तत्स्याद्वाददेशम् । कै गै रे शब्दे । कै कायतीति “ कचिड्ड" [ हैम० ५/१/१७१] इति डे, कं वचनम्, स्याद्वाददेशं कं वचनं यस्य तम् । अनेन विशेषणेन प्रागुक्तानुक्तानामशेषाणां बौद्धादीनां संभवैतिह्यप्रमाणवादिचरकप्रमुखाणां च मतानामुच्छेदकारि वचनमित्यर्थः । ટીકાનો ભાવાનુવાદ : પ્રશ્ન : જો ચોવીસે શ્રી જિનેશ્વરોમાં પરસ્પર મતભેદ નથી, તો શ્વેતાંબર અને દિગંબરોને કેવી રીતે પરસ્પર મતભેદ પડ્યા ? Page #69 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १ ઉત્તર : મૂળથી ચોવીસે શ્રીજિનેશ્વરોના અનુયાયિઓમાં પરસ્પરભેદ નહોતો, તે ભેદો પાછળથી પડ્યા છે. (હવે બીજી રીતે “સદ્દર્શન નિન નન્દા વીરં ચાલશમ્' પદના શબ્દોની વ્યુત્પત્તિકરીને અન્યદર્શનની માન્યતાઓનું ખંડન કરે છે.) વકીઠુશ નિનમ્ ? વીરમ્ (અહીં ઉપરોક્ત પંક્તિમાં નિત્વી પદમાંથી ન કાઢીને “વીર’ સાથે જોડવાથી “સવીરમ્” બનેલ છે. (અહીં લવીર નો મા+ગ+૩+ર્ફેર પદચ્છેદ કરતાં) તા= સ્વયંભૂ, ૩ =કૃષ્ણ, ૩=ઈશ્વર મહાદેવ, આ ત્રણે સ્વરોનો સંધિના નિયમાનુસાર “મો' એ પ્રમાણે સિદ્ધિ થાય છે. તાનીયતિ=સન્મતાવાસને પ્રતિ-આ વ્યુત્પત્તિથી સત્ પ્રત્યય લાગતાં ‘સવીરમ્' બનેલ છે. કહેવાનો આશય એ છે કે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય (વિનાશ)ના કર્તા અનુક્રમે બ્રહ્મા, કૃષ્ણ, અને મહાદેવના અભિમતમતોનો નિરાસકરનારા અવીરને નમસ્કાર કરીને... એ રીતે અર્થાત્ સૂર્યાદિના કર્તા બ્રહ્માદિપ્રરૂપિત મતનો નિરાસ કરનારા અવીર છે. (તેમને નમસ્કાર કરીને આવો અર્થ કરવો.) (ઉપરોક્ત પંક્તિમાં રહેલ યદુવાશ પદનો ચવા++-આ રીતે પદચ્છેદ કરી પ્રથમ સ્યાદ્વાદપદની વ્યુત્પત્તિ કરે છે.) વાદ્ધ ઈન્તિ છિન્દતે ત ચાવા તે ચોકીદેવઃ (અહીં સિદ્ધહેમ-પ-૧-૧૭૧ સૂત્રથી રુ પ્રત્યય લાગેલો છે.) અર્થાત્ તે તે મતની અસદ્ભૂત વિરોધઆદિ દૂષણોને બતાવીને બરાબર ઉઘોષણાદ્વારા સ્યાદ્વાદનું છેદન કરે છે તે. (હવે ડું ની વ્યુત્પત્તિ કરતા કહે છે કે, તે વિરોધાદિ દૂષણો બતાવી સ્યાદ્વાદનું છેદન કરવાવાળાઓના લક્ષ્મી અર્થાત્ મહિમાનો નાશ કરે છે. અથવા તેઓના તે તે મતોનું ખંડનકરવાદ્વારા તન કરે છે. અર્થાત્ નિરૂત્તર કરે છે જે તે સ્યાદ્વાદદેશમૂ. (હવે પદચ્છેદમાં રહેલા વ નો અર્થ કરે છે.) “જે રે શઢે” અર્થાતુ કે, ગ, રે ધાતુઓ શબ્દાર્થક છે. “ તિ” એ પ્રમાણે સિદ્ધ. હૈ. ૫-૧-૧૭૧ ‘વ’ સૂત્રથી રુ પ્રત્યય લાગી શબ્દ બને છે અને સ્વાશ ૪ વેવને યસ્ય તમ્ ( વાકેશવમ્) આ વ્યુત્પત્તિથી “સ્યાદ્વાદદેશકમ્” પદ બન્યું. આ વિશેષણદ્વારા પૂર્વે કહેલા અને નહીં કહેલા સઘળાયે બૌદ્ધ આદિના અને (૧) સંભવ તથા ઐતિહ્ય ને પ્રમાણ માનનાર ચરક વગેરેના મતોનો ઉચ્છેદકરનાર વચન તે સ્યાદ્વાદદેશક, આવો ભાવાર્થ જાણવો. (૧) એક વસ્તુની સત્તા સિદ્ધ થવાથી બીજા અર્થની સત્તા માનવી જ પડે, તેવા અર્થને સંભવ પ્રમાણ કહેવાય છે. જેમકે “આ મણ અનાજ છે” તો માનવું જ પડે કે તેમાં “શેર' અનાજ પણ છે જ. (૨) આવું લોકો કહેતા આવ્યા છે, પણ તે કહેનાર આપ્ત વ્યક્તિ હતી, એનું કોઈ નામનિશાન નથી, તે પ્રવાદની પરંપરાને ઐતિUપ્રમાણ કહેવાય છે. જેમકે “દ ટે વક્ષ:' Page #70 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक-१ (આથી સ્વયં ફલિત થઈ જાય છે કે શ્રીજિનેશ્વર પરમાત્માનું વચન સર્વ અન્યદર્શનોનું ખંડન કરનાર હોવાથી જિનમત સિવાયના દર્શનો હેય છે.) जिनं नत्वा मया सर्वदर्शनवाच्योऽर्थो निगद्यत इत्युक्तं ग्रन्थकृता । अत्र च नमनक्रिया प्राक्कालसंबन्धिनी कत्वाप्रत्ययस्य प्राक्कालवाचकत्वात, निगदनक्रिया तु वर्तमानजा । ते चैकेनैव ग्रन्थकृता क्रियमाणे नानुपपन्ने, अपरथा सकलव्यवहारोच्छेदप्रसङ्गात् । न चैवं भिन्नकालयोः क्रिययोरेककर्तृकता बौद्धमते संभवति, तेन क्षणिकवस्त्वभ्युपगमात् । ततः कश्चिद्वौद्धमतस्य प्रस्तुतग्रन्थस्यादावुक्तत्वेनोपादेयतां मन्येत । तन्निवारणाय प्रागुक्तविशेषणसंगृहीतमपि बौद्धमतनिरसनं पुनरिह सूचितं द्रष्टव्यम् । एतेषां परदर्शनानां निरसनप्रकारो ग्रन्थान्तरादवसेयः । तदेवं जिनस्य विशेषणद्वारेण सत्यदर्शनतां सर्वपरदर्शनजेतृवचनतां चाभिदधताखिलान्यदर्शनानां हेयतां जैनदर्शनस्योपादेयता सूचिता मन्तव्या । ततो नास्माद्ग्रन्थकारात्सत्यासत्यदर्शनविभागानभिज्ञानामप्यपकारः कश्चन संभवतीति, तद्विभागस्यापि व्यञ्जितत्वात् । ટીકાનો ભાવાનુવાદઃ “નિન નન્ધા મયા સર્વદર્શનવાદ્યોગર્થો નિરાધતે” એ પ્રમાણે જે ગ્રંથકારશ્રી વડે કહેવાયું છે, ત્યાં નમનક્રિયા પ્રાકાલસંબંધી છે. કારણ કે કૃત્વા પ્રત્યય પ્રાકાલનો વાચક છે. પણ નિગદનક્રિયા વર્તમાનકાલીન છે. (એક ક્રિયા કરીને બીજી ક્રિયા કરવાની હોય ત્યારે ‘સૂત્વા' પ્રત્યયનો પ્રયોગ થાય છે. આથી પ્રાકાલની ક્રિયા, તે પછી થનારી ક્રિયાને સાપેક્ષ હોવાના કારણે નમનક્રિયા પ્રાફકાલની અને નિગદનક્રિયા વર્તમાનકાલીન હોવા છતાં) બંને ક્રિયાઓ એક ગ્રંથકર્તા વડે કરાયેલી માનવામાં અસંગતિ નથી. જો બંને ક્રિયાના કર્તા એક ન હોઈ શકે, આવું માનવામાં આવશે તો સઘળાયે (૩)વ્યવહારનો લોપ થવાનો પ્રસંગ આવશે. વળી આ પ્રમાણે ભિન્નકાલે થનારી બે ક્રિયાઓની એકકર્તુતા બૌદ્ધમતમાં સંભવતી નથી. કારણકે બૌદ્ધ વડે ક્ષણિકવસ્તુનો સ્વીકાર કરાયેલ છે. (કહેવાનો આશય એ છે કે જે કર્તાએ નમનક્રિયા કરી, તે કર્તા તો (સર્વ વસ્તુઓ ક્ષણિક હોવાનાકારણે) તે જ ક્ષણે નાશ પામે છે. તો બીજી નિગદનક્રિયા કઈ રીતે કરી શકે ? કારણ કે નમનક્રિયા અને (૩) જેમકે “બેસીને ખાય છે.” આવો પ્રયોગ થતો વ્યવહારમાં જોવા મળે છે. “માલિતા "આવા પ્રયોગમાં બેસવાનીક્રિયા' પ્રાકકાલની અને ખાવાની ક્રિયા વર્તમાનકાલીન થશે. અહીં જો બે ક્રિયાઓના બે કર્તા માનશો તો એક બેસવાની ક્રિયા કરશે અને એક ખાવાની ક્રિયા કરશે. આવું માનવાની આપત્તિ આવશે અને એક જ વ્યક્તિ “બેસીને ખાય છે” તે વ્યવહારના ઉચ્છેદની આપત્તિ આવશે. Page #71 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक -१ નિગદનક્રિયાનો કાલ ભિન્ન છે અને નમનક્રિયા કરનાર વ્યક્તિ તો નાશ પામેલ છે. આથી બૌદ્ધમતમાં ભિન્નકાલે થનારી બે ક્રિયાની એકકર્તકતા સંભવતી નથી.) તેથી બે ક્રિયાના એક કર્તા ઉપરોક્ત રીતે સિદ્ધ કરતાં બૌદ્ધમતનું ખંડન થઈ જાય છે. તેથી બૌદ્ધમતનું પ્રસ્તુતગ્રંથમાં શરૂઆતમાં વર્ણન હોવા છતાં પણ કોઈ તેની ઉપાદેયતા ન માની બેસે, તેથી ७५२त पूसासो या. (माम तो बौद्धभतनुं उन) पूर्व 53 “स्याद्वाददेशकं" વિશેષણથી કરાયું હોવા છતાં પણ ગ્રંથની આદિમાં તેનું વર્ણન હોવાથી કોઈ ઉપાદેય ન માને, તેથી પુન: પણ અહીં સૂચન કર્યું. આ બધા અન્ય દર્શનોની માન્યતાનું ખંડન અન્ય ग्रंथथ. . . 'जिन' विशेष! द्वा२। (नशननी) सत्यशनाने भने सर्व अन्य દર્શનના (ખંડનદ્વારા) વિજયીવચનતાને કહેતાં, સઘળાયે અન્યદર્શનોની હેયતા અને જૈનદર્શનની ઉપાદેયતા સૂચિત થયેલી જાણવી. તેથી આ ગ્રંથકારથી સત્યાસત્યદર્શનના વિભાગથી અનભિન્ન જીવોઉપર કોઈ અપકારનો સંભવ નથી, કારણકે ગ્રંથકારશ્રી વડે સત્યાસત્યાનો વિભાગ પણ પ્રગટકરાયેલો જ છે. अत्रापरः कश्चिदाह । ननु येषां सत्यासत्यमतविभागाविर्भावके ग्रन्थकारवचसि सम्यगास्था न भवित्री, तेषां का वार्तेति ? उच्यते-येषामास्था न भाविनी, ते द्वेधा । एके रागद्वेषाभावेन मध्यस्थचेतसः, अन्ये पुना रागद्वेषादिकालुष्यकलुषितत्वादुर्बोधचेतसः । येदुर्बोधचेतसस्तेषां सर्वज्ञेनापि सत्यासत्यविभागप्रतीतिः कर्तुं दुःशका, किं पुनरपरेणेति तानवगणय्य मध्यस्थचेतस उद्दिश्य विशेषणावृत्त्या सत्यासत्यमतविभागज्ञानस्योपायं प्राह । सद्दर्शनमिति । वीरं कथंभूतम् ? सद्दर्शनम् । सन्तः साधवो मध्यस्थचेतस इति यावत् तेषां दर्शनं ज्ञानमर्थात्सत्यासत्यमतविभागज्ञानं यथावदाप्तत्वपरीक्षाक्षमत्वेन यस्माद्वीरात्स सद्दर्शनस्तम् । एतेन श्रीवीरस्य यथावदाप्तत्वादिस्वरूपमेव परीक्षणीयमिति सूचितम् । अथवा सतां साधूनां दर्शनं तत्त्वार्थश्रद्धानलक्षणं यस्मात्स सद्दर्शनः । अथवा सन्तो विद्यमाना जीवाजीवादयः पदार्थास्तेषां दर्शनं यथावदवलोकनं यस्माद्वीरात्स सदर्शनस्तम् । कुत एवंविधम् । यतः स्याद्वाददेशकं, प्रागुक्तस्याद्वादभाषकम् । एवंविधमपि कुत इत्याह - यतो जिन रागद्वेषादिजयनशीलम् । जिनो हि वीतरागत्वादसत्यं न भाषते, तत्कारणाभावादिति भावः । शेषश्लोकव्याख्यानं प्राग्वत् । (૪) શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સ્વાદુવાદ કલ્પલત્તા, સ્યાદ્વાદમંજરી, રત્નાકર અવતારિકા, સ્યાદ્વાદ રત્નાકર, વાદ મહાર્ણવ (સમ્મતિતર્ક પ્રકરણની ટીકા) વગેરે અનેક ગ્રંથોમાં તે તે અન્ય દર્શનોની માન્યતાનું ખંડન છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પદ્દર્શન સમુશ્ચય ભાગ – ૨, ોવ્ઝ – શ્ ટીકાનો ભાવાનુવાદ : કોઈ અન્યવ્યક્તિ શંકા કરે છે. શંકા : જેઓને સત્યાસત્ય વિભાગને બતાવનારા ગ્રંથકારશ્રીના વચનોઉપર વિશ્વાસ નથી, તેઓને આ બધું કહેવાથી શું ? (અર્થાત્ ગ્રંથકારશ્રી જૈનદર્શનની માન્યતાવાળા છે, તેથી જૈનદર્શનને સત્ય જણાવે છે અને બાકીના મતોને અસત્ય જણાવે છે. આવી મનમાં અશ્રદ્ધા છે, તેવા વ્યક્તિઓને વિશેષણોદ્વારા અન્યદર્શનની અસત્યતા બતાવવાથી શું ?) १३ સમાધાન : જેઓને ગ્રંથકારશ્રીના વચનોપ૨ શ્રદ્ધા નથી, તે બે પ્રકારના હોઈ શકે. (૧) રાગદ્વેષનો અભાવ હોવાથી મધ્યસ્થચિત્તવાળા અને (૨) રાગદ્વેષાદિ દોષોથી કલુષિતચિત્તવાળા હોવાના કારણે દુઃખેથી બોધ કરાવીશકાય તેવા. (તેમાં) જે દુર્બોધચિત્તવાળા છે, તેઓને સર્વજ્ઞ ૫૨માત્મા વડે પણ સત્યાસત્યના વિભાગની પ્રતીતિ કરાવવી શક્ય નથી. તો (સર્વજ્ઞ સિવાયના) બીજાઓ વડે તો કેવીરીતે કરી શકાય ? તેથી દુર્બોધચિત્તવાળાઓની અવગણનાકરીને મધ્યસ્થચિત્તવાળાઓને ઉદ્દેશીને વિશેષણની આવૃત્તિથી સત્યાસત્યમતના વિભાગના જ્ઞાનનો ઉપાય કહે છે. વીર્યંમૂતમ્ ? સવૅર્શનં (અહીં ‘સદર્શન' પદની જુદી રીતે વ્યુત્પત્તિ કરી મધ્યસ્થચિત્તવાળાઓને સત્યાસત્યમતના વિભાગના જ્ઞાન ત૨ફ અભિમુખ કરે છે.) સત્ એટલે સજ્જનો, સાધુઓ, મધ્યસ્થચિત્તવાળાઓ. તે મધ્યસ્થચિત્તવાળાઓને સત્યાસત્ય મતનાં વિભાગનું જ્ઞાન (દર્શન) યથાવદ્ આપ્તત્વની પરીક્ષામાં સમર્થ હોવાના કારણે જ શ્રીવી૨ પરમાત્મા પાસેથી થાય છે તે સદર્શન. આનાથી મધ્યસ્થચિત્તવાળાઓને શ્રીવીર પરમાત્મામાં યથાવદ્ આપ્તત્વની પ૨ીક્ષા ક૨વાયોગ્ય છે, તેમ સૂચન કર્યું. (જો શ્રીવી૨ ૫રમાત્મામાં આપ્તત્વની સિદ્ધિ થઈ જાય તો, તેમનું વચન સત્ય જ હોય, તે સ્વયમેવ સિદ્ધ થઈ જ જાય છે. તેથી આપ્તત્વની પરીક્ષાક૨વા સૂચન કર્યું.) અથવા સાધુઓને તત્ત્વાર્થની શ્રદ્ધાસ્વરૂપ દર્શન(સમ્યગ્દર્શન) જેનાથી થાય તે સદર્શન. અથવા વિદ્યમાન એવા જીવાજીવાદિપદાર્થોનું યથાવદ્ અવલોકન=દર્શન જે વી૨૫૨માત્માથી થાય છે તે સદર્શન. (તે સદર્શનને નમસ્કાર કરીને તે રીતે અન્વય કરવો.) પ્રશ્ન : શ્રીવી૨પ૨માત્મા શાથી જીવાદિતત્ત્વોનું યથાવદ્ અવલોકન કરાવનારા છે ? ઉત્તર : શ્રીવીર પરમાત્મા પૂર્વે કહ્યાપ્રમાણે સ્યાદ્વાદના દેશક હોવાથી યથાવદ્ જીવાદિ તત્ત્વોનું અવલોકન કરાવનાર છે. પ્રશ્ન ઃ શ્રીવી૨ પ૨માત્મા સ્યાદ્વાદના દેશક શાથી છે ? Page #73 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग-१, श्लोक-१ ઉત્તર : શ્રીવર પરમાત્મા સ્યાદ્વાદના દેશક છે. કારણકે તે રાગ-દ્વેષના વિજેતા જિન છે. જિન વીતરાગ હોવાનાકારણે અસત્ય બોલતા નથી. કેમકે અસત્ય બોલવાના કારણોનો અભાવ છે. અર્થાત્ અસત્ય બોલવામાં કારણભૂત રાગ-દ્વેષ-મોહનો નાશ થયો છે. શ્લોકના શેષપદોની વ્યાખ્યા પૂર્વની જેમ જાણવી. एवं चात्रैवमुक्तं भवति । ये हि श्रीवीरस्य यथावदाप्तत्वादिपरीक्षां विधास्यन्ते स्याद्वाद च तत्प्रणीतं मध्यस्थतया सम्यगवलोक्य पश्चात् परमतान्यप्यालोकयिष्यन्ते, ते सत्यासत्यदर्शनविभागमपि स्वयमेवावभोत्स्यन्ते । किमस्मद्वचनस्यास्थाकरणाकरणेनेति । एतेन ग्रन्थकृता स्वस्य सर्वथात्रार्थे माध्यस्थ्यमेव दर्शितं द्रष्टव्यं । सत्यासत्यदर्शनविभागपरिज्ञानोपायश्च हितबुद्ध्यात्राभिहितोऽवगन्तव्यः, पुरातनैरपीत्थमेव सत्यासत्यदर्शनविभागस्य करणात् । तदुक्तं पूज्यश्री हरिभद्रसूरिभिरेव लोकतत्त्वनिर्णये । “बन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये, साक्षान्न दृष्टचर एकतरो(मो)ऽपि चैषाम् । श्रुत्वा वचः सुचरितं च पृथग्विशेषं, वीरं गुणातिशयलोलतया श्रिताः स्मः ।। १ ।। [लोकतत्त्व० १/३२] पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।२ ।।' [लोकतत्त्व० १/३८] प्रभुश्रीहेमसूरिभिरप्युक्तं वीरस्तुतौ "न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु, त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ।। १ ।। इति ।।" [अयोगव्य० श्लो०-२९] ટીકાનો ભાવાનુવાદ અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જે લોકો શ્રીવીર પરમાત્માની આપ્તત્વની પરીક્ષા કરશે અને તેઓશ્રીના પ્રરૂપેલા સ્યાદ્વાદના સિદ્ધાંતનું મધ્યસ્થતાથી સમ્યગુ અવલોકન કરીને પાછળથી પરમતોનું પણ અવલોકન કરશે, (ત્યારે) તેઓ સ્વયમેવ જ સત્યાસત્યદર્શનના વિભાગને કરી શકશે (અને સ્વયં વિચારી શકશે) કે આમનાં વચનમાં શ્રદ્ધા કરવી કે નહિ ? આનાથી ગ્રંથકારશ્રી વડે પોતાનું આ વિષયમાં સર્વથા મધ્યસ્થપણું બતાવેલું જાણવું અને સત્યાસત્ય દર્શનના વિભાગજ્ઞાનનો ઉપાય હિતબુદ્ધિથી અહીં કહેવાયેલો છે તે જાણવું. પૂર્વાચાર્યો વડે પણ આ જ રીતે સત્યાસત્યદર્શનનો વિભાગ કરાયેલો છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १ तेथी सोत्पनियम ५. . H.. २मद्रसूरि 43 °४ ४३वायु छ ... “તે વીરપરમાત્મા અમારા ભાઈ નથી અને અન્ય (બ્રહ્માદિ) અમારા શત્રુ પણ નથી. કારણકે તેઓમાંના એક પણને સાક્ષાત્ દૃષ્ટિથી (અમે) જોયા નથી. પરંતુ બીજા દેવોથી) ભિન્ન અને વિશેષચરિત્ર છે, એવા શ્રીવીર પરમાત્માના વચનને સાંભળીને (તેઓશ્રીના) ગુણોની અતિશય લોલુપતાથી (શ્રીવર પરમાત્માનો) આશ્રય કરાયો છે. (૧) વિર પરમાત્મા ઉપર મને પક્ષપાત નથી. (અન્યદર્શનના પ્રણેતા એવા) કપિલાદિ ઉપર દ્વેષ નથી, (પરંતુ) જેનું વચન યુક્તિયુક્ત होय तेनो स्वी२ ४२वी. (२)" વીર પરમાત્માની સ્તુતિમાં કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રસૂરિજી વડે પણ કહેવાયું છે કે... “તમારા ઉપર શ્રદ્ધામાત્રથી જ પક્ષપાત નથી અને અન્ય બ્રહ્માદિ ઉપર દ્વેષમાત્રથી જ અરૂચિ નથી. પરંતુ યથાવત્ આપ્તત્વની પરીક્ષાવડે તે વીરપ્રભુનો આશ્રય કર્યો છે.” नन्वत्र सर्वदर्शनवाच्योऽर्थो वक्तुं प्रक्रान्तः, स च संख्यातिक्रान्तः । तत्कथं स्वल्पीयसानेन प्रस्तुतशाश्त्रेण सोऽभिधातुं शक्यो, जैनादन्यदर्शनानां परसमयापरनामधेयानामसंख्यातत्वात् । तदुक्तं सम्मतिसूत्रे श्री सिद्धसेनदिवाकरेण"जावइया वयणपहा तावइया चेव हुंति नयवाया । जावइया नयवाया तावइया चेव परसमया ।।१।।" [सम्मति० ३/४७] व्याख्या-अनन्तधर्मात्मकस्य वस्तुनो य एकदेशोऽन्यदेशनिरपेक्षस्तस्य यदवधारणं सोऽपरिशुद्धो नयः । स एव च वचनमार्ग उच्यते । एवं चानन्तधर्मात्मकस्य सर्वस्य वस्तुन एकदेशानामितरांशनिरपेक्षाणां यावन्तोऽवधारणप्रकाराः संभवन्ति, तावन्तो नया अपरिशुद्धा भवन्ति । ते च वचनमार्गा इत्युच्यते । ततोऽयं गाथार्थः । सर्वस्मिन् वस्तुनि यावन्तो यावत्संख्या वचनपथा वचनानामन्योन्यैकदेशवाचकानां शब्दानां मार्गा अवधारणप्रकारा हेतवो नया भवन्ति, तावन्त एव भवन्ति नयवादाः, नयानां तत्तदेकदेशावधारणप्रकाराणां वादाः प्रतिपादकाः शब्दप्रकाराः । यावन्तो नयवादा एकैकांशावधारणवाचकशब्दप्रकाराः, तावन्त एव परसमया परदर्शनानि भवन्ति, स्वेच्छाप्रकल्पितविकल्पनिबन्धनत्वात्परसमयानां विकल्पानां चासंख्यत्वात् । अयं भावः । यावन्तो जने तत्तदपरापरवस्त्वेकदेशानामवधारणप्रतिपादकाः शब्दप्रकारा भवेयुस्तावन्त एव परसमया भवन्ति । ततस्तेषामपरिमितत्वमेव स्वकल्पनाशिल्पिघटितविकल्पानाम Page #75 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग-१, श्लोक-१ नियतत्वात् तदुत्थप्रवादानामपि तत्संख्यापरिमाणत्वादिति । तदेवं गणनातिगाः परसमया भवन्ति ।। ટીકાનો ભાવાનુવાદ: શંકાઃ અહીં સર્વદર્શનના વાચ્યાર્થને કહેવા માટે શરૂઆત કરી છે, તે દર્શનો તો સંખ્યાતીત છે. તો કેવી રીતે અત્યંત અલ્પ એવા આ પ્રસ્તુતશાસ્ત્રવડે તે સર્વદર્શનનો વાચ્યાર્થ કહેવા માટે શક્ય બનશે ? કારણકે જૈનદર્શનથી અપર-અપર નામવાળા અન્યદર્શનો અસંખ્યાત છે. તેથી સન્મતિતર્કસૂત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજીવડે કહેવાયું છે કે નવફા વયાપદ તીવયા વેવ. हुति नयवाया । जावइया नयवाया तावइया चेव परसमया ।। શ્લોકાર્થ: “જેટલા વચનમાર્ગો છે તેટલા જ નયવાદો છે અને જેટલા નયવાદો છે તેટલા અન્યદર્શનો છે.” શ્લોકની વ્યાખ્યા : અનંતધર્માત્મકવસ્તુનું અન્યદેશથી નિરપેક્ષ એકદેશનું જે અવધારણ કરવું તે અપરિશુદ્ધ નય છે. (અર્થાત્ અનંતધર્માત્મક વસ્તુમાં રહેલા એકધર્મને આગળકરી, બીજા ધર્મોની ઉપેક્ષા કરી, વર્ણન કરે તે અપરિશુદ્ધનય કહેવાય છે. જેમકે નિત્યાનિત્ય આત્માના એક ધર્મ નિત્યત્વની ઉપેક્ષા કરી, તેની નિરપેક્ષપણે અનિત્યધર્મની પ્રરૂપણાકરે તે અપરિશુદ્ધ નય કહેવાય છે.) અને તે જ વચનમાર્ગ કહેવાય છે. આ પ્રમાણે અનંતધર્માત્મક સર્વવસ્તુના ઇતર અંશોની નિરપેક્ષપણે એક-એક અંશોને રજુ કરવાના જેટલા પ્રકારો સંભવે છે, તેટલા અપરિશુદ્ધનયો થાય છે અને તે વચનમાર્ગો કહેવાય છે. તેથી “નીવડ્ડય...” ગાથાનો અર્થ આ પ્રમાણે થશે- સર્વવસ્તુઓમાં જેટલી સંખ્યામાં વચનપથો હોય છે. (અર્થાતુ) પરસ્પર(વસ્તુના) એક દેશના વાચકશબ્દોના (જેટલા) માર્ગો, એટલે કે નિર્ણય કરવાના પ્રકારો-કારણો હોય છે. તે નયો છે. તેટલા જ નયવાદો થાય છે. (અર્થાતુ) તે તે વસ્તુના એક દેશના અવધારણના પ્રકારસ્વરૂપ નયોના પ્રતિપાદક શબ્દપ્રકારો તે નયવાદો કહેવાય છે. જેટલા વસ્તુના એકઅંશના અવધારણવાચકશબ્દના પ્રકારો છે, તેટલા જ પરદર્શનો છે. પોતપોતાની ઇચ્છાથી વિકલ્પો કહ્યા હોવાથી પરદર્શનો અસંખ્યાત છે. કહેવાનો આશય એ છે કે લોકમાં જેટલા તે તે અપર-અપર વસ્તુના એક-એક દેશોના અવધારણ (નિર્ણય કરવા)ના પ્રતિપાદક શબ્દપ્રકારો હોય, તેટલા જ પરદર્શનો છે. તેથી પોત-પોતાની કલ્પનારૂપ શિલ્પિથી ઘડાયેલાવિકલ્પો અપરિમિત થાય છે. કારણકે દરેકની કલ્પના અનિયત હોય છે. તેથી અનિયત કલ્પનામાંથી નીકળેલા પ્રવાદોની સંખ્યા પણ અનિયત હોય તે સમજી શકાય છે. તેથી આ પ્રમાણે અન્યદર્શનો ગણનાતીત છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुशय भाग - १, श्लोक - १ १७ अथवा सूत्रकृदाख्ये द्वितीयेऽङ्गे परप्रवादुकानां त्रीणि शतानि त्रिषष्ट्यधिकानि परिसंख्यायन्ते । तदर्थसंग्रहगाथेयं “असिइसयं किरियाणं अकिरियवाईण होइ चुलसीई । अन्नाणि अ सत्तट्ठी वेणइयाणं च बत्तीसं (बत्तीसा) ।। १ ।।" [सूत्रकृ० नि० गा० - ११९] ___ अस्या व्याख्या-अशीत्यधिकं शतम् । “किरियाणं ति” क्रियावादिनाम् । तत्र क्रियां जीवाद्यस्तित्वं वदन्तीत्येवंशीलाक्रियावादिनः, मरीचिकुमारकपिलोलूकमाठरप्रभृतयः । ते पुनरमुनोपायेनाशीत्यधिकशतसंख्या विज्ञेयाः । जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरापुण्यापुण्यमोक्षरूपान्नव पदार्थान् परिपाट्या पट्टिकादौ विरचय्य जीवपदार्थस्याधः स्वपरभेदावुपन्यसनीयौ । तयोरधो नित्यानित्यभेदौ, तयोरप्यधः कालेश्वरात्मनियतिस्वभावभेदाः पञ्च न्यसनीयाः । ततश्चैवं विकल्पाः कर्तव्याः । तद्यथा अस्ति जीवः स्वतो नित्यः कालत इत्येको विकल्पः । अस्य च विकल्पस्यायमर्थः । विद्यते खल्वयमात्मा स्वेन रूपेण नित्यश्च कालतः कालवादिनो मते । कालवादिनश्च नाम ते मन्तव्या ये कालकृतमेव जगत्सर्वं मन्यन्ते । तथा च ते प्राहुः । न कालमन्तरेण चम्पकाशोकसहकारादिवनस्पतिकुसुमोद्गमफलबन्धादयो हिमकणानुषक्तशीतप्रपातनक्षत्रचारगर्भाधानवर्षादयो वर्तुविभागसंपादिता बालकुमारयौवनवलीपलितागमादयो वावस्थाविशेषा घटन्ते, प्रतिनियतकालविभागत एव तेषामुपलम्यमानत्वात् । अन्यथा सर्वमव्यवस्थया भवेत् । न चैतदृष्टमिष्टं वा । अपि च । मुद्गपक्तिरपि न कालमन्तरेण लोके भवन्ती दृश्यते । किं तु कालक्रमेण । अन्यथा स्थालीन्धनादिसामग्रीसंपर्कसंभवे प्रथमसमयेऽपि तस्या भावो भवेत् । न च भवति । तस्माद्यत्कृतकं तत्सर्वं कालकृतमिति । तथा चौक्तम् - “न कालव्यतिरेकेण गर्भबालयुवादिकम् । यत्किंचिज्जायते लोके तदसौ कारणं किल ।। १ ।। किं च कालादृते नैव मुद्गपक्तिरपीक्ष्यते । स्थाल्यादिसंनिधानेऽपि ततः कालादसौ मता ।। २ ।। कालाभावे च गर्भादि सर्वं स्यादव्यवस्थया । परेष्टहेतुसद्भावमात्रादेव तदुद्भवात् ।। ३ ।। [शास्त्रवा० श्लो० १६५-१६८] काल: पचति भूतानि कालः संहरते प्रजाः ।। कालः सुप्तेषु जागर्ति कालो हि दुरतिक्रमः ।। ४ ।।" [महाभा० हारीतसं०] Page #77 -------------------------------------------------------------------------- ________________ પર્શન સમુઢ મા - સ્ટોક -૨ अत्र परेष्टहेतुसद्भावमात्रादिति पराभिमतवनितापुरुषसंयोगादिरूपहेतुसद्भावमात्रादेव तदुद्भवादिति गर्भाधुद्भवप्रसङ्गात् । तथा काल: पचति, परिपाकं नयति परिणतिं नयति भूतानि पृथिव्यादीनि । तथा कालः संहरते प्रजाः, पूर्वपर्यायात्प्रच्याव्य पर्यायान्तरेण प्रजा लोकान्स्थापयति । तथा कालः सुप्तेषु जागर्ति, काल एव सुप्तं जनमापदो रक्षतीति भावः । तस्माद् हि स्फुटं दुरतिक्रमोऽपाकर्तुमशक्यः काल । ટીકાનો ભાવાનુવાદઃ દ્વિતીયઅંગ સુયગડાંગસૂત્રમાં પરદર્શનોની ૩૬૩ સંખ્યા કહી છે. (તે ૩૬૩ મતોને બતાવતી) સંગ્રહગાથા આ છે. असिइसय किरियाणं अकिरियवाईण होइ चुलसीई । ત્રામાં સત્તી વેફયા વીસ (વીસા) TI9T સૂત્ર. નિ. ગા. ૧૧૯ છે. શ્લોકાર્ચ : ક્રિયાવાદિના ૧૮૦, અક્રિયાવાદિના ૮૪, અજ્ઞાનીના ૬૭ અને વૈયિકોના ૩૨ ભેદો છે. (આમ કુલ ૩૬૩ ભેદો છે.) ગાથાની વ્યાખ્યા : ક્રિયાવાદિના ૧૮૦ ભેદો છે. ક્રિયા એટલે જીવાદિનું અસ્તિત્વ. ‘જીવાદિનું અસ્તિત્વ છે આવું બોલવાના સ્વભાવવાળા (માન્યતાવાળા) ક્રિયાવાદિ છે. (૧૨ પ્રજાપ્રતિમાંના એક) મરીચિકુમાર, કપિલ, ઉલૂક (વૈશેષિકમતના પ્રણેતા), માઠર (ન્યાયશાસ્ત્રકાર) વગેરે ક્રિયાવાદિ છે. તે ક્રિયાવાદિઓની ૧૮૦ સંખ્યા (નીચેના) ઉપાયથી જાણવી. તે જીવાદિ નવપદાર્થોને પરિપાટી વડે પટ્ટીમાં (એક લાઈનમાં) ગોઠવવા. ત્યારબાદ જીવપદાર્થની નીચે સ્વત: અને પરતઃ એમ બે ભેદનો ઉપન્યાસ કરવો. તેની નીચે નિત્ય અને અનિત્ય એમ બે ભેદ, તેની પણ નીચે કાલ, ઈશ્વર, આત્મા, નિયતિ અને સ્વભાવ આ પાંચ ભેદો ગોઠવવા. ત્યારબાદ આ પ્રમાણે વિકલ્પો કરવા ‘તિ નીવ: સ્વતો નિત્ય: રાત્રતઃ' - આ એક વિકલ્પ. આ વિકલ્પનો અર્થ - આ આત્મા સ્વરૂપથી, કાલથી નિત્ય છે. કાલવાદિના મતમાં આ અર્થ થાય છે. કાલકૃત જ સઘળાયે જગતને જેઓ માને છે તે કાલવાદિ કહેવાય છે. (અર્થાતુ કાલવાદિ આત્માને નિત્ય અને કાલને આધીન થઈ પ્રવૃત્તિ કરે છે, તેમ માને છે. તેઓ કહે છે કે ચંપક, અશોક, આંબા આદિ વનસ્પતિ(વૃક્ષો)માં ફુલોનું ઉગવું, ફલ બંધાવવા, ઝાકળના બિંદુઓનું સીંચાવું, કરા પડવા, નક્ષત્રનું પરિભ્રમણ, ગર્ભાધાન, વરસાદ પડવો ઇત્યાદિ; અથવા ઋતુના વિભાગ, બાલ-કુમાર-યૌવન અવસ્થા, મુખ ઉપર કરચલી પડવી, Page #78 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक-१ પળિયા-વૃદ્ધાવસ્થા આવવી વગેરે અવસ્થાવિશેષ કાલવિના ઘટતી નથી. પ્રતિનિયત કાલના વિભાગથી જ તેઓની ઉપલબ્ધિ થાય છે. જો સર્વ જગતની અવસ્થાવિશેષને કાલકૃત માનવામાં ન આવે તો જગત અવ્યવસ્થાથી ભરાઈ જાય. અને તેવું જોવાતું નથી અને ઇષ્ટપણ નથી. વળી મગની દાળનો પરિપાક પણ કાલવિના લોકમાં થતો જોવાતો નથી. પરંતુ કાલક્રમે જ પરિપાક થતો જોવાય છે. અન્યથા સ્થાલિ અને ઇન્ધનાદિ સામગ્રીનો સંપર્કથતાંની સાથે જ પ્રથમ સમયમાં પણ તેના (પરિપાક)નો સદ્ભાવ માનવો પડે. (પણ એવું) નથી. તેથી જે કૃતક (જન્ય) છે, તે સર્વ કાલકૃત છે. તથા (કાલવાદિની આ જ વાતનો સંગ્રહ કરતાં) શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં કહ્યું છે કે “ગર્ભ, બાલ-યુવાનાદિ અવસ્થા જે કંઈ લોકમાં ઉત્પન્ન થાય છે, તે કાલવિના ઉત્પન્ન થઈ શકતા નથી. તેનું કારણ ખરેખર આ કાલ જ છે. (૧). કાલ વિના સ્થાલિ-ઇલ્પનાદિના સંનિધાનમાં શું મગનો પરિપાક જોવાયો છે? (ના, નથી જોવાયો.) તેથી કાલથી જ મગનો પરિપાક મનાયેલો છે. (૨). કાલના અભાવમાં બીજાઓએ માનેલા હેતુમાત્રથી સર્વનો ઉદ્ભવ થાય છે, તેમ માનશો તો ગર્ભાદિ સર્વ અવ્યવસ્થા થઈ જશે. (૩).” (મહાભારતમાં કહ્યું છે કે, પૃથ્વી આદિ પાંચભૂતોને કાલ જ પકવે છે. કાલ જ પ્રજા સંહરે છે. કાલ સૂતેલાઓને જગાડે છે. (આથી) કાલ ખરેખર દુરતિક્રમ છે.” અહીં (ઉપરના ત્રીજા શ્લોકમાં) જે ‘ઘરેહેતુમાવત્રિત કહ્યું તેનો અર્થ આ રીતે સમજવો - બીજાઓને ઇચ્છિત સ્ત્રી-પુરુષના સંયોગાદિરૂપ હેતુના સર્ભાવમાત્રથી ગર્ભાદિના ઉદ્ભવનો પ્રસંગ હોવાથી... ગર્ભાદિ સર્વ અવ્યવસ્થા થશે. તથા કાલથી પૃથ્વી આદિ પાંચભૂતો પરિપાક (પરિણતિ)ને પામે છે. કાલ પ્રજા સંહરે છે. અર્થાત્ પૂર્વપર્યાયથી યૂત કરીને બીજા પર્યાય વડે લોકોને કાલ સ્થાપે છે. કાલ સુતેલાઓને જગાડે છે. એટલે કાલ જ સૂતેલા માણસને આપત્તિથી રક્ષા કરે છે. આ રીતે ભાવાર્થ જાણવો. તેથી સ્પષ્ટ છે કે કાલનું નિરાકરણકરવા માટે શક્ય નથી. इति-उक्तेनैव प्रकारेण द्वितीयोऽपि विकल्पो वक्तव्यः नवरं कालवादिन इति वक्तव्य ईश्वरवादिन इति वक्तव्यम् । तद्यथा-अस्ति जीवः स्वतो नित्यः ईश्वरतः । ईश्वरवादिनश्च सर्वं जगदीश्वरकृतं मन्यन्ते । ईश्वरं च सहसिद्धज्ञानवैराग्यधर्मेश्वर्यरूपचतुष्टयं प्राणिनां च स्वर्गापवर्गयोः प्रेरकमिति । तदुक्तम्"ज्ञानमप्रतिधं यस्य वैराग्यं च जगत्पतेः । ऐश्वर्यं चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ।। १ ।। Page #79 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १ अन्यो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ।। २ ।।" [महाभा० वन० ३०/२१] इत्यादि । ટીકાનો ભાવાનુવાદ: આ પ્રમાણે કહેલા પ્રકારથી બીજોવિકલ્પ પણ કહેવો જોઈએ. અર્થાત્ કાલવાદિનો વિકલ્પ ४ शत यो ते रीत श्व२हिनो वि.८५ ५९। वो मे. ते ॥ प्रभाो छ – “अस्ति जीवः स्वतो नित्यः ईश्वरतः ।" ®. छ, स्वत: नित्य छ भने ४श्वरत छ. ઈશ્વરવાદિઓ સર્વ જગતને ઈશ્વરકૃત માને છે. જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ઐશ્વર્ય આ ચોર એક સાથે સિદ્ધ છે, તે ઈશ્વરને (ઈશ્વરવાદિઓ) જીવોના સ્વર્ગ અને અપવર્ગમાં પ્રેરક માને છે. तेथी (महाभारतमi) j छ .... "अविनश्वर शान, वै२।२५, धर्म भने जैश्वर्य ॥ ॥२४ જગતપતિને એક સાથે સિદ્ધ છે. (તે) ઇશ્વરની (જગતપતિની) પ્રેરણાથી જીવ સ્વર્ગ અથવા નરકમાં જાય છે. આત્માના સુખ-દુ:ખમાં (જગતપતિ સિવાય) અન્યજીવ સમર્થ નથી. (અર્થાતુ આત્માના સુખ-દુઃખનું કારણ ઈશ્વર છે. અન્ય અજ્ઞજીવ નથી. ઈશ્વરથી પ્રેરાયેલો જીવ જ સ્વર્ગ भने न२७ने पामेछ)." तृतीयो विकल्प आत्मवादिनाम । आत्मवादिनो नाम पुरुष एवेदं सर्वम [ऋग्वेद पुरुषसू०] इत्यादि प्रतिपन्नाः । चतुर्थो विकल्पो नियतिवादिनाम् । ते ह्येवमाहुः । नियति म तत्त्वान्तरमस्ति यद्वशादेते भावा; सर्वेऽपि नियतेनैव रूपेण प्रादुर्भावमश्रुवते, नान्यथा । तथाहि-यद्यदा यतो भवति तत्तदा तत एव नियतेनैव रूपेण भवदुपलभ्यते । अन्यथा कार्यकारणव्यवस्था प्रतिनियतरूपव्यवस्था च न भवेत्, नियामकाभावात् । तत एवं कार्यनैयत्यतः प्रतीयमानामेनां नियतिं को नाम प्रमाणपथकुशलो बाधितुं क्षमते । मा प्रापदन्यत्रापि प्रमाणपथव्याघातप्रसङ्गः । तथा चोक्तम् “नियतेनैव रूपेण सर्वे भावा भवन्ति यत् । ततो नियतिजा ह्येते तत्स्वरूपानुवेधतः ।। १ ।। यद्यदैव यतो यावत्तत्तदैव ततस्तथा । नियतं जायते न्यायात् क एनां बाधितुं क्षमः ।।२ ।।" [शास्त्रवा० श्लो० १७३/१७४] ટીકાનો ભાવાનુવાદ: તૃતીયવિકલ્પ આત્મવાદિઓનો છે : જગતમાં આ સર્વ દેખાય છે, તે પુરુષ જ છે. આવું Page #80 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक -१ स्वी॥२॥२॥ (311) मममी छ. (मात् “पुरुष एवेदं सर्वम्” वेहन मा थनने અનુસરતા આત્મવાદિઓ સર્વજગતને પુરુષરૂપ જ માને છે.) ચોથો વિકલ્પ નિયતિવાદિઓનો છે – તેઓ કહે છે કે નિયતિનામનું સ્વતંત્રતત્ત્વ છે, કે જેના વશથી આ સર્વે પણ ભાવો નિયત સ્વરૂપ વડે પ્રાદુર્ભાવને પામે છે. નિયતિ વિના નહિ. તે આ प्रभा - ४ (वस्तु) यारे नाथी थाय छ, ते (वस्तु) त्यारे नाथी. ४ नियतस्प३५ 43 थती જોવાય છે. અન્યથા કાર્ય-કારણવ્યવસ્થા અને વસ્તુના) પ્રતિનિયતસ્વરૂપની વ્યવસ્થા નહિ થાય. કારણ કે નિયામકનો અભાવ છે. તેથી આ પ્રમાણે કાર્યની નિયતતાથી જણાતી આ નિયતિને પ્રમાણમાર્ગમાં કુશલ કયો વ્યક્તિ બાધકરવા માટે સમર્થ થાય છે ? વળી (નિયતિને સ્વીકારતાં) અન્યત્ર પણ પ્રમાણમાર્ગના વ્યાઘાતનો પ્રસંગ પ્રાપ્ત થશે નહિ. तथी (नियतिवाहिनी मा वातनी संग्रड ४२तi) शास्त्रात समुथ्ययम युं छे ... “४ કારણથી નિયતસ્વરૂપ વડે જ ભાવો પેદા થાય છે, તે કારણથી નિયતસ્વરૂપના અનુવેધથી (નક્કી થાય છે કે, આ સર્વે ભાવો નિયતિથી જ ઉત્પન્નથયેલા છે. વળી) જે જ્યારે જ જેનાથી થાય છે. ત્યારે તે જ તેનાથી નિયતસ્વરૂપે ઉત્પન્ન થાય છે.' આ ન્યાયથી આ નિયતિનો બાધ કરવા કોણ સમર્થ થાય ?” ___ पञ्चमो विकल्पः स्वभाववादिनाम् । स्वभाववादिनो ह्येवमाहुः । इह वस्तुनः स्वत एव परिणतिः स्वभावः । सर्वे भावाः स्वभाववशादुपजायन्ते । तथाहि-मृदः कुम्भो भवति न पटादिः । तन्तुभ्योऽपि पट उपजायते न घटादिः । एतञ्च प्रतिनियतं भवनं न तथा स्वभावतामन्तरेण घटासंटङ्कमाटीकते । तस्मात्सकलमिदं स्वभावकृतमवसेयम् । तथा चाहुः“कः कण्टकानां प्रकरोति तैक्ष्ण्यं, विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं, न कामचारोऽस्ति कुतः प्रयत्नः ।। १ ।। [बुद्धच० ९/६२] बदर्याः कण्टकस्तीक्ष्ण ऋजुरेकश्च कुञ्चितः । फलंचवर्तुलं तस्यावद केन विनिर्मितम् ।।२।।' [लोकतत्त्व०२/२२] इत्यादि । अपि च । आस्तामन्यत्कार्यजातमिह मुद्गपक्तिरपि न स्वभावमन्तरेण भवितुमर्हति । तथाहि-स्थालीन्धनकालादिसामग्रीसंभवेऽपि न कंकटुकमुद्गानां पक्तिरुपलभ्यते । तस्माद्यद्यद्भावे भवति तत्तदन्वयव्यतिरेकानुविधायि तत्कृतमिति । स्वभावकृता मुद्गपक्तिरप्येष्टव्या । ततः सकलमेवेदं वस्तुजातं स्वभावहेतुकमवसेयमिति तदेवं स्वत Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દન સમુશ્ચ મા-૨, સ્ટોવ - ૨ इति पदेन लब्धाः पञ्च विकल्पाः । एवं च परत इत्यनेनापि पञ्च लभ्यन्ते । परत इति परेभ्यो व्यावृत्तेन रूपेणात्मा विद्यते । यतः प्रसिद्धमेतत् । सर्वपदार्थानां परपदार्थस्वरूपापेक्षया स्वरूपपरिच्छेदो यथा दीर्घत्वाद्यपेक्षया इस्वत्वादिपरिच्छेदः । एवमात्मनि स्तम्भादीन्समीक्ष्य तद्व्यतिरिक्तबुद्धिः प्रवर्तते । अतो यदात्मनः स्वरूपं तत्परत एवावधार्यते, न स्वत इति । एवं नित्यत्वापरित्यागेन दश विकल्पा लब्धाः । एवमनित्यपदेनापि, सर्वेऽपि मिलिता विंशतिः । एते च जीवपदार्थेन लब्धाः । एवमजीवादिष्वष्टसु पदार्थेषु प्रत्येकं विंशतिर्विंशतिर्विकल्पा लभ्यन्ते । ततो विंशतिर्नवगुणिता शतमशीत्युत्तरं क्रियावादिनां भवति । ટીકાનો ભાવાનુવાદ: પાંચમો વિકલ્પ સ્વભાવાદિઓના છે. સ્વભાવવાદિઓ આ પ્રમાણે કહે છે – આ જગતમાં વસ્તુની સ્વત: જ પરિણતિ=સ્વભાવ છે. (અર્થાતુ) જગતના સર્વેભાવો સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે - માટીથી ઘટ થાય છે, પટાદિ નહિ. તંતુઓથી પણ પટ જ થાય છે, ઘટાદિ નહિ. આ બધી વસ્તુઓનું પ્રતિનિયતપણે ઉત્પન્ન થવું, તે સ્વભાવ વિના ઘટતું નથી. તેથી સર્વ આ જગતની વસ્તુઓ સ્વભાવકૃત જ જાણવી. તેથી લોકતત્ત્વનિર્ણયમાં) કહ્યું છે કે “કંટકોને તીક્ષ્ણ કોણ કરે છે ? પશુ-પક્ષીઓના વિચિત્રભાવોને કોણ કરે છે ? આ સર્વ સ્વભાવથી જ પ્રવૃત્ત છે. ઇચ્છિતવર્તન નથી. (તેથી તે વિચિત્રભાવોમાં) પ્રયત્ન શાથી હોય? (વળી) બોરડીનો કાંટો તીક્ષ્ણ, (તેમાં પણ) એક ઋજુ અને એક વક્ર છે. (વળી) બોરડીનું ફળ વર્તુલ છે. (તો કહો !) કોના વડે (બોરડીમાં આ વિચિત્રતાનું) નિર્માણ કરાયું.” વળી અન્ય કાર્યસમુહોની ઉત્પત્તિમાં સ્વભાવની નિમિત્તતાની વિચારણાથી સર્યું. (પરંતુ) અહીં મગનું પાકવું” પણ સ્વભાવવિના થવા માટે યોગ્ય નથી. તે આ રીતે - સ્થાલી, ઇન્ધનાદિ સામગ્રીના સન્નિધાનમાં પણ કાંગરુ મગોનો પરિપાક થતો જોવાતો નથી. તેથી “જે જે વસ્તુમાં જે સ્વભાવ (ભાવ) હોય છે, તે તે પ્રમાણે તે તે વસ્તુ થાય છે.” આ અન્વયથી અને “જે વસ્તુમાં જે સ્વભાવ હોતો નથી, તે વસ્તુ તે પ્રમાણે થતી નથી.” આ વ્યતિરેકથી... (દા.ત. કાંગરુ સિવાયના મગમાં પાકવાનો સ્વભાવ છે, તો તે પાકે છે અને કાંગરુ મગમાં પાકવાનો સ્વભાવ નથી, તો તે પાકતા નથી. આ અન્વય-વ્યતિરેકથી) સર્વ વસ્તુઓ સ્વભાવકૃત જ માનવી જોઈએ. તેથી સકલ આ વસ્તુસમુહનું કારણ સ્વભાવ જ માનવો જોઈએ. તેથી ‘સ્વતઃ'પદવડે પાંચ વિકલ્પો પ્રાપ્ત થયા. આ પ્રમાણે જ “પરતઃ” પદથી પાંચ વિકલ્પોની પ્રાપ્તિ થાય છે. “પરતઃ” એટલે બીજા પદાર્થોથી વ્યાવૃત્તસ્વરૂપથી આત્મા વિદ્યમાન છે તેવું કહેવું. (અર્થાત્ Page #82 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग-१, श्लोक -१ આત્મા બીજા સર્વપદાર્થોથી પર ભિન્ન) છે તેમ કહેવું.) વળી (પદાર્થનું જ્ઞાન કરવાની આ પ્રસિદ્ધ રીતે છે કે, સર્વપદાર્થોના સ્વરૂપનું જ્ઞાન (તેનાથી) બીજા પદાર્થોની અપેક્ષાએ થાય છે. (અર્થાત્ કોઈપણ પદાર્થનું જ્ઞાન, તેનાથી ભિન્નપદાર્થોના સ્વરૂપની અપેક્ષાથી ભિન્ન રીતે સિદ્ધ કરીએ, ત્યારે વસ્તુના વાસ્તવિકસ્વરૂપનું જ્ઞાન થાય છે.) જેમકે દીર્ધવાદિની અપેક્ષાથી હૃસ્વત્વાદિનું જ્ઞાન ७२।५ छे. એ પ્રમાણે આત્મામાં ખંભાદિને જોઈને, ખંભાદિથી વ્યતિરિક્ત (ભિન્ન) છે, તેવી બુદ્ધિ પ્રવર્તે છે. આથી આત્માનું સ્વરૂપ પરતઃ જ અવધારણ થાય છે. સ્વત: નહિ. આ રીતે નિત્યત્વના પરિત્યાગવિના (અર્થાત્ નિત્યત્વને લઈને) બીજા દશ વિકલ્પો થશે. આમ સર્વે પણ મળીને ૨૦ વિકલ્પો થયા. આ ૨૦ વિકલ્પો જીવ પદાર્થ દ્વારા પ્રાપ્ત થયા. આ રીતે અજીવાદિ આઠ પદાર્થોમાં પ્રત્યેકનાં ૨૦-૨૦ વિકલ્પો પ્રાપ્ત થાય છે. તેથી ૨૦x૮ = ૧૮૦ ક્રિયાવાદિઓ છે. तथा न कस्यचित्प्रतिक्षणमवस्थितस्य पदार्थस्य क्रिया संभवति उत्पत्त्यनन्तरमेव विनाशादित्येवं ये वदन्ति ते अक्रियावादिन आत्मादिनास्तित्ववादिन इत्यर्थः । ते च कोकुलकाण्ठेवि द्विरोमकसुगतप्रमुखाः । तथा चाहुरेके - "क्षणिकाः सर्वसंस्कारा अस्थिराणां कुतः क्रिया । भूतिर्येषां क्रिया सैव कारणं सैव चोच्यते ।।१ ।। एतेषां चतुरशीतिर्भवति । सा चामुनोपायेन द्रष्टव्या । पुण्यापुण्यवर्जितशेषजीवाजीवादिपदार्थसप्तकन्यासः । तस्य चाधः प्रत्येकं स्वपरविकल्पोपादानम् । असत्त्वादात्मनो नित्यानित्यविकल्पो न स्तः । कालादीनां पञ्चानामधस्तात्षष्ठी यदृच्छा न्यस्यते । इह यदृच्छावादिनः सर्वेऽप्यक्रियावादिनस्ततः प्राग्यदृच्छा नोपन्यस्ता । तत एवं विकल्पाभिलापः । नास्ति जीवः स्वतः कालत इत्येको विकल्पः । अयं भावः । इह पदार्थानां लक्षणतः सत्ता निश्चीयते कार्यतो वा । न चात्मनस्तादृगस्ति लक्षणं, येन तत्सत्ता प्रतिपद्येमहि । नापि कार्यमणूनामिव महीध्रादि संभवति । अतो नास्त्यात्मेति एवमीश्वरादिवादिभिरपि यदृच्छापर्यन्तैर्विकल्पावाच्याः । सर्वेऽपि मिलिताः षड्विकल्पाः । अमीषां च विकल्पानामर्थः प्राग्वद्भावनीयः । नवरं यदृच्छात इति यदृच्छावादिनां मते । यदृच्छा ह्यनभिसंधिपूर्विकार्थप्राप्तिः अथ के ते यदृच्छावादिनः । उच्यते । इह ये भावानां संतानापेक्षया न प्रतिनियतं कार्यकारणभाव-मिच्छन्ति, किं तु यदृच्छया, ते यदृच्छावादिनः, ते ह्येवमाहुः । Page #83 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग- १, श्लोक - १ न खलु प्रतिनियतो वस्तूनां कार्यकारणभावस्तथा प्रमाणेनाग्रहणात् । तथाहि शालूकादपि जायते शालूको, गोमयादपिजायते शालूकः । वढेरपि जायते वह्निररणिकाष्ठादपि, धूमादपि जायते धूमोऽग्नीन्धनसंपर्कादपि । कन्दादपि जायते कदली बीजादपि । वटादयो बीजादुपजायन्ते शाखैकदेशादपि । गोधूमबीजादपि जायन्ते गोधूमा वंशबीजादपि । ततो न प्रतिनियतः क्वचिदपि कार्यकारणभाव इति । यदृच्छातः क्वचित्किंचिद्भवतीति प्रतिपत्तव्यम् । न खल्वन्यथा वस्तुसद्भावं पश्यन्तोऽन्यथात्मानं प्रेक्षावन्तः परिक्लेशयन्ति । यदुक्तम् “अतर्कितोपस्थितमेव सर्वं चित्रं जनानां सुखदुःखजातम् । काकस्य तालेन यथाभिधातो न बुद्धिपूर्वोऽस्ति वृथाभिमानः ।।१।।" [आचा० २/१/१/१/४] इत्यादि । दुष्टमेव सर्वं जातिजरामरणादिकं लोके काकतालीयाभमिति । तथा स्वतः षड्विकल्पा लब्धास्तथा नास्ति परतः कालत इत्येवमपि षडविकल्पा लभ्यन्ते । सर्वेऽपि मिलिता द्वादश विकल्पा जीवपदेन लब्धाः । एवमजीवादिष्वपि षट्सु पदार्थेषु प्रत्येकं द्वादश द्वादश विकल्पा लभ्यन्ते । ततो द्वादशभिः सप्त गुणिताश्चतुरशीतिर्भवन्त्यक्रियावादिनां विकल्पाः । ટીકાનો ભાવાનુવાદ: તથા પ્રતિક્ષણ અવસ્થિત રહેનારા) પદાર્થની ક્રિયા સંભવતી નથી. કારણ કે, “ઉત્પત્તિની અનંતર વિનાશ થાય છે.' – આવું કહેનારા અક્રિયાવાદિ છે – અર્થાત્ આત્માદિના અસ્તિત્વને स्वीरता नथी. ते मयिा. ते मायावाहियो डोस, ठेवि, द्विरोम, सुगत (बौद्ध) वगेरे छ. तथा में प्रयु (५४) छ ..... “सर्व सं२४।२क्ष1ि5 छ. (तो) मस्थि२५ मा यि यथा. होय ? (माथी ते पानी) ભૂતિઉત્પત્તિ (અર્થાતુ એક ક્ષણસ્થાયી સત્તા તે જ) ક્રિયા છે અને તે જ કારણ છે.” અક્રિયાવાદિઓની ૮૪ સંખ્યા છે. તે સંખ્યા આ ઉપાયથી જાણવી. પુણ્ય અને પાપ સિવાયના શેષજીવાદિ સાતપદાર્થોનો એક પટ્ટીમાં ન્યાસ કરવો. પ્રત્યેકની નીચે સ્વત: અને પરતઃ બે વિકલ્પો ગ્રહણ કરવા. (અહીં અક્રિયાવાદિઓ આત્માના અસ્તિત્વને સ્વીકારતા નથી. તેથી) આત્માનું સત્ત્વ ન હોવાથી (આત્મા વિષયક) નિત્ય અને અનિત્ય વિકલ્પો નથી. પૂર્વે કહેલા કાલાદિપાંચમાં છઠ્ઠી યદ્દચ્છા મૂકવી. અહીં સર્વે પણ યદચ્છાવાદિઓ અક્રિયાવાદિ હોવાથી પૂર્વે તેમનો ઉપન્યાસ કર્યો ન હતો. तथी सारीत वि.८५ - नास्ति जीवः स्वतः कालतः । साविse५ छ. ४३वानो Page #84 -------------------------------------------------------------------------- ________________ પર્શન સમુફ્રી મા - ૨, શ્લોક - ૨ આશય એ છે કે અહીં પદાર્થોની સત્તાનો લક્ષણથી કે કાર્યથી નિશ્ચય કરાય છે. પરંતુ) આત્માનું તેવા પ્રકારનું કોઈ લક્ષણ નથી કે જેથી લક્ષણથી આત્માની સત્તા અને સ્વીકારીએ. વળી અણુઓનું કાર્ય જેમ પર્વતાદિ સંભવે છે, તેમ (આત્મામાંથી કોઈ કાર્ય સંભવતું ન હોવાથી) આત્માની કાર્યથી પણ સત્તા સિદ્ધ થતી નથી. આથી આત્મા નથી. એ પ્રમાણે ઇશ્વરવાદિઓ વડે પણ યદચ્છા સુધીના વિકલ્પો કહેવા જોઈએ. તે સર્વે પણ મળીને છ વિકલ્પો થાય છે. આ વિકલ્પોનો અર્થ પૂર્વની જેમ વિચારી લેવો. વિનાસંકલ્પ અર્થની પ્રાપ્તિ થવી તે યદચ્છા કહેવાય છે. અથવા વિચાર્યાવિનાની વસ્તુ ઉપસ્થિત થવી તે યદચ્છા કહેવાય છે. પ્રશ્ન : તે યદ્દચ્છાવાદિઓ કોણ છે ? ઉત્તર : જેઓ પદાર્થોમાં સંતાન(પરંપરા)ની અપેક્ષાથી પ્રતિનિયત કાર્ય-કારણભાવને ઇચ્છતા નથી, પરંતુ યદ્દચ્છાથી જ કાર્ય-કારણભાવને ઇચ્છે છે તે યદચ્છાવાદિઓ છે. તેઓ આ પ્રમાણે કહે છે – પદાર્થોનો પ્રતિનિયત કાર્ય-કારણભાવ નથી. કારણ કે તે પ્રમાણે પ્રમાણથી ગ્રહણ થતું નથી. (અર્થાત્ કોઈ પ્રમાણથી પદાર્થોના પ્રતિનિયત કાર્ય-કારણભાવ સિદ્ધ થતા નથી.) તે આ પ્રમાણે (1) કમલના કંદમાંથી પણ કમલનો કંદ ઉત્પન્ન થાય છે, ગોમયથી પણ કમલનો કંદ પેદા થાય છે. (ii) અગ્નિથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે, અરણિના કાષ્ઠથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. (iii) ધૂમથી પણ ધૂમ ઉત્પન્ન થાય છે, અગ્નિ-ઇન્ધનના સંપર્કથી પણ ઉત્પન્ન થાય છે. (iv) કંદથી પણ કેળનું વૃક્ષ ઉત્પન્ન થાય છે, બીજથી પણ થાય છે. (v) બીજથી વટવગેરે વૃક્ષો ઉત્પન્ન થાય છે. શાખાના એકદેશથી પણ થાય છે. (vi) ઘઉંના બીજથી ઘઉંના અંકુરા ઉત્પન્ન થાય છે. વાંસના બીજથી પણ ઘઉંનાઅંકુરા ફુટે છે. તેથી ક્યાંક કંઈક (ઉત્પન્ન) થાય છે, તેવું સ્વીકારવું જોઈએ. (અર્થાત્ યદચ્છાથી ક્યાંય પણ કોઈપણ પદાર્થ કોઈપણ પદાર્થથી ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારવું.) આમ (જગતમાં) અન્યથા(કાર્ય-કારણભાવથી રહિત) વસ્તુના સદ્ભાવને જોતો (કયો વ્યક્તિ) કાર્ય-કારણભાવ સહિત વસ્તુનો સદૂભાવ આત્મામાં જોતો ક્લેશ પામે ? અર્થાતુ કાર્યકારણભાવથી રહિત વસ્તુઓને જોતો, કાર્ય-કારણભાવની વિચારણા કરી આત્માને ક્લેશ આપતો નથી. જેથી કહ્યું છે કે, “ઉપસ્થિત થયેલો જીવોનો સર્વ વિચિત્ર સુખ-દુ:ખનો સમુહ તર્કયુક્ત નથી. (કારણ કે) જેમ “કાગડાનું બેસવુ અને ડાળનું પડવું” યુક્તિયુક્ત નથી, તેમ સુખદુઃખને ઉત્પન્ન કરનારા સંયોગો પણ “કાકતાલીયન્યાયથી બુદ્ધિપૂર્વકના નથી. આથી હું સુખી કરનાર છું” અને “દુ:ખી કરનાર છું.' વગેરે ફોગટ અભિમાન છે. (અર્થાત્ જીવોના સુખ-દુઃખની ઉત્પત્તિમાં કોઈ કારણ નથી. યદચ્છાથી તે ઉત્પન્ન થાય છે.)” Page #85 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - १ જગતમાં જન્મ-જરા-મરણાદિ જે કંઈ સર્વ દેખાય છે તે પણ કાકતાલીય સમાન છે. અર્થાત્ તેના કોઈ પ્રતિનિયત કારણો નથી, આકસ્મિક છે. २६ ते प्रमाणे स्वतः छ विडयो प्राप्त थया नास्ति परतः कालतः से प्रभाो पए। छविडयो प्राप्त થાય છે. સર્વે મળી જીવપદથી બાર વિકલ્પો પ્રાપ્ત થયા. આ રીતે અજીવાદિ છ પદાર્થોના પ્રત્યેકના બાર વિકલ્પો પ્રાપ્ત થાય છે. તેથી ૧૨૪૭ = ૮૪ અક્રિયાવાદિઓના વિકલ્પો થાય છે. तथा कुत्सितं ज्ञानमज्ञानं तदेषामस्तीत्यज्ञानिकाः । ततो ( अतो ) ऽनेकस्वरादिति मत्वर्थीय इकप्रत्ययः [ सि. हैम ७ / २] । अथवाऽज्ञानेन चरन्तीत्यज्ञानिकाः, असञ्चिन्त्यकृतकर्मबन्धवैफल्यादिप्रतिपत्तिलक्षणाः साकल्यसात्यमुग्रिमौदपिप्पलादबादरायणजैमिनिवसुप्रभृतयः । ते ह्येवं बुवते । न ज्ञानं श्रेयः, तस्मिन् सति विरुद्धप्ररूपणायां विवादयोगतश्चित्तकालुष्यादिभावतो दीर्घतरसंसारप्रवृत्तेः । यदा पुनरज्ञानमाश्रीयते तदा नाहंकारसंभवो नापि परस्योपरि चित्तकालुष्यभावः, ततो न बन्धसम्भवः । अपि च, यः सञ्चिन्त्य क्रियते कर्मबन्धः स दारुणविपाकोऽत एवावश्यं वेद्यस्तस्य तीव्राध्यवसायतो निष्पन्नत्वात् । यस्तु मनोव्यापारमन्तरेण कायवाक्कर्मप्रवृत्तिमात्रतो विधीयते, न तत्र मनसोऽभिनिवेशस्ततो नासाववश्यं वेद्यो नापि तस्य दारुणो विपाकः । केवलमतिशुष्कसुधापङ्कधवलितभित्तिगतरजोमल इव स कर्मसङ्गः स्वत एव शुभाध्यवसायपवनविक्षोभभितोऽपयाति । मनसोऽभिनिवेशाभावश्चाज्ञानाभ्युपगमे समुपजायते, ज्ञाने सत्यभिनिवेशसम्भवात् । तस्मादज्ञानमेव मुमुक्षुणा मुक्तिपथप्रवृत्तेनाभ्युपगन्तव्यं, न ज्ञानमिति । अन्यच, भवेद्युक्तो ज्ञानस्याभ्युपगमो, यदि ज्ञानस्य निश्चयः कर्तुं पार्येत । यावता स एव न पार्येत । तथाहिसर्वेऽपि दर्शनिनः परस्परं भिन्नमेव ज्ञानं प्रतिपन्नाः, ततो न निश्चयः कर्तुं शक्यते किमिदं सम्यगुतेदमिति । अथ यत्सकलवस्तुस्तोमसाक्षात्कारिभगवद्वर्धमानोपदेशादुपजायते ज्ञानं तत्सम्यग्नेतरत्, असर्वज्ञमूलत्वादिति चेत् सत्यमेतत्, किंतु स एव सकलवस्तुस्तोमसाक्षात्कारी, न तु सौगतादिसंमतः सुगतादिरिति कथं प्रतीयते, तद्ग्राहकप्रमाणाभावादिति तदवस्थः संशयः । ननु यस्य दिवः समागत्य देवाः पूजादिकं कृतवन्तः, स एव वर्धमानः सर्वज्ञो न शेषाः सुगतादय इति चेन्न, वर्धमानस्य चिरातीतत्वेनेदानीं तद्भावग्राहक प्रमाणाभावात् । संप्रदायादवसीयत इति चेत् । ननु सोऽपि संप्रदायो धूर्तपुरुषप्रवर्तितः किं वा सत्यपुरुषप्रवर्तित इति कथमवगन्तव्यं, 1 Page #86 -------------------------------------------------------------------------- ________________ પદ્દર્શન સમુØય માળ - શ્, ોશ – શ્ प्रमाणाभावात् । न चाप्रमाणकं वयं प्रतिपत्तुं क्षमाः । मा प्रापदतिप्रसङ्गः । अन्यच मायाविनः स्वयमसर्वज्ञा अपि जगति स्वस्य सर्वज्ञभावं प्रचिकटयिषवस्तथाविधेन्द्रजालवशाद्दर्शयन्ति देवानितस्ततः सञ्चरतः स्वस्य पूजादिकं कुर्वतः, ततो देवागमदर्शनादपि कथं तस्य सर्वज्ञत्वनिश्चयः । तथा चाह जैन एव स्तुतिकारः समन्तभद्रः २७ “देवागमनभोयानचामरादिविभूतयः । मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् || 9 ||” [આપ્તમી૦ ૧/૧] ટીકાનો ભાવાનુવાદ : તથા કુત્સિતજ્ઞાન અર્થાત્ અજ્ઞાન જેઓને છે તે અજ્ઞાનિકો. અહીં ‘શ્રુત્સિત જ્ઞાનં અજ્ઞાનમ્ ષામ્ અસ્તિ' આ વ્યુત્પત્તિમાં મત્વર્થીય ‘રૂ’ પ્રત્યય લાગીને અજ્ઞાનિક બનેલ છે. (ટુંકમાં જેઓને અજ્ઞાન છે તે અજ્ઞાનિકો.) અથવા અજ્ઞાનવડે જેઓ વર્તે છે તે અજ્ઞાનિકો. જ્ઞાન હોય તો (તે અધુરું હોય તો વિરુદ્ધપ્રરૂપણાદિ) અસત્ ચિંતન થવાનો સંભવ છે. તેનાથી કર્મબંધ-વિપરીતફલ વગેરે થાય છે. (આથી અજ્ઞાન સારું. આવું) સ્વીકારનારા શાકલ્પ, સાત્યમુગ્નિ, મૌદ, પિપ્પલાદ,બાદરાયળ,જૈમિની, વસુ વગેરે (૫)અજ્ઞાનિકો છે. તેઓ કહે છે કે જ્ઞાન શ્રેયસ્કર નથી. કારણકે જ્ઞાન હોતે છતે વિરૂદ્ધપ્રરૂપણા થવાનો સંભવ છે. તેનાથી વિવાદ થાય છે. વિવાદના યોગથી ચિત્તની કલુષિતતાઆદિ થાય છે. તેનાથી દીર્ઘતરસંસારમાં ૨ખડવાની પ્રવૃત્તિ થાય છે. (પરંતુ) જ્યારે અજ્ઞાનનો આશ્રય કરાય છે, ત્યારે અહંકારનો સંભવ નથી, બીજાના ઉપર ચિત્ત કલુષિત થતું નથી. તેથી કર્મબંધ પણ થતો નથી. વળી જે વિચારીને કરાય તે કર્મબંધ દારૂણ વિપાકવાળો હોય છે. કર્મબંધ દારૂણવિપાકવાળો હોવાથી જ અવશ્ય વેદવો (સહેવો) પડે છે. કારણ કે તે તીવ્રઅધ્યવસાયથી ઉત્પન્ન થયેલો છે. વળી જે મનોવ્યાપારવિના કાયા-વચનની પ્રવૃત્તિમાત્રથી (કર્મબંધ) કરાય છે, તેમાં મનનો નિવેશ ન હોવાથી તે કર્મબંધ અવશ્ય વેદ્ય પણ હોતો નથી અને તેનો વિપાક દારૂણ પણ હોતો નથી. તે કર્મબંધ અતિશુષ્ક ચૂનાથી ધોળેલ ભીંતઉપર લાગેલ ધૂળના મલની જેમ સ્વત: જ શુભ અધ્યવસાયરૂપીપવનથી ક્ષોભ પામેલો નાશ પામે છે. પ્રવૃત્તિમાં મનના નિવેશનો અભાવ અજ્ઞાનના સ્વીકારમાં થાય છે. અર્થાત્ અજ્ઞાનનો સ્વીકાર (५) शाकल्यवाल्कलकुथुमिसात्यमुग्रिनारायणकण्ठमाध्यन्दिनमौदपैप्पलादबादरायणाम्बष्टीकृदौरिकायनवसुजैमिन्यादीनामज्ञानઘુદષ્ટીનાં સાર્વાદઃ ।। ।। રાજવાર્તિક પૃ. ૪૧ ॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ २८ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक -१ કરવાથી મન પ્રવૃત્તિમાં ભળતું નથી. જ્યારે) જ્ઞાનનો સ્વીકાર કરતે છતે પ્રવૃત્તિમાં મન ભળે છે. તેથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત મુમુક્ષુવડે અજ્ઞાન જ સ્વીકારવું જોઈએ, જ્ઞાન નહિ. બીજું કે જ્ઞાનનો સ્વીકાર કરવો યોગ્ય ત્યારે બને કે જો જ્ઞાનનો નિશ્ચય કરવા માટે સમર્થ હોય. (પરંતુ) જ્ઞાનનો નિશ્ચય થતો નથી, જેમકે સર્વે પણ દર્શનકારો પરસ્પરભિન્ન જ્ઞાનનો જ સ્વીકાર કરે છે. તેથી જ્ઞાનનો નિશ્ચય કરવો શક્ય બનતો નથી. શું આ દર્શનનું જ્ઞાન સમ્યગુ કે આ અન્યદર્શનનું સમ્યગુ? આવો નિશ્ચય થઈ શકતો નથી. પ્રશ્ન : સકલવસ્તુના સમુહના સાક્ષાત્કારી શ્રીવર્ધમાનસ્વામી ભગવાનના ઉપદેશથી જ્ઞાનનો નિશ્ચય થાય છે કે જૈનદર્શનનું જ્ઞાન સમ્યગુ છે અને ઇતરદર્શનનું જ્ઞાન અસમ્યગુ છે. કારણ કે ઇતરદર્શનના પ્રણેતા સર્વજ્ઞ નથી. (અર્થાત્ ઇતરદર્શનોનું જ્ઞાન અસર્વજ્ઞમૂલક છે. આમ જ્ઞાનના સમ્યગુપણાનો અને મિથ્યાપણાનો નિશ્ચય થઈ શકે છે.). ઉત્તર (અજ્ઞાનિકો) ઃ તમારી વાત સાચી છે. પરંતુ તે વર્ધમાનસ્વામી જ સકલપદાર્થોના સમુહના સાક્ષાત્કારી છે (સર્વજ્ઞ) છે અને બૌદ્ધાદિ સર્વજ્ઞ નથી તે કેવી રીતે જણાય ? કારણ કે સર્વજ્ઞત્વને ગ્રહણ કરનારા ગ્રાહક પ્રમાણનો અભાવ છે. તેથી કયા દર્શનનું જ્ઞાન સમ્યગુ માનવું? તેવો સંશય ઉભો છે. પ્રશ્ન : દેવલોકથી આવીને દેવો જેની પૂજાદિ કરે છે, તે જ શ્રીવર્ધમાનસ્વામી સર્વજ્ઞ છે, શેષ દર્શનકારો સુગાદિ સર્વજ્ઞ નથી. (કહેવાનો આશય એ છે કે દેવો વિબુધ (પંડિત) કહેવાય છે. તે શ્રીવર્ધમાનસ્વામીની પૂજા કરે છે. માટે શ્રીવર્ધમાનસ્વામી સર્વજ્ઞ હોવા જોઈએ. એમ કહી શકાય છે. તેથી) શ્રીવર્ધમાનસ્વામી પ્રરૂપિતજ્ઞાન સમ્યગુ અને તે સિવાયના અન્યદર્શનોનું જ્ઞાન અસભ્ય એમ નિશ્ચય થઈ શકે જ છે. ઉત્તર (અજ્ઞાનિક) : આમ ન કહેવાય, કારણ કે શ્રીવર્ધમાન સ્વામીને થયે ઘણો કાળ થઈ ગયો. વર્તમાનમાં તો તે દેવોથી પૂજાતા દેખાતા નથી. તેથી સર્વજ્ઞના ગ્રાહક પ્રમાણનો અભાવ જ છે. તેથી સંશય ઉભો જ છે. પ્રશ્ન : સંપ્રદાય = (અર્થાતુ ગુરુઓની પરંપરા)થી જણાય છે કે શ્રી વર્ધમાનસ્વામી સર્વજ્ઞ હતા. તેથી તેમનું વચન સમ્યગૂ છે. ઉત્તર (અજ્ઞાનિક) તે સંપ્રદાય પણ ધૂર્તપુરુષથી પ્રવર્તેલો છે કે સત્યપુરુષથી પ્રવર્તેલો છે, તે કેવી રીતે જાણવું ? કારણ કે તે જણાવનાર પ્રમાણનો અભાવ છે અને પ્રમાણવિના અમે સ્વીકારવા સમર્થ નથી. કારણકે પ્રમાણ વિના સ્વીકારવાથી અતિપ્રસંગ આવે છે. તે અતિપ્રસંગ ન આવે, માટે અમે સંપ્રદાયથી પણ શ્રીવર્ધમાનસ્વામીને સર્વજ્ઞ સ્વીકારતા નથી. તેથી સંશય ઉભો જ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - १ બીજું, માયાવીપુરુષો સ્વયં અસર્વજ્ઞ હોવા છતાં પણ જગતમાં પોતાને સર્વજ્ઞ તરીકે પ્રગટ કરવાની ઇચ્છાવાળા હોય છે. (તેઓ લોકોને) તેવા પ્રકારની ઇન્દ્રજાલના વશથી અર્થાત્ ઇન્દ્રજાલરચીને અહીં તહીં રખડતા દેવોની પાસે પોતાની પૂજાદિકરતા બતાવે છે. તેથી દેવોના આગમનમાત્રથી પણ કેવીરીતે તેમના સર્વજ્ઞપણાનો નિશ્ચય થઈ જાય ? શ્રી જૈન સ્તુતિકારશ્રી સમસ્તેભદ્રાચાર્યે પણ કહ્યું છે કે - “દેવોનું આગમન, આકાશમાં ચાલવું, ચામરાદિ વિભૂતિઓ માયાવીમાં પણ દેખાય છે. આથી અમે તમને મહાન માનતા નથી.” આથી દેવોથી પૂજાયેલા હોવા માત્રથી શ્રીવર્ધમાનસ્વામીમાં સર્વજ્ઞત્વ આવી જતું નથી. भवतु वा वर्धमानस्वामी सर्वज्ञस्तथापि तस्य सत्कोऽयमाचाराङ्गादिक उपदेशः, न पुनः केनापि धूर्तेन स्वयं विरचय्य प्रवर्तित इति कथमवसेयं, अतीन्द्रिये विषये प्रमाणाभावात् । भवतु वा तस्यैवायमुपदेशस्तथापि तस्यायमर्थो नान्य इति न शक्यं प्रत्येतुं, नानार्था हि शब्दा लोके प्रवर्तन्ते, तथादर्शनात् । ततोऽन्यथाप्यर्थसंभावनायां कथं विविक्षितार्थनियमनिश्चयः । छद्मस्थेन हि परचेतोवृत्तेरप्रत्यक्षत्वात् कथमिदं ज्ञायते "एष सर्वज्ञस्याभिप्रायोऽनेन चाभिप्रायेणायं शब्दः प्रयुक्तो नाभिप्रायान्तरेण" इति । तदेवं दीर्घतरसंसारकारणत्वात् सम्यग्निश्चयाभावाश्च न ज्ञानं श्रेयः, किं त्वज्ञानमेवेति स्थितम् । ते चाज्ञानिकाः सप्तषष्टिसंख्या अमुनोपायेन प्रतिपत्तव्याः । इह जीवाजीवादीन् पदार्थान्क्वचित्पट्टकादौ व्यवस्थाप्य पर्यन्त उत्पत्तिः स्थाप्यते । तेषां च जीवादीनां नवानां प्रत्येकमधः सप्त सत्त्वादयो न्यस्यन्ते । तद्यथा । सत्त्वं १ असत्त्वं २, सदसत्त्वं ३, अवाच्यत्वं ४, सदवाच्यत्वं ५, असदवाच्यत्वं ६, सदसदवाच्यत्वं ७ चेति । तत्र सत्त्वं स्वरूपेण विद्यमानत्वम् । १ । असत्त्वं पररूपेणाविद्यमानत्वम् । २ । सदसत्त्वं स्वरूपपररूपाभ्यां विद्यमानाविद्यमानत्वम्, तत्र यद्यपि सर्वं वस्तु स्वपररूपाभ्यां सर्वदैव स्वभावत एव सदसत्, तथापि क्वचित्किंचित्कदाचिदुद्भूतं प्रमात्रा विवक्ष्यते, तत एवं त्रयोविकल्पा भवन्ति । ३ । तथा तदेव सत्त्वमसत्त्वं च यदा युगपदेकेन शब्देन वक्तुमिष्यते, तद्वाचकः शब्दः कोऽपि न विद्यत इत्यवाच्यत्वम्, एते चत्वारो विकल्पाः सकलादेशा इति सकलवस्तुविषयत्वात् । ४ । यदा त्चेको भागः सन्नपरश्चावाच्यो युगपद्विवक्ष्यते तदा सदवाच्यत्वम् । ५ । यदा त्वेको भागोऽसन्नपरश्चावाच्यस्तदाऽसदवाच्यत्वम् । ६ । यदा त्वेको भागः सनपरश्चासन्नपरतरश्चावाच्यस्तदा सदसदवाच्यमिति । ७ । न चैतेभ्यः सप्तभ्यो विकल्पेभ्योऽन्यो विकल्पः Page #89 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुशय भाग- १, श्लोक-१ संभवति, सर्वस्यैतेष्वेवान्तर्भावात् । ततः सप्त विकल्पा उपन्यस्ताः । सप्त च विकल्पा नवभिर्गुणिता जातात्रिषष्टिः । उत्पत्तेश्चत्वार एवाद्या विकल्पाः । तद्यथा । सत्त्वमसत्त्वं चेति । शेषविकल्पत्रयं तूत्पत्त्युत्तरकालं पदार्थावयवापेक्षमतोऽत्रासंभवीति नोक्तम् । एते चत्वारो विकल्पास्त्रिषष्टिमध्ये प्रक्षिप्यन्ते ततः सप्तषष्टिर्भवन्ति । ततः को जानाति जीवः सन्नत्येको विकल्पः । न कश्चिदपि जानाति, तद्ग्राहकप्रमाणाभावादिति भावः । ज्ञातेन वा किं तेन प्रयोजनं, ज्ञानस्याभिनिवेशहेतुतया परलोकप्रतिपन्थित्वात् । एवमसदादयोऽपि विकल्पा भावनीयाः । उत्पत्तिरपि किं सतोऽसतः सदसतोऽवाच्यस्य वेति को जानाति, ज्ञातेन वा न किंचिदपि प्रयोजनमिति । ટીકાનો ભાવાનુવાદ: અથવા શ્રીવર્ધમાન સ્વામીને સર્વજ્ઞ ભલે માનો, તો પણ આચારાંગાદિ સુત્રોમાં પ્રરૂપિત ઉપદેશ તેમનો જ છે, બીજા કોઈ ધૂર્તપુરુષે સ્વયં રચીને પ્રવર્તાવ્યો નથી, આવું કેવી રીતે જાણવું? કારણ કે (તે ગ્રંથરચના થતી આપણે પ્રત્યક્ષ જોઈ નથી.) અતીન્દ્રિયવિષયમાં પ્રમાણનો અભાવ છે. અથવા આચારાંગાદિમાં પ્રરૂપિત.ઉપદેશશ્રી વર્ધમાનસ્વામીનો જ છે, એમ માની લો, તો પણ તે ઉપદેશનો આ જ અર્થ થાય, અન્ય નહિ' આવું કહેવા માટે શક્ય નથી. કારણ કે લોકમાં શબ્દો અનેક અર્થમાં પ્રવર્તે છે અને તેવું જોવા પણ મળે છે. તેથી બીજી રીતે પણ અર્થો થવાનો સંભવ હોવાથી કેવી રીતે વિચલિત અર્થનો નિશ્ચિત નિયમ થઈ શકે ? વળી છદ્મસ્થવડે બીજાના ચિત્તની વૃત્તિ પ્રત્યક્ષ હોતી નથી, તો કેવી રીતે જણાય છે. આ અભિપ્રાય સર્વજ્ઞનો છે અને આ અભિપ્રાયથી આ શબ્દ પ્રયોજાયેલો છે. બીજા અભિપ્રાયથી નહિ ? તેથી આ રીતે (ચિત્તની કલુષિતતાદ્વારા) દીર્ઘતરસંસારનું કારણ અને સમ્યગુ નિશ્ચયનો અભાવ હોવાથી જ્ઞાન શ્રેયસ્કર નથી. પરંતુ અજ્ઞાન જ કલ્યાણકારી છે, એમ નક્કી થાય છે. તે અજ્ઞાનિકો આ ઉપાયથી ૯૭ સ્વીકારવા. અહીં જીવાદિ નવપદાર્થોને એક પટ્ટીમાં સ્થાપીને છેલ્લા દસમા તરીકે ઉત્પત્તિને સ્થાપવો. તે જીવાદિનવની પ્રત્યેકનીનીચે ()સત્ત્વાદિ સાત ગોઠવવા. તે સાત આ પ્રમાણે - (૧) સર્વે (૨) અસત્ત્વ (૩) સદસર્વે (૪) અવાચ્યત્વે (૫) સદવાચ્યત્વે (૬) અસદવાચ્યત્વે (૭) સદસદવા...વં. (૯) સત્ત્વાદિ સાતની વિશેષ સમજૂતી: (i) સત્ત્વઃ સત્ત્વ એટલે ચાલ્ સિત અર્થાત્ પ્રત્યેક વસ્તુ વિધિધર્મથી કથંચિતું અસ્તિત્વરૂપ જ હોય છે. એટલે કે પ્રત્યેકપદાર્થ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ પોત-પોતાના સ્વરૂપવડે વિદ્યમાન છે. કહેવાનો આશય એ છે કે અમુક દૃષ્ટિબિંદુથી પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવદ્રારા વિધિઅંશને મુખ્યપણે અને નિષેધઅંશને ગૌણપણે પ્રતિપાદન કરવાવાળો આ પ્રથમ ભાંગો સર્વ યાને Page #90 -------------------------------------------------------------------------- ________________ પર્શન સમુ - ૨, શોક - ૨ તેમાં (૧) સત્ત્વ એટલે વસ્તુનું સ્વસ્વરૂપથી હોવું. (૨) અસત્ત્વ એટલે વસ્તુનું પર સ્વરૂપે ન હોવું. (૩) સદસત્ત્વ એટલે વસ્તુ સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ (અર્થાત્ સ્વરૂપથી વિદ્યમાન અને પરરૂપથી અવિદ્યમાન છે.) તેમાં જોકે સર્વવસ્તુઓ સર્વદા સ્વભાવથી જ સ્વરૂપે સત્ અને પરરૂપે અસતું હોય છે, તો પણ ક્યાંક ક્યારેક કોઈક ઉભૂતવસ્તુની પ્રમાતૃવડે વિવક્ષાકરાય છે, ત્યારે વસ્તુના સત્, અસતું અને સદસત્ આ ત્રણવિકલ્પો થાય ગતિ" છે. ઘટમાં અનંતધર્મો છે. તેમાંથી એક ધર્મ સત્તા પણ છે. યાત્ બસ્તિ પટ:' ઘટ કથંચિત્ સત્ છે. ઘટમાં અસ્તિત્વધર્મ કઈ અપેક્ષાથી છે ? શા માટે છે ? અને કેવી રીતે છે ? આનો ઉત્તર આ પ્રથમભાગો આપે છે. જેમકે (૧) “ઘડો પૃથ્વીથી બને છે પણ પાણીથી નથી બનતો' - આ રીતે (પૃથ્વી) દ્રવ્યથી વિધિઅંશનું મુખ્યપણે સ્થાપન કર્યું અને (ઘટ બનવામાં) પાણી ઉપયોગી થાય છે. પરંતુ તે ગૌણ છે. તેથી તેને ગૌણ તરીકે સ્વીકારીને પૃથ્વીદ્રવ્યને મુખ્ય બનાવ્યું. (૨) ઘડો જે પોતાનું સ્વક્ષેત્ર એવા અમદાવાદનો છે, પણ પરક્ષેત્ર એવા વડોદરાસુરતનો નથી. આમાં પણ વિધિઅંશને મુખ્ય બનાવ્યો અને નિષેધઅંશને ગૌણ બનાવ્યો. આ ક્ષેત્રથી પ્રથમ ભાંગાની વિચારણા કરી. (૩) આ ઘડો શિશિરઋતુનો છે. વસતંઋતુનો નથી. આ કાલસંબંધી પ્રથમ ભાંગાની વિચારણા કરી. (૪) અહીં જે ઘડો છે તે પોતાના લાલરંગથી છે. પણ કાળા રંગથી નથી. આ ભાવથી વિવિલા ધ્વારા વિચારણા કરી. આમ વિધિઅંશને મુખ્ય રાખીને પહેલોભાંગો થાય. (ii) અસત્ત્વ - સર્વ એટલે રાત્ નતિ અર્થાતુ પરરૂપે અવિદ્યમાન. તે જ પદાર્થ (ઉપર કહેલો ઘડો) પારદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ' યાને અવિદ્યમાન' રૂપ હોય છે. આ રીતે ૬ નાસ્તિ = સર્વ - બીજોભાંગો થયો. આ બીજોભાંગો થયો. આ બીજોભાંગો દ્રવ્ય, શ્રેત્ર, કાલ અને ભાવથી નિષેધઅંશનું મુખ્યપણે અને વિધિઅંશનું ગૌણપણે પ્રતિપાદન કરે છે. દ્રવ્ય ગુણોનો આધાર છે. ઘડામાં માટી સ્વદ્રવ્ય છે અને સોનું, રૂપું વગેરે પરદ્રવ્ય છે. જ્યારે પરદ્રવ્યની મુખ્યતા હોય છે, ત્યારે નિષેધ પણ મુખ્યપણે હોય છે. અર્થાત્ “પરરૂપે અવિદ્યમાન હોય” તે અંશ મુખ્યબને, તે બીજોભાંગો. જેમકે ઘડો સોના-ચાંદી વગેરેમાંથી નથી બનતો, પણ માટીમાંથી બને છે” અહીં પરદ્રવ્ય સોનું આદિ ઘડામાં અવિદ્યમાન છે એ સૂચવે છે. બીજી રીતે ચાલૂ નાસ્તિ ૮:-ઘટ કથંચિત્ અસતું છે. એટલે કે ઘટથી પરદ્રવ્યરૂપ જે સોનુંઆદિ છે, તે ઘટમાં નથી તે ઘટમાં અવિદ્યમાન છે. તે મુખ્ય બનાવે છે. પ્રથમ ભાંગામાં સ્વચતુષ્ટયની(સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર,સ્વકાલ, સ્વભાવની) અપેક્ષાથી અસ્તિત્વનું નિરૂપણ કર્યું હતું અને અહીં બીજા ભાંગામાં પરચતુષ્ટયની (પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ, પરભાવના) અપેક્ષાથી નિષેધનું નિરૂપણ કર્યું છે. (૩) સ ર્વ - અર્થાતું “દુ મસ્તિ ૬ નાસ્તિ" એટલે કે સ્વરૂપથી વિદ્યમાન અને પરરૂપથી અવિદ્યમાન. સર્વ પદાર્થો પોત-પોતાની (સ્વની) અપેક્ષા રાખીને અસ્તિત્વ (સત્ત્વ) રૂપે હોય છે. અને પરની અપેક્ષા રાખીને “નાસ્તિ'રૂપે હોય છે. તેથી સન્મતિ ચાત્ નાસ્તિ' સ્વરૂપ ત્રીજો ભાંગો કહેલ છે. દ્રવ્યાદિ ચાર સ્વરૂપ અને પર-રૂપ નક્કી કરે છે. વિશ્વમાં ભિન્ન-ભિન્ન અપેક્ષાએ કરીને સ્વ-રૂપ અને પર-રૂપ થાય છે. સ્વ-રૂપ અને પર-રૂપને લક્ષ્યમાં લઈને જ (વસ્તુનું) સત્ત્વ અને અસત્ત્વ અનુક્રમે બને છે. એકસાથે થતું નથી. આ રીતે વિધિ-નિષેધની કલ્પનાથી ત્રીજો ભાંગો થાય છે. આનો અર્થ એ થયો કે ક્રમિકરીતે સ્વદ્રવ્યાદિથી વસ્તુ “સત્ત્વવાળી બને છે અને પરદ્રવ્યાદિથી વસ્તુ “અસત્ત્વ' વાળી બને છે. જેમકે ઘટનું સ્વદ્રવ્ય માટીથી સત્ત્વ છે અને પરદ્રવ્ય સુવર્ણથી અસત્ત્વ છે. ટુંકમાં ‘શાત્ સ્તિ-નાસ્તિ પટ: એટલે કે “કથંચિત્ ઘટ છે અને કથંચિતું નથી... આ ત્રીજો ભાંગો છે. આ ભાંગામાં ક્રમશઃ પ્રથમ વિધિની અને પછી નિષેધન વિવેક્ષા હોય છે અને તેમાં દ્રવ્યાદિ સ્વ ચતુષ્ટયની અપેક્ષાથી સત્તાનું તથા પર-દ્રવ્યાદિચતયની અપેક્ષા અસત્તાનું ક્રમશ: કથન કરવામાં આવે છે. (પહેલા Page #91 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १ છે. (અર્થાત્ પ્રમાતૃ વસ્તુના જે અંશનો પ્રયોગ કરવા ઇચ્છતો હોય તથા તે અંશ ઉદ્દભૂત થતો હોય ત્યારે સત્, અસતુ, સદસત્ ત્રણવિકલ્પો થાય છે. (૪) અવાચ્યત્વ: વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ અંશને જ્યારે એકસાથે એકશબ્દથી વક્તા કહેવા માટે ઇચ્છે છે, ત્યારે તેનો વાચક કોઈપણ શબ્દ મળતો નથી - તે અવાચ્યત્વ. આ ચારે વિકલ્પો સકલાદેશ છે. કારણકે ચારે વિકલ્પો સર્વવસ્તુવિષયક છે. (૫) સદવાચ્યત્વ = જ્યારે વસ્તુનો એકઅંશ સતુ હોય અને બીજો અંશ અવાચ્ય, એકસાથે વિવક્ષા કરાય ત્યારે “સદવાચ્યત્વ' રૂપ પાંચમોભાંગો બને. જ્યારે એક ભાગ અસતું અને અપર ભાગ અવાચ્ય હોય ત્યારે “અસદવા” સ્વરૂપ છઠ્ઠોભાંગો બને છે. જ્યારે એક ભાગ સ, અપર ભાગ અસત્ અને અપરતર ભાગ અવાચ્ય હોય ત્યારે “સદસદવાચ્ય સ્વરૂપ સાતમોભાંગો બને અને બીજા ભાંગામાં વિધિ-નિષેધનો ભિન્ન-ભિન્ન નિર્દેશ કરેલ છે. પરંતુ ત્રીજાભાંગામાં ક્રમશઃ ‘ગતિ' અને રાત્તિ' બંનેનું પ્રતિપાદન એકસાથે કરેલ છે.) (૪) વાવ્યત્વે: અર્થાત્ “ચાત્ કવચ્ચે” એટલે કે “સત્ત્વ' અને “અસત્ત્વ' આ બંને જ્યારે એક પદવાળા શબ્દવડે કહેવા માટે ઇચ્છો છો તો, તેનો વાચક શબ્દ કોઈપણ નથી. આથી “અવાચ્યત્વ' રૂપ આ ચોથો ભાંગો છે. કહેવાનો આશય એ છે કે વિશ્વમાં સર્વપદાર્થોનું સ્વરૂપ જેવું છે તેવું એકાંતસ્વરૂપે કહી શકાય નહિ. કારણ કે તિ' રૂપમાં કહીએ તો ‘નાતિ': રૂપનો અભાવ થઈ જાય છે અને ‘નાતિ’ રૂપમાં કહીએ તો ‘ત’ રૂપનો અભાવ થઈ જાય છે. આથી “ચ મ નામનો ચોથો ભાંગો કહેલ છે આ ચોથાભાંગામાં “સર્વ વસ્તુ કથંચિત અવક્તવ્ય પણ છે” આ પ્રમાણે કહીને એકસાથે વિધિ અને નિષેધની વિચારણાનું પ્રતિપાદન કર્યું છે. આ ભાંગામાં કોઈપણ શબ્દ યુગપદ્ “સત્ત્વ' અને “અસત્ત્વ' બંનેને મુખ્યરૂપે વ્યકત કરી શકતો નથી. ‘લવવ્ય' શબ્દનો અર્થ આ વાતને સ્પષ્ટ કરે છે. વળી આ ભાંગાથી તે પણ સ્પષ્ટ થાય છે કે વક્તવ્યતા યુગપદ્ નહિ, પણ ક્રમશ: થાય છે. (૧) સવાધ્યત્વે: “ચાકુ તિ - ૩ -જ્યારે વસ્તુનો એક ભાગ “સત્ત્વ' અને બીજો ભાગ “અવક્તવ્ય' હોય ત્યારે આ પાંચમોભાંગો થાય છે. આ ભાંગામાં વિધિની વિચારણા તથા યુગપદ્ વિધિ-નિષેધને કહેવાય છે. કહેવાનો આશય એ છે કે એક સમયમાં સર્વે સ્વપર્યાયોનો સદ્ભાવ “અસ્તિ' રૂપથી છે તથા પર પર્યાયનો સદૂભાવ “નાસ્તિ' રૂપમાં છે. તો પણ બંને ભાવ એકસાથે કહી શકાતા નથી. કારણ કે અસ્તિત્વભાવ કહેતે છતે “નાસ્તિત્વ' ભાવનો અભાવ થાય છે. તેથી “થતિ વચ્ચે” આ પાંચમોભાંગો કહે છે. (જેમકે ચ પ્તિ નવવર્તવ્યો 2:” અર્થાત્ “ઘટ કથંચિત્ છે. (તો પણ) ઘટની યુગપદુ વિધિનિષેધની અવક્તવ્યતા છે.) આમ અહીં પ્રથમવિધિની અને પછી યુગપદ્ વિધિ-નિષેધની અવક્તવ્યતાનું કથન કર્યું. અર્થાત્ આ ભાંગાથી ઘટ છે, પણ અવક્તવ્ય છે. સારાંશ એ છે કે કોઈપણ પદાર્થમાં સ્વદ્રવ્યાદિથી ‘સત્ત' હોવા છતાં પણ અસ્તિત્વ અને નાસ્તિત્વને એકસાથે એકસમયમાં કહેવામાટે શક્ય નથી. (૩) સંવાધ્યત્વે - “ચા નાતિ વચ્ચ-જ્યારે એકભાગ ‘સત્ત્વ' અને બીજો ભાગ “મવા' હોય ત્યારે આ છઠ્ઠો “અસદવાચ્યત્વ' ભાંગો થાય છે. આ ભાંગામાં “વસ્તુ કથંચિતું નથી અને કથંચિત્ અવક્તવ્ય છે.” Page #92 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १ ૨૨ છે. આ સાત વિકલ્પોથી અન્ય, અતિરિક્તવિકલ્પ સંભવતો નથી. કારણકે બીજા કોઈપણ વિકલ્પો પડે તો, તે સર્વે વિકલ્પોનો આ સાતવિકલ્પોમાં સમાવેશ (અંતર્ભાવ) થઈ જાય છે. તેથી આ સાતવિકલ્પોનો ઉપન્યાસ થયો. તે સાતને નવ વડે ગુણતાં (7 x 9 = ) 63 વિકલ્પો થયા. ઉત્પત્તિના શરૂઆતના ચાર વિકલ્પો છે. (૧) સર્વે (૨) અસત્ત્વ (રૂ) સંસર્વ (૪) વાવ્યત્વે. શેષ ત્રણવિકલ્પો ઉત્પત્તિની ઉત્તરમાં (જ્યારે પદાર્થની સત્તા બની જાય છે, ત્યારે) પદાર્થના અવયવની અપેક્ષાથી સંભવે છે. તેથી ઉત્પત્તિમાં તે ત્રણને કહ્યા નથી. આ ચાર વિકલ્પોને (પૂર્વે કહેલા) ૬૩ વિકલ્પોમાં ઉમેરતાં ક૭ વિકલ્પો થાય છે. તેથી “કોણ જાણે છે કે જીવ છે કે નહિ ?” આ પ્રમાણે એકવિકલ્પ થાય. “કોઈ જાણતું નથી કે જીવ છે.' કારણ કે જીવને ગ્રહણ કરનાર ગ્રાહકપ્રમાણનો અભાવ છે. અથવા “જીવને જાણવા વડે શું પ્રયોજન છે ?” (જીવનું) જ્ઞાન અભિનિવેશનું કારણ બનતું હોવાથી પરલોકનું વિરોધી છે. આ રીતે “અસતુ” વગેરે વિકલ્પો વિચારવા. ઉત્પત્તિ પણ શું સત્ની, અસત્ની, સદસની કે અવાચ્યની થાય છે તે કોણ જાણે છે ? અથવા (ઉત્પત્તિ શાનાથી થાય છે?) તે જાણવા વડે પણ કાંઈ પ્રયોજન નથી. અહીં નિષેધના વિચારથી અને એક જ સમયમાં એકસાથે વિધિ-નિષેધ ઉભયના વિચારથી આ છઠ્ઠોભાંગો બન્યો છે. કહેવાનો આશય એ છે કે અનંતધર્માત્મકવસ્તુના એક અંશને લક્ષ્યમાં રાખીને, તેને પરદ્રવ્યાદિથી અસત્ત્વ માનવું તથા પદાર્થના બીજાઅંશનું અવલંબન લઈને સત્ત્વ-અસત્ત્વધર્મોની એક સાથે મુખ્યપણે વાત કરવી તે ‘સર્વ સવજીવ્ય” રૂ૫ છઠ્ઠોભાંગો છે. જેમકે “હું તાત્તિ મવડ્યો :” અહીં પ્રથમ નિષેધ બતાવેલ છે. પછી એકસાથે વિધિ-નિષેધની વિવક્ષા કરી છે. (૭) સરવાળd = “ચાન્ - તિ - ૩ વાગ્યવં' આ ભાગમાં “અસ્તિત્વનો સદૂભાવ કહીએ તો નાસ્તિત્વનો અભાવ થઈ જાય. “નાસ્તિત્વ'નો સદૂભાવ કહીએ તો “અસ્તિત્વનો અભાવ થઈ જાય છે. આથી વસ્તુના અસ્તિત્વ અને નાસ્તિત્વ, જે બંને ભાવો છે, તેને એક જ સમયમાં એક સાથે હોવા છતાં પણ કહી શકાતા નથી. તેથી “સર્વ વસ્તુ કથંચિત્ છે, કથંચિતું નથી, કથંચિત્ અવક્તવ્ય છે.” આ રીતે ક્રમથી વિધિ અને નિષેધપૂર્વકના વિચારથી કથન કરાય છે, ત્યારે આ સાતમોભાંગો હોય છે. કહેવાનો આશય એ છે કે સ્વદ્રવ્યાદિને લઈને અસ્તિત્વ, તથા પરદ્રવ્યાદિને લઈને નાસ્તિત્વ હોય ત્યારે એક સાથે એકકાલમાં અસ્તિત્વ કે નાસ્તિત્વ કહેવું અશક્ય છે. તેથી આ સાતમોભાંગો બને છે. સારાંશ એ છે કે... અનંતધર્માત્મક વસ્તુના સ્વરૂપના “સત્ત્વ' અને પરરૂપના “અસત્ત્વ'ને ક્રમશ: પ્રતિપાદન કરવાની અભિલાષા હોય અને સાથે-સાથે સત્તાસત્ત્વ ઉભયને મુખ્યપણે કહેવાની ઇચ્છા હોય ત્યારે આ સાતમોભાંગો બને છે. આ વિષયમાં વિશેષ સમજ જૈનતર્કભાષા, ન્યાયાવતાર, પ્રમાણનયતત્તાલોક વગેરે ગ્રંથોમાં છે. વિશેષ જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લેવું. આ સાતભાંગામાં આ ગ્રંથાનુસાર પહેલાચાર સકાલદેશી છે. બાકીના ત્રણ વિકલાદેશી છે. જૈનતર્કભાષા સાતે ભાંગાને સકલાદેશી તથા વિકલાદેશી ગણાવ્યા છે. પ્રમાણનયતત્ત્વાલોકમાં પણ આ જ વાત કરી છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ३४ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १ तथा विनयेन चरन्तीति वैनयिकाः, वसिष्ठपराशरवाल्मीकिव्यासेलापुत्रसत्यदत्तप्रभृतयः । एते चानवधृतलिङ्गाचारशास्त्रा विनयप्रतिपत्तिलक्षणा वेदितव्याः । ते च द्वात्रिंशत्संख्या अमुनोपायेन द्रष्टव्याः । सुरनृपतियतिज्ञातिस्थविराधममातृपितृरूपेष्वष्टसु स्थानेषु कायेन मनसा वाचा दानेन च देशकालोपपन्नेन विनयः कार्य इति चत्वारः कायादयः स्थाप्यन्ते । चत्वारश्चाष्टभिर्गुणिता जाता द्वात्रिंशत् ।। एवमेतानि त्रीणि शतानि त्रिषष्ट्यधिकानि परदर्शनानां भवन्ति । अथवा लोकस्वरूपेऽप्यनेके वादिनोऽनेकधा विप्रवदन्ते । तद्यथा । केचिनारीधरजं जगन्निगदन्ति । परे सोमाग्निसंभवम् । वैशेषिका द्रव्यगुणादिषड्विकल्पम् । केचिन्काश्यपकृतम् । परे दक्षप्रजापतीयम् । केचिद् ब्रह्मादित्रयैकमूर्तिसृष्टम् । वैष्णवा विष्णुमयम् । पौराणिका विष्णुनाभिपद्मजब्रह्मजनित(मातृज)म् । त एव केचिदवर्णम् ब्रह्मणा वर्णादिभिः सृष्टम् । केचित्कालकृतम् । परे क्षित्याद्यष्टमूर्तीश्वरकृतम् । अन्ये ब्रह्मणो मुखादिभ्यो ब्राह्मणादिजन्मकम् । सांख्याः प्रकृतिप्रभवम् । शाक्या विज्ञप्तिमात्रम् । अन्य एकजीवात्मकम् । केचिदनेकजीवात्मकम् । परे पुरातनकर्मकृतम् । अन्ये स्वभावजम् । केचिदक्षरजातभूतोद्भूतम् । केचिदण्डप्रभवम् । आश्रमी त्वहेतुकम् । पूरणो नियतिजनितम् । पराशरः परिणामप्रभवम् । केचिद्यादृच्छिकम् । नैकवादिनोऽनेकस्वरूपम् । तुरुष्का गोस्वामिनामै(म)कदिव्यपुरुषप्रभवम् । इत्यादयोऽनेके वादिनो विद्यन्ते । एषां स्वरूपं लोकतत्त्वनिर्णयात् हारिभद्रादवसातव्यम् । ટીકાનો ભાવાનુવાદ વિનયથી ચરે તે વૈનાયિકો. વસિષ્ઠ, પરાશર, વાલ્મિકી, વ્યાસ, ઇલાપુત્ર, સત્યદત્ત વગેરે (વૈનાયિકો જાણવા. (અર્થાત્ “વિનય જ સ્વર્ગાદિનું કારણ છે.'- આવો મત ધરાવનારા વૈયિકો જાણવા.) વૈનાયિકો લિંગ, આચાર કે શાસ્ત્રોને ધારણ કરતા નથી. (માત્ર) વિનયને સ્વીકારવું એ જ તેમનું લક્ષણ જાણવું. અર્થાત્ વિનયને જ સ્વીકારી વર્તતા વૈયિકો છે. તેઓ मा पायथी 3२ °niqu. १५, २%, यति, un., स्थविर, अधम, माता, पिता माह સ્થાનનેવિશે કાયાથી, મનથી, વચનથી અને દેશ-કાલને અનુસાર દાનથી વિનય કરવો જોઈએ. આ રીતે દેવાદિઆઠની નીચે કાયાદિચારની સ્થાપના કરવી. તેથી ચારને આઠથીગુણતાં ૩૨ वैनयिकदृष्टीनां द्वात्रिंशत् । (७) वसिष्ठपराशरजतुकर्णिवाल्मीकिरोमर्पिसत्यदत्तव्यासैलापुत्रोपमन्यवैन्द्रदत्तायस्थूणादीनां રાજવાર્તિક Page #94 -------------------------------------------------------------------------- ________________ પદ્દર્શન સમુધ્રુવ ભાગ – ૨, જોશ – શ્ ભેદો થાય છે. આ રીતે (ક્રિયાવાદિના ૧૮૦, અક્રિયાવાદિના ૮૪, અજ્ઞાનવાદિઓના ૬૭, વૈયિકોના ૩૨ ભેદો થવાથી) કુલ ૩૬૩ ૫રદર્શનોના ભેદો થાય છે. ३५ અથવા લોકના સ્વરૂપના વિષયમાં અનેકવાદિઓ અનેકપ્રકારે પ્રરૂપણા કરે છે. તે આ પ્રમાણે છે - કેટલાક લોકો (નારીશ્વર અર્થાત્ મહેશ્વરથી જગતની ઉત્પત્તિ કહે છે. બીજા કેટલાક સોમ અને અગ્નિથી જગતની ઉત્પત્તિ માને છે. વૈશેષિકો દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય, આ છ પદાર્થસ્વરૂપ જગતને માને છે. કોઈ જગતની ઉત્પત્તિ કાશ્યપથી માને છે. કોઈ જગતને દક્ષપ્રજાપતિકૃત કહે છે. કેટલાક બ્રહ્માદિ ત્રિમૂર્તિથી જગતની ઉત્પત્તિ માને છે. (કેટલાક લોકો એક જ પ્રકારની મૂર્તિને વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા એમ ત્રણ પ્રકારની માને છે. તેમાં મહાદેવ જગતના બીજ છે, વિષ્ણુ જગતના કર્તા છે, બ્રહ્મા ક્રિયા છે.) વૈષ્ણવો(૧૧) આ જગતને વિષ્ણુમય માને છે. (પુરાણને માનનારા) (૧૨)પૌરાણિકો માને છે કે વિષ્ણુની નાભિમાંથી ઉદ્ભવેલ કમળમાંથી પેદા થયેલા બ્રહ્માદ્વારા જે માતાઓ ઉત્પન્ન થાય છે, તે માતાઓમાંથી આ જગત ઉત્પન્ન થાય છે. પૌરાણિકોમાં કેટલાક એમ માને છે કે (બ્રહ્માએ જગત (૮) પૂ. આ. ભ. હરિભદ્રસૂરિજી કૃત લોકતત્ત્વનિર્ણયમાં ઉપરોક્તમતોનો સંગ્રહ કરેલો છે. તે આ પ્રમાણે છે. નારીશ્વરનું ઋષિત્ જેવિત્સોમાગ્નિસંમયં ો। દ્રવ્યાતિપવિત્ત્વ, નાàતત્ જેવિવિત્તિ || ૪રૂ || ગાથાર્થ સુગમ છે. (૯) ઇન્તિ હ્રાશ્યપીય, વિત્સર્વ મનુષ્યાર્થ । યક્ષપ્રષ્નાપતીય, ત્રેત્કોવયં વિવિન્તિ || ૪૬ ।। કેટલાકલોકો જગતને મનુષ્યની આદિવાળું (અર્થાત્ પ્રથમ મનુષ્ય ઉત્પન્ન થયો, ત્યારબાદ અનુક્રમે બીજાજીવો ઉત્પન્ન થયા એમ) માને છે. શેષ સુગમ છે (૧૦) ચિત્રાદુર્ભૂતિન્નિધા તેવા હરિ: શિવો બ્રહ્મા | શંખુ વીનં નાત:, ર્તા વિષ્ણુ: વિા વ્રહ્મા || ૪૬ || ગાથાર્થ સુગમ છે. (૧૧) નન્હે વિષ્ણુ: સ્થ, વિષ્ણુ, રાજાશે વિષ્ણુમાર્જિન । વિષ્ણુમાš હોળે, નાસ્તિ વિવિવેળવમ્ || ્9|| સર્વતઃ पाणिपादान्तं सर्वतोऽक्षिशिरोमुखं । सर्वतः श्रुतिमान् लोके, सर्वमाश्रित्य तिष्ठति ।। ५२ ।। उर्ध्वगूलमधः शाख-गश्वत्थं પ્રાદુરવ્યયં | ઇન્દ્રાંતિ યસ્ય પત્રાળ, યસ્તં વેતિ હૈં વૈવિત્, ।।રૂ।। વિષ્ણુમતવાળા કહે છે કે જળમાં વિષ્ણુ, સ્થલમાં વિષ્ણુ અને આકાશમાં વિષ્ણુ છે. આમ સર્વજગત વિષ્ણુમય છે. જેના સર્વત્ર હાથ છે, સર્વત્ર જેના નેત્ર, મસ્તક, મુખ અને કાન છે અને સર્વપદાર્થોમાં જે આશ્રયક૨ી ૨હેલા છે, એવું વિષ્ણુમય આ જગત છે. વળી મહાત્માઓ બ્રહ્મને ઉ૫૨ મૂલ અને નીચે શાખાવાળા અવિનાશીપીપળાતુલ્ય કહે છે. (વૃક્ષરૂપ પીપળામાં તો મૂલ નીચે, શાખા ઉપર અને વિનાશી હોય છે તેનાથી વિપરીત સ્વભાવવાળા બ્રહ્મ છે.) તે બ્રહ્મરૂપ પીપળાના પાંદડા વેદમંત્ર છે. તેવા બ્રહ્મને જે જાણે છે તે વેદજાણનાર - સર્વ પદાર્થને જાણનાર કહેવાય છે. તે વેદને જાણનાર છે તે જગતને જાણનાર કહેવાય છે. (૧૨) પૌરાણિકોની માન્યતા : તસ્મિન્નેવાર્ણવીમૂર્ત, નથ્થાવરગંગમે નામરનરે ચૈવ પ્રનોર્રાક્ષસે ।। ૧૪ ।। વ્હેવ ં गह्वरीभूते, महाभूतविवर्जिते । अचिंत्यात्मा विभुस्तत्र, शयानस्तप्यते तपः ।। ५५ ।। तत्र तस्य शयानस्य, नाभौ पद्मं विनिर्गतम् । तरुणार्कमंडलनिभं हृद्यं कांचनकर्णिकम् ।। ५६ ।। तस्मिंश्च पद्मे भगवान्, दंडकमंडलुयज्ञोप Page #95 -------------------------------------------------------------------------- ________________ ३६ षड्दर्शन समुदय भाग - १, श्लोक - १ નવું નથી બનાવ્યું. પરંતુ) ક્ષત્રિયાદિ વર્ણવિભાગ વિનાનું હતું, તેને બ્રહ્માએ ક્ષત્રિયાદિ વર્ણવિભાગવાળું બનાવ્યું. કેટલાક જગતને કાલકૃત માને છે. બીજાકેટલાક જગતને પૃથ્યાદિ અષ્ટમૂર્તિ સ્વરૂપ (૪)ઈશ્વરથી બનેલ માને છે. બીજા કેટલાક બ્રહ્માના મુખમાંથી (પબ્રાહ્મણાદિ જગત ઉત્પન્ન થયેલું માને છે. (૧૬) સાંખ્યો જગતને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું માને છે. (૧૭)બૌદ્ધો જગતને वीतमृगचर्मवस्त्रसंयुक्तः । ब्रह्मा तत्रोत्पन्नस्तेन जगन्मातरः सृष्टाः ।।५७ ।। अदितिः सुरसंधानां, दितिरसुराणां गनुर्मनुष्याणां । विनता विहंगमानां, माता विश्वप्रकाराणाम् ।।५८ ।। कद्रुः सरीसृपाणां, सुलसामाता तु नागजातीनां । सुरभिश्चतुष्पादानां, ડુત્ર પુન: સર્વવીનાનામ્ IIT- જગત પ્રલયકાલમાં એકસમુદ્રરૂપ થઈ જાય છે. ત્રણ-સ્થાવર પ્રાણીઓ, દેવમનુષ્યો, સાપ-રાક્ષસો નાશ પામે છે. (તેમ થવાથી) પંચમહાભૂતથીરહિત માત્ર પોલીગુફારૂપ જગત થઈ જાય છે, ત્યારે વિષ્ણુ સમુદ્રમાં સુતા સુતાં તપ તપે છે. સૂતેલા વિષ્ણુની નાભિમાંથી મધ્યાહ્નના સૂર્યમંડલ જેવા તેજવાળું, મનોહર અને સોનાની કળીઓવાળું કમળ નીકળ્યું. તે કમળમાંથી દંડ, કમંડલ, જનોઈ, મૃગચર્મના વસ્ત્રસહિત બ્રહ્મા ઉત્પન્ન થયા. તે બ્રહ્માએ જગતની માતાઓ ઉત્પન્ન કરી. (તે આ છે-) દેવોની માતા અદિતિ, અસૂરોની માતા દિતિ, મનુષ્યોની માતા મનુત્રષિ, સર્વજાતિના પક્ષીઓની માતા વિનતા, સર્પોની માતા કદ્ધ, નાગજાતના સર્પોની માતા સુલસા, પશુઓની માતા સુરભિ અને સર્વ ધાન્યાદિકબીજોની માતા પૃથ્વી. (આમ તે માતાઓમાંથી ઉત્પન્ન જે દેવાદિ સમુહ, તેનો જે વિસ્તાર એટલે જ આ જગત, એમ પૌરાણિકા માને છે.) (૧૩) લોકતસ્વનિર્ણયમાં આ વાત કરી છે. वैष्णवं केचिदिच्छन्ति केचित् कालकृतं जगत् । ईश्वरप्रेरितं केचित् केचिद्, ब्रह्मांविनिर्मितं ।।४७।। प्रभवस्तासां विस्तरमुपगतः केचिदेवमिच्छन्ति । केचिद् वदन्त्यवर्णं, सृष्टं वर्णादिभिस्तेन ।।६०।। काल: सृजति भूतानि, काल: संहरते प्रजाः । काल: सुप्तेषु जागर्ति, कालो हि दुरतिक्रमः ।।६१ ।। (૧૪) ઈશ્વરવાદિઓ કહે છે કે સૂક્ષ્મચિંત્યો વિસરળTI: સર્વવિદ્ સર્વ, યોજમ્યાલાવનિર્મધયા, યોનિના ध्यानगम्यः । चन्द्रार्काग्निक्षितिजलगरुत्दीक्षिताकाशगूर्तियेयो नित्यं शमसुखरतैरिश्वरः सिद्धकामैः ।।४।। (ઈન્દ્રિયોથી અગોચર) સૂક્ષ્મ, અચિંત્ય, ઇન્દ્રિયરહિત, સર્વજ્ઞ, સર્વકર્તા, યોગના અભ્યાસથી નિર્મલબુદ્ધિવાળા યોગીવડે ધ્યાનમાં જાણવા યોગ્ય, તથા ચન્દ્ર, સૂર્ય, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, યજમાન, અને આકાશ આ આઠસ્વરૂપવાળા ઈશ્વરથી જગત બનેલું છે. (૧૫) લોકતત્ત્વ નિ. માં કહ્યું છે કે.. વાલીવિત - તમોતમપ્રજ્ઞાતારુક્ષi | પ્રતિવર્ષાવિજ્ઞય, પ્રભવ સર્વતઃ ગદ્દલ || ततः स्वयंभूर्भगवान्नव्यक्तो व्यंजयन्निदं । महाभूतादिवृत्तौजाः, प्रादुरासीत्तमोनुदः ।।६६ ।। लोकानां स च वृघट्यर्थं મુવવાહૂછપાવતઃ | ત્રાદિ ક્ષત્રિયં વૈશ્ય, શુદં ર વિન્યવર્નયત Tદ્છા - પહેલાં આ જગત અંધકારમય, જાણી ન શકાય તેવું, લક્ષણરહિત (વિચારમાં) ન આવી શકે તેવું, નહિ જાણવા યોગ્ય અને સૂતેલું હોય તેમ ચારે તરફ લાગતું હતું. ત્યારબાદ કોઈક વખત અવ્યક્ત સ્વયંભૂ ભગવાન (બ્રહ્મા) કે જેનું તેજ મહાભૂત વગેરેથી ઢંકાયેલું હતું, તે ભગવાન અંધકારનો નાશકરતાં ઉત્પન્ન થયા, (ત્યારબાદ) લોકોની વૃદ્ધિ કરવા માટે (અર્થાત્ મનુષ્યસૃષ્ટિ બનાવવા માટે) પોતાના મુખમાંથી બ્રાહ્મણો, ભૂજામાંથી ક્ષત્રિયો, સાથળમાંથી વૈશ્યો અને પગમાંથી શુદ્રો ઉત્પન્ન કર્યા. (૧૬) સાંખ્યોની માન્યતા:પંવિધ મહામૂર્ત, નાનાવિધરેહાનામ્ સંસ્થાનં વ્યસમુત્યાનંગરાત વિવિછતા લો.નિ. ૦૮ / (૧૭) બૌદ્ધોની માન્યતા : વિજ્ઞમત્રતત્, અસમર્થડવમાસનાન્ યથા | તૈરિવચ્ચે વોશીવિદર્શનમ્ II૭૪|| क्रोधशोकमदोन्मादकामदोषाधुपद्रुताः । अभूतानि च पश्यन्ति, पुरतोऽवस्थितानि ।।७५।। Page #96 -------------------------------------------------------------------------- ________________ ષર્શન સમુન્નવ ભાગ - ૨, જોશ – શ્ વિજ્ઞાનમાત્ર (વિજ્ઞાનસ્વરૂપ) માને છે. અન્યકેટલાક જગતને (૧૮)એક જીવસ્વરૂપ માને છે. કેટલાક અનેક જીવાત્મક માને છે. ३७ બીજા કેટલાક લોકો પુરાતન૧૯⟩કર્મથી જગતની ઉત્પત્તિ માને છે. અન્યલોકો જગતની ઉત્પત્તિ સ્વભાવથી માને છે. કેટલાક (૨૧)અક્ષરમાંથી ઉત્પન્ન થયેલ પંચમહાભૂતથી જેમ આંખે અંધારિયાંઆવવાથી - ભ્રમથી કોશીટાના કીડા (કીડાની એક જાતિ વિશેષ) વગેરેના દર્શન થાય છે, તેમ અસમર્થ જ્ઞાનથી (જગતને જાણવા યોગ્ય સમર્થજ્ઞાન નહિ હોવાથી) આ જગત વિજ્ઞાનમાત્ર રૂપે (તે પદાર્થ નહિ હોવાછતાં તે પદાર્થ જોઉં છું તે રૂપે) દેખાય છે. (પરંતુ વાસ્તવિક કંઈ નથી.) કારણ ક્રોધ, શોક, મદ, ઉન્માદ, કામ વગેરે દોષોથી પરાભવ પામેલ અર્થાત્ ભ્રમવાળા જીવો અભૂતોને (અવસ્તુઓને) પણ પોતાની સન્મુખ૨હેલ વસ્તુઓ રૂપે દેખે છે. કહેવાનો આશય એ છે કે, જગત જેવું કંઈ નહિ હોવાછતાં પણ ભ્રમથી જગત દેખે છે.) (૧૮) એકજીવ (બ્રહ્મ) સ્વરૂપ જગતની માન્યતા : લોકતત્ત્વનિર્ણયમાં કહ્યું છે કે - પુરુષ ઘેટું સર્વ, ચમૂર્ત ય૪ માળું । उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ।। यदेजति यन्त्रैजति, यदुरे यदु अन्तिके, यदन्तरस्य सर्वस्य यदु सर्वस्यास्य बाह्यो, यस्मात्परं नापरमस्ति किंचिद्यस्मान्नाणीयो, न ज्यायोऽसि कश्चिद् एव स्तब्धो दिवि तिष्ठत्येकस्तेनेदं पूर्णं पुरुषरुपेण, सर्व વૃક્ષ ડ્વ હિ ભૂતાત્મા, યવા સર્વ પ્રત્ઝીયતે ।।ર્।। - જે થયેલું છે, જે થવાનું છે અથવા મોક્ષપણાનો અધિપતિ અને જે અન્નવડે વૃદ્ધિ પામે છે, તે સર્વ આત્મા (એક બ્રહ્મ) જ છે, જે હાલે છે, (ત્રસ છે.) જે હાલતો નથી, (સ્થાવર છે) જે દૂર છે, જે નજીક છે, જે આ સર્વની અંદર છે, સર્વની બહાર છે, તેનાથી કોઈ ઉત્કૃષ્ટ નથી, તેનાથી કોઈપણ નાનો નથી, જેનાથી કોઈમોટો નથી, અને (વિરાટરૂપ હોવાથી) આકાશમાં વૃક્ષની માફક જે એક સ્થિર રહે છે, તે જ એક આત્માના રૂપવડે આ જગત પૂર્ણભરેલું છે. જગતમાં જ્યારે એ એક જ ભૂતાત્મા (પુરુષરૂપ) હોય છે, ત્યારે બીજું સર્વ (પૃથ્યાદિ રૂપાન્તર તત્ત્વો) એ આત્મામાં લીન થઈ જાય છે. (૧૯) કર્મવાદિની માન્યતાઃ લોકતત્ત્વનિર્ણય : ચેતનો ધ્યવસાયેન, વર્મના સંનિવધ્યતે। તતો મવસ્તસ્ય મવેત્તવમાવાત્ પરં पदम् ।।१२।। उद्धरेद्दीनमात्मानं, नात्मानमवसादयेत् । आत्मनैवात्मनो बंधु-रात्मैव रिपुरात्मनः । ।१३।। सुतुष्टानि मित्राणि सुकुद्धाश्चैव शत्रवः । न हि मे तत्करिष्यन्ति यत्र पूर्वकृतं मया ।।१४।। शुभाऽऽ शुभानि कर्माणि, स्वयं कुर्वन्ति देहिनः । स्वयमेवोपकुर्वन्ति, दुःखानि च सुखानि च ।। १५ ।। वने रणे शत्रुजलाग्निमध्ये, महार्णवे पर्वतमस्तके वा । तं प्रत् विषमस्थितं वा रक्षन्ति पुण्यानि पुराकृतानि ।। १६ ।। - (૨૦) સ્વભાવવાદિઓનો મત: Tઃ ટાનાં શ્લોક દ્વારા પૂર્વે કહેવાઈ ગયો છે. (૨૧) અક્ષરવાદિઓની માન્યતા : અક્ષરાત્ ક્ષરિત: જાતસ્માત્ વ્યાપ દૃષ્યતે। વ્યાપાવિપ્રત્યેતાં, તાં હિ સૃષ્ટિ પ્રઃક્ષતે ॥૨૩॥ અક્ષરમાંથી કાલ ખરીપડ્યો, તેથી તે કાલ વ્યાપક ગણાય છે. માટે જેની આદિમાં કાલ અને અંતમાં પ્રકૃતિ છે, તેને નિશ્ચે સૃષ્ટિ કહેવાય છે. * અક્ષરવાદિઓમાં કેટલાક આ પ્રમાણે કહે છે અક્ષરાંશસ્તતો વાયુ-સ્તસ્માત્તેનસ્તતો ન ં । નાત્ પ્રસૂતા પૃથ્વી, ભૂતાનનમેષ સંભવઃ ।।૨૪।। - અક્ષરના અંશ (આકાશ)માંથી વાયુ ઉત્પન્ન થયો, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી પાણી, અને પાણીમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. પંચમહાભૂતની આ રીતે ઉત્પત્તિ થઈ. (તે જ જગત કહેવાય છે.) Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૮ षड्दर्शन समुशय भाग- १, श्लोक -१ જગતની ઉત્પત્તિ માને છે. કેટલાક જગતને (એઇંડામાંથી ઉત્પન્ન થયેલ માને છે. આશ્રમીઓ જગતને (૨૩)અહેતુક માને છે. પૂરણ જગતને (જીનિયતિજનિત માને છે. પરાશર (૨૫પરિણામથી ઉત્પન્નથયેલ જગતને માને છે. કેટલાક (૨)યાદચ્છિક જગતની (૨૨) અંડવાદિઓની માન્યતાઃ લોકતત્ત્વનિર્ણય - नारायणपराऽव्यक्ता - दंडमव्यक्तसंभवं । अंडस्यांतस्त्वमी भेदाः सप्त द्वीपा च मेदिनी ।।२५।। गर्भोदकं समुद्राश्च, जरायुश्चापि पर्वताः । तस्मित्रंडे त्वमीलोकाः सप्त सप्त प्रतिष्ठा ।।२६।। तत्रेहाद्यः स भगवानुषित्वा परिवत्सरं । સ્વયમેવાભના ધ્યાત્વા, તવંડમરોત્ ક્રિયા પાર૭Tી તાપ્યાં સ સર્ટીમ્યાં તુ, વિવું ખૂષ = નિર્મને ર૮ાા પૂર્વાર્ધ II - નારાયણથી પર (ભિન્ન) અવ્યક્ત છે. તે અવ્યક્તમાંથી એક ઇંડુ ઉત્પન્ન થયું. સૃષ્ટિમાં આ બધો ભેદ અને સાત દ્વીપવાળી પૃથ્વી પણ ઇંડામાંથી ઉત્પન્ન થયેલ જાણવી. આ સમુદ્રો તે ઇંડામાંનું ગર્ભજલ જાણવું અને પર્વતો તે ઇંડામાંનું જરાયું (ગર્ભમાં થતી પાતળી ચર્મજાલ) છે. એવા ઇંડાના મધ્યભાગમાં સાત-સાત લોક રહેલા છે. (ભૂ, ભુવ: સ્વ: મહs, જન, તપ અને સત્ય એ સાત લોક ઉપર અને તેલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, પાતાલ એ સાત લોક નીચે છે.) તે ઇંડામાં તે આદિ (નારાયણ) ભગવાને સંપૂર્ણ એક વરસ રહીને-વસીને, વિચારકરીને પોતે જ તે ઇંડાના બે ભાગ કર્યા; તે બેભાગમાંથી એકભાગને સ્વર્ગરૂપે અને બીજા ભાગને ભૂમિ(પૃથ્વી)રૂપે સ્થાપ્યો. (૨૩) અહેતુકવાદિઓની માન્યતાઃ લોકતત્ત્વનિર્ણય. દેતુરહિતા અવન્તિ દિ, માવા: પ્રતિસમયમવિશિત્રા: | બાવાદ ન આવ્ય, સંવરહિતવપુષ્પમિવ || દરેક સમયે વિચિત્રરૂપે થનારા આ પદાર્થો નિશ્ચયે હેતુવિનાના છે. અર્થાત્ પદાર્થોમાં જે કંઈ ફેરફાર થાય છે તેમાં કોઈ કારણ નથી. (સ્વાભાવિક રીતે થયા કરે છે.) કારણ કે ભાવવિના ભાવ ન હોય (અર્થાત્ પદાર્થ વિના પદાર્થપરિવર્તન ન હોય) અને ભાવ્યરહિત ભાવ ન હોય અને જો ભાવ હોય (એટલે કે પદાર્થનો જ અભાવ હોય) તો આ સઘળુયે ભાવ-ભાવ્ય ઇત્યાદિ આકાશ-પુષ્પની માફક અસત્ (અસંભવિત) છે. માટે જગતની વિચિત્રતાઓ અહેતુક છે. (૨૪) નિયતિવાદિની માન્યતા: प्राप्तव्यो नियतबलाश्रयेण योऽर्थः, सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा । भूतानां महति कृतेऽपि हे प्रयत्ने, नाऽभाव्यं ભવતિ ન પવનોકતિ નાશ: iાર જે શુભ અથવા અશુભ અર્થ (વસ્તુ) નિયતિબળના વશથી થવાનો હોય તે મનુષ્યોને અવશ્ય થાય છે. જીવો ઘણો પ્રયત્ન કરે તો પણ જે ન થવાનું હોય તે ન જ થાય અને જે થવાનું હોય તેનો નાશ થતો નથી. માટે જગતના સર્વભાવો નિયતિબળને આધીન છે. (૨૫) પરિણામવાદિની માન્યતા પ્રતિસક પરિણામ:, પ્રત્યાત્મિતજી સર્વપાવાનીમ્ | સંમતિ નેછપ, છ મતિની સ્માત્ રૂ|| - સર્વપદાર્થોનો પોત-પોતાના સ્વરૂપમાં વર્તતો પરિણામ, પ્રતિસમયે ઇચ્છા વિના પણ થાય છે. કારણ કે પોતાની ઇચ્છા અનુક્રમે પ્રવર્તનારી હોય છે. (તેથી વસ્તુના પરિણામ ઇચ્છાથી જ થાય એમ નથી.). (૨૩) યાદચ્છિમિદં સર્વ, વત્ પૂતવિIRનું વાને વરુપ તુ, વહુધા સંપ્રપવિતા: ૬૦|| - કેટલાક લોકો આ જગતને યાદચ્છિક (અતર્મિત-અકસ્માતે) ઉત્પન્ન થયેલું માને છે. કેટલાક પંચભૂતના વિકારથી બનેલું માને છે. કેટલાક લોકો અનેકરૂપવાળું માને છે. એમ જગતની ઉત્પત્તિના વિષયમાં અનેકમતવાદિઓ અનેક વિચારોમાં (માન્યતાઓમાં) દોડેલા છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुद्यय भाग-१, श्लोक -१ ઉત્પત્તિને માને છે. (૨૭)અનેકવાદિઓ જગતને અનેકસ્વરૂપે માને છે. (તુરૂષ્કો ગૌસ્વામીઓને એક દિવ્યપુરૂષમાંથી ઉત્પન્નથયેલ માને છે. ઇત્યાદિ અનેકવાદિઓ છે. તેઓનું સ્વરૂપ પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિમહારાજા વિરચિત લોકતત્વનિર્ણય ગ્રંથથી જાણવું. (જે આપણે ટીપ્પણી ૮થી ૨૯માં જોયું.). __एवं सर्वगतादिजीवस्वरूपे ज्योतिश्चक्रादिचरस्वरूपे च नैके विप्रितिपद्यन्ते । तथा बौद्धानामष्टादशनिकायभेदा वैभाषिकसौत्रान्तिकयोगाचारमाध्यमिकादिभेदा वा वर्तन्ते । जैमिनेश्च शिष्यकृता बहवो भेदाः । “ओंबेकः कारिकां वेत्ति तन्त्रं वेत्ति प्रभाकरः । वामनस्तूभयं वेत्ति न किंचिदपि रेवणः ।। १ ।।" अपरेऽपि बहूदककूटीचरहंसपरमहंसभाट्टप्रभाकरादयोऽनेकेऽन्तर्भेदाः । सांख्यानां चरकादयो भेदाः । अन्येषामपि सर्वदर्शनानां देवतत्त्वप्रमाणमुक्तिप्रभृतिस्वरूपविषये तत्तदनेकशिष्यसंतानकृतास्तत्त (૨૭) અનેકવાદિની માન્યતા : RUનિ વિમિત્રનિ, રનિ ર યતઃ પૃથક્ ! તમન્ ત્રિજ્વપિ ત્રેિ, નૈવ મસ્તિ નિશઃ Tરૂપ - જે કારણે કારણો (હેતુઓ) ભિન્ન-ભિન્ન છે અને તે કારણથી) કાર્યો પણ ભિન્ન-ભિન્ન છે. માટે ત્રણે કાળમાં કર્મ છે જ નહિ એ નિશ્ચય છે. અહીં જો કર્મ એક જ કારણરૂપ હોય તો, તેનાથી થયેલાં કાર્યો પણ સરખાં હોવાં જોઈએ. પરંતુ જગતમાં તેવું દેખાતું નથી. આથી જગતની ઉત્પત્તિ અનેક કારણોથી છે. અર્થાત્ અનેકસ્વરૂપે છે. (૨૮) તરુષ્કો ગૌસ્વામિઓને એક દિવ્યપુરુષમાંથી ઉત્પન્ન થયેલ માને છે. અહીં ગૌસ્વામીથી જિતેન્દ્રિયપુરુષો લેવાના છે. એટલે કે દિવ્યપુરુષોમાંથી જિતેન્દ્રિયપુરુષો ઉત્પન્ન થયા. અને તેનાથી જગતની ઉત્પત્તિ થઈ. (૨૯) ઇત્યાદિ પદથી કેટલાક બીજામતોની માન્યતા: (i) કેટલાક ઇશ્વરવાદિઓની માન્યતા પ્રકૃતિનાં યથા રાના, રક્ષાર્થીમિદ યોદ્યતઃ | તથા વિશ્વસ્ય વિશ્વાત્મા સ નાર્તિ મહેશ્વર: Tદરા અન્ય નતુરનીશોડ માત્માન: સુવ૬:૩યોઃ 1 રુશ્વરપ્રેરિતો છેતુ વ શ્વપ્રમેવ દરા આ લોકમાં પ્રજાના રક્ષણ માટે જેમ રાજા પ્રયત્નશીલ હોય છે, તેમ આ જગતના રક્ષણ માટે તે જગતનો આત્મા મહેશ્વર જાગે છે. (અર્થાત્ જગત મહેશ્વરની પ્રેરણાથી ચાલે છે.) કારણકે પોતાને સુખ-દુ:ખ આપવામાં (મહેશ્વર સિવાય) અન્યજીવ સમર્થ નથી. (કારણ કે) ઇશ્વરની પ્રેરણાથી જ જીવ સ્વર્ગમાં કે નરકમાં જાય છે. (ii) ભૂતવાદિની માન્યતા પૃથિવ્યસ્તનોવારિતિ તત્ત્વનિ, તત્સમુલાયે શારીન્દ્રિયવિષયસંજ્ઞા ! મરવિક્રેતન્ય નવુqવીવાસ્થતવિશિષ્ટ : પુરુષ તિ પર પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ એ ચાર તત્ત્વોના સમુદાયમાં શરીર, ઇન્દ્રિય અને વિષય એવા નામો પડે છે. અને (જેમ મહુડાં-ગોળ વગેરે સામગ્રીઓ એક થતાં) મદશક્તિ ઉત્પન્ન થાય છે તથા જલમાં જેમ જુદા-જુદા પરપોટા ઉત્પન્ન થાય છે, તેમ એ તત્ત્વોના સમુદાયમાંથી (ભિન્ન-ભિન્ન) જીવો ઉત્પન્ન થાય છે. તેમાં ચૈતન્યવિશિષ્ટ જે શરીર તેની પુરુષ-જીવ સંજ્ઞા છે. વળી બોતિwાનિ શરીરળ, વિષયા: વારનિ | તથાપિ મસ્જિ વસ્તૃત્વમુક્તિ પારૂ૨ - શરીરો, સ્પર્ધાદિ વિષયો અને ઇન્દ્રિયો (પૂર્વોક્ત) પૃથ્યાદિ ભૂતથી બનેલી છે, તો પણ મંદબુદ્ધિવાળા જીવો તેની ઉત્પત્તિ અન્યથી ઉપદેશ છે. (ii) નાસ્તિકવાદની માન્યતા આગળ ઉપર જણાવાશે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ४० ઉદ્દન સમુશ્ચય HT - ૨, ઋો - ૨ द्गन्थकारकृता वा मतभेदा बहवो विद्यन्ते । तदेवमनेकानि दर्शनानि लोकेऽभिधीयन्ते । तानि च सर्वाणि देवतातत्त्वप्रमाणदिभेदेनात्राल्पीयसा प्रस्तुतग्रन्थे नाभिधातुमशक्यानि, तत्कथमत्राचार्येण सर्वदर्शनवाच्योऽर्थो निगद्यत इत्येवं गदितुमशक्योऽर्थो वक्तुं प्रत्यज्ञायि, गगनाङ्गुलप्रमितिरिव पारावारोभयतटसिकताकणगणनमिवात्यन्तं दुःशक्योऽयमर्थः प्रारब्ध इति चेत् । सत्यमेतद्यद्यवान्तरतद्भेदापेक्षया वक्तुमेषोऽर्थः प्रक्रान्तः स्यात् । यावता तु मूलभेदापेक्षयैव यानि सर्वाणि दर्शनानि तेषामेव वाच्योऽत्र वक्तव्यतया प्रतिज्ञातोऽस्ति नोत्तरभेदापेक्षया, ततो न कश्चन दोषः । सर्वशब्दं च व्याचक्षाणैरस्माभिः पुराप्ययमों दर्शित एव, परं विस्मरणशीलेन भवता विस्मारित इति ।।१।। ટીકાનો ભાવાનુવાદ: આ પ્રમાણે જીવ સર્વગત છે કે નહિ ? ઇત્યાદિ જીવના સ્વરૂપમાં તથા જ્યોતિષચક્રના પરિભ્રમણના સ્વરૂપવિષયક અનેકવિવાદો છે. તથા બૌદ્ધોની અઢારનિકાયો તથા (i) વૈભાષિક, (i) સૌત્રાન્તિક, (ii) યોગાચાર, (iv) માધ્યમિક, એમ ચાર ભેદો છે. જૈમિનીના શિષ્યોદ્વારા કરાયેલી (વિચારણાઓના) ઘણા ભેદો છે. (તે જૈમિનીના શિષ્યોમાં કુમારિલ ભટ્ટનો શિષ્ય બકકારિકાને જાણે છે. (-માને છે.) (જેનાથી ગુરૂમત નીકળ્યો તે) પ્રભાકર તંત્ર=સિદ્ધાંતને જાણે છે. (- સ્વીકારે છે.) વામન કારિકા-તંત્ર ઉભયને જાણે છે. તથા અન્ય રેવણ એકપણને માનતો નથી. આમ જૈમિનીના શિષ્યોમાં અનેકભેદો છે. બીજા પણ બહૂદક, ફૂટીચર, હંસ, પરમહંસ, ભાટ્ટ, પ્રભાકર વગેરે અનેક અવાંતર ભેદો છે. સાંખ્યદર્શનમાં પણ શ્રી ચરકઆદિ અનેક આચાર્યોના સિદ્ધાંતો ભિન્ન-ભિન્ન છે. અન્ય પણ સર્વદર્શનોમાં દેવ, તત્ત્વ, પ્રમાણ, મુક્તિ વગેરેના સ્વરૂપના વિષયમાં તે તે દર્શનના શિષ્ય પરંપરાથી કરાયેલા અથવા તે તે દર્શનના ગ્રંથકારો દ્વારા કરાયેલા સિદ્ધાંતોમાં ઘણા મતભેદો છે. તેથી જ જગતમાં અનેક દર્શનો છે એમ કહેવાય છે. શંકા: તે સર્વ દર્શનોને દેવ, તત્ત્વ અને પ્રમાણાદિના ભેદથી કહેવા માટે આ નાનકડો પ્રસ્તુત ગ્રંથમાં શક્ય નથી. તો કેવી રીતે ગ્રંથકારશ્રી આચાર્ય ભગવંત વડે સર્વદર્શનોનો વાચ્યાર્થ કહીશ, એમ કહેવાયું ? ગ્રંથકારશ્રીએ કહેવા માટે અશક્ય અર્થોને કહેવા માટેની પ્રતિજ્ઞા કરી છે. આથી આકાશને અંગુલીથી માપવા જેવું અને સમુદ્રના ઉભયતટની રેતીના કણીયાઓને ગણવાજેવા અત્યંત દુશક્ય એવા આ કાર્યની શરૂઆત કરી છે. સમાધાન : તમારી આ આપત્તિ સાચી ત્યારે કહેવાય કે, જ્યારે તે તે દર્શનોના) અવાજોર Page #100 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २ ભેદોની અપેક્ષાથી કહેવા માટે પ્રારંભ કર્યો હોય ! (પરંતુ અમે તો) મૂલભેદની અપેક્ષાએ જે સર્વદર્શનો છે, તે દર્શનોના વાચ્યાર્થને જ અહીં કહેવા માટેની પ્રતિજ્ઞા કરી છે, તે તે દર્શનોના ઉત્તરભેદની અપેક્ષાથી વાચ્યાર્થને કહેવાની પ્રતિજ્ઞા કરી નથી. તેથી કોઈ દોષ નથી. અને (દર્શનોની આગળ રહેલા) સર્વશબ્દને કહેતા અમારાવડે પહેલાં પણ આ જ વાત બતાવાઈ હતી. પરંતુ ભૂલી જવાના સ્વભાવવાળા તમારાવડે ભૂલાઈ ગયું છે. III एनमेवार्थं ग्रन्थकारोऽपि साक्षादाहઆ જ અર્થને ગ્રંથકારશ્રી પણ સાક્ષાત્ (શ્લોક દ્વારા) કહે છે. दर्शनानि षडेवात्र मूलभेदव्यपेक्षया । देवतातत्त्वभेदेन ज्ञातव्यानि मनीषिभिः ।। २ ।। શ્લોકાર્થ મૂલભેદની અપેક્ષાથી દેવ, તત્ત્વ ના ભેદથી પ્રસ્તુતગ્રંથમાં બુદ્ધિશાળીઓ વડે છે જ દર્શનો છે તેમ જાણવું. अत्र प्रस्तुतेऽस्मिन्ग्रन्थे दर्शनानि षडेव मूलभेदव्यपेक्षया मूलभेदापेक्षया मनीषिभिर्मेधाविभिख़तव्यानि । न पुनरवान्तरतभेदापेक्षयाधिकानि परमार्थतस्तेषामेष्वेवान्तर्भावात् । षडेवेति सावधारणं पदम् । केन हेतुना मूलभेदानां षोढात्वमित्याशंक्याह । देवतातत्त्वभेदेनेति । देवा एव देवताः, स्वार्थेऽत्र तलप्रत्ययः, तत्त्वानि प्रमाणैरुपपन्नाः परमार्थसन्तोऽर्थाः, द्वन्द्वे देवतातत्त्वानि, तेषां भेदेन पार्थक्येन । ततोऽयमत्रार्थः । देवतातत्त्वभेदेन यतो दर्शनानां षडेव मूलभेदा भवेयुस्ततः षडेवात्र दर्शनानि वक्ष्यन्ते, न पुनरुत्तरभेदापेक्षयाधिकानीति । एतेन प्राक्तनश्लोके सर्वशब्दग्रहणेऽपि षडेवात्र दर्शनानि वक्तं प्रतिज्ञातानि सन्तीति ज्ञापितं द्रष्टव्यम ।।२।। ટીકાનો ભાવાનુવાદ: આ પ્રસ્તુતગ્રંથમાં મૂલભેદની અપેક્ષાથી છ જ દર્શનો બુદ્ધિશાળીઓવડે જાણવા. પરંતુ અવાન્તરભેદોની અપેક્ષાથી અધિકદર્શનોનો વાચ્યાર્થ કહ્યો નથી, કારણ કે પરમાર્થથી તે તે અવાંતરદર્શનોનો આ છ દર્શનોમાં અંતર્ભાવ થઈ જ જાય છે. શ્લોકમાં જે ‘પડેવ' માં ‘વ’ કાર છે, તે અવધારણમાં છે. અર્થાત્ દર્શનો છ જ જાણવા, તેથી અધિકનહિ એમ નિશ્ચય કરવો. શંકા ? કયા કારણથી દર્શનોના મૂલભેદો છ જ છે ? સમાધાન : દેવતા અને તત્ત્વના ભેદથી દર્શનોના છ ભેદો છે. અહીં “હેવા ઇવ ટેવતા:' વ્યુત્પત્તિથી ટેવ ને સ્વાર્થમાં તા (ત) પ્રત્યય લાગી “વતા' શબ્દ બનેલ છે. પ્રમાણોથી ઉપપન્ન Page #101 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग- १, श्लोक -३ ५२भार्थथा सत्यमान तत्त्वो वाय छे. देवता अने, 'तत्त्व' शोनो द्वन्द्वसमास 25 देवतातत्वानि ५६ मन्यु छ. ते देवता भने तत्वना मेथी ७ शनी छ मेम अन्वय ४२पो. તેથી અહીં આ અર્થ થાય છે - જે કારણથી દેવતા અને તત્ત્વના ભેદવડે દર્શનોના મૂલભેદો છે જ થાય છે. તે કારણથી છ જ દર્શનો અહીં કહેવાશે, પરંતુ ઉત્તરભેદની અપેક્ષાથી અધિક દર્શનો નહિ કહેવાય. આનાથી પૂર્વના શ્લોકમાં “સર્વ' શબ્દનું ગ્રહણ હોવાછતાં પણ છે જ દર્શનોને કહેવા માટે પ્રતિજ્ઞા કરાયેલી છે તેમ જાણવું. રા. अथ षण्णां दर्शनानां नामान्याहહવે છ દર્શનોના નામો કહે છે. बौद्धं नैयायिकं सांख्यं जैनं वैशेषिकं तथा । जैमिनीयं च नामानि दर्शनानाममून्यहो ।। ३ ।। सोर्थ : प्रौद्ध, नैयायि5, Aivय, हैन, वैशेषि तथा मिनी २॥ (७) शनाना नाम छ. बुद्धाः सुगतास्ते च सप्त भवन्ति । विपश्यी १ शिखी २ विश्वभूः ३ क्रकुच्छन्दः ४ काञ्चनः ५ काश्यपः ६ शाक्यसिंहश्चेति ७ । तेषामिदं दर्शनं बौद्धम् । न्यायं न्यायतर्कमक्षपादर्षिप्रणीतं ग्रन्थं विदन्त्यधीयते वेति नैयायिकास्तेषामिदं दर्शनं नैयायिकम् । संख्यां प्रकृतिप्रभृतितत्त्वपञ्चविंशतिरूपां विदन्त्यधीयते वा सांख्याः । यद्वा तालव्यादिरपि शांख्यध्वनिरस्तीति वृद्धाम्नायः । तत्र शंखनामा कश्चिदाद्यः पुरुषविशेषस्तस्यापत्यं पौत्रादिरिति गर्गादित्वात् यञ्प्रत्यये शांख्यास्तेषामिदं दर्शनं सांख्यं शांख्यं वा । जिना ऋषभादयश्चतुर्विंशतिरर्हन्तस्तेषामिदं दर्शनं जैनम् । एतेन चतुर्विंशतेरपि जिनानामेकमेव दर्शनमजनिष्ट, न पुनस्तेषां मिथो मतभेदः कोऽप्यासीदित्यावेदितं भवति । नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषा एव वैशेषिकं, विनयादिभ्य इति स्वार्थ इकण् । तद्वैशेषिकं विदन्त्यधीयते वा, तद्वत्त्यधीत, इत्यणि वैशेषिकास्तेषामिदं वैशेषिकम् । जैमिनिराद्यः पुरुषविशेषस्तस्येदं मतं जैमिनीयं मीमांसकापरनामकम् । तथाशब्दश्चकारश्चात्र समुञ्चयार्थौ । एवमन्यत्राप्यवसेयम् । अमूनि षडपि दर्शनानां नामानि । अहो इति शिष्यामन्त्रणे । आमन्त्रणं च शिष्याणां चित्तव्यासङ्गत्याजनेन शास्त्रश्रवणाभिमुखीकरणार्थमत्रोपन्यस्तम् ।।३।। Page #102 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक - ४, बौद्धदर्शन ટીકાનો ભાવાનુવાદઃ સુગતો સાત છે. (૧) વિપશ્ય, (૨) શિખી, (૩) વિશ્વભૂ, (૪) ક્રકુછન્દ, (૫) કાંચન, (૯) કાશ્યપ, (૭) શાક્યસિંહ. તે સુગતોનું દર્શન તે બૌદ્ધદર્શન. અક્ષપાદ ઋષિ પ્રણીત ન્યાય-તર્કથી પૂર્ણ ગ્રંથને જે જાણે છે અથવા ભણે છે તે નૈયાયિકો કહેવાય છે. તે નૈયાયિકોનું દર્શન નૈયાયિકદર્શન કહેવાય છે. પ્રકૃતિ વગેરે ૨૫ તત્ત્વોની સંખ્યાને જે જાણે છે, અથવા ભણે છે તે સાંખ્યો કહેવાય છે. “શાખ્ય' એ રીતે તાલવ્ય “શકારવાળો પાઠ પણ વૃદ્ધપરંપરાથી સંભળાય છે. તેમાં શંખ નામના આદિ પુરુષની સંતતિ-પુત્રપૌત્રાદિ (વિત્થાતુ થી યગુ પ્રત્યય લાગતાં) શાંગ કહેવાય છે. તેઓના દર્શનને શાંગ કે સાંખ્યદર્શન કહેવાય છે. જિનોના અર્થાત્ ઋષભાદિથી શ્રી મહાવીર પર્યન્ત ચોવીસે અરિહંતોના દર્શનને જૈનદર્શન કહેવાય છે. આનાથી ચોવીસે જીનેશ્વરોનું એક જ દર્શન છે. પરંતુ તેઓને પરસ્પર કોઈપણ મતભેદ નથી, તે સિદ્ધ થાય છે. નિત્યદ્રવ્યની અંદર (સમવાય સંબંધથી) રહેનારા અને અન્ય (અર્થાતુ જેની અપેક્ષા વિશેષ નથી) તે વિશેષો કહેવાય છે. અને વિશેષા વ’ આ વ્યુત્પત્તિથી વિશેષને વિનયઃિ ” (સિ હૈ. ૭/૨/૧૯૯) સૂત્રથી સ્વાર્થમાં “ફ” પ્રત્યય લાગીને વૈશેષિક બને છે અથવા તે વિશેષોને જે જાણે છે કે ભણે છે તે વૈશેષિક. તેઓનું દર્શન તે વૈશેષિકદર્શન. જૈમિનિ આદ્યપુરુષવિશેષ છે. તેનો જે મત તે જૈમિનિદર્શન. તેનું બીજું નામ (૩૦મીમાંસાદર્શન છે. શ્લોકમાં તથા’ અને ‘ર' કાર સમુચ્ચયાર્થક છે. નદી શિષ્યના આમંત્રણમાં છે. આમંત્રણ વાચકપદ શિષ્યોને બીજાકાર્યોમાં ચિત્ત પૂરાયેલું હોય, તેનો ત્યાગકરાવી શાસ્ત્રશ્રવણની અભિમુખ કરવામાટે ઉપન્યાસ કર્યો છે. all अथ यथोद्देशस्तथा निर्देश इति न्यायादादौ बौद्धमतमाचष्टेહવે “થા ઉદ્દેશ તથા નિર્વેશ:અર્થાતુ જે પ્રમાણે ઉદ્દેશ કર્યો હોય તે પ્રમાણે નિર્દેશ કરવો જોઈએ. આ ન્યાયથી છ દર્શનોના ઉદ્દે શક્રમમાં બૌદ્ધદર્શનનો પ્રથમનિર્દેશ હોવાથી બૌદ્ધમતને કહે છે. तत्र बौद्धमते तावदेवता सुगतः किल । चतुर्णामार्यसत्यानां दुःखादीनां प्ररूपकः ।।४।। શ્લોકાર્થ: તે દર્શનોમાં, બૌદ્ધમતમાં દુઃખાદિ ચાર આર્યસત્યના પ્રરૂપક સુગત દેવતા છે. (૩૦) મીમાંસકદર્શનના બે ભેદો છે. (૧) પૂર્વમીમાંસા (૨) ઉત્તરમીમાંસા. તેમાં પૂર્વમીમાંસા તે જૈમિનિદર્શન અને ઉત્તરમીમાંસા તે વેદાંતદર્શન. Page #103 -------------------------------------------------------------------------- ________________ ४४ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ४, बोद्धदर्शन तत्रशब्दो निर्धारणार्थः, तावच्छब्दोऽवधारणे । तेषु दर्शनेष्वपराणि दर्शनानि तावत्तिष्ठन्तु, बौद्धमतमेव प्रथमं निर्धार्योच्यत इत्यर्थः । अत्र चादौ बौद्धदर्शनोपलक्षणार्थं मुग्धशिष्यानुग्रहाय बौद्धानां लिङ्गवेषाचारादिस्वरूपं प्रदर्श्यते । चमरो मौण्ड्यं कृत्तिः कमण्डलुश्च लिङ्गम् । धातुरक्तमागुल्फ परिधानं वेषः । शौचक्रिया बढी । "मृद्वी शय्या प्रातरुत्था पेया भक्तं मध्ये पानकं चापराह्ने । द्राक्षाखण्डं शर्करा चार्धरात्रे मोक्षश्चान्ते शाक्यपुत्रेण दृष्टः ।।१।। मणुनं भोयणं भुचा मणुनं सयणासणं । मणुन्नंमि अगारंमि मणुनं जायए मुणी ।।२।।" भिक्षायां पात्रे पतितं सर्वं शुद्धमिति मन्वाना मांसमपि भुञ्जते, मार्गे च जीवदयार्थं प्रमृजन्तो व्रजन्ति । ब्रह्मचर्यादिस्वकीयक्रियायां च भृशं दृढतमा भवन्ति । इत्यादिराचारः । ટીકાનો ભાવાનુવાદ: શ્લોકમાં તત્ર' શબ્દ નિર્ધારણ અર્થમાં છે. તાવ' શબ્દ અવધારણમાં છે. (ભાવાર્થ એ છે કે) તે દર્શનોમાં અપરદર્શનો હમણાં બાજુ પર રહે, બૌદ્ધમત જ પ્રથમનિર્ધારીને કહેવાય છે. અહીં પ્રારંભમાં બૌદ્ધદર્શનના લિંગ-વેષ-આચારાદિ સ્વરૂપ (૩ઉપલક્ષણાર્થને મુગ્ધશિષ્યના અનુગ્રહ માટે બનાવાય છે. તે આ પ્રમાણે છે – ચામરનું ધારણ કરવું, મસ્તકે મુંડન કરાવવું, બેસવા મૃગચર્મનું આસન અને કમંડલને ધારણ કરવું, તે લિંગ છે. ઢીંચણ સુધી લાલરંગનું વસ્ત્ર પહેરવું, તે વેષ છે. શૌચક્રિયા વારંવાર કરવી, તે આચાર છે. વળી. “કોમળ શય્યા, સવારે ઊઠીને પીણું પીવું, મધ્યાહુને ભોજન, અપરામાં ચા-પાણી અને અર્ધરાત્રીએ દ્રાક્ષના ટૂકડા અને શર્કરા લેવા અને (આ બધું આચરણ કરતાં) અંતે બુદ્ધવડે મોક્ષ જોવાયો છે.” “તથા (મનને ગમે તેવું) મનોજ્ઞભોજન, મનોજ્ઞશયા, મનોજ્ઞઆસન અને મનોજ્ઞ ઘર હોતે છતે મુનિ મનોજ્ઞને પ્રાપ્ત કરે છે.” ભિક્ષા લેતી વખતે ભિક્ષાના પાત્રામાં પડેલું સર્વશુદ્ધ છે. (તેથી માંસ પડે તો પણ માંસને શુદ્ધ માની) માંસને પણ ખાય છે. માર્ગમાં જીવદયાર્થે પ્રમાર્જના કરતાં કરતાં ચાલે છે. બ્રહ્મચર્યાદિ પોતાના ધર્મનીક્રિયામાં અત્યંત દઢ હોય છે - ઇત્યાદિ તેમના આચારો છે. (૩૧) વેષાદિમાં જ (બૌદ્ધ) ધર્મ રહ્યો નથી, પણ તે વેષાદિ ધર્મનું કારણ છે. તે તે ધર્મસંબંધી વિચારોને લાવવા માટેનું માધ્યમ આચારાદિ છે. આથી ઉપલક્ષણથી વેષાદિના જ્ઞાનની સાથે સાથે તેના ધર્મતત્ત્વનું પણ જ્ઞાન થઈ જાય છે. આમ તો શુદ્ધઅધ્યાવસાયોની પ્રાપ્તિ એ જ ધર્મ છે. પણ તેને લાવવા માટે ઉપચારથી વેષાદિ પણ કારણ છે. આથી ઉપલક્ષણથી પણ ધર્મનું કારણ છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग -१, श्लोक - ४, बोद्धदर्शन धर्मबुद्धसङ्गरूपं रत्नत्रयम् । तारादेवी शासने विघ्ननाशिनी । विपश्यादयः सप्त बुद्धाः कण्ठे रेखात्रयाङ्किताः सर्वज्ञा देवाः । बुद्धस्तु सुगतो धर्मधातुरित्यादीनि [अभिधान० २/ १४६] । तन्नामानि । तेषां प्रासादा वर्तुला बुद्धांडकसंज्ञाः । भिक्षुसौगतशाक्यशौद्धोदनिसुगतताथागतशून्यवादिनामानो बौद्धाः । तेषां शौद्धोदनिधर्मोत्तरार्चटधर्मकीर्तिप्रज्ञाकरदिग्नागप्रमुखा ग्रन्थकारा गुरवः । अथ प्रस्तुतश्लोकोऽग्रतो व्याख्यायते । बौद्धमते बौद्धदर्शने सुगतो बुद्धो देवता देवः । किलेत्याप्तप्रवादे । कीदृशः सः । चतुर्णामित्यादि । आरादूराद्याताः सर्वहेयधर्मेभ्य इत्यार्याः, पृषोदरादित्वाद्रूपनिष्पत्तिः । सतां साधूनां पदार्थानां वा यथासंभवं मुक्तिप्रापकत्वेन यथावस्थितवस्तुरूपचिन्तनेन च हितानि सत्यानि । अथवा सद्भ्यो हितानि सत्यानि । आर्याणां सत्यानि आर्यसत्यानि तेषामार्यसत्यानामित्यर्थः । चतुर्णां दुःखादीनां दुःखसमुदयमार्गनिरोधलक्षणानां तत्त्वानां प्ररूपको देशकः । तत्र दुःखं फलभूताः पञ्चोपादानस्कन्धा विज्ञानादयो वक्ष्यमाणाः, त एव तृष्णासहाया हेतुभूताः । समुदयः समुदेति स्कन्धपञ्चकलक्षणं दुःखमस्मादिति व्युत्पत्तितः । निरोधहेतुनैरात्म्याद्याकारश्चित्तविशेषो मार्गः । मार्गण अन्वेषणे, मार्यतेऽन्विष्यते याच्यते निरोधार्थिभिरिति चुरादिणिजन्तत्वेनाल्प्रत्ययः । निःक्लेशावस्था चित्तस्य निरोधः निरुध्यते रागद्वेषोपहतचित्तलक्षणः संसारोऽनेनेति करणे घञि, मुक्तिरित्यर्थः दुःखादीनामित्य-त्रादिशब्दोऽनेकार्थोऽपि व्यवस्थार्थो मन्तव्य; यदुक्तम् __ “सामीप्ये च व्यवस्थायां प्रकारेऽवयवे तथा । चतुर्वर्थेषु मेधावी आदिशब्दं तु लक्षयेत् ।।१।।" तत्रादिशब्दः सामीप्ये यथा ग्रामादौ घोष इति, व्यवस्थायां यथा ब्राह्मणादयो वर्णा इति, प्रकारे यथा आढ्या देवदत्तादय इति देवदत्तादय इति देवदत्तसदृशा आढ्या इत्यर्थः, अवयवे यथा स्तम्भादयो गृहा इति । अत्र तु व्यवस्थार्थः संगच्छते । दुःखमादि प्रथमं येषां तानि तथा तेषामिति बहुव्रीहिः ।।४।। ટીકાનો ભાવાનુવાદ: ધર્મ, બુદ્ધ અને સંઘ બૌદ્ધદર્શનના ત્રણ રત્નો છે. (કે જેને બોદ્ધદર્શનની સફળતા માનવામાં આવે છે.) બૌદ્ધદર્શનઉપર આવતા વિદ્ગોનો નાશ કરનારી તારાદેવી છે. (આગળ Page #105 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ४, बोद्धदर्शन જણાવ્યા તે) વિપશ્યાદિ સાતબુદ્ઘો કંઠમાં ત્રણ રેખાઓ અંકિત કરે છે તથા સર્વજ્ઞ દેવતા કહેવાય છે. વળી બુદ્ધ, સુગત, ધર્મધાતુઇત્યાદિ તેઓના નામ છે. તેઓનો પ્રાસાદબુદ્ધના અંડકની સંજ્ઞાવાળો વર્તુલ છે. પ્રાસાદ(ધર્મ સ્થાન)ને “બુદ્ધાંડક” કહે છે. ભિક્ષુ, સૌગત, શાક્ય, શૌદ્ધોદૈનિ, સુગત, તથાગત, શૂન્યવાદિવગેરે નામના બૌદ્ધો છે. તેઓના શૌદ્ધોદન, ધર્મોત્તર, અર્ચટ, ધર્મકીર્તિ, પ્રજ્ઞાકર, દિગ્વાગ વગેરે ગ્રંથકારગુરુઓ છે. ૪૬ હવે પ્રસ્તુતશ્લોકની પ્રારંભથી વ્યાખ્યા કરાય છે. બૌદ્ધદર્શનમાં સુગત (બુદ્ધ) દેવ છે. વિ આપ્તપ્રવાદમાં છે. અર્થાત્ વિ શબ્દથી આપ્તપ્રવાદની સૂચના છે. તે બૌદ્ધદર્શનના દેવતા કેવા પ્રકારના છે ? ચાર આર્યસત્યોના પ્રરૂપક છે. સર્વહેયથી જે દૂર થઈ ગયા છે તે આર્ય કહેવાય છે. સાધુઓને યથાસંભવ મુક્તિ પ્રાપ્ત કરાવનાર કે પદાર્થોના યથાવસ્થિત વસ્તુના સ્વરૂપના ચિંતન વડે હિતકારી હોય તે સત્ય કહેવાય છે. અથવા સજ્જનોને જે હિત કરે, તે સત્ય કહેવાય છે. (અહીં “પુષોવરઽવિત્વાત્’ સિ.હૈ- ૩/૨/૧૫૫ સૂત્રથી ‘આર્ય’ શબ્દની નિષ્પત્તિ થઈ છે. આર્યાનાં સત્યાનિ આર્યસત્યાનિ તેષામ્ આ રીતે સમાસ થયેલ છે.) 4. આર્યસત્યો ચા૨ છે. (૧) દુ:ખ, (૨) દુ:ખસમુદય, (૩) દુ:ખનિરોધ, (૪) દુ:ખનિરોધ માર્ગ. આ દુઃખાદિ ચાર આર્યસત્યો સ્વરૂપ તત્ત્વોના પ્રરૂપક બુદ્ધ છે. તેમાં રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન કે જેનું સ્વરૂપ આગળ કહેવાશે તે પાંચ વિપાકસ્વરૂપ ઉપાદાનસ્કંધો જ દુઃખ છે. તે પાંચ ઉપાદાનસ્કંધો તૃષ્ણાની સહાયથી જ્યારે (નૂતન) સ્કંધોની ઉત્પત્તિમાં કારણ બને છે, ત્યારે દુ:ખસમુદય કહેવાય છે. દુઃખના નિરોધના કારણભૂત નૈરાપ્ત્યાદિ આકારયુક્ત ચિત્તવિશેષને માર્ગ કહેવાય છે. (અર્થાત્ નિરોધના કારણભૂત નૈરાપ્ત્યાદિ આકારયુક્ત ચિત્તવિશેષને માર્ગ કહેવાય છે. અર્થાત્ નિરોધના કારણભૂત નૈરાભ્યાદિ ભાવનાથી વાસિત ચિત્ત તે માર્ગ છે.) અને ચિત્તની નિલેશ અવસ્થા તે નિરોધ છે. અહીં અન્વેષણાર્થક ‘માર્રાળુ' ધાતુથી માર્યતે-અવિષ્યતે યા—તે નિરોધિિમઃ રૂતિ માર્ગ: - આ વ્યુત્પત્તિથી અન્વેષણાર્થક માńત્ ધાતુને ચુરાદિગણનો ‘પ્િ’ પ્રત્યય લાગ્યાબાદ અજ્ પ્રત્યય લાગી ‘માર્શ’ શબ્દ બનેલ છે તથા “નિરુધ્યતે રાયદ્વેષોપહૃતવિત્તક્ષળ: સંસાર: અનેન રૂતિ નિરોધઃ”આ વ્યુત્પત્તિથી નિ+રુધ્ ધાતુને કરણમાં થત્ પ્રત્યયલાગી નિરોધ શબ્દ બનેલ છે. આ દુઃખનિરોધનો અર્થ મુક્તિ છે. અહીં શ્લોકમાં ‘દુ:હાવીનાં’ પદમાં રહેલ જ્ઞાતિ શબ્દ અનેક અર્થમાં વપરાતો હોવાછતાં અહીં (વ્યવસ્થા) અર્થમાં વપરાયો છે તેમ જાણવું. કહ્યું છે કે “સામીપ્ટ, વ્યવસ્થા, પ્રકાર તથા અવયવ એમ ચારઅર્થોમાં મેધાવીપુરુષો આશિબ્દનો પ્રયોગ કરે છે.” Page #106 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ५, बोद्धदर्शन भडे (१) “ग्रामादौ घोषः " गाममां पडां छे. अर्थात् गामनी सभीपमां सूपडां छे - नहीं आदि पथी सामीप्य अर्थ ४ए॥ाय छे. ४७ (२) 'ब्राह्मणादयः वर्णा' अर्थात् श्राह्मए प्रथम छे तेवा ( यार ) वर्गो छे. अहीं आदि ५६ व्यवस्थामां छे. (3) ' आढ्या देवदत्तादयः' हेवहत्त ठेवो धनवान छे यहीं आदि ५६ પ્રકા૨વાચિ છે. (४) “स्तम्भादयः गृहाः” - स्तंभाहि अवयवो ४ घर छे. अहीं आदि ५६ अवयववाथि छे. खा (यार पैडी) खाहि यह सहीं व्यवस्था अर्थमां छे. अर्थात् दुःखादीनां आर्यसत्यानां - ६: પ્રથમ છે, તેવાં ચા૨ આર્યસત્યો છે. અહીં આવિ શબ્દ ક્રમની વ્યવસ્થા સૂચવે છે. અર્થાત્ વ્યવસ્થા अर्थमां वपरायो छे. ॥४॥ अथ दुःखतत्त्वं व्याचिख्यासुराह હવે (ચા૨ આર્યસત્યોમાં) પ્રથમ દુ:ખતત્ત્વની વ્યાખ્યા કરવાની ઇચ્છાથી કહે છે કેदुःखं संसारिणः स्कन्धास्ते च पञ्च प्रर्कीतिताः । विज्ञानं वेदना संज्ञा संस्कारो रूपमेव च ।।५।। શ્લોકાર્થ : વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂપ તે પાંચ સ્કન્ધો જ સંસારીજીવોનું દુઃખ उहेसुं छे. दुःखं दुःखतत्त्वं किमित्याह । संसरन्ति स्थानात्स्थानान्तरं भवाद्भवान्तरं वा गच्छन्तीत्येवंशीलाः संसारिणः, स्कन्धाः, सचेतना अचेतना वा परमाणुप्रचयविशेषाः । ते च स्कन्धाः पञ्च प्रकीर्तिताः । वाक्यस्य सावधारणत्वात्पञ्चैवाख्याताः, न त्वपरः कश्चिदात्माख्यः स्कन्धोऽस्तीति । के ते स्कन्धा इत्याह । विज्ञानमित्यादि । विज्ञानस्कन्धः, वेदनास्कन्धः, संज्ञास्कन्धः, संस्कारस्कन्धः, रूपस्कन्धश्च । एवशब्दः पूरणार्थे, चशब्दः समुचये । तत्र रूपविज्ञानं रसविज्ञानमित्यादि निर्विकल्पकं विज्ञानं विशिष्टज्ञानं विज्ञानस्कन्धः । निर्विकल्पकं च ज्ञानमेवंरुपमवसेयम् । “अस्ति ह्यालोचनं (ना) ज्ञानं प्रथमं निर्विकल्पकं । बालमूकादिविज्ञानसदृशं शुद्धवस्तुजम् ।।१।।” [मीमां. श्लो० प्रत्य० ११२] इति । सुखा दुःखा अदुःखसुखा चेति वेदना वेदनास्कन्धः । वेदना हि पूर्वकृतकर्मविपाकतो जायते । तथा च सुगतः कदाचिद्भिक्षामटाट्यमानः कण्टकेन चरणे विद्धः प्राह-" इत Page #107 -------------------------------------------------------------------------- ________________ ૪૮ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ५, बोद्धदर्शन एकनवते कल्पे शक्त्या मे पुरुषो हतः । तत्कर्मणो विपाकेन पादे विद्धोऽस्मि भिक्षवः ।।" ત્તિ | ટીકાનો ભાવાનુવાદ: પ્રશ્નઃ દુઃખ અર્થાત્ દુઃખતત્ત્વ શું છે ? ઉત્તર : એકસ્થાનથી બીજા સ્થાને અથવા એકભવથી બીજાભવમાં સરકે છે = જાય છે, તે સંસારિ કહેવાય છે. અચેતન કે સચેતન પરમાણુના સમુહવિશેષને અંધ કહેવાય છે. તે સ્કંધો પાંચ કહેલા છે. (તે પાંચ સ્કંધો સંસારીજીવનું દુ:ખ છે.) સર્વ દિ વર્ષે સાવધારામામનન્તિ–અર્થાત્ સર્વવાક્યો સાવધારણ માનેલા છે. અર્થાત્ વાક્યનો અવધારણપૂર્વક જ પ્રયોગ થાય છે. આ ન્યાયથી શ્લોકમાં “તે પ્રદર્તિતા:' વાક્યમાં ‘વ’ ન હોવા છતાં પણ ‘વ પ્રકીર્તિતા=ાધ્યાતા' એ રીતે સમજી લેવું. એટલે કે પાંચ જ સ્કંધો છે, પરંતુ તેનાથી અપરઆત્મા નામનો કોઈ અંધ નથી. પ્રશ્ન: તે સ્કન્ધો કયા છે ? ઉત્તર : વિજ્ઞાનસ્કન્દ, વેદનાસ્કન્ધ, સંજ્ઞાસ્કન્ધ, સંસ્કારસ્કન્ધ અને રૂપસ્કન્ધ આ પાંચ સ્કન્ધો છે. શ્લોકના ઉત્તરાર્ધમાં ‘વ’ શબ્દ પૂરણાર્થક છે અને ‘’ શબ્દ સમુચ્ચયાર્થક છે. તેમાં રૂપવિજ્ઞાન, રસવિજ્ઞાન, સ્પર્શવિજ્ઞાન, ગંધવિજ્ઞાન અને શબ્દવિજ્ઞાન વિષયક નિર્વિકલ્પકજ્ઞાનને વિજ્ઞાનસ્કન્ધ કહેવાય છે. નિર્વિકલ્પજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. સૌ પ્રથમ “આ છે” તેવા પ્રકારનું નિર્વિકલ્પક આલોચનાત્મકજ્ઞાન થાય છે. તે મૂકબાળકાદિના વિજ્ઞાનની જેમ શુદ્ધવસ્તુથી ઉત્પન્ન થાય છે. સુખ, દુ:ખ કે અસુખદુઃખ (સુખ-દુઃખના અભાવસ્વરૂપ ઉદાસીનતા) એ ત્રણ વેદનાસ્કન્ધ છે. વેદના પૂર્વેકરેલા કર્મના વિપાકથી થાય છે. (તેની પુષ્ટિ માટે કહે છે કે.) ક્યારેક સુગત ભિક્ષા માટે ફરતા હતા, ત્યારે તેમના પગમાં કાંટો વાગ્યો, તે સમયે તેમણે કહ્યું કે.. “હે ભિક્ષુઓ ! આ કલ્પથી (આ ભવથી) પૂર્વેના ૯૧માં કલ્પમાં (ભવમાં) શક્તિથી છરીથી) મેં પુરૂષ હણ્યો હતો. તે કર્મના વિપાકથી હું પગમાં વિંધાયો છું.” (આથી સિદ્ધ થાય છે કે પૂર્વસંચિત કર્મના વિપાકથી વેદના થાય છે.) Page #108 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ५, बोद्धदर्शन संज्ञानिमित्तोद्ग्रहणात्मकः प्रत्ययः संज्ञास्कन्धः । तत्र संज्ञा गौरित्यादिका । गोत्वादिकं च तत्प्रतिपत्ति(प्रवृत्ति)निमित्तम् । तयोरुद्ग्रहणा योजना, तदात्मकः प्रत्ययो नामजात्यादियोजनात्मकं सविकल्पकं ज्ञानं संज्ञास्कन्ध इत्यर्थः । पुण्यापुण्यादिधर्मसमुदायः संस्कारस्कन्धः, यस्य संस्कारस्य प्रबोधात्पूर्वानुभूते विषये स्मरणादि समुत्पद्यते । पृथिवीधात्वादयो रूपादयश्च रूपस्कन्धः । न चैतेभ्यो संस्कारस्य विज्ञानादिभ्यो व्यतिरिक्तः कश्चनात्माख्यः पदार्थः सुखदुःखेच्छाद्वेषज्ञानाधारभूतोऽध्यक्षेणावसीयते । नाप्यनुमानेन, तदव्यभिचारिलिङ्गग्रहणाभावात् । न च प्रत्यक्षानुमानव्यतिरिक्तमर्थाविसंवादि प्रमाणान्तरमस्तीति । ते च पञ्च स्कन्धाः क्षणमात्रावस्थायिन एव वेदितव्याः, न पुनर्नित्याः कियत्कालावस्थायिनो वा । एतच क्षणिकाः सर्वसंस्कारा કુત્સત્ર રચિત્તે તાજા ટીકાનો ભાવાનુવાદ: જે પ્રત્યયોમાં શબ્દોના પ્રવૃત્તિનિમિત્તોની ઉગ્રહણ અર્થાત્ યોજના થઈ જાય છે, તે સવિકલ્પકપ્રત્યયોને સંજ્ઞાસ્કન્ધ કહેવાય છે. ગૌ, અશ્વ ઇત્યાદિ સંજ્ઞાઓ છે. (તે સંજ્ઞાઓ વસ્તુના સામાન્યધર્મને નિમિત્તબનાવી વ્યવહારમાં આવે છે.) જેમ કે ગૌ સંજ્ઞા “ગોત્વ” સ્વરૂપ પ્રવૃત્તિનિમિત્ત (સામાન્યધર્મ) જ્યાં જ્યાં હશે, ત્યાં ત્યાં તે સંજ્ઞા લાગુ પડશે. (આર્થાત્ “જો' એ સંજ્ઞા છે અને “નીત્વ' પ્રવૃત્તિનિમિત્ત છે. આ સંજ્ઞા અને પ્રવૃત્તિનિમિત્તોના ઉધ્રાહકપ્રત્યયને સંજ્ઞાસ્કન્ધ કહેવાય છે. વળી ‘ગોત્વ' આદિ સામાન્ય, “ગો' આદિ સંજ્ઞાઓના પ્રવૃત્તિનિમિત્ત બને છે.) આમ ગૌઆદિ સંજ્ઞાઓનો ગોવાદિ પ્રવૃત્તિનિમિત્તોની સાથે યોજનાકરનાર સવિકલ્પક પ્રત્યયને સંજ્ઞાસ્કન્ધ કહેવાય છે. અર્થાત્ નામ, જાતિવગેરેની યોજનાકરી “આ ગોત્વવિશિષ્ટ ગી છે,' “અશ્વત્વવિશિષ્ટ અશ્વ છે' ઇત્યાદિ વ્યવહારમાં કારણરૂપ સવિકલ્પકજ્ઞાન સંજ્ઞાસ્કન્ધ કહેવાય છે. પુણ્ય, પાપઆદિના સમુદાયને સંસ્કાર સ્કન્ધ કહેવાય છે. જે સંસ્કારનાઉદયથી પૂર્વે અનુભવેલા વિષયોમાં સ્મરણાદિ ઉત્પન્ન થાય છે. (આદિ પદથી પ્રત્યભિજ્ઞાન વગેરે જાણવું.) (કહેવાનો આશય એ છે કે સ્મૃતિના કારણભૂત અને અનુભવજન્ય માનસિકપ્રવૃત્તિને સંસ્કાર કહેવાય છે.) Page #109 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक -६, बोद्धदर्शन પૃથ્વી આદિ ચાર ધાતુઓ તથા રૂપાદિ વિષયો રૂપસ્કન્ધ કહેવાય છે. આ પાંચસ્કન્ધો જ સંસારિજીવોનું દુ:ખ છે. આ પાંચ “સ્કન્ધોથી અતિરિક્ત સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, જ્ઞાનના આધારભૂત આત્માનામનો કોઈ પદાર્થ પ્રત્યક્ષથી જણાતો નથી. અનુમાનથી પણ (સ્કન્ધોથી અતિરિક્ત) આત્મા નામનો પદાર્થ જણાતો નથી, કારણ કે આત્માને ગ્રહણ કરનાર અવ્યભિચરિતલિંગનો જ અભાવ છે. તથા પ્રત્યક્ષ અને અનુમાનથી અતિરિક્ત વસ્તુને સિદ્ધ કરનાર અવિસંવાદિ બીજું પ્રમાણ નથી. વળી તે પાંચ ઉપાદાનસ્કન્ધો ક્ષણમાત્ર રહેનારા જ જાણવાં, પરંતુ નિત્ય નથી. અથવા તો કેટલોકકાલ રહેનારા જાણવા, પરંતુ નિત્ય નથી. આ સર્વસંસ્કારો ક્ષણિક છે તે આગળ બતાવાશે. Iપી. दुःखतत्त्वं पञ्चभेदतयाभिधायाथ दुःखतत्त्वस्य कारणभूतं समुदयतत्त्वं व्याख्यातिદુઃખતત્ત્વને પાંચ ભેદથી કહીને, હવે દુ:ખતત્ત્વના કારણભૂત “સમુદય' તત્ત્વની વ્યાખ્યા કરાય છે.” समुदेति यतो लोके रागादीनां गणोऽखिलः । માત્માત્મીયમવાધ્ય: સમુદાય: સાકૃતઃ Tદ્દા શ્લોકાર્થ : જે કારણથી જગતમાં ‘હું છું.” અને “આ મારું છે.” ઇત્યાદિ આત્મીયભાવસ્વરૂપ (અહંકારસ્વરૂપ) રાગાદિભાવોનો (૩૩)સમુદાય ઉત્પન્ન થાય છે, તે સમુદય કહેવાય છે. (૩૨) નામ-જાત્યાદિ યોજનારહિત નિર્વિકલ્પક જ્ઞાન વિજ્ઞાન છે. નામ-જાત્યાદિ યોજનાસહિત સવિકલ્પક જ્ઞાન સંજ્ઞા' છે. અર્થાત્ પદાર્થના સાક્ષાત્કારને પણ સંજ્ઞા કહેવાય છે. જે વસ્તુમાં ગુરુત્વ હોય અને સ્થાન રોકતી હોય તે વસ્તુને રૂપ કહેવાય છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને તજ્જન્ય શરીર રૂપ કહેવાય છે. રૂપથી વિરુદ્ધધર્મો ધરાવતું અર્થાત્ ગુરુ ન હોય અને સ્થાન ન રોકે તે દ્રવ્ય “નામ' કહેવાય છે. કામ અર્થાત્ મન અને માનસિકપ્રવૃત્તિઓ. બૌદ્ધમત મુજબ આત્મા નામરૂપાત્મક છે, એટલે કે શરીર, મન, ભૌતિક તથા માનસિક પ્રવૃત્તિઓના સમુચ્ચયસ્વરૂપ છે. પરંતુ સ્વતંત્ર ચેતનાસ્વરૂપ કે ચૈતન્યનો અધિષ્ઠાતા નથી. દુ:ખ સત્યની વ્યાખ્યા કરતાં ગૌતમબુદ્ધે કહ્યું છે કે પાંચે સ્કન્ધો જ્યારે વ્યક્તિની તૃષ્ણાનો વિષય બનીને પાસે આવે છે, ત્યારે તેને જ ઉપાદાનસ્કન્ધ કહેવાય છે. આ પાંચે ઉપાદાનસ્કન્ધો દુ:ખરૂપ છે. (૩૩) સમુદાય એટલે કારણ. વિષમદુઃખનું કોઈ એક કારણ નથી. પણ કારણોની સઘળી શૃંખલા છે. તે શૃંખલાનું નામ દ્વાદશ નિદાન છે. તે આ પ્રમાણે - (૧) જરા-મરણ, (૨) જાતિ, (૩) ભવ, (૪) ઉપાદાન, (૫) તૃષ્ણા, (૯) વેદના, (૭) સ્પર્શ, (૮) પડાયતન, (૯) નામરૂપ, (૧૦) વિજ્ઞાન, (૧૧) સંસ્કાર, (૧૨) અવિદ્યા. અવિદ્યા દુ:ખોનું મૂળ કારણ છે. કારણ કે સમુદયશૃંખલાને પણ તે જ જન્માવે છે અને ટકાવે છે. અવિદ્યા એટલે અજ્ઞાન, અજ્ઞાન પૂર્વજન્મનાં કર્મ અને અનુભવથી ઉત્પન્ન સંસ્કારનું કારણ છે. એટલે કે અવિદ્યા સંસ્કારને જન્મ આપે છે. સંસ્કાર વિજ્ઞાનને જન્મ આપે છે. વિજ્ઞાનના કારણે ગર્ભમાં ભૂણને Page #110 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक -६, बोद्धदर्शन यतो यस्मात्समुदयालोके लोकमध्ये रागादीनां रागद्वेषादिदोषाणां गणः समवायोऽखिलः समस्तः समुदेति समुद्भवति । कीदृशो गण इत्याह । आत्मात्मीयभावाख्यः । आत्मा स्वं, आत्मीयः स्वकीयः, तयोर्भावस्तत्त्वम् । आत्मात्मीयभावः अयमात्मा अयं चात्मीय इत्येवं संबन्ध इत्यर्थः । उपलक्षणत्वादयं परोऽयं च परकीय इत्यादि संबन्धो द्रष्टव्यः । स एवाख्या नाम यस्य स आत्मात्मीयभावाख्यः । अयं भावः-आत्मात्मीयसंबन्धेन परपरकीयादिसंबन्धेन वा यतो रागद्वेषादयः समुद्भवन्ति सः समुदयो नाम तत्त्वं बौद्धमत उदाहृतः कथितः । अत्रोत्तरार्धे सप्तनवाक्षरपादद्वये छन्दान्तरसद्भावाच्छन्दोभङ्गदोषो न વિન્ય:, વાર્ષ–ાત્રસ્તુતશાસ્ત્રW Tોદ્દો ટીકાનો ભાવાનુવાદ: જે કારણથી લોકમાં રાગ-દ્વેષાદિદોષોનો સમસ્તગીર જ્યાર થાય છે. (ત) કારી સમુદય છે.) પ્રશ્ન: તે રાગાદિભાવોનો સમુહ કેવા પ્રકારનો છે ? ઉત્તર : આત્મા-આત્મીયભાવસ્વરૂપ છે. અર્થાત્ આત્મા એટલે “હું” અને આત્મીય એટલે “મારૂં,” આ બંનેનો ભાવ તે આત્મા-આત્મીયભાવ કહેવાય છે. અર્થાત્ “આ હું છું” અને “આ મારૂં છે” આવો ભાવાર્થ જાણવો. ઉપલક્ષણથી આ પર છે અને આ પારકું છે. ઇત્યાદિ સંબંધ નામરૂપ મળે છે. નામરૂપ એટલે શરીર અને મન દ્વારા રચાતું સંસ્થાન. નામરૂપથી પડાયતન જન્મે છે. પાંચ ઇન્દ્રિય અને મન એ પડાયતન છે. ઇન્દ્રિય અને મન દ્વારા વિષયનો સંપર્ક થાય છે. તેને સ્પર્શ કહે છે. સ્પર્શ=ઇન્દ્રિયવિષયના સંપર્કથી સુખ, દુ:ખ કે ઉદાસીનતાની અનુભૂતિ થાય છે, તે વેદના છે. વેદનાથી તૃષ્ણા જન્મે છે. તૃષ્ણા=ઇચ્છા. તૃષ્ણાથી ઉપાદાન જન્મે છે. ઉપાદાન એટલે આસક્તિ. આસક્તિથી પુનર્જન્મ ઉત્પન્ન કરવાવાળું કર્મ=“ભવ” ઉત્પન્ન થાય છે. ભવથી જન્મ અને જન્મથી જરા-મરણની ઉત્પત્તિ થાય છે. આમ, આ દ્વાદશનિદાન દુ:ખનું કારણ બને છે. દ્વાદશનિદાનના પ્રત્યેકઅંગ પરસ્પરકાર્ય-કારણભાવથી સંકળાયેલા છે અને ભવચક્રનું કારણ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેભવ આ કારણશૃંખલા સાથે સંબંધિત છે. અવિદ્યા અને સંસ્કાર આ બે નિદાન અતીતભવ સાથે સંબદ્ધ છે. વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભવ આ આઠ વર્તમાનભવ સાથે સંબદ્ધ છે. જાતિ અને જરામરણ આ બે નિદાન ભવિષ્યજન્મ સાથે સંબદ્ધ છે. દ્વાદશનિદાનની આ પ્રક્રિયાને પ્રતીત્યસમુત્પાદના નામે પણ ઓળખવામાં આવે છે. જે બૌદ્ધોનો મૂળ સિદ્ધાંત કહેવાય છે. પ્રતીત્ય અન્યના આધારે ઉત્પાદ—ઉત્પત્તિ, અર્થાત્ સાપેક્ષકારણતાવાદ. Page #111 -------------------------------------------------------------------------- ________________ ५२ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ७, बोद्धदर्शन પણ કરવો. કહેવાનો આશય એ છે કે હું અને મારા તથા પર-પરકીયના સંબંધથી જે રાગલેષાદિદોષો પેદા થાય છે તે “સમુદય' નામનું તત્ત્વ બૌદ્ધમતમાં કહેવાયેલું છે. અહીં શ્લોકના ઉત્તરાર્ધમાં એકપદમાં સાતઅક્ષરો છે અને એકપદમાં નવઅક્ષરો છે, છતાં છંદભંગ દોષ ન જાણવો. કારણ કે આ શાસ્ત્ર ઋષિપ્રણીત હોવાથી આર્ય છે. તેથી સાત-નવ અક્ષરવાળા બીજા છંદનો સદ્ભાવ પ્રાચીન પરંપરામાં હશે એમ માની લેવું. કા. अथ दुःखसमुदयतत्त्वयोः संसारप्रवृत्तिनिमित्तयोर्विपक्षभूते मार्गनिरोधतत्त्वे प्रपञ्चयन्नाहહવે સંસારની પ્રવૃત્તિના નિમિત્તભૂત દુ:ખ અને સમુદયતત્ત્વના વિપક્ષભૂત માર્ગ અને નિરોધ तत्त्वना विस्तार ४२०i 3 छ .... क्षणिकाः सर्वसंस्कारा इत्येवं वासना यका । स मार्ग इह विज्ञेयो निरोधो मोक्ष उच्यते ।।७।। શ્લોકાર્થ : સંસારના સર્વસંસ્કારો ક્ષણિક છે. આ પ્રકારની વાસનાને માર્ગતત્ત્વ તથા રાગાદિ વાસનાઓના સર્વથા નાશને નિરોધ અર્થાતુ મોક્ષ કહેવાય છે. परमनिकृष्टः कालः क्षणः, तत्र भवाः क्षणिकः क्षणमात्रावस्थितय इत्यर्थः । सर्वे च ते संस्काराश्च पदार्थाः सर्वसंस्काराः क्षणविनश्वराः सर्वे पदार्था इत्यर्थः । तथा च बौद्धा अभिदधति । स्वकारणेभ्यः पदार्थ उत्पद्यमानः किं विनश्वरस्वभाव उत्पद्यतेऽविनश्वरस्वभावो वा । *यद्यविनश्वरस्वभावः, तदा तद्व्यापिकायाः क्रमयोगपद्याभ्यामर्थक्रियाया अभावात्पदार्थस्यापि व्याप्यस्याभावः प्रसजति । तथाहि-यदेवार्थक्रियाकारि तदेव परमार्थसदिति । स च नित्योऽर्थोऽर्थक्रियायां प्रवर्तमानः क्रमेण प्रवर्तेत यौगपद्येन वा । न तावत्क्रमेण, यतो ह्येकस्या अर्थक्रियायाः करणकाले तस्यापरार्थक्रियायाः करणस्वभावो विद्यते न वा । यदि विद्यते, कुतः क्रमेण करोति । अथ सहकार्यपेक्षया इति चेत्, तेन सहकारिणा तस्य नित्यस्य कश्चिदतिशयः क्रियते न वा । यदि क्रियते, तदा किं पूर्वस्वभावस्य परित्यागेन क्रियतेऽपरित्यागेन वा । यदि परित्यागेन, ततोऽतादवस्थ्यापत्तेरनित्यत्वम् । अथ पूर्वस्वभावापरित्यागेन, ततस्तस्य नित्यस्य तत्कृतोपकाराभावात्किं सहकार्यपेक्षया कर्तव्यम् । अथाकिंचित्करोऽपि सहकारी तेन विशिष्टकार्यार्थमपेक्ष्यते । तदयुक्तं, यतः• * (१) “अर्थक्रियासमर्थं यत् तदत्र परमार्थसत् । अन्यत् संवृत्तिसत् प्रोक्तं; ते स्वसामान्यलक्षणे ।।" [प्र. वा. २/३] (२) यथा यत् सत् तत् क्षणिकमेव, अक्षणिकत्वेऽर्थक्रियाविरोधात् तल्लक्षणवस्तुत्वं हीयते । [हेतु बि. पृ. ५४] Page #112 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ७, बोद्धदर्शन “अपेक्ष्येत परः कश्चिद्यदि कुर्वीत किंचन । यदकिंचित्करं वस्तु किं केनचिदपेक्ष्यते T9T” [v) વાવ - ૩ / ૨૭] Hથ તસ્ય પ્રથમર્થઢિયાવરાત્રેડપરાથરિયાकरणस्वभावो न विद्यते, तथा च सति स्पष्टैव नित्यताहानिः । अथासौ नित्योऽर्थो यौगपद्येनार्थक्रियां कुर्यात् । तथा सति प्रथमक्षण एवाशेषार्थक्रियाणां करणाद्वितीयक्षणे तस्याकर्तृत्वं स्यात् । तथा च सैवानित्यतापत्तिः । अथ तस्य तत्स्वभावत्वात् ता एवार्थक्रिया भूयो भूयो द्वितीयादिक्षणेष्वपि कुर्यात् तदसांप्रतं, कृतस्य करणाभावादिति । किं च द्वितीयादिक्षणसाध्या अप्यर्थसार्थाः प्रथमक्षण एव प्राप्नुवन्ति, तस्य तत्स्वभावत्वात्, अतत्स्वभावत्वे च तस्यानित्यत्वप्राप्तिरिति । तदेवं नित्यस्य क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरहान स्वकारणेभ्यो नित्यस्योत्पाद इति । अथ विनधरस्वभावः समुत्पद्यते । तथा च सति विघ्नाभावादायातमस्मदुक्तमशेषपदार्थजातस्य क्षणिकत्वम् । तथा चोक्तम् “जातिरेव हि भावानां विनाशे हेतुरिष्यते । यो जातश्च न ध्वस्तो नश्येत्पश्चात्स केन च ।।१।। ટીકાનો ભાવાનુવાદ: પરમનિકૃષ્ટ કાલને ક્ષણ કહેવાય છે. તે ક્ષણમાં ઉત્પન્ન થનારા *ક્ષણિક કહેવાય છે. અર્થાત્ ક્ષણ માત્ર રહેનારને ક્ષણિક કહેવાય છે. સર્વસંસ્કારો (પદાર્થો) ક્ષણવિનશ્વર હોય છે. અર્થાત્ એક ક્ષણ રહી નાશ પામે છે – આ પ્રમાણે બૌદ્ધો કહે છે. (આ વિષયમાં બૌદ્ધોની દલીલ છે કે.) પોતાના કારણોથી ઉત્પન્નથતો પદાર્થ શું વિનાશના સ્વભાવવાળો ઉત્પન્ન થાય છે કે અવિનશ્વર સ્વભાવવાળો ઉત્પન્ન થાય છે ? જો “અવિનશ્વર સ્વભાવવાળા પદાર્થો ઉત્પન્ન થાય છે. એમ માનશો તો યુગપ૬ અને ક્રમથી થનારી અર્થઝિયાસ્વરૂપ વ્યાપકનો અભાવ થવાથી વ્યાપ્ય એવા પદાર્થનો પણ અભાવ થઈ જશે. (વસ્તુની પોતાની જે ક્રિયા હોય કે જેનાથી તે ઓળખાતી હોય તે અર્થક્રિયા કહેવાય છે.) તે આ પ્રમાણે (૩૪) બૌદ્ધોની માન્યતા એ છે કે... જગતના સર્વપદાર્થો પોત-પોતાના કારણોથી ઉત્પન્ન થાય છે તે એક નિર્વિવાદ વાત છે. તો હવે બતાવો કે કારણોથી ઉત્પન્ન થતા તે પદાર્થો વિનશ્વર સ્વભાવવાળા ઉત્પન્ન થાય છે કે અવિનશ્વર સ્વભાવવાળા ઉત્પન્ન થાય છે ? જો અવિનશ્વર સ્વભાવવાળા ઉત્પન્ન થાય છે, તો નિત્ય પદાર્થ હોવાથી અસત્ સિદ્ધ થઈ જશે. કારણ કે જે અર્થક્રિયા કરે છે તે જ પરમાર્થરૂપથી સત્ છે. અર્થક્રિયા અને પદાર્થની સત્તામાં કાર્ય-કારણભાવ છે. અર્થક્રિયા વ્યાપક છે તથા પદાર્થની સત્તા વ્યાપ્ય છે. અર્થક્રિયા ક્રમથી થાય છે કે યુગપદ્ ? નિત્યપદાર્થમાં ક્રમ કે યુગપÉ બંને રીતે અર્થક્રિયા થતી નથી. તેથી સત્તાની વ્યાપક અર્થક્રિયાનો અભાવ છે. તો વ્યાપ્ય એવી સત્તાનો અભાવથવાથી અવિનશ્વર સ્વભાવવાળી વસ્તુનો પણ અભાવ થઈજાય છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक -७, बोद्धदर्शन જેમાં અર્થક્રિયાકારિત્વ હોય તે વસ્તુ પરમાર્થથી સત્ છે. અર્થક્રિયામાં પ્રવર્તેલો નિત્યપદાર્થ શું ક્રમથી પ્રવર્તે છે કે યુગપ પ્રવર્તે છે? અર્થાત્ નિત્યપદાર્થો અથક્રિયા ક્રમથી કરે છે કે યુગપદ્ કરે છે ? નિત્યપદાર્થ ક્રમથી અર્થક્રિયા કરતો નથી. કારણ કે જો તે ક્રમથી અર્થક્રિયા કરે છે, તેમ કહેશો તો) પ્રશ્ન થશે કે એકઅWક્રિયાના કાલમાં બીજીઅWક્રિયા કરવાનો સ્વભાવ તેનો હોય છે કે નહિ ? જો એમ કહેશો કે “એકઅર્થક્રિયાના કાલમાં બીજીઅWક્રિયા કરવાનો સ્વભાવ હોય છે. તો પ્રશ્ન થશે કે ક્રમથી શાથી કરે છે ? અર્થાત્ બે અર્થક્રિયાઓનો એકસાથે કરવાનો સ્વભાવ સિદ્ધ થવાથી, ક્રમથી અર્થક્રિયા કરે છે તે વાત ઉડી જાય છે. (નિત્યવાદિની માન્યતા છે કે.. નિત્યમાં જોકે સર્વ અર્થક્રિયાઓ કરવાનો સ્વભાવ હંમેશાં વિદ્યમાન હોય છે. પરંતુ જે જે કાર્યોના ઉત્પાદક અન્ય સહકારી કારણો જ્યારે-જ્યારે મળી જાય છે, ત્યારે નિત્ય તે તે કાર્યને ઉત્પન્ન કરી દે છે. આ રીતે સહકારી કારણોના ક્રમથી નિત્યપદાર્થ પણ ક્રમથી અર્થક્રિયા કરે છે. સહકારી કારણ તો અનિત્ય છે; આથી તેનું સન્નિધાન ક્રમથી જ થયા કરતું હોય છે. આ નિત્યવાદિ દલીલ કરે છે કે) નિત્ય તો યુગપ૬ અર્થક્રિયા કરવા સમર્થ છે. પરંતુ સહકારી કારણસામગ્રી અનિત્ય હોવાથી, ક્રમથી સન્નિધાન થતું હોવાના કારણે નિત્યમાં ક્રમથી અર્થક્રિયા થાય છે- ત્યારે ક્ષણિકવાદિ પ્રશ્ન કરે છે કે... તે સહકારીથી તે નિત્યપદાર્થમાં શું કોઈ અતિશય કરાય છે કે નહિ ? જો તમે કહેશો કે સહકારીથી નિત્યપદાર્થમાં અતિશય થાય છે, તો અમારો પ્રશ્ન છે કે. સહકારિ ધ્વારા નિત્યમાં અતિશય કરાય છે, ત્યારે પૂર્વના સ્વભાવના પરિત્યાગવડે કરાય છે કે પરિત્યાગ કર્યાવિના કરાય છે. ? જો તમે એમ કહેશો કે પૂર્વસ્વભાવના ત્યાગપૂર્વક સહકારી નિત્યમાં અતિશય કરે છે, તો - તેનાથી મનમાં ચિંતવી નહિ હોય તેવી અનિત્યત્વની આપત્તિ આવશે. કારણકે તેના પોતાના નિત્યસ્વભાવનો સહકારિના સંનિધાનથી ત્યાગ કર્યો છે. હવે જો એમ કહેશો કે સહકારી પૂર્વસ્વભાવનો પરિત્યાગ કરતો નથી. તો અમારો પ્રશ્ન છે કે નિત્યઉપર સહકારિકૃત ઉપકાર થતો નથી, તો સહકારિની અપેક્ષા શા માટે રાખવાની ? તો નિત્યવાદિ કહે છે કે... સહકારીકારણ નિત્યપદાર્થોમાં કોઈ નવીનઅતિશય ઉત્પન્ન કરતો Page #114 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ७, बोद्धदर्शन નથી - તથા નિત્યપદાર્થના પૂર્વસ્વભાવનો વિનાશ પણ કરતો નથી, તો પણ નિત્યપદાર્થ વિશિષ્ટકાર્યની ઉત્પત્તિના નિમિત્તથી અકિંચિત્કર સહકારિઓની પણ અપેક્ષા રાખે છે અને તે સહકારિઓની સાથે મળીને નિત્ય વિશિષ્ટ કાર્યોને ઉત્પન્ન કરે છે. ક્ષણિકવાદિ કહે છે કે તમારી આ વાત અયુક્ત છે. કારણ કે કહ્યું છે કે... પર પદાર્થ જો કોઈ કાર્ય કરે અથવા કોઈ પ્રયોજનને સાધી આપે તો જ તેની અપેક્ષા કરાતી હોય છે. જે અકિંચિત્કર છે તેની અપેક્ષા કોનાવડે કરાય ? ન જ કરાય.” હવે તમે એમ કહેશો કે “નિત્યપદાર્થોમાં પ્રથમ અર્થક્રિયા કરવાના સમયે, દ્વિતીયાદિ સમયોમાં થનારા કાર્યોને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોતું નથી. (અર્થાત્ દ્વિતીયાદિ ક્ષણોમાં થનારી અર્થક્રિયા હોતી નથી). તથા દ્વિતીયાદિ સમયોમાં જ્યારે તે કાર્ય થવાનું હોયત્યારે સામર્થ્ય આવી જાય છે.” તે પ્રમાણે હોતે છતે તમે જ કહો કે નિત્યતા ક્યાં રહી ? અર્થાતુ નિત્યતાની હાનિ જ થઈ જશે, કારણકે નિત્યમાં જે સામર્થ્ય પ્રથમસમયે નહોતું, તે દ્વિતીયસમયમાં ઉત્પન્ન થઈ જાય છે. કોઈપણ અવિદ્યમાન સ્વભાવનું ઉત્પન્ન થવું તે જ અનિયતા છે. હવે જો તમે એમ કહેશો કે... નિત્યપદાર્થ યુગપ૬ અર્થક્રિયાને કરે છે. તો પ્રથમક્ષણમાં જ સઘળીયે અર્થક્રિયાઓ થઈ જવાથી દ્વિતીયાદિ ક્ષણોમાં નિત્યપદાર્થ અકર્તા બની જશે. કહેવાનો આશય એ છે કે નિત્યપદાર્થ પ્રથમક્ષણમાં જ દ્વિતીયાદિ અનંતક્ષણોમાં થનારી અર્થક્રિયાઓને કરી નાખી. તો પછી નિત્યપદાર્થ દ્વિતીયાદિ ક્ષણોમાં શું કરશે ? હવે તો પ્રથમ ક્ષણમાં જે કર્તા હતો, તે હવે અકર્તા બની જશે. વળી પ્રથમ ક્ષણે અર્થક્રિયા કરવાના કારણે નિત્યપદાર્થ સત્ હતો, તે હવે દ્વિતીયાદિ ક્ષણે અસતું બની જશે. તેથી તેની નિત્યતા રહેશે નહિ. તેથી તેનામાં કર્તૃત્ત્વ અને અકર્તુત્ત્વરૂપે પરિવર્તન થવારૂપ અનિત્યતા આવી પડશે. જો તમે એમ કહેશો કે - “નિત્યપદાર્થનો એવો સ્વભાવ છે કે પ્રથમસમયમાં કરેલી સઘળીયે અર્થક્રિયાઓને તે દ્વિતીયાદિ ક્ષણોમાં વારંવાર કરે છે.” પરંતુ તમારી આ વાત ગ્રાહ્ય બની શકતી નથી, કારણ કે પ્રથમસમયમાં જે કાર્ય ઉત્પન્ન થઈ ગયું છે, તેને નિત્યપદાર્થ કેવી રીતે બીજી ક્ષણોમાં ઉત્પન્ન કરી શકે ? વળી નિત્યપદાર્થનો સ્વભાવ પ્રથમક્ષણમાં જ બધી અર્થક્રિયાઓ કરવાનો હોય તો, દ્વિતીયાદિ ક્ષણમાં થનારી સઘળી અર્થક્રિયાઓ પણ પ્રથમસમયમાં જ સંપન્ન થઈ જશે અને જો... દ્વિતીયાદિષણોમાં થનારાકાર્યોને પ્રથમક્ષણમાં કરવાનો સ્વભાવ નિત્યપદાર્થનો નથી” એમ માનશો તો અનિત્યત્વનો પ્રસંગ સ્પષ્ટ જ છે. તેથી આ પ્રમાણે નિત્યપદાર્થની ક્રમથી કે યુગપથી અર્થક્રિયાનો અભાવહોવાથી Page #115 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ७, बोद्धदर्शन સ્વકારણોથી અવિનશ્વરસ્વભાવવાળા નિત્યપદાર્થની ઉત્પત્તિ (માન્ય) બનતી નથી. અર્થાત્ નિત્યપદાર્થમાં ક્રમથી કે યુગપ૬ અર્થક્રિયા ઘટતી નથી. આથી “સ્વકારણોથી પદાર્થ અવિનશ્વર અર્થાતુ નિત્યસ્વભાવવાળો ઉત્પન્ન થાય છે.” આ વાત પ્રમાણબાધિત છે. હવે તમે એમ કહેશો કે “સ્વકારણોથી પદાર્થ વિનશ્વરસ્વભાવવાળો ઉત્પન્ન થાય છે.” તો આ પક્ષમાં અમારા દ્વારા મનાયેલ સર્વપદાર્થોનું ક્ષણિકત્વ કોઈપણ વિઘ્ન વિના સિદ્ધ થઈ જાય છે. અર્થાત્ અમારો ક્ષણિકસિદ્ધાંત નિબંધસ્વરૂપે સિદ્ધ થાય છે. तेथी ४ युं छे.. પદાર્થોના વિનાશમાં, પદાર્થોની ઉત્પત્તિ જ કારણ મનાય છે. (અર્થાત્ પદાર્થનો એવો સ્વભાવ હોય છે કે ઉત્પત્તિની બીજી ક્ષણે નાશ પામે. આથી પદાર્થના નાશમાં ઉત્પત્તિ કારણ બને છે.) અને જે પદાર્થ ઉત્પન્ન થયા પછી અનંતરક્ષણમાં નષ્ટ થતો નથી, તેને પછીથી કોણ નાશ કરશે ? (અર્થાત્ તે નિત્ય બની જશે. જ્યારે પણ નાશ થશેનહિ, પણ તેવું તો નથી જ.)” नन्वनित्यत्वे सत्यपि यस्य घटादिकस्य यदैव मुद्गरादिसामग्रीसाकल्यं तदैव तद्विनधरमाकल्पते न पुनः प्रतिक्षणं, ततो विनाशकारणापेक्षाणामनित्यानामपि पदार्थानां न क्षणिकत्वमिति । तदेतदनुपासितगुरोर्वचः, यतो मुद्गरादिसन्निधाने सति योऽस्य घटादिकस्यान्त्यावस्थायां विनाशस्वभावः स स्वभावस्तस्यैवोत्पत्तिसमये विद्यते न वा । विद्यते चेत्, आपतितं तर्हि तदुत्पत्तिसमनन्तरमेव विनश्वरत्वम् । अथ न विद्यते स स्वभाव उत्पत्तिसमये, तर्हि कथं पश्चात्स भवेत् । अथेदृश एव तस्य स्वभावो यदुत कियन्तमपि कालं स्थित्वा तेन विनंष्टव्यमिति चेत्, तर्हि मुद्गरादिसन्निधानेऽप्येष एव तस्य स्वभावः स्यात् । ततो भूयोऽपि तेन तावत्कालं स्थेयम् । एवं च मुद्गरादिघातशतपातेऽपि न विनाशो भवेत् । जातं कल्पान्तस्थायित्वं घटादेः । तथा च जगद्व्यवहारव्यवस्था विलोपपातकपङ्किलता । इत्यभ्युपेयमनिच्छुनापि क्षणक्षयित्वं पदार्थानाम् । प्रयोगस्त्वेवम् । यद्विनधरस्वभावं तदुत्पत्तिसमयेऽपि तत्स्वरूपं, यथान्त्यक्षणवर्तिघटस्य स्वरूपम् । विनश्वरस्वभावं च रूपरसादिकमुदयत आरभ्येति स्वभावहेतुः । तदेवं विनाशहेतोरकिंचित्करत्वात् । स्वहेतुत एव पदार्थानामनित्यानामेवोत्पत्तेः क्षणिकत्वमवस्थितिमिति । ननु यदि क्षणक्षयिणो भावाः, कथं तर्हि स एवायमिति ज्ञानम् । उच्यते । निरन्तरसदृशापरापरक्षणनिरीक्षणचैतन्योदयादविद्यानुबन्धाच पूर्वक्षणप्रलय Page #116 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ७, बोद्धदर्शन काल एव दीपकलिकायां दीपकलिकान्तरमिव तत्सदृशमपरं क्षणान्तरमुदयते । तेन समानाकारज्ञानपरंपरापरिचयचिरतरपरिणामान्निरन्तरोदयाच पूर्वक्षणानामत्यन्तोच्छेदेsपि स एवायमित्यध्यवसायः प्रसभं प्रादुर्भवति । दृश्यते च यथा लूनपुनरुत्पन्नेषु नखकेशकलापादिषु स एवायमिति प्रतीतिः, तथेहापि किं न संभाव्यते सुजनेन । तस्मात्सिद्धमिदं यत्सत्तत्क्षणिकमिति । अत एव युक्तियुक्तमुक्तमेतत् क्षणिकाः सर्वसंस्कारा કૃતિ । ટીકાનો ભાવાનુવાદ : શંકા ઃ પદાર્થ અનિત્ય છે એ વાત સાચી, પરંતુ ઘટવગેરે પદાર્થોના નાશકહેતુ મુદ્નગર વગેરેનો સંયોગથાય ત્યારે જ ઘટાદિનો વિનાશ થાય છે. તેથી ઘટાદિને પ્રતિક્ષણ વિનાશી માનવા ઉચિત નથી. તેથી વિનાશના કારણોની અપેક્ષાવાળા અનિત્યપદાર્થોની પણ સ્થિતિ ત્યાં સુધી તો માનવી જ પડશે, કે જ્યાં સુધી વિનાશકકારણોનો સંયોગ ન થાય. આથી અનિત્ય પદાર્થો પણ કેટલોક સમય રહેવાવાળા છે. પ્રતિક્ષણ વિનાશી=ક્ષણિક નથી. ५७ સમાધાન : આ શંકા કરનાર વ્યક્તિએ ગુરુની ઉપાસનાદ્વારા જ્ઞાન મેળવ્યું હોય તેમ લાગતું નથી. કારણકે અમારો તમને પ્રશ્ન છે કે... ઘટાદિની નાશકમુદ્ગરાદિસામગ્રી ઉપસ્થિત થતે છતે શું ઘટાદિનો અંતિમસમયે વિનાશ થવાનો છે તે વિનાશનો સ્વભાવ ઘટાદિની ઉત્પત્તિના સમયથી જ છે કે ઉત્પત્તિના સમયથી નથી ? જો તમે એમ કહેશો કે “ઉત્પત્તિના સમયથી જ ઘટાદિનો વિનાશસ્વભાવ હોય છે.” તો તો ઉત્પત્તિની બાદ તુરત જ ઘટાદિનો વિનાશ થઈજવાની આપત્તિ આવી જશે. અર્થાત્ ઉત્પત્તિની બાદ તુરત નાશ પામી જશે. તેથી આવી અવસ્થામાં પદાર્થ કાલાંતરમાં ન રહેવાના કારણે ક્ષણિક સિદ્ધ થઈ જાય છે. જો તમે એમ કહેશો કે... “પદાર્થની ઉત્પત્તિનાસમયમાં વિનશ્વરસ્વભાવ (પદાર્થમાં) હોતો નથી”... તો અમારો પ્રશ્ન છે કે... તે વિનશ્વરસ્વભાવ પદાર્થમાં પાછળથી કેવીરીતે આવ્યો ? જો તમે એમ કહેશો કે... “પદાર્થમાં ઉત્પત્તિસમયે વિનાશસ્વભાવ હોતો નથી, પરંતુ ઉત્પત્તિ પછી કેટલોકકાલ પદાર્થ રહીને નાશ પામે છે. આવો તે પદાર્થનો સ્વભાવ હોય છે.” તમારી આ વાત પણ ઉચિત નથી. કારણ કે મુગરાદિ નાશકસામગ્રી ઉપસ્થિતથવાછતાં । તે પદાર્થનો તે સ્વભાવ રહેશે. અર્થાત્ મુગરાદિ સામગ્રીના સદ્ભાવમાં પણ પદાર્થ કેટલોક પણ Page #117 -------------------------------------------------------------------------- ________________ ५८ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक -७, बोद्धदर्शन કાળ રહીને જ નાશ પામશે અને તેથી પદાર્થનો કેટલોક કાળ રહેવાનો સ્વભાવ હોવાના કારણે સેંકડો મુગરાદિના ઘા પડવા છતાં નાશ પામશે નહિ. અને કલ્પાંતકાલ સુધી ઘટાદિને રહેવાની આપત્તિ આવશે. તેથી નાશ્ય-નાશક, મૃત્યુ, આદિ જે જગતવ્યવસ્થા છે, તેના લોપકરવાધારા પાપરૂપી કાદવથી લેપાઈજશો. તેથી તમારે ઇચ્છા ન હોવા છતાં પણ પદાર્થોનું ક્ષણક્ષયિત્વ માનવું જ પડશે. વળી પદાર્થોના ક્ષણક્ષયિત્વને સિદ્ધ કરતો અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે નિશ્વરસ્વમવં તદુત્પત્તિસમયેડપિ તસ્વરુપં, યથા અન્ધક્ષણર્તિપસ્ય સ્વરુપમ્ | અર્થાત્ જે (ઘટાદિનો) વિનશ્વરસ્વભાવ છે, તે ઘટાદિની ઉત્પત્તિના પ્રથમ સમયે પણ તે સ્વરૂપે જ હોય છે. અર્થાત્ ઘટાદિ ઉત્પત્તિના પ્રથમસમયે પણ વિનશ્વરસ્વભાવવાળા હોય છે. જેમ કે અંત્યક્ષણવર્તિ ઘટનો વિનશ્વરસ્વભાવ હોય છે. કહેવાનો આશય એ છે કે ઘટાદિનો અંતિમ સમયે વિનશ્વરસ્વભાવ હોય તો ઉત્પત્તિના પ્રથમ સમયે ચોક્કસ હોવો જોઈએ. કારણ કે ઉત્પત્તિના પ્રથમ સમયે વિનશ્વરસ્વભાવ હતો ત્યારે જ અંતિમ સમયે આવ્યો ને ? જો ઉત્પત્તિના પ્રથમસમયે પણ વિનશ્વરસ્વભાવ નહિ માનો તો અંતિમ સમયે તે સ્વભાવ કેવી રીતે આવી ગયો ? આવો પ્રશ્ન ઉપસ્થિત થશે. આથી ઉત્પત્તિના પ્રથમસમયે પણ વિનશ્વર સ્વભાવ હોય છે, તે જ અંતિમસમયમાં પણ હોય છે તેમ માનવું જ પડશે. આ જ રીતે જગતના સમસ્ત રૂપ-રસાદિ પણ અંતમાં વિનશ્વર છે અને તે વિનશ્વર સ્વભાવ રૂપાદિના ઉદયથી આરંભીને જ હોય છે. તેથી આ પ્રમાણે વિનાશક સામગ્રી અકિંચિત્કર બની જાય છે અને વિનશ્વરસ્વભાવસ્વરૂપ પોતાના સ્વભાવથી જ અનિત્યપદાર્થોની ઉત્પત્તિ થાય છે અને ક્ષણવાર રહીને નાશ પામે છે. અર્થાત્ વિનશ્વરસ્વભાવરૂપ સ્વકારણથી જ અનિત્યપદાર્થો ઉત્પન્ન થઈ ક્ષણવાર રહી નાશ પામે છે. શંકાઃ જો પદાર્થો ક્ષણમાં નાશ પામનારા છે. તો કેવી રીતે પદાર્થને જોઈને “તે આ જ છે” આવું જ્ઞાન થાય છે ? કહેવાનો આશય એ છે કે પદાર્થ ક્ષણમાં નાશ પામતો હોય તો થોડા સમય પૂર્વે જોયેલા ઘટમાં “આ તે જ ઘટ છે” આવું જ્ઞાન કેવી રીતે થાય ? કારણ કે થોડા સમય પૂર્વે જોયેલો ઘટ તો નાશ પામ્યો હતો ? સમાધાન : નિરંતરસદશ અપર-અપરક્ષણનું નિરીક્ષણ કરનારા ચૈતન્યના ઉદયથી તથા અવિદ્યાના અનુબંધથી, જેમ પૂર્વેક્ષણના વિનાશસમયમાં જ દીપકની જ્યોતમાં, બીજી તેની સમાન જ્યોત ઉદય પામે છે. (છતાં “તે આ જ દીપકલિકા (જ્યોત) છે” આવું જ્ઞાન થાય છે.) તેમ ક્ષણના વિનાશ પછી, તે ક્ષણની સમાન બીજક્ષણનો ઉદય થાય છે, છતાં પણ “આ તે જ છે” આવુંજ્ઞાન થાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ७, बोद्धदर्शन આમ વારંવાર સમાનઆકારવાળી ક્ષણની પરંપરાને જોતાં, સમાનાકારજ્ઞાનની પરંપરાના લાંબાગાળાના પરિચયના પરિણામથી તથા એકધારી સમાનઆકારવાળી ક્ષણોના ઉદયથી પૂર્વક્ષણોનો અત્યંત ઉચ્છેદ થવા છતાં પણ ‘આ તે જ છે” આવો અધ્યવસાય એકાએક પેદા થાય છે. (પરંતુ તે ભ્રમ છે. કા૨ણ કે..) જેમ એકવાર કાપેલા નખ-કેશનો સમુહ, પુનઃ ઉત્પન્ન થશે ત્યારે તે નખ-કેશના સમુહમાં પણ “તે આ જ છે” આવુંજ્ઞાન થાય છે. (પણ તે ભ્રમ છે.) ५९ આથી ક્ષણવિનશ્વર પદાર્થો હોય છે, છતાં એકક્ષણના વિનાશની સાથે બીજીક્ષણ સમાન આકા૨વાળી ઉત્પન્ન થાય છે. તેથી “તે આ જ છે” આવુંજ્ઞાન થાય છે. પરંતુ તેનાથી પદાર્થોનું ક્ષણવિનશ્વરત્વ હણાતું નથી. આ વસ્તુને સજ્જન(શંકાકાર)વડે કેમ વિચારાતું નથી ? તેથી સિદ્ધ થાય છે કે... “વત્સત્તળિ” અર્થાત્ “જે સત્ છે તે ક્ષણિક છે.” આથી સર્વસંસ્કારો ક્ષણિક છે.” આ અમારું કહેલું યુક્તિયુક્ત છે. अथ प्रस्तुतं प्रस्तूयते - क्षणिकाः सर्वसंस्कारा इत्यत्रेतिशब्दात्प्रकारार्थात् नास्त्यात्मा कश्चन, किं तु ज्ञानक्षणसंताना एव सन्तीत्यादिकमप्यत्र गृह्यते । ततोऽयमर्थः क्षणिकाः सर्वे पदार्थाः, नास्त्यात्मेत्याद्याकारा, एवमीदृशी यका 'स्वार्थे कप्रत्यये' या वासना पूर्वज्ञानजनिता तदुत्तरज्ञाने शक्तिः क्षणपरंपराप्राप्ता मानसी प्रतीतिरित्यर्थः । स मार्गो नामार्यसत्यं, इह बौद्धमते विज्ञेयोऽवगन्तव्यः । सर्वपदार्थक्षणिकत्वनैरात्म्याद्याकारश्चित्तविशेषो मार्ग इत्यर्थः । स च निरोधस्य कारणं द्रष्टव्यः । अथ चतुर्थमार्यसत्यमाह । निरोधो निरोधनामकं तत्त्वं, मोक्षोऽपवर्ग उच्यतेऽभिधीयते । चित्तस्य निःक्लेशावस्थारूपो निरोधो मुक्तिर्निगद्यत इत्यर्थः । एतानि दुःखादीन्यार्यसत्यानि चत्वारि यानि ग्रन्थकृतात्रानन्तरमेवोक्तानि तानि सौत्रान्तिकमतेनैवेति विज्ञेयम् ।। ७।। ટીકાનો ભાવાનુવાદ : હવે પ્રસ્તુતશ્લોકની વ્યાખ્યા કરાય છે. “ળિા સર્વસંòારા કૃતિ” અહીં રૂતિ શબ્દ પ્રકા૨વાચિ છે. આથી “કોઈઆત્મા નથી, પરંતુ જ્ઞાનક્ષણ સંતાનો જ છે.” અર્થાત્ આત્માકોઈ સ્વતંત્ર તત્ત્વ નથી, પરંતુ પૂર્વાપરજ્ઞાનના પ્રવાહસ્વરૂપ સંતાનો જ છે. ઇત્યાદિ પ્રકારોનો પણ સંગ્રહ થઈ જાય છે. તેથી શ્લોકનો ફલિતાર્થ એ છે કે ‘સર્વે પદાર્થો ક્ષણિક છે, આત્મા નથી.' ઇત્યાદિ પ્રકારની જે વાસના છે કે જેને બૌદ્ધમતમાં માર્ગનામનું આર્યસત્ય કહે છે. પ્રશ્ન ઃ વાસના શું છે ? ઉત્તર : પૂર્વજ્ઞાનથી ઉત્પન્ન થવાવાળા ઉત્તરજ્ઞાનમાં, પૂર્વજ્ઞાનની ક્ષણપરંપરાની જે શક્તિ Page #119 -------------------------------------------------------------------------- ________________ ६० षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - ८, बोद्धदर्शन પ્રાપ્ત થાય છે, તેને વાસના કે માનસિક પ્રતીતિ કહે છે. અને તે વાસનાને બૌદ્ધમતમાં માર્ગ નામનું આર્યસત્ય કહેવાય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે સર્વપદાર્થોને ક્ષણિક માનવાસ્વરૂપ તથા નૈરાભ્યાદિનો (આત્મા નથી તેનો) સ્વીકાર કરવા સ્વરૂપ આકારવાળા ચિત્તવિશેષને માર્ગ કહેવાય છે. તે માર્ગ આર્યસત્ય નિરોધનું કારણ છે. હવે ચોથા આર્યસત્યને કહે છે - નિરોધનામના તત્ત્વને મોક્ષ=અપવર્ગ કહેવાય છે. અર્થાત્ ચિત્તની નિલેશ અવસ્થાસ્વરૂપ નિરોધને મુક્તિ કહેવાય છે. જે આ દુઃખાદિ ચારઆર્યસત્યો ગ્રંથકારશ્રીવડે કહેવાયા, તે (બૌદ્ધના ચાર ભેદ પૈકીના) સૌત્રાન્તિકમતની અપેક્ષાથી કહેવાયેલા જાણવા. શા वैभाषिकादिभेदनिर्देशं विना सामान्यतो बौद्धमतेन तु द्वादशैव ये पदार्था भवन्ति, तानपि संप्रति विवक्षुः श्लोकमेनमाह (૩૫)વૈભાષિકાદિ ઉત્તરભેદોના નિર્દેશવિના સામાન્યથી બૌદ્ધદર્શનવડે (મનાયેલા) જે બાર પદાર્થો છે, તે બારપદાર્થો કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી આ શ્લોકને કહે છે. पञ्चेन्द्रियाणि शब्दाद्या विषयाः पञ्च मानसम् । धर्मायतनमेतानि द्वादशायतनानि च ।।८।। શ્લોકાર્ધ શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયો, શબ્દાદિ પાંચ વિષયો, મન અને સુખાદિ ધર્મોનું આયતન (અતીન્દ્રિયવિષય) આ બાર “આયતન' છે. (૩૫) બોદ્ધોને ચાર ભેદ (૧) વૈભાષિક, (૨) સૌત્રાન્તિક, (૩) યોગાચાર, (૪) માધ્યમિક (૧) વૈભાષિકમતની માન્યતા તેનું બીજું નામ આર્યસમિતીય છે. તેમનો મત આ પ્રમાણે છે. વસ્તુ ચારક્ષણવાળી છે. તેમાં જાતિક્ષણ ઉત્પન્ન થાય છે, સ્થિતિક્ષણ સ્થાપે છે, જરાક્ષણ જર્જરીત કરે છે. વિનાશક્ષણ વિનાશ કરે છે. તે પ્રકારે આત્મા પણ તેવા પ્રકારનો જ પુદ્ગલ કહેવાય છે. અર્થની સાથે થનાર, એક સામગ્રીને અધીન જે નિરાકાર બોધ છે, તે અહીં અર્થમાં પ્રમાણ છે. બૌદ્ધધર્મના સિદ્ધાંતનું કેન્દ્રબિંદુ અને બુદ્ધ-દર્શનનો સમસ્તસિદ્ધાંત જેના ઉપર પ્રતિષ્ઠત છે તેનું નામ ધર્મ છે. ધર્મ શબ્દનો પ્રયોગ ભારતીય દાર્શનિકજગતમાં ઘણા બધા અર્થોમાં થાય છે. બૌદ્ધદર્શનમાં ધર્મનો અભિપ્રાય ભૂત અને ચિત્તના સુક્ષ્મતત્ત્વોથી છે. જેનું પૃથકકરણ વધારે થઈ શકતું નથી. તેના જ ધર્મોના આઘાત અને પ્રતિઘાતથી તે વસ્તુ સંપન્ન થાય છે. તેને જગત કહેવાય છે. આ જગત બૌદ્ધધર્મની કલ્પનાનુસાર ધર્મોના પરસ્પર મિલનથી એક સંઘાતમાત્ર છે. તે ધર્મો અત્યંત સુક્ષ્મ છે. તે સત્તાત્મક હોય છે. અને તેથી સત્તા બૌદ્ધધર્મના આદિકાલમાં તથા વૈભાષિક (સહિત સૌત્રાન્તિક અને યોગાચાર)ને સર્વથા માન્ય છે. પુદગલ-નૈરાભ્યને માનવાનું તાત્પર્ય ધર્મોની સત્તામાં વિશ્વાસ કરવો તે છે. નિર્વાણની કલ્પનાનો સંબંધ આ ધર્મોના અસ્તિત્વથી નિતાત્તગહન છે. આ ધર્મોના રૂપમાં ગૌતમબુદ્ધના ઉપદેશનો સારાંશ નીચેના શ્લોકમાં છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन __व्याख्या-पञ्चसंख्यानीन्द्रियाणि श्रोत्रचक्षुर्घाणरसनस्पर्शन(A)रुपाणि । शब्दाद्याः शब्दरुपरसगन्धस्पर्शा पञ्च विषया इन्द्रियगोचराः । मानसं चित्तं यस्य शब्दायतनमिति नामान्तरम् । धर्माः सुखदुःखादयस्तेषामायतनं गृहं शरीरमित्यर्थः । एतान्यनन्तरोक्तानि द्वादशसंख्यान्यायतनान्यायतनसंज्ञानि तत्त्वानि, चः समुञ्चये, न केवलं प्रागुक्तानि चत्वारि दुःखादीन्येव, किं त्वेतानि द्वादशायतनानि च भवन्ति । एतानि चायतनानि क्षणिकानि ज्ञातव्यानि । यतो बौद्धा अत्रैवमभिदधते । अर्थक्रियालक्षणं सत्त्वं प्रागुक्तन्यायेनाक्षणिकान्निवर्तमानं क्षणिकेष्वेवावतिष्ठते । तथा च सति सुलभं क्षणिकत्वानुमानं, यत्सत्तत्क्षणिकं, यथा प्रदीपकलिकादि । सन्ति च द्वादशायतनानीति । अनेन चानुमानेन द्वादशायतनव्यतिरिक्तस्यापरस्यार्थस्याभावात्, द्वादशस्वायतनेष्वेव क्षणिकत्वं व्यवस्थितं भवतीति । तदेवं सौत्रान्तिकमतेन चत्वारि दुःखादीनि तत्त्वानि । आनो भावानुवाद . વ્યાખ્યાઃ શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, અને સ્પર્શેન્દ્રિય આ પાંચ ઇન્દ્રિયો छ. शत, ३५, २स, गंध, स्पर्श - सापांय इन्द्रियोन। विषयो छ. भन ४-बीटुं नाम શબ્દાયતન છે. સુખાદિ ધર્મોનું આયતન ગૃહ શરીર છે. આ નજીકમાં કહેલા બારઆતનો ये धर्मा हेतु-प्रभवा हेतुं तेषां तथागतो ह्यवदत् । अवदन यो निरोधो एवंवादी महाश्रमणः ।। આ જગતમાં જેટલા ધર્મો છે, તે હેતુથી ઉત્પન્ન થયેલા છે. તેઓના હેતુને બુદ્ધે બતાવેલા છે. તે ધર્મોનો નિરોધ પણ થાય છે. મહાશ્રમણે તેના નિરોધનું પણ કથન કરેલ છે. ધર્મની કલ્પનાથી નીચેની બાબતો માન્ય કરે છે : (१) प्रत्येऽधर्म पृथसत्ता राजे छ - पृथ६ शति३५ छ. (૨) એકધર્મનો બીજા ધર્મની સાથે કોઈ પ્રકારનો અન્યોન્યાશ્રય, સમવાયસંબંધ નથી. આથી જ ગુણોથી અતિરિક્ત દ્રવ્યની સત્તા નથી હોતી. એ પ્રકારે ભિન્ન-ભિન્ન ઇન્દ્રિય ગ્રાહ્મવિષયોને છોડીને ‘ભૂત' ની પૃથક સત્તા નથી હોતી. में मारे भिन्न-भिन्न मानसि व्यापारोथी मारमात्मानी सत्ता नथी. (धर्म अनात्ग) (૩) ધર્મ ક્ષણિક હોય છે. એકક્ષણમાં એકધર્મ રહે છે. ચૈતન્ય સ્વયં ક્ષણિક છે. એકક્ષણથી અતિરિક્ત તે રહેતું નથી. ગતિશીલ શરીરોની વસ્તુત: સ્થિતિ હોતી નથી. પ્રત્યુત નિવાસ્થાનોમાં નવાધર્મોના સંતાનરૂપમાં આવિર્ભાવ થાય છે કે જે ગતિશીલ દ્રવ્ય જેવું દેખાય છે. (ધર્મતત્ત્વ=ક્ષણિકત્વ) (૪) ધર્મ પરસ્પર મળીને નવીન વસ્તુને ઉત્પન્ન કરે છે. કોઈધર્મ એકલો વસ્તુનું ઉત્પાદન કરતો નથી. ધર્મ પરસ્પર મળીને नवी वस्तुनु उत्पाहन रेछ. (संस्कृत). (A) “आयतनानीति द्वादशायतनानि - चक्खायतनं, रुपायतनं, सोतायनं, सद्दायतनं, घानायतनं, गन्धायतनं, रसायतनं, कायायतनं, फोट्टव्वायतं, मनायतनं धम्मायतनं ति ।" [वि, म. पृ. ३३४] Page #121 -------------------------------------------------------------------------- ________________ ६२ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ८, बोद्धदर्शन - છે. તેને તત્ત્વો પણ કહેવાય છે. શ્લોકમાં ‘T’ સમુચ્ચયાર્થક છે. કહેવાનો આશય એ છે કે માત્ર પૂર્વે કહેલા દુ:ખાદિ ચારઆર્યસત્યો જ તત્ત્વો નથી, પરંતુ આ બારઆયતનો પણ તત્ત્વો છે. તથા આ આયતનો ક્ષણિક જાણવા, કારણકે બૌદ્ધો આ વિષયમાં આ પ્રમાણે કહે છે કે (“વેવાર્થયિાળારિ તવેવ પરમાર્થસવિતિ” અર્થાત્ જે અર્થક્રિયાકાર છે, તે ૫૨માર્થસત્ છે. આ વચનાનુસાર બારઆયતનોમાં પણ અર્થક્રિયાકારિત્વ છે. તેથી બારઆયતનો પરમાર્થથી સત્ છે.) અને ‘યત્ સત્ તત્ ક્ષળિમ્' આ પૂર્વે કહેલા ન્યાયથી બારઆયતનોમાંથી અક્ષણિકત્વ નિવર્તમાન થતાં ક્ષણિકત્વ જ આવીને ઉભું રહે છે. (કહેવાનો આશય એ છે કે પૂર્વે કહ્યું કે જે અર્થક્રિયાકારિ હોય તે સત્ અને જે સત્ હોય તે ક્ષણિક હોય છે. તેથી બારઆયતનોમાં અર્થક્રિયાકારિત્વ હોવાથી સત્ તો છે જ. અને અક્ષણિકમાં ક્રમથી કે યુગપથી અર્થક્રિયા ઘટતી નથી. તેથી બારઆયતનોમાં અર્થક્રિયાકારિત્વ સ્વીકારતાં, તેને ક્ષણિક પણ સ્વીકારવા જ પડશે.) આ પ્રમાણે હોતે છતે આયતનોમાં ક્ષણિકત્વ ને સિદ્ધકરતું અનુમાન પણ સુલભ છે. જેમકે યત્તત્તગિળ, યથા પ્રતીપાિ । આ અનુમાનથી જેમ દીપકની જ્યોત સત્ છે, તો ક્ષણિક પણ છે. તેમ બારઆયતનો સત્ છે, તો ક્ષણિક છે જ. આ અનુમાનથી બારઆયતનથી અતિરિક્ત બીજાપદાર્થનો અભાવ છે. (કારણકે જગતમાં જે કોઈ સત્ છે, તેનો આ બાર આયતનોમાં સમાવેશ થઈ જાય છે.) આથી ક્ષણિકત્વ બારઆયતનોમાં જ રહે છે. આ પ્રમાણે સૌત્રાન્ત્રિક સંમતમતથી ચાર દુ:ખાદિ તત્ત્વો છે. सामान्यतो बौद्धमतेन चायतनरूपाणि द्वादश तत्त्वानि प्रतिपाद्य, संप्रति प्रमाणस्य विशेषलक्षणमत्रामिधानीयम्, तच सामान्यलक्षणाविनाभावीति प्रथमं प्रमाणस्य सामान्यलक्षणमुच्यते । “प्रमाणमविसंवादि ज्ञानम्” [प्र.वा. १ / ३ इति ] | अविसंवादकं ज्ञानं प्रमाणम् । अविसंवादकत्वं चार्थप्रापकत्वेन व्याप्तमर्थाप्रापकस्याविसंवादित्वाभावात्, (૫) ધર્મના પરસ્પરવ્યાપારથી જે કાર્ય ઉત્પન્ન થાય છે તે કાર્ય-કારણનિયમના વશમાં રહે છે. આ જગતના સર્વ ધર્મો ૫૨સ્પ૨ કાર્ય-કારણરૂપે સંબદ્ધ છે અને તેનું નામ પ્રતીત્યસમુત્પાદ છે. (જેનું વર્ણન આગળ કરેલ છે.) (૬) આ જગત વસ્તુત: સુક્ષ્મ (૭૨ પ્રકારના) ધર્મોના સંઘાતનું પરિણામ છે. ધર્મનો એ સ્વભાવ છે કે તે કારણથી ઉત્પન્ન થાય છે. (હેતુ-પ્રભવ) અને પોતાના વિનાશની ત૨ફ સ્વત: આગળ વધે છે. (નિરોધ) (૭) અવિદ્યા અને પ્રજ્ઞા પરસ્પરવિરોધી ધર્મો છે. અવિદ્યાના કા૨ણે જગતનો આ પ્રવાહ પૂરજોશમાં ચાલે છે. અને પ્રજ્ઞાધર્મનો ઉદય થવાથી આ પ્રવાહમાં હ્રાસ ઉત્પન્ન થાય છે અને તે ધીરે-ધીરે શાન્તિના રૂપમાં પરિણત થાય છે. (૮) ધર્મોને ચાર ભાગમાં વહેંચેલ છે. (i) ચંચાલાવસ્થા, (દુ:ખ) (ii) ચંચલાવસ્થાનું કારણ (સમુદય), (iii) પરમ શાન્તિની દશા (નિરોધ), (iv) શાંતિનો ઉપાય (માર્ગ), (૯) આ જગતની પ્રક્રિયાનું ચરમ અવસાન‘નિરોધ’માં છે. જે નિર્વિકારશાંતિની દશા છે. તે સમયે સંઘાતનો નાશ થઈ જાય છે.(અસંસ્કૃત=નિર્વાણ). આ માન્યતાઓને સૂત્રરૂપે આ રીતે રાખી શકાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन केशोण्डुकज्ञानवत् । अर्थप्रापकत्वं च प्रवर्तकत्वेन व्यापि, अप्रवर्तकस्यार्थाप्रापकत्वात् । तद्वदेव प्रवर्तकत्वमपि विषयोपदर्शकत्वेन व्यानशे । न हि ज्ञानं हस्ते गृहीत्वा पुरुषं प्रवर्तयति, स्वविषयं तूपदर्शयत्प्रवर्तकमुच्यते प्रापकं चेति । स्वविषयोपदर्शकत्वव्यतिरेकेण नान्यत्प्रापकत्वम् । तञ्च शक्तिरूपम् । उक्तं च “प्रापणशक्तिः प्रामाण्यं तदेव च प्रापकत्वम्" [ ] इति । स्वविषयोपदर्शके च प्रत्यक्षानुमान एव, न ज्ञानान्तरम् । अतस्ते एव लक्षणाई, तयोश्च द्वयोरप्यवि संवादकत्वमस्ति लक्षणम् । प्रत्यक्षेण ह्यर्थक्रियासाधकं वस्तु दृष्टतयावगतं सत्प्रदर्शितं भवति, अनुमानेन तु दृष्टलिङ्गाव्यभिचारितयाध्यवसितं सत्प्रदर्शितं भवतीत्यनयोः स्वविषयदर्शकत्वमेव प्रापकत्वम् । यद्यपि च प्रत्यक्षस्य क्षणो ग्राह्यः, स च निवृत्तत्वान्न प्राप्यते, तथापि तत्संतानोऽध्यवसेयः, प्रवृत्तौ प्राप्यत इति । संतानविषयं प्रदर्शितार्थप्रापकत्वमध्यक्षस्य प्रामाण्यम् । अनुमानस्य तु लिङ्गदर्शनेन विकल्प्यः स्वाकारो ग्राह्यो, न बाह्योऽर्थः । प्राप्यस्तु बाह्यः स्वाकाराभेदेनाध्यवसित इति । तद्विषयमस्यापि प्रदर्शितार्थप्रापकत्वं प्रामाण्यम् । तदुक्तम्-“न ह्याभ्यामर्थं परिच्छिद्य प्रवर्तमानोऽर्थक्रियायां विसंवाद्यते” इति(B) । प्राप्यमाणं च वस्तु नियतदेशकालाकारं प्राप्यत इति तथाभूतवस्तुप्रदर्शकयोः प्रत्यक्षानुमानयोरेव प्रामाण्यं, न ज्ञानान्तरस्य । तेन ધર્મતાનેરાભ્ય=ક્ષણિકત=સંસ્કૃતત્વ=પ્રતીત્યસમુત્પન્નત્વ સામ્રવત્વ અનાસ્ત્રવત્વ સંક્લેશ=વ્યવદાનત્વ= निरोध=सं=निala. ધર્મોનું વર્ગીકરણ તે ધર્મોના અસ્તિત્વમાં વૈભાષિકને વિશ્વાસ છે. આથી વૈભાષિકોની ‘સર્વાસ્તિવાદિ' સંજ્ઞા સાર્થક છે. વૈભાષિકોના મતે આ નાનાત્મક જગત વસ્તુત: સત્ય છે. અને તેની સ્વતંત્રસત્તાનો અનુભવ આપણને આપણા પ્રત્યક્ષજ્ઞાન દ્વારા પ્રતિક્ષણમાં થાય છે. ચક્ષુ-ઇન્દ્રિયદ્વારા આપણે ઘટને દેખીએ છીએ, દેખીને “આ ઘટ છે' એમ જાણી શકીએ છીએ. તેનો પાણી લાવવામાં ઉપયોગ પણ કરી શકીએ છીએ. ઇત્યાદિ આપણે પ્રત્યક્ષ અનુભવી શકીએ છીએ. આથી “અર્થકારિતા' હોવાથી તે ઘટ યથાર્થ છે. અને તે યથાર્થતાનું જ્ઞાન આપણને ઇન્દ્રિયોદ્વારા પ્રત્યક્ષસ્વરૂપે થાય છે. આથી જગતની સ્વતંત્રસત્તા પ્રત્યક્ષગમ્ય છે, આ વેભાષિકોનું મુખ્યતથ્ય છે. मा ४ २ छ. (१) मा (428 १३५) भने (२) माभ्यन्तर (सुप-६: ३५). ભૂત તથા ચિત્ત. આ બંને પ્રકારના જગતની સત્તા સ્વતંત્ર અર્થાત્ પરસ્પરનિરપેક્ષ છે. ४गतनी भूलभूतवस्तुमा(धा) विमा भाषिोभे रे. ४२॥ छ. (4) विषयागत (4) વિષયગત. (A) “तथा च प्रत्यक्ष प्रतिभासमानं नियतमर्थं दर्शयति । अनुमानं च लिङ्गसम्बद्धं नियतमर्थं दर्शयति । अत एते नियतस्यार्थस्य प्रदर्शके । तेन ते प्रमाणे । नान्यद्विज्ञानग्” [न्यायवि० टी० पृ० ११] (B) उद्धृतमिदम् - तत्त्वोप० पृ०-२९ ।। Page #123 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन भवति, प्रापकत्वात्प्रामाण्यप्रसक्तिर्न पीतशङ्खादिग्राहिज्ञानानामपि तेषां प्रदर्शितार्थाप्रापकत्वात् । यद्देशकालाकारं हि वस्तु तैः प्रदर्शितं, न तत्तथा प्राप्यते, यच्च यथा प्राप्यते, न तैस्तत्तथा प्रदर्शितं, देशादिभेदेन वस्तुभेदस्य निश्चितत्वादिति न तेषां प्रदर्शितार्थप्रापकता, ततो न प्रामाण्यमपि । नापि प्रमाणद्वयव्यतिरिक्तं शब्दादिकं प्रदर्शितार्थप्रापकत्वेन प्रमाणं, तत्प्रदर्शितस्य देशाद्यनियतस्यार्थस्यासत्वेन प्राप्तुमशक्तेः । तत्प्रदर्शितार्थस्यानियतत्वं च साक्षात्पारंपर्येण वा प्रतिपाद्यादेरर्थस्यानुपपत्तेः । ततः स्थितं प्रदर्शितार्थप्रापणशक्तिस्वभावमविसंवादकत्वं प्रामाण्यं द्वयोरेव, प्रापणशक्तिश्च प्रमाणस्यार्थाविनाभावनिमित्तदर्शनपृष्ठभाविना विकल्पेन निश्चीयते । तथाहि - प्रत्यक्षं दर्शनापरनामकं यतोऽर्थादुत्पन्नं तद्दर्शकमात्मानं स्वानुरूपावसायोत्पादनान्निश्चिन्वदर्थाविनाभावित्वं प्रापणशक्तिनिमित्तं प्रामाण्यं स्वतो निश्चिनोतीत्युच्यते, न पुनर्ज्ञानान्तरं तन्निश्चायकमपेक्षतेऽर्थानुभूताविव । ततोऽ विसंवादकत्वमेव प्रमाणलक्षणं युक्तम् ।। ८ ।। ६४ ટીકાનો ભાવાનુવાદ : સામાન્યથી બૌદ્ધમતાનુસાર બાર આયતનસ્વરૂપ તત્ત્વોનું પ્રતિપાદન કરીને, હવે પ્રમાણનું વિશેષલક્ષણ કહેવું જોઈએ. (અર્થાત્ બૌદ્ધમતના દેવ અને તત્ત્વનું સ્વરૂપ કહેવાયું. તેથી હવે ત્રીજાપ્રમાણનું વિશેષલક્ષણ કહેવું જોઈએ.) (પરંતુ) વિશેષલક્ષણ સામાન્યલક્ષણને અવિનાભાવિ હોય છે. તેથી પ્રથમપ્રમાણનું સામાન્યલક્ષણ કહેવાય છે. (કહેવાનો આશય એ છે કે પ્રમાણનું વિશેષલક્ષણ તો ત્યારે જ કહી શકાય કે જ્યારે પ્રમાણનું સર્વસામાન્યલક્ષણ ज्यासमां होय.) (ञ) विषयगत विभा४न : विषयीगत विलाउन । प्रारथी थाय छे. (i) पंथ स्न्ध, (ii) द्वारा आयतन, (iii) અઢાર ધાતુ. (i) पंथ स्न्ध : स्थूल३पथी खा ४गत 'नाम३पात्मा' छे. आ शब्द प्राचीन उपनिषद्योभांथी सीधेसो छे. परंतु जुद्धे તેના અર્થનું કંઈક પરિવર્તન કરેલ છે. ‘રૂપ' જગતના સમસ્તભૂતોનું સામાન્ય અધિવચન છે. ‘નામ’, મન તથા માનસિક પ્રવૃત્તિઓની સાધારણ સંજ્ઞા છે. જેને વેદના, સંજ્ઞા, સંસ્કાર તથા વિજ્ઞાનરૂપથી વિભક્ત ક૨વાથી ચા૨ સ્કન્ધો થાય છે. એ પ્રકારે ‘નામરૂપ’નું જ વિસ્તૃતવિભાજન ‘પંચસ્કન્ધ’ છે. (ii) पारखायतन : आयतननो व्युत्पत्ति अर्थ (आयं प्रवेशं तनोतीति आयतनम् ) छे प्रवेशमार्ग. वस्तुनुं ज्ञान खेडलुं ४ ઉત્પન્ન થતું નથી. તેને અન્યવસ્તુઓની સહકારિતા અપેક્ષિત છે. ઇન્દ્રિયોની સહાયવિના વિષયના જ્ઞાનનો ઉદય થતો નથી. આમ જ્ઞાનોત્પત્તિના દ્વારભૂતહોવાથી ઇન્દ્રિય તથા તત્સમ્બદ્ધવિષયને ‘આયતન’ શબ્દારા અભિહિત उरेस छे. Page #124 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुशय भाग - १, श्लोक -८, बोद्धदर्शन અવિસંવાદિજ્ઞાનને પ્રમાણ કહેવાય છે. આથી અવિસંવાદિજ્ઞાન જ પ્રમાણની કોટીમાં આવે છે. જે જ્ઞાન અર્થનું પ્રાપક હોય તે જ જ્ઞાન અવિસંવાદિ કહેવાય છે. જે જ્ઞાન અર્થનું પ્રાપક ન હોય, તે જ્ઞાન અવિસંવાદિ હોતું નથી. જેમકે કેશોંડુકનું જ્ઞાન. (આકાશમાં સૂર્યના પ્રકાશના કારણે બહાર ફરીને આવ્યાબાદ મકાનમાં માથાના વાળ જેવી કે ઉડુંક = મચ્છરો જેવી કાળી રેખાઓ તથા ધાબા હોય તેમ લાગે છે. તેને કશોંડુકજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનમાં વાળ અને મચ્છરરૂપ અર્થની પ્રાપ્તિ થતી નથી, માટે તે પ્રતીતિ અવિસંવાદિ નથી. માટે પ્રમાણરૂપ નથી.) અર્થપ્રાપકત્વ પ્રવર્તકની સાથે વ્યાપ્ત હોય છે. અર્થાત્ અર્થપ્રાપકત્વ પ્રવર્તકની સાથે અવિનાભાવ રાખે છે. કારણ કે જે જ્ઞાન પ્રવર્તક નથી, તે જ્ઞાન અર્થની પ્રાપ્તિ કરાવી શકતું નથી. આ રીતે અધ્યાત્મ આયતન બાહ્ય આયતન (અભ્યત્તરદ્વાર યાને ઇન્દ્રિય) (૧) ચક્ષુરિન્દ્રિય આયતન રૂપ આયતન (૨) શ્રોત્રઇન્દ્રિય આયતન શબ્દ આયતન (૩) ઘાણઇન્દ્રિય આયતન (૯) ગંધ આયતન જિલ્લાઇન્દ્રિય આયતન (૧૦). રસ આયતન (૫) સ્પર્શ(કાયેન્દ્રિય) આયતન (૧૧) સ્પષ્ટવ્ય આયતન (ક) બુદ્ધિ(મન) ઇન્દ્રિય આયતન (૧૨) બાહ્ય ઇન્દ્રિયથી અગ્રાહ્મવિષય (ધર્મો અથવા ધર્માયતન). વૈભાષિકો (સર્વાસ્તિવાદિ)ઓનું કથન છે કે તેમના સિદ્ધાંતને બુદ્ધ સ્વયં પ્રતિપાદન કરેલ છે. પોતાના ઉપદેશના સમયે તેમને સ્વયં કહેલું કે સમસ્ત વસ્તુઓ વિદ્યમાન છે. કઈ વસ્તુઓ વિદ્યમાન છે? એવા પ્રશ્નના જવાબમાં બુદ્ધે કહેલું કે બારઆયતન સર્વદા વિદ્યમાન રહે છે અને તેને છોડીને અન્ય વસ્તુઓ વિદ્યમાન રહેતી નથી. આ કથનનો એ અર્થ છે કે વસ્તુની સત્તાને માટે બારઆયતન આવશ્યક છે. તે કાં તો પૃથફ ઇન્દ્રિયરૂપે અથવા કાંતો પૃથફ ઇન્દ્રિય ગ્રાહ્મવિષય હોવો જોઈએ. આ બંનેમાંથી એકપણ ન હોય, તો તેની સત્તા માન્ય નથી. જેમકે આત્મા'ની સત્તા, જે ન તો ઇન્દ્રિય છે, ન તો ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય વિષય છે. આથી આત્માની સત્તા નથી. (iii) અઢાર ધાતુ: (“ધાતુ' શબ્દ વૈદ્યકશાસ્ત્રાનુસાર લીધેલ છે, તે અનુસાર આ શરીરમાં અનેક ધાતુઓનો સન્નિવેશ છે. આ પ્રકારે બુદ્ધધર્મ આ જગતમાં અનેક ધાતુઓની સત્તા માને છે. અથવા ધાતુ' શબ્દ ખનીજપદાર્થોના માટે વ્યવહૃત થાય છે. જે પ્રકારે ખાણમાંથી ધાતબહાર નિકાળવામાં આવે છે. તે પ્રકારે સત્તાભૂત જગતના ભિન્ન-ભિન્ન અવયવો યા ઉપકરણોને “ધાતુ' કહેવાય છે. જે શક્તિઓના એકીકરણથી ઘટનાઓનો એક પ્રવાહ (સંતાન) નિષ્પન્ન થાય છે. તેની સંજ્ઞા ધાતુ છે. છ ઇન્દ્રિય, છ વિષયો તથા છ વિજ્ઞાનો, એમ અઢારધાતુ છે. ઇન્દ્રિય અને વિષયનું વર્ણન ઉપર છે. ઇન્દ્રિયો વિષયની સાથે સંપર્કમાં આવવાથી એક પ્રકારનું વિશિષ્ટજ્ઞાન (વિજ્ઞાન) ઉત્પન્ન થાય છે. તે ઇન્દ્રિયોની સંખ્યાને અનુસાર ૬ પ્રકારનું છે. 2ધાતુક જગતનો પરસ્પરભેદઃ બૌદ્ધધર્મ આ વિશ્વને ત્રણલોકમાં વિભક્ત કરે છે. અને તેના માટે ધાતુ' શબ્દ પ્રયુક્ત છે. (ઉપરના વિભાજનમાં ધાતુ શબ્દ ભિન્ન અર્થમાં છે.) જગત બે પ્રકારનું છે. (૧) ભૌતિક (રૂપધાતુ), (૨) અભૌતિક ધાતુ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ६६ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन પ્રવર્તક પણ વિષયોપદર્શનની સાથે અવિનાભાવ સંબંધ રાખે છે. (કારણ કે જે જ્ઞાન પોતાના વિષયનું યથાર્થ ઉપદર્શન અર્થાતુ પ્રતિભાસ કે નિશ્ચય કરાવે છે, તે જ પ્રવૃત્તિમાં પ્રયોજક બનવા દ્વારા પ્રવર્તક બની શકે છે અને તે પ્રાપક પણ કહેવાય છે.) જ્ઞાન જ્ઞાતા એવા પુરુષનો હાથ પકડીને પદાર્થ સુધી લઈ જતું નથી. પરંતુ જ્ઞાન પોતાના વિષયને બતાવવા દ્વારા પ્રવર્તક બને છે અને પ્રાપક બને છે. (કારણ કે) પોતાના વિષયને બતાવવા સિવાય બીજી કોઈ પ્રવર્તકતા કે પ્રાપકતા જ્ઞાનમાં હોતી નથી. જ્ઞાનની આ પ્રાપકતા શક્તિ સ્વરૂપ છે. કહ્યું છે કે “પ્રાપશnિ: પ્રામાવે તવ ર પ્રાપુરુત્વમ્” અર્થાત્ પ્રાપણશક્તિને જ પ્રામાણ્ય કહેવાય છે અને તે શક્તિનું હોવું તે જ પ્રાપકત્વ છે. (અર્થાત્ અર્થને પ્રાપ્ત કરાવી આપવાની શક્તિને જ પ્રામાણ્ય કહેવાય છે અને તે જ શક્તિનું (જ્ઞાનમાં) હોવું તે પ્રાપકત્વ છે.) * ભૌતિકલોક બે પ્રકારનો થાય છે. વાસના-કામનાથી યુક્ત લોક=કાયધાતુ તથા કામનાહીન, વિશુદ્ધભૂત નિર્મિત (જગત) રૂપધાતુ છે. * કાયધાતુમાં જે જીવ નિવાસ કરે છે, તેમાં અઢારે ધાતુ વિદ્યમાન રહે છે. (બ) વિષયગત વર્ગીકરણ: વૈભાષિકો (સર્વાસ્તિવાદિઓ) એ ધર્મોની સંખ્યા ૭૫ માની છે. તેની પહેલા થયેલા વિરવાદિઓએ ૧૭૦ માની છે. અને તેની પછી થનારા યોગાચારે ૧૦૦ માની છે. ત્રણે સંપ્રદાયોને અનુસારે ધર્મના પ્રથમતઃ બે વિભાગ છે. (૧) સંસ્કૃત, (૨) અસંસ્કૃત. સંસ્કૃત - સન્નતા અન્યોચમપેશ્ય તા: અનિતા તિ સંસ્કૃતા: અર્થાત્ પરસ્પર મળીને, એકબીજાની સહાયતાથી ઉત્પન્ન થવાવાળા ધર્મો તે સંસ્કૃત કહેવાય છે. સંસ્કૃતધર્મ હેતુપ્રત્યયથી ઉત્પન્ન થાય છે અને તેથી તે અસ્થાયી, અનિત્ય, ગતિશીલ તથા આશ્રવ (રાગાદિ મળો)થી સંયુક્ત હોય છે. એનાથી વિપરીતધર્મોને અસંસ્કૃત કહેવાય છે, કે જે હેતુપ્રત્યયથી ઉત્પન્ન થતા નથી. આથી જ સ્થાયી, નિત્ય, ગતિહીન તથા અનાશ્રવ હોય છે. અસંસ્કૃતધર્મના અવાન્તરભેદ નથી. પરંતુ સંસ્કૃત ધર્મોના ચાર અવાન્તરભેદ વૈભાષિકોએ કર્યા છે. (૧) રૂપ, (૨) ચિત્ત, (૩) ચત્તસિક તથા (૪) ચિત્તવિપ્રયુક્ત. (આ ચારભેદો યોગાચારને પણ માન્ય છે પરંતુ વિવાદિઓને અંતિમ પ્રભેદ (ચિત્ત વિપ્રયુક્ત) માન્ય નથી.) તુલનાત્મક વર્ગીકરણ સ્થવિરવાદિ સર્વાસ્તિવાદિ યોગાચાર ધર્મ અસંસ્કૃત રૂપ ચિત્ત સંસ્કૃત ચૈત્તસિક - ચિત્તવિપ્રયુક્ત * વૈભાષિકોના મતાનુસાર સંસ્કૃતધર્મોના ૭૫ ભેદોનું વર્ણન : Page #126 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - ८, बोद्धदर्शन પ્રત્યક્ષ અને અનુમાન જ પોતાના વિષયના ઉપદર્શક છે. તે સિવાયના જ્ઞાન સ્વ-વિષયના ઉપદર્શક નથી. અર્થાત્ પ્રત્યજ્ઞ અને અનુમાન પોતાના વિષયનું યથાર્થજ્ઞાન કરાવે છે. તે સિવાય બીજા કોઈ જ્ઞાન નથી કે જે વસ્તુનું યથાર્થજ્ઞાન કરાવી શકે. આથી પ્રત્યક્ષ અને અનુમાન આ બે જ લક્ષણ માટે યોગ્ય છે. અર્થાત્ પ્રત્યક્ષ-અનુમાન સ્વવિષયના યથાર્થઉપદર્શક હોવાના કારણે લક્ષણ માટે યોગ્ય છે. વળી અનુમાન અને પ્રત્યક્ષ બંનેનું પણ (સામાન્ય)લક્ષણ અવિસંવાદિકત્વ છે. પ્રત્યક્ષ અર્થક્રિયા સાધક (સ્વલક્ષણસ્વરૂપ) વસ્તુને સાક્ષાત્ વિષયકરીને, તેનું ઉપદર્શક બને છે અને તેથી તેમાં પ્રાપકત્વ આવે છે. (૧) રૂ૫ - ૧૧ પ્રકારે છે : (૧) ચક્ષુરિન્દ્રિય, (૨) શ્રોત્રેન્દ્રિય, (૩) ઘ્રાણેન્દ્રિય, (૪) રસનેન્દ્રિય, (૫) કાય ઇન્દ્રિય, (૯) રૂપ (૭) શબ્દ, (૮) ગંધ, (૯) રસ, (૧૦) સ્પષ્ટવ્ય વિષય, (૧૧) અવિજ્ઞપ્તિ. રૂપનો અર્થ સાધારણ ભાષામાં ‘ભૂત” છે. રૂપની વ્યુત્પત્તિ છે રુણ તિ રુપમ્ - જે ધર્મ રૂપ ધારણ કરે છે. રુપનું લક્ષણ અપ્રતિઘત્વ છે. પ્રતિઘ એટલે રોકવું. બૌદ્ધધર્માનુસાર રૂપધર્મ એકસમયમાં જે સ્થાનને ગ્રહણ કરે છે, તે સ્થાન બીજાનાદ્વારા ગ્રહણ કરી શકાતું નથી. પાંચ ઇન્દ્રિયઃ વૈભાષિક (સર્વાસ્તિવાદિ) યથાર્થવાદિદર્શન છે. અર્થાત્ આપણી ઇન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જે સ્વરૂપ પ્રતીત થાય છે તેને તે સત્ય અને યથાર્થ માને છે. તે પરમાણુઓની સત્તા માને છે. વિષય પરમાણુના પંજરૂપ નથી, પ્રત્યુત ઇન્દ્રિયો પણ પરમાણુજન્ય છે. જેને આપણે સાધારણતયા “નેત્ર' નામથી ઓળખીએ છીએ. તે વસ્તુત: ચક્ષુરિન્દ્રિય નથી. ચક્ષુ વસ્તુતઃ અતીન્દ્રિય પદાર્થ છે. જેની સત્તા ભૌતિકનેત્રમાં વિદ્યમાન છે. નેત્ર અનેકપરમાણુઓનો પૂંજ છે. તેમાં ચારમહાભૂત (પૃથ્વી, અ, તેજ વાયુ)ના અને ચાર ઇન્દ્રિય ગ્રાહ્ય(શબ્દ સિવાયના વિષયોના પરમાણુઓ વિદ્યમાન જ હોય છે. સાથે જ તેમાં કાયેન્દ્રિય તથા ચક્ષુરિન્દ્રિયના પણ પરમાણુઓનું અસ્તિત્વ હોય છે. આ રીતે નેત્ર પરમાણુઓનું સંઘાત છે. શ્રોત્રેન્દ્રિય, જેમ વૃક્ષની છાલ ઉતારી લેવામાં આવે તો આપોઆપ છાલ પાછી આવી જાય છે, તેમ જે પરમાણુ કે જેનાથી શ્રોત્ર બની છે તે નિરંતર પાછા આવી જાય છે. ધ્રાણેન્દ્રિયના પરમાણુ નાકની અંદર રહે છે. રસેન્દ્રિયના પરમાણુ જિવાઉપર રહે છે અને તેનો આકાર તેનો અર્ધચંદ્ર જેવો છે. કાય(સ્પર્શ) ઇન્દ્રિયના પરમાણુ સમસ્ત શરીરમાં ફેલાયેલા હોય છે. શરીરમાં જેટલા પરમાણુ હોય છે, તેટલા જ કાયેન્દ્રિયના પરમાણુની સંખ્યા રહે છે. આ રીતે રૂપના ૧૧ પ્રકારમાંથી પાંચ કહેવાયા. () રૂપ: ચક્ષુનો વિષય રૂપ છે. જે પ્રધાનતયા બે પ્રકારનો છે (૧) વર્ણ (રંગ) અને (૨) સંસ્થાન (આકૃતિ) * વર્ણ બાર પ્રકારના છે: નીલ, પીત, લોહિત, અવદાત (શુભ) ચાર પ્રધાનવર્ણ છે તથા મેઘ (મેઘનો રંગ), ધૂમ, રજ, મહિકા (પૃથ્વી યા જલથી નીકળવાવાળા નિહારનો રંગ), છાયા, આતપ (સૂર્યની ચમક), આલોક (ચંદ્રમાનો શીતપ્રકાશ) અંધકાર આ આઠ અપ્રધાનવર્ણ છે. સંસ્થાન આઠ પ્રકારનું છે ? દીર્ઘ, સ્વ, વર્તુળ (ગોળ), પરિમણ્ડલ (સૂક્ષ્મગોળ), ઉન્નત, અવનત, શાત (સમાકાર), વિશાત (વિષમ આકાર). શબ્દ : આઠ પ્રકાર છે. (૧) ઉપર મહાભૂતહેતુક = જ્ઞાન શક્તિ રાખવાવાળા પ્રાણીઓ દ્વારા ઉત્પન્ન. (૨) અનુપાત મહાભૂત હેતુક ઃ જ્ઞાન શક્તિથી હીનએચતનપદાર્થો દ્વારા ઉત્પન્ન. (૩) સન્વાખ્ય : પ્રાણીજન્ય Page #127 -------------------------------------------------------------------------- ________________ ક षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन (કહેવાનો આશય એ છે કે અર્થક્રિયાના યોગે જણાતી વસ્તુને સાક્ષાત્ વિષય બનાવી પ્રત્યક્ષ તે વસ્તુનું ઉપદર્શક બને છે. તેથી તેમાં પ્રાપકત્વ આવે છે.) પરંતુ અનુમાન સાક્ષાત્ લિંગના દર્શન કરી, તેની સાથે અવિનાભાવે (અવ્યભિચરિતપણે) રહેલા લિંગીનો અધ્યવસાય કરીને, લિંગીનું યથાર્થ પ્રદર્શન કરે છે. (અર્થાતુ અનુમાન પર્વત વર્ણાત્મકશબ્દ. (૪) અસાગ : વાયુ-વનસ્પતિના સંતાનજન્ય ધ્વન્યાત્મકશબ્દ. પ્રત્યેકના મનોજ્ઞ અને અમનોજ્ઞ બે ભેદ છે. આ રીતે આઠ પ્રકાર છે. (૮) ગંધઃ ચાર પ્રકારે છે. (૧) સુગંધ, (૨) દુર્ગધ, (૩) ઉત્કટ, (૪) અનુત્કટ. સમગંધ અને વિષમગંધ એમ બે ભેદ પણ અન્યત્ર ઉપલબ્ધ થાય છે. જેમાં સમગન્ધ શરીરનું પોષક છે અને વિષમગંધ શરીરને પોષક નથી. (૧૦) સ્પષ્ટવ્ય = સ્પર્શ કાર્યન્દ્રિયથી સ્પર્શની પ્રતીતિ થાય છે. તેના પ્રકાર ૧૧ છે. પૃથ્વી, અપુ, તેજ, વાયુ આ ચાર મહાભૂતોનો સ્પર્શ તથા ૭ ભૌતિકસ્પર્શ. લક્ષ્મ (ચિકાશ), કર્કશ, લઘુ (હલ્કા), ગુરુ (ભારે), શીત, બુભક્ષા (ભૂખ) તથા પિપાસા (૧૧) અવિજ્ઞપ્તિ કર્મનો આ એક વિશિષ્ટ પ્રકાર છે. કર્મ બે પ્રકારે છે. (૧) ચેતના (૨) ચેતનાજન્ય. (વેતન મન વર્ષ તને વાવ વાળી)- ચેતનાનો અર્થ માનસકર્મ. તથા “ચેતનાજન્ય'નો અર્થ કાયિક અને વાચિકકર્મ છે. ચેતનાજન્ય પ્રકારના બે કર્મ છે. (૧) વિજ્ઞપ્તિ, (૨) અવિજ્ઞપ્તિ. વિજ્ઞપ્તિનો અર્થ છે પ્રકટ કર્મ. અવિજ્ઞપ્તિનો અર્થ અપ્રકટ-અનભિવ્યક્ત કર્મછે. કર્મનુ ફલ અવશ્ય મળે છે. કોઈક કર્મોનું ફલ પ્રકટ હોય છે, કોઈક કર્મોનું ફલ તુરત અભિવ્યક્તિ થતું નથી. પણ તે કાલાન્તરમાં ફલ આપે છે. આ બીજા પ્રકારના કર્મોની સંજ્ઞા “અવિજ્ઞપ્તિ છે. તે વસ્તુત: કર્મ ન કહેતાં કર્મનું ફલ છે. દા. ત. કોઈ વ્યક્તિ કોઈ વ્રતનું અનુષ્ઠાન કરે, તે વિજ્ઞપ્તિકર્મ થયું. પરંતુ એના અનુષ્ઠાનથી તેનું વિજ્ઞાન ગૂઢરૂપથી શોભન બની જાય છે તે અવિજ્ઞપ્તિકર્મ. આ પ્રકારના અવિજ્ઞપ્તિને(કર્મને) જ વૈશેષિકો ગર' અને મીમાંસકો અપૂર્વ કહે છે. વૈશેષિકમતમાં કોઈ ઘટનાઓ એવી હોય છે કે જેના કારણો આપણે પ્રત્યક્ષ જાણી શકતા નથી, એથી “અદૃષ્ટ' કારણ કહેવાય છે. મીમાંસકો માને છે કે કરેલા યજ્ઞ-યાગનું ફલ તાત્કાલિક ઉત્પન્ન થતું નથી. પરંતુ તે “અપૂર્વ ઉત્પન્ન કરે છે. જે કાલાન્તરમાં તે તે કર્મના ફળની પ્રતિ કારણ બને છે. અવિજ્ઞપ્તિને રૂપનો પ્રકાર માનવો યોગ્ય છે. કારણ કે જે પ્રકારે છાયા પદાર્થની પાછળ-પાછળ સદા ચાલે છે, તે પ્રકારે અવિજ્ઞપ્તિ પણ ભૌતિકકર્મનું અનુસરણ સર્વદા કરે છે. (૨) ચિત્ત: ૧ પ્રકારે છે. (૩) ચૈતસિક ૪૦ પ્રકારે છે - તેનું અસંસ્કૃતધર્મ પછી વર્ણન છે. (૪) ચિત્તવિપ્રયુક્ત ધર્મઃ (૧૪ પ્રકારે) આ ધર્મોનો ન તો ભૌતિકધર્મોમાં સમાવેશ થાય છે કે ન ચત્તધર્મોમાં. (૧) પ્રાપ્તિ :- ધર્મોને સંતાનરૂપમાં નિયમિત રાખવાની શક્તિ. (૨) અપ્રાપ્તિ પ્રાપ્તિનો વિરોધી ધર્મ. (૩) નિકાય - સભાગતા પ્રાણીઓમાં સમાનતા ઉત્પન્નકરનારો ધર્મ. તે વૈશેષિકોના “સામાન્ય'નું પ્રતીક છે. (૪) આસંશિક : આ શક્તિ જે પ્રાચીનકર્મોના ફલાનુસાર મનુષ્યને ચેતનાહીન સમાધિમાં પરિવર્તિત કરે છે. (૫) અસંશી સમાપતિ માનસપ્રયત્ન, જેનાદ્વારા સમાધિની દશા ઉત્પન્ન થાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक -८, बोद्धदर्शन ઉપર દેખાતા સાક્ષાતધૂમ લિંગનું દર્શન કરી, તે ધૂમ(લિંગ)ની અવિનાભાવે રહેલા (અગ્નિરૂપ)લિંગીને બતાવવાનું કામ કરે છે અને તે જ અનુમાનનું પ્રાપકત્વ છે.) આ પ્રમાણે પ્રત્યક્ષ અને અનુમાન સ્વવિષયનું ઉપદર્શક છે અને તેથી પ્રાપક પણ છે. અર્થાત્ સ્વવિષયોપદર્શકરૂપ પ્રાપક છે. એટલે કે પ્રત્યક્ષ અને અનુમાન બંનેમાં સ્વવિષયોપદર્શકરૂપ પ્રાપકત્વ છે. (૩) નિરોધ - સમાપત્તિ આ શક્તિ જે ચેતનાને બંધ કરીને નિરોધ ઉત્પન્ન કરે છે ) જીવિત: જે પ્રકારે બાણ ફેંકવાના સમયે જે શક્તિનો પ્રયોગ કરાય છે તે બાણની નીચે પડવાના સમયને સૂચિત કરે છે. તે પ્રકારે જન્મના સમયની શક્તિ, મૃત્યુની સૂચના આપે છે - અર્થાત્ જીવિત રહેવાની શક્તિ. (૮) જાતિ-જન્મઃ (૯) સ્થિતિ-જીવિત રહેવું (૧૦) જરા-વૃદ્ધાવસ્થા (૧૧) અનિત્યતા-નાશ (૧૨) નામ-કાર્ય=પદ (૧૩) પદ-કાર્ય=વાક્ય. (૧૪) વ્યંજન કાર્ય વર્ણ ભાષિકમતાનુસાર અસંસ્કૃતધર્મ:(પર્વે) અસંસ્કૃત શબ્દની વ્યાખ્યા કરતી વખતે બતાવેલ છે કે, આ ધર્મ હત-પ્રત્યયથી ઉત્પન્ન થતો ન હોવાના કારણે સ્થાયી અને નિત્ય છે. આશ્રવ (રાગાદિ મલ)ના સંપર્કથી નિતાત્ત વિરહિત હોવાથી આ ધર્મો અનાશ્રવ (વિશુદ્ધ) તથા સત્યમાર્ગના ઘોતક માનવામાં આવે છે. વિવાદિઓની (વૈભાષિકો સ્થવિરવાદિનો જ પ્રભેદ છે. તેની) કલ્પનામાં અસંસ્કૃતધર્મ એક જ છે અને તે નિર્વાણ છે. નિર્વાણનો અર્થ બુઝવું. જેમ અગ્નિ અથવા દીપક બુઝાઈ જાય છે. તૃષ્ણાના કારણે નામરુપ (વિજ્ઞાન તથા ભૌતિકતત્ત્વ) જીવનપ્રવાહનું રૂપ ધારણ કરીને સર્વદા પ્રવાહિત રહે છે. આ પ્રવાહના અત્યંત ઉચ્છેદને જ નિર્વાણ કહેવાય છે. જે અવિદ્યા, રાગ-દ્વેષ આદિના કારણે આ જીવન-સંતાનની સત્તા બનેલી છે. તે અવિદ્યાના નિરોધ અથવા સમુચ્છેદથી નિર્વાણનો ઉદય થાય છે. અને તે આ જીવનમાં ઉપલબ્ધ થાય છે અથવા શરીરપાત થયા પછી ઉત્પન્ન થાય છે. તેથી તેના બે પ્રકાર છે (૧) સોપધિશેષ, (૨) નિરુપધિશેષ. આશ્રવો ક્ષીણ થવાથી જે અહંતુ જીવિત રહે છે, તેમાં પાંચ સ્કન્દપ્રયુક્ત અનેક વિજ્ઞાન શેષ રહે છે. આથી તે નિર્વાણનું નામ છે સોપધિશેષ: શરીરપાત થવાથી સંયોજન(બંધન)ને ક્ષયની સાથે સાથે ઉપાધિઓ દૂર થઈ જાય છે તેને નિરુપવિશેષ નિર્વાણ કહેવાય છે આ બંને નિર્વાણમાં એટલો ભેદ છે કે જે જીવનમુક્તિ અને વિદેહમુક્તિમાં છે. (જીવનમુક્તિ અને વિદેહમુક્તિ સેશ્વરવાદિ સાંખ્ય(પાંતજલ)ની માન્યતા છે. ક્લેશ તથા કર્મની નિવૃત્તિથવાથી પુરૂષ જીવતે છતે મુક્ત થાય છે. તેને જીવનમુક્ત કહેવાય છે અને દેહ છોડી દીધા બાદ તે વિદેહમુક્ત કહેવાય છે.) વૈભાષિકો (સર્વાસ્તિવાદિઓ) તે અસંસ્કૃતધર્મના ત્રણ પ્રકાર માનેલ છે. (૧) આકાશ, (૨) પ્રતિસંખ્યાનિરોધ, (૩) અપ્રતિસંખ્યાનિરોધ. (૧) આકાશ તત્રવિકારમ્ અનાવૃત્તિ: અનાવૃત્તિનું તાત્પર્ય એ છે કે આકાશ ન તો બીજાને આવરણ કરે છે. ન તો બીજા ધર્મો દ્વારા (પોતે) આવૃત્ત થાય છે. કોઈ પણ રૂપને પોતામાં પ્રવેશ કરતું અટકાવતું નથી. આકાશ નિત્ય, અપરિવર્તન અસંસ્કૃતધર્મ છે. આથી આકાશ ભાવાત્મકપદાર્થ છે. તે શૂન્યસ્થાન નથી. ન તો ભૂત યા ભૌતિક પદાર્થોનું નિશેષરૂપ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन શિંકાઃ તમારી માન્યતા પ્રમાણે પદાર્થ પ્રતિક્ષણ નાશ પામી રહ્યો છે. આથી પ્રત્યક્ષને જે અર્થક્ષણ ગ્રાહ્ય હતી અર્થાત્ પ્રત્યક્ષનો વિષય અર્થક્ષણ હતો, તે તો નાશ પામીગયો હોવાના કારણે પ્રવૃત્તિ કાલે રહેશે જ નહિ. તેથી તે અર્થક્ષણને પ્રાપ્ત કરાવવાદ્વારા કેવી રીતે ઉપદર્શક (પ્રાપક) બનશે ? અને તેથી કેવી રીતે અવિસંવાદક બનશે ? વળી તેથી પ્રત્યક્ષમાં પ્રાપકતા અને પ્રાપકતામૂલક પ્રમાણતા પણ કેવી રીતે આવશે ?] (૨) પ્રતિસંખ્યાનિરોધઃ “પ્રતિસંખ્યાનો અર્થ છે પ્રજ્ઞા અથવા જ્ઞાન પ્રજ્ઞા દ્વારા ઉત્પન્ન સાવધર્મોનો પૃથક-પૃથફવિયોગ. જો પ્રજ્ઞાનો ઉદય થવાથી કોઈ સાસ્ત્રવધર્મના વિષયમાં રાગ કે મમતાનો સર્વથાપરિત્યાગ કરવામાં આવે તો તે ધર્મ માટે પ્રતિસંખ્યાનિરોધ" નો ઉદય થાય છે. જેમ કે સત્કાયદૃષ્ટિ એ સમસ્તકલેશોની જનની છે. આથી જ જ્ઞાન દ્વારા તે ભાવનાનો સર્વથાનિરોધ કરી દેવો તે અસંસ્કૃતધર્મોનું સ્વરૂપ છે. (૩) અપ્રતિસંખ્યાનિરોધઃ એટલે પ્રજ્ઞા વિના જ નિરોધ. પૂર્વનિર્દિષ્ટ નિરોધ જ્યારે પ્રજ્ઞાવિના જ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે, ત્યારે તે અપ્રતિસંખ્યાનિરોધ કહેવાય છે. જે હેત-પ્રત્યયોના કારણે જે ધર્મ ઉત્પન્ન થાય છે, તેને જ દૂર કરી દેવાથી તે ધર્મ સ્વભાવતઃ નિરુદ્ધ થઈ જાય છે. જેમકે ઈન્ધનના અભાવથી અગ્નિ. આ નિરોધની વિશેષતા એ છે કે તે ભવિષ્યમાં ઉત્પન્ન થતો નથી. પ્રતિસંખ્યાનિરોધ'માં આશ્રવક્ષયજ્ઞાન ઉત્પન્ન થાય છે. અર્થાતુસમસ્તમલોનાક્ષીણ થવાથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ભવિષ્યમાં તેની ઉત્પત્તિની સંભાવનાબની રહી છે. પરંતુ અપ્રતિસંખ્યાનિરોધ"નું ફલ“અનુત્પાદનશાન” છે. ભવિષ્યમાં રાગાદિલેશોની કોઈપણ રીતે ઉત્પત્તિ થતી નથી. જેથી ભવચક્રથી સદા માટે મુક્તિલાભ કરી લે છે. આ ત્રણે ધર્મો સ્વતંત્ર છે અને નિત્ય છે. (૨) ચિત્તઃ આ જગતમાં આત્માનામનો કોઈ સ્થાયી નિત્યપદાર્થ નથી. વસ્તુઓને ગ્રહણ કરનાર કોઈ સ્વતંત્રપદાર્થ નથી. તે કેવલ હેતુ અને પ્રત્યયના પરસ્પરમિશ્રણથી ઉત્પન્ન થાય છે. સાધારણરૂપે આપણે જેને ‘વકહીએ છીએ. બૌદ્ધદર્શન તેના માટે “ચિત્ત' શબ્દનો પ્રયોગ કરે છે. ચિત્તની સત્તા ત્યાં સુધી રહે છે, કે જ્યાં સુધી ઇન્દ્રિય તથા ગ્રાહ્મવિષયોના પરસ્પર ઘાત-પ્રતિઘાતનું અસ્તિત્વ છે. અને જ્યારે ઇન્દ્રિયો અને વિષયોના પરસ્પર ઘાતપ્રતિઘાતનો અંત થઈ જાય છે. ત્યારે ચિત્તની પણ સમાધિ થઈ જાય છે. આ કલ્પના સર્વાસ્તિવાદિ (વૈભાષિક), વિરવાદિ, અને યોગાચાર ત્રણેને માન્ય છે. તેઓ માને છે કે સર્વદા ચિત્ત પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. અને કાર્ય-કારણના નિયમાનુસાર નવીનરૂપ ધારણ કરે છે. બૌદ્ધદર્શનમાં ચિત્ત, મન તથા વિજ્ઞાન સમાનાર્થક માનવામાં આવે છે. જ્યારે આપણે ચિત્તની નિર્ણયાત્મકપ્રવૃત્તિ રાખવવાળા અંશઉપર પ્રધાનતા દેવાની હોય છે, ત્યારે આપણે “મન”નો પ્રયોગ કરીએ છીએ. ચિત્ત વસ્તુઓને ગ્રહણકરવામાં જ્યારે પ્રવૃત્ત થાય છે, ત્યારે ચિત્તની સંજ્ઞા વિજ્ઞાન છે. ચિત્તનો અર્થ છે – કોઈપણ વસ્તુનું સામાન્યજ્ઞાન, આલોચનમાત્ર કે નિર્વિકલ્પજ્ઞાન. ચિત્ત વસ્તુત: એક જ ધર્મ છે. પરંતુ આલંબનની ભિન્નતાને કારણે તેના સાતપ્રકાર આ પ્રમાણે થાય છે. (૧) મનસુ-છઠ્ઠી ઇન્દ્રિયના રૂપમાં વિજ્ઞાનનું અસ્તિત્વ. મન દ્વારા આપણે બાહ્યઇન્દ્રિયોથી અગોચરપદાર્થોને અથવા અમૂર્તપદાર્થોનું ગ્રહણ કરીએ છીએ. મનોવિજ્ઞાનનો ઉદય થછતે પૂર્વેક્ષણનું મન પ્રતીક થાય છે. (૨-) ચક્ષુર્વિજ્ઞાન, ક્ષોત્રવિજ્ઞાન, ધાણવિજ્ઞાન, જિદ્વાવિજ્ઞાન, કાયવિજ્ઞાન - આલોચન જ્ઞાન જ્યારે ચક્ષુઆદિ ઇન્દ્રિયો સાથે સમ્બદ્ધ થાય છે, ત્યારે તેની તે તે વિભિન્ન સંજ્ઞાઓ થાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन ઃ સમાધાન : જોકે પ્રત્યક્ષ (નિર્વિકલ્પક પ્રત્યક્ષ)નો સાક્ષાત્ચાહ્ય વિષય થનારો પદાર્થ ક્ષણસ્થાયી છે અને તે દ્વિતીયક્ષણમાં નાશ પામતો હોવાથી બીજીક્ષણે પ્રાપ્ત થતો નથી. તો પણ તે પદાર્થની જે સંતાન છે, તે અધ્યવસેય = નિશ્ચયથી વિષય બને છે. અર્થાત્ પ્રત્યક્ષથી ઉત્પન્ન થવાવાળું વિકલ્પજ્ઞાન તે પદાર્થની સંતાનને વિષય બનાવે છે અને તે સંતાનરૂપ વિષય પ્રવૃત્તિની પછી ७१ (૩) ચૈત્તધર્મ : ચિત્તની સાથે ધનિષ્ટરૂપથી સંબંધ રાખવાના કારણે ચૈત્તધર્મને “ચિત્તતંત્રયુત્ત ધર્મ” પણ કહેવાય છે. ચૈત્તધર્મની સંખ્યા ૪૬ છે. તે નીચેના છ પ્રકારોમાં વહેંચેલ છે. (ક) ચિત્તમહાભૂમિક ધર્મ : સાધારણ માનસિકધર્મ છે. જે વિજ્ઞાનની પ્રતિક્ષણમાં વિદ્યમાન રહે છે. આ ધર્મની સંખ્યા દસ છે (૧) વેદના – સુખ, દુ:ખ, અસુખદુઃખ-ઉદાસીનતા. (૨) સંજ્ઞા - નામ (૩) ચેતના – પ્રયત્ન (વિત્તપ્રક્ષ્યન્ત:) (૪) છન્દ – ઇચ્છિતવસ્તુની અભિલાષા (૫) સ્પર્શ – વિષય તથા ઇન્દ્રિયોનો પ્રથમસંબંધ (૭) પ્રજ્ઞા : મતિ, વિવેક જેના દ્વારા સંકીર્ણધર્મોનું સંપૂર્ણ પૃથક્કરણ થાય છે. (૭) સ્મૃતિ: સ્મરણ (૮) મનસિકાર: અવધાન (૯) અધિ મોક્ષ : વસ્તુની ધારણા (૧૦) સમાધિ : ચિત્તની એકાગ્રતા (ખ) કુશલમહાભૂમિક ધર્મ : દસ શોભન નૈતિકસંસ્કાર છે કે જે સારા કાર્યો છે. તે અનુષ્ઠાનની પ્રતિક્ષણમાં વિદ્યમાન રહે છે. (૧) શ્રદ્ધા : ચિત્તની વિશુદ્ધિ (૨) અપ્રમાદ : સારા કાર્યોમાં જાગૃતિ. (૩) પ્રશ્નધિ : ચિત્તની લઘુતા (૪) અપેક્ષા : ચિત્તની સમતા - પ્રતિકૂલવસ્તુથી પ્રભાવિત ન થવું (પ) ઠ્ઠી : આપણા કાર્યોની લજ્જા, (૭) અપત્રયા : બીજાના કાર્યોની ત૨ફ લજ્જા (૭) અલોભ : ત્યાગભાવ (૮) અદ્વેષ - મૈત્રી (૯) અહિંસા (૧૦) વીર્ય : શુભકાર્યમાં ઉત્સાહ (ગ) ક્લેશમહાભૂમિક ધર્મ : ખોટા કાર્યોના વિજ્ઞાનની સમ્બદ્ધ છ ધર્મ છે. (૧) મોહ : (અવિદ્યા) – અજ્ઞાન, પ્રજ્ઞાથી વિપરીત ધર્મ - સંસારનુ મૂલ (૨) પ્રમાદ : (૩) કૌસીદ્ય : કુશલકાર્યમાં અનુત્સાહ (૪) અશ્રાદ્ધચ - શ્રદ્ધાનો અભાવ (૫) સ્યાન: અકર્મણ્યતા (૬) ઓદ્ધત્ય : - સુખ તથા ક્રીડામાં હંમેશાં લાગીરહેવું. (૫) અકુશલમહાભૂમિક ધર્મ : તે બે પ્રકારે છે. આ બંને પ્રકારમાં સદૈવ ખરાબ ફળ ઉત્પન્ન કરે છે. તેથી તે અકુશલ છે. (૧) આહ્વીક્ય : પોતાના કુકર્મો ઉપર લજ્જાનો અભાવ. (૨) અનપત્રતા : નિંદનીયકાર્યોમાં ભય ન રાખવો. (ઘ) ઉપફ્લેશ ભૂમિક ધર્મ : પરિમિત રહેવાવાળા ક્લેશ-ઉત્પાદક ધર્મ દસ આ છે - (૧) ક્રોધ (૨) પ્રુક્ષ : છલ કે દંભ (૩) માત્સર્ય: બીજાના ગુણનો કે ઉત્કર્ષનો દ્વેષ કરવો (૪) ઇર્ષા: ધૂળા (૫) પ્રદાસ - ખરાબ વસ્તુઓને ગ્રાહ્ય માનવી. (૬)વિહિંસા : કષ્ટ પહોંચાડવું (૭) ઉપનાહ : શત્રુતા, મૈત્રી તોડવી (૮) માયા-છલ (૯) શાચઃ શઠતા (૧૦) મદ - આત્મસન્માનથી પ્રસન્નતા. આ દસ ધર્મો બિલકુલ માનસ છે. તે મોહ કે અવિદ્યાની સાથે સંબંધ રાખે છે. આથી તે જ્ઞાનવડે દબાવી શકાય છે. આ ક્ષુદ્રભૂમિવાળા મનાય છે. (ચ) અનિયત ભૂમિક ધર્મ : આ ધર્મો પૂર્વધર્મોથી ભિન્ન છે. આ ધર્મોની ઘટનાની ભૂમિ નિશ્ચિત નથી. તે આઠ છે. (૧) કોકૃત્ય – ખેદ, પ્રશ્ચાતાપ (૨) મિદ્ધ (નિદ્રા) = વિસ્મૃતિ - ૫૨ક ચિત્ત (૩) વિતર્ક: કલ્પના-૫૨ક ચિત્તની દશા (૪) વિચાર - નિશ્ચય (૫) રાગ (૯) દ્વેષ (૭) માન (૮) વિચિકિત્સા – સંશય, સંદેહ. Page #131 -------------------------------------------------------------------------- ________________ ७२ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन પ્રાપ્ત થાય છે. આથી સંતાનને વિષયબનાવી અર્થને પ્રદર્શિત કરાવાસ્વરૂપ પ્રાપકત્વ પ્રત્યક્ષનું પ્રામાણ્ય છે. અર્થાત્ પ્રત્યક્ષસંતાનને વિષયબનાવી અર્થનું ઉપદર્શકરૂપ પ્રાપક છે. તેથી પ્રત્યક્ષમાં સંતાનવિષયોપદર્શકરૂપ પ્રાપકત્વ છે અને તે જ પ્રત્યક્ષનું પ્રામાણ્ય છે. ટુંકમાં પ્રત્યક્ષની પ્રમાણતા સંતાનને વિષયને બનાવવાદ્વારા અર્થને પ્રદર્શિત કરવો તે છે. (૨) સૌત્રાન્તિકમત : नीलपीतादिभिश्चित्रैर्बुद्ध्याकारैरिहान्तरैः । સૌત્રાન્તિવમ નિત્યં વાતાર્થત્વનુનીયતે (ગાથાર્થ આગળ આપેલ છે.) સૌત્રાન્તિકમત પણ સર્વાસ્તિવાદિઓની બીજી પ્રસિદ્ધશાખા છે. સૌત્રાન્તિક લોકો સૂત્ર(સૂત્રાત્ત)ને જ બુદ્ધમતની સમીક્ષા માટે પ્રામાણિક માને છે. “તથાગત'નો આધ્યાત્મિકઉપદેશ “સુત્તપિટકના જ કેટલાક સૂત્રોમાં સન્નિવિષ્ટ છે, તે લોકો તેને પ્રમાણિત કરે છે. આથી તેઓનું નામ સૌત્રાન્તિક પડેલ છે. (વૈભાષિક લોકો અભિધર્મની ‘વિભાષાટીકાને જ સર્વત: પ્રમાણિત માને છે. આથી તેઓનું નામ વૈભાષિક પડેલ છે. સૌત્રાન્તિકો અભિધમપિટકને બુદ્ધવચન માનતા નથી.) સૌત્રાનતિકમતના સંસ્થાપકઆચાર્ય કુમારલાત માનવામાં આવે છે. અને તે સંભવત: નાગાર્જુનની સમકાલીન મનાય છે. આ આચાર્ય મહાયાન (હીનયાન અને મહાયાનનું વર્ણન આગળ કરશે. તેમાં મહાયાન)ની પ્રતિ વિશેષ આદરવાળા હતા. સિદ્ધાંત: સત્તાના વિષયમાં સૌત્રાન્તિકો સર્વાસ્તિકવાદી છે. અર્થાતુ તેઓની દૃષ્ટિમાં ધર્મોની સત્તા માન્ય છે. તેઓ કેવલ ચિત્ (કે વિજ્ઞાન) ની જ સત્તા માનતા નથી. પણ બાહ્યપદાર્થોની પણ સત્તા સ્વીકારે છે. (વિજ્ઞાનવાદિઓની એ માન્યતા છે કે વિજ્ઞાન જ એકમાત્ર સત્તા છે. બાહ્યપદાર્થની સત્તા માનવી તે ભ્રાન્તિ તથા કલ્પના પર આશ્રિત છે.) આના પર સૌત્રાન્તિકોનો આક્ષેપ છે કે જો બાહ્ય પદાર્થની સત્તા ન માનીએ, તો તેની કાલ્પનિકસ્થિતિની પણ સમુચિત વ્યાખ્યા નહિ કરી શકાય. વિજ્ઞાનવાદિઓનું કહેવું છે કે “ભ્રાન્તિના કારણે જ વિજ્ઞાન બાહ્યપદાર્થોની સમાન પ્રતીત થાય છે.” અને તે સામ્યની પ્રતીતિ ત્યારે સુયુક્તિક છે કે જ્યારે બાહ્યપદાર્થ વસ્તુત: વિદ્યમાન હોય. નહિ તો જેમ ‘વધ્યાપુત્ર'ની સમાન કહેવું નિરર્થક છે. એ પ્રકારે “અવિદ્યમાન બાહ્યપદાર્થની સમાન છે એમ બતાવવું એ પણ અર્થશૂન્ય છે. વિજ્ઞાન અને બાહ્યવસ્તુની સમકાલિન પ્રતીતિ બંનેની એકતા બતાવે છે. આં કહેવું તે પણ યથાર્થ નથી. કારણકે આરંભથી જ જ્યારે આપણે ઘટનું પ્રત્યક્ષ કરીએ છીએ, ત્યારે ઘટની પ્રતીતિ બાહ્યપદાર્થના રૂપમાં થાય છે. તથા વિજ્ઞાન અનન્તરરૂપમાં પ્રતીત થાય છે. લોક-વ્યવહાર બતાવે છે કે જ્ઞાનના વિષય તથા જ્ઞાનના ફલમાં અંતર છે. ઘટની પ્રતીતિકાલમાં ઘટ પ્રત્યક્ષનો વિષય છે. તથા તેનું ફલ અનુવ્યવસાય (હું ઘટજ્ઞાનવાળો છું અથવા ‘દિવ્યાણઘૂમવન્ત પર્વતમદં નામ' - આવો જે અનુવ્યવસાય) પાછળથી થાય છે. આથી વિજ્ઞાન તથા વિષયનું પાર્થક્ય માનવું ન્યાયસંગત છે. જો વિષય અને વિષયીની અભેદકલ્પના માનવામાં આવે તો “હું ઘટ છું” એવી પ્રતીતિ થવી જોઈએ. વિષયી છે “હું” અને વિષય છે “ઘટ'. બંનેની એકરૂપમાં અભિન્ન પ્રતીતિ થવી જોઈએ. પણ લોકમાં એવું ક્યારેય થતું નથી. આથી ઘટને વિજ્ઞાનથી પૃથક્ માનવો જોઈએ. જો સમગ્રપદાર્થ વિજ્ઞાનરૂપ જ હોય, તો તેઓમાં પરસ્પરભેદ કયા પ્રકારે મનાય ? ઘટ કપડાથી ભિન્ન છે. પરંતુ વિજ્ઞાનવાદમાં તો તે એક વિજ્ઞાનનું સ્વરૂપોવાથી તેઓનું એકાકારપણું હોવું જોઈએ. આથી સૌત્રાન્તિકમતમાં Page #132 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन ७३ (આથી પ્રત્યક્ષમાં તત્ક્ષણવર્તી સ્વલક્ષણપદાર્થની દૃષ્ટિએ પ્રાપકતા ન બને, પરંતુ સંતાનની દૃષ્ટિએ પ્રાપકતા છે જ. વળી અનુમાનાત્મક વિકલ્પ લિંગદર્શનથી થાય છે. આથી અનુમાન વિકલ્પોનો ગ્રાહ્મવિષય = વિકધ્ય સ્વાકાર હોય છે, બાહ્યાર્થ નહિ. કહેવાનો આશય એ છે કે.... બાહ્યજગતની સત્તા એટલી જ પ્રમાણિક અને અભ્રાન્ત છે, જેટલી આંતરજગતના - વિજ્ઞાનની સત્તા. બાહ્યર્થની પ્રતીતિના વિષયમાં સૌત્રાન્તિકોનો વિશિષ્ટ મત છે (૧) વૈભાષિક લોકો બાહ્ય-અર્થનું પ્રત્યક્ષ માને છે. દોષરહિત ઇન્દ્રિયોદ્વારા બાહ્ય-અર્થની જેવી પ્રતીતિ આપણને થાય છે, તેવા જ તે બાહ્યપદાર્થો છે. પરંતુ સૌત્રાન્તિકોનો આના પર આક્ષેપ છે કે જો સમગ્રપદાર્થ ક્ષણિક જ છે તો કોઈપણ વસ્તુના સ્વરૂપનું પ્રત્યક્ષ થવું સંભવ નથી.જે ક્ષણમાં કોઈ વસ્તુની સાથે આપણી ઇન્દ્રિયોનો સંપર્ક થાય છે. તેક્ષણમાં તે વસ્તુ પ્રથમક્ષણમાં ઉત્પન્ન થઈને અતીતના ગર્ભમાં ચાલી જાય છે. કેવલ તજન્ય સંવેદન શેષ રહે છે. પ્રત્યક્ષ થવાથી પદાર્થોના નીલ, પીત. આદિ ચિત્રચિત્તના પટ ઉપર ખેંચાઈ આવે છે. મન પર જે પ્રતિબિંબ ઉત્પન્ન થાય છે. તેને ચિત્ત દેખે છે. અને તેનાદ્વારા તે તેના ઉત્પાદક બાહ્યપદાર્થોનું અનુમાન કરે છે. (નીરુપતાવિ જે શ્લોક આગળ જણાવેલ છે. તે આ વાતને સૂચિત કરે છે.) આથી બાહ્યઅર્થની સત્તા પ્રત્યક્ષગમ્ય નથી. અનુમાનગમ્ય છે. આ સૌત્રાન્તિકવાદિઓનો સૌથી પ્રસિદ્ધસિદ્ધાંત છે. (૨) જ્ઞાનના વિષયમાં તેઓ સ્વત: પ્રામાણ્યવાદિ છે. તેઓનું કહેવું છે કે જે પ્રકારે પ્રદીપ પોતાને સ્વયં જાણે છે – પ્રકાશિત કરે છે, તે પ્રકારે જ્ઞાન પોતાનું સંવેદન પોતાની જાતે જ કરે છે. અને તેનું નામ છે. “વિત્તિ' અર્થાત્ સંવેદન. આ સિદ્ધાંત વિજ્ઞાનવાદિઓને સંમત છે. (૩) બાહ્યવસ્તુ વિદ્યમાન અવશ્ય રહે છે. (વસ્તુ સત) પરંતુ સૌત્રાન્તિકોમાં મતભેદ છે કે બાહ્યપદાર્થોનો કોઈ આકર છે કે નહીં. કેટલાક લોકોનું કહેવું છે કે બાહ્ય પદાર્થોમાં સ્વયં પોતાનો આકાર હોય છે. કેટલાક દાર્શનિકોની માન્યતામાં વસ્તુનોઆકાર બુદ્ધિદ્વારા નિર્મિત કરાય છે. બુદ્ધિ જ આકારને પદાર્થમાં સંનિવિષ્ટ કરે છે. ત્રીજા પ્રકારના મતમાં ઉપરના બંનેમતોનો સમન્વય છે. તેઓની અનુસાર વસ્તુનોઆકાર ઉભયાત્મક હોય છે. (૪) પરમાણુવાદના વિષયમાં પણ સૌત્રાન્તિકોનો પોતાનો એક વિશિષ્ટ મત છે. તેઓનું કહેવું છે કે પરમાણુઓમાં કોઈ પ્રકારનો પારસ્પરિકસ્પર્શનો અભાવ હોય છે. સ્પર્શ તે પદાર્થોમાં થાય છે કે જે અવયવની યુક્ત હોય. લેખિની (પેન) અને હાથનો સ્પર્શ થાય છે. કારણકે બંને સાવયવપદાર્થો છે. પરમાણુ નિરવયવપદાર્થ છે. આથી એકપરમાણુનો બીજાપરમાણુની સાથે સ્પર્શ ન થઈ શકે. જો બંનેનો સ્પર્શ થશે તો બંનેમાં તાદાત્મ થઈ જશે. જેથી અનેકપરમાણુઓનો સંઘાત થવા છતાં તેનું પરિણામ અધિક નહિ થાય. પરમાણુમાં સ્પર્શ માનવો ઉચિત નથી. પરમાણુઓની વચ્ચે કોઈ અંતર નથી. આથી તે અંતરહીન પદાર્થ છે. (૫) વિનાશનો કોઈ હેતુ નથી. પ્રત્યેક વસ્તુ સ્વભાવથી જ વિનાશના ધર્મવાળી છે. વસ્તુ અનિત્ય નથી, પણ ક્ષણિક છે. ઉત્પાદનો અર્થ છે મમત્વા ભાવ: (અર્થાતુ સત્તા ધારણ ન કરવાની અનન્તર અન્તરસ્થિતિ.) પુદગલ (આત્મા) તથા આકાશ સત્તાહીન પદાર્થ છે. વસ્તુત: સત્ય નથી. ક્રિયા-વસ્તુ તથા ક્રિયાકાલમાં કિંચિત્ માત્ર પણ અંતર નથી. વસ્તુ અસત્ત્વથી ઉત્પન્ન થાય છે. એક ક્ષણ સુધી અવસ્થાને ધારણ કરે છે અને પછી લીન થઈ જાય છે. તો ભૂત તથા ભવિષ્યની સત્તા કેમ મનાય ? () વૈભાષિકો રૂ૫ના (૧) વર્ણ અને (૨) સંસ્થાન એમ બે પ્રકાર માને છે. પણ સૌત્રાન્તિક રૂપથી વર્ણ જ અર્થ લે છે. સંસ્થાનને રૂપમાં લેતા નથી. Page #133 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन અનુમાન વિકલ્પનો વિષય તો સામાન્યપદાર્થ અર્થાત્ વિકલ્પબુદ્ધિમાં પ્રતિબિંબિત સ્વાકાર હોય છે. પરંતુ પ્રાપ્યવિષય તો બાહ્ય-સ્વલક્ષણરૂપ જ હોય છે અને આ પ્રાપ્યએવા બાહ્ય સ્વલક્ષણનો આલંબનભૂત સ્વાકારની સાથે “મેં જેનું અનુમાન કર્યું હતું તેને જ પ્રાપ્ત કરીરહ્યો છું” આવો અભેદઅધ્યવસાય થાય છે. આ અભેદનો અધ્યવસાયકરીને પ્રવૃત્તિક૨વાથી અર્થ પ્રાપકતા સિદ્ધ ૭૪ (૭) પ્રત્યેકવસ્તુ દુ:ખ ઉત્પન્ન કરવાવાળી છે. સુખ પણ દુ:ખ ઉત્પન્ન કરે છે. એટલા માટે સૌત્રાન્તિકમતવાળા સમસ્ત પદાર્થોને દુ:ખમય માને છે. (૮) સૌત્રાન્તિકમતમાં અતીત (ભૂત) તથા અનાગત (ભવિષ્ય) બંને શૂન્ય છે. (તથા સૌત્રાન્તિમતેડતીતાના તં શૂન્યમન્યવશૂન્યમ્ ।) વર્તમાનકાલ જ સત્ય છે. (વૈભાષિકો ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાલનું અસ્તિત્વ માને છે.) (૯) નિર્વાણના વિષયમાં સૌત્રાન્તિકમતના આચાર્ય(શ્રીલબ્ધ)નો એક વિશિષ્ટમત છે. તેઓનું કહેવું છે કે ‘પ્રતિસંખ્યાનિરોધ’ તથા ‘અપ્રતિસંખ્યાનિરોધમાં કોઈપ્રકારનું અંતર નથી. પ્રતિસંખ્યાનિરોધનો અર્થ છે - પ્રજ્ઞાનિબન્ધન ભાવિક્લેશાનુત્પત્તિ અર્થાત્ પ્રજ્ઞાના કારણે ભવિષ્યમાં ઉત્પન્ન થવાવાળા સમસ્ત ક્લેશોનું ન થવું. અપ્રતિસંખ્યાનિરોધનો અર્થ છે - ફ્લેશનિવૃત્તિમૂલક દુઃખાનુત્પત્તિ અર્થાત્ ક્લેશોની નિવૃત્તિની ઉપર જ દુઃખ અર્થાત્ સંસારની અનુત્પત્તિ અવલંબિત છે. આથી ક્લેશનું ઉત્પન્ન ન થવું એ સંસારની ઉત્પત્તિ ન થવાનું કા૨ણ છે. * સૌત્રાન્તિકમતાનુસાર ધર્મોનું વર્ગીકરણ : સૌત્રાન્તિક ૪૩ ધર્મો માને છે. પ્રમાણ બે પ્રકારે છે : (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન. તેના વિષયો ચાર પ્રકારના છે. (૧) રૂપ, (૨) અરૂપ, (૩) નિર્વાણ, (૪) વ્યવહાર (૧) રૂપ બે પ્રકારે છે : (i) ઉપાદાન અને (ii) ઉપાદાય. તે પ્રત્યેક ચારપ્રકારના છે. ઉપાદાનની અંતર્ગત પૃથ્વી, જલ, તેજ અને વાયુની ગણતરી થાય છે. અને ઉપાદાયમાં રૂક્ષતા, આકર્ષણ, ગતિ તથા ઉષ્ણતા આ ચારધર્મોની ગણના થાય છે. આમ રૂપના આઠપ્રકાર છે. (૨) અરુપ બે પ્રકારે છે. (i) ચિત્ત અને (ii) કર્મ (૩) નિર્વાણ બે પ્રકારે છે. (i) સોધિ અને (ii) નિરુપધિ (૪) વ્યવહાર બે પ્રકારે છે. (i) સત્ય અને (ii) અસત્ય. ૪૩ ધર્મોનું વર્ગીકરણ : (૧) રૂપ = ૮ (૪ ઉપાદાન + ૪ ઉપાદાય), (૨) વેદના = ૩ (સુખ, દુખ, નસુખ-ન દુ:ખ (ઉદાસીનતા), (૩) સંજ્ઞા = ૬ (પાંચ ઇન્દ્રિય + ૧ ચિત્ત), (૪) વિજ્ઞાન = ૬ (ચક્ષુ આદિ પાંચ અને મન, એ ઇન્દ્રિયોનું વિજ્ઞાન), (૫) સંસ્કાર = ૨૦ (૧૦ કુશલ + ૧૦ અકુશલ). (૩) યોગાચાર (વિજ્ઞાનવાદિ)ની માન્યતા : યોગાચા૨મત બૌદ્ધદર્શનના વિકાસનું એકમહત્ત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે. તેની દાર્શનિક દૃષ્ટિ શુદ્ધપ્રત્યયવાદની છે. આધ્યાત્મિકસિદ્ધાંતના કારણે તે વિજ્ઞાનવાદ કહેવાય છે. અને ધાર્મિક તથા વ્યવહારિક દૃષ્ટિથી તેનું નામ ‘યોગાચાર’ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन થઈ જાય છે. આથી અનુમાનમાં પણ પ્રાપ્યવિષયની અપેક્ષાથી સ્વવિષયોપદર્શનરૂપ પ્રાપકતા અને પ્રાપકતામૂલક પ્રામાણ્ય પણ સિદ્ધ થાય છે. તેથી અનુમાન પણ અવિસંવાદિ હોવાથી પ્રમાણ છે.) તેથી કહ્યું છે કે. ઐતિહાસિક દૃષ્ટિથી યોગાચારની ઉત્પત્તિ માધ્યમિકોના પ્રતિવાદના સ્વરૂપમાં થઈ. માધ્યમિક લોકો જગતુના સર્વપદાર્થોને શૂન્ય માને છે. એના પ્રતિવાદમાં યોગાચાર સંપ્રદાયની ઉત્પત્તિ થઈ. યોગાચારમતવાળા કહે છે કે જે બુદ્ધિ દ્વારા જગતના પદાર્થો અસત્ય પ્રતીત થઈ રહ્યા છે.(તેથી) કમસે કમ બુદ્ધિને તો સત્ય માનવી પડશે. તેથી આ સંપ્રદાય વિજ્ઞાન (બુદ્ધિ, ચિત્ત, મન)ને એકમાત્ર સત્ય પદાર્થ માને છે. આ મતની સ્થાપના મૈત્રેયનાથે કરેલી મનાય છે. વસુબંધુ, દિનાગ, ધર્મકીર્તિ આ મતના આચાર્યો હતો. (આગળ) સૌત્રાન્તિકમતની પર્યાલોચના અવસરે, તેનો દાર્શનિક દૃષ્ટિથી પરિચય કર્યો. તેના મતમાં બાહ્ય અર્થની સત્તા જ્ઞાનદ્વારા અનુમેય છે. આપણને બાહ્યર્થની પ્રતીતિ થાય છે. આથી આપણને બાહ્યર્થની સત્તાનું અનુમાન થાય છે. એટલા માટે જ્ઞાનદ્વારા જ બાહ્યપદાર્થોના અસ્તિત્વનો પરિચય થાય છે. વિજ્ઞાનવાદિ (યોગાચાર) તેનાથી આગળ વધીને કહે છે કે, જો બાધાર્થની સત્તા જ્ઞાનપર અવલંબિત છે, તો જ્ઞાન જ વાસ્તવિક સત્તા છે. વિજ્ઞાન અર્થાત્ વિજ્ઞપ્તિ જ એકમાત્ર પરમાર્થ છે. જગતના પદાર્થો તો વસ્તુતઃ માયા-મરીચિકાના સમાન નિઃસ્વભાવ તથા સ્વપ્નસમાન નિરૂપાખ્યા છે. જેને આપણે બાહ્યપદાર્થ કહીએ છીએ તેનું વિશ્લેષણ કરીએ તો ત્યાં આંખથી જોવાયેલા રંગઆકાર, હાથથી અડકેલ રૂક્ષતા-ચિકાશ આદિ ગુણો મળે છે. તેનાથી અતિરિક્ત કોઈ વસ્તુસ્વભાવનો પરિચય આપણને થતો નથી. પ્રત્યેક વસ્તુને જોઈને આપણને નીલો-પીળો-રંગ તથા લંબાઈ, પહોળાઈ, મોટાઈ આદિને છોડીને કેવલ રૂપ-ભૌતિક તત્ત્વ દેખાતું નથી.બાહ્યપદાર્થનું જ્ઞાન આપણને કોઈપણ પ્રકારે થતું નથી. જો બાહ્યપદાર્થ અણુરૂપ છે, તો તેનું જ્ઞાન નહીં થઈ શકે અને જો પ્રચય-રૂપ છે. (અર્થાતુ અનેક પરમાણુઓને સંઘાતથી બનેલ હોય) તો પણ તેનું જ્ઞાન સંભવ નથી. કારણકે પ્રચયરૂપ પદાર્થોના પ્રત્યેક અંગ-પ્રત્યંગનું એકકાલિકશાન સંભવ નથી. આવી અવસ્થામાં અમે બાહ્યપદાર્થની સત્તા કેવી રીતે માની શકીએ ? સત્તા કેવલ એક જ પદાર્થની છે. તે પદાર્થ વિજ્ઞાન છે. વિજ્ઞાનવાદિ વિશદ્ધપ્રત્યયવાદિ છે. તેની દૃષ્ટિમાં ભૌતિકપદાર્થ નિતરાં અસિદ્ધ છે. વિજ્ઞાન જ બાહ્યપદાર્થોના અભાવમાં પણ સત્યપદાર્થ છે. વિજ્ઞાનને પોતાની સત્તા માટે કોઈ અવલંબનની આવશ્યક્તા નથી. તે અવલંબન વિના જ સિદ્ધ છે. આ કારણથી વિજ્ઞાનવાદિને નિરાલંબાવાદિની સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. માધ્યમિકોનો શૂન્યવાદ વિજ્ઞાનવાદિઓની દૃષ્ટિએ નિતાન્ત હેય સિદ્ધાંત છે. માધ્યમિકોને લક્ષ્ય બનાવીને તેઓનું કથન છે કે... “જો તમારો સર્વશૂન્યતાનો સિદ્ધાંત માન્ય કરાવવામાં આવે, તો શૂન્ય જ તમારા માટે સત્યતાના માપની કસોટી થશે. તેથી બીજાવાદિની સાથે વાદ કરવાનો તમને અધિકાર ક્યારેય પણ પ્રાપ્ત નહિ થાય.” (તેથી કહ્યું છે કે – ત્રયો સર્વશૂન્યત્વે પ્રમાને શૂન્યમેવ તે અતો વાધિકારસ્તે પરોપદ્યતે || સર્વ સિદ્ધાંત સંપ્રદ). પ્રમાણ ભાવાત્મક હોય તો જ વાદ-વિવાદનો અવકાશ છે. શૂન્યને પ્રમાણમાનવાથી શાસ્ત્રાર્થની કસોટી જ કેવી રીતે માનવી કે જેનાથી હાર કે જીતની વ્યવસ્થા થઈ શકે ? આવી દશામાં તમે કયા પ્રકારે પોતાના પક્ષની સ્થાપના કરશો અને બીજાના પક્ષમાં દૂષણ આપી શકશો. આ વિજ્ઞાનની સત્તા શૂન્યવાદિઓએ પણ માનવી પડશે, નહિ. તો તર્કશાસ્ત્ર અસિદ્ધ થઈ જશે. વિજ્ઞાનની સત્તામાટે લંકાવતાર સૂત્રમાં કહ્યું છે કે “ચિત્ત પ્રવર્તત વિત્ત ચિત્તમેવ વિકૃધ્યત્વે ચિત્ત દિનાથને નાશ્ચિત્તમેવ નિરંધ્યત્વે ૧૪૯Tો અર્થાત્ ચિત્ત-વિજ્ઞાનની જ પ્રવૃત્તિ હોય છે. વિજ્ઞાન Page #135 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन “પ્રત્યક્ષ અને અનુમાનવડે પદાર્થને જાણીને પ્રવૃત્તિક૨ના૨ પુરુષની અર્થક્રિયામાં (કોઈપણ) વિસંવાદ રહેતો નથી.” પ્રાપ્ત થવાવાળી વસ્તુ નિયતદેશ, કાલ અને આકારમાં જ પ્રાપ્ત થાય છે. અર્થાત્ જે દેશમાં, ચિત્તની જ વિમુક્તિ હોય છે. ચિત્તને છોડીને બીજી વસ્તુ ઉત્પન્ન થતી નથી. અને ચિત્તનો જ નિરોધ થાય છે. ચિત્તનો નાશ થતો નથી. ચિત્ત એકમાત્રતત્ત્વ છે.” ७६ વિજ્ઞાનના અન્યપર્યાય ચિત્ત, મન, વિજ્ઞપ્તિ છે. કોઈ વિશિષ્ટક્રિયાની પ્રધાનતા માનીને આ શબ્દોનો પ્રયોગકરાયેલ છે. ચેતન ક્રિયાને સંબદ્ધ હોવાથી તે ‘ચિત્ત’ કહેવાય છે. મનન ક્રિયા કરવાથી તે ‘મન’ તથા વિષયોને ગ્રહણકરવામાં કા૨ણભૂત હોવાથી તે ‘વિજ્ઞાન' કહેવાય છે. આ જ વાત લંકાવતારસૂત્રના શ્લોક૧૦૨માં કરી છે. चित्तमालयविज्ञानं मनो यन्मन्यनात्मकम् । गृह्णाति विषयान् येन विज्ञानं हि तदुच्यते ।। १०२ ।। વળી તેઓનું એ માનવું છે કે આ વિશ્વમાં જેટલા હેતુ-પ્રત્યયથી જનિત સંસ્કૃત પદાર્થ છે. તેનું ન તો આલંબન છે અને ન તો કોઈ આલંબન આપવાવાળું જ છે. તે પદાર્થો નિશ્ચિતરૂપથી ચિત્તમાત્ર છે. ચિત્તના ચિત્ર-વિચિત્ર નાનાકાર પરિણામ છે. સાધારણમાણસ આત્માને નિત્ય સ્વતંત્રસત્તા માને છે. પરંતુ તે કેવલ વ્યવહારનામાટે સંજ્ઞા(પ્રજ્ઞપ્તિસત્ય)ના રૂપમાં ઊભું ક૨વામાં આવેલ છે. તે વાસ્તવમાં દ્રવ્ય (દ્રવ્ય સત્) કોઈપણ રીતે નથી. તે પાંચ સ્કન્ધોનો સમુદાય મનાય છે. પરંતુ પંચસ્કન્ધુ સ્વયં સંજ્ઞારૂપ છે. દ્રવ્યરૂપથી તેની સત્તા સિદ્ધ થતી નથી. આ જગતમાં ન તો ભાવ વિદ્યમાન છે, ન તો અભાવ. ચિત્તને છોડીને કોઈપણ પદાર્થ સત્ નથી. પરમાર્થને નાના ધર્મોથી બોલાય છે. તથતા, શૂન્યતા, નિર્વાણ, ધર્મધાતુ, આ સર્વે પરમૃતત્ત્વના પર્યાયવાચિ નામ છે. ચિત્ત (આલયવિજ્ઞાન) ને જ તથતાના નામે બોલાય છે. આથી યોગાચારનો પરિનિષ્ઠિતમત આ પ્રમાણે છે 1 दृश्यते न विद्यते चित्तं चित्र हि दृश्यते । વેદમો પ્રતિષ્ઠાનું વિત્તમાત્ર વવામ્યહમ્ ।। લંકાવતાર ૩/૩૩ II અર્થાત્ બાહ્ય દૃશ્યજગત વિદ્યમાન નથી. ચિત્ત એકાકાર નથી. પરંતુ ચિત્ત આ જગતમાં વિચિત્રરૂપોથી દેખાય છે. ક્યારેક તે ચિત્ત દેહનારૂપે, તો ક્યારેક ભોગનારૂપમાં પ્રતિષ્ઠિત રહે છે. આથી ચિત્તની વાસ્તવિકસત્તા છે. જગત ચિત્તનું પરિણામ છે. ચિત્ત બે પ્રકારે પ્રતીત થાય છે. (૧) ગ્રાહ્ય-વિષય, (૨) ગ્રાહકવિષયી. આ જ વાતને જણાવે છે - ચિત્તમાત્ર ન દૃશ્યોઽસ્તિ, ક્રિયા ચિત્તે દિ વૃશ્યતે। પ્રાહ્મપ્રાહ માવેન શાશ્વતોછેવવર્ગિતમ્ ।। લંકાવતાર ૩/૬૫) ગ્રહણ કરવાવાળી વસ્તુની ઉપલબ્ધિના સમયે ત્રણપદાર્થો ઉપસ્થિત થાય છે - એક તો જેનું ગ્રહણ કરવાનું હોય તે (ઘટ-પટાદિ) વિષય, બીજું વસ્તુને ગ્રહણકરનાર (વિષયી-કર્તા) અને ત્રીજી વસ્તુ છે, તે બંનેનો પરસ્પરસંબંધ એટલે કે ગ્રહણ. ગ્રાહ્ય, ગ્રાહક અને ગ્રહણ અથવા શેય, જ્ઞાતા અને જ્ઞાન આ ત્રણ સર્વત્રવિદ્યમાન હોય છે. સાધારણદૃષ્ટિથી આ ત્રણવસ્તુની સત્તા છે. પરંતુ એ ત્રણે જ એકાકારબુદ્ધિ (કે વિજ્ઞાન કે ચિત્તના) પરિણામ છે, જે વાસ્તવિક નથી. પણ કાલ્પનિક છે. ભ્રાન્તદૃષ્ટિવાળો વ્યક્તિ જ અભિન્નબુદ્ધિમાં આ ત્રિપુટીની કલ્પનાકરી ભેદવાળા બનાવે છે. કહ્યું છે કે... Page #136 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ८, बोद्धदर्शन - ७७ જે કાલે, જે આકારવાળી વસ્તુનો પ્રતિભાસ થયો હોય, તે જ્યારે તે દેશ, તે કાળ અને આકા૨માં ઉપલબ્ધ થાય તો જ યથાર્થ અર્થપ્રાપકતા કહી શકાય છે. આ રીતે યથાર્થવસ્તુના પ્રદર્શક પ્રત્યક્ષ અને અનુમાન બે જ પ્રમાણકોટીમાં આવે છે. અર્થાત્ પ્રત્યક્ષ અને અનુમાન બે માં જ પ્રામાણ્ય વિમાનો દિ મુયાત્મા વિષસિતવર્ણનઃ । પ્રાહ્યાહસંવિત્તિમેવાનિવ રુક્ષ્યતે ।। સર્વસિદ્ધાંતસંગ્રહ || વિજ્ઞાનનું સ્વરૂપ એક જ છે. ભિન્ન-ભિન્ન નથી. યોગાચાર વિજ્ઞાનાદ્વૈતવાદિ છે. તેઓની દૃષ્ટિ અદ્વૈતવાદની છે. પરંતુ પ્રતિભાન પ્રતિભાસિત થવાવાળાપદાર્થોની ભિન્નતા તથા બહુલતાના કા૨ણે એકાકારબુદ્ધિ બહુલથી પ્રતીત થાય છે. વિજ્ઞાનમાં પ્રતિભાનના કા૨ણે કોઈ પ્રકા૨નો ભેદ ઉત્પન્ન થતો નથી. કહ્યું છે કે..... યુદ્ધિસ્વરુપમે ં દિ વસ્તિ પરમાર્થતઃ પ્રતિમાનસ્ય નાનાત્વાન્ન ચૈત્યું વિહન્યતે ।। સર્વસિદ્ધાંતસંગ્રહ ૪રાફી આ વિષયમાં યોગાચાર વિદ્વાનપ્રમદા (સ્વરૂપવાન સ્ત્રી)નું ઉદાહ૨ણ આપે છે. એક જ પ્રમદાના શરીરને સંન્યાસી શબ સમજે છે. કામુક કામિની માને છે. તથા કૂતરો તેને ભક્ષ્ય માને છે. પરંતુ સ્ત્રી તો એક જ છે. કેવલ કલ્પનાઓના કારણે તે સ્ત્રી ભિન્ન-ભિન્ન વ્યક્તિઓને ભિન્ન-ભિન્ન પ્રતીત થાય છે. પ્રમદાની સમાન જ બુદ્ધિની દશા છે. એક હોવા છતાં નાના (ભિન્ન-ભિન્ન) પ્રતિભાસિત થાય છે કર્તા-કર્મ, વિષય-વિષયી સર્વ સ્પર્વ બુદ્ધિ છે. વિજ્ઞાનના પ્રભેદ : વિજ્ઞાનનું સ્વરૂપ એક અભિન્ન પ્રકારનું છે. પરંતુ અવસ્થાભેદના કારણે તેના આઠ પ્રકાર માનવામાં આવે છે. (૧) ચક્ષુર્વિજ્ઞાન, (૨) શ્રોત્ર-વિજ્ઞાન, (૩) ઘ્રાણ-વિજ્ઞાન, (૪) જિહ્વા-વિજ્ઞાન, (૫) કાયવિજ્ઞાન, (૬) મનોવિજ્ઞાન, (૭) ક્લિષ્ટમનોવિજ્ઞાન (૮) આલયવિજ્ઞાન. (૧) ચક્ષુર્વિજ્ઞાન : ચક્ષુનાસહારે જે વિજ્ઞાન પ્રાપ્તથાય છે, તે ચક્ષુર્વિજ્ઞાન કહેવાય છે. આ વિજ્ઞાનના ત્રણ આશ્રય છે. (અ) ચક્ષુ કે જે વિજ્ઞાનની સાથે-સાથે અસ્તિત્વમાં આવે છે. અને સાથે-સાથે વિલીન થાય છે. આથી સદા સંબદ્ધ હોવાના કા૨ણે ચક્ષુ ‘સહભૂ’ આશ્રય છે. (બ) મન કે જે આ વિજ્ઞાનની સંતતિની પાછળ આશ્રય બને છે આથી મન સમનન્તરઆશ્રય છે. (ક) રૂપ, ઇન્દ્રિય, મન તથા સમગ્રવિશ્વનું બીજ જેમાં સદા વિદ્યમાન રહે છે તે સર્વબીજક આશ્રય આલય વિજ્ઞાન છે. આ ત્રણ આશ્રયોમાં ચક્ષુ રૂપ(ભૌતિક) હોવાથી રૂપીઆશ્રય છે તથા અન્ય બંને અરૂપીઆશ્રય છે. ચક્ષુર્વિજ્ઞાનના આલંબન અર્થાત્ વિષય ત્રણ છે : : (૧) વર્ણ : નીલાદિ, (૨) સંસ્થાન (આકૃતિ) : હ્રસ્વ, દીર્ધ, વૃત્ત, પરિમRsલાદિ, (૩) વિજ્ઞપ્તિ (ક્રિયા) : લેવું, ફેકવું, મુકવું વિ. ચક્ષુર્વિજ્ઞાન આ વિષયોને લક્ષિતકરીને ઉત્પન્ન થાય છે. ચક્ષુર્વિજ્ઞાનના કર્મ છ પ્રકારે છે : (૧) સ્વવિષયાવલમ્બી, (૨) સ્વલક્ષણ, (૩) વર્તમાનકાળ, (૪) એકક્ષણ, (૫) ઇષ્ટ અથવા અનિષ્ટનું ગ્રહણ, (૬) શુદ્ધ અથવા અશુદ્ધ મનના વિજ્ઞાનકર્મનું ઉત્થાન. ચક્ષુર્વિજ્ઞાનની માફક જ બાકીની ચારઇન્દ્રિયોના પણ આશ્રય, આલંબન, કર્મ આદિ ભિન્ન-ભિન્ન હોય છે. (૬) મનોવિજ્ઞાન : ચિત્ત, મન અને વિજ્ઞાન મનોવિજ્ઞાનનું સ્વરૂપ છે. *સંપૂર્ણ બીજોને ધારણકરવાવાળું જે આલયવિજ્ઞાન છે તે જ ચિત્ત છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૭૮ षड्दर्शन समुझय भाग-१, श्लोक - ८, बोद्धदर्शन છે. બીજા જ્ઞાનોમાં પ્રમાણ્યું નથી. તેથી (પ્રત્યક્ષ અને અનુમાન સિવાયના બીજા મિથ્યાજ્ઞાનો વડે અથવા રોગથી અભિભૂત આંખદ્વારા પ્રાપ્ત થતા જ્ઞાન વડે) પીતશંખાદિને ગ્રહણ કરનાર જ્ઞાનોમાં પ્રાપકત્વ હોવા છતાં પણ તે જ્ઞાનોમાં પ્રામાણ્ય નથી, કારણ કે તે પીતશંખાદિને ગ્રહણ * મન તે છે કે જે અવિદ્યા, અભિમાન, પોતાને કર્તા માનવો તથા વિષયની તૃષ્ણા આ ચારક્લેશોથી યુક્ત રહે વિજ્ઞાન તે છે કે જે આલંબનની ક્રિયામાં ઉપસ્થિત રહે છે. મનોવિજ્ઞાનનો આશ્રય સ્વયં મન છે. અને તે સમનત્તરઆશ્રય છે. કારણ કે શ્રોત્રાદિ ઇન્દ્રિયોદ્વારા ઉત્પન્ન થતા વિજ્ઞાનની અનન્તર જ વિજ્ઞાનોનો આશ્રય બને છે. આથી મનને સમનત્તરઆશ્રય કહેવાય છે. બીજ આશ્રય તો સ્વયં આલયવિજ્ઞાન જ છે. આ વિજ્ઞાનનો વિષય પાંચે ઇન્દ્રિયોના પાંચ વિજ્ઞાન છે. જેને સાધારણભાષામાં ધર્મ કહેવાય છે. મનના સહાયકોમાં મનસ્કાર, વેદના, સંજ્ઞા, સ્મૃતિ, પ્રજ્ઞા, શ્રદ્ધા, રાગ-દ્વેષ, ઇર્ષ્યા આદિ ચરિકધર્મો છે. મનના વૈશેષિકકર્મ નાના પ્રકારના છે. જેમાં વિષયની કલ્પના, વિષયનું ચિંતન, ઉન્માદ, નિદ્રા, જાગવું, મૂર્શિત થવું, કાયિક-વાચિક કર્મોનું કરવું, શરીર છોડવું, શરીરમાં આવવું, આદિ છે. (૭) ક્લિષ્ટવિજ્ઞાન: આ વિજ્ઞાન અને આલયવિજ્ઞાન બંને વિજ્ઞાનવાદિ દાર્શનિકોનું સુક્ષ્મમનસ્તત્ત્વના વિવેચનનું પરિણામ છે. સર્વાસ્તિવાદિઓને વિજ્ઞાનના ભેદ છ જ માન્ય છે. પરંતુ યોગાચારમતાનુયાયી પંડિતોએ બે નવીન વિજ્ઞાનોને જોડીને વિજ્ઞાનની સંખ્યા આઠ માનેલ છે. મનોવિજ્ઞાન તથા ક્લિષ્ટવિજ્ઞાન, મનોવિજ્ઞાનનું અભિન્ન નામ ધારણ કરે છે. પરંતુ તેના સ્વરૂપ તથા કાર્યમાં પર્યાપ્ત વિભિન્નતા છે. મનોવિજ્ઞાન' મનનની સાધારણ પ્રક્રિયાનો નિર્વાહક છે. પાંચ ઇન્દ્રિય વિજ્ઞાનોનીદ્વારા જે વિચાર અર્થાત્ પ્રત્યય તેની સામે ઉપસ્થિત કરવામાં આવે છે તેનું તે મનન કરે છે. પરંતુ તે ભેદ નથી કરી શકતો કે કયા પ્રત્યય આત્માથી સંબંધ રાખે છે. અને કયા પ્રત્યય અનાત્મા સાથે સંબંધ રાખે છે. પરિચ્છેદ (વિવેચન)નો આ સમગ્રવ્યાપાર સાતમા વિજ્ઞાન (ક્લિષ્ટવિજ્ઞાન)નું પોતાનું વિશિષ્ટ કાર્ય છે. આ વિજ્ઞાન હંમેશાં આ કાર્યમાં વ્યાપ્ત રહે છે. પ્રાણી નિદ્રિત હોય અથવા કોઈ કારણે ચેતનાહીન હોય તો પણ આ સાતમું વિજ્ઞાન સદા કાર્યમાં વ્યાપૃત રહે છે. મનોવિજ્ઞાન સાંખ્યોના અહંકારનો જ પ્રતિનિધિ છે. (અર્થાતુ સાંખ્યો આ મનોવિજ્ઞાનને જ અહંકાર માને છે). આઠમું વિજ્ઞાન (આલય)ની સાથે એવી પ્રકારે આ સંબદ્ધ હોય છે કે, જેવી રીતે એંજીન સાથે તેના જુદા-જુદા અવયવો. મનોવિજ્ઞાનનો વિષય આલયવિજ્ઞાનનું સ્વરૂપ છે. મનોવિજ્ઞાન પોતાની ભ્રાન્ત કલ્પનાના સહારે આલયવિજ્ઞાનને અપરિવર્તનશીલ જીવ સમજી બેસે છે. આલયવિજ્ઞાન સતત પરિવર્તનશીલ હોવાથી જીવથી ભિન્ન છે. પરંતુ અહંકારયુક્ત આ સાતમું વિજ્ઞાન તેને આત્મા માનવામાટે આગ્રહ કરે છે અને તેના સહાયકોમાં નીચે લખેલ ચૈત્તસિકધર્મોની ગણના કરવામાં આવે છે. ૫ સાધારણ ચિત્તધર્મ, પ્રજ્ઞા, લોભ, મોહ, માન, સમ્યગુદૃષ્ટિ સ્થાન, ઔદ્ધત્વ, કૌસીદ્ય (આલસ્ય), મુષિતસ્મૃતિ (વિસ્મરણ), અસંપ્રજ્ઞા (અજ્ઞાન) તથા વિક્ષેપ. મનોવિજ્ઞાનની પ્રધાનવૃત્તિ ઉપેક્ષાની હોય છે. ઉપેક્ષાનો અર્થ એ છે કે ન કુશલ -નઅકુશલ = તટસ્થતાની વૃતિ. Page #138 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन કરતા જ્ઞાનોમાં યથાર્થ અર્થપ્રદર્શિત કરવાસ્વરૂપ પ્રાપત્વ નથી. (કહેવાનો આશય એ છે કે શંખ સફેદ હોવા છતાં, રોગથી અભિભૂત આંખદ્વારા શંખ પીળો દેખાય છે. અહીં તે જ્ઞાન અર્થનું પ્રાપક બન્યું, પરંતુ શંખે પોતે જે શ્વેત રંગ પ્રદર્શિત કરેલ, તે શ્વેત રંગનું યથાર્થરીતે પ્રદર્શિત કરનાર તે જ્ઞાન ન બન્યું. અર્થાત્ શંખનું વિવિક્ષિતજ્ઞાન ન થવાથી, તે જ્ઞાનમાં યથાર્થ ઉપેક્ષા બે પ્રકારની છે. (૧) આવૃત્ત ઉપેક્ષા, (૨) અનાવૃત્ત ઉપેક્ષા. આવૃત ઉપેક્ષાની પ્રધાનતા ક્લિષ્ટવિજ્ઞાનમાં રહે છે અને તે અહંકારદ્યોતક તત્ત્વ હોવાથી નિર્વાણનો અવરોધ કરનાર છે. મનોવિજ્ઞાનથી પાર્થક્ય બતાવવા માટે આને ક્લિષ્ટ(ક્લેશોથી યુક્ત)મનોવિજ્ઞાનની સંજ્ઞા આપેલ છે. વિજ્ઞાનનો આ દ્વિતીય પરિણામ મનાય છે. (૮) આલયવિજ્ઞાન : યોગાચારમતમાં “આલયવિજ્ઞાનની કલ્પનાનું મહત્ત્વ વધારે છે. (અન્યદર્શનકારોએ વિજ્ઞાનવાદિઓના આ સિદ્ધાંત ઉપર ખૂબ આક્ષેપ કરેલ છે). જગતના સર્વધર્મોનું બીજ “આલય-વિજ્ઞાન'માં નિહિત રહે છે, ઉત્પન્ન થાય છે અને પુનઃ વિલીન થઈ જાય છે. વિજ્ઞાનને “આલય” શબ્દ દ્વારા અભિહિત કરવાના (આચાર્ય સ્થિરમતિ અનુસાર) ત્રણ કારણ છે. (તત્ર સર્વસાવજ્જૈશિવથલીનાના માથઃ સાય: સ્થાનમતિ પર્યાથી . अथवा आलीयन्ते उपनिबध्यन्तेऽस्मिन् सर्वधर्माः कार्यभावेन यद्वाऽऽलीयते उपनिबध्यते कारणभावेन सर्वधर्मेषु इत्यालयः । (ત્રિશિકા ભાષ્ય-પૃ-૧૮). (૧) આલયનો અર્થ છે સ્થાન. જેટલા ફ્લેશોત્પાદકધર્મોના બીજ છે, તે સર્વેનું સ્થાન છે. તે બીજો આલયવિજ્ઞાનમાં એકઠા રહેલા છે. કાલાન્તરમાં વિજ્ઞાનરૂપથી બહાર આવીને જગતના વ્યવહારનો નિર્વાહ કરે છે. (૨) આલય-વિજ્ઞાનથી વિશ્વના સમગ્ર ધર્મ(=પદાર્થ) ઉત્પન્ન થાય છે. આથી સમસ્તધર્મ કાર્યરૂપથી સંબદ્ધ રહે છે. એટલા માટે વિજ્ઞાનનું આલય (લય થવાનું સ્થાન) છે. (૩) આલયવિજ્ઞાન સર્વધર્મોનું કારણ છે. આથી કારણરૂપથી સર્વધર્મોમાં અનુસૂત (પરોવાયેલો હોવાના કારણે પણ તે “આલય' કહેવાય છે. આ ત્રણ વ્યુત્પત્તિઓના સમર્થનમાં કહ્યું છે કે – સર્વથ દિમાટીના વિજ્ઞાને તેવું તત્તથા અન્યોન્યામાવેન હેતુમાન સર્વતા | અર્થાત્ વિશ્વના સમસ્તધર્મો ફલરૂપ હોવાથી વિજ્ઞાનમાં આલીન (સમ્બદ્ધ) હોય છે. તથા આલયવિજ્ઞાન પણ ધર્મોની સાથે સર્વદા હેતુ હોવાથી સમ્બદ્ધ રહે છે. અર્થાત્ વિશ્વના સમસ્તપદાર્થોની ઉત્પત્તિ ‘આલયવિજ્ઞાન'થી થાય છે. આ વિજ્ઞાન હેતુરૂપ છે. અને સમગ્રધર્મ ફલરૂપ છે. આલયવિજ્ઞાનમાં અન્તર્નિહિત બીજોનું ફલ વર્તમાન સંસ્કારના રૂપમાં લલિત થાય છે. સમગ્રસંસાર તથા તેનો અનુભવ સાત વિજ્ઞાનોદ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તે સર્વ પોતાના પૂર્વકાલીન બીજોમાંથી ઉત્પન્ન થાય છે. અને વર્તમાન સંસ્કારો તથા અનુભવોથી નવા-નવા બીજોની ઉત્પત્તિ થાય છે. જે ભવિષ્યમાં બીજરૂપથી ‘આલયવિજ્ઞાન'માં પોતાને અન્તર્નિહિત કરે છે. આલયવિજ્ઞાનનું સ્વરૂપ : આલય વિજ્ઞાનનું સ્વરૂપ સમુદ્રના દૃષ્ટાંતથી સારી રીતે સમજી શકાય તેમ છે. પવનના ઝપાટાથી સમુદ્રમાં સતત તરંગો પેદા થાય છે, ક્યારેય વિરામ પામતા નથી. (વત્તા-ઓછા હોય તે બની શકે, પણ તરંગો વિરામ પામતા નથી.) એ પ્રકારે “આલયવિજ્ઞાનમાં પણ વિષયરૂપી વાયુના ઝપાટાથી ચિત્ર-વિચિત્ર વિજ્ઞાનરૂપી તરંગો ઉઠે છે અને સતત ચાલુ રહે છે. આલયવિજ્ઞાન' સમુદ્રસ્થાનીય છે. વિષય Page #139 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन અર્થપ્રદર્શિત કરવાસ્વરૂપ પ્રાપકત્વ નથી. તેથી પ્રામાણ્ય પણ નથી.) વળી પ્રત્યક્ષ અને અનુમાન સિવાયના જ્ઞાનોમાં વસ્તુ દેશની, જે કાલમાં અને જે આકા૨વાળી તેઓવડે બતાવેલી, તે જ દેશમાં, તે કાલે, તે આકારવાળી ઉપલબ્ધ નથી થતી. અને જે દેશ-કાલ-આકા૨વાળીવસ્તુ પ્રાપ્ત કરાય છે, તે દેશ-કાલ-આકારમાં બતાવાયેલી હોતી નથી. (કહેવાનો આશય એ છે કે ८० પવનના સ્થાને છે. તથા (સપ્તવિધ) વિજ્ઞાનતરંગોના પ્રતીક છે. લંકાવતારસૂત્રમાં ક્યું છે કે... तरङ्गा उदधेर्यवत् पवनप्रत्ययेरिताः । नृत्यमानाः प्रवर्तन्ते व्युच्छेदश्च न विद्यते ।। ९९ ।। आलयौघस्तथा नित्यं विषयपवनेरितः । चित्रस्तरङ्गविज्ञानैर्नृत्यमानः प्रर्वतते । । १०० ।। જે પ્રકારે સમુદ્ર તથા તરંગોમાં ભેદ નથી-તે પ્રકારે ‘આલયવિજ્ઞાન’ અને અન્ય સાતવિજ્ઞાનોમાં વિજ્ઞાનાકારથી ભેદ નથી. આચાર્ય વસુબંધુએ પણ આલયવિજ્ઞાનની વૃત્તિ જલપ્રવાહના સમાન બતાવેલ છે. (તરૢ વર્તતે સ્રોતમૌધવત્ ત્રિંશિકા કા.-૪) જે પ્રકારે જલપ્રવાહ તૃણ, કાષ્ઠ, ગોમય આદિ નાનાપદાર્થોને ખેંચતા-ખેંચતા આગળ વધે છે, તે પ્રકારે આલયવિજ્ઞાન પણ પુણ્ય-અપુણ્ય અનેકકર્મોની વાસનાથી અનુગત સ્પર્શ, સંજ્ઞા વેદના આદિ ચૈત્તધર્મોને ખેંચતુંખેંચતું આગળ વધે છે. જ્યાં સુધી આ સંસાર છે, ત્યાં સુધી ‘આલયવિજ્ઞાન'નો વિરામ નથી. આ આલયવિજ્ઞાન આત્માનું પ્રતિનિધિ મનાય છે. પરંતુ બંનેમાં સ્પષ્ટ અંતર પણ વિદ્યમાન છે. તેની અવલેહના પણ કરી શકાય તેમ નથી. ‘આત્મા’ અપરિવર્તનશીલ રહે છે. સદા એકાકાર એકસ. પરંતુ ‘આલયવિજ્ઞાન’ પરિવર્તનશીલ હોય છે. અન્યવિજ્ઞાન ક્રિયાશીલ રહે અથવા પોતાનું કાર્ય બંધ પણ કરી દે. પરંતુ ‘આલયવિજ્ઞાન’નો પ્રવાહ સતત ચાલું રહે છે. આલયવિજ્ઞાનની ચૈતન્યધારા ક્યારેય ઉપશાંત થતી નથી. તે પ્રત્યેક વ્યક્તિમાં ૨હે છે. પરંતુ સમષ્ટિચૈતન્યનું પ્રતીક છે. આલયવિજ્ઞાનના ચૈત્તધર્મો : આલયવિજ્ઞાનની સાથે સમ્બદ્ધ સહાયકઐત્તધર્મ પાંચ માનવામાં આવે છે. (૧) મનસ્કાર (ચિત્તની વિષય તરફ એકાગ્રતા), (૨) સ્પર્શ (ઇન્દ્રિય તથા વિષયની સાથે વિજ્ઞાનનો સંપર્ક), (૩) વેદના (સુખ-દુ:ખની ભાવના), (૪) સંજ્ઞા (કોઈ વસ્તુનું નામ), (૫) ચેતના (મનની જે ચેષ્ટા કે જે રહેવાથી ચિત્ત આલંબનની તરફ સ્વતઃ જુકે છે). (સ્થિ૨મતિ કહે છે કે - ચેતના વિત્તામિસંહારો મનસક્ષેદા । યહ્યાં સત્યાત્માશ્ર્વનું પ્રતિ શ્વેતત: પ્રચન્દ્ર ડ્વ ભવતિ, अयस्कान्तवशाद् अयः प्रस्यन्दवत् ) જે વેદના ‘આલયવિજ્ઞાન’ની સાથે સહાયકધર્મ છે, તે ઉપેક્ષાભાવ છે કે જે અનિવૃત્તિ તથા અવ્યાકૃત મનાય છે. ઉપેક્ષા મનોભૂમિમાં વિદ્યમાન રહેવાવાળા આગંતુક ઉપક્લેશોથી ઢંકાયેલી રહેતી નથી. આથી તે ઉપેક્ષા પ્રાણીઓને નિર્વાણ પહોંચાડવામાં સમર્થ થાય છે. જે વિજ્ઞાનનું આ વિશ્વ વિકૃમ્ભણમાત્ર મનાય છે, તે વિજ્ઞાન આલયવિજ્ઞાન છે. યોગાચારમતાનુસાર પદાર્થસમીક્ષા : યોગાચારમતવાળા આચાર્યોએ વિશ્વના સમગ્રધર્મો(પદાર્થો)નું વર્ગીકરણ બે પ્રધાનવિભાગમાં કરે છે. (૧) સંસ્કૃત અને (૨) અસંસ્કૃત. જે હેતુ-પ્રત્યય જનિત છે અર્થાત્ જે કોઈ કારણ તથા સહાયકકારણથી ઉત્પન્ન થઈ પોતાની સ્થિતિ પ્રાપ્ત કરે છે તે સંસ્કૃતધર્મો છે. અને જે હેતુ-પ્રત્યયથી જન્ય નથી, પણ સ્વતઃ સિદ્ધ છે તે અસંસ્કૃત ધર્મ છે. આ ધર્મની સ્થિતિ કોઈ Page #140 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन જે દેશમાં જે કાલે, જે આકારવાળો શંખ હતો તે શ્વેત પ્રદર્શિત થયેલો છતાં (રોગથી અભિભૂત આંખવાળાને) તેનાથી વિપરીત પીત છે, એ રીતે ઉપલબ્ધ થાય છે. તથા વર્તમાનમાં જે પીતાકાર છે, તે પૂર્વે પીતાકારરૂપે પ્રદર્શિત થયેલો નહોતો. આથી ‘પીતશંવ:' જ્ઞાન યથાર્થ નથી.) વળી દેશાદિનાભેદથી વસ્તુનોભેદ નિશ્ચયે થાય છે. આમ પ્રત્યક્ષ અને અનુમાન સિવાયના તે ८१ કારણ ઉપર અવલંબિત નથી. આ બંનેની અંદર અવાન્તરભેદો પણ છે. સંસ્કૃતધર્મોના ચાર ભેદ છે. (૧) રૂપધર્મ - ૧૧ છે. - તે વૈભાષિકોની અનુસાર જાણવા. (૨) ચિત્તના ૮ ભેદ છે. (૩) ચૈત્તસિકના ૫૧ ભેદ છે. (૪) ચિત્તવિપ્રયુક્તના ૨૪ ભેદ છે. ચૌદ ભેદો વૈભાષિકમતમાં જણાવ્યા તે પ્રમાણે અને ૧૦ નવા ધર્મો આ પ્રમાણે છે - (૧) પ્રવૃત્તિ - સંસાર, (૨) એવંભાગીય-વ્યક્તિત્વ, (૩) પ્રત્યનુબંધ - પરસ્પર સાપેક્ષસંબંધ, (૪) જઘન્યપરિવર્તન, (૫) અનુક્રમ-ક્રમશ:સ્થિતિ, (૬) દેશ-સ્થાન, (૭) કાલ-સમય, (૮) સંખ્યા-ગણના, (૯) સામગ્રીપરસ્પરસમવાય, (૧૦) ભેદ-પૃથક્ સ્થિતિ. અસંસ્કૃત છ ધર્મો : (૧) આકાશ, (૨) પ્રતિસંખ્યાનિરોધ, (૩) અપ્રતિસંખ્યાનિરોધ, (૪) અચલ, (૫) સંજ્ઞાવેદના- નિરોધ, (૬) તથતા. પ્રથમ ત્રણ વૈભાષિકો (સર્વાસ્તિવાદિઓ)ની કલ્પનાનુસાર છે. તે પૂર્વે બતાવેલ છે. બાકીના ત્રણની વ્યાખ્યા કરાય છે ઃ (૪) અચલ : આ શબ્દનો અર્થ છે ઉપેક્ષા. ઉપેક્ષાથી સુખદુઃખની ભાવનાનો સંપૂર્ણ તિરસ્કાર છે. વિજ્ઞાનવાદિઓના મતે ‘અચલ’ની દશાનો પણ ત્યારે જ સાક્ષાત્કાર થાય છે, કે જ્યારે સુખ અને દુઃખ ઉત્પન્ન ન થાય. આ ચતુર્થ ધ્યાનમાં દેવતાની મન: સ્થિતિની સમાન માનસસ્થિતિ છે. (૫) સંજ્ઞા-વેદના-નિરોધ : આ દશા ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે યોગી નિરોધસમાપત્તિમાં પ્રવેશ કરે છે. અને સત્તા તથા વેદનાના માનસધર્મોને બિલકુલ પોતાના વશમાં કરી લે છે. પ્રથમ પાંચ સંસ્કૃતધર્મોને સ્વતંત્ર માનવા ઊચિત નથી. કારણ કે તથતાના પરિણામથી તે તે ભિન્ન-ભિન્નરૂપ છે. ‘તથતા' જ વિશ્વમાં પરિણામ ધારણ કરે છે. અને તે પાંચે ધર્મો ‘તથતા’નો આંશિક વિકાસમાત્ર છે. (૬) તથતા : તથતાનો અર્થ છે - તથા (જેવી વસ્તુ હોય તેવી તેની સ્થિતિ)નો ભાવ. આ વિજ્ઞાનવાદિઓનું ૫૨મતત્ત્વ છે. વિશ્વના સમગ્રધર્મોનો નિત્યસ્થાયી ધર્મ ‘તથતા’ જ છે. તથતાનો અર્થ છે અવિકારી તત્ત્વ. અર્થાત્ એવો પદાર્થ કે જેમાં કોઈ પ્રકારનો વિકાર ઉત્પન્ન ન થાય. (સ્થિરમતિની ટીકામાં આ જ વાત કરી છે.) તથતા અવિારાર્થેનેત્વર્થઃ । નિત્યં સર્વભિન્ ાછેડસંસ્કૃતત્ત્વાત્ર વિયિતે (મધ્યાન્હવિભાગ પૃ-૪૧) વિકાર હેતુ-પ્રત્યયજન્ય હોય છે. આથી ‘તથતા' અસંસ્કૃતધર્મ હોવાનાકારણે અવિકાર હોવો તે સ્વાભાવિક છે. આ પરમતત્ત્વના ભૂતકોટિ, અનિમિત્ત, પરમાર્થ અને ધર્મધાતુ પર્યાયવાચી શબ્દ છે. ભૂત = સત્ય + અવિપરીત પદાર્થ; કોટી = અન્ન, એનાથી અતિરિક્ત બીજો કોઈ શેયપદાર્થ નથી. આથી તેને ભૂતકોટી (સત્યવસ્તુઓનું પર્યવસાન) કહેવાય છે. (મૂર્ત સત્યવિવરીનિત્યર્થ:। જોટિ: પર્યન્તઃ । યતઃ રેખાન્યત્ જ્ઞેયં નાસ્તિ અતો ભૂતોટિ: ભૂતપર્યન્તઃ। (સ્થિરમતિની ટીકા, મધ્યાન્હવિભાગ પૃ-૪૧) Page #141 -------------------------------------------------------------------------- ________________ ८२ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन . જ્ઞાનોમાં પ્રદર્શિતઅર્થપ્રાપકતા નથી. અને તેથી તે જ્ઞાનોમાં પ્રામાણ્ય પણ નથી. આ જ રીતે પ્રત્યક્ષ-અનુમાન પ્રમાણથી ભિન્ન શબ્દજન્ય આગમજ્ઞાન પણ પ્રદર્શિત અર્થનું પ્રાપક બની પ્રમાણ થઈ શકતું નથી. કારણ કે શબ્દ અનિયતદેશ, કાલ અને આકારવાળી વસ્તુનું પ્રતિપાદન કરે છે. જ્યારે વસ્તુ કોઈને કોઈ દેશ, કાલ અને આકારમાં રહે છે. આથી શબ્દજન્ય આગમજ્ઞાન અનિયતદેશાદિવાળી વસ્તુનું પ્રતિપાદન કરે છે તથા તે જે વસ્તુનું પ્રતિપાદન કરે છે, તે વસ્તુ તે દેશમાં, તે કાલે, તે આકારમાં હોતી પણ નથી અને વસ્તુ જેવા દેશ-કાલ-આકારમાં હોય સર્વ નિમિત્તોથીવિહીન હોવાના કારણે તે ‘અનિમિત્ત' કહેવાય છે. તે લોકોત્તરજ્ઞાન દ્વારા સાક્ષાત્કૃતતત્ત્વ છે. આથી ‘પરમાર્થ' છે અને આ આર્યધર્મોની સમ્યષ્ટિ, સમ્યક્યાયામ (પ્રયત્ન)આદિ શ્રેષ્ઠધર્મોનું કારણ (ધાતુ) છે. આથી તેની સંજ્ઞા ‘ધર્મધાતુ’ છે. સત્તામીમાંસા : યોગાચારમતમાં સત્તા માધ્યમિકમતની સમાન જ બે પ્રકારની મનાય છે. (૧) પારમાર્થિક (૨) વ્યાવહારિક, વ્યાવહારિકસત્તાને વિજ્ઞાનવાદિ આચાર્યો બે વિભાગમાં વહેંચે છે. (૧) પરિકલ્પિતસતા (૨) પરતંત્રસત્તા. અદ્વૈતવેદાન્તિઓની સમાન જ વિજ્ઞાનવાદિઓનું કથન છે કે જગતનો સમસ્તવ્યવહા૨ આરોપ અર્થાત્ ઉપચારના ઉપર અવલંબિત ૨હે છે. વસ્તુમાં અવસ્તુના આરોપને અધ્યારોપ કહેવાય છે. જેમકે રજ્જુમાં સર્પનો આરોપ. આ દૃષ્ટાંતમાં રજ્જુમાં કરેલો સર્પનોઆરોપ મિથ્યા છે. કારણ કે બીજીક્ષણે આપણને ઊચિત પરિસ્થિતિમાં આ ભ્રાન્તિનું નિરાકરણ થઈ જાય છે અને રજ્જુનું રજ્જુત્વ આપણી સમક્ષ ઊપસ્થિત થાય છે. અહીં સર્પની ભ્રાન્તિનું જ્ઞાન પરિકલ્પિત છે. રજ્જુની સત્તા પરતન્ત્રશબ્દથી અભિહિત ક૨વામાં આવે છે. તે વસ્તુ જેનાથી રજ્જુ બનીને તૈયાર થઈ છે તે વસ્તુ પરિનિષ્પન્નસત્તા કહેવાય છે. લંકાવતારસૂત્રમાં પણ પરમાર્થ અને સંવૃત્તિ એમ (સત્તાના) બે ભેદ બતાવેલ છે. સંવૃત્તિસત્ય (વ્યાવહારિક સત્ય) પરિકલ્પિત તથા પરતંત્રસત્ય સ્વભાવનીસાથે સદાસંબદ્ધ રહે છે. આ બંને પ્રકારનું જ્ઞાન થયા બાદ જ પરિનિષ્પન્નજ્ઞાન થાય છે. પરમાર્થસત્યનો સંબંધ તે જ્ઞાનથી છે. ૫૨માર્થનું જ બીજું નામ ‘ભૂતકોટિ’ છે. સંવૃત્તિ ૫રમાર્થનું પ્રતિબિંબમાત્ર છે. સંવૃત્તિનો અર્થ થાય છે બુદ્ધિ, તે બે પ્રકારની માનેલ છે. (૧) પ્રવિચયબુદ્ધિ (૨) પ્રતિષ્ઠાપિકાબુદ્ધિ. પ્રવિચયબુદ્ધિથી પદાર્થોના યથાર્થરૂપનું ગ્રહણ કરાય છે. શૂન્યવાદિઓની સમાન જ સમસ્તપદાર્થો સત્, અસત્, અસ્તિત્વ, નાસ્તિત્વ આ ચાર કોટીથી સદા મુક્ત રહે છે. લંકાવતારસૂત્રનું કથન છે કે બુદ્ધિથી પદાર્થોની વિવેચના ક૨વાથી તેનો સ્વભાવ જ્ઞાનગોચર નહીં થાય. એટલા માટે વિશ્વના સમસ્તપદાર્થોને લક્ષણહીન (અનભિલાપ્ય) તથા સ્વભાવહીન (નિ:સ્વભાવ) માનવા જ પડશે. વસ્તુ-તત્ત્વનું તે વિવેચન પ્રવિચયબુદ્ધિનું કાર્ય છે. પ્રતિષ્ઠાપિકાબુદ્ધિથી ભેદ-પ્રપંચ આભાસિત થાય છે. તથા અસત્ પદાર્થ સદ્ગુરૂપથી પ્રતીત થાય છે. આ પ્રતિષ્ઠાપનવ્યાપારને ‘સમારોપ’ કહેવાય છે. લક્ષણ, ઇષ્ટ, હેતુ અને ભાવ આ ચારનો આરોપ થાય છે. સારાંશ એ છે કે જે લક્ષણ અથવા ભાવ વસ્તુમાં સ્વયં ઉપસ્થિત ન હોય તેની કલ્પના કરવી તે પ્રતિષ્ઠાપન કહેવાય છે. લોકવ્યવહારના મૂલમાં આ પ્રતિષ્ઠાપન વ્યવહાર સદા પ્રવૃત્ત રહે છે. અને આ પ્રતિષ્ઠાપિકાબુદ્ધિનું Page #142 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग-१, श्लोक -८, बोद्धदर्शन છે, તેવી શબ્દજન્ય આગમજ્ઞાનદ્વારા પ્રદર્શિત કરાયેલ હોતી નથી. આમ વસ્તુનું કથનકરવું તે શબ્દનું સામર્થ્ય નથી. શબ્દદ્વારા પ્રતિપાદ્ય વસ્તુ અનિયતદેશાદિવાળી હોવાના કારણે ન તો અતિક્રમણ કરવું યોગીજનનું પ્રધાન કાર્ય છે. એના સિવાય રાગ-દ્વેષાદિ દ્વન્દાતીત નહીં થાય. અને નિર્વાણ પ્રાપ્ત નહીં થાય. પરિકલ્પિત અને પરતંત્રસત્યમાં પરસ્પરભેદ છે. પરિકલ્પિત કેવલ નિર્મુલ કલ્પનામાત્ર છે. પરંતુ પરતંત્ર બાહ્ય સત્યસાપેક્ષ છે. પરતંત્ર એટલું દુષિત નથી. પરંતુ પરિકલ્પિતસત્ય ભ્રાન્તિનું કારણ છે. પરતંત્ર શબ્દનો જ અર્થ એ છે કે બીજા ઉપર અવલંબિત આથી તાત્પર્ય એ છે કે પરતંત્ર સત્તા સ્વયં ઉત્પન્ન થતી નથી. પણ હેતુ-પ્રત્યયથી ઉત્પન્ન થાય છે. પરિકલ્પિત લક્ષણમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવનો સ્પષ્ટ ઉદય થાય છે. પણ ભેદની કલ્પના નિતાન્તભ્રાન્ત છે. ગ્રાહકભાવ અને ગ્રાહ્યભાવ બંને પરિકલ્પિત છે. કારણકે વિજ્ઞાન એકાકાર રહે છે. તેમાં ન તો ગ્રાહકત્વ છે. અને ન તો ગ્રાહ્યત્વ છે. જ્યાં સુધી આ સંસાર છે. ત્યાં સુધી આ દ્વિવિધકલ્પના ચાલતી રહે છે. જે સમયે આ બંને ભાવો નિવૃત્ત થાય છે. તે સમયની અવસ્થા પરિનિષ્પન્નલક્ષણ કહેવાય છે. પરતંત્ર હંમેશાં પરિકલ્પિતલક્ષણની સાથે મિશ્રિત થઈને આપણી સામે ઉપસ્થિત થાય છે. જે સમયે આ મિશ્રણ સમાપ્ત થઈ જશે અને પોતાના વિરુદ્ધરૂપમાં પ્રતીત થવા લાગશે તે તેની પરિનિષ્પન્નાવસ્થા છે. આચાર્ય અસંગે “મહાયાનસૂત્રાલંકાર'માં સત્યના આ ત્રણ પ્રકારોનું વર્ણન નીચે પ્રમાણે કરેલ છે. (૧) પરિકલ્પિતસત્તા: જેમાં કોઈ વસ્તુનું નામ અથવા અર્થ અથવા નામનો પ્રયોગ સંકલ્પદ્વારા કરાય તે પરિકલ્પિત સત્તા. (યથા નામર્થનર્થસ્થ નાનઃ પ્રસ્થાનતા ર યા સંનિમિત્તે દિ રિન્વિતસ્ત્રક્ષi I (F..99/રૂ8) (૨) પરતંત્રસત્તા : જેમાં ગ્રાહ્ય અને ગ્રાહકના ત્રણે લક્ષણો કલ્પનાનીઉપર અવલંબિત હોય તે પરતંત્ર સત્તા કહેવાય છે. ગ્રાહ્યના ત્રણ ભેદ છે. (૧) પદાભાસ, (૨) અર્વાભાસ, (૩) દેહાભાસ. ગ્રાહકના ત્રણ ભેદ છે (૧) મન, (૨) ઉદગ્રહ (ચક્ષુર્વિજ્ઞાન આદિ પાંચ ઇન્દ્રિય વિજ્ઞાન), (૩) વિકલ્પ. ગ્રાહ્ય અને ગ્રાહકના આ ત્રણ ભેદ જે અવસ્થામાં ઉત્પન્ન થાય છે, તે અવસ્થાની સત્તા પરતંત્રસત્તા કહેવાય છે. મહાયાન સ્ત્રાલંકારમાં કહ્યું છે કે... त्रिविधं विविधाभासो ग्राह्यग्राहकलक्षणः । अभूत परिकल्पो हि परतन्त्रस्य लक्षणम् ।।११।४०।। (૩) પરિનિષ્પન્ન પરિનિષ્પન્ન વસ્તુ તે છે, કે જે ભાવ અને અભાવથી એવા પ્રકારે અતીત છે કે જે પ્રકારે બંનેના મિશ્રણરૂપથી અને તે સુખ અને દુઃખની કલ્પનાથી નિતાન્તમુક્ત છે. મહાયાન સૂત્રાલંકારમાં કહ્યું છે કે.... अभावभावता य च भावाभावसमानता । अशान्तशान्ताऽकल्पा च परिनिष्पनलक्षणम् ।। (११/४५) તેનું બીજું નામ તથતા છે. તે તથતાને પ્રાપ્ત કરી લેવાથી બુદ્ધ તથાગત નામથી પ્રસિદ્ધ થયા હતા. (આવું મનાય છે) તે પરમાર્થ અદ્વતરૂપ છે. તેના સ્વરૂપનું વર્ણન કરતાં આચાર્ય અસંગે મહાયાન સૂત્રાલંકારમાં કહેલ છે કે - ર સન્ન રાત્રિ તથા ન થાચા, ન ના ઐત્તિ ન થાવદીયતે | ન વર્ત ના વિશુદ્ધ પુનઃ, વિશુધ્યતે તત્પરમાર્થ–સામ્ IIદ્દા ૧ી અર્થાત્ પરમતત્ત્વ પાંચ પ્રકારથી અદ્વૈતરૂપ છે. સતુ-અસતું, તથા-અતથા, જન્મ-મરણ, હાસ-વૃદ્ધિ, શુદ્ધિ-અવિશુદ્ધિ આ પાંચે કલ્પનાઓથી પરમાર્થતત્ત્વ નિતાન્તમુક્ત છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन સાક્ષાત્ ઉપલબ્ધ થાય છે કે ન તો પરંપરાથી ઉપલબ્ધ થાય છે. (કહેવાનો આશય એ છે પ્રતિપાદ્યવસ્તુ અનિયતદેશાદિવાળી હોતી જ નથી, તો અનિયતદેશાદિને બતાવતો શબ્દ કેવી રીતે પ્રાપક બની શકે ? અને જે પ્રાપક ન હોય તેમાં પ્રામાણ્ય પણ કેવી રીતે હોઈ શકે ? ન જ હોઈ શકે.) ૮૪ વળી બોધિસત્ત્વ (જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો વ્યક્તિ) વાસ્તવિક રીતે શૂન્યજ્ઞ (શૂન્યના સત્યસ્વરૂપને જાણવાવાળો) ત્યારે કહી શકાય કે, જ્યારે શૂન્યતાના ત્રિવિધ પ્રકારોને સારી રીતે પરિચિત હોય. તે ત્રણ પ્રકાર આ પ્રમાણે છે. (ક) અભાવશૂન્યતા : અભાવનો અર્થ તે લક્ષણોથી હીન થવાનો છે. જેને આપણે સાધારણ કલ્પનામાં કોઈ વસ્તુની સાથે સમ્બદ્ધમાનીએ છીએ. (પરિકલ્પિત) (ખ) તથાભાવશૂન્યતા : વસ્તુને જે સ્વરૂપે સાધારણતયા આપણે માનીએ છીએ, તે નિતાન્ત અસત્ય છે. જેને આપણે સાધારણભાષામાં ઘટથી ઓળખીએ છીએ, તેનું કોઈ વાસ્તવિક સ્વરૂપ નથી. (પરતંત્ર) (ગ) પ્રકૃતિશૂન્યતા : સ્વભાવથી જ સમગ્ર પદાર્થ શૂન્યરૂપ છે. (પરિનિષ્પન્ન) મહાયાન સૂત્રાલંકારમાં આ જ વાત કહી છે. अभावशून्यतां ज्ञात्वा तथा भावस्य शून्यताम् । प्रकृत्या शून्यतां ज्ञात्वा शून्यज्ञ इति कथ्यते । । १४ / ३४ ।। તુલના : માધ્યમિક (૧) સંવૃત્તિસત્ય યોગાચાર પરિકલ્પિત પરતંત્ર પરિનિષ્પન્ન (૨) ૫૨માર્થસત્ય પરિકલ્પિતસત્ય એ છે કે જે પ્રત્યય-જન્ય હોય, કલ્પના દ્વારા જેનું સ્વરૂપ આરોપિત કરાયેલુંહોય તથા સત્યરૂપ આપણી દૃષ્ટિથી અગોચર હોય. ‘પરતંત્ર’ હેતુ-પ્રત્યયજન્ય હોવાથી બીજાઉપર આશ્રિત રહે છે. જેમકે લૌકિકપ્રત્યક્ષથી ગોચર ઘટાદિપદાર્થ કે જે મૃત્તિકા, કુંભકારાદિના સંયોગથી ઉત્પન્ન થાય છે. આથી તેનું સ્વવિશિષ્ટ સ્વરૂપથી નથી હોતું. ‘પરિનિષ્પન્ન' સત્ય અદ્વૈતવસ્તુનું જ્ઞાન છે. (૪) માધ્યમિક (શૂન્યવાદ)ની માન્યતા : યઃ પ્રતીત્યસમુત્કાર: શૂન્યતાં તાં પ્રવક્ષ્યામદે । સા પ્રજ્ઞપ્તિરુપમાવાય પ્રતિપત્ સૈવ મધ્યમા ।। માધ્યમિક કારિકા-૨૪/૧૮, નાગાર્જુન) અખંડ તાપસજીવન તથા સૌમ્ય ભોગવિલાસ, જીવનના આ બંને છેડાઓને છોડીને બુદ્ધે મધ્યમમાર્ગ અપનાવેલો. તત્ત્વ વિવેચનમાં શાશ્વતવાદ તથા ઉચ્છેદવાદ બંને એકાંગીમતોનો પરિહાર કરીને ‘મધ્યમમત’ ગ્રહણ કર્યો, આ મતનો પક્ષપાત રાખનારા માધ્યમિકો કહેવાયા. બુદ્ધના ‘પ્રતીત્યસમુત્પાદ'ના સિદ્ધાંત નો વિકાસ કરીને ‘શૂન્યવાદ’ની પ્રતિષ્ઠા માધ્યમિકોએ કરી. આથી તેઓ શૂન્યવાદિઓ પણ કહેવાય છે. તેઓ શૂન્યને ૫૨માર્થ માને છે. આ મતના મુખ્યસ્થાપક નાગાર્જુન મનાય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक - ८, बोद्धदर्शन તેથી નક્કી(સિદ્ધ)થાય છે કે પ્રદર્શિતઅર્થને પ્રાપ્ત કરવાની શક્તિને અવિસંવાદકતા કહેવાય છે. અને તે જ પ્રામાણ્ય છે. આવુંપ્રામાણ્ય પ્રત્યક્ષ અને અનુમાન બેમાં જ છે. પ્રમાણની પ્રાપણશક્તિ અર્થ-અવિનાભાવિ હોય છે અને તેનો નિશ્ચય નિર્વિકલ્પજ્ઞાનની પછી થનારા વિકલ્પજ્ઞાનથી થાય છે. તે આ રીતે છે – દર્શન જેનું અપર નામ છે તે પ્રત્યક્ષ બૌદ્ધદર્શનનો આ ચરમવિકાસ મનાય છે. સિદ્ધાંત : (૪) જ્ઞાનમીમાંસા: નાગાર્જુને પોતાની તાર્કિકશક્તિ દ્વારા અનુભવની એક વિશાળ માર્મિક વ્યાખ્યા કરી છે. તેમનું કહેવું છે કે આ જગત માયિક (માયાથી યુક્ત) છે. સ્વપ્નમાં દેખાયેલા પદાર્થોની સત્તાની સમાન જ જગતના સમગ્રપદાર્થની સત્તા કાલ્પનિક છે. જાગ્રત અને સ્વપ્નમાં કોઈ અંતર નથી. કેવલ વ્યવહારના નિમિત્તે જગતની સત્તા માનનીય છે. વિશ્વ વ્યવહારિકરૂપથી સત્ય છે. પારમાર્થિક રૂપથી અસત્ય છે. જગત અસિદ્ધસંબંધોનો સમુચ્ચયમાત્ર છે. જે પ્રકારે પદાર્થોની, ગુણોને છોડીને સ્વતંત્ર સત્તા નથી. તે પ્રકારે આ જગત પણ સંબંધોનો સંઘાતમાત્ર છે. આ જગતમાં સુખ-દુ:ખ, બંધમોક્ષ, ઉત્પાદ-નાશ, ગતિ-વિરામ, દેશ-કાલ જેટલી ધારણાઓ માન્ય છે, તે કેવલ કલ્પનાઓ છે. માનવોએ પોતાનો વ્યવહાર ચલાવવા આ રીતે કલ્પનાઓ ઊભી કરી છે. પરંતુ તાર્કિકદષ્ટિથી વિશ્લેષણ કરવાથી તે કેવલ અસત્ સિદ્ધ થાય છે. સત્તાપરીક્ષા: સત્તાની મીમાંસા કરતાં કરતાં માધ્યમિક આચાર્યો એ પરિણામ ઉપર પહોંચ્યા છે કે આ શુન્યરૂપ છે. વિજ્ઞાનવાદિઓનું વિજ્ઞાન અર્થાત્ ચિત્ત પરમતત્ત્વ નથી. ચિત્તની સત્તા પ્રમાણોથી સિદ્ધ થઈ શકતી નથી. સમગ્ર જગત સ્વભાવ-શૂન્ય છે. ચિત્તના અસ્તિત્વનું પ્રમાણ શું છે ? જો એમ કહેશો કે ચિત્ત જ પોતાને દેખવાની ક્રિયા સ્વયં કરે છે. તો તે વિશ્વસનીય નથી. કારણકે બુદ્ધનું સ્પષ્ટ કથન છે કે દિ વિત્ત વિત્ત પતિ = ચિત્ત ચિત્તને દેખતું નથી. સુતીક્ષ્ણ પણ તલવારની ધાર જે પ્રમાણે પોતાને કાપવા માટે અસમર્થ છે, તે પ્રકારે ચિત્ત પોતાને દેખવામાં સમર્થ નથી. કહ્યું છે કે – ૩ ર ોનાથેન ચિત્ત ચિતં ન પતિ ! રઝિત્તિ યાત્માનમસિધારા તથા મનઃ બોધિચર્યાવતાર ૯/૧૭ll વેદ્ય, વેદક અને વેદન; તથા શેય, જ્ઞાન અને જ્ઞાન આ ત્રણેવસ્તુઓ પૃથક-પૃથક છે. એક જ વસ્તુ (જ્ઞાન) ત્રિસ્વભાવ કેવી રીતે થઈ શકે ? આ વિષયમાં આર્યરત્નચૂડસૂત્રની એક ઉક્તિ છે કે ચિત્તની ઉત્પત્તિ આલંબન હોતે છતે થાય છે. તો પ્રશ્ન થાય કે આલંબન ભિન્ન છે કે ચિત્ત ભિન્ન છે ? જો આલંબન અને ચિત્તને ભિન્નભિન્ન માનીએ તો બેચિત્ત હોવાનો પ્રસંગે ઉપસ્થિત થાય. અને તો તો વિજ્ઞાનાદ્ધયવાદની વિરુદ્ધ થશે. અને જો આલંબન અને ચિત્તની અભિન્નતા માનીશું, તો ચિત્ત ચિત્તને દેખી શકતું નથી. આથી ચિત્ત ન તો આલંબનથી ભિન્ન સિદ્ધ થાય છે કે ન અભિન્ન અને આલંબનના અભાવમાં ચિત્તની ઉત્પત્તિનો સંભવ નથી. વિજ્ઞાનવાદિ આના ઉત્તરમાં ચિત્તની સ્વપ્રકાશ્યતાનો સિદ્ધાંત લાવે છે. તેઓનું કહેવું છે કે જે પ્રકારે ઘટ-પટાદિ પદાર્થોને પ્રકાશિત કરવાના સમયે દીપક સ્વયં પોતાને પણ પ્રકાશિત કરે છે. તે પ્રકારે ચિત્તસ્વયં પોતાને પ્રકાશિત કરશે. પરંતુ (શૂન્યવાદના મતે) આ પણ ઠીક નથી. પ્રકાશનનો અર્થ છેવિદ્યમાનસ્થાવરચા નયનં પ્રવેશનમ્-વિદ્યમાન આવરણનું અપનયન. ઘટપટાદિ પદાર્થોની સ્થિતિ પૂર્વકાળથી છે. આથી તેના આવરણનું અપનયન ન્યાયપ્રાપ્ત થાય છે. પરંતુ ચિત્તની પૂર્વસ્થિતિ છે જ નહીં, તો ચિત્તનું પ્રકાશન કયા પ્રકારે સંભવિત થઈ શકે ? સાત્મભાવ યથા શ્રી સંકારીયતીતિ ઘેર્ નૈવ પ્રાથને રીપો વત્રતમસા વૃત્તઃ શાબોધિ ચર્યાવતાર -ઉ/૧૮. Page #145 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक -८, बोद्धदर्शन પ્રમાણ સ્વયં અર્થથી ઉત્પન્ન થાય છે અને અર્થનું પ્રદર્શક બને છે. અને આ વિષયમાં) પોતાનો નિશ્ચય પોતાને અનુરૂપ વિકલ્પની ઉત્પત્તિદ્વારા કરી લે છે. અને આ જ તેના પ્રામાણ્યનો સ્વત: નિશ્ચય છે. (પ્રત્યક્ષમાં પ્રામાણ્યનો નિશ્ચય સ્વતઃ થાય છે.) કારણ કે કોઈપણ જ્ઞાનમાં પ્રાપણશક્તિ જ પ્રામાણ્યની નિમિત્ત બને છે. અને તે પ્રાપણશક્તિ પણ ત્યારે જ હોય છે, કે જ્યારે જ્ઞાનનો અર્થની સાથે અવિનાભાવ હોય. અર્થાત્ જ્ઞાન અર્થથી સાક્ષાત્ કે પરંપરાથી ઉત્પન્ન થયેલ હોય. (કહેવાનો આશય એ છે કે નિર્વિકલ્પકદર્શન પ્રત્યક્ષ કહેવાય છે. તે નિર્વિકલ્પક “દીપક પ્રકાશિત થાય છે.' - તેનો ખ્યાલ આપણને જ્ઞાનથી થાય છે. તે પ્રકારે બુદ્ધિ પ્રકાશિત થાય છે તેનો ખ્યાલ કયા પ્રકારે થાય છે? બુદ્ધિ પ્રકાશરૂપ હોય કે અપ્રકાશરૂપ હોય, (પણ) જો કોઈ તેનું દર્શન કરે તો તેની સત્તા માન્ય થાય. પરંતુ તેનું દર્શન ન થતું હોવાથી તેની સંજ્ઞા કેવી રીતે અંગીકાર કરાય? વળ્યાનો પુત્ર જ અસિદ્ધ છે, તો તેની લીલા કેવી રીતે ઘટે ? સુતરો ન ઘટે. તે પ્રકારે બુદ્ધિની સત્તા જ અસિદ્ધ છે, તો તેના સ્વપ્રકાશ કે પરપ્રકાશની કલ્પના નિતરાં અસિદ્ધ છે. કહ્યું છે કે પ્રારા વાાિશા વા થતાલુદાન નવિ દિgટીવ અસ્થમાનપિસા મુધા બોધિ ચર્યાવતાર -૯ર૩|| આથી વિજ્ઞાનની કલ્પના પ્રમાણો દ્વારા સિદ્ધ થઈ શકતી નથી. જગતના સમસ્તપદાર્થો નિ:સ્વભાવ છે. વિજ્ઞાન પણ એ પ્રકારે નિ:સ્વભાવ છે. શુન્ય જ પરમતત્ત્વ છે. આથી વિજ્ઞાનની સત્તા કોઈપણ રીતે માન્ય નથી. કારણવાદ : જગત કાર્ય-કારણના નિમય ઉપર ચાલે છે. અને દાર્શનિકોને તેની સત્તામાં દઢ વિશ્વાસ છે. પરંતુ નાગાર્જુનની સમીક્ષા કાર્ય-કારણની કલ્પનાને ખંડિત કરે છે. (તે માને છે કે, કાર્ય-કારણની સ્વતંત્રકલ્પના આપણે કરી શકતા નથી. કોઈપણ પદાર્થ કારણને છોડીને રહી શકતો નથી. અને કારણ પણ કાર્યથી પૃથકુ ક્યારેય પણ દૃષ્ટિગોચર થતું નથી. કાર્યવિના કારણની સત્તા અને કારણવિના કાર્યની સત્તા માની શકાતી નથી. કાર્ય-કારણની કલ્પના સાપેક્ષિક છે. આથી અસત્ય છે તથા નિરાધાર છે. નાગાર્જુન કહે છે કે પદાર્થ ન તો સ્વત: ઉત્પન્ન થાય છે, ન તો બીજાની સહાયથી (પરત:) ઉત્પન્ન થાય છે. અને ન તો બંનેથી અને અહેતુથી પણ ઉત્પન્ન થતો નથી. આમ આ બધામાંથી કોઈપણ પ્રકારથી ભાવોની-પદાર્થોની ઉત્પત્તિ પ્રમાણો દ્વારા સિદ્ધ થતી નથી. માધ્યમિકકારિકામાં આ જ વાત કરી છેરસ્વતો નર પરતો દામ્યાં નાથદેતુતઃ ઉત્પન્ના નાતુ વિદત્તે માવા થિન ચિત્ પૃષ્ઠ - ૧૨ // ઉત્પાદના અભાવમાં વિનાશ સિદ્ધ થતો નથી. જો વિભવ (વિનાશ) તથા સંભવ (ઉત્પત્તિ) આ જગતમાં હોય તો, તે એકબીજાની સાથે રહી શકે કે એકબીજાની વિના પણ વિદ્યમાન રહી શકે. વિભવ(વિનાશ) સંભવ વિના કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? જ્યાં સુધી પદાર્થનો જન્મ જ નથી થયો, ત્યાં સુધી તેના વિનાશની ચર્ચા કરવી બિલકુલ અયોગ્ય છે. માધ્યમિકકારિકામાં આ જ વાત કરી છે. મવતિ હયં નામ વિવઃ સંભવં વિના વિર્નવ जन्ममरणं विभवो नोद्भवं विना ।।२१/२।। આથી વિભવ સંભવવિના રહી શકતો નથી. સંભવની સાથે પણ વિભવ રહી શકતો નથી. કારણકે ભાવનાઓ પરસ્પરવિરુદ્ધ છે. એવી દશામાં જે પ્રકારે જન્મ અને મૃત્યુ એકસમયમાં સાથે રહી શકતા નથી, તે પ્રકારે ઉત્પત્તિ અને વિનાશ કે જે વિરુદ્ધપદાર્થ છે, તે પણ તુલ્યસમયમાં સાથે રહી શકતા નથી. માધ્યમિકકારિકામાં આ જ વાત કરી છેसम्भवेनैव विभवः कथं सह भविष्यति । न जन्ममरणं चैवं तुल्यकालं हि विद्यते ।।२१/३।। Page #146 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक -८, बोद्धदर्शन ८७ પ્રત્યક્ષ અર્થક્રિયાવાળા સતુપદાર્થથી ઉત્પન્ન થાય છે. અને નિર્વિકલ્પ જે અર્થથી ઉત્પન્ન થાય છે, ઉત્તરકાલમાં તેને અનુરૂપ વિકલ્પને પણ ઉત્પન્ન કરે છે. રક્તનિર્વિકલ્પમાં રક્તઘટથી (અર્થથી) ઉત્પન્નથવાનો નિશ્ચય રક્તનિર્વિકલ્પકથી ઉત્પન્ન થવાવાળા “મિદમ્' આ અર્થાનુસારી આથી ઉત્પત્તિ અને વિનાશની કલ્પના પ્રમાણત: સિદ્ધ થતી નથી. આ કારણે નાગાર્જુનના મતમાં “પરિણામ” નામની કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. તેની ચર્ચા કરતાં કહે છે કે – સાધારણ ભાષામાં આપણે કહીએ છીએ કે, યુવક વૃદ્ધ થાય છે તથા દૂધ દહીં બને છે. પરંતુ વસ્તુત: આ બની શકે છે ? યુવાન જીર્ણ (વૃદ્ધ) થઈ શકતો નથી, કારણ કે યુવાનીમાં એક સાથે યૌવન તથા જીર્ણ (વૃદ્ધતા) વિરોધીધર્મો રહી શકતા નથી. કોઈ પુરૂષને આપણે યૌવનને કારણે યુવાન કહીએ છીએ, ત્યારે યુવાન વૃદ્ધ કેવી રીતે થાય ? જીર્ણને જરાયુક્ત બતાવવો તે ઠીક નથી. જે સ્વયં વૃદ્ધ છે, તે પુન: કેવી રીતે જીર્ણ થાય ? આથી ઉપર જે યુવક વૃદ્ધ થાય છે તે સાધારણ ભાષામાં કરેલ કલ્પના જ અનાવશ્યક હોવાથી વ્યર્થ છે. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે.. तस्यैव नान्यथाभावो नाप्यन्यस्यैव युज्यते । युवा न जीर्यते यस्माद् यस्मान्जीर्णो न जीर्यते ।।१३/५।। આ જ રીતે દહીં દૂધમાંથી બની જાય છે, તે સાધારણકલ્પના પણ અનાવશ્યક હોવાથી વ્યર્થ છે. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે - तस्य चेदन्यथाभावः क्षीरमेव भवेद् दधि । क्षीरादन्यस्य कस्यचिद् दधिभावो भविष्यति ।।१३/६।। આથી જો વસ્તુનો કોઈ પોતાનો સ્વભાવ હોય તો તો પરિવર્તિત ન થાય. પરંતુ માધ્યમિકમતમાં સઘળી વસ્તુ નિ:સ્વભાવ છે. આથી કાર્ય-કારણભાવ, ઉત્પાદ-વિનાશ, પરિણામ આદિ પરસ્પર ધારણાઓનું વાસ્તવિકતાની દૃષ્ટિએ કોઈ મૂલ્ય નથી. સ્વભાવ-પરીક્ષા : જગતના પદાર્થોની વિશેષતા એ છે કે તે કોઈ હેતુથી ઉત્પન્ન થાય છે, એવી દશામાં તે પદાર્થોની સ્વતંત્ર સત્તા કેવી રીતે માની શકાય ? જે હેતુઓની ઉપર કોઈપણ પદાર્થની સ્થિતિ અવલંબિત છે અને તે હટતાંની સાથે પદાર્થ નષ્ટ થઈ જાય છે, એવી વિષમસ્થિતિમાં વસ્તુઓને પ્રતિબિંબ સમાન માનવી એ જ ન્યાયસંગત છે. માધ્યમિકવૃત્તિમાં આ જ વાત કરી છે. हेतुतः संभवो येषां तदभावान्न सन्ति ते । कथं नाम ते स्पष्टं प्रतिबिम्बसमा मताः ।। યુક્તિષષ્ટિક નામના ગ્રંથમાં નાગાર્જુને સ્પષ્ટ કહ્યું છે કે - हेतुतः सम्भवो यस्य स्थितिर्न प्रत्ययैर्विना । विगमः प्रत्ययाभावात् सोऽस्तीत्यवगतः कथम् ।। આશય એ છે કે જેની ઉત્પત્તિ કારણથી થાય છે, જેની સ્થિતિ પ્રત્યયો (સહાયકકારણો) વિના હોતી નથી. પ્રત્યયના અભાવમાં જેનો નાશ થાય છે, તે પદાર્થ ‘ત્તિ વિદ્યમાન છે, તે કેવી રીતે જણાય ? અર્થાત્ પદાર્થની ત્રણ અવસ્થાઓ ઉત્પાદ, સ્થિતિ અને ભંગ પરાશ્રિત છે. જે બીજા ઉપર અવલંબિત રહે છે તે કોઈપણ રીતે સત્તાધારી થઈ શકતો નથી. જગતના સર્વપદાર્થોમાં આ વિશિષ્ટતા જોઈ શકાય છે કે, તે બીજા પર અવલંબિત રહે છે. આથી તે પદાર્થોને ક્યારેય પણ સત્તાત્મક માની શકાતા નથી. જગતના સર્વપદાર્થો ગન્ધર્વનગર, મૃગમરીચિકા, પ્રતિબિંબકલ્પ હોવાથી નિતરાં માયિક છે. લોકમાં તેને “સ્વભાવ' કહે છે કે, જે કૃતક ન હોય, જેની ઉત્પત્તિ કોઈપણ કારણથી ન હોય. જેમકે અગ્નિની ઉષ્ણતા. જે ઉષ્ણતા ધર્મ છે, તે અગ્નિ માટે સ્વાભાવિકધર્મ છે. પરંતુ જલના માટે કૃતક છે. આથી ઉષ્ણતા Page #147 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन વિકલ્પથી ઉત્પન્ન થાય છે. આ રીતે નિર્વિકલ્પકપ્રત્યક્ષ ઉત્તરમાં થનારા અર્થાનુસા૨ી વિકલ્પદ્વારા પોતાનો અર્થની સાથે અવિનાભાવપણાનો નિશ્ચય કરે છે. આ જ રીતે સ્વની પ્રાપણશક્તિ અને તેનાથી પ્રાપ્ત થયેલી પ્રમાણતાનો નિશ્ચય પણ કરી લે છે. ८८ અગ્નિનો સ્વભાવ છે. જલનો નહીં. આ યુક્તિથી સાધારણજન વસ્તુઓના સ્વભાવમાં પરમશ્રદ્ધા રાખે છે. પરંતુ નાગાર્જુનનું કહેવું છે કે અગ્નિની ઉષ્ણતા છે તે શું કારણનિરપેક્ષ છે ? તે તો મણિ, ઇન્ધન, આદિત્યના સમાગમથી તથા અરણિના ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. ઉષ્ણતા અગ્નિને છોડી પૃથક્રૂપથી અવસ્થિત નથી રહેતી. આથી અગ્નિની ઉષ્ણતા હેતુપ્રત્યયજન્ય છે. આથી કૃતક અનિત્ય છે. ઉષ્ણતા એ અગ્નિનો સ્વભાવ બતાવવો, તે તર્કની અવલેહના ક૨વા બરાબર છે. જ્યારે વસ્તુનો સ્વભાવ નથી, ત્યારે તેમાં પરભાવની કલ્પના ન્યાયી નથી. સ્વભાવ તથા પરભાવના અભાવમાં ભાવની પણ સત્તા નથી. અને અભાવની પણ સત્તા નથી. આથી માધ્યમિકોના મતમાં જે વિદ્વાન સ્વભાવ, પરભાવ, ભાવ તથા અભાવની કલ્પના વસ્તુઓના વિષયમાં કરે છે, તે પરમાર્થના જ્ઞાનથી દૂર છે. માધ્યમિકવૃત્તિમાં કહ્યું છે કે.... स्वभावं परभावं च भावं चाभावमेव च । ये पश्यन्ति न पश्यन्ति ते तत्त्वं बुद्धशासने ।।१५ / ६ ।। દ્રવ્યપરીક્ષા : સાધારણથી જગતમાં દ્રવ્યોની સત્તા માનવામાં આવે છે, પરંતુ પરીક્ષાકરવાથી દ્રવ્યની કલ્પના પણ અન્યની કલ્પનાની સમાન અમને કોઈ પરિણામ ઉપર પહોંચાડતી નથી. જેને આપણે દ્રવ્ય કહીએ છીએ તે વસ્તુત: છે શું ? રંગ, આકાર આદિ ગુણોનો સમુદાયમાત્ર છે. કારણકે નીલરંગ, વિશિષ્ટ આકાર તથા ખરબચડા સ્પર્શ, આનાથી અતિરિક્ત ઘટની સ્થિતિ શું છે ? ઘટનું વિશ્લેષણ કરતાં આ જ ગુણો આપણી સમક્ષ આવે છે. આથી દ્રવ્યની પરીક્ષાકરવાથી આપણે ગુણો ઉપર આવી પહોંચીએ છીએ અને ગુણોનીપરીક્ષા આપણને દ્રવ્ય સુધી લાવીને રાખે છે. આપણને સ્પષ્ટ ખ્યાલ નથી આવતો કે દ્રવ્ય અને ગુણમાં મુખ્ય કોણ અને અમુખ્ય કોણ ? બંને એકાકાર થાય છે કે ભિન્ન ? નાગાર્જુને સમીક્ષાબુદ્ધિથી બંનેની કલ્પનાને સાપેક્ષિક બતાવેલ છે. રંગ, ચિકાશ, રૂક્ષતા, ગંધ આદિ આભ્યન્તરપદાર્થ છે. તેની સ્થિતિ એટલા માટે છે કે આપણી ઇન્દ્રિયોની સત્તા છે. આંખવિના ન રંગ છે અને કાનવિના શબ્દ નથી. આથી આપણાથી ભિન્ન તથા બહારના હેતુઓઉપર અવલંબિત છે. આથી તેની સ્વતંત્ર સત્તા નથી. (કારણકે) ઇન્દ્રિયો પર અવલંબિત રહે છે. આ પ્રકારે ગુણ પ્રતીત કે આભાસમાત્ર છે. આથી જે પદાર્થોમાં આ ગુણ વિદ્યમાન રહે છે, તે પદાર્થો પણ આભાસમાત્ર છે. આપણે સમજીએ છીએ કે અમે દ્રવ્યનું જ્ઞાન સંપાદન કરેલ છે, પરંતુ વસ્તુત: આપણે ગુણોના સમુદાય પર સંતોષ કરીએ છીએ. વાસ્તવમાં દ્રવ્યના સ્વભાવથી આપણે ક્યારેય પણ પરિચિત નથી અને થઈ પણ શકતા નથી. કારણ કે વસ્તુઓ જે સ્વયં સત્ય પરમાર્થ છે, તે જ્ઞાન તથા વચન બંનેથી અતીત વસ્તુ છે, એનું જ્ઞાન તો પ્રાતિભચક્ષુના સહારે જ ભાગ્યશાલિ યોગીઓને થઈ શકે છે. આ દ્રવ્ય એક સંબંધમાત્ર છે, અન્ય કંઈ નથી. દ્રવ્યગુણોનો એક અમૂર્ત સંબંધ છે અને જેટલા સંસર્ગ છે, તે સર્વે અનિત્ય અને અસિદ્ધ છે. આથી દ્રવ્ય પ્રમાણતઃ સુતરાં સિદ્ધ નથી થઈ શકતું. આ પારમાર્થિક વિવેચના થઈ. વ્યવહારની સિદ્ધિ માટે આપણે દ્રવ્યોની કલ્પના ગુણોના સંચયરૂપમાં માની શકીએ છીએ. કારણકે એ નિશ્ચિત Page #148 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ८, बोद्धदर्शन જેમ અર્થક્રિયાથીયુક્ત અર્થનો નિશ્ચય નિર્વિકલ્પકપ્રત્યક્ષ સ્વયં કરે છે, અન્ય જ્ઞાનની અપેક્ષા રાખતું નથી. તેમ તેની પ્રમાણતાનો નિશ્ચય પણ સ્વયં જ કરે છે. બીજાજ્ઞાનોની અપેક્ષા કરતો નથી. વાત છે કે ગુણ-રંગ, આકાર આદિ કોઈ મૂલભૂત આધારને છોડીને બીજાસ્થાન ઉપર રહી શકતા નથી. આ રીતે નાગાર્જુને દ્રવ્યના પારમાર્થિકરૂપનો નિષેધ કરવા છતાં વ્યાવહારિકરૂપનો અપલાપ કર્યો નથી. જાતિ : જેને આપણે “જાતિ'ના નામથી કહીએ છે. તેનું સ્વરૂપ શું છે ? શું જાતિ તે પદાર્થોથી ભિન્ન હોય છે કે અભિન્ન હોય છે ? નાગાર્જુને જાતિની નિતાન્ત અસત્તા સિદ્ધ કરી છે. જગતનું જ્ઞાન વસ્તુના સામાન્યરૂપને લઈને પ્રવૃત્ત થતું નથી. પ્રત્યુત બીજી વસ્તુથી તેની વિશિષ્ટતાનો સ્વીકાર કરીને જ આગળ વધે છે. ગાય કોને કહેવાય છે ? જે ઘોડો ન હોય કે હાથી ન હોય. ગાયનું પોતાનું જે રૂપ છે, તે તો જ્ઞાનથી અતીતવસ્તુ છે. તેને આપણે કોઈપણ રીતે જાણી શકતા નથી. ગાયના વિષયમાં આપણે એટલું જ જાણીએ છીએ કે તે પશુવિશેષ છે અને તે ઘોડા અને હાથીથી ભિન્ન છે. શબ્દાર્થનો વિચાર કરવાના સમયે પાછળના કાળમાં બૌદ્ધ પંડિતોએ તેને અપોહની સંજ્ઞા આપેલ છે. જેનું શાસ્ત્રીય લક્ષણ છે - તરિતરત્વ અર્થાત્ તે પદાર્થથી ભિન્ન વસ્તુથી ભિન્નતાનું જ્ઞાન. જેમકે ગાય જે છે તેનાથી ભિન્ન હાથી આદિ અને હાથી આદિથી ભિન્ન ગાય છે. જગત સ્વયં અસત્તાત્મક છે. તો ગોત્ત્વ પણ અસત્ ધર્મ ઠરે છે. તે ધર્મ દ્વારા આપણે કોઈ પદાર્થનું જ્ઞાન કરી શકતા નથી. આથી સામાન્યનું જ્ઞાન અસિદ્ધ છે. કોઈપણ વસ્તુના સ્વરૂપથી આપણે પરિચિત થઈ જ શકતા નથી. આથી નિષ્કર્ષ એ નીકળે છે કે સમસ્તદ્રવ્યોનું સામાન્ય તથા વિશિષ્ટરૂપ જ્ઞાનના માટે અગોચર છે. સંસર્ગવિચાર : આ જગત સંસર્ગ-સંબંધનો સમુદાયમાત્ર છે. પરંતુ પરીક્ષા કરવાથી તે સંસર્ગ પણ બિલકુલ અસત્ય પ્રતીત થાય છે. ઇન્દ્રિયો તથા વિષયોની સાથે સંસર્ગ થવાથી તત્ તત્ વિશિષ્ટવિજ્ઞાન ઉત્પન્ન થાય છે. ચક્ષુનો રૂપની સાથે સંબંધ થવાથી ચક્ષુર્વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. પરંતુ આ સંસર્ગ સિદ્ધ થતો નથી. સંસર્ગ એ વસ્તુઓનો થાય કે જે એકબીજાથી પૃથફ હોય. પટથી ઘટનો સંબંધ ત્યારે જ પ્રમાણ બને છે, જ્યારે તે બંને પૃથફ હોય, પરંતુ પૃથફ તો નથી. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે अन्यदन्यत् प्रतीत्यान्यन्नान्यदन्यदृतेऽन्यतः । यत्प्रतीत्य च यत् तस्मात्तदन्यन्नोपपद्यते ।।१४/५ ।। ઘટને નિમિત્ત માનીને (પ્રતીત્ય) પટ પૃથક છે. અને પટની અપેક્ષાથી ઘટ અલગ વસ્તુ પ્રતીત થાય છે. સર્વસામાન્ય નિયમ એ છે કે જે વસ્તુ જે નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે તેનાથી પૃથક હોઈ શકતી નથી. જેમ કે બીજા અને અંકુર. આ નિયમાનુસાર પટ ઘટથી પૃથફ નથી. તો બંનેનો સંસર્ગ પણ કેવી રીતે થઈ શકે ? આ રીતે સંસર્ગની કલ્પના અસિદ્ધ હોવાથી જગતની ધારણા પણ સર્વથા નિર્મુલ સિદ્ધ થાય છે. ગતિ પરીક્ષા : નાગાર્જુને લોકસિદ્ધ ગમનાગમન ક્રિયાની ખૂબ આલોચના કરી છે. લોકમાં આપણને પ્રતીત થાય છે કે દેવદત્ત “” જગ્યાએથી ચાલીને ‘વ’ જગ્યાએ પહોંચ્યો. પરંતુ વિચાર કરવાથી આ વાસ્તવિક સિદ્ધ થતું નથી. કોઈપણ વ્યક્તિ એકસમયમાં બે સ્થાનોમાં વિદ્યમાન રહી શકતો નથી. ‘ક’ થી ‘વ’ સ્થાન સુધી ચાલ્યો, એનો અર્થ એ થયો કે એકકાલમાં બંને સ્થાનો પર વિદ્યમાન રહે છે, જે સાધારણ રીતે અસંભવ છે. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે. Page #149 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन તેથી અવિસંવાદકત્વ જ પ્રમાણનું નિર્દોષલક્ષણ છે. Iટા अथ प्रमाणस्य विशेषलक्षणं विवक्षुः प्रथमं प्रमाणसंख्यां नियमयन्नाहહવે પ્રમાણના વિશેષલક્ષણને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રથમ પ્રમાણની સંખ્યાનું નિયમન કરતાં કહે છે કે प्रमाणे द्वे च विज्ञेये तथा सौगतदर्शने । प्रत्यक्षमनुमानं च सम्यग्ज्ञानं द्विधा यतः ।।९।। गतं न गम्यते तावदगतं नैव गम्यते । गतागतं विनिर्मुक्तं गम्यमानं न गम्यते ।।२/१।। - જે માર્ગ ગમનદ્વારા પસાર કરી દીધો છે, તેને આપણે જાન્યતે' (તે માર્ગ પસાર કરાય છે - થઈ રહ્યો છે) કહી શકતા નથી. “Tગતે વર્તમાનકાલીકક્રિયા છે કે જે ભૂત ભૂતકાલીન) પદાર્થના વિષયમાં પ્રયુક્ત થઈ શકતી નથી. અને જે માર્ગઉપર હજુ હવે ચાલવાનું છે તેના માટે પણ અગતે’ નહીં કહી શકાય. માર્ગના બે જ વિભાગ થઈ શકે - એક, જેને પસાર કરી દીધો છે (a) અને બીજો કે જેને હવે ભવિષ્યમાં પસાર કરવાનો છે (સાત). આ બંને સિવાય બીજો કોઈ માર્ગ નથી કે જેના ઉપર ચાલી શકાય. તેથી ફલત: ગમનક્રિયા અસિદ્ધ થઈ જાય છે. કર્તાની ક્રિયા કલ્પનાની સાથે સંબદ્ધ રહે છે, જ્યારે ક્રિયા જ અસિદ્ધ છે, ત્યારે સ્વાભાવિક કર્તાની અસિદ્ધિ છે. ગમનની સમાન જ સ્થિતિની કલ્પના નિરાધાર છે. સ્થિતિ કોના વિષયમાં પ્રયુક્ત કરી શકાય છે - (ત્તા) ગમનકર્તા)ના વિષયમાં કે ‘કાન્તા' (ગમન નહીં કરનાર)ના વિષયમાં ? ગમન કરવાવાળો ઊભો રહે છે, તે કલ્પના વિરોધિ હોવાથી ત્યાજ્ય છે. ગમન સ્થિતિની વિરુદ્ધક્રિયા છે. આથી ગમનનો કર્તા વિરોધી ક્રિયા (સ્થિતિ)નો કર્તા થઈ શકતો નથી. “અગન્તા (ગમન નહીં કરનાર) ઊભો રહે છે આ કથન ઠીક નથી. કારણકે જે વ્યક્તિ ગમન જ નથી કરતો તે તો સ્વયં સ્થિત છે. તો તેને ફરીથી ઉભોરહેવાની આવશ્યક્તા શું છે ? આથી અગત્તાનું પણ અવસ્થાન ઊચિત નથી. આ બંનેને છોડીને ત્રીજો વ્યક્તિ કોણ છે કે જે સ્થિતિ કરે. ફલત: કર્તાના અભાવમાં ક્રિયાનો નિષેધ અવયંભાવી છે. આથી સ્થિતિની કલ્પના માયિક છે. ગતિ અને સ્થિતિ બંને સાપેક્ષિક હોવાથી અવિદ્યમાન છે. આથી કહ્યું છે કે... गन्ता न तिष्ठति तावदगन्ता नैव तिष्ठति । अन्यो गन्तुरगन्तु कस्तृतीयोऽथ तिष्ठति ।। આત્મપરીક્ષા નાગાર્જુને આત્માની પરીક્ષામાટે માધ્યમિકકારિકાગ્રંથમાં એક સ્વતંત્ર પ્રકરણ-૧૮ની રચના કરી પૂર્વે જે દ્રવ્યની કલ્પના સમજાઈ ગઈ છે, તેનાથી સ્પષ્ટ છે કે ગુણસમુચ્ચયથી અતિરિક્ત તેની (દ્રવ્યની) સ્વતંત્ર સત્તા નથી. એ જ નિયમનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ છીએ કે માનસવ્યાપારોથી અતિરિક્ત આત્માનામના પદાર્થની પૃથફસત્તા નથી. દૈનિક અનુભવમાં આપણે આપણા માનસવ્યાપારોથી સર્વથા પરિચિત છીએ. જ્ઞાન, ઇચ્છા તથા પ્રયત્ન - આપણા જીવનના પ્રધાન સાધન છે. આપણું મન ક્યારેય પણ આ ત્રણ વ્યાપારોથી આપણને મુક્ત કરી શકતું નથી. આ ત્રણના સમુદાયને આપણે “આત્મા' કહીએ છીએ, કેવલ વ્યવહાર માટે. વસ્તુત: કોઈ A प्रत्यक्षमनुमानं च प्रमाणं हि द्विलक्षणम् । प्रमेयं तत्प्रयोगार्थं न प्रमाणान्तरं भवेत् ।। प्र. समु० १/२ ।। द्विविधं सम्यग्ज्ञानं । પ્રત્યક્ષમનમાનં વેતિ ચિવિ. ૧/૨,] Page #150 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन શ્લોકાર્થ : બૌદ્ધદર્શનમાં બે પ્રમાણ જાણવા. એક પ્રત્યક્ષ અને બીજું અનુમાન, કારણ કે સમ્યગુજ્ઞાન બે પ્રકારે છે. આથી પ્રમાણ પણ બે જ હોઈ શકે, અધિક નહિ.) व्याख्या-तथाशब्दः प्रागुक्ततत्त्वापेक्षया समुद्यये, चशब्दोऽवधारणे, ततोऽयमर्थः । सौगतदर्शने द्वे एव प्रमाणे विज्ञेये, न पुनरेकं त्रीणि चत्वारि पञ्च षड्वा प्रमाणानि । एतेन चार्वाकसांख्यादिपरिकल्पितं प्रमाणसंख्यान्तरं बौद्धा न मन्यन्त इत्यावेदितं भवति । ते द्वे के प्रमाणे इत्याह 'प्रत्यक्षमनुमानं च' कुतो द्वे एव प्रमाणे इत्याह । सम्यगविपरीतं विसंवादरहितमिति यावज्ज्ञानं यतो हेतोर्द्विधा । सर्वं वाक्यं सावधारणमिति न्यायादद्विधैव न त्वेकधा त्रिधा वेति । अत्र केचिदाहः-यथात्र द्विधेत्युक्ते हि द्विधैव न त्वेकधा त्रिधा આત્મા છે, એવું માનવા નાગાર્જુન તૈયાર નથી. નાગાર્જુનનું કહેવું છે કે.... કેટલાક લોકો (બોદ્ધનો જે એક વિશિષ્ટ સંપ્રદાય છે કે જે પુગલવાદનો સમર્થક છે. તેને સમ્મિતીલોકો કહેવાય છે.) દર્શન, શ્રવણ, વેદનઆદિ થવાની પૂર્વે જ એક પુદ્ગલપદાર્થ (આત્મા, જીવ)ની કલ્પના માને છે. તેઓની યુક્તિ છે કે (જે માધ્યમિક કારિકામાં જણાવેલ છે.) વયં વિદ્યમાનશાનાદ્રિ ભવિષ્યતિ માવસ્થતામ્ય: સૌષત્તિમાવો વ્યવસ્થિતઃ II !૨ી-વિદ્યમાન વ્યક્તિ જ ઉપાદાનનું ગ્રહણ કરે છે. વિદ્યમાન દેવદત્ત ધનનો સંગ્રહ કરે છે. અવિદ્યમાન વધ્યાપુત્ર ગ્રહણ કરતો નથી. આથી વિદ્યમાન હોવાથી જ પુદ્ગલ દર્શન, શ્રવણાદિ ક્રીયાઓને ગ્રહણ કરશે, અવિદ્યમાન નહીં. આ યુક્તિ પર નાગાર્જુનનો આક્ષેપ છે કે દર્શનાદિથી પૂર્વે વિદ્યમાન આત્માનું જ્ઞાન આપણને કયા પ્રકારે થશે ? આત્મા અને દર્શનાદિ ક્રિયાઓનો પરસ્પર સાપેક્ષસંબંધ છે. જો દર્શનાદિ વિના જ આત્માની સ્થિતિ હોય, તો દર્શનાદિક્રિયાઓની સ્થિતિ પણ આત્માવિના થઈ જશે. માધ્યમિકકારિકામાં, આ જ કહ્યું છે કેविनापि दर्शनादीनि यदि चासौ व्यवस्थितः । अमून्यपि भविष्यन्ति विना तेन न संशयः ।।९/४ ।। સમગ્ર દર્શન, શ્રવણ,વેદન આદિ ક્રિયાઓથી પૂર્વે અમે કોઈપણ વસ્તુ (આત્મા)નું અસ્તિત્વ માનતા નથી કે જેના જ્ઞાન માટે કોઈ અન્ય પદાર્થની આવશ્યક્તા રહે. પરંતુ અમે પ્રત્યેક દર્શનાદિક્રિયાથી પૂર્વે આત્માનું અસ્તિત્વ માનીએ છીએ.” પ્રતિવાદિના આ તર્કના ઉત્તરમાં નાગાર્જુનનું કહેવું છે કે જો આત્મા સમગ્ર દર્શનાદિથી પૂર્વે નહીં સ્વીકારવામાં આવે તો તે આત્મા એકપણ દર્શનાદિથી પૂર્વમાં સિદ્ધ થતો નથી. કારણકે જે વસ્તુ સર્વપદાર્થોની પૂર્વે નથી હોતી, તે વસ્તુ એક-એક પદાર્થની પૂર્વે પણ નથી હોતી. જેમકે રેતીમાં તેલ. સમગ્ર રેતીમાંથી તેલ ઉત્પન્ન નથી થતું, તેવી દશામાં એક-એક પણ રેતીના કણમાંથી પણ તેલ ઉત્પન્ન નહીં થાય. આ જ વાત માધ્યમિકકારિકામાં કરી છે. सर्वेभ्यो दर्शनादिभ्यो यदि पूर्वो न विद्यते । एकैकस्मात् कथं पूर्वो दर्शनादेः स युज्यते ।। ९/७ ।। વળી દર્શન-શ્રવણાદિ જે મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે, તે મહાભૂતોમાં પણ આત્મા વિદ્યમાન નથી. આ જ વાત માધ્યમિકકારિકામાં કરી છે– दर्शनश्रवणादीनि वेदनादीनि चाप्यथ । भवन्ति येभ्यस्तेष्वेष भतेष्वपि न विद्यते ।। ९/१० ।। નિષ્કર્ષ એ છે કે દર્શનાદિક્રિયાઓની પૂર્વે આત્માના અસ્તિત્વનો આપણને પરિચય થતો નથી. આની Page #151 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन वेत्येवमन्ययोगव्यवच्छेदः, तथा चैत्रो धनुर्धर इत्यादिष्वपि चैत्रस्य धनुर्धरत्वमेव स्यान्न तु शौर्योदार्यधैर्यादयः । तदयुक्तं यतः सर्वं वाक्यं सावधारणमिति न्यायेऽप्याशङ्कितस्यैव व्यवच्छेदः । परार्थं हि वाक्यमभिधीयते । यदेव च परेण व्यामोहादाशङ्कितं तस्यैव व्यवच्छेदः । चैत्रो धनुधर इत्यादौ च चैत्रस्य धनुर्धरत्वायोग एव परैराशङ्कित इति तस्यैव व्यवच्छेदो नान्यधर्मस्य । इह चार्वाकसांख्यादय ऐकध्यमनेकधा च सम्यग्ज्ञानमाहुः, अतो नियतद्वैविध्यप्रदर्शनेनैकत्वबहुत्वे सम्यग्ज्ञानस्य प्रतिक्षिपति । (દર્શનાદિની) સાથે પણ આત્મા વિદ્યમાન નથી રહેતો. કારણકે સહભાવ તે પદાર્થોનો સંભવ છે કે જેની પૃથફપૃથફ સિદ્ધિ થાય, પરંતુ સાક્ષેપ હોવાથી આત્મા દર્શનાદિક્રિયાઓથી પૃથફ સિદ્ધ થતો નથી. આવી દશામાં બંનેનો સહભાવ અસંભવ છે. વળી આત્મા દર્શનાદિ ક્રિયાઓની પશ્ચાતુ ઉત્તરકાલમાં પણ વિદ્યમાન રહેતો નથી. કારણ કે દર્શનાદિક્રિયારૂપ છે, તે કર્તાની અપેક્ષા રાખે છે. (પ્રસન્નપદા ગ્રંથમાં કહેલ છે કે - ર દિ પૂર્વ નાવનિ યુ; ઉત્તરા&માત્મા ચાલ્ તતાનીમૂર્વે સમવેત્ ાન વૈવમત્કૃવસ્થ વર્મનો સિદ્ધાત્ (પૃ-૧૯૯) અને જો સ્વતંત્રરૂપથી જ દર્શનાદિક્રિયાઓ સંપન્ન થવા લાગે, તો કર્તારૂપથી આત્માને માનવાની આવશ્યક્તા શું છે? આથી નાગાર્જુને કહ્યું છે કે प्राक च यो दर्शनादिभ्यः साम्प्रतं चोर्ध्वमेव च । ન વિદ્યતેડસ્તિ નાસ્તીતિ વિવૃત્તાતંત્ર રાજ્યના Iો મા. કા - ૯/૧૨ / સાધારણ રીતે પંચસ્કન્ધ - રૂપ, સંજ્ઞા, વેદના, સંસ્કાર તથા વિજ્ઞાનને આત્મા બતાવવામાં આવે છે. પરંતુ તે ઊચિત નથી. કારણકે સ્કન્ધોની ઉત્પત્તિ તથા નાશ થાય છે. તદાત્મક હોવાથી આત્માનો પણ ઉદય તથા વ્યય માનવાની આપત્તિ આવશે. સ્કન્ધ ઉપાદાન છે. આત્મા ઉપાદાતા છે. શું ઉપાદાન તથા ઉપાદાતા - ગાહ્ય તથા ગ્રાહક ક્યારેય એક સિદ્ધ થઈ શકે છે ? ન થઈ શકે, તો એવી અવસ્થામાં આત્માને સ્કન્ધાત્મક કેવી રીતે સ્વીકારી શકાય ? માધ્યમિકકારિકામાં કહ્યું છે કે(ન થોપવાનમેવાત્મા ઐતિ તત્ સમુતિ . ઈ દિ નામ પાવાનકુવાવાતા ભવિષ્યતિ I૭/૬ II) - જો આત્માને સ્કન્ધોથી વ્યતિરિક્ત માનીએ, તો તે સ્કન્ધ લક્ષણ (સ્કન્ધો દ્વારા લક્ષિત) નહીં થાય. આથી વિષમ સ્થિતિ થશે કે આપણે આત્માને ન તો સ્કન્ધોથી અભિન્ન માની શકીએ કે ન ભિન્ન. आत्मा स्कन्धा यदि भवेदुदयव्ययभाग् भवेत् ।। જોગોનો ગઢ ભવેત્ ભવેતન્યસ્ત્રક્ષાઃ || મા. કા - ૧૮/૧ / આથી આત્માની અસિદ્ધિ થવાથી આત્મીય ઉપાદાન(સ્કન્ધોની)ની પણ સિદ્ધિ થતી નથી. કેટલાક લોકો આત્માને કર્તા માને છે.નાગાર્જુનના મતે કર્તા અને કર્મની ભાવના પણ નિ:સાર છે. ક્રિયા કરવાવાળા વ્યક્તિને કર્તા કહેવાય છે. તે જો વિદ્યમાન છે. તો ક્રિયા કરી શકતો નથી. ક્રિયાના કારણે જ તેને કારકસંજ્ઞા પ્રાપ્ત થઈ છે. એવી દશામાં તેને બીજી ક્રિયા કરવાની આવશ્યક્તા જ નથી. તો કર્મ(ક્રિયા)ની સ્થિતિવિના કારક(ક)ને કયા પ્રકારે મનાય? સમૂતસ્ય વિજ્યા નાતિ, રુ ઘ ચ વર્જીવમ્ મા. કા - ૮/૨ // પરસ્પરસાપેક્ષ હોવાથી ક્રિયા, કારક તથા કર્મની સ્વતંત્ર સત્તા માની શકાતી નથી. ક્રિયાનો અસંભવ હોવાથી Page #152 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन ટીકાનો ભાવાનુવાદઃ શ્લોકમાં “તથા' શબ્દપૂર્વે કહેલા તત્ત્વની સાથે સમુચ્ચય કરવા માટે અને “ઘ' શબ્દ અવધારણાર્થક છે. તેથી આ અર્થ થશે – સૌગદર્શનમાં બે જ પ્રમાણ જાણવા, પરંતુ એક, ત્રણ, ચાર, પાંચ કે છ નહીં. આ કથનથી ચાર્વાક, સાંખ્ય આદિ દર્શનોદ્વારા પ્રરૂપાયેલા બેથી અધિક બીજા પ્રમાણો બૌદ્ધોને માન્ય નથી તે સૂચિત થાય છે. પ્રશ્ન તે બે પ્રમાણ કયા છે ? ઉત્તરઃ પ્રત્યક્ષ ધર્માધર્મ વિદ્યમાન નથી રહી શકતા. દેવદત્ત અહિંસાદિ ક્રિયાનું સંપાદન કરે છે, ત્યારે તે ધર્માભાગી-અધર્મભાગી બને છે. જો ક્રિયા જ અસિદ્ધ બની ગઈ છે, તો ધર્મ-અધર્મનું અસિદ્ધ થવું સુતરાં નિશ્ચિત છે. ધર્માધર્મના અભાવમાં તેના ફલ સુગતિ-દુર્ગતિનો પણ અભાવ થશે. તો સ્વર્ગ કે મોક્ષના માટે વિહિત માર્ગ પણ વ્યર્થ છે. આથી કહ્યું છે કેधर्माधर्मो न विद्यते क्रियादीनामसम्भवे । धर्मे चासत्यधर्मे च फलं तजं न विद्यते ।। આથી નાગાર્જુનના તર્કનુસાર આર્યસત્યોનું પણ અસ્તિત્વ માયિક છે. આ પ્રકારે આત્માની કલ્પના કોઈપણ રીતે માન્ય નથી. ટૂંકમાં માત્મા પ્રજ્ઞપિતમનાત્મત્ય શિતમ્ યુદ્ધત્મા ન દાનાત્મા ત્યપિ શિતમ્ | મા. કા - ૧૮/ક .. કર્મફલ પરીક્ષાઃ કર્મનો સિદ્ધાંત વૈદિકધર્મની સમાન બૌદ્ધધર્મને પણ સંમત છે. જે કર્મ કરાય છે, તેનું અવશ્ય ફલ પ્રાપ્ત થાય છે. પરંતુ પરીક્ષા કરવાથી આ તથ્ય પ્રમાણિત થતું નથી. કર્મનું ફલ તુરત ન પ્રાપ્ત થતાં કાલાન્તરમાં સંપન્ન થાય છે. જો ફલના વિપાક સુધી કર્મ ટકી શકે, તો કર્મ નિત્ય થઈ જશે અને જો વિપાક સુધી તેની સત્તા માનીને, વિનાશશાલી માનવામાં આવે તો અવિદ્યમાન કર્મ કયા પ્રકારે ફલ ઉત્પન્ન કરી શકે ? કહ્યું છે કે જ wજે સતિ ન મોક્ષા ન હોપપદને : સર્વઢિયાળાં ૨ નૈરવયં પ્રમત્તે || મા. કા - ૮૫ || જો કર્મની પ્રવૃત્તિ સ્વભાવતઃ માનવામાં આવે, તો નિ:સંદેહ શાશ્વત થઈ જશે. પરંતુ વસ્તુત: કર્મ તેવું નથી. કર્મ તે છે કે જેને સ્વતંત્રકર્તા પોતાની ક્રિયાદ્વારા સંપાદન કરે છે. શાશ્વત માનવામાં આવશે તો તેનો ક્રિયાની સાથે સંબદ્ધ કેવી રીતે મનાય ? કારણ કે જે વસ્તુ શાશ્વત હોય છે, તે કૃતક (ક્રિયાના દ્વારા નિષ્પન્ન) નથી હોતી. જો કર્મ અકૃતક હોય, તો કર્યાવિના પણ ફળની પ્રાપ્તિ થવા લાગશે (નાગ્યTH) અને નિર્વાણની ઇચ્છાવાળો વ્યક્તિ પણ બ્રહ્મચર્યનો નિર્વાહ કર્યા વિના જ પોતાને કૃતકૃત્ય માનવા લાગશે. આથી ન તો જગતમાં કર્મ વિદ્યમાન છે. ન કર્મનું ફલ. બંને કલ્પનાઓ કેવલ વ્યવહારની સિદ્ધિ માટે છે. જ્ઞાન-પરીક્ષા : જ્ઞાનના સ્વરૂપનો વિચાર કરતાં જ્ઞાન પણ અનેક પ્રકારના વિરોધથી પરિપૂર્ણ પ્રતીત થાય છે. છ ઇન્દ્રિયોના રૂપાદિ છ વિષયો છે. તે વિષયોનું પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય છે. પરંતુ તે આભાસમાત્ર છે. તથ્ય નથી. દા.ત. ચક્ષુ જ્યારે પોતાને જ નથી દેખતી, ત્યારે અન્ય વસ્તુરૂપને કેમ કરીને દેખી શકે ? અગ્નિનું દષ્ટાંત લઈશકાય તેમ નથી. “જે પ્રકારે અગ્નિ પોતાને નથી બાળતી, કેવલ બાહ્યપદાર્થ (ઇન્ધનાદિ)ને બાળે છે, તેની માફક ચક્ષુ પણ પોતે પોતાનું દર્શન કરવા અસમર્થ હોવા છતાં પણ રૂપના પ્રકાશમાં સમર્થ થશે.” “પરંતુ આ કથન એક મૌલિકભ્રાન્તિ ઉપર અવલંબિત છે. ગતિની સમાન “બાળવું' ક્રિયા સ્વયં અસિદ્ધ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ९४ षड्दर्शन समुचय भाग -१, श्लोक - ९, बोद्धदर्शन અને અનુમાન, આ બે પ્રમાણો છે. પ્રશ્ન : કયા કારણથી બે જ પ્રમાણો છે. ઉત્તરઃ સમ્યગુ એટલે કે અવિપરીત = વિસંવાદરહિત જ્ઞાન બે હોવાથી, પ્રમાણો પણ બે પ્રકારે જ છે. “સર્વવાક્યો સાવધારણ અર્થાત્ નિશ્ચયાત્મક હોય છે.” આ ન્યાયથી પ્રમાણો બે જ છે. ન તો એક પ્રકારે કે ન તો ત્રણ પ્રકારે. આથી તેનું દૃષ્ટાંત જોઈને ચક્ષુના દર્શનની ઘટના પુષ્ટ નથી થઈ શકતી. કારણ કે “દર્શન' ક્રિયા પણ ગતિ, સ્થિતિની સમાન નિર્મુલ કલ્પનામાત્ર છે. જે વસ્તુ દૃષ્ટ છે, તેના માટે તે દેખાય છે” (કુ) આવો વર્તમાનકાલીક પ્રયોગ કરી શકાતો નથી અને જે વસ્તુ અદષ્ટ છે, તેના માટે પણ દશ્યતે” નો પ્રયોગ અનુપયુક્ત છે. વસ્તુ બે જ પ્રકારની હોઈ શકે છે. - દષ્ટ અને અદૃષ્ટ. આ બંનેથી અતિરિક્ત દશ્યમાનવસ્તુની સત્તા હોઈ જ શકતી નથી. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે न दृष्टं दृश्यते तावत् अदृष्टं नैव दृश्यते । दृष्टादृष्टविनिर्मुक्तं दृश्यमानं न दृश्यते ।। આ રીતે દર્શનક્રિયાના અભાવમાં તેનો કોઈ પણ કર્તા સિદ્ધ થઈ શકતો નથી. જો કર્તા વિદ્યમાન પણ રહે, તો પણ તે પોતાનું દર્શન કરી શકતો નથી, તો તે અન્યવસ્તુઓનું દર્શન કયા પ્રકારે કરી શકાશે ? દર્શનની અપેક્ષા કરીને કે નિરપેક્ષભાવથી દ્રષ્ટાની સત્તા સિદ્ધ કરી શકતા નથી. જો દ્રષ્ટા સિદ્ધ છે તો તેને દર્શનક્રિયાની અપેક્ષા જ કોના માટે હોય ? અને જો દ્રા અસિદ્ધ છે, તો પણ વધ્યાપુત્રની સમાન તે દર્શનની અપેક્ષા નહીં કરે. દ્રષ્ટા અને દર્શન પરસ્પર સાપેક્ષિકકલ્પનાઓ છે. આથી દ્રષ્ટાને દર્શનથી નિરપેક્ષભાવથી સ્થિત માનવો તે પણ ન્યાયસંગત નથી. આથી દ્રષ્ટાનું અસ્તિત્વ સિદ્ધ નથી થઈ શકતું. આથી દ્રષ્ટાના અભાવમાં દ્રષ્ટવ્ય (વિષય) તથા દર્શનનો અભાવ સુતરાં સિદ્ધ છે. સત્ય તો એ છે કે રૂપની સત્તા ઉપર ચક્ષુ અવલંબિત છે અને ચક્ષુની સત્તા પર રૂપ નીલ-પીતાદિ રંગોની કલ્પનાથી આપણે ચક્ષુનું અનુમાન કરીએ છીએ. અને ચક્ષુની સ્થિતિ નીલાદિ રંગોનું ધ્યાન કરે છે. “જે પ્રકારે માતા-પિતાના કારણે પુત્રનો જન્મ થાય છે. તે પ્રકારે ચક્ષુ અને રૂપને નિમિત્ત માનીને ચક્ષુર્વિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. માધ્યમિકકારિકામાં કહ્યું છે કેप्रतीत्य मातापितरौ यथोक्तः पुत्रसंभवः । चक्षुरुपे प्रतीत्यैवमुक्त विज्ञानसम्भवः ।। ३/७ ।। આથી દ્રષ્ટાના અભાવમાં દ્રષ્ટવ્ય તથા દર્શન વિદ્યમાન નથી. તો વિજ્ઞાનની કલ્પના કેવીરીતે સિદ્ધ થાય? જેમકે આપણે કોઈ વસ્તુને દેખી રહ્યા છીએ, તે તેવી જ છે તેનું ચોક્કસ જ્ઞાન આપણને કેવી રીતે થશે ? એક જ વસ્તુને ભિન્ન-ભિન્ન લોક ભિન્ન-ભિન્ન આકારને જોઈને બતાવે છે. દર્શનની સમાન જ અન્ય પ્રત્યક્ષજ્ઞાનની દશા છે. એટલા માટે જ્ઞાનની ધારણા જ સર્વથા ભ્રાન્ત છે. નાગાર્જુનના તર્કનો એ નિષ્કર્ષ છે કે જગત આભાસપાત્ર છે. જગતના પદાર્થોમાં અસ્તિત્વ માનવું તે સ્વપ્નના મોદકથી સુધા શાંત કરવા બરાબર છે. મરીચિકાના જલથી તરસ છીપાવવા બરાબર છે. પ્રાત:કાલે ઘાસ ઉપર પડેલા ઝાકળનું બિંદુ જોવામાં મોતી સમાન ચમકે પરંતુ સૂર્યના ઉગ્રકિરણોના પડવાથી તે તરત જ વિલીન થઈ જાય છે. જગતના પદાર્થોની દશા પણ આ પ્રકારની છે. અસાધારણ દૃષ્ટિથી જોવામાં સત્ય તથા અભિરામ (આનંદ આપનાર) પ્રતીત થાય છે. પરંતુ તર્કનો પ્રયોગ કરતાંની સાથે Page #154 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन શંકા જેમ અહીં “બે પ્રકાર છે' એ પ્રમાણ કહેતાં પ્રમાણ બે જ છે, પરંતુ એક પ્રકારે કે ત્રણ પ્રકારે નથી. આ પ્રમાણે અન્યના યોગનો વ્યવચ્છેદ કર્યો છે. તે પ્રમાણે “ચૈત્ર ધનુર્ધર છે.” આનો અર્થ પણ (અન્યયોગવ્યવચ્છેદના કારણે) “ચૈત્ર ધનુર્ધર જ છે, તેમાં શૌર્ય, ઔદાર્ય, વૈર્ય વગેરે નથી.” આવો જ થવો જોઈએ. (કહેવાનો આશય એ છે કે વિશેષણ સાથે જીવ' કારનો પ્રયોગ થાય ત્યારે તે ‘વ’ કાર અયોગવ્યવચ્છેદક બને છે. અર્થાત્ તે જેની સાથે જોડાયેલો હોય, તેના અભાવનો વ્યવચ્છેદ કરી તેના સભાવને નિશ્ચિત કરે છે. જ્યારે તમે અહીં “બે જ સ્વભાવશૂન્ય બનીને અસ્તિત્વમાં મળી જાય છે. આથી નાગાર્જુનનું કથન છે કે શુન્ય જ એકમાત્ર સત્તા છે, જગત પ્રતિબિંબતુલ્ય છે. (ખ) સત્તામીમાંસા: માધ્યમિકોના મતમાં સત્ય (સત્તા) બે પ્રકારનું છે. (૧) સાંવૃત્તિક (સાવૃત્તિક) વિજ્ઞાન (=અવિદ્યા જનિત વ્યાવહારિકસત્તા) (૨) પારમાર્થિકસતું (=પ્રજ્ઞાજનિતસત્ય) આ બે જ સત્યનો બુદ્ધે ઉપદેશ આપેલ. આથી નાગાર્જુનનો આ દ્વિવિધસત્યનો સિદ્ધાંત અભિનવ નથી. તે સત્યે સમુપત્યિ વૃદ્ધાનાં ઘશિના સ્ત્રોવ સંવૃત્તિ સત્યં સવંદ પરમાર્થતઃ II માધ્યમિક વૃત્તિ - પૃ૪૯૨) બોધિ ચર્યા પૃ-૩૬૧) સાંવૃતિકસત્ય એ છે કે જે સંવૃત્તિ દ્વારા ઉત્પન્ન થયેલ હોય. સંવૃત્તિ શબ્દની વ્યાખ્યા ત્રણ પ્રકારની કરાય છે. (૧) સંવૃત્તિ શબ્દનો અર્થ છે અવિદ્યા, કે જે સત્ય વસ્તુના ઉપર આવરણ નાખે છે. (આ જ વાત બોધિચર્યા પંજિ કામાં પૃષ્ઠ-૩૫૨ ઉપર કરી છે. સંગ્રતિ માત્ર તે યથામૃતપરિજ્ઞાનં વમવાવરVI૬ ગાવૃતપ્રાશના ચાનતિ સંવૃત્તિઃ વિદ્યા યસત્પવાર્થવરુષારોપવા માવદર્શનાવરાત્નિવા ૪ સતી સંવૃત્તિરપપઘતે) તેના અવિદ્યા, મોહ તથા વિપર્યાસ પર્યાયવાચિ શબ્દ છે. અવિદ્યાનું સ્વરૂપ આવરણાત્મક છે. કહ્યું છે કે - અમૂર્ત વાપત્યર્થ મૂતમીવૃત્ય વર્તસ્તે. વિદ્યા નાથમાનેવ ત્રિતિ વૃત્તિવત્ | અર્થાત્ જે પ્રકારે કામલા (પાંડુ) રોગ થવાથી રોગી શ્વેત વસ્તુના રૂપને છુપાવી દે છે. અને તેનાઉપર પીળારંગને આરોપિત કરે છે. તે પ્રકારે અવિદ્યા ભૂતના સત્યસ્વરૂપને આવરણ કરી અવિદ્યમાન રૂપને આરોપિત કરી દે છે. આ રીતે સંવૃત્તિનો અર્થ અવિદ્યા. (૨) સંવૃતિનો અર્થ છે હેતુ-પ્રત્યય દ્વારા ઉત્પન્ન વસ્તુનું રૂપ. (પ્રતીત્વ પુત્પન્ન વસ્તુ સંવૃત્તિધ્યતે અર્થાત્ કારણથી ઉત્પન્ન થતા વસ્તુના રૂપને સંવૃતિ કહેવાય છે.) સત્ય પદાર્થ પોતાની સત્તા માટે કોઈ કારણથી ઉત્પન્ન નથી થતો. આ કારણથી ઉત્પન્ન થવાવાળી લૌકિકવસ્તુ સાંવૃત્તિક કહેવાય છે. (૩) સંવૃત્તિથી તે ચિન્હો અને શબ્દોથી અભિપ્રાય છે, જે સાધારણતયા મનુષ્યો દ્વારા ગ્રહણ કરાય તથા પ્રત્યક્ષના ઉપર અવલંબિત રહે છે. કહ્યું છે કે, प्रत्यक्षमपि रुपादि प्रसिद्ध्या न प्रमाणतः । અણુવ્યવિવુ શુધ્યાતિ સિદ્ધિરિવ સા મૃષા / બોધિચર્યા - લોકો રૂપ શબ્દાદિને પરમાર્થસત્ય ન માનવા જોઈએ. કારણકે લોકનાદ્વારા એક જ પ્રકારે ગ્રહણ કરાય છે અને ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરાતી વસ્તુ જો વાસ્તવિક હોય, તો જગતના સમગ્ર મુખલોકો તત્ત્વજ્ઞ બની જાય. સત્યની ખોજ Page #155 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन જ છે તેમાં અયોગવ્યવચ્છેદક ‘જીવ' કારનો અર્થ “એક ત્રણ નથી' આવા પ્રકારનો અન્યયોગવ્યવચ્છેદબોધક અર્થ કરો છો, આ પ્રકારે અન્યયોગવ્યવચ્છેદ(અન્ય ભિન્ન વિશેષણોના યોગ (સંબંધ)નો વ્યવચ્છેદ) માની લેવાથી, આપત્તિ એ આવશે કે “ચેત્ર ધનુર્ધર જ છે.” આમાં અન્યયોગવ્યવચ્છેદબોધક ‘વ’ કારનો પણ “ચૈત્રમાં ધનુર્ધરત્વ જ છે.” અન્ય શૂરતા, ઔદાર્ય, વૈર્ય આદિ ગુણ નથી” આવો અન્યગુણોના નિષેધનો અર્થ પ્રાપ્ત થશે. તેથી શૂરતાઆદિ ગુણોવિના ધનુર્ધરત્વ પણ નિરર્થક સિદ્ધ થશે.) માટે વિદ્વાનોનો ક્યારેય પણ આગ્રહ ન રહેત. પન્નાકરમતિએ સ્ત્રીના શરીરનું ઉદાહરણ લીધેલ છે. કામુકને તે પવિત્ર તથા શુચિમય પ્રતીત થાય છે. સંવૃત્તિના બે પ્રકાર : “સાંવૃત્તિકસત્ય'નો અર્થ છે અવિદ્યા કે મોહના દ્વારા ઉત્પાદિત કાલ્પનિક સત્ય. જેને અદ્વૈતવેદાંતમાં વ્યાવહારિક સત્ય' કહે છે. આ સત્યના બે પ્રકાર છે. (i) લોકસંવૃત્તિ, (ii) અલોકસંવૃત્તિ. * ઘટપટાદિને સામાન્ય જનસમાજ સત્ય કહીને માને છે તે લોકસંવૃત્તિ. * કેટલાક (પાંડુ રોગી) લોકો શંખમાં પીતરંગનું ગ્રહણ કરે છે અલોકસંવૃત્તિ છે. પ્રજ્ઞાકારમતિએ આ બંનેને જ ક્રમશ: (૧) તબસંવૃત્તિ તથા (૨) મિથ્યાસંવૃત્તિની સંજ્ઞા આપેલ છે. તધ્યસંવૃતિનો અર્થ છે - કિંચિત્ કારણથી ઉત્પન્ન તથા દોષરહિત ઇન્દ્રિયોદ્વારા ઉપલબ્ધ રૂપ (નીલાદિ) તે લોકથી સત્ય છે. મિથ્યાસવૃત્તિ પણ કિંચિત્ પ્રત્યયજન્ય હોય છે. પરંતુ તે દોષસહિત ઇન્દ્રિયોથી ઉપલબ્ધ હોય છે. જેમકે મરીચિકા, પ્રતિબિંબ આદિ. ચાર આર્યસત્યોમાં દુ:ખ, સમુદય તથા માર્ગ સંવૃત્તિસત્યની અંતર્ગત જાય છે. અને કેવલ નિરોધ (નિર્વાણ) સત્ય જ પરમાર્થ સત્યની અંતર્ગત જાય છે. અગ્રાહ્ય હોવાછતાં પણ સંવતિ સત્યનો આપણે તિરસ્કાર કરી શકતા નથી. કારણ કે વ્યવહાર-સત્યમાં રહીને જ પરમાર્થની દેશના અપાતી હોય છે. આથી પરમાર્થ માટે વ્યવહાર ઉપાદેય છે. આથી કહ્યું છે કે વ્યવેદારમના परमार्थो न देश्यते । परमार्थमनागम्य निर्वाणं नाधिगम्यते ।। આદિશાન્ત: માધ્યમિક ગ્રંથોમાં જગતના પદાર્થો માટે “આદિશાંત” તથા “નિત્યશાંત' શબ્દોનો પ્રયોગ કરેલો છે. શાંતનો અર્થ છે સ્વભાવરહિત, વિશિસત્તાથી વિહીન. નાગાર્જુનની ઉક્તિ આ વિષયમાં સ્પષ્ટ છે. પ્રતીત્ય યદ મતિ, તાજો માવતઃ | તમાકુવૈદ્યમાનં શાન્તમુત્પત્તિવ તુ / મા. કા. ૭/૧લીઅર્થાત્ જે જે વસ્તુ કોઈ અન્યવસ્તુના નિમિત્તથી (તીત્ય) ઉત્પન્ન થાય છે, તે બંને સ્વભાવથી જ શાંત-સ્વભાવહીન હોય છે. (માધ્યમિકમતના આચાર્ય) ધર્મકીર્તિનું આ વિષયમાં કથન છે કે જે પદાર્થ વિદ્યમાન રહે છે, તે પોતાનો અપાયી સ્વભાવ અવશ્ય ધારણ કરે છે અને વિદ્યમાન હોવાના કારણે કોઈ પદાર્થની અપેક્ષા નથી રાખતો. અને કોઈ કારણથી ઉત્પન્ન પણ થતો નથી. પ્રસન્નપદા (મા.વૃ.)માં આ જ વાત કરી છે. यो हि पदार्थो विद्यमान सः सस्वभावः स्वेनात्मना स्वं स्वभावमनपायिनं विभर्ति । स संविद्यमानत्वान्नैवान्यत् किञ्जिदपेक्षते नाप्युत्पद्यते । Page #156 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन સમાધાન : તમારી શંકા યોગ્ય નથી, કારણ કે “સર્વવાક્યો સાવધારણ હોય છે. તે ન્યાયમાં જેની આશંકા હોય તેના વ્યવચ્છેદ માટે છે. વાક્યનો પ્રયોગ પરમાટે કહેવાય છે. અર્થાત્ વાક્યનો પ્રયોગ બીજાને સમજાવવા માટે કરાય છે. તેથી બીજાને વ્યામોહથી જે ધર્મોની આશંકા થાય છે, તેનો વ્યવચ્છેદ કરવામાં આવે છે. જેમકે “ચૈત્ર ધનુર્ધર' માં બીજાઓ વડે ચૈત્રમાં ધનુર્ધરત્વના અભાવમાં જ આશંકા કરાઈ છે, તે બીજાઓની આશંકાનો વ્યવચ્છેદ જ ‘વ’ કારથી થાય છે. અન્ય ધર્મોનો નહિ. પરંતુ જગતના પદાર્થોમાં આ નિયમ દૃષ્ટિગોચર થતો નથી. વસ્તુઓનું પોતાનું સ્વરૂપ બદલાયા કરે છે. આજે જે માટી છે તે કાલાંતરે ઘડો અને તેનો પ્યાલો બને છે. આથી જગતના પદાર્થો નિ:સ્વભાવ - શાન્ત છે. ઘટ અને માટી, અંકર અને બીજ બંને સ્વભાવહીન છે. આથી શાન્ત છે. માધ્યમિકવૃત્તિમાં પ્ર-૧૦૦ ઉપર આજ વાતને જણાવી છે. - મા તુ યતીત્વ થીનાટ્ય શરણં મતિ કકરાä #ાર્ય તરાપર શાન્ત વમવરદિત प्रतीत्यसमुत्पन्नम् । કાર્ય-કારણની કલ્પના કરવી, તે તો બાળકોની રમત છે. વસ્તુસ્થિતિનો પરિચય રાખવાવાળો કોઈપણ વ્યક્તિ જગતને ઉત્પન્ન માની શકતો નથી. વસ્તુત: સંસારની જ પૂર્વાકોટિ (કારણભાવ) વિદ્યમાન નથી. જગતના સમસ્ત પદાર્થોની આ જ દશા છે. માધ્યમિકકારિકામાં કહ્યું છે કે પૂર્વ ન વિદ્યતે કોટિ: સંસારચ ન વસ્ત્રમ્ | सर्वेषामपि भावानां पूर्वाकोटि न विद्यते ।।११/८।। તેથી હેતુ-પ્રત્યય જનિત પદાર્થોને શુન્યવાદિ આચાર્યો સ્વભાવ-હીન(શાન) માને છે. પરમાર્થ સત્ય વસ્તુનું અકૃત્રિમ સ્વરૂપ જ પરમાર્થ છે. જેના જ્ઞાનથી સંવૃતિજન્ય સમસ્તક્લેશોની પ્રાપ્તિ કરી શકાય છે. પરમાર્થ = ધર્મનરામ્ય અર્થાત્ સર્વધર્મો (સાધારણતયા ભૂતો)ની નિ:સ્વભાવતા. તેના જ શૂન્યતા, તથતા (જેવું હોય તેવો ભાવ), ભૂતકોટિ (પદાર્થોનું સત્યપર્યવસાન), અને ધર્મધાતુ (વસ્તુઓની સમગ્રતા) પર્યાયો છે. બોધિચર્યામાં પૃ-૩૫૪માં કહ્યું છે કેसर्वधर्माणां निःस्वभावता, शून्यता, तथता, भूतकोटिः धर्मधातुरिति पर्यायाः । सर्वस्य हि प्रतीत्यसमुत्पन्नस्य पदार्थस्य निःस्वभावता पारमार्थिक रुपम् ।। સમસ્ત પ્રતીત્યસમુત્પન્ન પદાર્થની સ્વભાવહીનતા જ પારમાર્થિકરૂપ છે. જગતના સર્વપદાર્થો હેતુ-પ્રત્યયથી ઉત્પન્ન થાય છે. આથી તે પદાર્થોનું કોઈ વિશિષ્ટરૂપ નથી. તે જ નિ:સ્વભાવતા અર્થાત્ શૂન્યતા પારમાર્થિકરૂપ છે. નાગાર્જુનના કથનાનુસાર નિર્વાણ જ પરમાર્થસત્ય છે. તેમાં વિષય-વિષયી, કર્તા-કર્મ ની કોઈ પ્રકારની વિશેષતા નથી હોતી. આ માટે પ્રજ્ઞાકરમતિએ પરમાર્થસત્યને સર્વત્રવેદીતિક્રાન્ત - અર્થાત્ સર્વ વ્યવહારોથી અતીત-નિવિર્શષ, અસમુત્પન્ન, અનિરુદ્ધ, અભિધેય-અભિધાનથી રહિત તથા શેય-જ્ઞાનથી વિગત બતાવેલ છે. સંવૃત્તિનો અર્થ છે બુદ્ધિ. બુદ્ધિદ્વારા જે જે તથ્ય ગ્રહણ થાય છે, તે સમસ્ત વ્યાવહારિક(સાંવૃત્તિક) સત્ય છે. પરમાર્થસત્ય બુદ્ધિ દ્વારા ગ્રાહ્ય નથી. બુદ્ધિ કોઈવિશેષને લક્ષ્ય કરીને વસ્તુને ગ્રહણ કરે છે. પરમાર્થસત્ય વિશેષહીન હોવાથી તે બુદ્ધિથી કેવીરીતે ગ્રાહ્ય થઈ શકે ? પરમાર્થસત્ય મૌનરૂપ છે. બુદ્ધદ્વારા તેની દેશના થઈ શકતી નથી. દેશના એ તત્ત્વની થાય છે કે જે શબ્દોદ્વારા અભિહિત કરી શકાય. પરમતત્ત્વ ન તો વાણીનો વિષય છે, ન ચિત્તનો વિષય (ગોચર) છે. વાણી અને મન તે તત્ત્વ સુધી પહોંચી શકતા નથી. માધ્યમિક Page #157 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन અહીં પ્રમાણની સંખ્યાના વિષયમાં ચાર્વાક, સાંખ્ય વગેરે અક અને અનેક પ્રકારે સમ્યગ્ જ્ઞાન કહે છે. (અને તેથી સમ્યાન એક પ્રકારે તથા અનેક પ્રકારે હોવાથી પ્રમાણના પણ એક કે અનેક પ્રકાર થશે.) આથી નિયત બે પ્રકારના સમ્યજ્ઞાન બૌદ્ધવડે કહેવાતાં એક કે અનેક પ્રકારના સમ્યજ્ઞાનનો નિષેધ થાય છે. एवं चायमेवकारो विशेषणेन विशेष्येण क्रियया च सह भाष्यमाणः क्रमेणायोगान्ययोगात्यन्तायोगव्यवच्छेदकारित्वात्त्रिधा भवति यद्विनिश्चयः ९८ કારિકામાં કહ્યું છે કે-નિવૃત્તમમિધાતવ્ય નિવૃત્ત ચિત્તોચરે । અનુત્પન્ના નિરુદ્ધા ફ્રિ નિર્વામિવ ધર્મતા II ૧૮/૭/મા.કા. II પોતાના જ આત્માથી તે તત્ત્વની અનુભૂતિ કરી શકાય છે. આથી તે પરમાર્થસત્ય ‘પ્રત્યાત્મવેદનીય’ છે. વ્યવહારની ઉપયોગિતા : માધ્યમિકોના આ (ઉપરોક્ત બતાવેલ) પક્ષ હીનયાનિઓની દૃષ્ટિમાં નિતાન્ત ગર્હણીય છે. આક્ષેપનું બીજ એ છે કે જ્યારે ૫૨માર્થ શબ્દત: અવર્ણનીય છે અને વ્યવહા૨સત્ય જાદુના ચાલતાફરતા રૂપોની માફક ભ્રમમાત્ર છે. તો સ્કન્ધ, આયતનાદિતત્ત્વોનો ઉપદેશ આપવાની સાર્થકતા કયા પ્રકારે પ્રમાણિત કરી શકાશે ? આ આક્ષેપનો નાગાર્જુન ઉત્તર આપે છે કે " व्यवहारमनाश्रित्य परमार्थो न देश्यते । परमार्थमनागम्य निर्वाणं नाधिगम्यते ।। तदेतदार्याणामेव स्वसंविदितस्वभावतया પ્રત્યાત્મસંવેદ્યં પરમાર્થસત્યમ્” (બોધિચર્યા પૃ-૩૬૭) આશય એ છે કે વ્યવહારનો આશ્રય લીધાવિના પરમાર્થનો ઉપદેશ આપી શકાતો નથી. અને પરમાર્થની પ્રાપ્તિ વિના નિર્વાણ મળી શકતું નથી. આ સારગર્ભિત કથનનો અર્થ એ છે કે સાધારણ માનવોની બુદ્ધિ વ્યવહારમાં એટલીબધી સંલગ્ન છે કે તેઓને પરમાર્થનો લૌકિકવસ્તુઓની દૃષ્ટિથી જ ઉપદેશ આપી શકાય છે. જે સંકેતોથી તેઓને આજન્મ પરિચય છે, તે જ સંકેતોની ભાષામાં પરમાર્થને તેઓ સમજી શકે છે. આથી વ્યવહારનો સર્વથા ઉપયોગ છે. આ જ વસ્તુનું પ્રતિપાદન બૌદ્ધાચાર્ય ચન્દ્રકીર્તિએ માધ્યમિકાવતાર (૬/૮૦)માં કરેલ છે. ઉપાયમૂતં વ્યવહારસત્યમુવેયભૂત પરમાર્થસત્યમ્ । વળી ન ચ મુમૂર્ત સંસ્કૃતવ્યતિરેòળ ગસંસ્કૃત શવયં પ્રજ્ઞાયિતુમ્ અર્થાત્ સંસ્કૃત(વ્યવહારના) વિના અસંસ્કૃત (૫૨માર્થ)નું પ્રજ્ઞાપન શક્ય નથી. * શૂન્યવાદ : માધ્યમિક લોકો ૫૨માર્થસત્યને શૂન્યના નામથી ઓળખે છે. તેથી તે આચાર્યોનો મત શૂન્યવાદના નામથી પ્રસિદ્ધ છે. આ શૂન્યવાદના તાત્ત્વિકસ્વરૂપનું નિરૂપણ કરવામાં વિદ્વાનોને અતિશયવૈમત્ય છે. હીનયાનિ આચાર્ય (માધ્યમિક મહાયાનિ કહેવાય છે) તથા બીજા કેટલાક વિદ્વાનોએ શૂન્ય શબ્દનો અર્થ સર્વત્ર સકલ ‘સત્તા’નો નિષેધ કે ‘અભાવ’ જ કરેલ છે. તેનું કારણ એ છે કે લોકવ્યવહારમાં આ શબ્દનો પ્રસિદ્ધ અર્થ તે છે. પરંતુ માધ્યમિક આચાર્યોના ગ્રંથોના અભિપ્રાય અનુસારશૂન્ય શબ્દનો અર્થ ‘નાસ્તિ’ તથા ‘અમાવ’ નથી. કોઈપણ પદાર્થના સ્વરૂપનિર્ણયમાં ચાર જ કોટિઓનો પ્રયોગ પ્રતીત થાય છે ‘અસ્તિ’ (વિદ્યમાન છે), ‘નાસ્તિ’ (વિદ્યમાન નથી), તનુમયં (અત્તિ અને નાસ્તિ એક સાથે) નોમય (નાસ્તિ અને અત્તિ બંને કલ્પનાનો નિષેધ.) આ કોટિઓનો સંબંધ સાંસારિક પદાર્થથી છે. પરંતુ પરમાર્થ મનો-વાણીથી અગોચર હોવાના કારણે નિતરાં અનિર્વાચ્ય છે. સવિશેષવસ્તુનું વિવેચન થાય છે. નિર્વિશેષવસ્તુનું ક્યારેય પણ વિવેચન થતું નથી. આ કારણથી અનિર્વિચનીયતાની સૂચના આપવા માટે ‘પરમતત્ત્વ'ના માટે ‘શૂન્ય'નો પ્રયોગ કરેલ છે. ૫રમાર્થ ચતુષ્કોટિવિનિર્મુક્ત છે. માધ્યમિક કારિકામાં કહ્યું છે કે Page #158 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन “अयोगं योगमपरैरत्यन्तायोगमेव च । व्यवच्छिनत्ति धर्मस्य निपातो व्यतिरेचकः ।।१।।" निपात एवकारः, व्यतिरेचको निवर्तकः“विशेषणविशेष्याभ्यां क्रियया यः सहोदितः । विवक्षातोऽप्रयोगेऽपि तस्यार्थोऽयं प्रतीयते ।।२।। न सन् नासन् न सदसन्न चाप्यनुभयात्मकम् । चतुष्कोटिविनिर्मुक्तं तत्त्वं माध्यमिका विदुः ।।१/७।। શૂન્યનો પ્રયોગ એક વિશેષસિદ્ધાંતનો સૂચિત છે. હીનયાનો (બુદ્ધના) મધ્યમમાર્ગને આ ચારના જ વિષયમાં અંગીકાર છે. પરંતુ માધ્યમિક લોકો તત્ત્વમીમાંસાના વિષયમાં પણ મધ્યમમાર્ગને અપનાવે છે. તેમના મતાનુસાર વસ્તુ ન એકાંતિક સતું છે કે ન એકાન્તિક અસતું છે. પ્રત્યુત તે વસ્તુનું સ્વરૂપ આ બંનેની મધ્યબિંદુ પર જ નિર્ણાત હોઈ શકે છે. જે શૂન્યરૂપથી થાય છે. સમાધિરાજસૂત્રમાં કહ્યું છે કેअस्तीति नास्तीति उभेऽपि अन्ता शुद्धी अशुद्धीति उभेऽपि अन्ता । तस्मादुभे अन्त विवर्जयित्वा मध्ये हि स्थानं प्रकरोति પતિઃ | શૂન્ય “અભાવ' નથી. કારણકે અભાવની કલ્પના સાપેક્ષકલ્પના છે. અભાવને ભાવની અપેક્ષા છે. પરંતુ શૂન્ય પરમાર્થનો સૂચક હોવાથી સ્વયં નિરપેક્ષ છે. આથી નિરપેક્ષ હોવાના કારણે શૂન્યનો અભાવ માની શકાતો નથી. આ આધ્યાત્મિક મધ્યમમાર્ગનો પ્રતિષ્ઠાપક હોવાથી આ દર્શનનું નામ માધ્યમિક આપવામાં આવેલ છે. આ શુન્ય જ સર્વશ્રેષ્ઠ અપરોક્ષતત્ત્વ છે. આ પ્રકારે માધ્યમિક આચાર્ય “શૂન્યાદ્વૈતવાદના સમર્થક છે. આ સમસ્ત નાનાત્મક પ્રપંચ આ “શૂન્ય'નો જ વિવર્ત છે શૂન્યતાનો ઉપયોગ : જગતના સમસ્તપદાર્થોની પાછળ કોઈ નિત્યવસ્તુ (જેમકે આત્મા, દ્રવ્ય) વિદ્યમાન નથી. પ્રત્યુત તે નિરાલંબન તથા નિ:સ્વભાવ છે.- આ જ્ઞાન શૂન્યતાનું જ્ઞાન છે. માનવજીવનમાં આ તથ્યનું જ્ઞાન અત્યંત ઉપયોગી છે. મોક્ષ કર્મ તથા ફલેશના ક્ષયથી થાય છે. કર્મ અને ફ્લેશોની સત્તા સંકલ્પોના કારણે છે. શુભસંકલ્પથી રાગનો, અશુભસંકલ્પથી દ્રષનો અને વિપર્યાસના સંકલ્પથી મોહનો ઉદય થાય છે. અને સંકલ્પનું કારણ પ્રપંચ છે.પ્રપંચનો અર્થ છે જ્ઞાન-શેય, વાચ્ય-વાચક, ઘટ-પટ, સ્ત્રી-પુરૂષ, લાભાલાભ, સુખ-દુ:ખ આદિ વિચાર. એ પ્રપંચનો નિરોધ શૂન્યતા-સર્વ નરામ્યજ્ઞાનમાં છે. અત: શૂન્યતા મોક્ષોપયોગિની છે. વસ્તુની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થવાથી પ્રપંચનો જન્મ થાય છે અને સંકલ્પોદ્વારા તે કર્મ-ક્લેશોને ઉત્પન્ન કરે છે. જેનાથી પ્રાણી સંસારના આવાગમનમાં ભટકતો રહે છે. અને વસ્તુની પ્રાપ્તિ નહીં થવાથી પ્રપંચનો જન્મ ન થાય. તેનાથી સંકલ્પોદ્વારા ક્લેશાદિ ઉત્પન્ન નહીં થાય. આથી જીવે આ પ્રકારે શૂન્યતાના જ્ઞાનથી પ્રપંચનો જન્મ અટકાવવો. તેથી બીજી કોઈ અનર્થની પરંપરા ન ચાલે. આથી સર્વ પ્રપંચોથી નિવૃત્તિ ઉત્પન્ન થવાના કારણે શૂન્યતા જ નિર્વાણ છે. અને નિર્વાણ પછી પણ કશું જ શેષ રહેતું નથી, માટે નિર્વાણ અસત્ય છે. નાગાર્જુને આ કારણથી શૂન્યતાને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્ત્વ પ્રદાન કરેલ છે - વર્મક્ષયાન્મોસ: વર્મશા વિહત્ત્વતઃ તે પ્રજ્ઞા પ્રપૌતુ શૂન્યતા નિયત | ૧૮ મા.કા.. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन व्यवच्छेदफलं वाक्यं यतश्चैत्रो धनुर्धरः । પર્થો ધનુર્ધરો નીર્જ સરોમિતિ વા યથા સારૂ ” [પ્રવાવ ૪/૦૧૦-૧૨] सम्यग्ज्ञानस्य च द्वैविध्य प्रत्यक्षपरोक्षविषयद्वैविध्यादवसेयम् । यतोऽत्र प्रत्यक्षविषयादन्यः सर्वोऽपि परोक्षो विषयः। ततो विषयद्वैविध्यात्तग्राहके सम्यगज्ञाने अपि द्वे एव * શૂન્યતાનું લક્ષણઃ નાગાર્જુને શૂન્યનું લક્ષણ એક કારિકાદ્વારા બતાવેલ છે પર ત્યાં શાન્ત પ્રપૌરાશિતમ્ નિર્વિજત્વમનાનાર્થતત્ તત્ત્વચ સામ્ . મા. કા - ૧૮૯ શૂન્ય લક્ષણ આ પ્રકારે છે. (૧) તે (શૂન્ય) અપરપ્રત્યય છે. અર્થાત્ એક દ્વારા બીજાને તેનો ઉપદેશ આપી શકાતો નથી. પ્રત્યેક પ્રાણીએ આ તત્ત્વની અનુભૂતિ સ્વયં પોતાની જાતે કરવી જોઈએ. (પ્રત્યાત્મવેદ્ય). આર્યોના ઉપદેશના શ્રવણથી આ (શૂન્ય) તત્ત્વનું જ્ઞાન ક્યારેય પણ થઈ શકતું નથી. કારણ કે આર્યોનું તત્ત્વપ્રતિપાદન “સમારોપ' દ્વારા જ થાય છે. (૨) તે (શૂન્ય) શાન્ત છે. અર્થાત્ સ્વભાવરહિત છે. (૩) તે પ્રપંચોદ્વારા ક્યારેય પણ પ્રપંચિત થતું નથી. અહીં પ્રપંચનો અર્થ શબ્દ છે, કારણ કે તે અર્થને પ્રપંચિતપ્રગટ કરે છે. શૂન્યના અર્થનું પ્રતિપાદન કોઈપણ શબ્દદ્વારા થઈ શકતું નથી. તેથી તે “અશબ્દ” તથા “અનાર તત્ત્વ કહેવાય છે. (૪) તે (શૂન્ય) નિર્વિકલ્પક છે. વિકલ્પનો અર્થ છે ચિત્તનું ચાલવું અર્થાત્ ચિત્તનો વ્યાપાર (ચિત્તપ્રચાર). શૂન્યતા ચિત્ત-વ્યાપારની અંતર્ગત આવતી નથી. ચિત્ત આ તત્ત્વનો વિચાર કરી શકતું નથી. (૫) અનાનાર્થ છેનાના અનેક) અર્થોથી વિરહિત છે. જેના વિષયમાં ધર્મોની ઉત્પત્તિ માનવામાં આવે છે તે વસ્તુ નાનાર્થ હોય છે. વસ્તુતઃ સર્વધર્મોનો ઉત્પાદ થતો નથી. આથી આ (શૂન્ય) તત્ત્વ નાનાર્થરહિત છે. શૂન્યનો આ પ્રકારનો સ્વભાવ છે – સર્વ પ્રપંચોની નિવૃત્તિ. વસ્તુતઃ તે ભાવપદાર્થ છે, અભાવ નથી. જગતના મૂલમાં વિદ્યમાન હોવાવાળો આ ભાવપદાર્થ છે. શૂન્યતા જ પ્રતીત્યસમુત્પાદ છે. यःप्रत्ययसमुत्पादः शून्यतां तां प्रचक्ष्महे । सा प्रज्ञप्तिरुपादाय प्रतिपत् सैव मध्यमा ।। શુન્યવાદની સિદ્ધિ : શૂન્યવાદના નિરાકરણના નિમિત્તરૂપ પૂર્વપક્ષની અનેક યુક્તિઓ છે, તેનું જ વિશેષ ખંડન નાગાર્જુન પોતાના ‘વિગ્રહ-વ્યાવર્તિની' ગ્રંથમાં વિસ્તારથી કરેલ છે. અહીં ટુંકમાં શૂન્યવાદની સિદ્ધિ કઈ રીતે કરે છે તે જોઈએ. પૂર્વપક્ષઃ (૧) વસ્તુઓનો નિષેધ (શૂન્યવાદ) ઠીક નથી કારણકે (i) જે શબ્દોને યુક્તિના સહારાથી પ્રયોગ કરાય છે. તે પણ શૂન્ય અસાર જ થઈ જશે. (ii) જો તેમ નહીં માનો તો, તમારી વાત છે કે સર્વવસ્તુઓ શૂન્ય છે, તે અસત્ય ઠરશે. (iii) શૂન્યતાને સિદ્ધ કરવાના પ્રમાણનો નિતાન્ત અભાવ છે. વળી (૨) સર્વવસ્તુઓને વાસ્તવિક માનવી જોઈએ. કારણકે. (i) સારા-ખોટાના ભેદનો સર્વે સ્વીકાર કરે છે Page #160 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन ૧૦૧ भवतो न न्यूनाधिके । तत्र यत्परोक्षार्थविषयं सम्यग्ज्ञानं, तत्स्वसाध्येन धर्मिणा च संबद्धादन्यतः सकाशात्सामान्येनाकारेण परोक्षार्थस्य प्रतिपत्तिरूपं, ततस्तदनुमानेऽन्तर्भूतमिति । ટીકાનો ભાવાનુવાદ: આ પ્રકારે ‘વ’કાર વિશેષણ, વિશેષ્ય અને ક્રિયાપદ સાથે કહેવાતાં અનુક્રમે અયોગ, અન્યયોગ અને અત્યન્તાયોગનો વ્યવચ્છેદ કરે છે. આથી ઈવ' કારનો ત્રણ પ્રકારે નિશ્ચય થાય છે. કહ્યું છે કે (ii) અસિદ્ધ વસ્તુનું નામ નથી મળતું, પણ જગતની સમસ્તવસ્તુઓનું નામ મળે છે. (iii) વાસ્તવિકપદાર્થનો નિષેધ યુક્તિયુક્ત નથી. (iv) પ્રતિષેધ્યને પણ સિદ્ધ કરી શકતો નથી. ઉત્તરપક્ષ: નાગાર્જુન આ પક્ષનું ખંડન કરે છે. (૧) (i) જે પ્રમાણોના બળઉપર ભાવોની વાસ્તવિકતા સિદ્ધ કરાય છે. તે પ્રમાણોને આપણે ક્યારેય સિદ્ધ કરી શકતા નથી. પ્રમાણ બીજા પ્રમાણોદ્વારા સિદ્ધ નથી કરી શકાતું - કારણ કે તેવી અવસ્થામાં તે પ્રમાણ ન રહેતાં પ્રમેય બની જશે. (ii) પ્રમાણ અગ્નિના સમાન સ્વાત્મ-પ્રકાશક નથી હોતું. (iii) પ્રમેયોનાદ્વારા પણ તેની સિદ્ધિ થઈ શકતી નથી. પ્રમેય તો પોતાની સિદ્ધિના માટે પરતંત્ર છે. તો તે કેવી રીતે પ્રમાણોને સિદ્ધ કરી શકશે ? અને કરશો તો પ્રમાણ થઈ જશે, પ્રમેય નહીં રહી શકે. (iv) અકસ્માત સંયોગથી પ્રમાણ સિદ્ધ થતું નથી. આથી પ્રામાણ્યવાદ અંગે નાગાર્જુનનો આ સારગર્ભિત મત છે. नैव स्वतः प्रसिद्धिर्न परस्परतः प्रमाणैर्वा । મતિ ના પ્રયત્ન ચાણસ્મ પ્રમાનામ્ II વિગ્રહ-વ્યાવર્તિની કારિકા-પર છે. (૨) ભાવોની સત્યતા શૂન્યરૂપ છે - (i) તે સારી-ખોટી ભાવનાની વિરુદ્ધ નથી. તે ભાવના પણ પ્રતીત્ય-સમુત્પાદના કારણે જ છે. જો આ વાત ન માનવામાં આવે અને તેના બદલે સારા-ખોટાનો ભેદ સ્વતઃ પરમાર્થરૂપથી માનવામાં આવે તો તે અચલ એક રસ છે. અને તેને બ્રહ્મચર્યાદિ અનુષ્ઠાનદ્વારા ક્યારેય પણ પરિવર્તનશીલ નહીં કરી શકાય. (ii) શૂન્યતા હોવાથી જ નામ થાય છે. નામની કલ્પના સ્વયં સબૂત નથી, અસભૂત છે. “જે પદાર્થ સદ્, સ્થિર તથા અવિકારી હોય, તેનું જ નામ હોઈ શકે. જે અસતું હોય તેનું નામ ન હોય” – આ કલ્પના નિતાન્ત અસાર છે. શૂન્યતાના પ્રકારઃ શૂન્યતાનું અધ્યયન બોધિસત્ત્વની પ્રાપ્તિ માટે અત્યન્ત આવશ્યક છે, કે જે નિર્વાણની પ્રાપ્તિનું કારણ છે. (૧) અધ્યાત્મ-શૂન્યતા (આંતરિક વસ્તુઓની શૂન્યતા) અધ્યાત્મનો અભિપ્રાય ૯ વિજ્ઞાનોથી છે. તેને શૂન્ય બતાવવાનો અર્થ એ છે કે આપણી માનસક્રિયાના મૂલમાં, તેનો નિયામક “આત્મા' નામનો કોઈ પદાર્થ નથી. હીનયાનિઓનો અનાત્મવાદ આ શૂન્યતાનો દ્યોતક છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ १०२ षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - ९, बोद्धदर्शन “વ્યતિરેચક (અર્થાત્ વ્યાવૃત્તિ કરવાવાળો) નિપાત = “gવ કાર (વિશેષણની સાથે પ્રયોજાઈને) અયોગનો, (વિશેષ્ય સાથે પ્રયોજાઈને) અન્યયોગનો તથા (ક્રિયાપદ સાથે પ્રયોજાઈને) અત્યંતાયોગનો વ્યવચ્છેદ કરે છે.” (જો કે વાક્યોમાં ઇવ’ કારનો) પ્રયોગ ન હોય, છતાં પણ તેનો આ અર્થ વિશેષણ, વિશેષ્ય અને ક્રિયાની સાથે કહેવાયેલીવિવેક્ષાથી પ્રતીત થાય જ છે. કારણ કે સર્વવાક્યો વ્યાવૃત્તિના (૨) બહિર્ધા શૂન્યતા (બહારની વસ્તુઓની શૂન્યતા) ઇન્દ્રિયના રૂપ, રસ સ્પર્ધાદિ સ્વભાવશૂન્ય છે. જે પ્રકારે આપણું અંતર્જગત સ્વરૂપશૂન્ય હોવાથી અવાસ્તવ છે. તે રીતે બાહ્યજગતના મૂલમાં પણ કોઈ આત્મા નથી. અધ્યાત્મ-શૂન્યતા’ તો હીનયાનિઓનો અભીષ્ટ સિદ્ધાંત હતો, પણ બહારની વસ્તુઓને (ધર્મોને) સ્વરૂપશૂન્ય બતાવવો, તે મહાયાનિઓનો મૌલિક સિદ્ધાંત છે. (૩) અધ્યાત્મ-બહિશૂન્યતા: આપણે સાધારણતયા આંતરિક અને બાહ્ય વસ્તુઓમાં ભેદ કરીએ છીએ. પરંતુ તે ભેદ પણ વાસ્તવિક નથી. તે વિભેદ કલ્પનામાંથી પેદા થયેલ છે. સ્થાન પરિવર્તન કરવાથી જે બાહ્ય હોય તે અભ્યત્તર બની જાય છે. અને અભ્યન્તર હોય તે બાહ્ય બની જાય છે. આ તત્ત્વની સૂચના આ પ્રકારમાં આપવામાં આવે છે. (૪) શૂન્યતા - શૂન્યતા : સર્વધર્મોની શૂન્યતા સિદ્ધ થવાથી, આપણા હૃદયમાં વિશ્વાસ થઈ જાય છે કે આ શૂન્યતા વાસ્તવિક પદાર્થ છે. અથવા આપણા પ્રયત્નોદ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય બાહ્યપદાર્થ છે. પરંતુ આ વિશ્વાસને દૂર કરવો તે આ પ્રકારનો ઉદ્દેશ્ય છે. “શૂન્યતા’ પણ યથાર્થ નથી. તેની પણ શૂન્યતા પરમ તત્ત્વ (૫) મહા શૂન્યતાઃ દિશાની શૂન્યતા. દસ દિશાઓનો વ્યવહાર કલ્પનાપ્રસૂત છે. દિફની કલ્પના સાપેલિકી છે. પૂર્વ પશ્ચિમ પરસ્પરને નિમિત્ત માનીને કલ્પિત કરાયેલ છે. તેની શૂન્યતા માનવી ઉપયુક્ત છે. દિશાના મહાસન્નિવેશના કારણે આ શૂન્યતા “મહાનુ' વિશેષણથી લક્ષિત કરવામાં આવે છે. (ક) પરમાર્થ શૂન્યતા : પરમાર્થનો અભિપ્રાય નિર્વાણથી છે. નિર્વાણ સાંસારિક પ્રપંચથી વિસંયોગમાત્ર છે. આથી નિર્વાણ સ્વરૂપથીશૂન્ય હોવાથી, નિર્વાણ પણ શૂન્ય પદાર્થ છે. (૭) સંસ્કૃત શૂન્યતા: સંસ્કૃતનો અર્થ હેતુ પ્રત્યયથી ઉત્પન્ન પદાર્થ. વૈધાતુક જગતની અંતર્ગત કાયધાતુ, રૂપધાતુ અને અરૂપધાતુનો સન્નિવેશ મનાય છે. ઉત્પન્નપદાર્થ સ્વરૂપથી શૂન્ય છે, એનો અર્થ એ થયો કે જગતની આભ્યન્તર અને બ્રાહ્ય સમગ્ર વસ્તુઓ શૂન્યરૂપ છે. (૮) અસંસ્કૃત શૂન્યતા: અસંસ્કૃત પદાર્થ ઉત્પાદરહિત, વિનાશરહિત આદિ ધર્મોથી યુક્ત છે. પરંતુ અનુત્પાદ તથા અનિરોધ પણ નામમાત્ર (પ્રજ્ઞપ્તિ) છે. તેની કલ્પના સાપેક્ષિક છે. સંસ્કૃતથી વિરુદ્ધ હોવાના કારણે અસંસ્કૃત' કહેવાય છે. બંને કલ્પનાઓ નિરાધાર, નિરાલંબન છે. આથી જ શૂન્ય છે , (૯) અત્યંત શૂન્યતા : પ્રત્યેક “અન્ત' સ્વભાવશૂન્ય હોય છે. શાશ્વત (નિત્યતા) એક અંત છે. અને ઉચ્છેદ (વિનાશ) બીજો અંત છે. આ બંનેની વચ્ચે બીજું કોઈ વસ્તુ વિદ્યમાન નથી કે તે બંનેમાં અંતર બતાવે. આથી તેનું પણ કોઈ પોતાનું સ્વરૂપ નથી. અત્યંત શૂન્યતાનો એ અર્થ છે કે બિલકુલ શૂન્યતા. અર્થાત્ શૂન્યતા શૂન્યતાનો જ આ બીજો પ્રકાર છે. (૧૦) અનવરાગ શૂન્યતા : આરંભ, મધ્ય અને અંત આ ત્રણેની કલ્પના સાપેક્ષિક છે. આથી તેનું પોતાનું વાસ્તવિક Page #162 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन १०३ ફલવાળા હોય છે. (અર્થાત્ સર્વ વાક્ય વ્યવચ્છેદ કરવાવાળું હોય છે.) (જેમકે) (૧) ચૈત્રો ધનુર્ધર:' માં “ કાર પ્રયોગ ન હોવા છતાં વિવક્ષાથી “ધનુર્ધર” વિશેષણ સાથે જોડાયેલ જ છે. તેનાથી અયોગનો વ્યવચ્છેદ થાય છે. (અર્થાત્ અહીં ચૈત્રમાં ધનુર્ધરત્વના અભાવ (અયોગ)નો વ્યવચ્છેદ એ ‘વ’ “કારનું ફલ છે. (૨) “ર્થો ધનુર્ધર' પ્રયોગમાં “ઈવ' કાર ન હોવા છતાં વિવક્ષાથી “પાર્થ વિશેષ્ય સાથે જોડાયેલો જ છે. તેનાથી અન્યયોગનો વ્યવચ્છેદ થાય છે. (અર્થાત્ “પાર્થ જ ધનુર્ધર છે.” પ્રયોગમાં માં પાર્થ (અર્જુન) સિવાયના અન્યમાં ધનુર્ધરત્વનો સ્વરૂપ કોઈ નથી. કોઈ વસ્તુને આદિમાનું માનવી જે પ્રકારે કાલ્પનિક છે, તે પ્રકારે અન્ય વસ્તુને આદિહીનમાનવી પણ કાલ્પનિક છે. આદિ અને અંત બંને પરસ્પર-વિરુદ્ધ ધારણાઓ છે. આ ધારણાઓની શૂન્યતા બતાવવી તે આ પ્રભેદનો અભિપ્રાય છે. (૧૧) અનવકાર - શુન્યતા : અનવકાર' નો અભિપ્રાય “અનુપધિશેષ નિર્વાણ થી છે. જેનું અપાકરણ કોઈપણ પ્રકારે કરી શકાતું નથી તે “અનુપધિશેષ નિર્વાણ' છે. આ કલ્પના પણ શૂન્યરૂપ છે. કારણકે “અપાકરણ' ક્રિયારૂપ હોવાથી “અનાપકરણ'ની ભાવના પર અવલંબિત છે. “અપાકરણ” પોતાનાથી વિરોધી કલ્પનાની પર આશ્રિત છે. આથી સાપેક્ષ હોવાનાકારણે શૂન્યરૂપ છે. (૧૨) પ્રકત શન્યતા: કોઈ વસ્તુની પ્રકતિ અથવા સ્વભાવ સર્વ વિદ્વાનોદ્વારા મળીને પણ ઉત્પન્ન કરી શકાતો નથી. તેનું પોતાનું કોઈ વિશિષ્ટરૂપ નથી. તે સંસ્કૃતરૂ૫ હોય કે અસંસ્કૃતરૂપ હોય, પણ તેમાં કોઈ પ્રકારની પરિવર્તન અને અપરિવર્તન ક્રિયા કરી શકાતી નથી. (૧૩) સર્વધર્મ શૂન્યતા : જગતના સમસ્તધર્મ (પદાર્થ) સ્વભાવથી વિહીન છે. કારણ કે સંસ્કૃત અને અસંસ્કૃત બંને પ્રકારોથી સંબંધ રાખવાવાળા ધર્મ પરસ્પર અવલંબિત હોય છે. આથી તે પરમાર્થસત્તાથી વિહીન છે. (૧૪) લક્ષણ શૂન્યતાઃ લક્ષણ પણ વસ્તુતઃ શૂન્ય છે, કારણકે હેતુ પ્રત્યયથી ઉત્પન્ન થવાના કારણે તેની પણ કોઈ સ્વતંત્ર સત્તા નથી. આથી વસ્તુઓનું સામાન્ય તથા વિશેષલક્ષણ (જેનાથી વસ્તુનું સ્વરૂપ બતાવાય છે તે લક્ષણ) નામમાત્ર (વિજ્ઞપ્તિમાત્ર) છે. (૧૫) ઉપલક્ષ્મ શૂન્યતાઃ ભૂત, વર્તમાન, ભવિષ્ય - આ ત્રિવિધ કાલની કલ્પના દિશાની કલ્પના સમાન બિલકુલ નિરાધાર છે. મનુષ્ય પોતાના વ્યવહાર માટે કાલની કલ્પના ઊભી કરે છે. કાલ એવો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી કે જેની સત્તા સ્વતંત્રપ્રમાણોથી સિદ્ધ કરી શકાય. (૧૭) અભાવ-સ્વભાવ શૂન્યતા: અનેકધર્મોના સંયોગથી જે વસ્તુ ઉત્પન્ન થાય છે તેનું પણ કોઈ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ નથી હોતું, કારણકે પરસ્પર સાપેક્ષ હોવાના કારણે એવી વસ્તુની સ્વતંત્ર સત્તા હતી જ નથી. (૧૭) ભાવ શૂન્યતા: પંચસ્કન્ધના સમુદાયને સાધારણતયા આપણે આત્મા નામથી ઓળખીએ છે. પરંતુ તે પંચસ્કન્ધો પણ સ્વરૂપથી હીન છે. સ્કન્ધ શબ્દનો અર્થ છે રાશિ કે સમુદાય. જે વસ્તુ સમુદાયાત્મક હોય છે તે સ્વત: સિદ્ધ હોતી નથી. એટલા માટે તે (રાશિ) જગતના પદાર્થોની કોઈપણ પ્રકારે પણ નિમિત્ત નથી બનતી. સ્કન્ધની સત્તાનો નિષેધ આ વિભાગનું તાત્પર્ય છે. (૧૮) અભાવ શૂન્યતા : આકાશ અને બંને પ્રકારનો નિરોધ (પ્રતિસંખ્યાનિરોધ અને અપ્રતિસંખ્યા નિરોધ) સ્વભાવરહિત છે. તે કેવલ સંજ્ઞામાત્ર છે. તે વસ્તુત: સાંસારિક સત્યતાના અભાવરૂપ હોવાથી સ્વયં સત્તાહીન છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन અયોગ કરવો તે “પ્રવ’ કારનું ફલ છે. (અહીં યાદ રાખવું કે ધનુર્ધર તો બીજા ઘણા હશે, છતાં અર્જુનમાં રહેલું વિશિષ્ટધનુર્ધરત્વ જ અર્જુનનું પાર્થ નામ પાડવામાં નિમિત્ત બન્યું છે. એટલે કે અર્જુનમાં જ ધનુર્ધરત્વનો તાદાભ્યસંબંધ બતાવ્યો છે. તેથી અર્જુન સિવાય અન્યમાં તાદાભ્ય સંબંધથી ધનુર્ધરનો અયોગ કહેવામાં દોષ નથી.) (9) નીરું સરોનિમ્ તિ’ માં ‘વ’ કાર પ્રયોગ ન હોવા છતાં વિવક્ષાથી મસ્તિ' સાથે ‘વ’ કાર જોડાયેલ જ છે. તેનાથી અત્યંત અયોગનો વ્યવચ્છેદ થાય છે. અર્થાત્ “કમળ નીલ હોય જ છે” અહીં ‘સાથે જોડાયેલા (૧૯) સ્વભાવ શૂન્યતા : સાધારણતયા આપણી જે ધારણા છે કે પ્રત્યેક વસ્તુનો પોતાનો (સ્વતંત્રરૂપે) સ્વભાવ હોય છે. તે સ્વભાવ અલૌકિક (પ્રાતિભ)જ્ઞાન કે દર્શન દ્વારા ઉત્પન્ન કરી શકાતો નથી. જ્ઞાન અને દર્શન વસ્તુના યથાર્થરૂપના દ્યોતક હોય છે. સત્તા રહિત પદાર્થની અભિવ્યક્તિ તે ક્યારેય પણ કરી શકતા નથી. (૨૦) પરભાવ શૂન્યતાઃ વસ્તુનું પરમાર્થરૂપ નિત્યવર્તમાન રહે છે. તે ઉત્પત્તિ અને વિનાશની અપેક્ષા નહીં રાખતાં, સ્વતંત્રરૂપથી સદા વિદ્યમાન રહેવાવાળું છે, તે સ્વભાવને કોઈ બાહ્યકારણ (પરભાવ)દ્વારા ઉત્પન્ન થયેલું માનવું તે અત્યંત તર્કહીન છે. “સત્તા' ના પ્રશ્નને લઈને બોદ્ધ દર્શનના ચાર સંપ્રદાયોઃ મલધારિશ્રીરાજશેખરસૂરિવિરચિત ષડ્રદર્શનસમુચ્ચમાં આ ચાર સંપ્રદાયોની “સત્તા' અંગેની માન્યતાને પ્રગટ કરતો સંગ્રહશ્લોક છે. ત્યાં કહ્યું છે કે.... अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणेष्यते, प्रत्यक्षेण न हि बाह्यवस्तुविसरः सौत्रान्तिकादतः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमा; कृतधियः स्वच्छां परां संविदम् ।। १४५।। ભાવાર્થઃ સત્તાની મીમાંસાકરનારા ચાર સંપ્રદાયો-દર્શનો છે. વ્યવહારના આધાર પર જ પરમાર્થનું નિરૂપણ કરાય છે. સ્થલપદાર્થોથી સૂક્ષ્મપદાર્થોની વિવેચનાની તરફ જનારમાં પહેલો મત તે દાર્શનિકોનો છે કે જે બાહ્ય તથા અભ્યન્તર સમસ્તધર્મોના અસ્તિત્વને સ્વીકારે છે. જગતમાં બાહ્ય વસ્તુનો અપલાપ કોઈપણ રીતે થઈ શકે તેમ નથી. જે વસ્તુઓને લઈને આપણું જીવન છે તે જ રીતે તેની (બાહ્ય પદાર્થની) સત્યતા સ્વયં પ્રગટ કરે છે. આ રીતે બાહ્યર્થને પ્રત્યક્ષરૂપથી સત્ય માનવાવાળો વિભાષિક સંપ્રદાય છે. આનાથી બીજા દાર્શનિકો આગળ વધે છે. તેઓનું કહેવું છે કે બાહ્યવસ્તુઓનું પ્રત્યક્ષજ્ઞાન આપણને થઈ શકતું નથી. જો સમગ્રવસ્તુ ક્ષણિક છે, તો કોઈપણ વસ્તુના સ્વરૂપનું પ્રત્યક્ષજ્ઞાન સંભવ નથી. પ્રત્યક્ષ થતાં જ પદાર્થોનું નીલ, પીત આદિ ચિત્ર ચિત્તના પટ ઉપર ખેંચાઈ આવે છે. જે પ્રકારે દર્પણમાં પ્રતિબિંબને જોઈને બિંબની સત્તાનું આપણે અનુમાન કરીએ છીએ, એ પ્રકારે ચિત્તરૂપ પટના તે પ્રતિબિંબોથી આપણને પ્રતીતિ થાય છે કે બાહ્ય અર્થની પણ સત્તા અવશ્ય છે. આથી બાહ્ય અર્થની સત્તા અનુમાન પર અવલંબિત છે. આ બોદ્ધોનો બીજો સંપ્રદાય સૌત્રાન્તિક કહેવાય છે. ત્રીજો મત બાહ્યઅર્થની સત્તા માનતો નથી. સોત્રાન્તિકોનાદ્વારા કલ્પિતપ્રતિબિંબ દ્વારા બિંબસત્તાનું અનુમાન તેને અભીષ્ટ નથી. તેની દૃષ્ટિમાં બાહ્યભૌતિકજગત નિતાન્ત મિથ્યા છે. ચિત્ત જ એકમાત્ર સત્તા Page #164 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १९, श्लोक - ९, बोद्धदर्शन ‘વ’ કાર કમળમાં નીલત્વના અત્યંત અયોગનો વ્યવચ્છેદ કરીને કમલ પૂર્ણરૂપથી નીલ હોય છે. આવું ક્રિયાનું અવધારણ કરે છે. વિષયો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારના હોવાથી સમ્યજ્ઞાન પણ બે પ્રકા૨નું જાણવું. અહીં પ્રત્યક્ષવિષયથી અન્ય સર્વ પણ પરોક્ષવિષય જાણવો. તેથી (પ્રત્યક્ષ અને પરોક્ષ, એમ) બે પ્રકારના વિષયો હોવાથી, તે બે પ્રકારના વિષયોનું ગ્રાહક સભ્યજ્ઞાન પણ બે પ્રકારનું છે. પણ ન્યૂનાધિક १०५ છે. જેના નાના પ્રકારના આભાસને આપણે જગતથી ઓળખીએ છીએ. ચિત્તને જ વિજ્ઞાન કહેવાય છે. આ મત વિજ્ઞાનવાદિ-યોગાચારોનો છે. સત્તાવિષયક ચોથો મત એ છે કે જે ચિત્તની પણ સત્તા સ્વતંત્ર માનતો નથી. જે પ્રકારે બાહ્યાર્થ અસત્ છે. એ પ્રકારે વિજ્ઞાન પણ અસત્ છે. શૂન્ય જ પરમાર્થ છે. જગતની સત્તા વ્યાવહારિક છે. શૂન્યતી સત્તા પારમાર્થિક છે. આ મતના અનુયાયી શૂન્યવાદિ કે માધ્યમિક કહેવાય છે. આ રીતે ચારે સંપ્રદાયોની સત્તાના વિષયમાં સૈદ્ધાંતિકમાન્યતા આ પ્રમાણે છે. (૧) વૈભાષિક - બાહ્યાર્થપ્રત્યક્ષવાદ (૩) યોગાચાર-વિજ્ઞાનવાદ (૨) સૌત્રાન્તિક - બાહ્યાર્થીનુમેયવાદ (૪) માધ્યમિક-શૂન્યવાદ ઉપરોક્ત ચારેય સંપ્રદાયોમાં વૈભાષિકનો સંબંધ હીનયાનથી છે તથા અંતિમ ત્રણ સંપ્રદાયનો સંબંધ મહાયાનથી છે. આ ત્રણે મતોનો સત્તાના વિષયમાં વિભિન્નમત છે. છતાં મહાયાનના સામાન્યમતનો સ્વીકાર કરે છે. તત્ત્વમીમાંસાની દૃષ્ટિથી વૈભાષિક એક છેડા પર છે. તો યોગાચાર અને માધ્યમિક એક છેડા પર છે. સૌત્રાન્તિક બંનેની વચ્ચે છે. કેટલાક અંશોમાં તે વૈભાષિકનો સમર્થક છે. પરંતુ અન્યસિદ્ધાંત યોગાચારની તરફ ઝૂકે છે. હીનયાન અને મહાયાનની નિર્વાણ અંગે માન્યતા : (૧) હીનયાન : હીનયાન મતાનુયાયી પોતાને ત્રણ પ્રકારના દુ:ખોથી પીડિત માને છે. (i) દુ:ખ-દુઃખતા અર્થાત્ ભૌતિક અને માનસિકકારણોથી ઉત્પન્નથવાવાળો ફ્લેશ, (ii) સંસ્કાર-દુ:ખતા : ઉત્પત્તિ-વિનાશશાલી જગતની વસ્તુઓથી ઉત્પન્ન થવાવાળો ફ્લેશ. (iii) વિપરિણામ દુ:ખતા : સુખ દુ:ખ રૂપે પરિણત થવાથી ઉત્પન્ન ક્લેશ. આગળ બતાવેલ અષ્ટાગિક માર્ગના અનુશીલનથી તથા જગતના પદાર્થોમાં આત્માનું અસ્તિત્વ નથી, સાંસારિકપદાર્થોની અનિત્યતા, આર્યસત્ય તથા અનાત્મતત્ત્વનું જ્ઞાન ઇત્યાદિ જ્ઞાનનું વારંવાર પરિશીલન કરવાથી ક્લેશોથી સદાને માટે મુક્તિ પ્રાપ્ત કરે છે. હીનયાનિઓની માન્યતા છે કે નિર્વાણ ક્લેશાભાવરૂપ છે. જ્યારે ક્લેશના આવરણનો સર્વથા પરિહાર થાય છે, ત્યારે નિર્વાણની અવસ્થાનો જન્મ થાય છે. નિર્વાણને સુખરૂપ પણ બતાવેલ છે, પણ અધિકતર બૌદ્ધનિકાય નિર્વાણને અભાવત્મક જ માને છે. વૈભાષિકોના મતમાં નિર્વાણ ક્લેશાભાવરૂપ મનાય છે. પરંતુ અભાવ હોવા છતાં પણ તે સત્તાત્મક પદાર્થ છે. વૈભાષિકો નિર્વાણને સ્વતઃ સત્તાવાન્ પદાર્થ માનતા નથી. નિર્વાણની પ્રાપ્તિની અનંતર સુક્ષ્મ ચેતના વિદ્યમાન રહે છે, કે જે ચરમ શાંતિમાં ડૂબેલી રહે છે. (૨) મહાયાન : હીનયાનના મતાનુસાર નિર્વાણનું સ્વરૂપ બતાવાયું, પણ તે સ્વરૂપ મહાયાનવાળા માનવા માટે *" Page #165 -------------------------------------------------------------------------- ________________ १०६ षड्दर्शन समुञ्चय भाग-१, श्लोक - ९, बोद्धदर्शन નથી. તેમાં જે પરોક્ષ અર્થવિષયક સમ્યગુજ્ઞાન છે, તેનો સમાવેશ અનુમાનમાં થાય છે, કારણ કે તે સમ્યગુજ્ઞાન પોતાના સાધ્યભૂત પદાર્થની સાથે અવિનાભાવ રાખવાવાળા (સાધ્યની સાથે અવિનાભાવથી સંબંધ રાખવાવાળા) તથા નિયતધર્મીમાં વિદ્યમાન લિંગદ્વારા પરોક્ષ અર્થનું સામાન્યાકારક (અવિશદ) જ્ઞાન કરે છે. તેથી અનુમાનમાં સમાવેશ થાય છે. કહેવાનો આશય એ છે કે લિંગદ્વારા પરોક્ષ અર્થનું સામાન્યકારક જ્ઞાન થતું હોવાથી, તેનો સમાવેશ અનુમાનમાં થાય છે. (અહીં એ યાદ રાખવું કે બૌદ્ધમતમાં ક્ષણિક પરમાણુરૂપ વિશેષ - સ્વલક્ષણ (અર્થક્રિયાયુક્ત તૈયાર નથી. તેમના મતાનુસાર નિર્વાણ થવાથી ક્લેશાવરણનો ક્ષય થાય છે. શેયાવરણની સત્તા રહે છે. હીનયાનની દૃષ્ટિમાં રાગ-દ્વેષની સત્તા પંચસ્કન્ધના રૂપથી અથવા તેનાથી ભિન્ન પ્રકારથી આત્માની સત્તા માનવા ઉપર નિર્ભર છે. આત્માની સત્તા રહેવાથી જ મનુષ્યના હૃદયમાં યજ્ઞ-યાગાદિકમાં હિંસા કરવાની પ્રવૃત્તિ થાય છે. પરલોકમાં આત્માને સુખ પહોંચાડવા માટે જ મનુષ્ય નાનાપ્રકારના અકુશલકર્મોનો આરંભ કરે છે. આથી સમસ્તક્લેશ અને દોષ આ આત્મ-દૃષ્ટિ (સત્કાયદૃષ્ટિ)નો વિષમ પરિણામ છે. આથી આત્માનો નિષેધ કરવો. ફ્લેશ-નાશનો પરમ ઉપાય છે. આને કહેવાય છે પુદ્ગલનેરાભ્ય. હીનયાની આવા પ્રકારના નેરાભ્યને માને છે. પરંતુ આ નરાભ્યના જ્ઞાનથી કેવલ ક્લેશાવરણનો જ ક્ષય થાય છે. તેનાથી અતિરિક્ત એક બીજા આવરણની પણ સત્તા છે. જેને જોયાવરણ કહેવાય છે. નિરામ્ય બે પ્રકારનું છે. (i) પુદ્ગલનૈરાભ્ય, (ii) ધર્મનૈરાભ્ય. રાગાદિ ક્લેશો આત્મદૃષ્ટિથી ઉત્પન્ન થાય છે. આથી પુદ્ગલર્નરામ્યના જ્ઞાનથી પ્રાણી સર્વ ક્લેશોને છોડી દે છે. જગતના પદાર્થોનો અભાવ કે શૂન્યતાના જ્ઞાનથી, સત્યજ્ઞાન ઉપર પડેલું આવરણ આપોઆપ દૂર થાય છે અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ માટે આ બંને આવરણો (કુલેશાવરણ, જોયાવરણ)નું દુર થવું અત્યંત આવશ્યક છે. ક્લેશ મોક્ષની પ્રાપ્તિ માટે આવરણનું કામ કરે છે. અર્થાતુ મુક્તિને રોકે છે. શેયાવરણ સર્વ જ્ઞેયપદાર્થોની ઉપર જ્ઞાનની પ્રવૃત્તિને રોકે છે. આથી જોયાવરણ દૂર થઈ જવાથી સર્વવસ્તુઓમાં અપ્રતિહત જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેનાથી સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. આવરણના આ બે પ્રકારના ભેદ દાર્શનિકદષ્ટિથી ખૂબ મહત્ત્વના છે. મહાયાનાનુસાર હીનયાનીની માન્યતાનુસારના નિર્વાણમાં કેવલ પહેલાઆવરણ (ક્લેશાવરણ)નું જ અપનયન હોય છે. પરંતુ શૂન્યતાના જ્ઞાનથી બીજા પ્રકારના આવરણનો પણ નાશ થાય છે. જ્યાં સુધી બીજા આવરણનો નાશ ન થાય ત્યાં સુધી વાસ્તવિક નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. પરંતુ હીનયાની લોકો આ ભેદને (બીજા ભેદને) માનવા તૈયાર નથી. તેઓની દૃષ્ટિએ જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી અહિતોનું જ્ઞાન અનાવરણ થઈ જાય છે. પરંતુ મહાયાનીની તે કલ્પના નિતાન્ત મૌલિક છે. હીનયાનીની માન્યતાનુસાર ગઈ'પદની પ્રાપ્તિ જ માનવજીવનનું ચરમ લક્ષ્ય છે, પરંતુ મહાયાનના અનુસાર બુદ્ધત્વની પ્રાપ્તિ જ જીવનનું લક્ષ્ય છે. આ ઉદ્દેશ્યની ભિન્નતાના કારણે નિર્વાણની કલ્પનામાં ભેદ છે. નાગાર્જુને નિર્વાણની પરીક્ષા માધ્યમિકકારિકા-૨૫મી માં ખૂબ વિસ્તારથી કરેલ છે. ત્યાં કહ્યું છે કે - અમદીનનક્ષત્રીમસ્જિનશાશ્વત” નિરુદ્ધમનુત્યમેતર્વિમુચ્યતે | અર્થાત્ નિર્વાણ ન તો છોડી શકાય છે. ન તો પ્રાપ્ત કરી શકાય છે. તે પદાર્થ ન તો ઉચ્છેદ થવાવાળો પદાર્થ છે કે ન શાશ્વત પદાર્થ છે. ન તો તે નિરુદ્ધ છે. ન તો તે ઉત્પન્ન છે. ઉત્પત્તિ હોતે છતે જ કોઈ વસ્તુનો નિરોધ થાય છે. નિર્વાણ બંનેથી ભિન્ન છે. મહાયોનિઓના મતાનુસારે નિર્વાણ અને સંસારમાં કંઈ પણ ભેદ નથી. કલ્પનાની જાલનો ક્ષય થવું તેનું નામ જ મોક્ષનિર્વાણ છે Page #166 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - ९, बोद्धदर्शन १०७ વિશેષ) પ્રત્યક્ષનો વિષય બને છે તથા બુદ્ધિ-પ્રતિબિંબિત અન્યાપોહાત્મક સામાન્ય અનુમાનનો વિષય બને છે. આ રીતે વિષયની દ્વિવિધતાના કારણે પ્રમાણની પણ દ્વિવિધતાનું અનુમાન કરાય છે. પ્રત્યક્ષ સામાન્યપદાર્થને તથા અનુમાન સ્વલક્ષણરૂપ વિશેષપદાર્થને વિષય કરી શકતું નથી.) प्रत्यक्षानुमानलक्षणे द्वे एव प्रमाणे । तथाहि-न परोक्षेऽर्थः साक्षात्प्रमाणेन प्रतीयते, तस्यापरोक्षत्वप्रसक्तेः । विकल्पमात्रस्य च स्वतन्त्रस्य राज्यादिविकल्पवदप्रमाणत्वात्, * નિર્વાણ અને સંસારના વિષયમાં ચારમતોની વિશેષતા: (૧) વૈભાષિક સંસાર સત્ય નિર્વાણ સત્ય (૨) સૌત્રાન્તિક સંસાર સત્ય નિર્વાણ અસત્ય (૩) યોગાચાર સંસાર અસત્ય નિર્વાણ સત્ય (૪) માધ્યમિક સંસાર અસત્ય નિર્વાણ અસત્ય ભાષિકો માને છે કે નિર્વાણ પછી પણ ચૈતન્યની શુદ્ધધારા અખંડ રહે છે, માટે નિર્વાણ વસ્તૃસત્ પદાર્થ છે. સૌત્રાન્તિકો માને છે કે નિર્વાણ સમયે ચિત્તની તમામ ધારાઓનું વિલય થાય છે. શુદ્ધ ચૈતન્યપણ રહેતું નથી. આમ નિર્વાણ અવસ્તુસ છે * યોગાચારો માને છે કે નિર્વાણ પછી શુદ્ધ ચિત્તની ધારાનું અસ્તિત્વ રહે છે. માટે નિર્વાણ સતુ પદાર્થ છે જ માધ્યમિકો માને છે કે નિર્વાણ પછી કશું જ શેષ રહેતું નથી, માટે નિર્વાણ અસત્ય છે. બૌદ્ધમતમાં કાલ અંગેની માન્યતાઃ કાલ બૌદ્ધો (દાર્શનિકો) માટે નિતાન્ત વિવાદનો વિષય રહ્યો છે. ભિન્ન બે સંપ્રદાયોની આ વિષયમાં વિભિન્ન માન્યતા છે. સૌત્રાન્તિકોની દૃષ્ટિમાં વર્તમાન જ વાસ્તવિકસત્ય છે. ભૂતકાળની અને ભવિષ્યકાળની સત્તા નિરાધાર તથા કાલ્પનિક છે. વિભજ્યવાદિઓનું કહેવું છે કે વર્તમાન ધર્મ તથા અતીતવિષયોમાં જે કર્મોના ફલ હજુ સુધી ઉત્પન્ન નથી થયા. તે બંને પદાર્થો વસ્તુતઃ સત્ છે. તેઓ ભવિષ્યકાળનું અસ્તિત્વ માનતા નથી અને અતીતવિષયોનું પણ અસ્તિત્વ માનતા નથી કે જેઓએ પોતાનું ફળ ઉત્પન્ન કરી દીધું છે. કાલના વિષયમાં આ પ્રકારે માનવાના કારણે સંભવત: આ સંપ્રદાય “વિભજ્યવાદિ' નામથી અભિહિત કરાયેલ છે. સર્વાસ્તિવાદિઓનો કાલવિષયક સિદ્ધાંત પોતાના નામને અનુરૂપ છે. તેમના મતમાં સમગ્ર ધર્મ ત્રિકાલ-સ્થાયી હોય છે. વર્તમાન (પ્રત્યુત્પન્ન), ભૂત (અતીત) તથા ભવિષ્ય (સનાત) આ ત્રણે કાલોની વાસ્તવિકસત્તા છે. આ સિદ્ધાંતને પુષ્ટ કરવાના નિમિત્તે નીચેની ચાર યુક્તિઓ આપેલી છે. (૧) તવત્તે બુદ્ધ સંયુક્તાગમ (૩/૧૪)માં ત્રણે કાલોની સત્તાનો ઉપદેશ કરેલો છે. “રુપાિં અતીત બનાd : પુનર્વાદઃ પ્રત્યુત્પન્નસ્થ ?” અર્થાતું રૂપ અનિત્ય હોય છે. અતીત અને અનાગત હોય છે, વળી વર્તમાનનું શું કહેવું ? (૨) યાત્ = વિજ્ઞાન બે હેતુઓથી ઉત્પન્ન થાય છે. (૧) ઇન્દ્રિય, (૨) વિષય. ચક્ષુર્વિજ્ઞાન ચક્ષુરિન્દ્રિય તથા રુપથી, શ્રોત્રવિજ્ઞાન શ્રોત્રેન્દ્રિય તથા શબ્દથી, મનોવિજ્ઞાન મન તથા ધર્મથી ઉત્પન્ન થાય છે. જો અતીત અને અનાગત ધર્મ હોય તો મનોવિજ્ઞાન બે વસ્તુઓથી કેવી રીતે ઉત્પન્ન થઈ શકે ? (૩) : વિજ્ઞાનને માટે વિષયની સત્તા હોવાથી વિજ્ઞાન કોઈક આલંબન-વિષયને લઇને જ પ્રવૃત્ત થાય છે. જો અતીત તથા ભવિષ્યનું વસ્તુઓનો અભાવ હોય, તો વિજ્ઞાન નિરાલંબન (નિર્વિષય) થઈ જશે. (૪) પ્રહ્મત્ : ફલ ઉત્પન્ન થવાથી. ફલની ઉત્પત્તિના સમયે વિપાકનું કારણ અતીત થઈ જાય છે. અતીતકર્મોનું Page #167 -------------------------------------------------------------------------- ________________ १०८ षड्दर्शन समुनय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन परोक्षार्थाप्रतिबद्धस्यावश्यतया तदव्यभिचाराभावात् । न च स्वसाध्येन विना भूतोऽर्थः परोक्षार्थस्य गमकः, अतिप्रसक्तेः । धर्मिणा चासंबद्धस्यापि गमकत्वे प्रत्यासत्तिविप्रकर्षाभावात् स सर्वत्र प्रतिपत्तिहेतुर्भवेत् । ततो यदेवंविधार्थप्रतिपत्तिनिबन्धनं प्रमाणं तदनुमानमेव, तस्यैवंलक्षणत्वात् । तथा च प्रयोगः । यदप्रत्यक्षं प्रमाणं तदनुमानान्तर्भूतं, यथा लिङ्गबलभावि । अप्रत्यक्षप्रमाणं च शाब्दादिकं प्रमाणान्तरत्वेनाभ्युपगम्यमानमिति स्वभावहेतुः । यञ्च यत्रान्तर्भूतं तस्य न ततो बहिर्भावः, यथा प्रसिद्धान्तर्भावस्य क्वचित्कस्यापि । अन्तर्भूतं चेदम् । प्रत्यक्षादन्यत्प्रमाणमनुमानमिति स्वभावविरुद्धोपलब्धिः, अन्तर्भावबहिर्भावयोः परस्परपरिहारस्थितलक्षणतया विरोधात् । ફલ વર્તમાનમાં ઉપલબ્ધ થાય છે. જો અતીતનું અસ્તિત્વ ન હોય, તો ફલની ઉત્પત્તિ જ સિદ્ધ નહીં થઈ શકે. આથી સર્વાસ્તિવાદિઓની દૃષ્ટિએ અતીત અને અનાગતની સત્તા એટલી જ વાસ્તવિક છે કે જેટલી વર્તમાનની. આ યુક્તિને સૌત્રાન્તિક માનવા તૈયાર નથી. સૌગાન્તિકમતમાં અર્થ, ક્રિયાકારિતા તથા તેના આવિર્ભાવનો કાળ - આ ત્રણેમાં કોઈ પ્રકારનું અંતર નથી. સૌત્રાન્તિકો “અતીતકર્મ વર્તમાનકાલિકફ્લના ઉત્પાદનમાં સમર્થ હોય છે” આ વૈભાષિકયુક્તિનો વિરોધ કરે છે. તેઓનું કહેવું છે કે - બંને કર્મ સમભાવન’ પોતાનું ફલ ઉત્પન્ન કરે છે. એવી દશામાં અતીત અને વર્તમાનનો ભેદ જ કિંમૂલક છે ? વસ્તુ અને ક્રિયાકારિતામાં જો અંતર માનીએ તો, કયું કારણ છે કે જેથી તે ક્રિયાકારિતા જે કોઈ કાળમાં ઉત્પન્ન કરાય છે અને બીજા કાળમાં બંધ થઈ જાય છે ? અતીતના ક્લેશોથી વર્તમાનકાલિકલેશ ઉત્પન્ન નથી થતા, પરંતુ તે ક્લેશોના જે સંસ્કાર અવશિષ્ટ રહે છે, તેનાથી નવીનક્લેશોનો ઉદય થાય છે. આથી વૈભાષિકોનો કાલસિદ્ધાંત સૌત્રાન્તિકોને માન્ય નથી. નાગાર્જુને (માધ્યમિકકારિકાના ૧૯મા પ્રકરણમાં) કાલની સમીક્ષા કરેલ છે. લોકવ્યવહારમાં કાલ ત્રણ પ્રકારનો હોય છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય. અતીતની આપણને ખબર નથી. ભવિષ્યનો હજુ જન્મ થયો નથી. બાકી રહ્યો વર્તમાન. તેની સત્તા પણ અતીત અને ભવિષ્યના આધારપર અવલંબિત છે. વર્તમાન શું છે ? તે ભૂત નથી અને ભવિષ્ય નથી. ફલતઃ હેતુજનિત હોવાથી વર્તમાનની કલ્પના નિરાધાર છે. આથી કાલની સમગ્ર કલ્પના અવિશ્વસનીય છે. સમ્મિતીય સંપ્રદાય ( પુલવાદિ)ના સિદ્ધાંતો સમિતીઓનું પ્રસિદ્ધ નામ વાત્સીપુત્રી છે. તે સ્થવિરવાદની જ ઉપશાખા છે. આ સંપ્રદાયનો પુદ્ગલનો સિદ્ધાંત બીજા સંપ્રદાયથી ભિન્ન છે. સમ્મિતીયોએ લોકાનુભવની પરીક્ષા કરીને એ પરિણામ કાઢ્યું કે આ શરીરમાં ‘ઈ’ એ પ્રકારની એકાકાર પ્રતીતિ લક્ષિત થાય છે તે ક્ષણિક નથી, ચિરસ્થાયી છે. અને તે પ્રતીતિ પંચસ્કન્ધોના સહારે ઉત્પન્ન નથી કરી શકાતી. કોઈપણ પુરૂષ કેવલ એક વ્યક્તિના રૂપમાં કાર્ય કરે છે - વિચારે છે. પણ પાંચ વિભિન્ન વસ્તુઓના રૂપમાં નહીં. મનુષ્યના ગુણ ભિન્ન-ભિન્ન જન્મોમાં એક જ રૂપથી અનુસ્મૃત (પરોવાયેલા) રહે છે અને પાંચ સ્કન્ધોથી અતિરિક્ત એક નવીન માનસવ્યાપાર વિદ્યમાન છે. જે અહંભાવનો આશ્રય છે. તથા એક જન્મથી બીજા જન્મમાં કર્મોના પ્રવાહના અવચ્છિન્નરૂપથી બની રહે છે. સ્કન્ધોના પરિવર્તનની સાથે-સાથે જ માનસવ્યાપાર પણ બદલાતો રહે છે. આથી પંચસ્કન્ધોથી અતીતજન્મ તથા તેની ઘટનાઓની સ્મૃતિ થઈશકતી નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन ટીકાનો ભાવાનુવાદ : પ્રત્યક્ષ અને અનુમાનસ્વરૂપ બે જ પ્રમાણ છે. તે આ પ્રમાણે છે-પરોક્ષપદાર્થ પ્રમાણ વડે સાક્ષાત્ પ્રતીત થતો નથી. (જો પરોક્ષપદાર્થ પણ પ્રમાણ વડે સાક્ષાત્ પ્રતીત થાય છે, તેમ માનશો તો) પરોક્ષપદાર્થ અપરોક્ષ(પ્રત્યક્ષ) બની જવાની આપત્તિ આવશે. (કારણ કે પ્રમાણ વડે સાક્ષાત્ પ્રતીત ન થાય તે જ પ્રમાણનું લક્ષણ છે.) १०९ (અનુમાન એક વિકલ્પજ્ઞાન છે. છતાં વિકલ્પજ્ઞાન નિર્વિકલ્પથી ઉત્પન્ન થવાના બદલે) માત્ર સ્વતંત્રવાસનાથી ઉત્પન્ન થતુંહોય તો તે રાજ્યાદિ - વિકલ્પની જેમ અપ્રમાણ જ છે. અર્થાત્ “હું રાજા છું” આવું વિકલ્પજ્ઞાન કોઈ ‘રાજ્ય’ જેવા પદાર્થનો સાક્ષાત્કાર કરવાવાળા પ્રત્યક્ષથી ઉત્પન્ન નથી થયું, પરંતુ પોતાની સ્વતંત્રકલ્પના (વાસના) માત્રથી ઉત્પન્ન થયું છે અને તેથી અપ્રમાણ છે. (અર્થાત્ કહેવાનો આશય એ છે કે ‘પર્વતો દેિમાન્' આવું વિકલ્પજ્ઞાન થાય છે, ત્યારે તે વિકલ્પજ્ઞાન ‘અગ્નિ’ પદાર્થનો સાક્ષાત્કાર કરવાવાળા ધૂમપદાર્થના પ્રત્યક્ષથી ઉત્પન્ન થયું છે. પરંતુ સ્વતંત્રકલ્પનામાત્રથી નહિ. જ્યારે અહીં ‘હું રાજા છું' આ વિકલ્પજ્ઞાન ‘રાજ્ય' જેવા પદાર્થના પ્રત્યક્ષથી ઉત્પન્ન નથી થયું, માત્ર સ્વતંત્રકલ્પના(વાસના)માત્રથી થયું છે.) ટુંકમાં સ્વતંત્રવિકલ્પથી થતું જ્ઞાન પ્રમાણરૂપ નથી. કારણકે (પૂર્વે કહ્યું તેમ) પરોક્ષ અર્થની સાથે અવિનાભાવસંબંધ નહિ રાખનારો વિકલ્પ અવશ્ય પરોક્ષઅર્થને વ્યભિચારી હોય છે. એટલે કે.. જે વિકલ્પ પરોક્ષઅર્થની સાથે અવિનાભાવ રાખતો નથી, તે વિકલ્પ નિયમથી અવિસંવાદિ થઈ શકતો નથી. વળી જે લિંગભૂત અર્થ, પોતાના સાધ્યવિના પણ થઈ જાય છે તે લિંગભૂત અર્થથી પોતાના સાધ્યનું (પરોક્ષાર્થનું) નિયમપૂર્વક જ્ઞાન થતું નથી. જો લિંગભૂત અર્થનો સાધ્ય સાથે સંબંધ ન હોય તો પણ સાધ્યનું જ્ઞાન થઈ જાય છે, તેમ માનશો તો અતિવ્યાપ્તિ આવશે. અર્થાત્ અસંબદ્ધલિંગથી પરોક્ષાર્થનું (સાધ્યનું) અનુમાન માનશો તો કોઈપણ લિંગથી કોઈપણસાધ્યનું અનુમાન થઈજવાની આપત્તિ આવશે. જેમકે આથી સમ્મિતીયોએ એક છઠ્ઠા માનસવ્યાપારની સત્તા માની છે. તે માનસ-વ્યાપારનું નામ પુદ્ગલ છે. તે પુદ્દગલ સ્કન્ધોની સાથે જ રહે છે. આથી નિર્વાણમાં જ્યારે સ્કન્ધોનો નિરોધ થઈ જાય છે, ત્યારે પુદ્ગલનો પણ ઉપશમ અવશ્ય થાય છે. આ પુદ્ગલ ન તો સંસ્કૃત કહેવાય છે કે ન તો અસંસ્કૃત. પુદ્ગલ સ્કન્ધોની સમાન ક્ષણિક નથી. આથી તેમાં સંસ્કૃત ધર્મોના ગુણો વિદ્યમાન નથી રહેતા. પુદ્ગલ નિર્વાણની સમાન ન તો અપરિવર્તનીય છે, ન તો નિત્યસ્થાયી છે. તેથી તેને અસંસ્કૃત પણ નહીં કહી શકાય. સમ્મિતીયસંપ્રદાયના અન્ય સિદ્ધાંતો : (૧) પંચવિજ્ઞાન ન તો રાગ ઉત્પન્ન કરે છે, ન તો વિ રાગ. (૨) વિરાગને ઉત્પન્ન કરવા માટે સાધકને સંયોજનો - બંધનો તોડવા પડે છે. (૩) દર્શનમાર્ગમાં રહેવાથી સંયોજનોનો નાશ નથી થતો. પરંતુ ભાવના-માર્ગમાં ૨હેવાથી તે સંયોજનોનો નાશ અવશ્ય થાય છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ११० षड्दर्शन समुचय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन મહાનસીય ધૂમથી પર્વતીયવનિનું અનુમાન થઈ જવાની આપત્તિ આવશે. પર્વતીયધૂમથી ગોષ્ઠીયવનિનું અનુમાન થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે ધર્મિ સાથે અસંબદ્ધલિંગથી પણ ધર્મિનું જ્ઞાન અનુમાન થાય તેમ માનવામાં પ્રત્યાત્તિના નિયમનનો અભાવ થઈ જાય છે. અર્થાતુ પર્વતીયધૂમ-પર્વતીયવનિ પ્રયાસત્તિ (નિકટતા)નો નિયમ રહેશે નહિ. નિયમના અભાવથી મહાનસીયધૂમથી પણ પર્વતીયવનિનું અનુમાન થઈ જવાની આપત્તિ આવશે. વળી નિયત પ્રયાસત્તિના નિયમવિના એક મહાનાયધૂમથી જ પર્વતીયવહિન, ચત્વરીયવનિ, ગૌષ્ઠીયવનિ વગેરે તમામવનિનું અનુમાન થઈ જવાની આપત્તિ આવશે. અર્થાત્ એક જ લિંગ સર્વત્ર સાધ્યના જ્ઞાનમાં કારણ બની જવાની આપત્તિ આવશે. આથી પોતાના સાધ્યની સાથે સંબદ્ધ (અર્થાતુ અવિનાભાવ રાખવાવાળું) તથા નિયતધર્મીમાં વિદ્યમાનલિંગથી થવાવાળા જેટલા પણ સમ્યગુવિકલ્પો છે, તેમનો અનુમાનમાં અંતર્ભાવ થાય છે. કારણકે “અવિનાભાવિલિંગથી લિંગી (સાધ્ય)નું જ્ઞાન થાય તે અનુમાન કહેવાય છે આ અનુમાનનું લક્ષણ છે. તથા પ્રયોગ આ પ્રમાણે છે- ૨-૩પ્રત્યક્ષ તલનુમાનાન્તર્ખત, યથા ઢિાવ૮માવેિ | અર્થાત્ જે અપ્રત્યક્ષ છે, તેનો અનુમાનમાં સમાવેશ થાય છે. જેમકે લિંગના બલથી થનારું અપ્રત્યક્ષલિંગીનું જ્ઞાન અનુમાન ગણાય છે. (તેમ અપ્રત્યક્ષજ્ઞાનનો અનુમાનમાં સમાવેશ થાય છે.). વળી અપ્રત્યક્ષ એવા શબ્દાદિપ્રમાણોનો પણ અનુમાનમાં સમાવેશ થઈ જાય છે. કારણ કે શબ્દાદિરૂપ આગમજ્ઞાન પણ અપ્રત્યક્ષ હોય છે અને પ્રત્યક્ષથી ભિન્ન પ્રમાણ અનુમાન હોવાથી શબ્દાદિરૂપ આગમજ્ઞાનનો પણ અનુમાનમાં સમાવેશ થઈ જાય છે. આ શબ્દાદિપ્રમાણને અનુમાનમાં અંતર્ભાવ માનવામાં) સ્વભાવહેતુ છે. વળી જેનો જેમાં અંતર્ભાવ થાય, તેનો તેનાથી બહિર્ભાવ ન હોય. જેમકે પ્રસિદ્ધ એવા અપ્રત્યક્ષજ્ઞાનનો અનુમાનમાં અંતર્ભાવ થાય છે, તેથી અપ્રત્યક્ષ એવા શબ્દાદિપ્રમાણોનો પણ અનુમાનમાં અંતર્ભાવ થાય. પરંતુ બહિર્ભાવ ન થાય. આમ અંતર્ભાવ સ્વભાવવિરૂદ્ધોપલબ્ધિ સ્વરૂપ છે. અર્થાત્ પ્રત્યક્ષથી અન્ય પ્રમાણ અનુમાન છે. એ રીતે સ્વભાવવિરુદ્ધ ઉપલબ્ધિથી પ્રત્યક્ષસિવાયના અપ્રત્યક્ષ શબ્દાદિજ્ઞાનોનો અનુમાનમાં અંતર્ભાવ થઈ જાય છે. કારણ કે અંતર્ભાવ અને બહિર્ભાવ એકબીજાનો પરિહાર કરવાવાળા હોવાથી બંને વિરોધી છે. (અર્થાતુ પ્રત્યક્ષપદાર્થવિષયક જ્ઞાન અને પરોક્ષપદાર્થ વિષયક જ્ઞાન પરસ્પરનો પરિહાર કરે છે, માટે વિરોધી છે. તેથી તે બંનેનો એકબીજામાં અંતર્ભાવ ન થાય. તેમ શબ્દાદિપ્રમાણો, અપ્રત્યક્ષપદાર્થવિષયક હોવાના કારણે તેમનો સમાવેશ પ્રત્યક્ષમાં ન થાય, પણ અપ્રત્યક્ષવિષયક અનુમાનમાં થાય. આથી શબ્દાદિપ્રમાણોનો અંતર્ભાવ અનુમાનમાં છે. પરંતુ પ્રત્યક્ષમાં બહિર્ભાવ છે.) Page #170 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन १११ __ आह परः । भवतु परोक्षविषयस्य प्रमाणस्यानुमानेऽन्तर्भावः । अर्थान्तरविषयस्य च शब्दादेस्तस्यान्तर्भावो न युक्त इति चैन्न, प्रत्यक्षपरोक्षाभ्यामन्यस्य प्रमेयस्यार्थस्याभावात्, प्रमेयरहितस्य च प्रमाणस्य प्रामाण्यासम्भवात् । प्रमीयतेऽनेनार्थ इति प्रमाणिति व्युत्पत्त्या, सप्रमेयस्यैव तस्य प्रमाणत्वव्यवस्थितेः । तथाहि-यदविद्यमानप्रमेयं न तत्प्रमाणं, यथा केशोंडुकादिज्ञानम् । अविद्यमानप्रमेयं च प्रमाणद्वयातिरिक्तविषयतयाभ्युपगम्यमानं प्रमाणान्तरमिति कारणानुपलब्धिः, प्रमेयस्य साक्षात्पारंपर्येण वा प्रमाणं प्रति कारणत्वात् । तदुक्तम् । “नाननुकृतान्वयव्यतिरेकं कारणं नाकारणं विषयः" [न्यायकुसु० पृ. ६४०] इति । प्रत्यक्षपरोक्षातिरिक्तं प्रमेयान्तरं नास्तीति चाध्यक्षेणैव प्रतिपाद्यते । अध्यक्षं हि पुरःस्थितार्थसामर्थ्यादुपजायमानं तद्गतात्मनियतप्रतिभासावभासादेव तस्यार्थस्य प्रत्यक्षव्यवहारकारणं भवति । तदन्यार्थात्मतां च तस्य व्यवच्छिन्दानमन्यत्परोक्षमर्थजातं सकलं राश्यन्तरत्वेन व्यवस्थापयत्तृतीयप्रकाराभावं च साधयति, अध्यक्षेणाप्रतीयमानस्य सकलस्यार्थजातस्यान्यत्वेन परोक्षतया व्यवस्थापनात् । अन्यथा तस्य तदन्यार्थरूपताऽव्यवच्छेदे स्वीयरूपतयापि परिच्छेदो न भवेदिति न किंचित्प्रत्यक्षेणावगतं भवेत् । प्रतिनियतस्वरूपता हि भावानां प्रमाणतो व्यवस्थिता । अन्यथा सर्वस्य सर्वथोपलम्भादिप्रसङ्गतः प्रतिनियतव्यवहारोच्छेदप्रसक्तिर्भवेत् । प्रतिनियतस्वरूपता चेन्न प्रत्यक्षावगता किमन्यद्रूपं तेन तस्यावगतमिति पदार्थस्वरूपावभासिनाध्यक्षेण प्रमेयान्तराभावः प्रतिपादित एव । अनुमानतोऽपि तदभावः प्रतीयत एव, अन्योन्यव्यवच्छेदरूपाणामितरप्रकारव्यवच्छेदेन तदितरप्रकारव्यवस्थापनात् । प्रयोगश्चात्र । यत्र यत्प्रकारव्यवच्छेदेन तदितरप्रकारव्यवस्था, न तत्र प्रकारान्तरसंभवः । तद्यथा पीतादौ नीलप्रकारव्यवच्छेदेनानीलप्रकारव्यवस्थायाम् । अस्ति च प्रत्यक्षपरोक्षयोरन्यतरप्रकारव्यवच्छेदेनेतरप्रकारव्यवस्था व्यवच्छिद्यमानप्रकाराविषयीकृते सर्वस्मिन्प्रमेय इति विरुद्धोपलब्धिः, तदतत्प्रकारयोः परस्परपरिहार स्थितलक्षणत्वात् । अतः प्रमेयान्तराभावान्न प्रमाणान्तरभावः । उक्तं चA 'कारणं विषयः' भ० २ । अहेतुश्च विषयः कथम्” - [प्र. वा० ३/४०६] “नाहेतुर्विषयः" [प्र. वार्तिककाल. ३/४०६] । “ न ह्यकारणं प्रतीतिविषयः” [हेतु बि० टी० पृ० ८०] B “यत्र यत्प्रकारव्यवच्छेदेन यदितरप्रकारव्यवस्थानं न तत्र प्रकारान्तरसंभवः तद्यथा नीलप्रकारव्यवच्छेदेन अनीलप्रकारान्तरव्यवस्थायां पीते - । हेतु बि० टी० पृ. १४८ । तत्त्व सं० प० ४३३-४८५ ।। Page #171 -------------------------------------------------------------------------- ________________ ११२ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन "न प्रत्यक्षपरोक्षाभ्यां मेयस्यान्यस्य संभवः । तस्मात्प्रमेयद्वित्वेन प्रमाणद्वित्वमिष्यते T9 II” [s.વાવ ૨૬૩]રૂતિ | अत्र शाब्दोपमानार्थापत्त्यभावादिप्रमाणान्तराणां निराकरणं प्रत्यक्षानुमानयोरन्तर्भावनं वा यथा भवति, तथा प्रमाणसमुच्चयादिबौद्धग्रन्थेभ्यः संमत्यादिग्रन्थेभ्यो वावगन्तव्यम् । ग्रन्थगौरवभयात्तु नोच्यते । ततः स्थितमेतत्, प्रत्यक्षानुमाने द्वे एव प्रमाणे રૂતિ સાઉI ટીકાનો ભાવાનુવાદ : શંકા પરોક્ષવિષયક પ્રમાણનો અનુમાનમાં અંતર્ભાવ ભલે થાઓ, પરંતુ અર્થાન્તરવિષયક શબ્દાદિપ્રામાણોનો અનુમાનમાં અંતર્ભાવકરવો યોગ્ય નથી. અર્થાત્ આગમાદિપ્રમાણો ભિન્ન પ્રકારના પદાર્થોને વિષય બનાવે છે. આથી તેમનો સમાવેશ અનુમાનમાં કરવો ઉચિત નથી. સમાધાન : (જગતમાં) પ્રત્યક્ષ અને પરોક્ષથી ભિન્ન કોઈ અન્ય પ્રમેય નથી અને પ્રમેયરહિત પ્રમાણનું પ્રામાણ્ય સંભવતું નથી. તથા “જેના વડે અર્થ (પ્રમેય) જણાય = જ્ઞાન કરાય છે, તે પ્રમાણ કહેવાય છે.” આ વ્યુત્પત્તિથી પ્રમેયસહિતના પ્રમાણમાં જ પ્રમાણતા રહે છે, એમ સિદ્ધ થાય છે. આ વાત ને વધુ સ્પષ્ટ કરવા ઉદાહરણસહિત પ્રયોગ બતાવે છે. ત્ વિદ્યમાન પ્રમેયં ન ત–મા, યથા જેશીંડુદ્ધિજ્ઞાનમ્ | અર્થાત્ “જે જ્ઞાનનું પ્રમેય (જગતમાં) વિદ્યમાન નથી, તે જ્ઞાન પ્રમાણ નથી.” જેમકે સ્વચ્છ આકાશમાં (ધૂપના કારણે) દેખાતાવાળ અને મચ્છરના આકારવાળું જ્ઞાન. (કહેવાનો આશય એ છે કે યોગ્ય તિ પ્રમેય તથા પ્રમીયતેગનેનાર્થ તિ પ્રHIVF - અર્થાત્ જે પ્રમાને (જ્ઞાન કરવાને યોગ્ય) હોય તે પ્રમેય કહેવાય છે તથા જેનાવડે અર્થ (પ્રમેય) જણાય (પ્રતીત થાય) છે તે પ્રમાણ કહેવાય છે. આ વ્યુત્પત્તિથી સપ્રમેય પ્રમાણનું પ્રામાણ્ય સ્થિત થાય છે. પ્રમેયરહિત પ્રમાણનું પ્રામાણ્ય નથી. તેથી આકાશમાં વાળ અને મચ્છરરૂપ પ્રમેય ન હોવા છતાં વાળ-મચ્છરવાળા આકાશનું જ્ઞાન થાય તે અપ્રમાણરૂપ છે.) તથા પ્રત્યક્ષ અને અનુમાનથી અતિરિક્ત આગમાદિપ્રમાણોનો પ્રમેય(વિષય)વિદ્યમાન નથી. (આથી તે પ્રમાણ થઈ શકતા નથી.) આ હેતુ કારણાનુલબ્ધિ છે. અર્થાત્ પ્રમેય (વિષય) રહિત (પ્રત્યક્ષ અને અનુમાનથી અતિરિક્ત)પ્રમાણો ઉપલબ્ધિ(જ્ઞાન)ના કારણ બનતા નથી. કારણ કે પ્રમેય સાક્ષાતુ કે પરંપરાએ પ્રમાણનું કારણ છે. (તેથી પ્રત્યક્ષ અને પરોક્ષ સિવાયના પ્રમેય જગતમાં વિદ્યમાન ન હોવાથી આગમાદિપ્રમાણોનો વિષય (પ્રમેય) Page #172 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग-१, श्लोक - ९, बोद्धदर्शन ११३ પરોક્ષ નહિ માનો તો, પ્રમેયરહિત તે આગમાદિપ્રમાણો અપ્રમાણરૂપ બની જશે. અને આગમાદિપ્રમાણોનો વિષય પરોક્ષ માનશો તો પરોક્ષાર્થવિષયક અનુમાનમાં (પૂર્વે કહ્યા પ્રમાણે) સમાવેશ થઈ જશે.) તેથી કહ્યું છે કે, “જેનો જેની સાથે અન્વય-વ્યતિરેક નથી, તે તેનું કારણ બની શકતું નથી તથા જે પદાર્થ જ્ઞાનનું કારણ નથી, તે જ્ઞાનનો વિષય બની શકતો નથી.” (આ રીતે પ્રમાણમાં કારણભૂત પ્રમેયની અનુપલબ્ધિ હોવાના કારણે આગમાદિમાં પ્રમાણતાનો નિષેધ કરવામાં કારણાનુપલબ્ધિ હેતુ બને છે. અર્થાત્ આગામાદિમાં પ્રમાણતાનો નિષેધ કારણાનુપલબ્ધિરૂપ હેતુથી કરાયો છે.) પ્રત્યક્ષ-પરોક્ષથી અતિરિક્ત પ્રમેય નથી, તે તો પ્રત્યક્ષથી જ સિદ્ધ થાય છે. સામે રહેલા પદાર્થના સામર્થ્યથી ઉત્પન્ન થતું પ્રત્યક્ષ, પદાર્થમાં રહેલા સ્વરૂપના નિયત પ્રતિભાસને અવભાસન કરતું હોવાથી, તે પદાર્થના પ્રત્યક્ષવ્યવહારનું કારણ બને છે. અર્થાત્ કહેવાનો આશય એ છે કે. પ્રત્યક્ષ સામે રહેલા પદાર્થના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે અને તે પદાર્થના આકારવાળું હોય છે. તેથી તેનો પ્રતિભાસ તે પદાર્થના સ્વરૂપમાં જ નિયત થઈને, તે પદાર્થમાં પ્રત્યક્ષવ્યવહાર કરાવી દે છે. (જેમકે સામે રહેલા ઘટના સામર્થ્યથી ઉત્પન્ન થતું પ્રત્યક્ષ, ઘટના આકારવાળું હોય છે, તેથી આ ઘટ છે આવા પ્રકારે તે ઘટપદાર્થના સ્વરૂપમાં નિયત થઈ જાય છે અને ઘટપદાર્થમાં જ પ્રત્યક્ષવ્યવહાર કરાવે છે.) વળી (પ્રત્યક્ષ માત્ર પ્રત્યક્ષનો વ્યવહાર કરાવી અટકી જતું નથી. પરંતુ) પ્રત્યક્ષવિષયથી અન્ય વિષયોનો વ્યવચ્છેદ પણ કરે છે અને પ્રત્યક્ષથી વ્યવચ્છેદ પામેલા અન્ય વિષયોનો સમાવેશ પરોક્ષવિષયોના સમુહમાં થાય છે. અર્થાત્ પ્રત્યક્ષવિષયથી અન્ય પરોક્ષવિષયોની રાશીમાં સમાવેશ કરે છે. કારણકે પ્રત્યક્ષથી પ્રતીત ન થતા સઘળાયે પદાર્થોનો સમુહ પ્રત્યક્ષથી અન્ય હોવાના કારણે પરોક્ષપણે વ્યવસ્થાપન કરાય છે. અર્થાત્ પરોક્ષવિષયોમાં તેની ગણત્રી થાય છે. તેથી પ્રત્યક્ષ અને પરોક્ષથી અન્ય ત્રીજો પ્રકાર નથી. જો આમ નહિ માનો તો પ્રત્યક્ષ પોતાના વિષયભૂત પદાર્થનો અન્ય(અપ્રત્યક્ષ)પદાર્થોથી વ્યવચ્છેદ નહિ કરી શકે અને તેથી પ્રત્યક્ષ પોતાના સ્વરૂપનું પણ પ્રતિનિયતરૂપે જ્ઞાન કરાવી શકશે નહિ. અર્થાત્ કોઈપણ પદાર્થ પ્રત્યક્ષથી જ્ઞાત બની શકશે નહિ. કારણ કે પ્રમાણે તેને જ કહેવાય કે જેનાથી પદાર્થોની પ્રતિનિયતસ્વરૂપે વ્યવસ્થા થતી હોય. (વળી પદાર્થોના પ્રતિનિયતસ્વરૂપનું યથાવસ્થિત પ્રતિપાદન અન્યધર્મોના વ્યવચ્છેદથી જ થાય છે. આથી પ્રમાણ અન્યથી વ્યવચ્છેદ કરવા દ્વારા પદાર્થના પ્રતિનિયતસ્વરૂપને બતાવવાનું કામ કરે છે.) આવું નહિ માનીએ તો (અર્થાત્ પ્રમાણ પ્રતિનિયતસ્વરૂપની વ્યવસ્થા ન કરે) તો સર્વ Page #173 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन પદાર્થો સર્વ આકારોમાં ઉપલબ્ધ થવાની આપત્તિ આવશે. આવી અવસ્થામાં જગતના ‘આ પાણી છે’ ‘આ અગ્નિ છે' ઇત્યાદિ નિત્યવ્યવહારોનો લોપ થઈ જશે. જો વસ્તુની પ્રતિનિયત સ્વરૂપતા પ્રત્યક્ષથી જણાતી ન હોય તો, પ્રત્યક્ષથી પદાર્થનું કયું સ્વરૂપ જણાશે ? ११४ તેથી સિદ્ધ થાય છે કે પ્રત્યક્ષ પ્રતિનિયતસ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આમ પદાર્થના યથાવસ્થિતસ્વરૂપના અવભાસક પ્રત્યક્ષથી (પ્રત્યક્ષ અને પરોક્ષ સિવાય) બીજા પ્રમેયોનો અભાવ જ પ્રતિપાદિત થાય છે. (આ રીતે) અનુમાનથી પણ પ્રમેયાન્તરનો અભાવ પ્રતીત થાય જ છે. કારણ કે અન્યોન્યવ્યવચ્છેદ કરવાવાળા બે પ્રકારમાંથી એકપ્રકારનો વ્યવચ્છેદ થતાં, તેનાથી ઇતર બીજાપ્રકારની વ્યવસ્થા થઈ જાય છે. (અર્થાત્ કહેવાનો આશય એ છે કે પરસ્પર વ્યવચ્છેદ કરનારા પ્રત્યક્ષ અને પરોક્ષમાંથી એકપ્રકાર પ્રત્યક્ષનો વ્યવચ્છેદ કરતાં, તેનાથી ઇતર પરોક્ષની વ્યવસ્થા થઈ જાય છે અને એકપ્રકા૨ પરોક્ષનો વ્યવચ્છેદ કરતાં, તેનાથી ઇતર પ્રત્યક્ષની પણ વ્યવસ્થા થઈ જાય છે. તેથી પ્રત્યક્ષ અને પરોક્ષથી ભિન્ન પ્રમેયાન્તર નથી, તે સિદ્ધ થાય છે.) પ્રયોગ આ પ્રમાણે છે - યત્ર યન્ત્રારવ્યવત્ઝેવેન વિતરપ્રાર્વ્યવસ્થા, ન તંત્ર પ્રજારાન્તરસંમવઃ । તઘથા પીતાવી નીપ્રાર્વ્યવત્ઝેવેન - અનીપ્રજાર વ્યવસ્થા । જ્યાં જે પ્રકા૨ના વ્યવચ્છેદથી, તેનાથી ઇતર પ્રકા૨ની વ્યવસ્થા થાય છે. ત્યાં પ્રકારાન્તરનો સંભવ નથી. જેમકે- પીતાદિમાં નીલ પ્રકારના વ્યવચ્છેદ્વારા અનીલ (પીત) પ્રકારની વ્યવસ્થા થાય છે અને તેનાથી નીરુ અને સન્નીન્હ થી ઇતરપ્રકારની સંભાવના પણ નષ્ટ થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષરૂપ પ્રકાર પણ અન્યોન્યવ્યવચ્છેદ કરીને પોતાના સ્વરૂપની વ્યવસ્થા કરે છે. આથી સંસારના સર્વપ્રમેયોમાં ક્યાં તો પ્રત્યક્ષતાનો વ્યવચ્છેદ કરીને પરોક્ષતા હશે કે ક્યાં તો પરોક્ષતાના વ્યવચ્છેદ દ્વારા પ્રત્યક્ષતા હશે, તે બંન્નેથી ભિન્ન પ્રકારની સંભાવના નથી. જગતના પ્રમેયોમાં આ વ્યવસ્થા કરનારો હેતુ વિરુદ્ધોપલબ્ધિ છે. કારણ કે તત્પ્રકારપ્રત્યક્ષ અને અતપ્રકા૨પ૨ોક્ષ, પરસ્પરનો પરિહાર કરીને પોતાની સ્થિતિ નક્કી કરે છે. તેથી ત્રીજા પ્રમેયનો અભાવ હોવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણથી ભિન્નપ્રમાણોનો અભાવ છે. તેથી કહ્યું છે કે- “પ્રત્યક્ષ અને પરોક્ષપ્રમેયથી અન્યપ્રમેયનો સંભવ નથી. તેથી પ્રમેય બે હોવાથી પ્રમાણ પણ બે જ છે” અહીં શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અભાવાદિપ્રમાણોનું નિરાકરણ અથવા પ્રત્યક્ષ કે અનુમાનમાં અંતર્ભાવ જે પ્રમાણે થાય છે, તે પ્રમાણસમુચ્ચય આદિ બૌદ્ધ ગ્રંથોથી કે સન્મતિતર્ક વગેરે અન્યગ્રંથોથી જાણી લેવું. ગ્રંથગૌરવના ભયથી અહીં ક્યું નથી. તેથી સિદ્ધ થાય છે કે પ્રત્યક્ષ અને પ્રમાણ બે જ પ્રમાણ છે. Il अथ प्रत्यक्षलक्षणमाह હવે પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ કહે છે. (તથા અનુમાનપ્રમાણનું પણ લક્ષણ કહેવાય છે.) Page #174 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन ११५ प्रत्यक्ष कल्पनापोढमभ्रान्तं तत्र बुध्यताम् । त्रिरूपाल्लिङ्गतो लिङ्गिज्ञानं त्वनुमानसंज्ञितम् ।।१०।। શ્લોકાર્થ કલ્પનાપોઢ અર્થાત્ નિર્વિકલ્પક તથા ભ્રાન્તિરહિતજ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે. તથા (સપક્ષસત્ત્વ, પક્ષધર્મત્ત્વ અને વિપક્ષાસત્ત્વ) આ ત્રણરૂપવાળા લિંગથી લિંગી (સાધ્ય)નું જ્ઞાન થાય તેનું નામ અનુમાન. व्याख्या-तत्र तयोः प्रत्यक्षानुमानयोर्मध्ये प्रत्यक्षं बुध्यतां ज्ञायताम् । तत्र प्रतिगतमक्षमिन्द्रियं प्रत्यक्षम् । कीदृशम् । कल्पनापोढम् । शब्दसंसर्गवती प्रतीतिः कल्पना । कल्पना अपोढा अपेता यस्मात्तत् कल्पनापोढम् । ननु बहुव्रीहो निष्ठान्तं पूर्वं निपतति । ततोऽपोढकल्पनमिति स्यात् न वा ? आहिताग्न्यादिष्वति वा वचनात्, आहिताग्न्यादेश्चाकृतिगणत्वान्न पूर्वनिपातः । कल्पनया वापोढं रहितं कल्पनापोढम् । नामजात्यादिक ल्पनारहितमित्यर्थः । तत्र नामकल्पना यथा डित्थ इति । जातिकल्पना यथा गौरिति । आदिशब्दाद्गुणक्रियाद्रव्यपरिग्रहः । तत्र गुणकल्पना यथा शुक्ल इति । क्रियाकल्पना यथा पाचक इति । द्रव्यकल्पना यथा दण्डी भूस्थो वेति । आभिः कल्पनाभी रहितं, शब्दरहितस्वलक्षणजन्मत्वात्प्रत्यक्षस्य । उक्तं च “न ह्यर्थे शब्दाः सन्ति तदात्मानो वा, येन तस्मिन् प्रतिभासमाने प्रतिभासेरन्” [उद्धृतमिदम् - न्याय० प्र० वृ० पृ० ३५] इत्यादि । एतेन स्थिरस्थूलघटपटादिबाह्यवस्तुग्राहिणः सविकल्पकज्ञानस्य प्रत्यक्षतां निरस्यति, पुनः कीदृक्षं प्रत्यक्षम् अभ्रान्तम् “अतस्मिंस्तद्ग्रहो भ्रान्तिः" [ ] इति वचनात् । नासद्भूतवस्तुग्राहकं, किं तु यथावत्परस्परविविक्तक्षणक्षयिपरमाणुलक्षणस्वलक्षणपरिच्छेदकम् । अनेन निर्विकल्पकानां भ्रान्ततैमिरिकादिज्ञानानां प्रत्यक्षतां प्रतिक्षिपति । ટીકાનો ભાવાનુવાદ: પ્રત્યક્ષ અને અનુમાનમાં આ (નીચે જણાવેલ) પ્રત્યક્ષનું લક્ષણ જાણવું. અક્ષ ઇન્દ્રિયને પ્રતિગત=આશ્રિત જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ છે. પ્રશ્નઃ આ પ્રત્યક્ષ કેવા પ્રકારનું છે ? ઉત્તર : A “प्रत्यक्ष कल्पनापोढं नामजात्याद्यसंयुतम्" ।। प्र० समु० १/३ ।। "तत्र प्रत्यक्ष कल्पनाऽपोढमभ्रान्तम् ।।न्याबि० १/४।। “प्रत्यक्ष कल्पनापोढमभ्रान्तमभिलापिनी प्रतीतिः कल्पना क्लृप्तिहेतुत्वाद्यात्मिका न तु ।" [तत्त्व सं० श्लो० १२१४] B “अभिलापसंसर्गयोग्य, प्रतिभासा प्रतीतिः कल्पना" ।। न्यायबि० १/५।। c “अष्ट स० पृ० ११८ / सिद्धिवि० टी० पृ० ९० । Page #175 -------------------------------------------------------------------------- ________________ ११६ षड्दर्शन समुचय भाग-१, श्लोक - १०, बोद्धदर्शन કલ્પનાથી રહિત છે. શબ્દસંસર્ગવાળી પ્રતીતિને કલ્પના કહેવાય છે. જે જ્ઞાનમાંથી કલ્પના ચાલી ગઈ છે, તે કલ્પનાપોઢ = કલ્પનારહિત કહેવાય છે. શંકા : માહિતી વિષ (સિ. હૈ. ૩/૧/૧પ૩) સૂત્રથી બહુવ્રીહિમાસમાં “વત્ત' અંતવાળા નામોનો વિકલ્પથી પૂર્વનિપાત થાય છે. તેથી અહીં પણ પોઢ', ‘ત્ત' અંતવાળું હોવાથી પૂર્વનિપાત કરીને પોઢત્પન' પ્રયોગ થઈ શકે કે નહિ ? સમાધાન : “આદિતાન્યાદ્રિપુ” સૂત્રમાં “વા' નું નિર્વચન હોવાથી નિપાત વૈકલ્પિક છે. તેથી કલ્પનાપોઢ”ને વૈકલ્પિક પ્રયોગ માનવો જોઈએ. અથવા આહિતાગ્નાદિ આકૃતિ ગણપાઠમાં કલ્પનાપોઢ” રૂપની ગણત્રી ન હોવાથી આ સિ.હૈ. સૂત્ર તેને લાગુ ન પડે. (અથવા બહુવ્રીહિ સમાસ ન કરતાં, તૃતીયા તત્પરૂષ સમાસ કરીને આ રીતે વ્યુત્પત્તિ થશે.) છત્પના સપોઢ (દિત) જ્યનાપોઢમૂ-કલ્પનાથી રહિત. અર્થાત્ નામ, જાતિ વગેરે કલ્પનાથી રહિત. તેમાં “તથા ડિત્ય' નામકલ્પના છે. “થા નોઃ” એ જાતિ કલ્પના. આદિ શબ્દથી ગુણકલ્પના, ક્રિયાકલ્પના અને દ્રવ્યકલ્પના લેવી. તેમાં ‘યથા વસ્ત્ર ગુણકલ્પના છે, “યથા પાવ' એ ક્રિયાકલ્પના છે, “યથા કુઠ્ઠી મૂથ: વા' આ દ્રવ્યકલ્પના છે. (કહેવાનો આશય એ છે કે - કોઈ કલ્પના નામ-ઇચ્છાનુસાર કરાયેલી સંજ્ઞાના અનુસારે થાય છે. જેમકે કોઈ વ્યક્તિનું નામ વ્યવહારના માટે ‘હિત્ય રાખવામાં આવે છે. જાતિની અપેક્ષાથી જણાતી કલ્પના જાતિકલ્પના કહેવાય છે. જેમ કે “ોત્વ' જાતિ સ્વરૂપ નિમિત્તને લઈને જણાતી ગોરૂપકલ્પના. તેમજ “આ શુક્લ છે” અહીં શુક્લગુણના નિમિત્તથી કલ્પના થાય છે, તેથી ગુણકલ્પના. “આ પાચક છે.” આ કલ્પના પાચનક્રિયાની અપેક્ષાથી થાય છે. દંડ આદિ દ્રવ્યના સંબંધી આ દંડી છે કે “આ પૃથ્વી પર રહ્યા છે આ બે કલ્પનાઓ દ્રવ્યકલ્પના છે. આ રીતે કલ્પનાઓ થતી રહે છે.) પ્રત્યક્ષ આ બધી કલ્પનાઓથી રહિત છે. કારણકે પ્રત્યક્ષ શબ્દરહિત સ્વલક્ષણરૂપ અર્થથી ઉત્પન્ન થાય છે. અર્થાત્ પ્રત્યક્ષ એવા સ્વલક્ષણરૂપ પદાર્થથી ઉત્પન્ન થાય છે કે જે શબ્દના સંસર્ગથી રહિત છે. કહ્યું છે કે.. “દૃર્થે શદ્વા: સન્તિ, તાત્મિનો વા યેન તસ્મિન પ્રતિમાસમાને પ્રતિમાલે” અર્થાત્ પદાર્થમાં શબ્દો હોતા નથી કે પદાર્થ શબ્દસ્વરૂપ (પણ) નથી, કે જેથી પદાર્થ પ્રકાશિત થતે છતે (નામાદિ) શબ્દો પણ પ્રકાશિત થાય.” આનાથી સ્થિર અને પૂલ ઘટ-પટાદિ વસ્તુને ગ્રહણ કરનારા સવિકલ્પકજ્ઞાનની પ્રત્યક્ષતાનું નિરાકારણ થાય છે. (કહેવાનો આશય એ છે કે બૌદ્ધમતમાં નિર્વિકલ્પકજ્ઞાન જ પ્રમાણ બની શકે છે. કારણ કે તે એક ક્ષણસ્થાયિ હોય છે તથા વિકલ્પોથી રહિત છે. તેથી વિકલ્પસહિતનું સવિકલ્પકજ્ઞાન પ્રમાણભૂત બની શકતું નથી.) વળી તે પ્રત્યક્ષ કેવા પ્રકારનું છે? - તે પ્રત્યક્ષ ભ્રાન્તિથી રહિત છે. “ખ્રિસ્તવ્ર પ્રાન્તિઃ” અર્થાત્ અતસ્મિનું માં તદ્દનો ગ્રહ તે ભ્રાન્તિ. અર્થાત્ જે પદાર્થ જેવો ન હોય, તેવું જ્ઞાન કરવું Page #176 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन ११७ તે ભ્રાન્તિ કહેવાય છે. આ ભ્રાન્તિનું લક્ષણ છે. (જેમકે શક્તિમાં થતું રજતનું જ્ઞાન ભ્રાન્તિ છે.) તથા પ્રત્યક્ષ અસદ્દભૂતવસ્તુનું ગ્રાહક નથી. પરંતુ પરસ્પરભિન્ન ક્ષણિકપરમાણુસ્વરૂપ સ્વલક્ષણાર્થનું પરિચ્છેદક છે. આનાથી (અબ્રાન્તવિશેષણથી) તિમિરરોગિઓ વગેરેને થતા પ્રત્યક્ષજ્ઞાનોનું નિરાકરણ થઈ જાય છે. इदं च चतुर्धा । इन्द्रियज्ञानं, मानसं, स्वसंवेदनं, योगिज्ञानं च । तत्र चक्षुरादीन्द्रियपञ्चकाश्रयेणोत्पन्नं बाह्यरूपादिपञ्चविषयालम्बनं ज्ञानमिन्दियप्रत्यक्षम् । स्वविषयानन्तरं विषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययसंज्ञकेन जनितं मनोविज्ञानं मानसम, स्वविषयस्य घटादेरिन्द्रियज्ञानविषयस्यानन्तरो विषयो द्वितीयः क्षणः, तेन सहकारिणा सह मिलित्वेन्द्रियज्ञानेनोपादानेन समनन्तरप्रत्ययसंज्ञकेन यज्जनितं मनोविज्ञानं तन्मानसम् । समनन्तरप्रत्ययविशेषणेन योगिज्ञानस्य मानसत्वप्रसङ्गो निरस्तः । समनन्तरप्रत्ययशब्दः स्वसंतानवर्तिन्युपादाने ज्ञाने रूढ्या प्रसिद्धः । ततो भिन्नसंतानवतियोगिज्ञानमपेक्ष्य पृथगजनचित्तानां समनन्तरव्यपदेशो नास्ति । सर्वचित्तचैत्तानामात्मसंवेदनं स्वसंवेदनम् । चित्तं वस्तुमात्रग्राहकं ज्ञानं । चित्ते भावश्चैत्ता वस्तुविशेषरुपग्राहकाः सुखदुःखोपेक्षालक्षणाः । तेषामात्मा येन संवेद्यते तत्स्वसंवेदनमिति । भूतार्थभावनाप्रकर्षपर्यन्तजं योगिज्ञानम् । भूतार्थः प्रमाणोपपन्नार्थः । भावना पुनः पुनश्चेतसि समारोपः । भूतार्थभावनाप्रकर्षपर्यन्ताज्जातं योगिज्ञानम् । ટીકાનો ભાવાનુવાદ प्रत्यक्षन॥ य॥२ ५२ छ - (१) इन्द्रियप्रत्यक्ष., (२) मानसप्रत्यक्ष, (3) स्वसंवहनप्रत्यक्षा, (४) योगप्रत्यक्ष.. તેમાં બાહ્ય રૂપાદિ પાંચ વિષયોનું આલંબનકરીને ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતું જ્ઞાન ઇન્દ્રિયપ્રત્યક્ષ કહેવાય છે. જે વિષયક્ષણથી ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વિષયની દ્વિતીયક્ષણ, જેમાં વિષયરૂપથી સહકારી કારણ છે તથા સ્વયં ઇન્દ્રિયપ્રત્યક્ષ જેમાં ઉપાદાનકારણ બને છે, તે ઇન્દ્રિય પ્રત્યક્ષાનત્તરભાવિ (અનુવ્યવસાયાત્મક) જ્ઞાનને માનસપ્રત્યક્ષ કહેવાય છે. (જેમકે) જે ઘટાદિ વિષયણથી ઇન્દ્રિયજ્ઞાન ઉત્પન્ન થાય છે તે દ્વિતીયક્ષણ જેમાં વિષયસ્વરૂપે કારણ બને છે તથા (ઇન્દ્રિયજ્ઞાન જેમાં ઉપાદાનકારણ છે અર્થાતુ) ઉપાદાનકારણ ઇન્દ્રિયજ્ઞાન છે તે ઇન્દ્રિયપ્રત્યક્ષાનત્તરભાવિ ઉત્પન્ન થનારા જ્ઞાનને मनोविशान मानसप्रत्यक्ष उपाय छे. ( विषयमा न्यायलिम युं छे ... स्वविषयानन्तरे विषयसहकारिणेन्द्रियज्ञानेन । समनन्तरप्रत्ययेन जनितं तत् मनोविज्ञानम् ।। १/८ ॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૨૮ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन અર્થાત્ વિષયની અનંતર-પશ્ચાતુ વિષયના સહકારિસમનત્તરપ્રત્યયરૂપ ઇન્દ્રિયોના જ્ઞાનથી ઉત્પન્ન થવાવાળા જ્ઞાનને માનસપ્રત્યક્ષ કહેવાય છે. બૌદ્ધદર્શનમાં જ્ઞાનના ચાર પ્રત્યય(કારણ) માનવામાં આવે છે. (૧) આલંબનપ્રત્યય, (૨) સહકારિપ્રત્યય, (૩) અધિપતિપ્રત્યય, (૪) સમનત્તરપ્રત્યય. અહીં ઘટજ્ઞાનના વિષયમાં આ ચારે પ્રકારના પ્રત્યયોનો પરિચય આ પ્રકારે છે – નેત્રથી ઘટનું જ્ઞાન થવામાં પહેલું કારણ ઘટ જ છે. તે વિષય થવાથી “આલંબનપ્રત્યય કહેવાય છે. પ્રકાશ વિના ચક્ષુ ઘટનું જ્ઞાન કરી શકાતું નથી. આથી પ્રકાશને “સહકારિપ્રત્યય કહેવાય છે. ઇન્દ્રિયનું નામ “અધિપતિ છે. તેથી ‘અધિપતિપ્રત્યય સ્વયં ઇન્દ્રિય છે. આ ચોથું કારણ, ગ્રહણ કરવાની અને વિચારકરવાની જે શક્તિ છે. જેના ઉપયોગથી કોઈપણ વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. અને તે “સમનત્તરપ્રત્યય' કહેવાય છે. ((ટૂંકમાં ચક્ષુઆદિઇન્દ્રિયોથી જે વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયું છે તે જ્ઞાનને સમનત્તરપ્રત્યય બનાવીને જે મન ઉત્પન્ન થાય છે તે જ માનસપ્રત્યક્ષ છે.) અહીં માનસપ્રત્યક્ષની વ્યાખ્યામાં “સમનત્તરપ્રત્યય' વિશેષણનું ગ્રહણ હોવાથી યોગિજ્ઞાનમાં માનસપ્રત્યક્ષત્વની આપત્તિનું નિરાકરણ થાય છે. કારણ કે યોગિજ્ઞાનમાં ઇન્દ્રિયપ્રત્યક્ષ ઉપાદાનકારણ બનતું નથી તથા ઇન્દ્રિયજ્ઞાનને “સમનત્તરપ્રત્યય' બનાવીને યોગી જ્ઞાન થતું નથી. પરંતુ પદાર્થોની ભાવનાના પ્રકર્ષપર્યન્તથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે યોગિજ્ઞાન છે. સમનન્તરપ્રત્યય' શબ્દ સ્વસંતાનવર્તિ ઉપાદાનજ્ઞાનમાં રુઢીથી પ્રસિદ્ધ છે. અર્થાતુ સમનત્તરપ્રત્યય' શબ્દનો પ્રયોગ પોતાની જ સંતાનમાં થવાવાળા ઉપાદાનભૂત પૂર્વેક્ષણમાં રુઢીથી થાય છે. તેથી આપણા જેવા લોકોના જ્ઞાનનું સાક્ષાત્કાર કરવાવાળા યોગિજ્ઞાનમાં, આપણું જ્ઞાન ભિન્ન સંતાનવર્તિ હોવાના કારણે “સમનન્તરપ્રત્યય' ઉપાદાનકારણ બનતું નથી. (પરંતુ આપણું જ્ઞાન તો યોગિજ્ઞાનમાં આલંબનભૂતકારણ બને છે. આથી આપણું જ્ઞાન યોગિજ્ઞાનમાં “સમનન્તરપ્રત્યય' ન બનતાં “આલંબન-પ્રત્યય' જ બને છે.) સર્વ ‘ચિત્ત” અને “ચત્તો'નું સ્વરૂપ જેના વડે સંવેદન કરાય છે તે સ્વસંવેદનપ્રત્યક્ષ કહેવાય છે. વસ્તુમાત્રને ગ્રહણ કરનારા જ્ઞાનને ચિત્ત કહેવાય છે. ચિત્તમાં થનારા ભાવોને ચૈત્ત કહેવાય છે. અર્થાત્ ચૈત્ત એટલે વસ્તુના વિશેષસ્વરૂપનું ગ્રાહક જ્ઞાન-સુખ, દુઃખ અને ઉપેક્ષારૂપ જ્ઞાન. (ચિત્ત અને ચૈત્ત ધર્મોનું સ્વરૂપ આગળ ટીપ્પણીમાં વિસ્તારથી બતાવેલ છે.) તે ચિત્ત અને ચૈત્તના ધર્મોનું સ્વરૂપ જેના વડે સંવેદન કરાય તે સ્વસંવેદનપ્રત્યક્ષ. (દિડાગે “સ્વસંવેદનપ્રત્યક્ષ'નું લક્ષણ કરતાં Page #178 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन ११९ युंछ । - स्वसंवित् निर्विकल्पकम्' अर्थात् निर्विन स्वसंवेहन२१३५ छ.न्द्रिय द्वारा अड। કરેલા રૂપનું જ્ઞાન માનસજ્ઞાનના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. ત્યારે તે વિષયની પ્રતિ ઇચ્છા, ક્રોધ, भोड, सुष, ६:५॥हिनो अनुभव थाय छ त स्वसंवेहनप्रत्यक्ष छ.) ભૂતાર્થ - વાસ્તવિક ક્ષણિકનિરાત્મક આદિ અર્થોની પ્રકર્ષ પર્યન્ત (પ્રકૃષ્ટ) ભાવનાથી ઉત્પન્ન જ્ઞાન યોગિજ્ઞાન કહેવાય છે. અહીં ભૂતાર્થ એટલે પ્રમાણથી ઉપપન્ન ક્ષણિક નિરાત્મક અર્થો. અને ચિત્તમાં વારંવાર સમારોપ કરવો તે ભાવના. અર્થાત્ ચિત્તમાં પદાર્થોનો વારંવાર વિચાર કરતાં જ્યારે તે પ્રકૃષ્ટ બને છે, ત્યારે યોગિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (अभावाति मा योनिशान भाटे ४थुछ 3 - प्रागुक्तं योगिनां ज्ञानं तेषां तद्भावनामयम्, विधूतकल्पनाजालं स्पष्टमेवावभासते । कामशोकभयोन्मादचोरस्वप्नाद्युपप्लताः अभूतानपि पश्यन्ति पुरतोऽवस्थितानिव ॥3/२८२।। भावार्थ स्पष्ट छ.) ननु यदि क्षणक्षयिणः परमाणव एव तात्त्विकास्तर्हि किंनिमित्तोऽयं घटपटकटशकटल कुटादिस्थूलार्थप्रतिभास इति चेत् । निरालम्बन एवायमनादिवितथवासनाप्रवर्तितस्थूलार्थावभासो निर्विषयत्वादाकाशकेशवत्स्वप्नज्ञानवद्वेति । यदुक्तम् - “बाह्यो न विद्यते ह्यर्थो यथा बालैर्विकल्प्यते । वासनालुठितं चित्तमर्थाभासे प्रवर्तते ।। १ ।। नान्योऽनुभाव्यो बुद्ध्यास्ति तस्या नानुभवोऽपरः । ग्राह्यग्राहकवैधुर्यात्स्वयं सैव प्रकाशते ।।२।।" [प्र. वा. २/३२७] इति च ।। ननु प्रत्यक्षेण क्षणक्षयिपरमाणुस्वरूपं स्वलक्षणं कथं संवेद्यत इति चेत् । उच्यते । प्रत्यक्ष हि वर्तमानमेव सन्निहितं वस्तुनो रूपं प्रत्येति, न पुनर्भाविभूतं, तदसन्निहितत्वात्तस्य । तर्हि प्रत्यक्षानन्तरं नीलरूपतानिर्णयवत्क्षणक्षयनिर्णयः कुतो नोत्पद्यत इति चेत् । उच्यते । तदैवं स्मृतिः पूर्वदेशकालदशासंबन्धितां वस्तुनोऽध्यवस्यन्ती क्षणक्षयनिर्णयमुत्पद्यमानं निवारयति । अत एव सौगतैरिदमभिधीयते । दर्शनेन क्षणिकाक्षणिकत्वसाधारणस्यार्थस्य विषयीकरणात्, कुतश्चिभ्रमनिमित्तादक्षणिकत्वारोपेऽपि न दर्शनमक्षणिकत्चे प्रमाणं, किं तु प्रत्युताप्रमाणं, विपरीताध्यवसायाक्रान्तत्वात्, क्षणिकत्वेऽपि न तत्प्रमाणं, अनुरूपाध्यवसायाजननात् । नीलरूपे तु तथाविधनिश्चयकरणात्प्रमाणमिति । ततो युक्तमुक्तं निर्विकल्पकमभ्रान्तं च प्रत्यक्षमिति । Page #179 -------------------------------------------------------------------------- ________________ १२० षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन ટીકાનો ભાવાનુવાદઃ શંકા : જો ક્ષણિક (ક્ષણસ્થાયી) પરમાણુઓ જ તાત્ત્વિક હોય છે, તો ઘટ, પટ, સાદડી, કુટાદિ સ્થૂલપદાર્થોના પ્રતિભાસમાં નિમિત્ત કોણ છે ? સમાધાન ઃ નિરાલંબન એવી અનાદિકાલીનમિથ્યાવાસનાના બલથી ઘટાદિ પૂલપદાર્થો છે, એવો પ્રતિભાસ પ્રવર્તેલો છે. અર્થાત્ જેમ આકાશમાં કેશ અને સ્વપ્નનું જ્ઞાન નિર્વિષયક હોવાથી મિથ્યા છે. તેમ નિરાલંબન અનાદિકાલીનવાસનાથી પ્રતિભાસિત ઘટાદિ પદાર્થો પણ નિર્વિષયક હોવાથી મિથ્યા છે, તાત્ત્વિક નથી. તાત્ત્વિક તો માત્ર પરમાણુઓ જ છે. જેથી પ્રમાણવાર્તિકમાં કહ્યું છે કે. “જેમ બાળકો વડે બાહ્યપદાર્થોનો વિકલ્પ કરાય છે, છતાં તે બાહ્યપદાર્થ વિદ્યમાન હોય તેવું બનતું નથી. (તેમ) વાસનાયુક્ત ચિત્તમાં (જે બાહ્યઅર્થો વાસ્તવિક નથી તેનો પણ) અવભાસ પ્રવર્તે છે. (અર્થાત્ મિથ્યાવાસનાથી કલુષિત અજ્ઞાન લોક જે જે સ્થિર-સ્થૂલ આદિ સ્વરૂપથી પદાર્થોની કલ્પના કરે છે, વસ્તુત: તે અર્થો તે સ્વરૂપથી કોઈપણરીતે બાહ્યમાં પોતાની સત્તા રાખતા નથી, પરંતુ મિથ્યાવાસનાથી લૂષિત ચિત્ત તે તે અર્થોના આકારમાં પ્રતિભાસિત થાય છે.) I/૧ી” તથા. બુદ્ધિથી અનુભાવ્ય = અનુભવ કરવા યોગ્ય બીજો પદાર્થ નથી કે બુદ્ધિને ગ્રહણ કરનાર બીજો કોઈ ગ્રાહક અનુભવ નથી. (આથી) આ બુદ્ધિ ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત બનીને સ્વયં જ પ્રકાશમાન થાય છે. રા” શંકા : પ્રત્યક્ષથી ક્ષણિકપરમાણુરૂપ સ્વલક્ષણનો અનુભવ કેવી રીતે થાય છે ? સમાધાન : પ્રત્યક્ષપ્રમાણ સન્નિહિત (નજીક) એવી વર્તમાન ક્ષણરૂપ વસ્તુના સ્વરૂપને પ્રગટ કરે છે. પરંતુ વસ્તુની ભૂત અને ભાવિક્ષણો સન્નિહિત નહિ હોવાથી તેના સ્વરૂપને પ્રગટ કરતું નથી. આમ પ્રત્યક્ષપ્રમાણ વડે વર્તમાનક્ષણરૂપ વસ્તુના સ્વરૂપનું સંવેદન કરાય છે. શંકા : જો પ્રત્યક્ષથી ક્ષણિક પરમાણુરૂપ સ્વલક્ષણનો અનુભવ થાય છે. અર્થાત્ પ્રત્યક્ષથી ક્ષણિકતાનું જ્ઞાન થાય છે, તો જેમ નલ પ્રત્યક્ષથી નીરુપતા નો નિર્ણય કરાવનાર “આ નીલ છે' આવું વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમ પ્રત્યક્ષની પછી વસ્તુની ક્ષણિકતાનો નિર્ણય કરવાવાળું “આ ક્ષણિક છે” આવું જ્ઞાન કેમ ઉત્પન્ન થતું નથી ? (અર્થાતું પ્રત્યક્ષ પછી પણ “આ વસ્તુ સ્થિર છે આવું જણાય છે, પરંતુ “આ ક્ષણિક છે' આવું કેમ જણાતું નથી ?). સમાધાનઃ (આવા ક્ષણિકતાનો નિર્ણય પ્રત્યક્ષથી થતો નથી. કારણ કે વસ્તુનું પ્રત્યક્ષ થાય ત્યારે) વસ્તુની પૂર્વ દેશ, કાલ, દશાની સંબંધિતાનો અધ્યવસાય કરતી સ્મૃતિ થાય છે. તે સ્મૃતિ વસ્તુની ક્ષણિકતાનો નિર્ણય થવા દેતી નથી. કહેવાનો આશય એ છે કે નિર્વિકલ્પકદર્શન દ્વારા જે સમયે પદાર્થની ક્ષણિકતાનો અનુભવ થાય છે. તે જ સમયે તે પદાર્થની પૂર્વેદેશસંબંધિતા, Page #180 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन १२१ પૂર્વકાલસંબંધિતા તથા પૂર્વદશાનું સ્મરણ થાય છે, તેના કારણે એવું લાગ્યા કરે છે કે..આ તે જ પદાર્થ છે કે જે તે દેશમાં હતો, આ તે જ પદાર્થ છે કે જે પૂર્વકાલે પણ જોયેલો, આ તે ४ ५र्थ छ , ४ पूर्व अवस्था (BAL)मां सतो.' इत्याहि स्थितिनुं स्म२५॥, 'भा क्ष8 छ' આવા વિકલ્પજ્ઞાનને થવા દેતું નથી. આથી જ બૌદ્ધો વડે કહેવાય છે કે... નિર્વિકલ્પક દર્શનદ્વારા તો ક્ષણિક અને અક્ષણિક ઉભયસાધારણ વસ્તુમાત્ર ગ્રહણ થાય છે. (અર્થાત્ નિર્વિકલ્પકદર્શનના વિષયો ક્ષણિક અક્ષણિક ઉભયસાધારણ વસ્તુ બને છે.) તેથી બાદમાં કોઈવિભ્રમના નિમિત્તથી વસ્તુમાં અક્ષણિકત્વનો આરોપ થઈ જાય તો પણ નિર્વિકલ્પકદર્શનને અક્ષણિકત્વ અંશમાં પ્રમાણભૂત માની શકાતું નથી, પ્રત્યુત વિપરીત અધ્યવસાયથી યુક્ત હોવાના કારણે તે અક્ષિણકઅંશમાં પ્રમાણ નથી – અપ્રમાણ જ છે. તથા ક્ષણિકઅંશમાં પણ તે પ્રમાણ નથી. કારણ કે તે “આ ક્ષણિક છે' આવો અનુકૂલ અધ્યવસાય ઉત્પન્ન કરી શક્યું નથી. પરંતુ માત્ર તે) નીલઅંશમાં “આ નીલ છે” આવા નીલરૂપતાસ્વરૂપ અનુકૂલવિકલ્પને ઉત્પન્ન કરવાથી પ્રમાણ બને છે. તેથી જ “અભ્રાન્ત નિર્વિકલ્પકજ્ઞાન પ્રત્યક્ષ છે. આવું કહ્યું તે યુક્તિયુક્ત જ છે. अत्र “Aअभ्रान्तं" इति विशेषणग्रहणादनुमाने च तदग्रहणादनुमानं भ्रान्तमित्यावेदयति । तथाहि-भ्रान्तमनुमानं, सामान्यप्रतिभासित्वात्, सामान्यस्य च बहिः स्वलक्षणे व्यतिरेकाव्यतिरेकविकल्पाभ्यामपाक्रियमाणतयाऽयोगात्, सामान्यस्य स्वलक्षणरूपतयानुमानेन विकल्पनात् । अतस्मिनस्वलक्षणे तद्ग्रहस्य स्वलक्षणतया परिच्छेदस्य भ्रान्तिलक्षणत्वात् । प्रामाण्यं पुनः प्रणालिकया बहिः स्वलक्षणबलायातत्वादनुमानस्य । तथाहिनार्थं विना तादात्म्यतदुत्पत्तिरूपसंबन्धप्रतिबद्धलिङ्गसद्भावो, न तद्विना तद्विषयं ज्ञानं, न तज्झानमन्तरेण प्रागवधारितसंबन्धस्मरणं, तदस्मरणे नानुमानमित्यर्थाव्य-भिचारित्वाद्धान्तमपि प्रमाणमिति संगीर्यते । तदुक्तम्-‘अतस्मिंस्तद्ग्रहो भ्रान्तिरपि संधानतः प्रमा' [ ] इति । अमुमेवार्थं दृष्टान्तपूर्वकं (वि)निश्चये धर्मकीर्तिरकीर्तयत् । यथा - “मणिप्रदीपप्रभयोमणिबुद्ध्याभिधावतोः । मिथ्याज्ञानाविशेषेऽपि विशेषोऽर्थक्रियां प्रति ।। १ ।। A तथा अभ्रान्तग्रहणेनाप्यनुमाने निवर्तिते कल्पनापोढग्रहणं विप्रतिपत्तिनिराकरणार्थम् । भ्रान्तं हि अनुमानं स्वप्रतिभासेऽनर्थेऽर्थाध्यवसायेन प्रवृत्तत्वात् । प्रत्यक्षं तु ग्राह्ये रुपे न विपर्यस्तम् ।" [न्यायबि० टी० पृ-४७] B “भान्तिरपि च वस्तुसंबन्धेन प्रमाणमेव" - ।। प्र० वार्तिकाल० ३/१७५ । “तदाह न्यायवादी - भ्रान्तिरपि संबन्धतः प्रभा ।।" न्यायबि० धर्मोपृ. ७८ । Page #181 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन यथा तथाऽयथार्थत्वेऽप्यनुमानं तदा तयोः । अर्थक्रियानुरोधेन प्रमाणत्वं વ્યવસ્થિતમ || ૨ ” vo વા૦ ૨/૫૭/૧૮] રૂતિ | ટીકાનો ભાવાનુવાદ: પ્રત્યક્ષના લક્ષણમાં “બ્રાન્ત’ વિશેષણના ગ્રહણથી અને અનુમાનના લક્ષણમાં તેનું ગ્રહણ ન હોવાથી અનુમાન “ભ્રાન્ત” છે, તેવું સૂચન થાય છે. તે આ પ્રમાણે છે - અનુમાન ભ્રાન્ત છે. કારણ કે તે સામાન્યપદાર્થને વિષય બનાવે છે. સામાન્યપદાર્થ તો “તે સ્વલક્ષણરૂપ વ્યક્તિઓથી ભિન્ન છે કે અભિન્ન છે ? “ઇત્યાદિ વિકલ્પોથી ખંડિત થઈ જવાના કારણે સિદ્ધ થતો નથી. પરંતુ અનુમાન તે મિથ્યાસામાન્યને સ્વલક્ષણરૂપથી (કલ્પના કરી) ગ્રહણ કરે છે. અતસ્મિનું = અસ્વલક્ષણમાં તસ્વલક્ષણરૂપે જ્ઞાન કરવું તે ભ્રાન્તિ કહેવાય છે. અર્થાત્ જે સ્વલક્ષણ નથી તેવા સામાન્યમાં સ્વલક્ષણરૂપથી પરિચ્છેદ કરવો તે જ અનુમાનની ભ્રાન્તતા છે. (પ્રશ્ન : તો અનુમાનને પ્રમાણ શા માટે કહો છો ? ઉત્તર : અનુમાન જો કે ભ્રાન્તિરૂપ હોવા છતાં) પરંપરાથી બાહ્ય સ્વલક્ષણના બલથી ઉત્પન્ન થતું હોવાથી જ પ્રમાણ છે. (બૌદ્ધાચાર્યશ્રી ધર્મકીર્તિએ પ્રત્યક્ષથી ભિન્ન અનુમાનની આવશ્યકતા જણાવતાં ઉપરની વાત પુષ્ટ કરી છે. તેમનું કહેવું છે કે વસ્તુનું જે સામાન્યરૂપ છે, તેનું ગ્રહણ કલ્પનાથી અતિરિક્ત બીજી વસ્તુથી થઈ શકતું નથી. એટલા માટે અનુમાનની આવશ્યકતા છે. કહ્યું છે કે... અન્યત્ સામાન્યક્ષમ્ | સોડનુમાનચ વિષય: I (ન્યાયબિંદુ ૧/૧૬-૧૭) સ્વસ્ટક્ષને ઘ પ્રત્યક્ષ- વિપૂતયા વિના વિકલ્પેન ને સામાન્યપ્રદસ્તસ્મિન્નતોડનુH / (પ્રમાણ વાર્તિક - ૩/૭૫) થી ૨ સંન્થિનો ઘર્માત્ મૂતિર્થfor નાયતે | સાનુમાનં પરીક્ષામે તેનૈવ સાધનમ્ l૩/કરો. કોઈ સંબંધીના ધર્મથી ધર્મીના વિષયમાં જે પરોક્ષજ્ઞાન થાય છે તે અનુમાન કહેવાય છે. જગતમાં અમારો પ્રતિદિનનો અનુભવ છે કે સદા સાથે રહેવાવાળી બે વસ્તુઓમાંથી એકને જોઈને બીજી વસ્તુની સ્થિતિની સંભાવના સ્વયં ઉપસ્થિત થઈ જાય છે, પરંતુ પ્રત્યેક અવસ્થામાં તે અનુભવ પ્રમાણકોટીમાં આવી શકતો નથી. પણ બંને વસ્તુઓનો ઉપાધિરહિત સંબંધ સદા વિદ્યમાન રહેવો જોઈએ. તેને જ વ્યાપ્તિજ્ઞાન કહેવાય છે અને આ વ્યાપ્તિજ્ઞાન ઉપર જ અનુમાન અવલંબિત રહે છે.) આમ અનુમાન પરંપરાથી બાહ્ય સ્વ-લક્ષણના બલથી ઉત્પન્ન થતું હોવાથી પ્રમાણરૂપ બને છે. તે આ પ્રકારે - જો સ્વલક્ષણરૂપ (ધૂમાદિ) અર્થ ન હોય તો તાદાભ્ય કે તદુત્પત્તિરૂપ Page #182 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - १०, बोद्धदर्शन १२३ અવિનાભાવસંબંધ રાખવાવાળા લિંગની સંભાવના જ નથી. અને લિંગવિના લિંગવિષયક જ્ઞાન કેવી રીતે થશે ? (અર્થાતુ જો લિંગ જ નથી તો લિંગજ્ઞાન કેવી રીતે થશે ?), લિંગજ્ઞાનવિના પહેલા નિશ્ચિત કરાયેલા સંબંધ (વ્યાપ્તિ)નું સ્મરણ પણ કેવી રીતે થશે ? અને તે વ્યાપ્તિના સ્મરણવિના અનુમાન પણ કેવી રીતે થશે. ? આમ જોકે અનુમાન ભ્રાન્ત હોવા છતાં, પરંપરાથી અર્થની સાથે સંબંધ હોવાના કારણે, અનુમાનની પ્રમાણતા સ્વીકારાયેલી છે. તેથી કહ્યું છે કે... “અનુમાન અતસ્મિનું અર્થાત્ જે સ્વલક્ષણરૂપ નથી, તે મિથ્યાસામાન્યમાં તટ્ઠહ અર્થાત્ સ્વલક્ષણાત્મકતાને ગ્રહણ કરવાને કારણે ભ્રાન્ત છે, છતાં સંધાનથી (અર્થાત્ તેમાં પરંપરાથી અર્થની સાથે સંબંધ હોવાના કારણે) પ્રમાણ છે.” - આ જ વાતને શ્રીધર્મકીર્તિએ વિનિશ્ચય નામના ગ્રંથમાં દૃષ્ટાંત આપીને પુષ્ટ કરતાં કહ્યું મણિ અને દીપકની પ્રભામાં મણિની બુદ્ધિથી પ્રવૃત્તિ કરતા બે વ્યક્તિઓનું (અર્થાત્ મણિની પ્રભામાં મણિનું જ્ઞાન કરતા તથા દિપકની પ્રભામાં મણિનું જ્ઞાન કરતા, એ બે વ્યક્તિઓનું) જ્ઞાન આલંબનની દૃષ્ટિથી ભ્રાન્ત છે (-મિથ્યાજ્ઞાન જ છે.) છતાં પણ તે બે જ્ઞાનોથી પ્રવૃત્તિ કરવાવાળા પુરુષોની અર્થક્રિયામાં વિશેષતા હોય જ છે. (અર્થાત્ મણિપ્રભામાં મણિબુદ્ધિવાળાને મણિની પ્રાપ્તિ થઈ જાય છે, પરંતુ દીપકની પ્રભામાં મણિબુદ્ધિવાળાને મણિની પ્રાપ્તિ થતી નથી.) તે પ્રમાણે અનુમાન અને અનુમાનાભાસ જોકે મિથ્યા (અયથાર્થ) છે, તો પણ અનુમાનથી પ્રવૃત્તિ કરતાં અર્થક્રિયા થઈ જાય છે. (આથી અર્થક્રિયાના અનુરોધથી) અનુમાનમાં પ્રમાણતા આવે છે. અનુમાનાભાસમાં પ્રમાણતા આવતી નથી.” तथानुमानलक्षणमाह-"त्रिरूपाल्लिङ्गतः” Aइत्यादि । त्रीणि रुपाणि पक्षधर्मत्वादीनि वक्ष्यमाणानि यस्य तत्रिरूपं त्रिस्वभावमित्यर्थः । तस्मात्रिरूपाल्लिङ्गाद्धेतोः सम्यगवगताल्लिङ्गिनः परोक्षस्य वस्तुनो यज्ज्ञानं, तदनुमानसंज्ञितं प्रमाणम् । अनु पश्चाल्लिङ्गग्रहणादनन्तरं परोक्षस्य वस्तुनो मानं ज्ञानमनुमानमिति ह्यनुमानशब्दस्यार्थः । अत्र श्लोके चरमपादस्य नवाक्षरत्वेऽप्यार्षत्वान्न दोषः । इदमत्र तत्त्वम्-यथा जने छत्रादिलिङ्गैर्दृष्टैर्लिङ्गी राजा निश्चीयते, तथा त्रिरूपेण लिङ्गेन धूमादिना क्वचिदुपलब्धेन परोक्षः पदार्थो लिङ्गी वह्न्यादिस्तत्र सन् विज्ञायते । इदं लिङ्गालिङ्गिज्ञानमनुमानमभिधीयते । तञ्च द्वेधा, स्वार्थं परार्थं च । यदा च त्रिरूपालिङ्गात् स्वयं लिङ्गिनं साध्यं प्रतिपद्यते, तदा स्वार्थमनुमानम् । यदा तु परं प्रति साध्यस्य प्रतिपत्तये त्रिरूपहेत्वभिधानं, A तत्र स्वार्थं त्रिरुपाल्लिङ्गाद् यदनुमेये ज्ञानं तदनुमानम् । न्यायबि० ।२।३।। Page #183 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन तदा परार्थमनुमानमिति । ‘लिङ्गिज्ञानं तु” इति । अत्र तुशब्दो विशेषणार्थ इदं विशिनष्टि । अत्र यत्त्रिरूपं लिङ्गं लिङ्गिनो गमकमुक्तं, तल्लिङ्गमनुपलब्धिस्वभावकार्यभेदात्त्रिधैव भवतीति । तत्रानुपलब्धिश्चतुर्धा वर्ण्यते मूलभेदापेक्षया । तद्यथा । विरुद्धोपलब्धिः, विरुद्धकार्योपलब्धिः, कारणानुपलब्धिः, स्वभावानुपलब्धिश्च । विरुद्धोपलब्धिर्यथा नात्र शीत स्पर्शोऽग्नेः । विरुद्धकार्योपलब्धिर्यथा नात्र शीतस्पर्शो धूमात् । कारणानुपलब्धियथा नात्र धूमोऽग्न्यभावात् । स्वभावानुपलब्धिर्यथा नात्र धूम उपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेः । शेषास्तु सप्ताप्यनुपलब्धयो धर्मबिन्दुप्रभृतिशास्त्रप्रतिपादिता एष्वेव चतुर्षु भेदेष्वन्तर्भवन्तीति प्रतिभेदरूपत्वान्नात्र पृथगभिहिताः । स्वभावहेतुर्यथा वृक्षोऽयं शिंशपात्वात् । कार्यहेतुर्यथाग्निरत्र धूमात् । एषु चानुपलब्ध्यादिषु त्रिषु हेतुषु तादात्म्यतदुत्पत्तिसंबन्धबलादविनाभावो विद्यते, आद्यान्त्ययोरनुपलब्ध्योः स्वभावहेतोश्च तादात्म्यभावात्, मध्ययोरनुपलब्ध्योः कार्यहेतोश्च तदुत्पत्तिसद्भावात् । अविनाभावश्च तादात्म्यतदुत्पत्तिभ्यामेव व्याप्तः । तादात्म्यतदुत्पत्ती चानुपलब्धिस्वभावकार्येष्वेव विद्येते, नान्यत्र । ततस्तादात्म्यतदुत्पत्तिप्रतिबन्धविकलानामनुपलब्धिस्वभावकार्यव्यतिरिक्तानामर्थानां सर्वेषां हेत्वाभासतैव प्रत्येतव्या । तेन संयोग्यादिका वैशेषिकादिकल्पिता तवो न भवन्ति, व्यभिचारस्य संभवात् । कारणात्कार्यानुमानं तु व्यभिचारित्वेनैव नाभ्युपगम्यते । यदपि रसतः समानसमयस्य रूपादेरनुमानं सौगतैरभ्युपगतं, यदपि समग्रेण हेतुना कार्योत्पादानुमानं च ते अपि स्वभावानुमानतयाभ्युपेते । तथाहिईदृशरूपान्तरोत्पादसमर्थः प्राक्तनो रूपक्षणः, ईदृशरसजनकत्वात्, पूर्वोपलब्धरूपवदिति रूपान्तरोत्पादरूपसामर्थ्यानुमानम् । योग्येयं प्रतिबन्धकविकला बीजादिसामग्री स्वकार्योत्पादने समग्रत्वात्, पूर्वदृष्टबीजादिसामग्रीवदिति योग्यतानुमानम् । अतः स्वभावहेतुप्रभवे एवैते न पुनः कारणात् कार्यानुमान इति ।। १० ।। १२४ ટીકાનો ભાવાનુવાદ : હવે અનુમાનનું લક્ષણ કહે છે... પક્ષધર્મત્વાદિ ત્રણ સ્વભાવોથી અર્થાત્ ત્રણલિંગોથી પરોક્ષ એવી વસ્તુનું (લિંગિનું) જે જ્ઞાન થાય છે, તેને અનુમાન નામનું પ્રમાણ કહેવાય છે. અનુમાનશબ્દનો અર્થ આ પ્રમાણે છે - અનુ=પશ્ચાત્ અર્થાત્ લિંગગ્રહણની અનંતર પરોક્ષવસ્તુનું માન=જ્ઞાન થાય તે અનુમાન કહેવાય Page #184 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १०, बोद्धदर्शन १२५ છે. અહીં શ્લોકમાં છેલ્લા પાદમાં નવ અક્ષરો હોવા છતાં પણ શ્લોક ઋષીપ્રણીત હોવાથી દોષ નથી. (ટુંકમાં) કહેવાનો આશય એ છે કે જેમ લોકમાં છત્રાદિ લિંગોને જોવા દ્વારા લિંગી એવા રાજાનો નિશ્ચય કરાય છે, તેમ ત્રણ સ્વરૂપવાળા ક્યાંક પ્રાપ્ત થયેલ ધૂમાદિ લિંગ વડે પરોક્ષપદાર્થ એવા લિંગી વહુન્યાદિની સત્તાનું ત્યાં જ્ઞાન થાય છે. આ લિંગથી થતા લિંગિના જ્ઞાનને અનુમાન કહેવાય છે. તે અનુમાન બે પ્રકારે છે. (૧) સ્વાર્થનુમાન, (૨) પરાર્થનુમાન. તેમાં જ્યારે ત્રણરૂપવાળા લિંગથી સ્વયં લિંગિ એવા સાધ્યનું જ્ઞાન થાય છે, તે સ્વાર્થાનુમાન કહેવાય છે. પરંતુ જ્યારે બીજાને સાધ્યનું જ્ઞાન કરાવવા માટે ત્રણરૂપવાળા હેતુનું કથન કરવામાં આવે, ત્યારે તે પરાર્થાનુમાન કહેવાય છે. શ્લોકમાં “ફ્રિજ્ઞાને તુ’ કહ્યું, તેમાં તુ શબ્દ લિંગના ભેદોને સૂચિત કરે છે. અહીં શ્લોકમાં જે ત્રણરૂપવાળા લિંગને લિંગિ(સાધ્ય)નો ગમક કહ્યો છે, તે લિંગ ત્રણ પ્રકારનું છે. (૧) અનુપલબ્ધિહેતુ (૨) સ્વભાવ, (૩) કાર્યક્ષેતુ. તેમાં અનુપલબ્ધિના મૂલભેદની અપેક્ષાએ ચાર પ્રકાર છે. (૧) વિરુદ્ધોપલબ્ધિ (૨) વિરુદ્ધ કાર્યોપલબ્ધિ, (૩) કારણાનુપલબ્ધિ, (૪) સ્વભાવાનુપલબ્ધિ. (ચારે પ્રકારોને ઉદાહરણ સાથે સમજાવે છે.) (૧) વિરુદ્ધોપલબ્ધિ યથા નાત્ર શીતસ્પs: અહીં શીતસ્પર્શ નથી. કારણકે તેનો વિરોધી અગ્નિ ઉપલબ્ધ છે. (૨) વિરુદ્ધ કાર્યોપલબ્ધિ યથા નાત્ર શીતસ્પર્શી ઘૂમર્ ! અહીં શીત સ્પર્શ નથી. કારણકે તેના વિરોધી અગ્નિનું કાર્ય ધૂમ ઉપલબ્ધ છે. (૩) કારણાનુપલબ્ધિ ઃ યથા નાત્ર ધૂમોડમાવત્ | અહીં ધૂમ નથી. કારણ કે (ધૂમરૂપ કાર્યનું) કારણ અગ્નિ ઉપલબ્ધ નથી. (૪) સ્વભાવાનુપલબ્ધિ : યથા નાત્ર ધૂમ ઉપસ્થિઋક્ષTIVITHચ-અનુપબ્ધિઃ | અહીં ધૂમ નથી. કારણકે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત થવા છતાં પણ તેની ઉપલબ્ધિ નથી અથવા દશ્ય હોવા છતાં પણ તેની ઉપલબ્ધિ થતી નથી. (ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તનો અર્થ છે - ધૂમની ઉપલબ્ધિની યાવતું સામગ્રીનું સમવધાન હોવું.) વળી શેષયાત અનુપલબ્ધિ પણ ધર્મબિંદુ વગેરે શાસ્ત્રોમાં પ્રતિપાદિત કરેલી છે. તે સાતનો (ઉપરોક્ત) ચારમાં અંતર્ભાવ થઈ જાય છે. કારણકે તે સાત, આ ચારના પ્રતિભેદરૂપ છે. તેથી અહીં પૃથફ કહી નથી. સ્વભાવ હેતુઃ યથા વૃક્ષોનાં શિશપાત્વાન્ ! આ વૃક્ષ છે. કારણકે શિશપા છે. કાર્યહેતુઃ યથા શરત્ર ઘૂમતું ! અહીં અગ્નિ છે. કારણકે (અગ્નિનું) કાર્ય ધૂમ છે. આ અનુપલબ્ધિવગેરે ત્રણહેતુઓમાં તાદાત્મ અને તદુત્પત્તિસંબંધના કારણે Page #185 -------------------------------------------------------------------------- ________________ १२६ षड्दर्शन समुचय भाग-१, श्लोक - ११, बोद्धदर्शन અવિનાભાવનો નિશ્ચય થાય છે. તેમાં પ્રથમ વિરુદ્ધોપલબ્ધિ, અંતિમ સ્વભાવાનુપલબ્ધિ તથા સ્વભાવહેતુનો તાદાભ્યસંબંધ છે. મધ્યના વિરુદ્ધ કાર્યોપલબ્ધિ, કારણાનુપલબ્ધિ તથા કાર્ય હેતુનો તદુત્પત્તિસંબંધ છે. આ અવિનાભાવ તાદામ્ય અને તદુત્પત્તિથી જ વ્યાપ્ત છે તથા તાદાભ્ય અને તદુત્પત્તિ અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્યમાં જ વિદ્યમાન છે. તેથી તે ત્રણ જ લિંગો છે. તે સિવાયના નહિ. તેથી તાદાભ્ય અને તદુત્પત્તિના સંબંધથી વિકલએવા અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્યથી અતિરિક્ત સર્વે અર્થોની હેત્વાભાસતા જાણવી. તેથી સંયોગિ, સમવાય વગેરે વૈશેષિકાદિ દ્વારા કલ્પિત(હેતુઓ વાસ્તવમાં)હેતુઓ નથી, કારણકે તેમાં વ્યભિચારનો સંભવ છે. વળી કારણથી કાર્યના અનુમાનમાં વ્યભિચાર હોવાથી (બૌદ્ધો) માનતા નથી. (કારણકે કારણ હોવા છતાં પણ કાર્ય દેખાતું નથી.) વળી બૌદ્ધો વડે રસથી સમાનકાલિન (અર્થાત્ રસ ચાખીને તેને સમાનકાલિન) રૂપનું અનુમાન તથા સમગ્રહેતુથી કાર્યોત્પાદક અનુમાન સ્વીકારાયું છે. તે બંનેનો સમાવેશ પણ સ્વભાવહેતુ અનુમાનમાં જ થઈ જાય છે. જેમકે.. પૂર્વે રૂપક્ષણ રૂપાંતરને ઉત્પન્ન કરવામાં સમર્થ છે. કારણ કે તેને એવોરસ ઉત્પન્ન કર્યો છે, જેમકે પહેલાં ઉપલબ્ધ રૂપ. આ રીતે પૂર્વરૂપથી રૂપાંતરને ઉત્પન્ન કરવાના સામર્થ્યનું અનુમાન સ્વભાવહેતુથી જ કરવામાં આવ્યું છે. આ પ્રતિબંધકોથી રહિત બીજાદિ સામગ્રી પોતાનું કાર્ય ઉત્પન્ન કરવામાં યોગ્યતાથી યુક્ત છે. કારણકે સમગ્ર છે. જેમકે પહેલા જોવાયેલી બીજાદિ સામગ્રી પોતાના કાર્યને ઉત્પન્ન કરતી હતી. આ રીતે અહીં પણ સ્વભાવહેતુથી જ યોગ્યતાનું અનુમાન કરાયું છે. આમ કહેલા અનુમાનોની સ્વભાવહેતુથી જ ઉત્પત્તિ માનવી જોઈએ. પરંતુ કારણથી થનારા કાર્યાનુમાનરૂપ નહિ. /૧૦ll अथानुपलब्ध्यादिभेदेन त्रिविधस्यापि लिङ्गस्य यानि त्रीणि रूपाणि भवन्ति, तान्येवाहહવે અનુપલબ્ધિ આદિ ભેદથી ત્રણ પ્રકારના હેતુઓના જે ત્રણરૂપો થાય છે. તેને જ કહે છે. रूपाणि पक्षधर्मत्वं सपक्षे विद्यमानता । विपक्षे नास्तिता हेतोरेवं त्रीणि विभाव्यताम् ।।११।। શ્લોકાર્થ : (૧) પક્ષધર્મત્વ, (૨) સપક્ષમાં વિદ્યમાનતા (=સપક્ષસત્ત્વ), (૩) વિપક્ષમાં અવિદ્યમાનતા (=વિપક્ષાસત્ત્વ), આ પ્રમાણે ત્રણરૂપો હેતુના જાણવા. व्याख्या साध्यधर्मविशिष्टो धर्मी पक्षः, तस्य धर्मः पक्षधर्मः, तद्भावः पक्षधर्मत्वम् । Bपक्षशब्देन चात्र केवलो धर्म्यवाभिधीयतेऽवयवे समुदायोपचारात् । यदि पुनर्मुख्य A "त्रैरुप्यं पुनर्लिङ्गस्यानुमेये सत्त्वमेव, सपक्ष एव सत्वम्, असपक्षे चासत्त्वमेव निश्चितम् ।।" न्यायबि० २/५ ।। B “પક્ષો ઘર્મી, અવયવે સમુદાયોપવારા" - (હેતુ વિ૦ - મૃ. ૧૨) Page #186 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन १२७ एव साध्यधर्मविशिष्टो धर्मी पक्षो गृह्येत, तदानुमानं व्यर्थमेव स्यात्, साध्यस्यापि धर्मिवत्सिद्धत्वात् । ततश्च पक्षधर्मत्वं पक्षे धर्मिणि हेतोः सद्भावः । स च प्रत्यक्षतोऽनुमानतो वा प्रतीयते । तत्र प्रत्यक्षतः कस्मिंश्चित्प्रदेशे धूमस्य दर्शनम् । अनुमानतश्च शब्दे कृतकत्वस्य निश्चयः । इदमेकं रूपम् । तथा समानः पक्षः सपक्षः, तस्मिन्सपक्षे दृष्टान्ते विद्यमानता हेतोरस्तित्वं सामान्येन भाव इत्यर्थः । इदं द्वितीयं रूपं, अस्य च ‘अन्वयः' इति द्वितीयमभिधानम् । तथा विरुद्धः पक्षो विपक्षः साध्यसाधनरहितः, तस्मिन्विपक्षे नास्तिता हेतोरेकान्तेनासत्त्वम् । इदं तृतीयं रूपम्, अस्य च 'व्यतिरेक' इति द्वितीयमभिधानम् । एतानि पक्षधर्मत्वसपक्षसत्त्वविपक्षासत्त्वलक्षणानि हेतोर्लिङ्गस्य त्रीणि रूपाणि । एवंशब्दस्य इतिशब्दार्थत्वादिति विभाव्यतां हृदयेन सम्यगवगम्यताम् । ટીકાનો ભાવાનુવાદ: સાધ્યધર્મથી યુક્ત ધર્મીને પક્ષ કહેવાય છે. તે પક્ષના ધર્મને પક્ષધર્મ કહેવાય છે. અર્થાત્ હેતુનું પક્ષમાં રહેવું તે પક્ષધર્મc.) પક્ષ શબ્દ જોકે સાધ્યધર્મથી યુક્ત ધર્મીમાં રુઢ છે. છતાં પણ અહીં પક્ષ શબ્દથી કેવલ ધર્માનું જ ગ્રહણ કરવું. અહીં અવયવભૂતશુદ્ધધર્મીમાં સમુદાયવાચી પક્ષનો ઉપચાર કરીને પણ શબ્દથી શુદ્ધધર્મનું કથન કર્યું છે. જો સાધ્યધર્મથી વિશિષ્ટધર્મી જ મુખ્યપણે પક્ષ શબ્દદ્વારા વિવલિત કરાય તો અનુમાન જ વ્યર્થ થઈ જશે. કારણ કે (પક્ષના ગ્રહણ સમયે) ધર્મિની જેમ ધર્મ સાધ્ય પણ સિદ્ધ જ હોય છે. તેથી પક્ષધર્મત્વનો અર્થ છે – પક્ષમાં અર્થાત્ ધર્મીમાં હેતુનો સદ્ભાવ હોવો. હેતુની પક્ષધર્મતાનું જ્ઞાન પ્રત્યક્ષથી કે અનુમાનથી થાય છે. તેમાં પ્રત્યક્ષથી કોઈ પ્રદેશમાં (જ્યાં અગ્નિની સિદ્ધિ કરવી ઇષ્ટ છે, ત્યાં) ધૂમનું દર્શન કરવાથી પક્ષધર્મતાનું ગ્રહણ થઈ જાય છે. (અનિયત્વને સિદ્ધ કરવા પ્રયોજાયેલા) કૃતકત્વ હેતુનું શબ્દરૂપ પક્ષમાં રહેવું, તે અનુમાનદ્વારા જણાય છે. આ રીતે પક્ષધર્મત્વ એકરૂપ છે. સમાન પક્ષને સપક્ષ કહેવાય છે. તે સપક્ષમાં અર્થાત્ દૃષ્ટાંતમાં હેતુની વિદ્યમાનતા=અસ્તિત્વ (તે સામાન્યથી) સપક્ષસત્ત્વ કહેવાય છે. (પર્વતો વહિનામનું ધૂમ, સ્થળ પર્વતરૂપ પક્ષમાં હેતુ=ધૂમનું રહેવું તે પક્ષધર્મત્વ અને સપક્ષ એવા મહાનસમાં હેતુ ધૂમનું રહેવું તે સપક્ષસત્ત.) આ સપક્ષસત્ત્વ બીજું રૂપ છે અને તેનું બીજું નામ અન્વય છે. તથા વિરુદ્ધ પક્ષને વિપક્ષ કહેવાય છે. અર્થાત્ સાબ-સાધનરહિત જે હોય તે વિપક્ષ c “तत्र पक्षधर्मस्य साध्यधर्मिणि प्रत्यक्षतोऽनुमानतो वा प्रसिद्धिः । यथा प्रदेशे धूमस्य शब्देवा कृतकत्वस्य” (हेतु वि० पृ-५३) Page #187 -------------------------------------------------------------------------- ________________ १२८ षड्दर्शन समुश्यय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन કહેવાય છે. તે વિપક્ષમાં હેતનું એકાંતથી અસત્ત્વ તે વિપક્ષાસત્ત્વ. (જેમકે-અયોગોલક સાધ્ય વનિ કે સાધન ધૂમ બંનેથીરહિત હોવાથી વિપક્ષ છે. તે વિપક્ષમાં ધૂમ હેતુ એકાંતથી નથી. તે વિપક્ષાસત્ત.) આ ત્રીજું રૂપ છે અને તેનું બીજું નામ વ્યતિરેક પણ છે. (૧) પક્ષધર્મત્વ, (૨) સપક્ષસત્ત્વ, (૩) વિપક્ષાસત્ત્વ. આ ત્રણ હેતુ=લિંગના રૂપો છે. શ્લોકમાં પુર્વ' શબ્દ “તિ’ શબ્દાર્થક છે તથા વિમવ્યતા- એટલે હૃદયથી સમ્યગુ જાણવું. तत्र हेतोर्यदि पक्षधर्मत्वं रूपं न स्यात्, तदा महानसादौ दृष्टो धूमोऽन्यत्र पर्वतादौ वह्नि गमयेत्, न चैवं गमयति, ततः पक्षधर्मत्वं रूपम् । तथा यदि सपक्षसत्त्वं रूपं न स्यात, तदा साध्यसाधनयोरगृहीतप्रतिबन्धस्यापि पुंसो धूमो दृष्टमात्रो धनंजयं ज्ञापयेत्, न चैवं ज्ञापयति, अतः सपक्षसत्त्वं रूपम् । तथा यदि विपक्षासत्त्वं रूपं न स्यात्, तदा धूमः साध्यरहिते विपक्षे जलादावपि वह्निमनुमापयेत्, न चैवमनुमापयति, तेन विपक्षासत्त्वं रूपम् । अथवाऽनित्यः शब्दः, काकस्य काात्, अत्र न पक्षधर्मः । अनित्यः शब्दः, श्रावणत्वात्, अत्र सपक्षविपक्षाभावादेव न सपक्षसत्त्वविपक्षासत्त्वे । अनित्यः शब्दः प्रमेयत्वात्, पटवत् । लोहलेख्यं वज्रं पार्थिवत्वात्, द्रुमादिवत् । सलोमा मण्डूकः, उत्प्लुत्योत्प्लुत्यगमनात्, हरिणवत् । निर्लोमा वा हरिणः उत्प्लुत्योत्प्लुत्यगमनात्, मण्डूकवत् । एष्वनित्यत्वादिसाध्यविपर्ययेऽपि हेतूनां वर्तनान्न विपक्षासत्त्वम् । तत एतानि त्रीणि समुदितानि रूपाणि यस्य हेतोर्भवन्ति, स एव हेतुः स्वसाध्यस्य गमको भवति, नापरः । ટીકાનો ભાવાનુવાદ: જો પક્ષધર્મત્વ હેતુનું સ્વરૂપ ન માનીએ તો મહાનસ (રસોડા)માં જોયેલા ધૂમથી અન્યત્ર પવર્તાદિમાં પણ અગ્નિનું અનુમાન થવું જોઈએ. પણ તેવું નથી. તેથી (નિયતધર્મીમાં જ સાધ્યના અનુમાનની વ્યવસ્થા માટે) પક્ષધર્મત્વ હેતુનું સ્વરૂપ અવશ્ય માનવું જોઈએ. તેમજ જો સપક્ષસત્ત્વ હેતુનું સ્વરૂપ ન માનીએ, તો જે વ્યક્તિએ સાધ્ય અને સાધનનો અવિનાભાવસ્વરૂપસંબંધ ગ્રહણ કર્યો નથી, તેને (પ્રથમવાર) માત્ર ધૂમને જોઈને અગ્નિનું અનુમાન થઈ જવું જોઈએ. પરંતુ એવું અનુમાન થતું જણાતું નથી. તેથી સપક્ષસત્ત્વને પણ હેતુનું સ્વરૂપ માનવું જોઈએ. (જે વ્યક્તિએ સાધ્ય-સાધનના નિયતસાહચર્યસ્વરૂપ વ્યાપ્તિને જાણી નથી, તેને ધૂમ અગ્નિનું અનુમાન કરાવી શકતો નથી. તેથી સપક્ષસત્ત્વને પણ હેતુનું સ્વરૂપ માનવું જોઈએ.) તે પ્રમાણે જો હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ નહિ માનો તો, ધૂમ હેતુ સાધ્યરહિત અર્થાત્ Page #188 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन વિપક્ષભૂત જળાશયમાં વનિનું અનુમાન કરાવી દેત. પરંતુ એ રીતે હેતુ અનુમાપક બનતો નથી. તેથી હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ પણ માનવું જોઈએ. અથવા શબ્દો નિત્ય: વાછર્ચ થાત–શબ્દ અનિત્ય છે. કારણ કે કાગડો કાળો છે. અહીં હેતુનું પક્ષમાં અસ્તિત્વ નથી. તેથી પક્ષધર્મત્વ હેતુનું સ્વરૂપ નથી. માટે હેતુ સાધ્યનો ગમક બનતો નથી. શદ્રોડનિત્ય: શ્રાવપત્વિતિ | શબ્દ અનિત્ય છે કારણકે શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય છે. અહીં સપક્ષ અને વિપક્ષ બંનેનો અભાવ છે. તેથી સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ સ્વરૂપ હેતુના બે સ્વરૂપો નથી. (9) શલોડનિત્ય: પ્રમેયત્વત પટેવત | શબ્દ અનિત્ય છે. કારણ કે પ્રમેય છે. અહીં પ્રમેયત્વ હેતુ સાધ્યવિપર્યય વિપક્ષમાં પણ રહે છે. તેથી વિપક્ષસત્ત્વ છે, વિપક્ષાસત્ત્વ હેતુનું સ્વરૂપ નથી. (૨) વર્ઝા સ્ત્રોત્રેä પાર્થિવત્વીત, કુમદ્વિવત્ વજ લોખંડથી કપાય છે. કારણ કે પાર્થિવ (પૃથ્વી) છે, જેમકે વૃક્ષાદિ. અહીં પાર્થિવવહેતુ સાધ્યવિપર્યય વિપક્ષમાં રહેતો હોવાથી હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ નથી. (૩) મહૂ: સત્યેના: ઉત્કૃત્યોત્યુત્ય મનાત્ રિઝવત્ ! અહીં હેતુ વિપક્ષમાં રહે છે. માટે હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ નથી. (૪) રિનો નિર્ટીમા, ઉત્કૃત્યોર્ટુન્ય મનાતુ, મખ્વવત્ ! અહીં હેતુ વિપક્ષમાં રહે છે. માટે હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ નથી. આમ ઉપરોક્ત ચારમાં હેતુ વિપક્ષમાં રહેતો હોવાથી હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ નથી, તેથી તે તે હેતુઓ સાધ્યના ગમક બનતા નથી. તેથી આ ત્રણરૂપો એકસાથે હેતુના હોય છે, ત્યારે જ તે હેતુ સ્વસાધ્યનો ગમક થાય છે. એક કે બે રૂપો હોય તો સ્વસાધ્યનો ગમક થતો નથી. __नन्वेतल्लक्षणा हेतवः कति भवन्तीति चेत् ? ननूक्तं पुरापि एतल्लक्षणा अनुपलब्धिस्वभावकार्याख्यास्त्रय एव हेतव इति । एषामुदाहरणानि प्रागेवोपदर्शितानि, तथापि पुनः स्वभावहेतुरुदाह्रियते, सर्वं क्षणिकमिति पक्षः, सत्त्वादिति हेतुः, अयं हेतुः सर्वस्मिन्वर्तत इति पक्षधर्मत्वम्, यत्सत्तत्क्षणिकं यथा विद्युदादीति सपक्षसत्त्वम् । यत्क्षणिकं न भवति, तत्सदपि न भवति, यथा खपुष्पम् । अत्र क्षणिकविपक्षे नित्ये Page #189 -------------------------------------------------------------------------- ________________ १३० षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन क्रमयोगपद्याभ्यामर्थक्रियालक्षणस्य सत्त्वस्यानुपपत्तितो नित्यात्सत्त्वस्य व्यावृत्तिरिति विपक्षासत्त्वम्, सञ्च सर्वमित्युपनयः, सत्त्वात्सर्वं क्षणिकमिति निगमनम् । एवमन्यहेतुष्वपि ज्ञेयम् । यद्यपि व्याप्त्युपेतं पक्षधर्मतोपसंहाररूपं सौगतैरनुमानमान्मायि, तथापि मन्दमतीन्व्युत्पादयितुं पञ्चावयवानुमानदर्शन-मप्यदुष्टमिति । अयमत्र श्लोकद्वयस्य तात्पर्यार्थः, पक्षधर्मान्वयव्यतिरेकलक्षणरूपत्रयोपलक्षितानि त्रीण्यैव लिङ्गानि, નુપસ્થિ:, સ્વભાવ, વાર્થ, ચેતિ શંકા ત્રણ રૂપવાળા હેતુઓ કેટલા પ્રકાર હોય છે. ? સમાધાન : પૂર્વે પણ અમે ત્રણ સ્વરૂપવાળા હેતુઓના (૧) અનુપલબ્ધિ, (૨) સ્વભાવ અને (૩) કાર્ય, એમ ત્રણ પ્રકારો કહ્યા હતા અને તેમના ઉદાહરણો પણ પૂર્વે બતાવી ચુક્યા છીએ. તો પણ પુનઃ સ્વભાવહેતુનું ઉદાહરણ આપીએ છીએ. સર્વ ક્ષળિ, સત્ત્વાન્ ! અહીં સર્વ ક્ષવિમ્ પક્ષ છે અને સત્ત્વર્િ હેતુ છે. “સત્ત્વ' હેતુ, પક્ષ સર્વમાં રહે છે. માટે હેતુનું પક્ષધર્મત્વ સ્વરૂપ છે. યત્ સત્ તત્ ક્ષશિવમ્ યથા વિદ્યુતિ અર્થાત્ જે સત્ છે તે ક્ષણિક હોય છે. જેમકે વીજળી વગેરે. અહીં સપક્ષમાં હેતુ રહે છે. તેથી હેતુનું સપક્ષસત્ત્વ સ્વરૂપ વિદ્યમાન છે. - ય ક્ષતિ ન મતિ, તત્સપિ ન મવતિ, યથા વપુષ્પમ્ | જે ક્ષણિક નથી, તે સતુ પણ નથી. જેમકે આકાશકુસુમ. (અહીં વિપક્ષમાં હેતુની અવૃત્તિ છે. તેથી હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ વિદ્યમાન છે.) વળી ક્ષણિકના વિપક્ષભૂત નિત્યમાં ક્રમથી કે યુગપઘૂવડે અર્થઝિયાસ્વરૂપ સત્ત્વની (પૂર્વે જણાવ્યા પ્રમાણે) સંગતિ થતી ન હોવાથી અર્થાતુ નિત્યમાં ક્રમ કે યુગપટ્ટી અWક્રિયા ઘટતી ન હોવાથી વિપક્ષભૂત નિત્યમાંથી સત્ત્વરૂપ હેતુની વ્યાવૃત્તિ થાય છે. તેથી હેતુનું વિપક્ષાસત્ત્વ સ્વરૂપ છે. તથા સ સર્વમ્ - સર્વ સત્ છે. આ પ્રમાણે ઉપનય છે. સર્વાત્ સર્વ ક્ષાત્ સત્ત્વ હોવાથી સર્વ ક્ષણિક છે. આ નિગમન છે. આ રીતે અન્ય હેતુઓમાં પણ જાણવું. જો કે વ્યાપ્તિયુક્ત પક્ષધર્મતાના ઉપસંહારસ્વરૂપ અનુમાન બૌદ્ધો વડે સ્વીકારાયેલું છે. તો પણ મંદબુદ્ધિવાળાઓના બોધ માટે પંચઅવયવયુક્ત અનુમાનવાક્ય બતાવેલું છે. તેમાં કોઈ દોષ નથી. (ઉપરોક્ત) બે શ્લોકનો તાત્પર્યાર્થ એ છે કે – પક્ષધર્મત્વ, અન્વય અને વ્યતિરેક સ્વરૂપ ત્રણ રૂપોથી ઉપલક્ષિત લિંગ હેતુના અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય એમ ત્રણ પ્રકારો છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुशय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन १३१ अत्रानुक्तोऽपि विशेषः कश्चन लिख्यते । 'तत्र प्रमाणादभिन्नमर्थाधिगम एव प्रमाणस्य फलम् । तर्कप्रत्यभिज्ञयोरप्रामाण्यं, परस्परविनि ठितक्षणक्षयिपरमाणुलक्षणानि स्वलक्षणानि, प्रमाणगोचरस्तात्त्विकः । वासनारूपं कर्म, सुखदुःखे धर्माधर्मात्मके पर्याया एव सन्ति, न द्रव्यम् । वस्तुनि केवलं स्वसत्त्वमेव, न पुनः परासत्त्वमिति सामान्येन बौद्धमतम् । अथवा वैभाषिक-सौत्रान्तिक-योगाचार-माध्यमिक-भेदाश्चतुर्धा बौद्धा भवन्ति । तत्रार्यसमितीयापरनामकवैभाषिकमतमदः - चतुःक्षणिकं वस्तु । जातिर्जनयति । स्थिति स्थापयति । जरा जर्जरयति । विनाशो विनाशयति । तथात्मापि तथाविध एव पुद्गलश्चासावभिधीयते । निराकारो बोधोऽर्थसहभाव्येकसामग्र्यधीनस्तत्रार्थे प्रमाणमिति । सौत्रान्तिकमतं पुनरिदम्-रुपवेदनाविज्ञानसंज्ञासंस्काराः सर्वशरीरिणामेते पञ्च स्कन्धा विद्यन्ते, न पुनरात्मा । त एव हि परलोकगामिनः । तथा च तत्सिद्धान्तः । पञ्चेमानि भिक्षवः संज्ञामानं प्रतिज्ञामात्रं संवृतिमात्रं व्यवहारमात्रम् । कतमानि पञ्च । अतीतोऽद्धा, अनागतोऽद्धा, सहेतुको विनाशः, आकाशं, पुद्गल इति । अत्र पुद्गलशब्देन परपरिकल्पितो नित्यत्वव्यापकत्वादिधर्मक आत्मेति । बाह्योऽर्थ नित्यमप्रत्यक्ष एव ज्ञानाकारान्यथानुपपत्त्या तु सन्नवगम्यते । साकारो बोधः प्रमाणम् । तथा क्षणिकाः सर्वसंस्काराः । स्वलक्षणं परमार्थः यदाहुस्तद्वादिनः । प्रतिक्षणं विशरारवो रुपरसगन्धस्पर्शपरमाणवो ज्ञानं चेत्येव तत्त्वमिति [ ] । अन्यापोहः शब्दार्थः । तदुत्पत्तितदाकारताभ्यामर्थपरिच्छेदः । नैरात्म्यभावनातो ज्ञानसंतानोच्छेदो मोक्ष इति । ટીકાનો ભાવાનુવાદઃ અહીં મૂળ શ્લોકમાં નહિ કહેલું પણ કંઈક વિશેષ કહેવાય છે. અધિગમ પ્રમાણનું ફળ છે કે જે પ્રમાણથી સર્વથા અભિન્ન હોય છે. તર્ક અને પ્રત્યભિજ્ઞા પ્રમાણભૂત નથી. સ્વલક્ષણ પરસ્પર અત્યંતભિન્ન ક્ષણિક પરમાણુરૂપ હોય છે. તે જ પ્રમાણનો તાત્ત્વિકવિષય છે. કર્મ વાસનારૂપ છે. સુખ અને દુઃખ ધર્માધર્મસ્વરૂપ પર્યાયો જ છે, દ્રવ્યરૂપ નથી. વસ્તુમાં માત્ર સ્વરૂપ સત્ત્વ જ હોય છે. પરંતુ પરાસત્ત્વ હોતું નથી. અર્થાત્ પરસ્વરૂપે અસત્ત્વ (नास्तिता) डोतुं नथी. मा सामान्यथा बौद्धमतनु नि३५९। छे. १ द्वादशैव पदार्थो आयतनसंज्ञयोच्यते, तद्यथा-पञ्चेन्द्रियाणि पञ्च शब्दादयो मनो धर्मायतनं च । धर्मास्तु सुखादयो विज्ञेयाः अविसंवादिज्ञानं प्रमाणमिति प्रमाणस्य लक्षणं । प्रत्यक्षानुमाने द्वे एव प्रमाणे । इति प्रत्यन्तरेऽधिकः पाठो दरीदृश्यते । A આ વાત માધ્ય વૃ૦ પૃ. ૩૮૯ ઉપર જોવા મળે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ १३२ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन અથવા વૈભાષિક સૌત્રાન્તિક, યોગાચાર, માધ્યમિકના ભેદથી ચાર પ્રકારે બૌદ્ધો છે. તેમાં આર્યસમિતીય જેનું બીજું નામ છે તે ભાષિકનો મત આ છે – વસ્તુ ચાર ક્ષણસ્થાયી હોય છે. અર્થાત્ ચારણ પર્યન્ત રહે છે. જન્મ (ક્ષણને) ઉત્પન્ન કરે છે. સ્થિતિ સ્થાપન કરે છે. જરા જર્જરીત કરે છે અને વિનાશ નાશ કરે છે. આત્મા પણ ચારક્ષણ સ્થાયી છે અને તેવા પ્રકારના આત્માને જ પુદ્ગલ કહેવાય છે. અર્થની સાથે ઉત્પન્નથનાર તથા એકસામગ્રીને આધીન છે, એવો નિરાકારબોધ અર્થમાં પ્રમાણ છે. (અહીં યાદ રાખવું કે – જેમ પૂર્વ-અર્થક્ષણથી ઉત્તર-અર્થક્ષણ ઉત્પન્ન થાય છે, તે જ રીતે તેનાથી જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. પૂર્વ-અર્થક્ષણ ઉત્તર-અર્થક્ષણમાં ઉપાદાનકારણ હોય છે અને જ્ઞાનમાં નિમિત્તકારણ હોય છે.) સૌત્રાન્તિક મત આ છે – સર્વ જીવોના રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર, આ પાંચ સ્કન્ધો હોય છે, પરંતુ આત્મા નથી. તે જ સ્કન્ધો પરલોકમાં જાય છે. તેઓને તે (સ્પષ્ટ) સિદ્ધાંત છે કે... હે ભિક્ષુઓ એ પાંચે વસ્તુઓ સંજ્ઞા માત્ર છે, પ્રતિજ્ઞામાત્ર છે, સંવૃત્તિમાત્ર છે અને વ્યવહારમાત્ર છે. તે પાંચ વસ્તુઓ કઈ છે ? (૧) અતીતકાલ (૨) અનાગતકાલ, (૩) સહેતુક વિનાશ, (૪) આકાશ, (૫) પુદ્ગલ. અહીં પુગલ શબ્દથી નૈયાયિઆદિ પરપરિકલ્પિત નિત્ય-વ્યાપક ધર્મવાળા આત્મા અર્થનો અભિપ્રાય છે. અર્થાત્ નૈયાયિક આદિદ્વારા મનાયેલો નિત્ય-વ્યાપક ધર્મવાળો આત્મા છે, તે જ બૌદ્ધાએ માનેલ પુદ્ગલ છે. બાહ્યાર્થ હંમેશ અપ્રત્યક્ષ જ રહે છે. તે બાહ્યર્થની સત્તાનું જ્ઞાન તો જ્ઞાનમાં પ્રતિબિંબિત આકારથી જ કરાય છે. અર્થાત્ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતો આકાર અન્યથા અનુત્પન્ન રહે છે. તેથી બાહ્યર્થની સત્તાનું અનુમાન કરાય છે. સાકારબોધ જ પ્રમાણ છે. તથા સર્વ સંસ્કારો ક્ષણિક છે. સ્વલક્ષણ જ વાસ્તવિક અર્થ છે. પ્રતિક્ષણ વિનાશ પામતા રૂપ, રસ, ગંધ, તથા સ્પર્શના પરમાણુઓ તથા જ્ઞાન જ તત્ત્વ છે. શબ્દનો અર્થ (વા) (વિધિરૂપ હોતો નથી. પરંતુ) અન્યાપોહરૂપ હોય છે. જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થઈને તથા પદાર્થના આકારને ગ્રહણ કરીને અર્થનું પરિચ્છેદક બને છે. નૈરામ્યભાવનાથી જ્ઞાનની સંતાનનો સર્વથા ઉચ્છેદ થાય છે અને તે જ મોક્ષ છે. योगाचारमतं त्विदम्-विज्ञानमात्रमिदं भुवनम्, नास्ति बाह्योऽर्थः, ज्ञानाद्वैतस्यैव तात्त्विकत्वात् । अनेके ज्ञानसंतानाः । साकारो बोधः प्रमाणम् । वासनापरिपाकतो नीलपीतादिप्रतिभासाः । आलयविज्ञानं हि सर्ववासनाधारभूतम् । आलयविज्ञानविशुद्धिरेवापवर्ग इति । माध्यमिकदर्शने तु-शून्यमिदं, स्वप्नोपमः प्रमाणप्रमेययोः વિમ: | “પુસ્તુિ શૂન્યતા., તવર્ય શેષમાવના” [પ્રવા) ૧/ર૦૬] રૂતિ / Page #192 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन १३३ केचित्तु माध्यमिकाः स्वस्थं ज्ञानमाहुः । तदुक्तम्-“अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो नहि बाह्यवस्तुविस्तरः (विसरः) सौत्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वस्थां परां संविदम् ।। १ ।।" [ ] इति । ज्ञानपारमिताद्या दशग्रन्थाः । तर्कभाषा हेतुबिन्दुस्तट्टीकार्चटतर्कनाम्नी प्रमाणवार्तिकं तत्त्वसंग्रहो न्यायबिन्दुः कमलशीलो न्यायप्रवेशकश्चेत्यादयस्तद्ग्रन्था इति ।। एवं बौद्धमतमभिधाय तदेव संचिक्षिप्सुरुत्तरं चाभिसंधिसुराह बौद्धराद्धान्तवाच्यस्य संक्षेपोऽयं निवेदितः । बौद्धाराद्धन्तस्य सौगतसिद्धान्तस्य यद्वाच्यं तस्य संक्षेपोऽयमनन्तरोदितो निवेदितोऽभिहितः । इति श्रीतपागणनभोंगणदिनमणिश्रीदेवसुन्दरसूरिक्रमकमलोपजीविशिष्यश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयटीकायां बौद्धमतप्रकटनो नाम प्रथमोऽधिकारः ।। ટીકાનો ભાવાનુવાદ યોગાચારમત આ પ્રકારે છે – આ સંસારમાત્ર વિજ્ઞાનસ્વરૂપ જ છે. બાહ્ય અર્થની સત્તા નથી. કારણ કે જ્ઞાનાદ્વૈત જ તાત્ત્વિક છે. જ્ઞાનસંતાન અનેક છે. સાકારબોધ પ્રમાણ છે. અનાદિકાલીન વાસનાના પરિપાકથી જ જ્ઞાનમાં નીલ, પીતાદિ અનેક આકારોનો પ્રતિભાસ થાય છે. આલયવિજ્ઞાન (અહંરૂપે ભાસતું જ્ઞાન) જ સર્વ વાસનાઓનો આધાર છે. આલયવિજ્ઞાનની વિશુદ્ધિને જ મોક્ષ કહેવાય છે. માધ્યમિકમત આ પ્રકારે છે – આ જગત શૂન્ય છે. પ્રમાણ અને પ્રમેયનો વિભાગ સ્વપ્ન જેવો જ છે. શૂન્યતાના દર્શનથી મુક્તિ થાય છે અને ક્ષણિકત્વાદિ શેષભાવનાઓ શૂન્યતાના પોષણ માટે જ છે. કોઈક માધ્યમિકો જ્ઞાનને સાકાર માને છે. (કોઈ બાહ્ય પદાર્થ આલંબન નથી હોતો, તે નિરાલંબન જ હોય છે.) કહ્યું છે કે- “મતિમાનું વૈભાષિક જ્ઞાન અને અર્થનો સ્વીકાર કરે છે. સૌત્રાન્તિક બાહ્યવસ્તુના આ વિસ્તારને પ્રત્યક્ષ માનતો નથી. યોગાચાર સાકારબુદ્ધિને જ પરમતત્ત્વ માને છે અને માધ્યમિકો કાર નિરાલંબન જ્ઞાનને જ પરમતત્ત્વ માને છે” બૌદ્ધોના જ્ઞાનપારમિતા વગેરે દસ ગ્રંથો છે. તર્કભાષા, હેતુબિંદુ, અર્ચટકૃત હેતુબિંદુની Page #193 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ११, बोद्धदर्शन અર્ચટતર્ક નામની ટીકા, પ્રમાણવાર્તિક, તત્ત્વસંગ્રહ, ન્યાયબિંદુ, કમલશીલકૃત તત્ત્વસંગ્રહ પંજિકા, ન્યાયપ્રવેશઇત્યાદિ બૌદ્ધોના પ્રસિદ્ધગ્રંથો છે. १३४ આ પ્રમાણે બૌદ્ધમતનું કથનકરીને, તેનો ઉપસંહાર ક૨વા માટે તથા ઉત્તરપ્રકારનો પ્રારંભ કરવા માટે ગ્રંથકાર શ્રી કહે છે કે... આ બૌદ્ધ સિદ્ધાંતનું સંક્ષિપ્ત વર્ણન કરાયું. બૌદ્ધસિદ્ધાંતનો જે વાચ્યાર્થ છે, તેનો સંક્ષેપ આ નજીકમાં કહેવાયો. ।। શ્રી તપાગચ્છરૂપી આકાશમાં સૂર્યસમાન પ્રતાપી શ્રીદેવસુંદરસૂરિના ચરણકમલના ઉપાસક શ્રીગુણરત્નસૂરિ વિરચિત તર્કરહસ્યદીપિક નામની ષડ્ગર્શન સમુચ્ચય ગ્રંથની ટીકામાં બૌદ્ધમતને પ્રગટ કરવાવાળો પ્રથમ અધિકાર સાનુવાદ પૂર્ણ થયો. II Page #194 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १२, नैयायिक दर्शन १३५ ।। अथ द्वितीयोऽधिकारः ॥ ।। नैयायिक दर्शन ।। नैयायिकमतस्येतः, कथ्यमानो निशम्यताम् ।। १२ ।। શ્લોકાર્થ : અહીંથી કહેવાતો નૈયાયિકમત સાંભળો. I/૧રો नैयायिकमतस्य शैवशासनस्य संक्षेप इत उर्ध्वं कथ्यमानो निशम्यतां श्रूयताम् ।। अथादौ नैयायिकानां यौगापराभिधानानां लिङ्गादिव्यक्तिरुच्यते । ते च दण्डधराः प्रौढकौपीनपरिधानाः, कम्बलिकाप्रावृताः, जटाधारिणः, भस्मोद्धूलनपराः यज्ञोपवीतिनः, जलाधारपात्रकराः, नीरसाहाराः, प्रायो वनवासिनो द्वोर्मूले तुम्बकं बिभ्राणाः, कन्दमूलफलाशिनः, आतिथ्यकर्मनिरताः, सस्त्रीकाः, निस्त्रीकाश्च । निस्त्रीकास्तेषूत्तमाः । ते च पञ्चाग्निसाधनपराः करे जटादौ च प्राणलिङ्गधराश्चापि भवन्ति । उत्तमां संयमावस्था प्राप्तास्तु नग्ना भ्रमन्ति । एते प्रातर्दन्तपादादिशौचं विधाय शिवं ध्यायन्तो भस्मनाङ्गं त्रिस्त्रिः स्पृशन्ति । यजमानो वन्दमानः कृताञ्जलिर्वक्ति “ओं नमः शिवाय” इति । गुरुस्तथैव "शिवाय नमः" इति प्रतिवक्ति । ते च संसद्येवं वदन्ति___ “शैवीं दीक्षां द्वादशाब्दी सेवित्वा योऽपि मुञ्चति । दासी दासोऽपि भवति सोऽपि निर्वाणमृच्छति ।।१।।" [] तेषामीश्वरो देवः सर्वज्ञः सृष्टिसंहारादिकृत् । तस्य चाष्टादशावतारा अमी-नकुली १, शोष्यकौशिकः २, गार्ग्यः ३, मैत्र्यः ४, अकौरुषः ५, ईशानः ६, पारगार्ग्यः ७, कपिलाण्डः ८, मनुष्यकः ९, कुशिकः १०, अत्रिः ११, पिङ्गलः १२, पुष्पकः १३, बृहदार्यः १४,अगस्तिः १५, संतानः १६, राशीकरः १७, विद्यागुरुश्च १८ । एते तेषां तीर्थेशाः पूजनीयाः । एतेषां पूजाप्रणिधानविधिस्तु तदागमाद्वेदितव्यः । तेषां सर्वतीर्थेषु भरटा एव पूजकाः । देवानां नमस्कारो न सन्मुखैः कार्यः । तेषु ये निर्विकारास्ते स्वमीमांसागतमिदं पद्यं दर्शयन्ति-“न स्वधुनी न फणिनो न कपालदाम, नेन्दोः कला न गिरिजा न जटा न भस्म । यत्रान्यदेव च न किंचिदुपास्महे तद्रुपं पुराणमुनिशीलितमीश्वरस्य ।। १ ।। स एव योगिनां सेव्यो ह्यर्वाचीनस्तु भोगभाक् । स ध्यायमानो राज्यादिसुखलुब्धैर्निषेव्यते ।। २ ।।" उक्तं च तैः स्वयोगशास्त्रे-“वीतरागं स्मरन्योगी वीतरागत्वमश्नुते, सरागं ध्यायतस्तस्य सरागत्वं तु निश्चितम् ।। ३ ।। येन येन हि भावेन युज्यते यन्त्रवाहकः । तेन तन्मयतां याति विश्वरूपो मणिर्यथा ।। ४ ।।" इति ।। Page #195 -------------------------------------------------------------------------- ________________ १३६ षड्दर्शन समुचय भाग - १, श्लोक १२, नैयायिक दर्शन - ટીકાનો ભાવાનુવાદ : અહીંથી આગળ કહેવાતો નૈયાયિકમત કે જેનું બીજું નામ શૈવશાસન છે. તેનો સંક્ષેપ સાંભળો. હવે શરૂઆતમાં યૌગ જેનું બીજુંનામ છે તે નૈયાયિકોના લિંગ, વેષ અને આચારને કહે છે. તે નૈયાયિકો દંડને ધારણકરનાર, પ્રૌઢ લંગોટીને ધારણ કરનારા, શરીરઉપર ભસ્મ લગાડનારા, જનોઇને ધારણ કરનારા, હાથમાં પાણી૨ાખવા તુંબડું રાખનારા, નીરસ આહાર કરનારા, કંદમૂલ અને ફલ ખાનારા, આતિથ્યકર્મમાં નિરત, સ્ત્રીને રાખનારા અને સ્ત્રીને નહીં રાખનારા હોય છે. તે નૈયાયિકોમાં સ્ત્રી નહીં રાખનારા ઉત્તમ કહેવાય છે. તેઓ પંચાગ્નિની સાધનામાં રક્ત હોય છે. (રુદ્રાક્ષની માળા કે જેને પ્રાણલિંગ કહેવાય છે.) હાથમાં અને જટાદિમાં તે પ્રાણલિંગને ધારણકરનારા હોય છે. વળી ઉત્તમસંયમાવસ્થાને પ્રાપ્ત કરેલા નગ્ન ફરે છે. તેઓ સવારે દંતમંજન અને પગાદિની શુદ્ધિકરીને શિવનું ધ્યાનકરતા ભસ્મવડે અંગ ઉપર ત્રણ-ત્રણ વાર સ્પર્શ કરે છે. અર્થાત્ શરીરના અમુકઅંગો ઉપર ભસ્મની ત્રણ-ત્રણ લાઇનો કરે છે. વંદન કરતો યજમાન અંજલીપૂર્વક “ૐ નમ: શિવાય” બોલે છે. અને ગુરુ સામે “શિવાય નમઃ” બોલે છે. તેઓ સભામાં આ પ્રમાણે કહે છે “જે શૈવધર્મના દાસી કે દાસ પણ શૈવશાસનની દીક્ષાને બા૨વર્ષ સેવીને મુકે છે, તે પણ નિર્વાણને પામે છે ।।૧।।” સૃષ્ટિ અને સંહા૨ ક૨ના૨ા સર્વજ્ઞ દેવ તેઓના ઈશ્વર છે. તે ઇશ્વરના અઢારઅવતાર છે. તે આ પ્રમાણે (૧) નકુલી, (૨) શૌષ્યકૌશિક, (૩) ગાર્ગી, (૪) મૈત્ર્ય, (૫) અકૌરુષ, (૬) ઇશાન, (૭) પારગાર્ગી, (૮) કપિલાણ્ડ, (૯) મનુષ્યક, (૧૦) કુશિક, (૧૧) અત્રિ, (૧૨) પિંગલ, (૧૩) પુષ્પક, (૧૪) બૃહદાર્ય, (૧૫) અગસ્તિ, (૧૬) સંતાન, (૧૭) રાશીક૨, (૧૮) વિદ્યાગુરુ. આ તે નૈયાયિકોના પૂજનીય તીર્થંકરો (તીર્થને કરનારા) છે. આ તીર્થેશોની પૂજાપ્રણિધાનની વિધિ તેમના શાસ્ત્રથી જાણી લેવી. તેઓના સર્વતીર્થોમાં ભરટો (દાસો) જ પૂજાકરનાર હોય છે. ૧. મસ્તક હૃદય નાભિઉપર ત્રણ લાઇન કરે છે. મસ્તકઉપર શિવનો વાસ માને છે. હૃદય ઉપર બ્રહ્માનો વાસ માને છે. નાભિઉપર વિષ્ણુનો વાસ માને છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - १२, नैयायिक दर्शन તે દેવોને સામેથી નમસ્કાર કરતા નથી. તેઓમાં જેઓ નિર્વિકાર છે, તેઓ પોતાની મીમાંસાના આ પદ્યને કહે છે. “અમે તો પ્રાચીન મુનિઓદ્વારા ધ્યાન કરાયેલા ઈશ્વરના તે નિર્વિકાર સ્વરૂપની ઉપાસના કરીએ છે. જેમાં ન તો સ્વર્ગગંગા છે, ન તો સર્પ છે, ન તો મુંડમાલા છે, ન ચંદ્રમાની કલા છે, ન અર્ધાશ૨ી૨માં પાર્વતી છે, ન જટા છે, ન ભસ્મનો લેપ છે તથા આવી અન્ય કોઈ ઉપાધિઓ નથી, તેવા નિરૂપાધિ નિર્વિકાર ઇશ્વર (અમારે) ઉપાસ્ય છે. (૧) (ઉપર કહ્યા તેવા) ઈશ્વરનું નિર્ગુણ-નિર્વિકાર સ્વરૂપ જ યોગિઓદ્વારા સેવ્ય છે. આજે ઈશ્વરનું જે સ્વરૂપ પૂજાય છે તે તો ભોગરૂપ છે. અને રાજ્યાદિ ઐહિકસુખોના લોલુપ જીવો જ તે સ્વરૂપની ઉપાસના કરે છે. (૨)” તેઓએ પોતાના યોગશાસ્ત્રમાં કહ્યું પણ છે કે... “વીતરાગનું સ્મરણ-ધ્યાન ક૨ના૨ યોગી વીતરાગતાને પ્રાપ્ત કરી લે છે. અને સરાગનું ધ્યાન કરવાવાળાની સરાગતા નિશ્ચિત છે. (૧) (તાત્પર્ય એ છે કે...) મનરૂપ યંત્રને ચલાવવાવાળો આત્મા (યંત્રવાહક) જે જે ભાવથી યુક્ત થઈ જેનું જેનું ધ્યાન કરે છે, તે સ્વયં તન્મય થઈ જાય છે. જેમકે સ્ફટિક મણિને જે જે પ્રકારની ઉપાધિઓ મળે છે, (ત્યારે) તેનો રંગ તે તે ઉપાધિઓને અનુસારે અનેકપ્રકા૨નો થઈ જાય છે. एतत्सर्वं लिङ्गवेषदेवादिस्वरूपं वैशेषिकमतेऽप्यवसातव्यं, यतो नैयायिकवैशेषिकाणां हि मिथः प्रमाणतत्त्वानां संख्याभेदे सत्यप्यन्योन्यं तत्त्वानामन्तर्भावनेऽल्पीयानेव भेदो जायते । तेनैतेषां प्रायो मततुल्यता । उभयेऽप्येते तपस्विनोऽभिधीयन्ते । ते च शैवादिभेदेन चतुर्धा भवन्ति । तदुक्तम् “ आधारभस्मकौपीनजटायज्ञोपवीतिनः । स्वस्वाचारादिभेदेन चतुर्धा स्युस्तपस्विनः ।। १ ।। शैवाः पाशुपताश्चैव महाव्रतधरास्तथा । तुर्याः कालमुखा मुख्या भेदा एते तपस्विनाम् ।। २ ।।” १३७ तेषामन्तर्भेदा भरटभक्तरलैङ्गिकतापसादयो भवन्ति । भरटादीनां व्रतग्रहणे ब्राह्मणादिवर्णनियमो नास्ति । यस्तु तु शिवे भक्तिः स व्रती भरटादिर्भवेत् । परं शास्त्रेषु नैयायिकाः सदा शिवभक्तत्वाच्छेवा इत्युच्यन्ते, वैशेषिकास्तु पाशुपता इति । तेन नैयायिकशासनं शैवमाख्यायते वैशेषिकदर्शनं च पाशुपतमिति । इदं मया यथाश्रुतं यथादृष्टं चात्राभिदधे । तत्तद्विशेषस्तु तद्ग्रन्थेभ्यो विज्ञेयः ।। १२ ।। Page #197 -------------------------------------------------------------------------- ________________ १३८ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन ટીકાનો ભાવાનુવાદઃ આ લિંગ, વેષ, દેવાદિનું સ્વરૂપ છે. તે સર્વ વૈશેષિકમતમાં પણ જાણવું, કારણકે નૈયાયિકો અને વૈશેષિકોને પરસ્પર પ્રમાણ અને તત્ત્વોની સંખ્યામાં ભેદ હોવા છતાં પણ અન્યોન્ય તત્ત્વોનો અંતર્ભાવ થતો હોવાથી ખૂબ અલ્પ જ ભેદ (ભિન્નતા) છે. તેથી નૈયાયિકો અને વૈશેષિકોના મતની પ્રાય: તુલ્યતા છે. બંને પણ તપસ્વીઓ કહેવાય છે. તે શૈવાદિના ભેદથી ચાર પ્રકારના છે. તેથી કહ્યું છે કે આધાર (રહેવાનું સ્થાન, આસન આદિ ) ભસ્મ, લંગોટી, જટા અને જનોઈને ધારણ કરનારા તપસ્વિઓ પોત-પોતાના આચારાદિની ભિન્નતાના કારણે ચાર પ્રકારના છે. /// આ તપસ્વિઓના શૈવ, પાશુપત, મહાવ્રતધર તથા ચોથા કાલમુખ (એમ) મુખ્ય ચાર ભેદો છે. રા” તેઓના આંતભેદો ભરટ, ભક્ત, લેગિક, તાપસાદિ છે. ભરટાદિ નિયમ-વ્રતગ્રહણમાં બ્રાહ્મણાદિવર્ણનો નિયમ નથી. પણ જેની શિવમાં ભક્તિ છે, તે વ્રત લઇને ભરટાદિ થાય છે. પરંતુ તૈયાયિકો હંમેશાં શિવના ભક્ત હોવાથી શાસ્ત્રોમાં તેમને “શૈવ” કહેવાય છે, પણ વૈશેષિકો “પાશુપત' કહેવાય છે. તેથી તૈયાયિકશાસન “શૈવશાસન' કહેવાય છે અને વૈશેષિકદર્શન પાશુપત શાસન” કહેવાય છે. આ મારા વડે જે પ્રમાણે પરંપરાથી સંભળાયું અને જે પ્રમાણે જોવાયું છે, તે પ્રમાણે કહેવાયું છે. પણ તે તે વિષયમાં વિશેષ જાણવું હોય, તેને તે તે ગ્રંથોથી જાણવું. ll૧રી ___ अथ पूर्वप्रतिज्ञातं नैयायिकमतसंक्षेपमेवाह । હવે પૂર્વેની પ્રતિજ્ઞાનુસાર નૈયાયિકમતના સંક્ષેપને ગ્રંથકારશ્રી કહે છે. अक्षपादमते देवः सृष्टिसंहारकृच्छिवः । વિમુર્નિચેવ સર્વજ્ઞો નિત્યવૃદ્ધિસમાયઃ | 93 / - શ્લોકાર્થ : અક્ષપાદ (નૈયાયિક)મતમાં વિભુ, નિત્ય, એક, સર્વજ્ઞ, નિત્યબુદ્ધિના આશ્રય (નિત્યજ્ઞાનવાળા), જગતનું સર્જન અને વિસર્જનકરનારા દેવ શિવ છે. व्याख्या-अक्षपादेनाद्येन गुरुणा यतः प्रणीतं नैयायिकमतस्य मूलसूत्रं, तेन नैयायिका आक्षपादा अभिधीयन्ते, तन्मतं चाक्षपादमतमिति । तस्मिन्नाक्षपादमते शिवो महेश्वरः, सृष्टिश्चराचरस्य जगतो निर्माणं, संहारस्तद्विनाशः, द्वन्द्वे सृष्टिसंहारौ, तावसावचिन्त्यशक्तिमाहात्म्येन करोतीति सृष्टिसंहारकृत् । केवलायाः सृष्टेः करणे निरन्तरोत्पाद्यमानोऽसंख्यः प्राणिगणो भुवनत्रयेऽपि न मायादिति सृष्टिवत्संहारस्यापि करणम् । अत्र Page #198 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन प्रयोगमेवं शैवा व्यावहरन्ते । भूभूधरसुधाकरदिनकरमकराकरादिकं बुद्धिमत्पूर्वकं, कार्यत्वात् । यद्यत्कार्यं तत्तद्बुद्धिमत्पूर्वकं, यथा घटः, कार्य चेदं, तस्माद्बुद्धिमत्पूर्वकम् । यश्चास्य बुद्धिमान्स्रष्टा, स ईश्वर एवेत्यन्वयः । व्यतिरेके गगनम् । न चायमसिद्धो हेतुः, भूभूधरादीनां स्वस्वकारणकलापजन्यत्वेनावयवितया वा कार्यत्वस्य जगति सुप्रसिद्धत्वात् । नापि विरुद्धोऽनैकान्तिको वा, विपक्षादत्यन्तं व्यावृत्तत्वात् । नापि कालात्ययापदिष्टः प्रत्यक्षागमाबाध्यमानसाध्यधर्मधर्मिविषये हेतोः प्रवर्तनात् । नापि प्रकरणसमः, तत्प्रतिपन्थिपदार्थस्वरूपसमर्थनप्रथितप्रत्यनुमानोदयाभावात् । अथ निर्वृतात्मवदशरीरत्वादेव न संभवति सृष्टिसंहारकर्तेश्वर इति प्रत्यनुमानोदयात्कथं न प्रकरणसम इति चेत्, उच्यते, अत्र त्वदीयानुमाने साध्यमान ईश्वरो धर्मी त्वया प्रतीतोऽप्रतीतो वाभिप्रेयते । अप्रतीतश्चेत्, तदा त्वत्परिकल्पितहेतो-राश्रयासिद्धिदोषः प्रसज्येत । प्रतीतश्चेत्, तर्हि येन प्रमाणेन प्रतीतस्तेनैव स्वयमुद्भा-वितनिजतनुरपि किमिति नाभ्युपेयत इति कथमशरीरत्वम् । ततो न प्रकरणसमदोषता हेतोः, अतः साधूक्तं “सृष्टिसंहारकृच्छिवः” इति । तथा विभुराकाशवत्सर्वजगद्व्यापकः । नियतैकस्थानवर्तित्वे ह्यनियतप्रदेशवर्तिनां पदार्थानां प्रतिनियतयथावन्निर्माणानुपपत्तेः । न ह्येकस्थानस्थितः कुम्भकारोऽपि दूरतरघटादिघटनायां व्याप्रियते, तस्माद्विभुः तथा नित्यैकसर्वज्ञः । ટીકાનો ભાવાનુવાદઃ વ્યાખ્યા (જેમનું બીજું નામ ગૌતમ છે તે) અક્ષપાદ નામના આદ્યગુરુ વડે તૈયાયિકમતનું મૂલસૂત્ર રચાયેલું છે. તેથી નૈયાયિકો “આક્ષપાદ” પણ કહેવાય છે અને તેઓનો મત આક્ષપાદમત उपाय छे. તે આક્ષપાદમતમાં શિવ=મહેશ્વર ચરાચર જગત(સૃષ્ટિ)નું નિર્માણ(સર્જન) અને તેનું વિસર્જન (નાશ) કરનાર છે. તે મહેશ્વર જગતનું સર્જન અને નાશ અચિન્યશક્તિના માહાભ્યથી કરે છે. તે મહેશ્વર જો માત્ર જગતના સર્જનમાં જ પ્રવૃત્ત છે, એમ માનશો તો નિરંતર ઉત્પન્નથતો અસંખ્ય પ્રાણીઓનો સમુહ ત્રણભુવનમાં પણ નહીં સમાય. તેથી તે મહેશ્વર જગતના સર્જનની જેમ જગતનો વિનાશ પણ કરે છે. અહીં ઈશ્વરના જગત્કર્તૃત્વની સિદ્ધિ માટે તૈયાયિકો આ પ્રમાણેના અનુમાનપ્રયોગનો વ્યવહાર કરે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ १४० षड्दर्शन समुचय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन ભૂખૂધરફુધવારનિઝરમરવિરતિરું વુદ્ધિમજૂર્વવ, વાર્યત્વતિ | અર્થાતુ પૃથ્વી, પર્વત, ચંદ્ર, સૂર્ય અને સમુદ્રાદિમાં બુદ્ધિમપૂર્વકત્વ છે. કારણ કે તે પૃથ્વી આદિ કાર્ય છે. જેમકે ય વ ાથે તત્ તત્ વૃદ્ધિમજૂર્વ, યથા ધટ:- અર્થાત્ જેમ ઘટ કાર્ય છે. તેથી તેમાં બુદ્ધિમતુપૂર્વકત્વ છે. એટલે કે બુદ્ધિમાન દ્વારા બનેલ છે. (તેમ પૃથ્વી આદિ પણ કાર્ય હોવાથી બુદ્ધિમાન પુરૂષદ્વારા બનેલ છે તે અનુમાનથી સિદ્ધ થાય છે.) અને આ પૃથ્વી આદિ કાર્ય છે. તેથી તેમાં બુદ્ધિમપૂર્વકત્વ છે અને પૃથ્વી આદિનો જે બુદ્ધિમાનું સર્જનકાર છે, તે ઈશ્વર જ છે. આ અન્વયથી આ જગતના સર્જનકાર ઈશ્વર સિદ્ધ થાય છે. વળી જે જે બુદ્ધિમપૂર્વક નથી, તે તે કાર્ય નથી. જેમકે આકાશ. આ વ્યતિરેકથી પણ સિદ્ધ થાય છે કે જે કાર્ય હોય છે, તે બુદ્ધિમાનકર્તાદ્વારા બનેલ હોય છે અને પૃથ્વી આદિમાં કર્તુત્વ આપણા જેવાનું સંભવતું નથી. તેથી પૃથ્વી આદિના કર્તાતરીકે ઈશ્વરની સિદ્ધિ થાય છે. પૂર્વપક્ષ : મૂન્થરસુરિનિરમાર રવિ વૃદ્ધિપૂર્વષ્ઠ વાર્યત્વી | આ પ્રયોગમાં કાર્યત્વ હેતુ અસિદ્ધ છે. કારણકે પૃથ્વી આદિમાં કાર્યત્વ નથી. પક્ષમાં હેતુની અવૃત્તિ હોવાથી હેતુ અસિદ્ધ છે. ઉત્તરપક્ષ (નૈયાયિક) તમારી વાત બરાબર નથી. કારણ કે કાર્યત્વ હેતુ અસિદ્ધ નથી.) કેમકે જગતમાં પૃથ્વી, પર્વતઆદિ પોત-પોતાના કારણ-કલાપથી ઉત્પન્ન થતા અથવા અવયવિપણાથી કાર્ય તરીકે પ્રસિદ્ધ છે. તેથી પૃથ્વી આદિમાં કાર્યત્વ રહેલું છે. (અવયવના સમુહને અવયવી કહેવાય છે. જુદા જુદા અવયવો ભેગા મળીને અવયવી બને છે. તેથી અવયવી પૃથ્વી આદિ પણ કાર્ય છે. પણ આકાશ અવયવનો સમુહ ન હોવાના કારણે કાર્ય નથી). આથી છાર્યત્વ હેતુ “ભૂપૂધ:..” પક્ષમાં રહે છે. તેથી અસિદ્ધ નથી. વળી છાર્યત્વ હેતુ વિરુદ્ધ કે અનેકાન્તિક પણ નથી. કારણકે વિપક્ષથી અત્યંત વ્યાવૃત્ત છે. એટલે કે વિપક્ષ એવા આકાશમાં કાર્યત્વ હેતુ રહેતો ન હોવાથી, કાર્યત્વ હેતુ વિરુદ્ધ કે અનૈકાન્તિક નથી. (વિપક્ષે સંન્સપક્ષે વાસ વિરુદ્ધ: અર્થાત્ જે હેતુ વિપક્ષમાં રહેતો હોય અને સપક્ષમાં ન રહેતો હોય (૨) ઈશ્વરનું જગત્કર્તુત્વ કેવી રીતે છે તે બતાવે છે. વ તત્વમશ્નારીનાં સંભવતીત્યસ્તત્કૃત્વેનેશ્વરસિદ્ધિઃ (ન્યાય. સિ.યુ) અર્થાત્ (ઉપર જે અનુમાનદ્વારા સિદ્ધ કર્યું કે જે જે કાર્ય છે તે તે બુદ્ધિમપૂર્વક હોય છે. ત્યાં પૃથ્વી આદિનું કર્તુત્વ આપણા જેવાઓનું સંભવતું નથી કારણ કે આપણને તે તે કાર્યના ઉપાદાનકારણોનું જ્ઞાન નથી.) તેથી પૃથ્વી આદિના કર્તાતરીકે ઈશ્વરની સિદ્ધિ થાય છે. (કારણકે નિત્યજ્ઞાનવાળા ઇશ્વરને તે તે કાર્યના ઉપાદાનકારણોનું જ્ઞાન હોય છે.) (૩) અહીં અસિદ્ધથી સ્વરુપાસિદ્ધ સમજવો. જો હેતુ: પક્ષે ન વર્તત વરુપતિ જે હેતુ પક્ષમાં ન રહેતો હોય તે સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन તે વિરુદ્ધ કહેવાય છે. જેમકે દ્ર: નિત્ય વાર્થત્યાત, અહીં કાર્યત્વ હેતુ વિપક્ષ એવા ઘટાદિમાં રહે છે અને સપક્ષ એવા આકાશમાં રહેતો નથી. આથી કાર્યત્વ હેતુ વિરુદ્ધ છે. પણ ઉપરોક્ત ઈશ્વરની સિદ્ધ માટે આપેલા અનુમાનમાં કાર્યત્વ હેતુ વિરુદ્ધ નથી. કારણકે તે વિપક્ષ એવા આકાશમાં રહેતો નથી. પક્ષત્રિયવૃતિનૈત્તિવ : અર્થાત્ જે હેતુ પક્ષ, વિપક્ષ અને સપક્ષ ત્રણેમાં રહેતો હોય તે અનૈકાન્તિક કહેવાય છે. જેમકે શત્ર: નિત્ય: પ્રમેયત્વતા અહીં પ્રમેયત્વ હેતુ પક્ષ=શબ્દમાં, સપક્ષ=ઘટમાં, વિપક્ષ=આકાશમાં રહે છે. તેથી અર્નકાન્તિક છે. પણ ઉપરોક્ત ઈશ્વરસિદ્ધિ માટે પ્રયુક્તઅનુમાન પ્રયોગમાં ‘વાર્યત્વ’ હેતુ વિપક્ષ આકાશમાં રહેતો નથી. માટે વાર્યત્વ હેતુ અનૈકાન્તિક નથી.) વળી વાર્યત્વ હેતુ કાલાત્યયાદિષ્ટ (કે જેનું બીજું નામ બાધિત છે, તે) પણ નથી. કારણ કે પ્રત્યક્ષ અને આગમથી અખાધ્યપણે સાધ્યધર્મ બુદ્ધિમપૂર્વકત્વના ધર્મીએવા પૃથ્વી આદિ વિષયમાં વાર્યત્વ હેતુ વિદ્યમાન છે. (કહેવાનો આશય એ છે કે પ્રત્યક્ષથી પૃથ્વી આદિ કાર્યતરીકે પ્રતીત થાય છે. (અને તેના કર્તા તરીકે આપણા જેવાનો સંભવ નથી. તેથી તેના કર્તા તરીકે નિત્યજ્ઞાનવાળાઈશ્વર સિદ્ધ થાય છે.) અને પૃથ્વી આદિ કાર્યતરીકે અને તેના કર્તાતરીકે નિત્યજ્ઞાનવાળા ઈશ્વર આગમમાં જણાવેલ છે. આથી પ્રત્યક્ષ અને આગમથી ધર્મિ એવા પૃથ્વી આદિમાં કાર્યત્વ હેતુ રહેતો હોવાથી કાર્યત્વ હેતુ કાલાત્યયાદિષ્ટ પણ નથી.) વળી વાર્યત્વ હેતુ પ્રકરણસમ પણ નથી. કારણ કે બુદ્ધિમપૂર્વકત્વાભાવને સિદ્ધ કરનાર બીજા અનુમાનનો અભાવ છે. (કહેવાનો આશય એ છે કે જેમ શબ્દો નિત્ય: શ્રાવળત્િત-આ અનુમાનના “શ્રાવપત્વિ' હેતુના સાધ્ય=નિત્યત્વના અભાવ અનિત્યત્વનો સાધક બીજોહેતુ વકૃતત્વ છે. જેમ કે બ્રોડનિત્ય: સૃdછત્વાન્ ! આથી શ્રાવપત્નિ દેતુ પ્રકરણસમ બને છે. પરંતુ ઉપરોક્ત ઈશ્વરની જગત્કતૃત્વની સિદ્ધિ માટેના અનુમાનમાં વાર્યત્વ હેતુ પ્રકરણસમ બનતો નથી. કારણકે પૃથ્વી આદિકાર્યમાં બુદ્ધિમપૂર્વકત્વાભાવને સિદ્ધ કરનાર બીજો કોઈ હેતુ વિદ્યમાન નથી. આથી “હાર્યત્વ' હેત પ્રકરણસમ પણ નથી.) પૂર્વપક્ષ જગતમાં કોઈપણ કાર્ય શરીરસહિતના વ્યક્તિદ્વારા થતું જોવા મળે છે. અને ઈશ્વર તો મુક્ત આત્માની જેમ અશરીરિ છે. તો ઈશ્વર જગતના સર્જક અને નાશક કેવી રીતે સંભવે ? (અર્થાત્ પૂબરસુધારવિનઝરમરાવ રવિ વૃદ્ધિમજૂર્વષ્ઠ, શાર્વત્થાત્ આ અનુમાનમાં હેતુ કાર્યત્વ' ના સાધ્ય બુદ્ધિમપૂર્વકત્વના અભાવને સાધનાર મુમૂધરસુથાવર-નિઝરમર ઝરાવિ ન વૃદ્ધિપૂર્વઢ (ગર્થાત્ થર: વિધાતા ન મતિ), અશરીરત્વીત્, નિવૃતાત્મવત્ ! આ પ્રતિ Page #201 -------------------------------------------------------------------------- ________________ १४२ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन અનુમાનથી ઈશ્વરમાં બુદ્ધિમપૂર્વકત્વને સાધનારહેતુ હાર્યત્વ પ્રકરણસમ બની જાય છે. તો તમે કેવી રીતે કહો છો કે વાર્યત્વ હેતુ પ્રકરણસમ નથી ?) ઉત્તરપક્ષ (નૈયાયિક) : હે પૂર્વપક્ષી ! તમારા અનુમાનમાં બુદ્ધિમપૂર્વકત્વેન ઇશ્વર જે સાધ્ય છે. તે તમારા વડે પ્રતીત કે અપ્રતીત ઇચ્છાય છે ? (અર્થાત્ ધર્મારૂપઈશ્વરને તમે જાણો છે કે નહિ ?) જો તમે એમ કહેશો કે સાધ્યમનઈશ્વર અપ્રતીત છે. અર્થાતુ અમે જાણતા નથી, તો તમારા અનુમાનમાં પરિકલ્પિતતુ આશ્રયાસિદ્ધિ દોષથી દૂષિત છે, કારણ કે ‘શરીરત્વ' હેતુનો પક્ષ અપ્રસિદ્ધ છે. અને જો એમ કહેશો કે સાધ્યમાનઇશ્વર પ્રતીત છે. અર્થાતુ જાણીએ છીએ, તો જે પ્રમાણ વડે ઈશ્વર પ્રતીત થાય છે, તે પ્રમાણવડે જ સ્વયં ઈશ્વરનું શરીર પ્રતીત થશે. તો કેમ ઈશ્વરને સશરીરિક સ્વીકારતા નથી ? આથી કેવી રીતે ઈશ્વરનું શરીરત્વ છે ? તેથી છાર્યત્વ હેતુ પ્રકરણસમ દોષથી દૂષિત નથી અને આથી સૃષ્ટિસંદારચ્છિવઃ કહ્યું તે સત્ય છે. વળી શિવ-મહેશ્વર કેવા છે ? વિભુ છે. અર્થાત્ આકાશની જેમ સર્વજગતમાં વ્યાપક છે. (જો ઈશ્વરને સર્વવ્યાપક-વિભુ નહીં માનો તો) ઈશ્વર નિયત સ્થાનમાં રહેલા હોય, તો અનિયત (અલગ-અલગ) પ્રદેશમાં રહેલા પદાર્થોનું પ્રતિનિયત અને યથાવનિર્માણ કરવું સંગત થતું નથી. જેમકે એક સ્થાનમાં રહેલો કુંભાર પણ ઘણા દૂર રહેલા ઘટાદિને ઘડવામાં વ્યાપાર કરતો નથી. અને તેથી દૂર-દૂરતર રહેલી વસ્તુઓના નિર્માણમાં સર્વવ્યાપકત્વ આવશ્યક છે.) તેથી ઈશ્વર વિભુ-સર્વવ્યાપક છે. તે મહેશ્વર (ઈશ્વર) નિત્ય, એક અને સર્વજ્ઞ છે. नित्यश्चासावेकश्च नित्यैकः स चासौ सर्वज्ञश्चेति विशेषणत्रयसमासः । तत्र नित्योऽप्रच्युतानुत्पन्नस्थिरैकरूपः कूटस्थः । ईश्वरस्य ह्यनित्यत्वे पराधीनोत्पत्तिसव्यपेक्षया कृतकत्वप्राप्तिः । स्वोत्पत्तावपेक्षितपरव्यापारो हि भावः कृतक इष्यते । कृतकश्चेजगत्कर्ता स्यात्, सदा तस्याप्यपरेण क; भाव्यमनित्यत्वादेव । अपरस्यापि च कर्तुरन्येन का भवनीयमित्यनवस्थानदी दुस्तरा स्यात् । तस्मानित्य एवाभ्युपगमनीयः, नित्योऽपि स एकोऽद्वितीयो मन्तव्यः, बहूनां हि जगत्कर्तृत्वस्वीकारे परस्परं पृथक् पृथगन्यान्यविसदृशमतिव्यापृतत्वेनैकैकपदार्थस्य विसदृशनिर्माणे सर्वमसमञ्जसमापद्येतेति युक्तं “एकः” इति विशेषणम् । एकोऽपि सर्वज्ञः सर्वपदार्थानां सामस्त्येन ज्ञाता, सर्वज्ञत्वाभावे हि विधित्सितपदार्थोपयोगिजगत्प्रसृमरविप्रकीर्णपरमाणुकणप्रच Page #202 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १३, नैयायिक दर्शन 9x3 यसम्यक्सामग्रीमीलनाक्षमतया याथातथ्येन पदार्थानां निर्माणं दुर्धटं भवेत् । सर्वज्ञत्वे पुनः सकलप्राणिनां संमीलितसमुचितकारणकलापानुरूप्येण कार्य वस्तु निर्ममाणः स्वार्जितपुण्यपापानुमानेन च स्वर्गनरकयोः सुखदुःखोपभोगं ददानः सर्वथोचिती नातिवर्तेत । तथा चोक्तं तद्भक्तैः-“ज्ञानमप्रतिघं यस्य वैराग्यं च जगत्पतेः । ऐश्वर्यं चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ।।१।। अज्ञो (अन्यो) जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत्स्वर्गं वा श्वभ्रमेव वा ।।२।।" [महा. भा. वन प० ३०/२८] __ अथवा नित्यैकसर्वज्ञ इत्येकमेव विशेषणं व्याख्येयम् । नित्यः सदैकोऽद्वितीयः सर्वज्ञो नित्यैकसर्वज्ञः । एतेनानादिसर्वज्ञमीश्वरमेकं विहायान्यः कोऽपि सर्वज्ञः कदापि न भवति । यत ईश्वरादन्येषां योगिनां ज्ञानान्यपरं सर्वमतीन्द्रियमर्थं जानानान्यपि स्वात्मानं न जानते, ततस्ते कथं सर्वज्ञाः स्युरित्यावेदितं भवति । तथा नित्यबुद्धिसमाश्रयो नित्याया बुद्धर्ज्ञानस्य स्थानं, क्षणिकबुद्धिमतो हि पराधीनकार्यापेक्षणेन मुख्यकर्तृत्वाभावादनीश्वरत्वप्रसक्तिरिति । इदृशविशेषणविशिष्टो नैयायिकमते शिवो देवः ।।१३।। ટીકાનો ભાવાનુવાદ नित्यश्चासौ एकश्च इति नित्यैकः तथा नित्यैकः सचासौ सर्वज्ञश्च इति नित्यैकसर्वज्ञः-२॥ शत ત્રણ વિશેષણોનો સમાસ થયો છે. ત્યાં અપ્રશ્રુત, અનુત્પન્ન અને સ્થિર, એમ સર્વકાળે એક સ્વરૂપે રહેનારને કુટનિત્ય કહેવાય છે. અર્થાત્ નાશ ન થવું, ઉત્પન્ન ન થવું અને સ્થિર રહેવું, એમ સર્વકાળે એકરૂપે રહેનારને કૂટનિત્ય કહેવાય છે. ઈશ્વર કૂટનિત્ય છે. જો ઈશ્વરને અનિત્ય માનશો તો, ઈશ્વરને પોતાની ઉત્પત્તિમાં બીજાની અપેક્ષા રાખવી પડશે. તેના યોગે કૃતકત્વની આપત્તિ આવશે. અર્થાત્ કહેવાનો આશય એ છે કે અનિત્યની ઉત્પત્તિમાં પરની અપેક્ષા હોય છે. અને સ્વની ઉત્પત્તિમાં બીજાનો વ્યાપાર અપેક્ષિત હોય તે કૃતક કહેવાય છે. આથી ઈશ્વરને અનિત્ય માનવામાં કૃતક માનવાની આપત્તિ આવશે. અને જો જગત્કર્તા (ઈશ્વર) કૃતક હોય તો, તેની ઉત્પત્તિ બીજાકર્તાવડે થવી જોઈએ. કારણકે અનિત્ય છે અને બીજાકર્તાની ઉત્પત્તિ પણ અન્યકર્તા વડે થવી જોઈએ. આ રીતે નવાનવાકર્તાઓની કલ્પનાઓ કરતાં અનવસ્થારૂપી નદી પાર કરવી કઠીન બની જશે. અર્થાત્ અનવસ્થાદોષ આવશે. તેથી ઈશ્વરને નિત્ય જ સ્વીકારવો જોઈએ. તે ઈશ્વર નિત્યની સાથે સાથે અદ્વિતીય-એક પણ માનવો રહ્યો. જો ઈશ્વર અનેક (બહુ) માનશો તો અર્થાત્ ઘણા ઇશ્વરો Page #203 -------------------------------------------------------------------------- ________________ १४४ षड्दर्शन समुचय भाग-१, श्लोक-१३, नैयायिक दर्शन જગતના કર્તા છે એમ સ્વીકારશો તો, તે ઘણા ઈશ્વરોની પરસ્પર ભિન્ન-ભિન્ન એકબીજાથી વિસદશમતિના વ્યાપારથી એકે-એક પદાર્થોનું નિર્માણ વિસદશ થશે અને તેથી ઈશ્વરનું “” વિશેષણ યુક્ત જ છે. એક ઈશ્વર પણ સર્વજ્ઞ છે. તે સર્વજ્ઞ એવા ઈશ્વર સર્વપદાર્થોના સમગ્રપણાના જ્ઞાતા છે. (અર્થાતુ ક્યો પદાર્થ કયા પરમાણુઓના સમુહથી બને છે. ઇત્યાદિ સર્વપદાર્થોના ઉપાદાન કારણને જાણતા હોવાથી સમગ્રતાને જાણે છે અને જો ઈશ્વરને સર્વજ્ઞ નહીં માનો તો) સર્વજ્ઞત્વના અભાવમાં નિર્માણ કરવામાટે ઇચ્છિતપદાર્થને માટે ઉપયોગી એવા જગતના પ્રવાહમાં વહેતા છૂટા-છુટા પરમાણુઓના કણોને ભેગા કરીને સારી રીતે તે પદાર્થ પ્રાયોગ્ય સામગ્રી ભેગી કરવાની ક્ષમતા હોતી નથી. અને તેથી જે પ્રમાણે (પદાર્થ બનવો જોઈએ) તે પ્રમાણે નહીં બનવા વડે પદાર્થોનું નિર્માણ દુર્ઘટ થઈ જશે. (સર્વજ્ઞ હોય તો જ ક્યા પદાર્થના માટે કયા કયા પરમાણુઓ ઉપયોગી છે તે જાણી શકે અને તે પરમાણુઓને ભેગા કરીને ઇચ્છિતપદાર્થ બનાવી શકે.) તથા તેમના ભક્તો વડે કહેવાય છે કે- “અપ્રતિઘ (અવ્યાહત-સર્વવ્યાપી) જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ આ ચાર જગતપતિને એક સાથે સિદ્ધ છે. /// આત્માના સુખ-દુ:ખનો અન્ય અજ્ઞ જીવ અસમર્થ છે. ઈશ્વરથી પ્રેરિત જીવ જ સ્વર્ગમાં કે નરકમાં જાય છે. રા” અથવા નિત્યે સર્વજ્ઞ' એ પ્રમાણે એક જ વિશેષણની વ્યાખ્યા કરવી જોઈએ. નિત્ય: = સા = દ્વિતીયઃ સર્વજ્ઞો - નિત્યે સર્વજ્ઞ: અર્થાત્ સદા એક સર્વજ્ઞ છે તે (ઈશ્વર એમ અન્વય કરવો.) આ(વિશેષણ)વડે અનાદિકાળથી સર્વજ્ઞ એકઈશ્વર છે અને તે ઈશ્વરને છોડીને અન્ય કોઈપણ સર્વજ્ઞ ક્યારે પણ થતા નથી. (એમ સૂચિત થાય છે.) કારણકે ઇશ્વરથી અન્ય યોગીઓનું જ્ઞાન બીજા સર્વ અતીન્દ્રિય પદાર્થોને જાણતું હોવા છતાં પોતાના આત્માને જાણતું નથી. તેથી તે યોગિઓ કેવી રીતે સર્વજ્ઞ હોય.? (આથી સિદ્ધ થાય છે કે ઈશ્વરને છોડીને બીજા કોઈ સર્વજ્ઞ નથી.) તથા નિત્યબુદ્ધિના આશ્રય ઈશ્વર છે. અર્થાતુ નિત્યજ્ઞાનનું સ્થાન ઈશ્વર છે. (જો ઈશ્વરને ક્ષણિક બુદ્ધિવાળા માનશો તો) ક્ષણિકબુદ્ધિવાળાને કાર્યમાં બીજાની અપેક્ષા હોવાથી મુખ્યકર્તુત્વનો અભાવ થશે. તેથી અનીશ્વરત્વની આપત્તિ આવશે. નૈયાયિકમતમાં નિત્ય, એક, સર્વજ્ઞ, નિત્યજ્ઞાનના આશ્રય, આવા વિશેષણથી વિશિષ્ટ શિવ=મહેશ્વર દેવ છે. ૧૩ अथ तन्मते तत्त्वानि विवरिषुः प्रथमं तेषां संख्यां नामानि च समाख्याति । હવે તૈયાયિકમતમાં તત્ત્વોનું વિવરણકરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી તે તત્ત્વોની સંખ્યા અને તત્ત્વોના નામ કહે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - १४, १५, १६, नैयायिक दर्शन १४५ तत्त्वानि षोडशामुत्र प्रमाणादीनि तद्यथा । प्रमाणं च प्रमेयं च संशयश्च प्रयोजनम् ।।१४।। दृष्टान्तोऽप्यथ सिद्धान्तोऽवयवास्तनिर्णयौ । वादोजल्पो वितण्डाचहेत्वाभासाश्छलानि च ।।१५।। जातयो निग्रहस्थानान्येषामेवं प्ररूपणा । अर्थोपलब्धिहेतुः स्यात्प्रमाणं तचतुर्विधम् ।।१६।। त्रिभिर्विशेषकं । ___eोअर्थ : मा नैयायिमतमा प्रभाu१७ तत्वो छ.तसा प्रभारी छ.(१) प्रभाए।, (२) प्रमेय, (3) संशय, (४) प्रयो४न, (५) दृष्टांत, (७) सिद्धांत, (७) अवयव, (८) त६, (C) निय, (१०) वाह, (११) ४८५, (१२) वितं31, (१३) उत्पामास, (१४) ७८१, (१५) ति, (૧૬) નિગ્રહસ્થાન. આ ૧૬ તત્ત્વોની પ્રરૂપણા આ પ્રમાણે કરવામાં આવી છે. -પદાર્થની ઉપલબ્ધિમાં જે હેત બને છે તે પ્રમાણ કહેવાય છે. તે પ્રમાણ ચારપ્રકારનું છે. (આ ત્રણ શ્લોકનો એક સાથે અન્વય હોવાથી તેને વિશેષક કહેવાય છે.) व्याख्या-अमुत्रास्मिन्प्रक्रान्ते नैयायिकमते प्रमाणादीनि प्रमाणप्रमेयप्रभृतीनि षोडश तत्त्वानि भवन्ति । तद्यथेत्युपदर्शने । “प्रमाणंच" इत्यादि । तत्र प्रमितिरूपलब्धिर्ज्ञानं येन जन्यते, तज्ज्ञानस्य जनकं कारणं प्रमाणम् । प्रमीयते ज्ञानं जन्यतेऽनेनेति प्रमाणमिति व्युत्पत्तेः । ज्ञानस्य च जनकं द्विविधम् । अचेतनं ज्ञानं च । तत्राचेतनमिन्दियतदर्थसन्निकर्षप्रदीपलिङ्गशब्दादिकं ज्ञानस्य कारणत्वात्प्रमाणं, ज्ञानं च-ज्ञानान्तरजन्मनि यद्व्याप्रियते तदपि ज्ञानजनकत्वात्प्रमाणम् । ज्ञानस्याजनकं तु प्रमाणस्य फलं भवेन्न पुनः प्रमाणम् १ । प्रमेयं प्रमाणजन्यज्ञानेन ग्राह्य वस्तु २ । दोलायमाना प्रतीतिः संशयः । चकारास्त्रयोऽपि प्रमाणादीनामन्योन्यापेक्षया समुश्चयार्थाः ३ । प्रयोजनमभीष्टं साधनीयं फलम् ४ । दृष्टान्तो वादिप्रतिवादिसंमतं निदर्शनम् ५ । अपिः समुचये । अथशब्द आनन्तर्ये । सिद्धान्तः सर्वदर्शनसंमतशास्त्रप्रभृतिः ६ । अवयवाः पक्षादयोऽनुमानस्याङ्गानि ७ । संदेहादूर्ध्वमन्वयधर्मचिन्तनं तर्कः, स्थाणुरत्राधुना संभवतीति ८ । स्थाणुरेवायमित्यवधारणं निर्णयः । द्वन्द्वे तर्कनिर्णयौ ९ । गुरुणा समं तत्त्वनिर्णयार्थं वदनं वादः १० । परेण समं जिगीषया जल्पनं जल्पः ११ । अपरामृष्टवस्तुतत्त्वं मौखर्यमानं वितण्डा १२ । हेतुवदाभासमाना हेत्वाभासा न सम्यग्घेतव इत्यर्थः १३ । परवचनविधातार्थविकल्पोत्पादनानि छलानि १४ । जातयोऽसम्यग्दुषणानि १५ । यैरुक्तैर्वक्ता निगृह्यते तानि निग्रहस्थानानि १६ । इति । एषामनन्तरोक्तानां प्रमाणादीनामेवमित्थं प्ररूपणा स्वरूपप्रदर्शना भवति । तत्रादौ प्रमाणस्य प्ररूपणां चिकीर्षुः प्रथमतस्तस्य सामान्यलक्षणं संख्यां च प्राह Page #205 -------------------------------------------------------------------------- ________________ १४६ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १४, १५, १६, नैयायिक दर्शन "अर्थोपलब्धिहेतुः स्यात्प्रमाणम्" । अर्थस्य ग्राहस्य बाह्यस्य स्तम्भकुम्भाम्भोरुहादेरान्तरस्य च ज्ञानसुखादेरुपलब्धिर्ज्ञानमर्थोपलब्धिः । व्याख्यानतो विशेषप्रतिपत्तिरिति न्यायादत्राव्यभिचारिण्यव्यपदेश्या व्यवसायात्मिका चार्थोपलब्धिाह्या, न तूपलब्धिमात्रम् । तस्या यो हेतुः कारणं स प्रमाणं स्याद्भवेत् । अर्थोपलब्धिस्तु प्रमाणस्य फलम् । अयमत्र भावः । अव्यभिचारादिविशेषणविशिष्टार्थोपलब्धिजनिका सामग्री तदेकदेशो वा चक्षुःप्रदीपज्ञाना-दिर्बोधरूपोऽबोधरूपो वा साधकतमत्वात्प्रमाणम् । तज्जनकत्वं च तस्य प्रामाण्यम् । तज्जन्यार्थोलब्धिः फलमिति । इन्द्रियजत्वलिङ्गजत्वादिविशेषणविशेषिता सैवोप-लब्धिर्यतः स्यात्, तदेव प्रत्यक्षादिप्रमाणस्य विशेषलक्षणं वक्ष्यते । केवलमत्राव्यपदेश्यमिति विशेषणं न शाब्दे संबन्धनीयं, तस्य शब्दजन्यत्वेन व्यपदेश्यत्वात् । अथ प्रमाणस्य भेदानाह-'तञ्चतुर्विधम्' तत्प्रमाणं चतुर्विधं चतुर्भेदम् ।।१४-१५-१६।। ટીકાનો ભાવાનુવાદ: અહીં આ નૈયાયિકમતમાં પ્રમાણ-પ્રમેય આદિ ૧૩ તત્ત્વો છે. શ્લોકમાં “તદ્યથા' પદ ઉપદર્શનમાં છે. અર્થાત્ (જે પ્રમાણાદિ સોળ તત્ત્વો છે) તે આ પ્રમાણે છે. (આ રીતે અર્થ કરવો.) (૧) પ્રમાણઃ જેના વડે યથાર્થજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રમાણ કહેવાય છે. એટલે કે યથાર્થ જ્ઞાનનું જનક(કારણ) પ્રમાણ છે. પ્રમીયતે જ્ઞાન નન્યતે નેન તિ પ્રમામ્ (અર્થાત્ જેનાવડે જ્ઞાન પ્રતીત થાય અર્થાત્ ઉત્પન્ન થાય તે પ્રમાણ.) આ વ્યુત્પત્તિથી “પ્રમાણ” શબ્દ બનેલ છે. (અહીં એ જાણવું કે “મછરાં પ્રમi-અર્થાત્ સત્યજ્ઞાનનું અસાધારણ કારણ તે પ્રમાણ કહેવાય છે... આ પણ પ્રમાણનું લક્ષણ જોવા મળે છે) જ્ઞાનનું જનક (ઉત્પાદકકારણ) બે પ્રકારે છે. (i) અચેતન, (ii) જ્ઞાન. ત્યાં ઇન્દ્રિય અને અર્થ (વિષય)નો સન્નિકર્ષ, પ્રદીપ, લિંગ અને શબ્દાદિ કે જે અચેતન છે, તે જ્ઞાનનું કારણ હોવાથી ૪. આ જ વાત ન્યાયમંજરી ગ્રંથમાં કરી છે. ન્યાયમંજરી ગ્રંથમાં જણાવ્યું છે કે “વ્યfમારિળીમલ્પિા અર્થોપાર્થિ વિઘતી વધાવો સ્વભાવ સામગ્રી પ્રમામ્ | અર્થાત્ અવ્યભિચારી અને અસંદિગ્ધ જ્ઞાનને ઉત્પન્ન કરનાર બોધ (જ્ઞાન) સ્વભાવવાળી અને અબોધ (અચેતન) સ્વભાવવાળીસામગ્રી તે પ્રમાણ. અર્થ (વિષય) અને ઇન્દ્રિયના સન્નિકર્ષથી-સંબંધથી જે પ્રમા ઉત્પન્ન થાય છે. તેમાં અર્થ અને ઇન્દ્રિયનો સંબંધ અબોધ ) સ્વભાવવાળા છે. તે જ રીતે પ્રદીપદ્વારા અર્થનું પ્રકાશન થાય, તેમાં પ્રદીપ અબોધ (અચેતન) સ્વભાવવાળો છે. આમ લિંગ અને શબ્દાદિદ્વારા જે જ્ઞાન થાય તેમાં લિંગ, શબ્દાદિ અબોધ (અચેતન) સ્વાભાવવાળા છે અને તે જ્ઞાનના કારણ હોવાથી પ્રમાણ ગણાય છે. અનુમિતિજ્ઞાનમાં જે વ્યાપ્તિ આદિનું જ્ઞાન કારણરૂપ બને છે, તે બોધ (જ્ઞાન) સ્વભાવવાળું છે અને તે પણ અનુમિતિજ્ઞાનમાં કારણરૂપ હોવાથી પ્રમાણ ગણાય છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - १४, १५, १६, नैयायिक दर्शन १४७ પ્રમાણ છે. અને બીજા જ્ઞાનની ઉત્પત્તિમાં જે જ્ઞાનનો વ્યાપાર કરાય છે, તે જ્ઞાન પણ જ્ઞાનનું જનક હોવાથી પ્રમાણરૂપ છે. પરંતુ જ્ઞાનનું અજનક જ્ઞાન પ્રમાણનું ફળ હોય, પણ પ્રમાણ ન હોય. (અર્થાત્ જે જ્ઞાન બીજા જ્ઞાનની ઉત્પત્તિ કરતું નથી, તે પ્રમાણ ન હોય. પરંતુ ફળરૂપ છે.) (૨) પ્રમેય : પ્રમાણથી જન્ય જ્ઞાનવડે ગ્રાહ્યવસ્તુને પ્રમેય કહેવાય છે. (તે પ્રમેય બાર પ્રકારે છે.) (૩) સંશય: ડોલાયમાન પ્રતીતિને સંશય કહેવાય છે. અર્થાત્ એક જ ધર્મિમાં પરસ્પરવિરોધી પ્રતીતિને સંશય કહેવાય છે. અહીં શ્લોક-૧૪માં પ્રમાણ, પ્રમેય અને સંશય એમ ત્રણે પણ પદની પછી ‘વ’ કારનો પ્રયોગ છે, તે પ્રમાણાદિ ત્રણેને અન્યોન્ય અપેક્ષા હોવાથી સમુચ્ચય માટે કરેલ છે. કહેવાનો આશય એ છે કે પ્રમાણદ્વારા પ્રમેયનું જ્ઞાન થાય છે, પ્રમેય પ્રમાણ વડે ગ્રાહ્યવસ્તુ છે અને પ્રમેયનું સંશયરહિત યથાર્થજ્ઞાન પ્રમાણ કરાવતું હોવાથી પ્રમાણનું કાર્ય પ્રમેયનું જ્ઞાન કરાવવું અને સંશયનું નિરાકરણ કરવું તે છે. સંશય હોય ત્યાં સુધી પ્રમેયનું જ્ઞાન યથાર્થ બનતું નથી. આમ પ્રમાણ, પ્રમેય અને સંશય ત્રણેને પરસ્પર અપેક્ષા હોવાથી ‘વ’ કારના પ્રયોગ દ્વારા સમુચ્ચય કર્યો છે. (૪) પ્રયોજનઃ ઇચ્છિત સાધવાયોગ્ય, પ્રયોજન કહેવાય છે. અર્થાત્ ઇચ્છિત વસ્તુને ઉદ્દેશીને, તેને સિદ્ધ કરવા માટે જે પ્રવૃત્તિ થાય છે, તેને પ્રયોજન કહેવાય છે. (૫) દષ્ટાંતઃ વાદિ અને પ્રતિવાદિ બંન્નેને સંમત ઉદાહરણને દષ્ટાંત કહેવાય છે. શ્લોક-૧૫માં દષ્ટાંત' પદ પછીનું ‘’ સમુચ્ચયાર્થક છે અને તે પછીનો ‘કથ' શબ્દ પઆનન્તર્યમાં છે (૯) સિદ્ધાંત સર્વદર્શનને સંમતશાસ્ત્રાદિ તે સિદ્ધાંત છે. (૭) અવયવ : પક્ષાદિ અનુમાનના અંગોને અવયવ કહેવાય છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન, આ પાંચ અવયવો છે. (૮) તર્ક : સંદેહની પછી થનારા (વસ્તના) અન્વયધર્મના ચિંતનને તર્ક કહેવાય છે. જેમકે અહીં અત્યારે સ્થાણું સંભવે છે. કહેવાનો આશય એ છે કે સ્થાણુંને જોયા બાદ સંદેહ થયેલો કે “આ સ્થાણું છે કે પુરુષ'. આ સંદેહ પછી વિચાર આવે કે” અત્યારે સંધ્યાનો સમય છે, તેની આસપાસ ૫. મંગલ, અનંતર આરંભ, પ્રશ્ન, કન્ય આ અર્થ માટે અથ શબ્દ વપરાય છે. અહીં અથ શબ્દ આનન્તર્યમાં વપરાયેલ છે. એકપદાર્થ કે જે અન્ય પદાર્થથી ભિન્ન હોય, તે તેનાથી અનન્તર કહેવાય છે. અથવા જે બે પદાર્થો વચ્ચે કાર્ય-કારણભાવ હોય છે તે પદાર્થોમાંનું જે કાર્ય છે તે કારણથી અનંતર કહેવાય છે. અહીં પ્રથમ અર્થમાં “અનંતર' છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ પદ્દર્શન સમુધ્રુવ ભાગ - ૨, ોજ - ૨૪, ૫, ૬, નૈવાવિક વર્ણન પક્ષીઓ ફરે છે, હલન-ચલન થતું નથી, તેથી સ્થાણું જ સંભવે છે.” આ રીતે સ્થાણુના અન્વયધર્મના ચિંતનને તર્ક કહેવાય છે. १४८ (૯) નિર્ણય : સંદેહની પછી તર્ક દ્વારા નક્કી થાય કે ‘આ આ જ છે’-આવું અવધારણ કરવું તે નિર્ણય કહેવાય છે. દા.ત. ‘આ સ્થાણું જ છે’-આવો નિશ્ચય તે નિર્ણય કહેવાય છે. તર્ક અને નિર્ણય બે પદોનો દ્વન્દ્વ સમાસ થયેલો છે. (૧૦) વાદ : ગુરુની સાથે તત્ત્વનિર્ણય માટે બોલવું (ચર્ચા કરવી) તે વાદ કહેવાય છે. (૧૧) જલ્પ : બીજાની સાથે જીતવાની ઇચ્છાથી બોલવું (ચર્ચા કરવી) તે જલ્પ કહેવાય છે. (૧૨) વિતંડા : વસ્તુતત્ત્વને વિચાર્યાવિના બોલ-બોલ કરવું તે વિતંડા. (અથવા વાદિએ સ્થાપેલા પક્ષનો સ્પર્શકર્યાવિના (વાદિના) તત્ત્વનું પ્રતિવાદિદ્વારા ખંડન કરવું અથવા પ્રતિવાદિ દ્વારા તત્ત્વમાં જુઠોઆરોપ મુકવો તે વિતંડા કહેવાય છે.) (૧૩) હેત્વાભાસ : જે હેતુ ન હોય પણ હેતુ જેવો ભાસતો હોય તેને હેત્વાભાસ કહેવાય છે. અર્થાત્ તે સમ્ય ́તુઓ નથી. (૧૪)છલ : બીજાનાવચનના વિઘાતમાટે વિકલ્પોને ઉત્પન્ન કરવા તે છલ કહેવાય છે. અર્થાત્ વાદિના ઇષ્ટ અર્થ કરતાં જુદા અર્થની ઉપપત્તિ કરીને વાદિએ કહેલા વાક્યનું ખંડન કરવું તેનું નામ છલ છે. : (૧૫) જાતિ : અસમ્યગ્ દૂષણોને જાતિ કહેવાય છે, (અથવા સાધર્મ્સ અને વૈધર્મ્સથી સાધ્યનો પ્રતિષેધ કરવો તેનું નામ જાતિ છે.) (૧૬) નિગ્રહ સ્થાન : જે કહેવાદ્વારા વક્તાનો પરાજય થઈ જાય=વક્તા નિગૃહીત થઈ જાય તે નિગ્રહસ્થાન કહેવાય છે. આમ નજીકમાં (ઉપર) કહેલા પ્રમાણ આદિનું આ પ્રકારે સામાન્યથી સ્વરૂપ કહ્યું. ત્યાં પ્રારંભમાં પ્રમાણતત્ત્વની પ્રરૂપણા ક૨વાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રથમ તેનું સામાન્યલક્ષણ અને પ્રમાણની સંખ્યા કહે છે. પ્રમાણનું સામાન્યલક્ષણ અર્થોપધ્ધિહેતુ: ચાસ્ત્રમાળમ્। અર્થાત્ પદાર્થના ઉપલબ્ધિ (જ્ઞાન)માં જે કારણ હોય તેને પ્રમાણ કહેવાય છે. - પ્રમાણદ્વારા ગ્રાહ્ય એવા સ્તંભ, કુંભ, મેઘઆદિ બાહ્યઅર્થોની તથા સુખ-દુઃખાદિ આંતરઅર્થોની ઉપલબ્ધિ (જ્ઞાન) થાય છે. “વ્યાાનતો વિશેષપ્રતિપત્તિ અર્થાત્ “પદની વ્યાખ્યાકરવાથી વિશેષજ્ઞાન થાય છે.” આ ન્યાયથી અહીં અવ્યભિચારિ, અવ્યપદેશ્ય (શબ્દથી કહી ન શકાય તેવું), વ્યવસાયાત્મિક (નિશ્ચયાત્મક) અર્થોપલબ્ધિ ગ્રહણકરવી જોઈએ. પણ ઉપલબ્ધિ માત્ર નહીં. તે ઉપલબ્ધિનો જે હેતુ (કા૨ણ) તે પ્રમાણ છે. અર્થોપલબ્ધિ પ્રમાણનું ફલ છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन १४९ યમત્ર માવા-કહેવાનું તાત્પર્ય એ છે કે અવ્યભિચારાદિ વિશેષણથી વિશિષ્ટ અર્થોપલબ્ધિને ઉત્પન્ન કરનારી સમગ્ર સામગ્રી અથવા તેનો એકદેશ ચક્ષુ-પ્રદીપ-જ્ઞાનાદિ, કે જે બોધરૂપ (જ્ઞાનરૂપ) કે અબોધરૂપ (અચેતનરૂપ) છે. તે અર્થોપલબ્ધિનું) સાધકતમ (પ્રકૃષ્ટ ઉપકારક કારણો હોવાથી પ્રમાણ કહેવાય છે અને અર્થોપલબ્ધિનું જનકત્વ પ્રમાણમાં છે અને અર્થોપલબ્ધિ(પદાર્થનું જ્ઞાન) કરાવવું તે પ્રમાણમાં પ્રામાણ્ય છે અને પ્રમાણથી જન્ય અર્થોપલબ્ધિ (અર્થનું જ્ઞાન) પ્રમાણનું ફલ છે. તે અર્થોપલબ્ધિ જ્યારે ઇન્દ્રિયોદ્વારા ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રત્યક્ષ કહેવાય છે અને જ્યારે લિંગદ્વારા ઉત્પન્ન થાય છે, ત્યારે અનુમાન કહેવાય છે. આ રીતે વિશેષ પ્રમાણોનું લક્ષણ આગળ કહેવાશે. માત્ર “અર્થોપસ્થિ'ના જે અવ્યભિચારિ, અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મિક એમ ત્રણ વિશેષણો પૂર્વે કહ્યા, તેમાં અવ્યપદેશ્ય વિશેષણનો શાબ્દ પ્રમાણમાં સંબંધ ન કરવો. કારણ કે શાબ્દપ્રમાણ શબ્દથી જન્ય હોવાના કારણે વ્યપદેશ્ય (શબ્દથી કહી શકાય તેવું) છે. અર્થાત્ શાબ્દ પ્રમાણથી થતી અર્થોપલબ્ધિ અવ્યપદેશ્ય હોતી નથી, વ્યપદેશ્ય જ હોય છે. પ્રમાણના ચાર પ્રકાર છે. I૧૪-૧૫-૧ડા. अथ तचातुर्विध्यमेवाह । હવે પ્રમાણના ચાર પ્રકારને કહે છે. प्रत्यक्षमनुमानं चोपमानं शाब्दिकं तथा । तत्रेन्द्रियार्थसंपर्कोत्पन्नमव्यभिचारि च ।। १७ ।। व्यवसायात्मकं ज्ञानं व्यपदेशविवर्जितम् । प्रत्यक्षमनुमानं तु तत्पूर्वं त्रिविधं भवेत् ।। १८ ।। पूर्ववच्छेषवचैव दृष्टं सामान्यतस्तथा । तत्राद्यं कारणात्कार्यानुमानमिह गीयते ।। १९ ।। શ્લોકાર્થ પ્રત્યક્ષ અનુમાન,ઉપમાન અને શબ્દ એમ ચાર પ્રમાણ છે. ત્યાં ઇન્દ્રિય અને પદાર્થના સંયોગથી ઉત્પન્ન થતું, અવ્યભિચારિ, વ્યવસાયાત્મક અને વ્યપદેશરહિત (શબ્દપ્રયોગ રહિત) જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષ (=વ્યાપ્તિજ્ઞાન) પૂર્વકનું જ્ઞાન અનુમાન છે. તે ત્રણ પ્રકારનું છે. (i) પૂર્વવતું અનુમાન, (ii) શૈષવનું અનુમાન અને (iii) સામાન્યતોદષ્ટ અનુમાન. તેમાં કારણથી કાર્યનું અનુમાન કરવું, તે પ્રથમ પૂર્વવતું અનુમાન કહેવાય છે. // ૧૭-૧૮-૧૯ || व्याख्या-प्रत्यक्षमध्यक्ष, अनुमानं लैङ्गिकं, चकारः समुचयार्थः, उपमानमुपमितिः, तथाशब्दस्य समुश्चयार्थत्वाच्छाब्दिकं च शब्दे भवं शाब्दिकमागम इत्यर्थः । अथ प्रत्यक्षस्य लक्षणं लक्षयति । “तत्रेन्द्रियार्थ" इत्यादि । तत्रेति तेषु प्रमाणेषु प्रथमं प्रत्यक्षमुच्यते । अत्रास्येदमक्षपादप्रणीतं सूत्रम् । “इन्द्रियार्थसन्निकर्षोत्पन्नं ज्ञानमव्यपदेश्यमव्यभिचारि व्यवसायात्मकं प्रत्यक्षम्” इति (१,१,४) । इन्द्रियं चक्षुरादिमनःपर्यन्तं, तस्यार्थः परिच्छेद्य Page #209 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन इन्द्रियार्थ इन्द्रियविषयभूतोऽर्थो रूपादिः, 'रूपादयस्तदर्थाः" [ ] इति वचनात् । तेन सन्निकर्षः प्रत्यासत्तिरिन्द्रियस्य प्राप्तिः संबन्ध इति यावत् । स च षोढा । इन्द्रियेण साधू द्रव्यस्य संयोग एव १ । रूपादिगुणानां संयुक्तसमवाय एव द्रव्ये समवेतत्वात् २ । रूपत्वादिषु गुणसमवेतेषु संयुक्तसमवेतसमवाय एव ३ । शब्दे समवाय एवाकाशस्य श्रोत्रत्वेन व्यवस्थितत्वात्, शब्दस्य तद्गुणत्वेन तत्र समवेतत्वात् ४ । शब्दत्वे समवेतसमवाय एव शब्दे समवेतत्वात् ५ । समवायाभावयोर्विशेषणविशेष्यभाव एव उक्तरूपपञ्चविधसंबन्धसंबद्धेषु वस्तुषु समवायघटादिदृश्याभावयोर्विशेषणत्वं विशेष्यत्वं भवतीत्यर्थः तद्यथा - तन्तवः पटसमवायवन्तः तन्तुषु पटसमवाय इति । घटशून्यं भूतलमिह भूतले घटो नास्तीति ६ षोढा सन्निकर्षः । ૯. સત્રિકની વિશેષ સમજૂતી : ચાક્ષુષ, વાચ, માનસ, રાસન, પ્રાણજ અને શ્રાવણ આ છપ્રકારના પ્રત્યક્ષમાં કારણ સકિર્યો છ છે. ઘટાદિ દ્રવ્ય અને આત્મદ્રવ્યના પ્રત્યક્ષની પ્રત્યે ચક્ષુ, ત્વક અને મન ઇન્દ્રિય કરણ છે. ઘટાદિ દ્રવ્યની સાથે જ્યારે “ચક્ષુ” અને “વફ' ઇન્દ્રિયનો સંયોગ તથા આત્માની સાથે “મન” ઇન્દ્રિયનોસંયોગ થાય, ત્યારે જ ઘટાદિ દ્રવ્યનું અને આત્મદ્રવ્યનું અનુક્રમે ચાક્ષુષ અથવા ત્વાચ અને માનસપ્રત્યક્ષ થાય છે. ચક્ષુવગેરે ઇન્દ્રિયોના સક્સિકર્ષથી થતું જે પ્રત્યક્ષ છે, તે લૌકિકપ્રત્યક્ષ કહેવાય છે. તેથી એકાદશપ્રત્યક્ષના વિષય ઘટાદિમાં લૌકિકવિષયતા મનાય છે. ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યપ્રત્યક્ષમાં ચક્ષુ, વાચ, અને મન આ ત્રણ ઇન્દ્રિયો કારણ છે. બાકીની ત્રણ ઇન્દ્રિયો દ્રવ્યગ્રાહક નથી. દ્રવ્યપ્રત્યક્ષમાં ચક્ષુસંયોગ, વસંયોગ અને મનસંયોગ આ ત્રણ જ સકિર્યો કારણ છે. સામાન્યતઃ દ્રવ્યસમવેત દ્રવ્યત્વાદિજાતિ, રૂપાદિગુણો તથા ક્રિયાનું પ્રત્યક્ષ પાંચ ઇન્દ્રિયથી જન્ય છે. એમાં ઇન્દ્રિયસંયુક્ત(દ્રવ્ય)સમવાય સત્રિકર્ષ કારણ બને છે. ઘટાદિ દ્રવ્યસમવેત ઘટત્વાદિજાતિ, રૂપાદિગુણો અથવા ગમનાદિક્રિયાનું પ્રત્યક્ષ ઘટાદિસમવેતવૃત્તિ લૌકિકવિષયતાસંબંધથી ઘટવાદિજાતિ, રૂપાદિગુણો અથવા ક્રિયામાં રહે છે. ત્યાં ચક્ષુ વગેરે ઇન્દ્રિયસંયુક્ત ઘટાદિમાંવૃત્તિ ઘટવાદિ જાતિ, રૂપાદિગુણો અથવા ક્રિયાનો સમવાય સન્નિકર્ષ સ્વરૂપસંબધથી વૃત્તિ છે. આ રીતે દ્રવ્યસમવેતગુણાદિ પ્રત્યક્ષ અને તેના કારણે ઇન્દ્રિયસંયુક્ત સમવાયના કાર્ય-કારણભાવ પાંચ છે. દ્રવ્યસમવેતશબ્દ પ્રત્યક્ષમાટે આ સકિર્ય કારણ નથી. કારણકે શ્રવણેન્દ્રિય આકાશસ્વરૂપ હોવાથી શ્રવણેન્દ્રિયસંયુક્ત ઘટાદિમાં શબ્દનો સમવાય નથી. આવી જ રીતે દ્રવ્યસમવેત (ગુણ-કર્મ) સમવેત(ગુણત્વ-કર્મવાદિ)જાતિનું પ્રત્યક્ષ પણ શ્રવણેન્દ્રિયને છોડીને થઇન્દ્રિયોથી જન્ય છે. એમાં ચક્ષવગેરે ઇન્દ્રિયસંયુક્તસમવેતસમવાય સન્નિકર્ષ કારણ બને છે. ઘટાદિ દ્રવ્યસમવેત રૂપાદિસમવેત રૂપલ્વાદિ જાતિનું પ્રત્યક્ષ, દ્રવ્યસમવેતસમવેતવૃત્તિલૌકિક વિષયત્વ સંબંધથી રૂપત્વાદિજાતિમાં રહે છે. ત્યાં ચા વગેરે ઇન્દ્રિય સંયુક્ત (ઘટાદિ) સમવેત (રૂપાદિ) વૃત્તિ રૂપવાદિનો સમવાય, સ્વરૂપે સંબંધથી વૃત્તિ છે. આ રીતે દ્રવ્યસમવેતસમવેતરૂપત્યાદિપ્રત્યક્ષ અને તેના કારણે ઇન્દ્રિય સંયુક્ત સમવેત સમવાયસત્રિકર્ષના પાંચ કાર્ય-કારણભાવ થાય છે. A “ન્થરસરુપસ્પર્શશધ્વા: પૃથિવ્ય_િMાસ્ત : ” ચાયર્ા ૨૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन ટીકાનો ભાવાનુવાદ: વ્યાખ્યા પ્રત્યક્ષનું બીજું નામ અધ્યક્ષ પણ છે. અનુમાનનું બીજું નામ લેગિક છે. શ્લોકમાં ‘’ અને ‘તથા” શબ્દ સમુચ્ચયાર્થક છે. ઉપમાન એટલે ઉપમિતિ અને શબ્દ દ્વારા ઉત્પન્ન (થતું જ્ઞાન) શાબ્દિક = આગમ કહેવાય છે. શબ્દનું પ્રત્યક્ષ શ્રવણેન્દ્રિયથી જ થાય છે. શ્રવણેન્દ્રિય આકાશસ્વરૂપ હોવાથી શબ્દની સાથે શ્રવણેન્દ્રિયનો સમવાયસંબંધ છે. શબ્દવૃત્તિલૌકિકવિષયતા સંબંધથી શબ્દનું શ્રાવણપ્રત્યક્ષ શબ્દમાં વૃત્તિ છે. ત્યાં શ્રવણેન્દ્રિય વૃત્તિ શબ્દનો સમવાયસંબંધ (સગ્નિકર્ષ) સ્વરૂપસંબંધથી વૃત્તિ છે. આવી જ રીતે શબ્દવૃત્તિ શબ્દવ, કત્વ, ખત્યાદિ જાતિનું પ્રત્યક્ષ પણ શ્રવણેન્દ્રિયથી જ થાય છે. એમાં સમાવેત સમવાયસગ્નિકર્ષ કારણ બને છે. શબ્દસમવેત (શબ્દવાદિ) વૃત્તિ-લૌકિકવિષયતા સંબંધથી શ્રાવણપ્રત્યક્ષ શબ્દવાદિજાતિમાં રહે છે. ત્યાં શ્રવણેન્દ્રિય સમવેત શબ્દવૃત્તિ શબ્દવનો સમવાય સ્વરૂપસંબંધથી વૃત્તિ છે. અભાવ પ્રત્યક્ષના કારણભૂત સન્નિકર્ષનો વિચારકરતાં પૂર્વે અભાવનું અધિકરણ પ્રત્યક્ષ માટે યોગ્ય છે કે નહીં ? અભાવનો પ્રતિયોગ કોઈપણ સ્થાને પ્રત્યક્ષનો વિષય બને છે કે નહીં ? જે ઇન્દ્રિયથી અભાવનું પ્રત્યક્ષ કરવાનું છે તે ઇન્દ્રિયમાટે તે યોગ્ય છે કે નહિ ? ઇત્યાદિનો વિચાર કરીને પછી જ, અભાવના પ્રત્યક્ષની યોગ્યતાયોગ્યતાનો વિચાર કરવો જોઈએ. પરમાણુમાં રૂપાભાવનું પ્રત્યક્ષ ચક્ષુ ઇન્દ્રિયથી થતું નથી. કારણકે રૂપાભાવનું અધિકરણ પરમાણુ યોગ્ય નથી. પરમાણુમાં પ્રત્યક્ષની પ્રત્યે કારણભૂત મહતુપરિમાણ નથી. તેથી અધિકરણની અયોગ્યતાને લઈને રૂપાભાવનું પ્રત્યક્ષ થતું નથી. જલાદિમાં ગંધાભાવનું પ્રત્યક્ષ ચહ્યુઇન્દ્રિયથી થતું નથી. કારણકે ગંધાભાવના પ્રત્યક્ષની પ્રત્યે ચક્ષુ ઇન્દ્રિય અયોગ્ય છે. તેજમાં ગુરુત્વાભાવ હોવાછતાં તેનું પ્રત્યક્ષ થતું નથી. કારણકે ગુરુત્વાભાવનો પ્રતિયોગી ગુરુત્વ અતીન્દ્રિય છે. એટલે કહેવાનો આશય એ છે કે “યત્ર ચા સ્તર્વે ૩પગે” આ આરોપનો વિષય જે અભાવ બને છે. એનું પ્રત્યક્ષ થાય છે. સામાન્યત: આ આરોપની સંભાવના ન હોય ત્યાં અભાવનું પ્રત્યક્ષ થતું નથી. અભાવનું પ્રત્યક્ષ, અભાવવૃત્તિ લૌકિકવિષયતા સંબંધથી અભાવમાં રહે છે અને ત્યાં અભાવ પ્રત્યક્ષના કારણભૂત ઇન્દ્રિયસંયુક્ત વિશેષણતા વગેરે સકિર્યો સ્વરૂપસંબંધથી રહે છે. દ્રવ્યાધિકરણ અભાવના પ્રત્યક્ષમાં ઇન્દ્રિય સંયુક્ત વિશેષણતાસત્રિકર્ષ કારણ બને છે. ચક્ષુ અને વફઇન્દ્રિયથી ભૂતલમાં ઘટાભાવનું પ્રત્યક્ષ થાય છે. આગ્રાદિમાં ધ્રાણેન્દ્રિયથી સુરભિગંધાભાવનું પ્રત્યક્ષ થાય છે. દ્રવ્યમાં રસનેન્દ્રિયથી અસ્લાદિરસાભાવનું પ્રત્યક્ષ થાય છે. અને મનથી આત્મામાં દુ:ખાભાવનું પ્રત્યક્ષ થાય છે. તેથી ઘટમાવવઃ ભૂત, સુરમાન્યાવિવવાઘ, સારસામાવવમ્ અને દુ:સ્થામાવવાનું માત્મા, ઇત્યાકારક પ્રતીતિના વિષયભૂત દ્રવ્યાધિકરણ અભાવપ્રત્યક્ષમાં અનુક્રમે ચક્ષુ:-સંયુક્ત(મૂત૪)વિશેષણતા તથા વફસંયુક્ત(પૂત૪)વિશેષણતા, પ્રાણસંયુક્ત(માધ્ય)વિશેષણતા, રસનસંયુક્ત(૪)વિશેષણતા અને મન સંયુક્ત (માતા) વિશેષણતા સન્નિકર્ષતા કારણ બને છે. અભાવના અધિકરણ ભૂતલાદિદ્રવ્યો ઇન્દ્રિયસંયુક્ત છે. એમાં અભાવ વિશેષણ છે. અર્થાત્ તાદૃશ વિશેષણતા સત્રિકર્ષ અભાવમાં છે. જ્યાં અભાવનું પ્રત્યક્ષ પણ ઉક્ત વિષયતા સંબંધથી વિદ્યમાન છે. અને ઇન્દ્રિયસંયુક્ત વિશેષણતાસગ્નિકર્ષના ઇન્દ્રિયના ભેદથી પાંચ ભેદ છે. શ્રવણેન્દ્રિયથી શ્રોત્રાવચ્છિન્નવિવરરૂપ આકાશમાં શબ્દાભાવનું પ્રત્યક્ષ થાય છે. પરંતુ તેમાં શ્રવણેન્દ્રિય સંયુક્ત Page #211 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक-१७, १८, १९, नैयायिक दर्शन આ ચાર પ્રમાણ છે. હવે પ્રત્યક્ષનું લક્ષણ જણાવે છે. ત્યાં ચારપ્રમાણમાં પ્રથમ પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. અક્ષપાદ-ગૌતમપ્રણીત (ન્યાયસૂત્રમાં) પ્રત્યક્ષનું લક્ષણ સૂચવતું આ સૂત્ર છે - “ન્ટિયાર્થ સન્નિત્પન્ન જ્ઞાનમવ્યયમવ્યમરિવ્યવસાયાત્મ પ્રત્યક્ષ I૧-૧-૪ - ન્યાયસૂત્ર II-ઇન્દ્રિય અને રૂપાદિ અર્થોના સન્નિકર્ષથી ઉત્પન્ન થયેલ, અવ્યપદેશ્ય (શબ્દ પ્રયોગ રહિત), અવ્યભિચારિ (સંશય અને વિપર્યય રહિત) તથા વ્યવસાયાત્મક જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે. વિશેષણતાસત્રિકર્ષ કારણ નથી. કારણકે શ્રવણેન્દ્રિય આકાશસ્વરૂપ હોવાથી તત્સંયુક્ત અન્ય આકાશ નથી. જેથી માત્ર શ્રવણેન્દ્રિયવિશેષણતાસગ્નિકર્ષથી શબ્દાભાવનું પ્રત્યક્ષ આકાશમાં થાય છે. અન્ય અધિકરણમાં શબ્દાભાવના પ્રત્યક્ષનો પ્રસંગ જ નથી, કારણકે અન્ય અધિકરણમાં શબ્દનું પ્રત્યક્ષ થતું નથી. આથી પ્રતિયોગિની અયોગ્યતાના કારણે શ્રવણેન્દ્રિયથી શબ્દાભાવનું પ્રત્યક્ષ આકાશથી અતિરિક્ત સ્થળે નથી માનતા. દ્રવ્યસમતગુણાદિવૃત્તિ અભાવના પ્રત્યક્ષમાં ઇન્દ્રિયસંયુક્તસમતવિશેષણતા સન્નિકર્ષ કારણ બને છે. पीतत्वाभाववान् नीलम्, शीतत्वाभाववदुष्णस्पर्शः, सुरभित्वाभाववान् दुरभिगन्धः, आम्लत्वाभाववान् मधुररस भने યુવત્વમાવવત્સવ ઇત્યાકારક પ્રતીતિનાવિષયભૂત પીતવાદિઅભાવનું પ્રત્યક્ષ અનુક્રમે ચક્ષુ, વફ, ઘાણ, રસન અને મન ઇન્દ્રિયથી થાય છે. પીતવાદ્યભાવ, અહીં દ્રવ્યસમવેતનીલાદિવૃત્તિ છે. દ્રવ્ય સમવેત નીલાદિમાં પીતત્વાઘભાવ વિશેષણ છે. અર્થાત્ ચક્ષુ વગેરે ઇન્દ્રિય સંયુક્ત (ઘટાદિ) સમવેત (નીલાદિ) નિરૂપિત વિશેષણાત્મકસગ્નિકર્મ પતત્વાઘભાવમાં છે અને ત્યાં દ્રવ્યસમવેતવૃત્તિ અભાવવૃત્તિ લૌકિક વિષયતા સંબંધથી પીતવાઘભાવનું ચાલુષાદિ પ્રત્યક્ષાત્મક કાર્ય પણ છે. દ્રવ્યસમવેતગુણાદિસમવેતની લત્વાદિજાતિવૃત્તિ પીત્વત્વાધભાવના પ્રત્યક્ષમાં ‘ઇન્દ્રિયસંયુક્તસમવેતસમવેત વિશેષણતા' સન્નિકર્ષ કારણ બને છે. વીતત્વામવિત્રીન્દ્ર, શતત્વામવિદુત્વ, સુરમિત્વામવિદુરમિત્વ, માત્ત્વIવવર્માધુરમ્ અને સુવવામાવવત્ સુહમ્ ઇત્યાકારક પ્રતીતિનાવિષયભૂત પીતવાઘભાવ ઇન્દ્રિયસંયુક્ત(ઘટાદિસમવેત(નીલાદિ)સમવેત નીલવાદિમાં વૃત્તિ છે અને એકાદશ પીતવાઘાભાવ-પ્રત્યક્ષ અનુક્રમે ચક્ષુ, તફ, ઘાણ, રસન અને મન ઇન્દ્રિયથી જન્ય છે. એમાં ઇન્દ્રિયસંયુક્તસમવેતસમવેત વિશેષણતા સજ્ઞિકર્ષ કારણ બને છે. આકાશાત્મકદ્રવ્યસમવેત “ક” “ખ” વગેર શબ્દવૃત્તિ ગવાઘભાવનું પ્રત્યક્ષ શ્રવણેન્દ્રિયથી થાય છે. એમાં શ્રવણેન્દ્રિયસમવેતશબ્દનિરૂપિત વિશેષણતાસત્રિકર્ષ કારણ બને છે. શબ્દાધિકરણકાભાવવૃત્તિલૌકિક વિષયતાસંબંધથી ગત્વાઘભાવપ્રત્યક્ષ તાદશશબ્દાદિકાભાવમાં છે. ત્યાં શ્રવણેન્દ્રિયસમવેતનિરૂપિત વિશેષણતા સકિર્ષ કારણ પણ છે. શબ્દસમવેતશબ્દવાદિવૃત્તિ કત્વાઘભાવનું પ્રત્યક્ષ, શ્રવણેન્દ્રિયથી જન્ય છે, તેની પ્રત્યે શ્રવણેન્દ્રિયસમવેત શબ્દસમવેતનિધિતવિશેષણતામસિકર્ષ કારણ બને છે. શબ્દસમતાધિકરણકાભાવનું પ્રત્યક્ષ, શબ્દ સમવેતાધિકરણકાભાવવૃત્તિ લૌકિકવિષયત્વ સંબંધથી શબ્દસમવેતાધિકરણકાભાવમાં છે. અને ત્યાં શ્રવણન્દ્રિય સમવેતસમવેત (શબ્દવાદિ) નિરૂપિતવિશેષણતા સન્નિકર્ષ છે. આ વિશેષણાત્મકસકિર્યો ‘ઘટમાવવત્ ભૂતમ્' ઇત્યાદિ સ્થળે અર્થાત્ જ્યાં અભાવનું વિશેષણવિધયા ભાન છે, ત્યાં જ ઉપયોગી છે. પરંતુ “બૂતરું ઘર નતિ અથવા પૂતરું પામવ' ઇત્યાદિસ્થળે અભાવનું વિશેષ્યતયા ભાન હોવાથી ઉપર્યુક્ત વિશેષણતાના સ્થાને વિશેષ્યતાસત્રિકર્ષનો પાઠ સમજીને અભાવપ્રત્યક્ષની પ્રત્યે વિશેષ્યતાસત્રિકર્ષની કારણતા સ્વયં સમજવી જોઈએ. Page #212 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन १५३ ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, રાસન, સ્પર્શન અને મન એ છે ઇન્દ્રિયો છે. તે ઇન્દ્રિયોનો અર્થ તે ઇન્દ્રિયાર્થ અર્થાત્ ઇન્દ્રિયોના વિષયો. “રુપયસ્તવઃ' એ વચનથી રૂપાદિ ઇન્દ્રિયોના અર્થ(વિષય) છે. તે રૂપાદિની સાથે ઇન્દ્રિયોનો સનિકર્ષ-સંબંધ થવો તે ઇન્દ્રિયાર્થસજ્ઞિકર્ષ કહેવાય છે. તે સકિર્ષ છ પ્રકારનો છે. (૧) સંયોગ : ઇન્દ્રિયની સાથે દ્રવ્યનો સંયોગ. (૨) સંયુક્ત સમવાય : રૂપાદિ ગુણો સંયુક્તસમવાય સંબંધથી જ દ્રવ્યમાં સમવેત છે. અર્થાત્ સંયુક્ત સમવાયસન્નિકર્ષથી રૂપાદિ ગુણોનું પ્રત્યક્ષ થાય છે. (૩) સંયુક્ત સમવેત સમવાય? રૂપાદિ ગુણોમાં સમવાય સંબંધથી રહેલ રૂપસ્વાદિ, દ્રવ્યમાં સંયુક્તસમવેતસમવાય સંબંધથી રહે છે. અર્થાત્ સંયુક્તસમવેતસમવાયસગ્નિકર્ષથી ગુણત્વાદિ, રૂપસ્વાદિ જાતિનું પ્રત્યક્ષ થાય છે. (૪) સમવાય : શબ્દનું પ્રત્યક્ષ શ્રવણેન્દ્રિય દ્વારા થાય છે અને શ્રવણેન્દ્રિય આકાશ સ્વરૂપ છે. શબ્દ આકાશનો ગુણ છે તથા શબ્દ આકાશમાં સમવાય સંબંધથી રહે છે. તેથી શબ્દની સાથે શ્રવણેન્દ્રિયનો સમવાય સંબંધ છે. આ સમવાયસન્નિકર્ષથી શબ્દનું પ્રત્યક્ષ થાય છે. (૫) સમવેત સમવાય ? આકાશમાં શબ્દ સમવાયસંબંધથી રહે છે. અને શબ્દમાં શબ્દત્વ સમવાયસંબંધથી રહે છે. આકાશ શ્રોત્રેન્દ્રિયસ્વરૂપ છે. આથી જેમ શબ્દનું પ્રત્યક્ષ શ્રોત્રેન્દ્રિયથી થાય છે. તેમ શબ્દત્વજાતિનું પ્રત્યક્ષ પણ શ્રોત્રેન્દ્રિયથી થાય છે. તેમાં કારણ સમવેતસમવાયસન્નિકર્ષ બને છે. અર્થાત્ સમવેતસમવાયસન્નિકર્ષથી શબ્દત્વનું પ્રત્યક્ષ થાય છે. (૯) વિશેષણ - વિશેષ્યભાવ : સમવાય અને અભાવના પ્રત્યક્ષમાં વિશેષણવિશેષ્યભાવ સકિર્ષ કારણ બને છે. (ઉપરોક્ત) કહેલા પાંચ પ્રકારના સંબંધ (સગ્નિકર્ષ)થી સંબદ્ધ વસ્તુમાં સમવાય અને ઘટાદિ દશ્યાભાવ (ઘટાઘભાવ)નું વિશેષણત્વ અને વિશેષ્યત્વ થાય છે, તે આ પ્રમાણે-(૧) તંતુઓમાં પટ સમવાય સંબંધથી રહે છે. એટલે તત્તવ: પટસમવયવન્તઃ કે તન્તપુ પટસમવાય:. અહીં સમવાયવન્તઃ વિશેષણ છે અને તન્તવઃ વિશેષ છે. તેથી વિશેષણ-વિશેષ્યભાવ સંબંધથી સમવાયનું પ્રત્યક્ષ થાય છે. (૨) ઘટશૂન્ય મૂતમ્ રૂઢ ભૂતત્વે ઘટો નાસ્તિ | અર્થાત્ ઘટમાવવભૂત—અહીં “ઘટમાવ' વિશેષણ અને મૂતમ્ વિશેષ્ય છે. આ વિશેષણ-વિશેષ્યભાવ સંબંધથી અભાવનું પ્રત્યક્ષ થાય છે. આમ વિશેષણ-વિશેષ્યભાવ સન્નિકર્ષથી સમવાય અને અભાવનું પ્રત્યક્ષ થાય છે. આ પ્રમાણે છ પ્રકારના સન્નિક છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ १५४ षड्दर्शन समुशय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन अथ निकर्षग्रहणमेवास्तु सं-ग्रहणं व्यर्थम्, न, सं-शब्दग्रहणस्य सन्निकर्षषट्कप्रतिपादनार्थत्वात् । एतदेव सन्निकर्षषट्कं ज्ञानोत्पादे समर्थं कारणं, न संयुक्तसंयोगादिकमिति संग्रहणाल्लभ्यते । इन्द्रियार्थसन्निकर्षादुत्पन्नं जातम् । उत्पत्तिग्रहणं कारकत्वज्ञापकार्थम् । अत्रायं भावः । इन्द्रियं हि नैकट्यादर्थेन सह संबध्यते, इन्द्रियार्थसंबन्धाश्य ज्ञानमुत्पद्यते । यदुक्तम्“आत्मा सहैति मनसा मन इन्द्रियेण, स्वार्थेन चेन्द्रियमिति क्रम एष शीघ्र । योगोऽयमेव मनसः किमगम्यमस्ति, यस्मिन्, मनो व्रजति तत्र गतोऽयमात्मा ।।१।।" ज्ञानसंग्रहणं सुखादिनिवृत्त्यर्थं, सुखादीनामज्ञानरूपत्वात् । सुखादयो ह्यालादादिस्वभावा ग्राह्यतयानुभूयन्ते, ज्ञानं त्वर्थावगमस्वभावं ग्राहकतयानुभूयत इति ज्ञानसुखाद्योर्भेदोऽध्यक्षसिद्ध एव । अव्यपदेश्यं नामकल्पनारहितं, नामकल्पनायां हि शाब्दं स्यात् । अव्यपदेश्यपदग्रहणाभावे हि व्यपदेशः शब्दस्तेनेन्द्रियार्थसन्निकर्षेण चोभाभ्यां यदुत्पादितं ज्ञानं तदप्यध्यक्षफलं स्यात्तन्निवृत्त्यर्थमव्यपदेशपदोपादानम् । इदमत्र तत्त्वम्चक्षुर्गोशब्दयोापारे सत्ययं गौरिति विशिष्टकाले यज्ज्ञानमुपजायमानमुपलभ्यते, तच्छब्देन्द्रियोभयजन्यत्वेऽपि प्रभूतविषयत्वेन शब्दस्य प्राधान्याच्छाब्दमिष्यते, न पुनरध्यक्षमिति । इन्द्रियजन्यस्य मरुमरीचिकासूदकज्ञानस्य, शुक्तिशकले कलधौतबोधादेश्च निवृत्त्यर्थमव्यभिचारिपदोपादानम् । यदतस्मिंस्तदित्युत्पद्यते तद्व्यभिचारि ज्ञानम्, तद्व्यवच्छेदेन तस्मिंस्तदिति ज्ञानमव्यभिचारि । व्यवसीयतेऽनेनेति व्यवसायो विशेष उच्यते । विशेषजनितं व्यवसायात्मकं, अथवा व्यवसायात्मकं निश्चयात्मकम् । एतेन संशयज्ञानमनेकपदार्थालम्बनत्वादनिश्चयात्मकत्वाश्च प्रत्यक्षफलं न भवतीति ज्ञापितम् । नन्वेवमपि ज्ञानपदमनर्थकमन्त्यविशेषणाभ्यां ज्ञानस्य लब्धत्वात, न । धर्मप्रतिपादनार्थत्वादस्य, ज्ञानपदोपात्तो हि धर्मीन्द्रियार्थसन्निकर्षजत्वादिभिर्विशेष्यते । अन्यथा धर्यभावे क्वाव्यभिचारादीन् धर्मास्तत्पदानि प्रतिपादयेयुः । केचित्पुनरेवं व्याचक्षते । अव्यपदेश्यं व्यवसायात्मकमिति पदद्वयेन निर्विकल्पकसविकल्पकभेदेन प्रत्यक्षस्य द्वैविध्यमाह, शेषाणि तु ज्ञानविशेषणानीति । ટીકાનો ભાવનુવાદઃ શંકા સન્નિકર્ષમાં, ‘’ નું ગ્રહણ ન કરો અને નિકર્ષ' રાખો તો પણ ચાલશે. કારણકે ઇન્દ્રિય અને અર્થ નજીકઆવવાથી પ્રત્યક્ષ જ્ઞાન થઈ જશે. (નિઝર્ષનો અર્થ નજીક છે.) Page #214 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन १५५ નૈયાયિક : આવું ન કહેવું, કારણ કે “સં’ શબ્દનું ગ્રહણ છ સન્નિકર્ષના પ્રતિપાદન માટે છે અને (ઉપરોક્ત બતાવેલા) આ સત્રિકર્ષો જ જ્ઞાન ઉત્પાદનમાં સમર્થકારણ છે. પણ સંયુક્તસંયોગાદિ જ્ઞાનોત્પત્તિમાં કારણ નથી. આ પ્રમાણે “” ગ્રહણથી જ્ઞાનોત્પત્તિમાં કારણભૂત છે સગ્નિકર્મોનો લાભ થાય છે. તેથી ‘’ ગ્રહણ વ્યર્થ નથી. સાર્થક જ છે. તથા “ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્નજ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. અહીં ઉત્પત્તિનું ગ્રહણ સન્નિકર્ષમાં કારકત્વનું સૂચન કરવા માટે છે. અર્થાત્ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ કારક છે, એમ જણાવવા માટે છે. કહેવાનો આશય એ છે કે ઇન્દ્રિયનો નિકટપણાથી અર્થ (પદાર્થ)ની સાથે સંબંધ થાય છે. અને ઇન્દ્રિયાર્થના સંબંધથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેથી કહ્યું છે કે સ્વ-સ્વ અર્થો (વિષયો)ની સાથે ઇન્દ્રિય, ઇન્દ્રિય સાથે મન, અને મન સાથે આત્મા (સંબંધ કરે છે.) આ શીધ્ર ક્રમ છે. જ્યાં મન જાય છે, ત્યાં આ આત્મા ગયેલો જ છે. (તેથી) મનનો આ યોગ જ શું અગમ્ય છે ? ||૧II” (કહેવાનો આશય એ છે કે ઇન્દ્રિયનો સ્વ અર્થ (વિષય)ની સાથે સંબંધ થાય છે અને ઇન્દ્રિયની સાથે મનનો તથા મનની સાથે આત્માનો સંબંધ થાય છે અને આ સંબંધથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમ કે “આ ઘટ છે” ઇત્યાદિ. અહીં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. ત્યાં જ્ઞાનનું ગ્રહણ સુખાદિની નિવૃત્તિ માટે છે. કારણ કે સુખાદિ અજ્ઞાનરૂપ છે. (વળી જ્ઞાન અને સુખાદિમાં જે ભેદ છે તે પ્રત્યક્ષસિદ્ધ છે.) સુખાદિ આલાદાદિ સ્વભાવવાળા છે. અને તે ગ્રાહ્યતા અનુભવાય છે. (અર્થાત્ અર્થની-વિષયની પ્રાપ્તિ થતાં અનુકૂલતા-પ્રતિકૂળતાના યોગે જે સુખ દુઃખ થાય છે તે ગ્રાહ્યતા અનુભવાય છે.) પણ જ્ઞાન અર્થના અવગમના સ્વભાવરૂપ છે અને ગ્રાહકતયા અનુભવાય છે. (અર્થાત્ જ્ઞાન અર્થ-વિષયને જણાવવાના સ્વભાવવાળું છે અને તે જ્ઞાન વસ્તુમાં રહેલ સુખ-દુ:ખ, આદિને ગ્રહણ કરનાર (ગ્રાહક) છે. આમ જ્ઞાન ગ્રાહકતયા અનુભવાય છે.) તેથી આ રીતે જ્ઞાન તથા સુખાદિમાં ગ્રાહ્ય-ગ્રાહકતા સ્પષ્ટભેદ પ્રત્યક્ષથી સિદ્ધ જ છે. પ્રત્યક્ષના લક્ષણમાં જે ઉપદેશ્ય' પદ છે, તેની વિવક્ષા કરે છે. નામ-કલ્પનાથી રહિતને અવ્યપદેશ્ય કહેવાય છે. નામ અને કલ્પના હોતે છતે તે શાબ્દપ્રમાણ થઈ જાય છે. (પ્રત્યક્ષ પ્રમાણ નહીં થાય.) આથી “અવ્યપદેશ્ય' વિશેષણને ગ્રહણ કર્યું છે. અવ્યપદેશ્ય પદનું ગ્રહણ ૭. નામ અને કલ્પનારહિતને અવ્યપદેશ્ય કહેવાય છે. નિયાયિકોએ પ્રત્યક્ષના જે બે પ્રકાર માન્યા છે, તેમાં નિર્વિકલ્પકપ્રત્યક્ષનું સૂચન “અવ્યપદેશ્ય પદથી થાય છે અને વ્યવસાયાત્મક પદથી સવિકલ્પકપ્રત્યક્ષનું સૂચન જાણવું. વળી આ વિષયમાં વિશેષ વિચારીએ તો, જેમાં વિશેષણ હોય તે વ્યપદેશ્ય. અને જેમાં વિશેષણ ન હોય તે અવ્યપદેશ્ય. અર્થાત્ વિશેષણ વગરનું ઉત્પન્ન થયેલું જે શુદ્ધજ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. જ્યારે તેમાં વિશેષણ જોડાય, ત્યારે તે વ્યપદેશ્ય બને છે. જેમકે-ઘટજ્ઞાનમાં ઘટત્વ વિશેષણ અને વૃક્ષજ્ઞાનમાં વૃક્ષત્વ વિશેષણ છે, Page #215 -------------------------------------------------------------------------- ________________ પદ્દર્શન સમુધ્રુવ ભાગ - ૨, ોજ - ૨૭, ૨૮, ૨૧, નૈવાચિત્ર વર્શન કરવામાં ન આવે તો વ્યપદેશ=શબ્દ, તે શબ્દવડે અને ઇન્દ્રિયાર્થસન્નિકર્ષવડે, એમ બંનેવડે જે જ્ઞાન ઉત્પન્ન થાય તે પણ અધ્યક્ષ=પ્રત્યક્ષનું ફલ થશે. (અર્થાત્ વ્યપદેશ=શબ્દ વડે ઉત્પન્ન થતું જ્ઞાન પણ પ્રત્યક્ષનું ફળ થશે અને ઇન્દ્રિયાર્થ-સન્નિકર્ષવડે ઉત્પન્ન થતું જ્ઞાન પણ પ્રત્યક્ષનું ફલ થશે. પરંતુ શબ્દવડે ઉત્પન્ન થતું જ્ઞાન શાબ્દપ્રમાણનું ફલ છે. પણ પ્રત્યક્ષનું ફલ નથી.) તેથી તેની નિવૃત્તિમાટે (અર્થાત્ શબ્દથી ઉત્પન્ન થતા જ્ઞાનમાં પ્રત્યક્ષફલત્વની આપત્તિના નિવારણ માટે) પ્રત્યક્ષના લક્ષણમાં અવ્યપદેશ્યપદનું ઉપાદાન કરેલ છે. १५६ રૂવમત્ર તત્ત્વમ્ - કહેવાનું તાત્પર્ય એ છે કે ચક્ષુ, ગાય અને ‘ગો’ શબ્દના વ્યાપારમાં હોવા છતાં “સયં ો:” એ પ્રમાણે વિશિષ્ટકાલમાં જે (ગાય સંબંધી)જ્ઞાન ઉત્પન્ન થતું જણાય છે, તે જ્ઞાન શબ્દ અને ઇન્દ્રિય (ચક્ષુ) બંનેથી ઉત્પન્ન થતું હોવા છતાં પણ (તે જ્ઞાનમાં) શબ્દનો ઘણો વિષય હોવાના કારણે (શબ્દનું) પ્રાધાન્ય છે. તેથી તે જ્ઞાન શાબ્દજ્ઞાન તરીકે ઇચ્છાય છે, પણ પ્રત્યક્ષ ઇચ્છાતું નથી. પ્રત્યક્ષજ્ઞાનના લક્ષણમાં અવ્યભિચારિપદ મુકવાનું પ્રયોજન જણાવે છે - ઇન્દ્રિય જન્ય મરુમરીચિકામાં (ઝાંઝવાનાં નીરમાં) થતા પાણીના જ્ઞાનની અને શુક્તિના ટુકડામાં લધૌતના બોધાદિની નિવૃત્તિ માટે અવ્યભિચારિપદનું ઉપાદાન કરેલું છે. (સંશય અને વિપર્યયથી રહિત હોય તે અવ્યભિચારિજ્ઞાન કહેવાય છે.) ‘યવર્તાĂસ્તવ્’ અર્થાત્ અસ્મિમાં તદ્નું જે જ્ઞાન થાય તે વ્યભિચારિજ્ઞાન કહેવાય છે. જેમકે શુક્તિમાં ૨જતનું જ્ઞાન. આમ આ વ્યભિચારિજ્ઞાનના વ્યવચ્છેદ માટે સ્મિન્ માં તદ્ ના જ્ઞાનરૂપ અવ્યભિચારિ જ્ઞાનનું ગ્રહણ કર્યું છે. હવે ‘વ્યવસાયાત્મક’ પદ ગ્રહણનું પ્રયોજન જણાવે છે - જેનાવડે વિશેષ કરાય તે વ્યવસાય=વિશેષ કહેવાય છે. વિશેષથીજનિત તે વ્યવસાયાત્મિક કહેવાય છે. અથવા એટલે વ્યવહારમાં આવતું સર્વજ્ઞાન વિશેષણવાળું હોય છે. અને ઉત્પત્તિ સમયે તો જ્ઞાન વિશેષણ વગરનું જ હોય છે. ૮. અવ્યપદેશ્યનો બીજોઅર્થ પણ થાય છે. તે આ પ્રમાણે છે-જેમાં શબ્દ પણ સંબંધીતરીકે હોય તે વ્યપદેશ્ય. અવ્યપદેશ્ય એટલે જેમાં શબ્દ સંબંધી તરીકે કે વિશેષણ તરીકે ન હોય તે. જેમકે ચક્ષુ આદિ ઇન્દ્રિયોનો જ્યારે અર્થ સાથે સંબંધ થાય છે, ત્યારે દ્રષ્ટાના આત્મામાં જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમાં શબ્દ જરાપણ સંબંધીતરીકે હોતો નથી. નાનું છ માસનુંબાળક જ્યારે હાથીઆદિ પ્રાણીઓને જુએ છે, ત્યારે તેના આત્મામાં જ્ઞાન તો જરૂ૨ ઉત્પન્ન થાય છે, પણ તે વખતે ‘હાથી' એવો શબ્દ જ્ઞાનનો સંબંધી તેમજ વિશેષણ તરીકે બિલકુલ હોતો નથી. માટે પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં શબ્દ સંબંધી તરીકે, વાચકતરીકે કે વિશેષણ તરીકે જ્ઞાનની સાથે હોતો નથી. આ બાબતને જણાવવા ‘અવ્યપદેશ્ય' એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. કલૌત ના સ્થાને ‘રત્નત' પાઠ હોય તો વધુ યોગ્ય જણાય છે Page #216 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन १५७ નિશ્ચયાત્મકજ્ઞાનને વ્યવસાયાત્મિકજ્ઞાન કહેવાય છે અને વ્યવસાયત્મક પદના ગ્રહણથી સંશયજ્ઞાન અનેક પદાર્થના આલંબનવાળું હોવાથી તથા નિશ્ચયાત્મક ન હોવાથી પ્રત્યક્ષનું ફલ નથી, એ જણાવેલું થાય છે. (જેમકે દ્રષ્ટા આંખથી દૂરસ્થપદાર્થ જુએ છે, પણ તે ચોક્કસ કરી શકતો નથી કે આ સામે દેખાતો ધૂમાડો છે કે ઉડતી ધૂળ છે ? અથવા સામે જે દેખાય છે તે પુરુષ છે કે સ્થાણું છે ? આ પ્રમાણે ચક્ષુસંબદ્ધ પદાર્થ સમીપ હોવાછતાં દ્રષ્ટા નિર્ણય કરી શકતો ન હોવાથી એ જ્ઞાન પ્રત્યક્ષજ્ઞાન કહેવાય નહીં. માટે વ્યવસાયાત્મક એટલે નિશ્ચયાત્મક જ્ઞાન જ પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે.) શંકા : વ્યવસાયાત્મક અને અવ્યભિચારિ આ બે અંતિમ વિશેષણોદ્વારા “જ્ઞાન” નું ગ્રહણ થઈ જાય છે. તો પ્રત્યક્ષના લક્ષણમાં “જ્ઞાન” પદનું ગ્રહણ વ્યર્થ છે-અનર્થક છે. સમાધાન આવું ન કહેવું, કારણકે જ્ઞાનપદ ધર્મીના પ્રતિપાદન માટે છે. અર્થાત્ પ્રત્યક્ષના લક્ષણમાં જ્ઞાન ધર્મી છે અને અવ્યભિચારિઆદિપદ જ્ઞાનના ધર્મ છે અને ધર્મને જણાવવા “જ્ઞાન” પદનું ગ્રહણહોવાથી “જ્ઞાન” પદ નિરર્થક નથી. અને જ્ઞાનપદથી પ્રાપ્ત ધર્મી જ ઇન્દ્રપાર્થસકિર્યજત્વાદિવડે વિશેષિત કરાય છે. (ઇન્દ્રયાર્થસન્નિકર્ષકત્વથી જન્ય છે, એમ કહેવાય છે. અર્થાત્ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી જન્યજ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. અહીં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષકત્વ ધર્મ છે અને જ્ઞાન ધર્મી છે. આમ ધર્મીને જણાવવા જ્ઞાનપદનું ગ્રહણ કરેલ છે.) અન્યથા (જો એમ નહીં માનો તો, એટલે કે જ્ઞાન પદ અનર્થક છે. આથી તેનું ગ્રહણ આવશ્યક નથી, તો) ધર્મી એવા જ્ઞાનના અભાવમાં જે અવ્યભિચારઆદિ ધર્મો છે, તે પદોનું ક્યાં પ્રતિપાદન કરાય ? અર્થાત્ ધર્મીના અભાવમાં ધર્મોનું પ્રતિપાદન નિરાધાર બની જશે. - વિપુનરેવં વ્યાવક્ષતે - વળી કેટલાક એમ કહે છે કે – “અવ્યપદેશ્ય' અને વ્યવસાયાત્મક આ બે પદ દ્વારા નિર્વિકલ્પક અને સવિકલ્પકના ભેદથી પ્રત્યક્ષના બે પ્રકારો છે. (એમ સૂચિત થાય છે.) પણ શેષ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષકત્વ, અવ્યભિચારિ એ બે જ્ઞાનના વિશેષણો છે. अत्र च सूत्रे फलस्वरूपसामग्रीविशेषणपक्षास्रयः संभवन्ति । तेषु स्वरूपविशेषणपक्षो न युक्तः । यथोक्तविशेषणं ज्ञानं प्रत्यक्षमिति हि तत्रार्थः स्यात् । तथा चाकारकस्य ज्ञानस्य प्रत्यक्षत्वप्रसक्तिः, न चाकारकस्य प्रत्यक्षत्वं युक्तं, असाधकतमत्वात्साधकतमस्यैव च प्रमाणत्वात् । तुलासुवर्णादीनां प्रदीपादीनां सन्निकर्षेन्द्रियादीनां चाबोधरुपाणामप्रत्यक्षत्वप्रसङ्गश्च । इष्यते चैषां सूत्रकृता प्रत्यक्षत्वं, तन्न स्वरूपविशेषणपक्षो युक्तः । नापि सामग्रीविशेषणपक्षः । सामग्रीविशेषणपक्षे ह्येवं सूत्रार्थः स्यात् । प्रमातृप्रमेयचक्षुरादीन्द्रि Page #217 -------------------------------------------------------------------------- ________________ १५८ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन यालोकादिका ज्ञानजनिका सामग्रीन्द्रियार्थसन्निकर्षोत्पन्नत्वादिविशेषणविशिष्टज्ञानजननादुपचारेणेन्द्रियार्थसन्निकर्षोत्पन्नत्वादिविशेषणविशिष्टा सती प्रत्यक्षमिति । एवं च सामग्र्याः सूत्रोपात्तविशेषणयोगित्वं तथाविधफलजनकत्वादुपचारेणैव भवति, न तु स्वत इति । न तु युक्तस्तत्पक्षोऽपि । फलविशेषणपक्षस्तु युक्तिसंगतः । अत्र पक्षे यत इत्यध्याहार्यम् । ततोऽयमर्थः । इन्द्रियार्थसन्निकर्षोत्पन्नत्वादिविशेषणं ज्ञानं यत इन्द्रियार्थसन्निकर्षादेर्भवति, स इन्द्रियार्थसन्निकर्षादिः प्रत्यक्षं प्रमाणम् । ज्ञानं च प्रत्यक्षप्रमाणफलम् । यदा तु ततोऽपि ज्ञानाद्धानोपादानादिबुद्धय उत्पद्यन्ते, तदा हानादिबुद्ध्यपेक्षया ज्ञानं प्रमाणं हानादिबुद्धयस्तु फलं, “यदा ज्ञानं प्रमाणं, तदा हानादिबुद्धयः फलम्" इति वचनात् [न्यायभा. १/१/३] । यथा चानुभवज्ञानवंशजायाः स्मृतेस्तथा चायमित्येतज्ज्ञानमिन्द्रि-यार्थसन्निकर्षजत्वात्प्रत्यक्षफलम् । तत्स्मृतेस्तु प्रत्यक्षता । सुखदुःखसंबन्धस्मृतेस्त्विन्द्रियार्थसन्निकर्षसहकारित्वात्तथा चायमिति सारूप्यज्ञानजनकत्वेनाध्यक्षप्रमाणता । सारूप्यज्ञानस्य च सुखसाधनोऽयमित्यानुमानिकफलजनकत्वेनानुमानप्रमाणता । न च सुखसाधनत्वशक्तिज्ञानमिन्द्रियार्थसन्निकर्षजं, शक्तेरसन्निहितत्वात् । आत्मनो मनइन्द्रियेण सन्निकर्षे सुखादिज्ञानं फलम् । मनइन्द्रियस्य तत्सन्निकर्षस्य च प्रत्यक्षप्रमाणता । एवमन्यत्रापि यथार्हं प्रमाणफलविभागोऽवगन्तव्य इति । एतदेवेन्द्रियार्थसन्निकर्षादिसूत्रं ग्रन्थकारः पद्यबन्धानुलोम्येनेत्थमाह । “इन्द्रियार्थसंपर्कोत्पन्नम्" इत्यादि । अत्र संपर्कः संबन्धः । अव्यभिचारि चेत्यत्र चकारो विशेषणसमुद्ययार्थः । अव्यभिचारिकमिति पाठे त्वव्यभिचार्येवाव्यभिचारिक स्वार्थे कप्रत्ययः । व्यपदेशो नामकल्पना । अत्रापि व्याख्यायां यत इत्यध्याहार्यम् । भावार्थः सर्वोऽपि प्राग्वदेवेति । ટીકાનો ભાવાનુવાદ: भी सूत्रमi (प्रत्यक्षान ६१९॥ अथु छ, ते सूत्रमi) (i) ३८, (ii) २५३५ भने (ii) सामग्री એમ ત્રણવિશેષણપક્ષો સંભવે છે. તે ત્રણ વિશેષણપક્ષમાં સ્વરૂપવિશેષણ પક્ષ યુક્ત નથી. (જો સ્વરૂપવિશેષણ પક્ષ સ્વીકારશો તો) “યથોક્તવિશેષણથીયુક્ત જ્ઞાન પ્રત્યક્ષ છે.” આવો તે સૂત્રનો અર્થ થશે. અને તેથી અકારક એવા જ્ઞાનના પ્રત્યક્ષત્વની આપત્તિ આવશે. અને અકારકજ્ઞાનનું પ્રત્યક્ષત્વ યુક્ત નથી. કારણકે Page #218 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन १५९ અકારકજ્ઞાન સાધકતમ નથી. સાધકતમ જ પ્રમાણ હોય છે. (કહેવાનો આશય એ છે કે યથોક્તિવિશેષણથી યુક્તજ્ઞાન પ્રત્યક્ષ છે, એવો અર્થ કરવાથી પ્રત્યક્ષનો કર્તા કોણ છે. અર્થાત્ તે પ્રત્યક્ષ કોનાથી ઉત્પન્ન થયું ? તે પ્રશ્ન આવશે. જ્ઞાન તો ફલ હોવાથી કર્તા બની શકે નહીં. અને અકારકજ્ઞાનનું પ્રત્યક્ષત્વ યુક્ત નથી. અને અસાધકતમ પ્રમાણરૂપ પણ નથી.) અને વળી “યથોક્ત વિશેષણથી યુક્તજ્ઞાન પ્રત્યક્ષ છે”-સૂત્રનો આવો અર્થ કરવાથી અર્થાત્ સ્વરૂપ વિશેષણપક્ષમાં જ્ઞાનને જ પ્રમાણ મનાતું હોવાથી તુલા, સુવર્ણાદિ, પ્રદીપાદિ, અને ઇન્દ્રિયોના સત્રિકદિ અબોધસ્વરૂપો (અચેતનસ્વરૂપો)ના અપ્રત્યક્ષત્વની આપત્તિ આવશે. અને સૂત્રકારને પ્રત્યક્ષજ્ઞાનના જનકતરીકે જ્ઞાનની જેમ અચેતન પણ ઇષ્ટ છે. તેથી સક્સિકર્ષાદિ અચેતનસ્વરૂપોનું અપ્રત્યક્ષત્વ આવી પડે, તે ઇષ્ટ નથી. તેથી સ્વરૂપવિશેષણપક્ષ યુક્ત નથી. સામગ્રીવિશેષણપક્ષ પણ યુક્ત નથી. કારણકે સામગ્રીવિશેષણપક્ષમાં એ પ્રમાણે જ સૂત્રાર્થ થાય છે. અર્થાત્ “યથોક્તવિશેષણથી યુક્તજ્ઞાન પ્રત્યક્ષ છે.” એમ સૂત્રાર્થ થશે. અને પ્રમાત, પ્રમેય, ચક્ષુઆદિ ઇન્દ્રિય તથા આલોકઆદિ જ્ઞાનને ઉત્પન્ન કરનારી સામગ્રી, ઇન્દ્રિયાર્થસન્નિકાઁત્પન્નત્વાદિ વિશેષણથી વિશિષ્ટજ્ઞાનને ઉત્પન્ન કરતી હોવાથી, ઉપચારથી ઇન્દ્રિયાર્થસન્નિકર્ષોત્પન્નત્વાદિ વિશેષણથી વિશિષ્ટ થતી છતી સામગ્રી પ્રત્યક્ષ(ને ઉત્પન્ન કરે) છે અને એ પ્રમાણે સામગ્રી સૂત્રમાં ગ્રહણ કરેલ વિશેષણથી યુક્ત તેવા પ્રકારના ફલને ઉત્પન્ન કરનાર ઉપાચારથી જ થાય છે. પણ સામગ્રી સ્વત: ફલને ઉત્પન્ન કરતી નથી. આથી સામગ્રીવિશેષણપક્ષ પણ યુક્ત નથી. ફલવિશેષણપક્ષ યુક્તિસંગત છે. આ પક્ષમાં “યત:” નો અધ્યાહાર કરવો. તેથી સૂત્રનો આ અર્થ થશે - ઇન્દ્રિયાર્થસન્નિકર્ષાત્પન્નત્વાદિ વિશેષણથી વિશિષ્ટજ્ઞાન જે કારણથી ઇન્દ્રિયાર્થસન્નિકર્ષાદિથી (ઉત્પન્ન) થાય છે, (તે કારણથી) તે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષાદિ પ્રત્યક્ષપ્રમાણ છે અને જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણનું ફલ છે. પણ જ્યારે તે જ્ઞાનથી પણ હાન-ઉપાદનની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે હાનાદિ બુદ્ધિની અપેક્ષાથી જ્ઞાન પ્રમાણ થશે અને હાનાદિ બુદ્ધિ ફલ થશે. કારણ કે “જ્યારે જ્ઞાન પ્રમાણ હોય, ત્યારે હાનાદિબુદ્ધિ ફલ થાય છે.” એ પ્રમાણે શાસ્ત્રનું વચન છે. (કહેવાનો આશય એ છે કે ઇન્દ્રિયાર્થના સન્નિકર્ષથી કોઈ વસ્તુનું જ્ઞાન થયા બાદ, તેમાં “આ વસ્તુ હેય છે.” અને “આ વસ્તુ ઉપાદેય છે.” એવી જે બુદ્ધિ પેદા થાય છે. તેમાં તે વસ્તુનું જ્ઞાન પ્રમાણ છે. અને હેયોપાદેયનો વિવેક તે (જ્ઞાનનું ) ફલ છે.) જેમ અનુભવજ્ઞાનના વંશ(સંસ્કાર)થી ઉત્પન્ન થયેલી સ્મૃતિ પ્રત્યક્ષનું લે છે, તેમ “લયમ્' અથાત્ “આ છે એ પ્રમાણે, આ જ્ઞાન ઇન્દ્રિયાર્થસજ્ઞિકર્ષથી ઉત્પન્ન થતું હોવાના કારણે પ્રત્યક્ષનું Page #219 -------------------------------------------------------------------------- ________________ १६० षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन ફલ છે. વળી તે સ્મૃતિની પ્રત્યક્ષતા (પણ) છે. અર્થાત્ સ્મૃતિ પ્રત્યક્ષપ્રમાણ પણ છે. (મૃતિની પ્રત્યક્ષતા આ પ્રમાણે છે-) સુખ-દુ:ખસંબંધી સ્મૃતિ ઇન્દ્રિયાર્થના સકિર્ષના સહકારથી થાય છે. અર્થાત્ સુખ-દુ:ખ સંબંધી સ્મૃતિમાં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ સહકારિ(કારણ) બને છે. (તે આ રીતેઅર્થ સાથે ઇન્દ્રિયનો સંપર્ક થતાં અર્થ અનુકુલ હોય તો સુખ અને અર્થ પ્રતિકુળ હોય તો દુઃખ થાય છે. આમ સુખ-દુ:ખ સંબંધીસ્મૃતિ ઇન્દ્રિયાર્થસન્નિકર્ષના સહકારથી થાય છે. આથી સુખદુ:ખસંબંધી સ્મૃતિમાં ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ સહકારિ છે.) અને તે સહકારિ હોવાથી તથા વાય| અર્થાત્ “તે પ્રમાણે આ છે” એ પ્રમાણે સારૂપ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે સારૂપ્યજ્ઞાન ઇન્દ્રિયાર્થસગ્નિકર્ષના સહકારથી સ્મૃતિદ્વારા થાય છે. આથી સ્મૃતિની (પણ) પ્રત્યક્ષપ્રમાણતા છે. આમ સ્મૃતિ પ્રત્યક્ષપ્રમાણ છે. (આથી અનુભવજ્ઞાનના વંશ (સંસ્કારથી) ઉત્પન્ન થયેલી સ્મૃતિ પ્રત્યક્ષનું ફલ છે તથા ઉપર જણાવ્યાનુસાર સ્મૃતિ પ્રત્યક્ષપ્રમાણ પણ છે.) (ઉપર જેમ તથા વાયમ્' એ સારૂપ્યજ્ઞાન ફલ છે, એમ જણાવ્યું, તેમ સારૂપ્યજ્ઞાન પ્રમાણ પણ છે તે જણાવે છે.) સારૂપ્યજ્ઞાન “આ સુખનું સાધન છે—એ પ્રમાણે આનુમાનિક ફલને ઉત્પન્ન કરનાર (જનક) હોવાથી અનુમાન પ્રમાણ છે. શંકા : “આ સુખનું સાધન છે'—એ પ્રમાણે સુખસાધનત્વનું શક્તિજ્ઞાન ઇન્દ્રિયાર્થસત્રિકર્ષથી ઉત્પન્ન થાય છે. આથી સારૂપ્યજ્ઞાન અનુમાન પ્રમાણ નથી. પરંતુ પ્રત્યક્ષપ્રમાણ જ છે. સમાધાનઃ સુખસાધનત્વનું શક્તિજ્ઞાન ઇન્દ્રિયાર્થસર્ષિથી ઉત્પન્ન થતું નથી. કારણકે અર્થ ઇન્દ્રિયથી સન્નિહિત (નજીક) હોય તો જ તે અર્થનું જ્ઞાન ઉત્પન્ન કરી શકે. શક્તિ ઇન્દ્રિયથી સન્નિહિત (નજીક) ન હોવાથી શક્તિજ્ઞાન ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી ઉત્પન્ન થતું નથી. આથી સુખસાધનસ્વરૂપ આનુમાનિક જ્ઞાન સારૂપ્યજ્ઞાનથી ઉત્પન્ન થતું હોવાથી, સારૂપ્યજ્ઞાન અનુમાન પ્રમાણ છે. આત્મના મન-ઇન્દ્રિય સાથેના સન્નિકર્ષમાં સુખાદિજ્ઞાન ફલ છે અને મન-ઇન્દ્રિયની તથા તેના સન્નિકર્ષની પ્રત્યક્ષપ્રમાણતા છે. આ રીતે અન્યત્ર પણ યથાયોગ્ય પ્રમાણ-ફલનો વિભાગ જાણવો. આ “ન્દ્રિયાઈઝિયિ ” (૧-૧-૪) આ ન્યાયસૂત્રને ગ્રંથકારશ્રી શ્લોકમાં (પદ્યમાં) ગુંથી લઈને, તે સૂત્રના અર્થને અનુકૂલપણે શ્લોકમાં પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ કરતાં કહે છે - “ન્દ્રિયાસંપર્ફોત્પન્ન...” (અર્થ પૂર્વે જણાવેલ છે). અહીં સંપર્ક સંબંધ. શ્લોકમાં જે ‘વ્યમવાર વ” એમ કહ્યું છે, ત્યાં ‘વ’ કાર વિશેષણોના મુચ્ચય માટે છે. વળી “વ્યમરિમ્ એ પ્રમાણે Page #220 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन (न्यi) 16 छ, त्यो अव्यभिचारि एव' मा व्युत्पत्तिथा स्वार्थमा 'क' प्रत्यय सागर . ___व्यपहेश भेटले. २०६४८यना. मी ५५ सोनी व्यायाम. 'यतः' अध्याहारथी से. શ્લોકનો ભાવાર્થ સર્વે પણ પૂર્વની જેમ જાણવો. अथ प्रत्यक्षतत्फयोरभेदविवक्षया प्रत्यक्षस्य भेदा उच्यन्ते । प्रत्यक्षं द्वेधा, अयोगिप्रत्यक्षं योगिप्रत्यक्षं च यदस्मदादीनामिन्द्रियार्थसन्निकर्षाज्ज्ञानमुत्पद्यते, तदयोगिप्रत्यक्षम् । तदपि द्विविधं निर्विकल्पकं सविकल्पं च तत्र वस्तुस्वरूपमात्रावभासकं निर्विकल्पकं, यथा प्रथमाक्षसन्निपातजं ज्ञानम् । संज्ञासंज्ञिसम्बन्धोल्लेखेन ज्ञानोत्पत्तिनिमित्तं सविकल्पकं, यथा देवदत्तोऽयं दण्डीत्यादि । योगिप्रत्यक्षं तु देशकालस्वभावविप्रकृष्टार्थग्राहकम् । तद्विविधं, युक्तानां प्रत्यक्षं वियुक्तानां च । तत्र समाध्यैकाग्र्यवतां योगधर्मेधरादिसहकृतादात्मान्तःकरणसंयोगादेव बाह्यार्थसंयोगनिरपेक्षं यदशेषार्थग्रहणं, तद्युक्तानां प्रत्यक्षम् । एतच निर्विकल्पकमेव भवति, विकल्पतः समाध्यैकाग्र्यानुपपत्तेः । इदं चोत्कृष्टयोगिन एव विज्ञेयं, योगिमात्रस्य तदसंभवात् । असमाध्यवस्थायां योगिनामात्ममनोबाह्येन्द्रियरूपाद्याश्रयचतुष्कसंयोगाद्रूपादीनां, आत्ममनःश्रौत्रत्रयसंयोगाच्छब्दस्य, आत्ममनोद्वयसंयोगात्सुखादीनां च यद्ग्रहणं, तद्वियुक्तानां प्रत्यक्षम् । तञ्च निर्विकल्पकं सविकल्पकं च प्रतिपत्तव्यम् । विस्तरार्थिना तु न्यायसारटीका विलोकनीयेति ।। ટીકાનો ભાવાનુવાદ: હવે પ્રત્યક્ષ શબ્દનો પ્રત્યક્ષપ્રમાણ અને તેના પ્રત્યક્ષફલમાં અભેદની વિરક્ષા કરીને प्रत्यक्षना हो ७३ छ. प्रत्यक्ष प्रा. छे. (१) अयोधिप्रत्यक्ष, (२) योगिप्रत्यक्ष. આપણું જે ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તે અયોગિપ્રત્યક્ષ. અયોગિપ્રત્યક્ષ બે २- छ. (१) निर्वि८५४ भने (२) सवित८५७. વસ્તુના સ્વરૂપમાત્રનું અવભાસકજ્ઞાન નિર્વિકલ્પકપ્રત્યક્ષ કહેવાય છે. જેમકે-પ્રથમ ઇન્દ્રિયના સન્નિપાત-સંપર્કથી ઉત્પન્ન થયેલ જ્ઞાન. સંજ્ઞા-સંન્નિસંબંધના ઉલ્લેખવડે જ્ઞાનોત્પત્તિમાં નિમિત્તરૂપ સવિકલ્પકજ્ઞાન-પ્રત્યક્ષ છે. भ3 'देवदत्तोऽयं दण्डी' इत्यादि. महा वायसंश. (६) मने पाय-संज्ञि (वित्त) में बनेन। संबंध 43 'देवदत्तोऽयं दण्डी'-माj d शान उत्पन्न थाय छ, ते सविseu (प्रत्यक्ष) કહેવાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ १६२ षड्दर्शन समुश्चय भाग- १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन (આ અયોગિપ્રત્યક્ષ અવિપ્રકષ્ટ(નજીક રહેલ) પદાર્થનું જ્ઞાન કરાવે છે.) યોગિપ્રત્યક્ષ દેશ, કાલ અને સ્વભાવથી વિપ્રકૃષ્ટ (અતિશય દૂર રહેલ) અર્થનું ગ્રાહક છે. અર્થાત્ દૂરદેશવર્તી, અતીતાનાગતકાલવર્તી તથા સૂક્ષ્મસ્વભાવવાળા યાવતું અતીન્દ્રિય પદાર્થોનું ગ્રાહક છે. યોગિપ્રત્યક્ષ બે પ્રકારનું છે. (i) યુક્તયોગીઓનું પ્રત્યક્ષ અને (ii) વિમુક્તયોગિઓનું પ્રત્યક્ષ. (i) યુક્તયોગિઓનું પ્રત્યક્ષ કે સમાધિમાં જેનું ચિત્ત પરમ એકાગ્રતાવાળું થયું છે, તે યોગિઓને યોગ-ધર્મ અને ઈશ્વરઆદિના સહકારથી આત્મા તથા અંત:કરણના સંયોગથી જ બાહ્યાર્થસંયોગને નિરપેક્ષ જે સઘળાયે પદાર્થોનું જ્ઞાન થાય છે, તે યુક્તયોગિઓનું પ્રત્યક્ષ કહેવાય છે. અને આ પ્રત્યક્ષ નિર્વિકલ્પક જ થાય છે. કારણકે વિકલ્પથી સમાધિમાં એકાગ્રતા સંગત થતી નથી. અને આ પ્રત્યક્ષ ઉત્કૃષ્ટયોગિઓને જ જાણવું. કારણકે યોગિમાત્રને આ પ્રત્યક્ષનો સંભવ નથી. (ii) વિયુક્તયોગિઓનું પ્રત્યક્ષ : અસમાધિ અવસ્થામાં યોગિઓને આત્મા-મન-બાલ્વેન્દ્રિય અને રૂપાદિ ચારના સંયોગથી રૂપાદિનું, આત્મા-મન-શ્રોત્રેન્દ્રિય આ ત્રણના સંયોગથી શબ્દનું, આત્મા-મન-આ બેના સંયોગથી સુખાદિનું જે ગ્રહણ થાય છે, તે વિમુક્તયોગિઓનું પ્રત્યક્ષ કહેવાય છે અને તે નિર્વિકલ્પક અને સવિકલ્પક બંને પ્રકારનું જાણવું. આ વિષયમાં વિસ્તારથી જાણવાની ઇચ્છાવાળાઓ વડે ન્યાયસારની ટીકા જોવી. ___ अथानुमानलक्षणमाह “अनुमानं तु तत्पूर्वं त्रिविधं भवेत्पूर्ववच्छेषवञ्चैव” इत्यादि । अत्र चैवशब्दौ पूर्ववदादीनामर्थबाहुल्यसूचकौ । तथाशब्दश्चकारार्थः समुञ्चये । शेषं तु सूत्रव्याख्ययैव, व्याख्यास्यते, सूत्रं त्विदं “तत्पूर्वकं त्रिविधमनुमानं, पूर्ववच्छेषवत्सामान्यतोदृष्टं च" [ ] इति । एके व्याख्यान्ति । अत्रैकस्य पूर्वकशब्दस्य सामान्यश्रुत्या लुप्तनिर्देशो द्रष्टव्यः । तत्पूर्वकमित्यत्र तच्छब्देन प्रत्यक्षं प्रमाणमभिसंबध्यते । तत्पूर्वकं प्रत्यक्षफलं लिङ्गज्ञानमित्यर्थः । तत्पूर्वकपूर्वकं लिङ्गिज्ञानम् । अयमत्र भावः । प्रत्यक्षाद्धूमादिज्ञानमुत्पद्यते, धूमादिज्ञानाञ्च वन्यादिज्ञानमिति । इन्द्रियार्थसन्निकर्षोत्पन्नत्ववर्षाणि च ज्ञानादिविशेषणानि प्रत्यक्षसूत्रादत्रापि संबन्धनीयानि । एषां च व्यवच्छेद्यानि प्रागुक्तानुसारेण स्वयं परिभाव्यानि । तथा द्वितीयलिङ्गदर्शनपूर्विकाया अविनाभावसंबन्धस्मृतेस्तत्पूर्वकपूर्वकत्वात्तज्जनकस्यानुमानत्वनिवृत्त्यर्थमर्थोपलब्धिग्रहणं कार्यं, स्मृतेस्त्वर्थं विनापि भावात् । ततोऽयमर्थः। अर्थोपलब्धिरूपमव्यभिचरि Page #222 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन દર तमव्यपदेश्यं व्यवसायात्मकं ज्ञानं तत्पूर्वकपूर्वकं, यतो लिङ्गादेः समुपजायते तदनुमानमिति १ । तथा ते द्वे प्रत्यक्ष लिङ्गलिङ्गिसंबन्धदर्शनं लिङ्गिदर्शनं (लिङ्गदर्शन) च पूर्वं यस्य तत्तत्पूर्वकमिति विग्रहविशेषाश्रयणादनुमानस्याध्यक्षफलद्वयपूर्वकत्वं ज्ञापितं द्रष्टव्यम् २ । तथा तानि प्रत्यक्षादिसर्वप्रमाणानि पूर्वं यस्य तत्तत्पूर्वकमिति विग्रहविशेषाश्रयणेन सर्वप्रमाणपूर्वकत्वमप्यनुमानस्य लभ्यते । न च तेषां पूर्वमप्रकृतत्वात्कथं तच्छब्देन परामर्श इति प्रेर्यम् । यतः साक्षादप्रकृतत्वेऽपि प्रत्यक्षसूत्रे व्यच्छेद्यत्वेन प्रकृतत्वादिति । ટીકાનો ભાવાનુવાદ: હવે અનુમાનનું લક્ષણ કરે છે. અનુમાનં તુ તપૂર્વ ત્રિવિશં મજૂર્વવર્ઝવવવ દે સામાન્યસ્તથા / અર્થાત્ પ્રત્યક્ષપૂર્વક અનુમાન પૂર્વવત્, શેષવતું અને સામાન્યતોદષ્ટ એમ ત્રણ પ્રકારે છે. અહીં વૈવ’ - ૨ અને ઇવ શબ્દ પૂર્વવતું આદિ અનુમાનના પ્રકારોના અર્થબાહુલ્યના સૂચક છે. અર્થાત્ પૂર્વવત્ આદિ પદોની અનેકવ્યાખ્યાની સૂચના કરે છે. તથા શબ્દ “ઘ' કાર અર્થમાં છે. અર્થાત્ સમુચ્ચયાર્થક છે. શ્લોકની શેષવ્યાખ્યા ન્યાયસૂત્રની નીચેની વ્યાખ્યાદ્વારા જ કરાશે. તે ન્યાયદર્શનનું અનુમાન આ છે – “તપૂર્વ ત્રિવિધનનુમાન, પૂર્વવર્ઝવવાના ” || –આ સૂત્રની વ્યાખ્યા એક વાદિ કરે છે કે. અહીં એક ‘પૂર્વક' શબ્દનો (સામાન્યશ્રુતિથી) લોપ થયેલો જાણવો. કહેવાનો આશય એ છે કે સૂત્રમાં ‘તતૂર્વ' પદ છે, ત્યાં બે પૂર્વકશબ્દ હતા, તેમાંથી સમાનશ્રુતિના કારણે એકનો લોપ થયેલ છે. ત્યાં તત્ શબ્દથી પ્રત્યક્ષપ્રમાણનો સંબંધ કરાય. તેથી તપૂર્વક = પ્રત્યક્ષનું ફલ લિંગજ્ઞાન અને લિંગજ્ઞાન જેની પૂર્વે છે, તે તપૂર્વકપૂર્વક = લિંગિજ્ઞાન થાય છે. અર્થાત્ અનુમિતિ કહેવાય છે. કહેવાના આશય એ છે કે પ્રત્યક્ષથી ધૂમાદિનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. (અર્થાત્ લિંગજ્ઞાન થાય છે.) અને ધૂમાદિના જ્ઞાનથી વહ્નિ આદિનું જ્ઞાન થાય છે. (અર્થાત્ લિંગિનું જ્ઞાન થાય છે). ઇન્દ્રિયાર્થસન્નિકાઁત્પન્નત્વ વિશેષણને છોડીને જ્ઞાનાદિવિશેષણો પ્રત્યક્ષના સૂત્રથી અહીં અનુમાનના સૂત્રમાં પણ જોડવા અને એ ત્રણેવિશેષણોને જુદા કરીને (વિશેષ કરીને) પૂર્વે કહ્યાનુસાર (પ્રત્યક્ષના લક્ષણની વ્યાખ્યામાં કહ્યાનુસાર) સ્વયં વિચારવું. અર્થાત્ ત્રણેવિશેષણોની Page #223 -------------------------------------------------------------------------- ________________ १६४ षड्दर्शन समुशय, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन ભિન્ન-ભિન્ન વિશેષતા અને તેની સૂત્રમાં આવશ્યક્તા સ્વયં વિચારવી. અર્થાત્ દ્વિતીય લિંગદર્શન પૂર્વક થનારી અવિનાભાવથી સંબદ્ધ સ્મૃતિ (સ્મરણ) તપૂર્વકપૂર્વક હોવાથી, સ્મૃતિના જનકમાં અનુમાનત્વ ન આવે, અર્થાત્ દ્વિતીય લિંગદર્શન અર્થાત્ લિંગના બીજીવારના પ્રત્યક્ષથી અવિનાભાવના સંબંધની સ્મૃતિ પણ થાય છે. તે સ્મૃતિ પણ તપૂર્વકપૂર્વક કહેવાય છે. આથી સ્કૃતિને ઉત્પન્ન કરવાવાળા દ્વિતીયલિંગદર્શનમાં પણ અનુમાન પ્રમાણતા આવવાની આપત્તિ છે. તેની નિવૃત્તિ માટે) અર્થોપલબ્ધિ (પદનું) ગ્રહણ કરવું જોઈએ. કારણ કે સ્મૃતિનો તો અર્થ વિના પણ સદૂભાવ હોય છે. આથી તે અર્થોપલબ્ધિ નથી. તેથી સૂત્રનો આ અર્થ થશે - અર્થોપલબ્ધિરૂપ અવ્યભિચારિ, અવ્યપદેશ્ય અને વ્યવસાયાત્મિક તપૂર્વકપૂર્વક જ્ઞાનરૂપ અર્થાત્ જે લિંગાદિથી લિંગિજ્ઞાનરૂપ અર્થોપલબ્ધિ ઉત્પન્ન થાય છે તે અનુમાન કહેવાય છે. આ રીતે એકવાદિનો મત છે. (બીજો વાદિ માને છે કે, લિંગ-લિંગિના સંબંધનું દર્શન તથા લિંગદર્શનરૂપ બે પ્રત્યક્ષ જેના પૂર્વમાં છે, તે તત્તપૂર્વ:–આ વિગ્રહવિશેષના આશ્રયથી અનુમાનપ્રત્યક્ષના બે ફલ પૂર્વક છે તેમ જણાવેલું જાણવું. લિંગ-લિંગિના સંબંધનું દર્શન તથા લિંગદર્શનપૂર્વક અનુમાન થાય છે. તથા તે પ્રત્યક્ષાદિ પ્રમાણો છે પૂર્વમાં જેની તે તત્તપૂર્વક આ વિગ્રહવિશેષના આશ્રયથી અનુમાનનું સર્વપ્રમાણપૂર્વકત્વ પ્રાપ્ત થાય છે. તે પ્રત્યક્ષાદિપ્રમાણો (અનુમાનની) પૂર્વે અપ્રકૃત છે, તો કેવી રીતે તતુશબ્દથી પરામર્શ થાય. (અર્થાત્ પ્રત્યક્ષથી અતિરિક્ત પ્રમાણોનું પ્રકરણ પૂર્વે આવ્યું નથી, તો બહુવચનાન્ત ‘તત્’ શબ્દના વિગ્રહમાં તે પ્રમાણોનું ગ્રહણ કેવી રીતે કરી શકાય ?) આવું ન કહેવું, કારણકે સાક્ષાત્ અપ્રકૃત હોવા છતાં પણ પ્રત્યક્ષના લક્ષણસૂત્રમાં અન્ય પ્રમાણોની વ્યાવૃત્તિ થઈ ગઈ છે. આથી વ્યવચ્છેદરૂપે તેઓનું પ્રકરણ હતું જ. તેથી તત્ શબ્દથી તે પ્રમાણોનો પરામર્શ કરવામાં બાધ નથી. अस्यां व्याख्यायां नाव्याप्त्यादिदोषः कश्चनापि । ये तु पूर्वशब्दस्यैकस्य लुप्तस्य निर्देशं नाभ्युपगच्छन्ति, तेषां प्रत्यक्षफलेऽनुमानत्वप्रसक्तिः, तत्फलस्य प्रत्यक्षप्रमाणपूर्वकत्वात् । अथाकारकस्याप्रमाणत्वात्साधकतमस्य कारकत्वं लभ्यते । ततोऽयमर्थः । अव्यभि૯. અનુમાનની અંદર ત્રણ લિંગપરામર્શ થાય છે. (૧) ધૂમાદિને (પર્વતમાં) જોવો - પર્વતો ઘૂમવાન્ ! (૨) વ્યાપ્તિનું સ્મરણ-ધૂમો વહિનવ્યાપ્ય. (૩) વનવ્યાપ્યધૂમવાન્ આશય એ છે કે જ્યારે વ્યક્તિ પર્વત ઉપર ધૂમાદિને જુએ છે ત્યારે તેને ‘પર્વતો ઘૂમવાન' આવો લિંગપરામર્શ થાય છે. ત્યારબાદ મહાનસ (રસોડા)માં ધૂમ અને અગ્નિના સાહચર્યથી પ્રાપ્ત કરેલ “યત્ર યત્ર ધૂમ: તત્ર તત્ર વદેિનઃ” વ્યાપ્તિનું સ્મરણ થાય છે આથી તેને “ધૂમો વદિન વ્યાણ' આવો બીજો લિંગપરામર્શ થાય છે. અને ત્યારબાદ ધૂમાદિ હેતુમાં વ્યાપ્તિ અને એ હેતુ પર્વતાદિ પક્ષમાં છે આવું જ્ઞાન થાય છે. તેથી “દિન વ્યાણધનવાન માં” આવો ત્રીજો લિંગપરામર્શ થાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन ___ १६५ चरिताव्यपदेश्यव्यवसायात्मिकार्थोपलब्धिजनकमेवाध्यक्षफलं लिङ्गज्ञानमनुमानमिति चेत्, उच्यते । एवमपि विशिष्टज्ञानमेवानुमानं प्रसज्यते । न च ज्ञानस्यैवानुमानत्वम्, "स्मृत्यनुमानागमसंशयप्रतिभास्वप्नज्ञानोहाः सुखादिप्रत्यक्षमिच्छादयश्च मनसो लिङ्गानि [न्याय भा० १/१/१६] इति वचनात् सर्वस्य बोधाबोधरूपस्य विशिष्टफलजनकस्यानुमानत्वादित्यव्याप्तिर्लक्षणदोषः । अतोऽर्थोपलब्धिरव्यभिचारादिविशेषणविशिष्टा तत्पूर्वकपूर्विका, यतस्तदनुमानमित्येव व्याख्यानं युक्तिमत् । ટીકાનો ભાવાનુવાદઃ આ વ્યાખ્યામાં અવ્યાપ્તિઆદિ કોઈપણ દોષ નથી. વળી જેઓ એક “પૂર્વ' શબ્દના લોપના નિર્દેશને સ્વીકારતા નથી, તેઓને પ્રત્યક્ષના ફલમાં અનુમાનત્વની આપત્તિ આવશે. કારણકે પ્રત્યક્ષપ્રમાણનું ફલ પ્રત્યક્ષપ્રમાણપૂર્વક હોય છે. આથી તપૂર્વક હોવાથી, તે પણ અનુમાનરૂપ બની જશે. શંકા પ્રમાની પ્રતિ સાધકતમકારકને જ પ્રમાણ કહેવાય છે. તેથી અકારક પ્રમાણ ન બની શકે. પ્રત્યક્ષના ફલમાં અકારકત્વ હોવાથી અનુમાનત્વનો પ્રસંગ નથી. કહેવાનો આશય એ છે કે પ્રત્યક્ષપ્રમાણના ફલભૂત લિંગજ્ઞાન અવ્યભિચરિત, અવ્યપદેશ્ય તથા વ્યવસાયાત્મિક અર્થોપલબ્ધિને ઉત્પન્ન કરે છે, તે જ અનુમાનરૂપ બની શકે છે. અન્ય નહિ. સમાધાનઃ તમારી આ વ્યાખ્યાથી તો વિશિષ્ટજ્ઞાન જ અનુમાન થઈ શકે છે, જ્ઞાનમાત્ર નહિ. શાસ્ત્રમાં તો અજ્ઞાનાત્મકપદાર્થો પણ લિંગિજ્ઞાનમાં સાધકતમ હોવાથી અનુમાનરૂપ કહ્યા છે. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે... “મૃતિ, અનુમાન, આગમ, સંશય, પ્રતિભા, સ્વપ્નજ્ઞાન, ઉહા, સુખાદિ પ્રત્યક્ષ તથા ઇચ્છાદિ મનના લિંગ છે.” આમાં સ્મૃતિ જ્ઞાનોની જેમ ઇચ્છાદિ અજ્ઞાનાત્મકપદાર્થોનું પણ લિંગઅનુમાન માન્યું જ છે. સૂત્રકારનું તાત્પર્ય એ છે કે – લિંગિજ્ઞાનરૂપ વિશિષ્ટફલને ઉત્પન્ન કરવાવાળો પદાર્થ જ્ઞાનરૂપ હોય કે અજ્ઞાનરૂપ હોય તો પણ અનુમાન કહેવો જોઈએ. આથી વ્યાખ્યામાં અવ્યાપ્તિદોષ આવે જ છે. આથી “અવ્યભિચરિતઆદિ વિશેષણોથી વિશિષ્ટ તપૂર્વકપૂર્વિકા અર્થોપલબ્ધિ જેનાથી પણ ઉત્પન્ન થાય છે, તે અનુમાન કહેવાય છે. તે પછી જ્ઞાનરૂપ હોય કે અજ્ઞાનરૂપ હોય.” આ વ્યાખ્યા યુક્તિયુક્ત છે. नन्वत्रापि त्रिविधग्रहणमनर्थकमिति चेत्, न । अनुमानविभागार्थत्वात् । पूर्ववदादिग्रहणं च स्वभावादिविषयप्रतिषेधेन पूर्ववदादिविषयज्ञापनार्थम् । पूर्ववदायेव Page #225 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन त्रिविधविभागेन विवक्षितं, न स्वभावादिकमिति प्रथमं व्याख्यानम् । अपरे त्वेवं सूत्रं व्याचक्षते । तत्पूर्वकं प्रत्यक्षपूर्वकं त्रिविधमिति, त्रिभेदमनुमानम् । के पुनर्भेदा इत्याहपूर्ववदित्यादि, पूर्वशब्देनान्वयो व्यपदिश्यते, व्यतिरेकात्प्रागवसीयमानत्वात् पूर्वोऽन्वयः, स एवास्ति यस्य तत्पूर्ववत्केवलान्वय्यनुमानम् १ । शेषो व्यतिरेकः, स एवास्ति यस्य तच्छेषवत्, केवलव्यतिरेकि च २ । सामान्येनान्वयव्यतिरेकयोः साधनाङ्ग योर्यद्दृष्टं तत्सामान्यतोदृष्टमन्वयव्यतिरेकि चेति ३ अथवा त्रिविधमिति त्रिरूपम् । कानि त्रीणि रूपाणीत्याह पूर्ववदित्यादि, पूर्वमुपादीयमानत्वात्पूर्वः पक्षः सोऽस्यास्तीति पूर्ववत्पक्ष - धर्मत्वम् । शेष उपयुक्तादन्यत्वात्साधर्म्यदृष्टान्तः सोऽस्त्यत्रेति शेषवत्सपक्षे सत्त्वम् । सामान्यतोदृष्टमिति विपक्षे सर्वत्रासत्त्वं तृतीयं रूपम् । चशब्दात्प्रत्यक्षागमाविरुद्धत्वासत्प्रतिपक्षत्वरूपद्वयं च । एवं च पञ्चरूपलिङ्गालम्बनं यत्तत्पूर्वकं तदन्वयव्यतिरेक्यनुमानम् । विपक्षासत्त्वसपक्षसत्त्वयोरन्यतररुपस्यानभिसंबन्धात्तु चतूरुपलिङ्गालम्बनं केवलान्वपि केवलव्यतिरेकि चानुमानम् । ટીકાનો ભાવાનુવાદ : शंडा : सूत्रमां 'पूर्ववत्' साहि त्रा नाम गावी हीधा छे पछी... 'त्रिविधं 'नुं ग्रहए। निरर्थङ छे. सभाधान : 'त्रिविधं' नुं ग्रहए। निरर्थ नथी. अराडे 'त्रिविधं' यह अनुमानना પ્રકા૨ને સૂચવવા માટે છે. १६६ પૂર્વવદિ ત્રણપ્રકારનું ગ્રહણ સ્વભાવાદિવિષયના પ્રતિષેધદ્વારા પૂર્વવત્દિવિષયને જણાવવા માટે છે. (એટલે કે) પૂર્વવદિ ત્રણવિભાગ (પ્રકા૨) વડે અનુમાનની વિવક્ષા કરી છે. પણ સ્વભાવ, હેતુ, કાર્યરૂપ દ્વારોથી નહીં. આ રીતે સૂત્રની આ પ્રથમ વ્યાખ્યા થઈ. પણ બીજાલોકો સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે કહે છે. તપૂર્વક એટલે પ્રત્યક્ષપૂર્વક અનુમાનના ત્રણ ભેદ છે. અનુમાનના તે ભેદો કયા છે ? (૧) पूर्ववत्, (२) शेषवत्, (3) सामान्यतोदृष्ट. અહીં પૂર્વશબ્દ વડે અન્વયનો વ્યપદેશ કરાય છે, કારણ કે તે વ્યતિરેકથી પૂર્વે જણાય છે. अर्थात् व्यतिरेऽथी पूर्वे ४तो अन्वय छे. साथी पूर्वोऽन्वयः, स एवास्ति यस्य तत्पूर्ववत्-पूर्वे અન્વય છે જેનો તે તત્પૂર્વવત્. અર્થાત્ કેવલાન્વયી અનુમાન છે. અર્થાત્ જે અનુમાનમાં માત્ર अन्वयव्याप्ति भजे छे, ते ठेवलान्वयी अनुमान हेवाय छे. शेषो व्यतिरेकः स एवास्ति यस्य तच्छेषवत्. अर्थात् शेष भेटले व्यतिरेऽछे भेनो ते तत्शेषवत् अर्थात् देवसव्यतिरेडी अनुमान १ विपक्षे मनागपि यन्न दष्टं, इति प्रत्यन्तरेऽधिकं दरीदृश्यते । Page #226 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन १६७ છે. અર્થાત્ જે અનુમાનની માત્ર વ્યતિરેકવ્યાપ્તિ મળે છે તે કેવલવ્યતિરેકીઅનુમાન કહેવાય છે. સામાન્યથી અન્વય-વ્યતિરેકરૂપ સાધનના અંગોનું જે જોવું તે સામાન્યતોદષ્ટ અર્થાતુ અન્વયવ્યતિરેક અનુમાન કહેવાય છે. અર્થાત્ જે અનુમાનમાં અન્વય-વ્યતિરેક બંને વ્યાપ્તિ મળે છે તે સામાન્યતોદષ્ટ અનુમાન. (ત્રિવિધની રજુઆત બીજી રીતે કરે છે) અથવા ત્રિવિધ=ત્રિરૂપ. તે ત્રણરૂપો કયા છે ? પૂર્વવત્, શેષવતું અને સામાન્યતોદષ્ટ. પહેલા ગ્રહણ કરાતું હોવાથી પૂર્વ. અનુમાનમાં પહેલા પક્ષ (પક્ષમાં હેતુનું) ગ્રહણ કરાય છે. તેથી પૂર્વ=પક્ષ છે જેને તે પૂર્વવત્ અર્થાત્ પક્ષધર્મત્વ. આમ પક્ષધર્મત્વ પ્રથમ રૂપ છે. શેષ એટલે અન્યઠેકાણે ઉપયુક્ત હોવાથી સાધર્મદૃષ્ટાંત અને સાધમ્મદૃષ્ટાંત જ્યાં છે તે શેષવતુ કહેવાય છે. તેને સપક્ષસત્ત્વ પણ કહેવાય છે. આમ સપક્ષસત્ત્વ દ્વિતીયરૂપ છે. (જેમકે ધૂમ હેતુ સપક્ષ એવા મહાનસમાં રહે છે. તેથી સપક્ષસત્ત્વ.) સામાન્યતોદૃષ્ટ એટલે વિપક્ષમાં સર્વત્ર અસત્ત્વ અર્થાત્ વિપક્ષમાં મનાફ પણ ન દેખાય તે સામાન્યતોદષ્ટ અર્થાત્ વિપક્ષાસત્વ. આમ ‘વિપક્ષાસત્ત્વ' આ ત્રીજું રૂપ છે. ‘વ’ શબ્દથી પ્રત્યક્ષ અને આગમથી અવિરુદ્ધ અને અસત્કૃતિપક્ષત્વ આ બે રૂપ જાણવા. આ પ્રમાણે પાંચ રૂપવાળા લિંગનું આલંબન જેમાં હોય છે તે તપૂર્વક અનુમાન અન્વયવ્યતિરેકીઅનુમાન કહેવાય છે. આમ અન્વયવ્યતિરેકીઅનુમાનમાં પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ, અવિરુદ્ધ (અબાધિતવિષયત્વ) અને અસત્પતિપક્ષત્વ આ પાંચ લિંગો-રૂપોનું આલંબન છે. કેવલાન્વયી અનુમાનમાં વિપક્ષાસત્ત્વ સિવાયના ચારલિંગો-રૂપોનું આલંબન છે. વ્યતિરેકી અનુમાનમાં સપક્ષસત્ત્વ સિવાયના ચારલિંગો-રૂપોનું આલંબન છે. तत्रानित्यः शब्दः कार्यत्वात्, घटादिवदाकाशादिवजेत्यन्वयव्यतिरेकी हेतुः १ । अदृष्टादीनि कस्यचित्प्रत्यक्षाणि प्रमेयत्वात्करतलादिवदित्यत्र कस्यचित्प्रत्यक्षत्वे साध्येऽप्रत्यक्षस्य कस्यापि वस्तुनो विपक्षस्याभावादेव केवलान्वयी २ । सर्ववित्कर्तृपूर्वकं सर्वं कार्यं, कादाचित्कत्वात् । यत्सर्ववित्कर्तृपूर्वकं न भवति, तन्न कादाचित्कं, यथाकाशादि । अत्र सर्वस्य कार्यस्य पक्षीकृतत्वादेव सपक्षाभावात्केवलव्यतिरेकी । प्रसङ्गद्वारेण वा केवलव्यतिरेकी । यथा नेदं निरात्मकं जीवच्छरीरमप्राणादिमत्त्वप्रसङ्गाल्लोष्टवदिति प्रसङ्गः । प्रयोगस्त्वित्थम् । इदं जीवच्छरीरं सात्मकं, प्राणादिमत्त्वात् । यन्न सात्मकं तन्न प्राणादिमद्यथा लोष्टमिति प्रसङ्गपूर्वकः केवलव्यतिरेकीति ३ । Page #227 -------------------------------------------------------------------------- ________________ १६८ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक १७, १८, १९, नैयायिक दर्शन - ટીકાનો ભાવાનુવાદ : હવે આ ત્રણે રૂપોના ઉદાહરણો આપે છે. (૧) અન્વયવ્યતિરેકી હેતુ : શજોડનિત્ય:, હાર્યત્વાત્, ઘટાવિવત્, આવાશવિવત્ । અહીં ાર્યત્વ હેતુ અન્વયવ્યતિરેકી છે. કારણકે તેમાં પક્ષધર્મત્વાદિ પાંચેરૂપોનું આલંબન છે. તે આ પ્રમાણે— (૧) પક્ષધર્મત્વ : પક્ષ-શબ્દમાં હેતુ કાર્યત્વની વૃત્તિ છે. (૨) સપક્ષસત્ત્વ : સપક્ષ એવા ઘટમાં કાર્યત્વ હેતુની વૃત્તિ છે. (૩) વિપક્ષાસત્ત્વ : વિપક્ષ એવા આકાશમાં કાર્યત્વ હેતુની વૃત્તિ નથી. (અહીં જેમાં સાધ્યનો સંદેહ હોય અને સાધ્યની સિદ્ધિ કરવાની હોય તે પક્ષ કહેવાય છે. જેમાં સાધ્યનો નિશ્ચય થયો હોય અર્થાત્ નિશ્ચાયત્મકજ્ઞાનના વિષયભૂત સાધ્યના આશ્રયને સપક્ષ કહેવાય છે. જેમાં સાધ્યનો નિશ્ચયથી અભાવ હોય અર્થાત્ નિશ્ચયાત્મકજ્ઞાનના વિષયભૂત સાધ્યાભાવના આશ્રયને વિપક્ષ કહેવાય છે.) (૪) અવિરુદ્ધત્વ (અબાધિતવિષયત્વ) :- પક્ષ (શબ્દ)માં સાધ્યાભાવ=અનિત્યત્વાભાવ= નિત્યત્વનો નિશ્ચય નથી. માટે બાધ પણ નથી. (૫) અસત્પ્રતિપક્ષત્વ : શબ્દમાં (અનિત્યત્વાભાવ=સાધ્યાભાવ=) નિત્યત્વનો સાધક બીજો કોઈ હેતુ નથી. માટે સત્પ્રતિપક્ષત્વ નથી. (૨) કેવલાન્વયી હેતુ : અદૃષ્ટાીનિ વિત્પ્રત્યક્ષાનિ, પ્રમેયાત્, રતાવિવત્ । અહીં વિવ્રત્યક્ષત્વ - સાધ્યમાં અપ્રત્યક્ષ એવી કોઈ વસ્તુનો (વિપક્ષનો) અભાવ હોવાથી હેતુ કેવલાન્વયી છે. પ્રમેયત્વ હેતુમાં વિપક્ષાસત્વ સિવાયના ચારરૂપોનું આલંબન હોવાથી તે કેવલાન્વયી હેતુ છે તે જોઈએ. ૧૦. (૧) પક્ષધર્મત્વ : પક્ષમાં હેતુનું હોવું (સત્ત્વ) તે પક્ષધર્મત્વ. (૨) સપક્ષસત્વ : સપક્ષમાં હેતુનું હોવું (સત્ત્વ) તે સપક્ષસત્વ. (૩) વિપક્ષાસત્વ : વિપક્ષમાં હેતુનું ન હોવું (અસત્ત્વ) તે વિપક્ષાસત્વ. (૪) અવિરુદ્ધત્વ (અબાધિતવિષયત્વ) : જે હેતુનો સાધ્યરૂપવિષય પક્ષમાં બાધિત ન હોય અર્થાત્ પક્ષમાં સાધ્યાભાવનો નિશ્ચય ન હોય તે અબાધિતવિષયત્વ. (૫) અસત્પ્રતિપક્ષત્વ: સાધ્યાભાવનો સાધક પ્રતિપક્ષ (બીજો વિરોધિ) હેતુ ન હોય તે અસત્પ્રતિપક્ષત્વ. Page #228 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन (૧) પક્ષધર્મત્વ :- પ્રમેયત્વ હેતુ અદૃષ્ટાદિ પક્ષમાં વિદ્યમાન છે. (૨) સપક્ષસત્ત્વ : સપક્ષ એવા કરતલમાં પ્રમેયત્વ હેતુ વિદ્યમાન છે. (૩) અબાધિતવિષયત્વ : પક્ષ (અદૃષ્ટાદિ)માં સાધ્યાભાવ (વિત્પ્રત્યક્ષત્વામાવ)નો નિશ્ચય નથી, માટે બાધ નથી. १६९ (૪) અસત્પ્રતિપક્ષત્વ : સ્થવિત્પ્રત્યક્ષત્વ ના સાધક પ્રમેયત્વ હેતુનો કોઈ પ્રતિપક્ષ (વિરોધી બીજો) હેતુ નથી કે જે સાધ્યાભાવને સિદ્ધકરે. આથી પ્રમેયત્વ હેતુ સત્પ્રતિપક્ષ નથી. (૩) કેવલ વ્યતિરેકી હેતુ : सर्ववित्कर्तृपूर्वकं सर्वं कार्यं, कादाचित्कत्वात् - सर्वकार्यं सर्ववित्कर्तृपूर्वकं, कादाचित्कत्वात् । જે સર્વવિત્કર્તીપૂર્વકત્વ નથી તે કાદાચિત્ક નથી. જેમકે આકાશ. અહીં સર્વકાર્યને પક્ષ જ બનાવેલ હોવાથી સપક્ષનો અભાવ છે. આથી ાવિત્વ હેતુ કેવલવ્યતિરેકી છે. વ્યાવાચિત્વ હેતુમાં સપક્ષસત્ત્વ સિવાયના ચાર રૂપોનું આલંબન હોવાથી તે કેવલવ્યતિરેકી છે તે જોઈએ. (૧) પક્ષધર્મત્વ : કદાચિત્કત્વ હેતુ પક્ષમાં વિદ્યમાન છે. (૨) વિપક્ષાસત્ત્વ : વિપક્ષ એવા આકાશમાં કદાચિત્કત્વ હેતુ વિદ્યમાન નથી. (૩) અબાધિતવિષયત્વ : સર્વકાર્યોમાં (પક્ષમાં) સર્વવિત્કર્તીપૂર્વકત્વાભાવ (સાધ્યાભાવ)નો નિશ્ચય નથી. તેથી બાધ પણ નથી. આથી જાવાચિત્વ હેતુ બાધિત નથી. (૪) અસત્પ્રતિપક્ષત્વ : સર્વવિત્કટ્ટપૂર્વકત્વાભાવ (સાધ્યાભાવ)નો સાધક પ્રતિપક્ષ (બીજો વિરોધિ) હેતુ નથી. આથી સત્પ્રતિપક્ષત્વ પણ નથી. પ્રસંગદ્વા૨થી કેવલવ્યતિરેકી અનુમાન બતાવે છે. અપ્રાણાદિમત્ત્વના પ્રસંગથી લોષ્ટ(ઢેફા)ની જેમ જીવત્સરીર નિરાત્મક નથી. આ પ્રમાણે પ્રસંગદ્વાર છે. પ્રયોગ આ પ્રમાણે છે - રૂ નીવ∞રીર સાભ ં, પ્રાણાતિમત્ત્તાત્ । આ જીવત્સરીર (જીવતું શરી૨) આત્માસહિત છે કારણકે પ્રાણથી યુક્ત છે. તથા યત્ર સાભ ં તત્ર પ્રાાતિમઘથા હોટમ્-અર્થાત્ જે સાત્મક નથી, તે પ્રાણાદિથીયુક્ત નથી. જેમકે ઢેફું. આ રીતે પ્રસંગ પૂર્વક કેવલવ્યતિરેકી અનુમાન કહ્યું. एवमनुमानस्य भेदान् स्वरूपं च व्याख्याय विषयस्य त्रैविध्यप्रतिपादनायैवमाहुः । अथवा तत्पूर्वकमनुमानं त्रिविधं त्रिप्रकारं । के पुनस्त्रयः प्रकारा इत्याह पूर्ववदित्यादि, पूर्वं Page #229 -------------------------------------------------------------------------- ________________ ષર્શન સમુધ્રુવ ભાગ - ૨, ોજ - ૨૭, ૨૮, ૨૧, નૈવાવિજ્ર વર્શન " कारणं विद्यते यत्रानुमाने तत्पूर्ववत्, यत्र कारणेन कार्यमनुमीयते यथा विशिष्टमेघोन्नत्या भविष्यति वृष्टिरिति । अत्र कारणशब्देन कारणधर्म उन्नतत्वादिर्ग्राह्यः । प्रयोगस्त्वेयम्, अमी मेघा वृष्ट्युत्पादकाः, गम्भीरगर्जितत्वेऽचिरप्रभावत्वे च सत्यत्युन्नतत्वात्, य एवं ते वृष्ट्युत्पादका यथा वृष्ट्युत्पादकपूर्वमेघास्तथा चामी तस्मात्तथा । १७० ટીકાનો ભાવાનુવાદ : આ રીતે અનુમાનનાભેદોની અને સ્વરૂપની વ્યાખ્યા કરીને વિષયના ત્રણપ્રકારના પ્રતિપાદન માટે કહે છે અથવા (ઉપર જે રીતે વ્યુત્પત્તિ કરીને અનુમાનના ભેદ અને સ્વરૂપની ચર્ચા કરી. તેમ અહીં જુદી રીતે વ્યુત્પત્તિકરીને અનુમાનના વિષયના ત્રણપ્રકાર બતાવે છે.) તપૂર્વક અનુમાનના ત્રણપ્રકા૨ છે. તે પ્રકારો કયા છે ? ઉત્તર ઃ પૂર્વવત્ આદિ. જ્યાં અનુમાનમાં પૂર્વે કારણ વિદ્યમાન હોય છે તે પૂર્વવત્ કહેવાય છે. અર્થાત્ જ્યાં કા૨ણવડે કાર્યનું અનુમાન કરાય તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. જેમકે-વિશિષ્ટમેઘ(વાદળની) ઉન્નતિથી વૃષ્ટિ થશે, એવું અનુમાન કરાય તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. અહીં કારણશબ્દથી કારણધર્મ ગ્રહણ કરવાનો છે. ઉપરોક્ત ઉદાહરણમાં (વિશિષ્ટમેઘનો) ઉન્નત્વાદિધર્મ ગ્રહણ કરવો જોઈએ. પ્રયોગ આ પ્રમાણે છે अमी मेघा वृष्ट्युत्पादकाः गम्भीरगर्जितत्वेऽचिरप्रभावत्वे च सति उन्नतत्वात् य एवं ते वृष्ट्युत्पादका यथा વૃયુત્પાવપૂર્વમેધાસ્તથા વામી તસ્માત્તથા । અર્થાત્ વૃષ્ટિ ઉત્પાદક પૂર્વમેઘની જેમ (આ મેઘ) ગંભીર રીતે ગર્જના કરતો હોવાથી અને અચિ૨પ્રભાવવાળો હોતે છતે ઉન્નત હોવાથી વૃષ્ટિનો ઉત્પાદક છે. - 44 અહીં “ગમી મેયા વૃદ્યુત્પાવાઃ” આ પ્રતિજ્ઞાવાક્ય છે. ‘ifીરશનિતત્વેઽવિપ્રમાવત્વે ચ સતિ ઉન્નતત્વત્' આ હેતુવાક્ય છે. “ય વં તે વૃદ્યુત્પાતળા યથા વૃદ્યુત્પાવપૂર્વમેધાઃ” આ ઉદાહરણ વાક્ય છે. तथा चामी. આ ઉપનયવાક્ય છે. વ્યાપ્તિથી વિશિષ્ટ પક્ષસંબંધને જણાવનારા વચનને ઉપનયવાક્ય કહેવાય છે. તથા વામી=(વૃષ્ટિના ઉત્પાદક પૂર્વના મેઘની જેમ) વૃષ્ટિના ઉત્પાદકનો વ્યાપ્ય ગંભીરગર્જનાથીયુક્ત અને અચિ૨પ્રભાવથીયુક્ત અત્યુન્નત આ મેઘ છે.” આ ઉપનયવાક્ય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ કદ્દર્શન સમુ મા -૧, સ્કોર - ૨૭, ૨૮, ૨૧, નૈવિકર્ણન ૨૭૨ તમા તથા - આ નિગમનવાક્ય છે. પક્ષમાં સાધ્યના અબાધિતત્ત્વને જણાવનાર વચનને નિગમનવાક્ય કહેવાય છે. તસ્માતુ તથા - “વૃષ્ટિના ઉત્પાદકનો વ્યાપ્ય ગંભીર ગર્જનાથી યુક્ત તથા અચિરપ્રભાવથી યુક્ત અત્યુન્નતમેઘ છે. તેથી તે વૃષ્ટિનો ઉત્પાદક છે.” આ નિગમનવાક્ય છે. (આ ૧૧પંચાવયવવાક્યથી પ્રયોજ્ય અનુમાન પરાર્થાનુમાન કહેવાય છે.) આ રીતે કારણથી કાર્યના અનુમાનરૂપ પૂર્વવતુ અનુમાન છે. ११. न्यायप्रयोज्यानुमानं परार्थानुमानम् । न्यायत्वं च प्रतिज्ञाद्यवयवपञ्चकसमुदायत्वं । अवयवत्वं च प्रतिज्ञाद्यन्यतमत्वम् । प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनानि पञ्चावयवाः । साध्यविशिष्टपक्षबोधकवचनं प्रतिज्ञा । पर्वतो वहिनमानिति प्रतिज्ञा । पञ्चम्यन्तं तृतीयान्तं वा लिङ्गवचनं हेतुः । धूमवत्त्वादिति हेतुः । व्याप्तिप्रतिपादकदृष्टान्तवचनमुदाहरणम् । यो यो घूगवान् स स वह्निमान् यथा महानसमित्युदाहरणम् । उदाहृतव्याप्तिविशिष्टत्वेन हेतोः पक्षधर्मताप्रतिपादकवचनमुपनयः । तथा चायमित्युपनयः । पक्षे साध्यस्यावाधितत्त्वप्रतिपादकवचनं निगमनम् । तस्मात्तथेति निगमनम् ।। ન્યાયપ્રયોજ્ય અનુમાનને પરાર્થાનુમાન કહેવાય છે. પ્રતિજ્ઞા, હેતુઆદિ પાંચઅવયવના સમુદાયને ન્યાય કહેવાય છે. પ્રતિજ્ઞાદિ પંચાન્યતમને અવયવ કહેવાય છે. ત્યાં પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન આ પાંચ અવયવો છે. (૧) પ્રતિજ્ઞા : સાધ્યવિશિષ્ટ પક્ષને જણાવનાર વચનને પ્રતિજ્ઞા કહેવાય છે. પર્વતો વહિનાનું આ વાક્ય વહિનરૂપ સાધ્યવિશિષ્ટ પર્વતરુપ પક્ષને જણાવનાર છે અને પર્વતમાં સાધ્યરુપત્નિ રહેલો છે. એથી વહિનરુપસાધ્યવિશિષ્ટ પર્વતરૂપ પક્ષ છે. (૨) હેતુઃ પચ્ચમ્યન્ત અને તૃતીયાંત લિંગવચનને હેતુ કહેવાય છે. પર્વતો વહિનમાનું, ધૂમાતુ ધૂમને વા. અહીં ધૂમરૂપ લિંગવચન તૃતીયાંત અને પચ્ચખ્યત્ત છે. માટે તે હેતુ કહેવાય છે. (૩) ઉદાહરણ : વ્યાપ્તિના પ્રતિપાદક દષ્ટાંતરૂપ વચનને ઉદાહરણ કહેવાય છે. વ્યાપ્તિનું પ્રતિપાદક જે દૃષ્ટાંત, અર્થાત્ પહેલાં જેમાં વ્યાપ્તિજ્ઞાન કરવામાં આવ્યું છે, તે પછીની અનુમિતિમાં દુષ્ટાંત તરીકે સ્થાપન કરી શકાય છે. કદાન માં ઘણીવાર દર્શન વડે વહ્નિ અને ધૂમની વ્યાપ્તિનું જ્ઞાન કરેલું છે. એથી એ મહાનસ, જ્યારે પર્વતમાં વનિની અનુમિતિ કરવામાં આવે ત્યારે દષ્ટાંત તરીકે આપવામાં આવે છે. જેમ કે પર્વતો વનિ | ધૂત, યથા માનનમ્ (અહીં જેમ યો યો ઘૂમવા ૪ વદ્ધિમાન, વથા મહાનતમ્ (અથવા યત્ર યત્ર વન તત્ર તત્ર ધૂમ કથા જહાનતમ) ઇત્યાકારક વ્યાપ્તિ પ્રતિપાદક મહાનસ, એ દષ્ટાંત તરીકે હોવાથી ઉદાહરણ કહેવાય છે. (૪) ઉપનય સાધ્યનિરુપિત વ્યાપ્તિવિશિષ્ટ ધૂમના પક્ષધર્મતાનું પ્રતિપાદન કરનાર વચન ઉપનય કહેવાય છે. “પર્વતઃ વનિથાણઘૂમવાનુંઆ ઉપનય તથા વાયે આવા શબ્દોદ્વારા સમજાવાય છે. તથા વાર્થ - સર્ષ પર્વતઃ તથા = વહ્નિવ્યાપ્યધૂમવાનું, આ વચન વ્યાપ્તિવિશિષ્ટ ધૂમના પર્વતમાં સંબંધનું પ્રતિપાદકવચન છે. (૫) નિગમનઃ પક્ષની અંદર સાધ્યનું અબાધિતપણાનું પ્રતિપાદકવચન નિગમન કહેવાય છે. તત્િ તથા = વનિત્યાગ ઘુવી પર્વત હોવાથી પર્વતો વનિનું એ પ્રમાણેનું આ વચન પક્ષની અંદર સાધ્યના અબાધિતપણાનું પ્રતિપાદક વચન છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ १७२ षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन ननूनतत्वादिधर्मयुक्तानामपि मेघानां वृष्ट्यजनकत्वदर्शनात्, कथमैकान्तिकं कारणात्कार्यानुमानमिति चेत्, न । विशिष्टस्योन्नतत्वादेर्धर्मस्य गमकत्वेन विवक्षितत्वात् । न च तस्य विशेषो नासर्वज्ञेन निश्चेतुंपार्यत इति वक्तुं शक्यं, सर्वानुमानोच्छेदप्रसक्तेः । तथाहिमशकादिव्यावृत्तधूमादीनामपि स्वसाध्याव्यभिचारित्वमसर्वविदा न निश्चेतुं शक्यमिति वक्तुं शक्यत एव । अथ सुविवेचितं कार्यं कारणं न व्यभिचरतीति न्यायाद्भूमादेर्गमकत्वम्, तत्तत्रापि समानम् । यो हि भविष्यवृष्ट्यव्यभिचारिणमुन्नत्वादिविशेषमवगन्तुं समर्थः, स एव तस्मात्तमनुमिनोति, नागृहीतविशेषः । तदुक्तम्, अनुमातुरयमपराधो नानुमानस्येति । ટીકાનો ભાવાનુવાદ : શંકા : ઉન્નત્વાદિ ધર્મથી યુક્ત વાદળો પણ વૃષ્ટિના અજનક જોવા મળે છે. (અર્થાત્ ઘનઘોર વાદળ પણ વરસતા નથી, એવું જોવા મળે છે). તો કારણથી કાર્યનું અનુમાન એકાંતિક સત્ય કેવી રીતે થાય ? સમાધાનઃ આવું ન કહેવું. કારણકે અહીં વિશિષ્ટ ઉન્નત્વાદિધર્મ જ (વૃષ્ટિના) ગમક તરીકે વિવક્ષિત છે. ૧૨. કનૈયાયિકોના મતાનુસાર અનુમાન (WHIT) વિશે વક્ર વિશેષ : અનુતિવરમ્ અનુનમ્ - અનુમિતિના કરણને અનુમાન કહેવાય છે અને અનુભતી જ્ઞાનં ર પરામર્શે વ્યાપાર: અમિત: કરું | અનુમિતિ પ્રત્યે વ્યાપ્તિજ્ઞાન કરણ છે. અને પરામર્શ વ્યાપાર છે. અનુમિતિ ફળ છે. અનુમાન જ્ઞાનની પૂર્વે બે પ્રત્યક્ષજ્ઞાન થવાં જોઈએ. એક હેતુનું પ્રત્યક્ષજ્ઞાન અને બીજું સમાન્તરમાં હેતુ અને સાધ્યના સંબંધનું પ્રત્યક્ષજ્ઞાન. દા.ત ધૂમ એ હેતુથી પર્વત આદિ પ્રદેશમાં અગ્નિનું અનુમાન કરવું છે, તો પર્વત તથા ધૂમ અને અગ્નિના સંબંધનું પ્રત્યક્ષજ્ઞાન મહાનસમાં થયેલું હોવું જોઈએ. ધૂમને જોયા પછી ધૂમ અને અગ્નિના સંબંધના પ્રત્યક્ષજ્ઞાનનું સ્મરણ થશે. એટલે અગ્નિનું અનુમાન પણ સહેલાઈથી થઈ શકશે. આદિમાં ધૂમનું પ્રત્યક્ષજ્ઞાન થવું જોઈએ. “જ્યાં જ્યાં ધૂમ છે, ત્યાં ત્યાં અગ્નિ પણ છે”—આવું વ્યાપ્તિજ્ઞાન જે માણસને નહીં હોય તેને ધૂમ જોવા છતાં અગ્નિનું અનુમાન થઈ શકશે નહિ. ન્યાયબોધિનીમાં વ્યાપારનું લક્ષણ આ પ્રમાણે છે. તન્યત્વે ક્ષત્તિ તન્વચનનતંતુ વ્યાપ: 1 જ કારણથી ઉત્પન્ન થાય છે અને કારણથી ઉત્પન્ન થનારા ફલનો પણ જે જનક હોય તે વ્યાપાર કહેવાય છે. દા. ત. દંડથી ચક્રમાં ભ્રમણ ઉત્પન્ન થાય છે અને ભ્રમણ દંડથી ઉત્પન્ન થનાર ઘટનો પણ જનક છે. માટે દંડથી ઉત્પન્ન થનાર ઘટ પ્રતિ ચક્ર ભ્રમણ એ વ્યાપાર છે. અનુમિતિજ્ઞાનમાં પણ વ્યાપ્તિજ્ઞાનથી અનુમિતિ ઉત્પન્ન થાય છે અને બે જ્ઞાન વચ્ચે “પરામર્શ' જ્ઞાન પણ અવશ્ય હોય છે. પરામર્શનો આકાર આ પ્રમાણે છે. વ્યાજ્ઞિવિશિષ્ટપક્ષધર્મતાજ્ઞાન પરામઃ | - ધૂમાદિ હેતુમાં વ્યાપ્તિ અને હેતુ પર્વતાદિ પક્ષમાં છે, એવું જે જ્ઞાન તે પરામર્શ કહેવાય છે. અર્થાત્ વહ્નિવ્યાપ્યધૂમવાનાં પર્વત-ઇત્યાકારક જ્ઞાન પરામર્શ છે. આ જ્ઞાન થતાં પહેલાં બે જ્ઞાન થવા Page #232 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन १७३ શંકા : ઉન્નત્વાદિનું વિશિષ્ટ અસર્વજ્ઞ વડે નિશ્ચિત કરવા માટે શક્ય નથી. સમાધાનઃ આવું કહેવું યોગ્ય નથી. કારણકે જો આવું માનશો તો =કારણનું વિશિષ્ટત્વ અસર્વજ્ઞવડે નિશ્ચિત કરવા માટે શક્ય નથી આવું માનશો તો) સર્વ અનુમાનોના ઉચ્છેદની આપત્તિ આવશે. જેમકે (તે આ પ્રમાણે) “મશકાદિથી વ્યાવૃત્ત ધૂમાદિનું પણ સ્વસાધ્યની સાથે અવ્યભિચારિત્વ અસર્વજ્ઞવડે નિશ્ચિત કરવા માટે શક્ય નથી.” અર્થાતુ મચ્છરાદિથી ધૂમનો ભેદ જાણી પણ લેવાય, તો પણ તે ધૂમ સદા સ્વસાધ્યનો અવ્યભિચારી થશે, આવું જાણવું અસર્વજ્ઞોના સામાથ્યની વાત નથી, આવું પણ કહેવા માટે શક્ય જ છે. તેથી ધૂમથી અગ્નિનું અનુમાન કરવું કઠીન બની જશે. આથી સર્વ અનુમાનોનો ઉચ્છેદ થવાની આપત્તિ આવશે. જોઈએ. (૧) ધૂમાદિ હેતુમાં વ્યાપ્તિ “યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહિન” આવી વ્યાપ્તિનું જ્ઞાન. તથા (૨) હેતુ ધૂમ પર્વતાદિ પક્ષમાં છે અર્થાત્ “પર્વતો ધૂમવાનું” આશય એ છે કે (૧) પર્વતો ધૂપવાન અને (૨) ધૂમો વનવ્યાણ (વ્યાપ્તિનું સ્મરણ) આ બે લિંગપરામર્શ થયા બાદ વાવ્યાણઘૂમવાનાં પર્વત’ એવો પરામર્શ થાય છે અને આ પરામર્શથી ‘પર્વતો વન' ઇત્યાકારક જ્ઞાન થાય છે. તેને અનુમિતિ કહેવાય છે. હેતુમાં એટલે અનુમાનમાં જ્યારે નીચેની પાંચ વસ્તુ હોય ત્યારે સદ્હેતુ (સાચું અનુમાન) કહેવાય છે. (૧) પક્ષઘā - હેતુનું પક્ષમાં રહેવું (૨) સપક્ષે સર્વ - સપક્ષમાં હોવું (૩) વિપક્ષાત્ વ્યવૃત્તિ - વિપક્ષમાં ન હોવું (૪) અવધિવિપત્વિમ - બાધ ન હોવો (૫) અસત્રતિપક્ષā - સત્યતિપક્ષ ન હોવો અગ્નિસાધક ધૂમમાં આ પાંચે બાબત છે તેથી તે સહેતુ છે. અનુમાનના બે પ્રકારઃ (૧) સ્વાર્થનુમાન (૨) પરાર્થનમાન. (૧) (૧) સ્વાર્થનુમાનઃ સ્વાર્થ સ્વાનુતિદેતુ : સ્વાનુમિતિ(સ્વસમવેત અનુમિતિ)ના કારણભૂત અનુમાનને સ્વાર્થીનુમાન અનુમાન કહેવાય છે. પોતે જ વારંવાર ધૂમ અને વનિને મહાન સાદિમાં જોવાથી “જ્યાં જ્યાં ધૂમ છે, ત્યાં ત્યાં વહિન છે.” આ પ્રમાણે વ્યાપ્તિને ગ્રહણ કરી પર્વતસમીપે ગયો. ત્યાં પર્વતને વિશે અગ્નિના સંદેહવાળો ધૂમને જોતો ગ્રહણ કરેલી વ્યાપ્તિનું સ્મરણ કરે છે કે “જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે.” ત્યારબાદ તેને “દિવ્યાણપૂવાનાં પર્વતઃ “ઇત્યાકારક જ્ઞાન થાય છે. જે લિંગપરામર્શ કહેવાય છે. તે લિંગપરામર્શથી તેને “પર્વતો વનિHI” ઇત્યાકારક અનુમિત્યાત્મકજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે કારણથી અહીં અનુમાન સ્વાનુમિતિનું કારણ બને છે તે કારણે તે અનુમાનને “સ્વાર્થનુમાન' કહેવાય છે. ન્યાયબોધિનીમાં સ્વાર્થનુમાનની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. સ્વાર્થનુમાનં નામ ચાવાકયોન્યાનુમાનમ્ | પંચાવયવરૂપ ન્યાયથી અપ્રયોજ્ય અનુમાનને સ્વાર્થનુમાન કહેવાય છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ १७४ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन शं (पूर्वपक्ष) : सुविवेचितं कार्य कारणं न व्यभिचरतीति इति न्यायाद् - मतिप्रसिद्ध (1२४४) કાર્ય કારણનું વ્યભિચારી બનતું નથી, આ ન્યાયથી મશકાદિથી વ્યાવૃત્ત ધૂમાદિનું પણ સ્વસાધ્ય (વન્યાદિ)ની સાથે આવ્યભિચારિત્વ અસર્વજ્ઞવડે નિશ્ચય કરવા માટે શક્ય છે. કારણકે તે અતિપ્રસિદ્ધ (ધૂમાદિનું) કાર્ય વનિ કારણ (ધૂમ)ને અવ્યભિચરિત કરતું નથી. આથી ધૂમાદિ (पनिना शानथी) गम छ ०४. समाधान (उत्तरपक्ष): तो त्यां (6५२न। अनुमानमi) ५९। समानयुति छे. “सुविवेचितं..." ન્યાયથી અતિપ્રસિદ્ધ (વિશિષ્ટ ઉન્નત્વનું)કાર્ય (વૃષ્ટિ) કારણ (વિશિષ્ટ ઉન્નત્વ)ને વ્યભિચરિત કરતું નથી. આથી વિશિષ્ટ ઉન્નત્વ (વૃષ્ટિના જ્ઞાનથી) ગમક છે જ. વળી જે ભવિષ્યની વૃષ્ટિને અવ્યભિચરિત ઉન્નત્વાદિવિશેષને જાણવા માટે સમર્થ છે, તે જ તેનાથી વિશેષ ઉન્નત્વાદિથી) તેનું (વૃષ્ટિનું) અનુમાન કરે છે. જેને ઉન્નત્વાદિવિશેષનું જ્ઞાન કર્યું નથી, તે અનુમાન કરી શકતો નથી. તેથી કહ્યું છે કે “(જેને કારણનું વિશેષથી જ્ઞાન કર્યું નથી, તે કારણથી કાર્યનું અનુમાન ન કરી શકે, તેમાં) અનુમાતાનો અપરાધ છે, અનુમાનનો नही.” शेषं कार्यं तदस्यास्ति तच्छेषवत, यत्र कार्येण कारणमनुमीयते, यथा नदीपूरदर्शनावृष्टिः । अत्र कार्यशब्देन कार्यधर्मो लिङ्गमवगन्तव्यम् । प्रयोगस्त्वित्थम्, उपरिवृष्टिमद्देशसंबन्धिनी नदी शीघ्रतरत्रौतस्त्वे फलफेनसमूहकाष्ठादिवहनत्वे च सति पूर्णत्वात् तदन्यनदीवत् । सामान्यतोदृष्टं नामाऽकार्यकारणभूतेनाविनाभाविना लिङ्गेन यत्र लिङ्गिनोऽवगमः, यथा बलाकया सलिलस्येति । प्रयोगस्त्वयं, बलाकाजहद्वृत्तिः प्रदेशो जलवान्बलाकावत्वात्, संप्रतिपन्नदेशवत् । यथा वान्यवृक्षोपरिदृष्टस्यादित्यस्यान्यपर्वतोपरिदर्शनेन गतेरवगमः । प्रयोगः पुनः रवेरन्यत्र दर्शनं गत्यविनाभूतं अन्यत्र दर्शनत्वात, देवदत्तादेरन्यत्रदर्शनवत् । अत्र यथा देवदत्तादेरन्यत्र दृष्टस्यान्यत्र दर्शनं व्रज्यापूर्वं, तथादित्यस्यापीति, अन्यत्र दर्शनं च न गतेः कार्य संयोगादेर्गतिकार्यत्वात् । अन्ये त्वेवं वर्णयन्ति । समानकालस्य स्पर्शस्य रूपादकार्यकारणभूतात्प्रतिपत्तिः (२) परार्थानुमान : यतु स्वयं धूमादग्निमनुमाय परं प्रति बोधियितुं पञ्चावयववाक्यं प्रयुज्यते तत्परार्थानुमानम् । स्वयं धूमथा અગ્નિનું અનુમાન કરીને બીજાને તેનું જ્ઞાન કરાવવા માટે જે પંચાવયવવાક્યનો પ્રયોગ કરાય છે, તે પરાર્થાનુમાન 53वाय छे. (२) पर्वतो वह्निमान् (प्रतिsu), (२) धूमवत्त्वात् (उतु), (3) यो यो धूमवान् स स वह्निमान् यथा महानसम् (दृष्टांत.), (४) तथा चायम्, (५) तस्मास्तथा- पंयायास्यथा प्रतिपाहित सिंगा। जी. ५५ भनिने સ્વીકારે છે (જાણે છે.) આ પાંચઅવયવોનું વર્ણન આગળ ટીપ્પણી-૧૧માં કરેલ છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग- १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन १७५ सामान्यतोदृष्टानुमानप्रभवाः । अत्र प्रयोगः ईदशस्पर्शमिदं वस्त्रमेवंविधरूपत्वात्, तदन्यतादृशवस्त्रवत् । एवं चूतं फलितं दृष्ट्वा पुष्पिता जगति चूता इति प्रतिपतिर्वा । प्रयोगस्तु पुष्पिता जगति चूताश्चुतत्वात्, दृष्टचूतवदित्यादि । ટીકાનો ભાવાનુવાદઃ શેષ:કાઈ તસ્થતિ તજીવતું | શેષ એટલે કાર્ય જેની પૂર્વે છે, તેને શેષવતુ અનુમાન કહેવાય છે. અર્થાત્ જ્યાં કાર્યવડે કારણનું અનુમાન કરાય તે શેષવતુ અનુમાન. જેમકે નદીમાં પૂર જોવાથી વૃષ્ટિનું અનુમાન કરવું. અહીં કાર્યશબ્દથી કાર્યધર્મ=લિંગ જાણવું. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે उपरिवृष्टिमद्देशसंबन्धिनी नदी शीघ्रतरस्रोतस्त्वे फलफेनसमूहकाष्ठादिवहनत्वे सति पूर्णत्वात् तदन्यनदीवत् । અહીં નદીના પૂરરૂપ કાર્ય દ્વારા ઉપરીતનદેશસંબંધી વૃષ્ટિ (કારણ)નું અનુમાન કરેલ છે. આથી શેષવતું અનુમાન છે. સામાન્યતોદષ્ટ એટલે કાર્ય-કારણભાવથી ભિન્ન અવિનાભાવિલિંગ દ્વારા જ્યાં લિંગિનું જ્ઞાન થાય છે. જેમકે બગલાની પંક્તિદ્વારા પાણીનું જ્ઞાન. જ્યાં જ્યાં આકાશમાં) બગલાની શ્રેણી છે, ત્યાં ત્યાં (નીચે) પાણી હોય છે. આવા કાર્યકારણભાવથી ભિન્ન અવિનાભાવિલિંગ (બગલાની પંક્તિ)દ્વારા લિંગિએવા પાણીનું અનુમાન કરાય છે, તે સામાન્યતોદષ્ટ અનુમાન કહેવાય છે. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છેવેળાનહવૃત્તિઃ પ્રશો નવન્વિત્રછાવત્ની, સંપ્રતિપન્નકેશવત્ ! આ અનુમાનદ્વારા લિંગ બલાકાની પંક્તિ વડે લિંગિ પાણીનું અનુમાન કરાય છે. કારણકે સામાન્યથી જ્યાં જ્યાં બગલાની શ્રેણી (આકાશમાં ઉડતી હોય છે), ત્યાં પાણી (પાણીવાળો પ્રદેશ) હોય છે. આવી વ્યાપ્તિ પ્રાપ્ત થાય છે. અથવા (બીજુ ઉદાહરણ આપે છે.) અન્યવૃક્ષ ઉપરજોએલા સુર્યને થોડા સમય બાદ) અન્ય પર્વત ઉપર જોવાવડે સુર્યની ગતિનું અનુમાન થાય છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે रवेरन्यत्र दर्शनं गत्यविनाभूतं, अन्यत्र दर्शनत्वात्, देवदत्तादेरन्यत्रदर्शनवत् । અહીં જેમ અન્યત્ર જોયેલા દેવદત્તાદિનું, તેનાથી બીજા ઠેકાણે દર્શન થાય છે તે ગતિપૂર્વક છે. અર્થાત્ દેવદત્તની ગતિ હોવાથી ગતિપૂર્વક બે અગલસ્થાને દેવદત્તનું દર્શન થાય છે. તેમ સૂર્યનું વૃક્ષઉપર દર્શન કર્યા બાદ થોડા સમય પછી પર્વત ઉપર દર્શન થાય છે તે ગતિપૂર્વક છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ १७६ षड्दर्शन समुशय भाग- १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन અર્થાત્ સૂર્યની ગતિ હોવાથી - (ગતિપૂર્વક) બે અલગ સ્થાને સૂર્યનું દર્શન થાય છે. આ રીતે સૂર્યની ગતિનું અનુમાન થાય છે. અહીં (સૂર્યનું) અન્યત્ર દર્શને ગતિનું કાર્ય નથી. કારણકે ગતિનું કાર્ય તો સંયોગાદિ છે. પણ બીજા કેટલાક આ પ્રમાણે વર્ણન કરે છે સમાનકાલનાસ્પર્શની પ્રતિપત્તિ અકાર્યકારણભૂત રૂપથી થાય છે. તે પ્રતિપત્તિ સામાન્યતોદષ્ટ અનુમાનથી પેદા થયેલ છે. અર્થાત્ રૂપ દેખીને તત્સમાનકાલવર્તી સ્પર્શનું અનુમાન કરવું તે સામાન્યતોદષ્ટ અનુમાન છે. અહીં રુપ ન તો સ્પર્શનું કાર્ય છે કે ન તો ७॥२९॥ छे. અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે - इर्दशं स्पर्श इदम् वस्त्रम्, एवंविधरुपत्वात्, तदन्यतादृशवस्त्रवत् । अर्थात् मा वस्त्रानो भाव। પ્રકારનો સ્પર્શ છે, કારણકે અમુક પ્રકારનું રૂપ દેખાય છે. જેમકે રૂપ-સ્પર્શવાળું અન્યવસ્ત્ર. અથવા એક આંબાને (કેરીના) ફળવાળું જોઈને જગતમાં આંબાના વૃક્ષો ફલને આપે છે. એ प्रभारी प्रतिपत्ति (धन) थाय छे. પ્રયોગ આ પ્રમાણે છે. जगति पुष्पिता चुताः, चूतत्वात्, दृष्टचूतवत् । अथवा पूर्वेण व्याप्तिग्राहकप्रत्यक्षेण तुल्यं वर्तत इति पूर्ववत्संबन्धग्राहकप्रत्यक्षेण विषयतुल्यत्वात्कथंचित्परिच्छेदक्रियाया अपि तुल्यतात्रानुमाने समस्तीति क्रियातुल्यत्ववतः प्रयोगः सिद्धः, तेन पूर्वप्रतिपत्त्या तुल्या प्रतिपत्तिर्यतो भवति, तत्पूर्ववदनुमानम् । इच्छादयः परतन्त्रा गुणत्वात् रूपादिवदिति । शेषवन्नाम परिशेषः, स च प्रसक्तानां प्रतिषेधेऽन्यत्र प्रसङ्गासंभवाच्छिष्यमाणस्य संप्रत्ययः, यथा गुणत्वादिच्छादीनां पारतन्त्र्ये सिद्धे शरीरादिषु प्रसक्तेषु प्रतिषेधः । शरीरविशेषगुणा इच्छादयो न भवन्ति, तद्गुणानां रूपादीनां स्वपरात्मप्रत्यक्षत्वेनेच्छादीनां च स्वात्मप्रत्यक्षत्वेन वैधात् । नापीन्द्रियाणां विषयाणां वा गुणा उपहतेष्वप्यनुस्मरणदर्शनात् । न चान्यस्य प्रसक्तिरस्ति, अतः परिशेषादात्मसिद्धिः । प्रयोगश्चात्र, योऽसौ परः स आत्मशब्दवाच्यः, इच्छाद्याधारत्वात् । ये त्वात्मशब्दवाच्या न भवन्ति, त इच्छाद्याधारा अपि न भवन्ति, यथा शरीरादयः । अत्र प्रत्यक्षेणागृहीत्वान्वयं केवलव्यतिरेकबलादात्मनः प्रमा शेषवतः फलम् । यत्र धर्मी Page #236 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन १७७ साधनधर्मश्च प्रत्यक्षः साध्यधर्मश्च सर्वदाऽप्रत्यक्षः साध्यते तत्सामान्यतोदृष्टम् । यथेच्छादयः परतन्त्रा गुणत्वाद्रुपवत् । उपलब्धिर्वा करणसाध्या क्रियात्वाच्छिदिक्रियावत् । असाधारणकारणपूर्वकं जगद्वैचित्र्यं चित्रत्वाञ्चित्रादिवैचित्र्यवदित्यादि सामान्यतोदृष्टस्यानेकमुदाहरणं मन्तव्यम् । ટીકાનો ભાવાનુવાદ: હવે બીજી રીતે ત્રણેય અનુમાનોને બતાવે છે. (i) પૂર્વવતુ અનુમાન : પૂર્વના વ્યાપ્તિગ્રાહક પ્રત્યક્ષની સાથે અર્થાત્ (પૂર્વે કાર્ય-કારણના સાહચર્યરૂપ વ્યાપ્તિ જેના દ્વારા ગ્રહણ કરાય છે તે પ્રત્યક્ષની સાથે) સમાન વર્તે છે, તે પૂર્વવત્ સંબંધના ગ્રાહકપ્રત્યક્ષ વડે, વિષય તુલ્ય હોવાથી (અર્થાત્ પૂર્વે જે વ્યાપ્તિના ગ્રહણવેળાએ વિષય હતો તે જ વિષય અત્યારે ઉપસ્થિત થયો હોવાના કારણે, વિષય તુલ્ય હોવાથી) કથંચિત્ પરિચ્છેદક્રિયાની પણ તુલ્યતા અહીં અનુમાનમાં હોય છે. એ પ્રમાણે ક્રિયાતુલ્યત્વવાળાનો પ્રયોગ સિદ્ધ છે. તેથી પૂર્વની પ્રતિપત્તિ(જ્ઞાન)થી તુલ્ય પ્રતિપત્તિ (વર્તમાનમાં) જેનાથી થાય છે તે પૂર્વવત્ અનુમાન કહેવાય છે. જેમકે રૂછાતા: પરતત્રી મુખત્વાન્ પાહિવત્ / જેમ રૂપાદિગુણ હોવાથી પરતંત્ર છે, તેમ ઇચ્છાદિ પણ ગુણ હોવાથી પરતંત્ર છે. આશય એ છે કે રૂપાદિ પરતંત્ર છે, એવું પૂર્વે જ્ઞાન થયું છે. કારણકે ગુણો હંમેશાં પરતંત્ર હોય છે. આ જ્ઞાનદ્વારા ઇચ્છાદિ ગુણો પણ પરતંત્ર છે, એવું તુલ્યજ્ઞાન થાય છે. આ તુલ્ય પ્રતીતિનું) જ્ઞાન જેનાથી થાય છે તે પૂર્વવત્ અનુમાન. જે ગુણ હોય તે પરતંત્ર (દ્રવ્યને આશ્રયીને) હોય છે.” તેવી પૂર્વવ્યાપ્તિના ગ્રાહકપ્રત્યક્ષથી (જ્યારે) સમાન વિષય ઉપસ્થિતિ થાય છે (=ઇચ્છાદિ પણ ગુણ છે, આથી સમાન વિષય ઉપસ્થિત થાય છે,) ત્યારે (પૂર્વે ગ્રહણકરેલ વ્યાપ્તિના ગ્રાહકપ્રત્યક્ષથી) વર્તમાનમાં પણ (રૂપગુણ હોવાથી પરતંત્ર છે, એમ ઇચ્છાદિ પણ ગુણ હોવાથી પરતંત્ર છે, એમ) સમાન જ્ઞાન થાય છે. તેથી (રૂપગુણ હોવાથી પરતંત્ર છે, આવી) પૂર્વપ્રતિપત્તિથી (રૂપગુણ હોવાથી પરતંત્ર છે, તેમ ઇચ્છાદિ પણ ગુણ હોવાથી પરતંત્ર છે, આવી) સમાન (તુલ્ય) પ્રતિપત્તિ જેનાથી થાય છે તે પૂર્વવતું અનુમાન કહેવાય છે. (૨) શૈષવનું અનુમાન : શેષવતું એટલે પરિશેષ. પ્રસક્તોના પ્રતિષધમાં અન્યત્ર પ્રસંગનો સંભવ ન હોવાથી બાકી રહેલાનું જ્ઞાન કરે તે પરિશેષ. એટલે કે.. પ્રસક્ત અર્થાત્ જેમાં પ્રકૃત પદાર્થને રહેવાની આશંકા થઈ શકે છે, તે પદાર્થોનો નિષેધ કરવાથી, જ્યારે અન્ય કોઈ અનિષ્ટ અર્થની સંભાવના ન રહે, ત્યારે શેષ રહેલા ઇષ્ટ પદાર્થની પ્રતિપત્તિ કરાવે છે, તે પરિશેષાનુમાન કહેવાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ १७८ षड्दर्शन समुञ्चय भाग-१, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन જેમકે ગુણ હોવાના કારણે ઇચ્છાદિનું પાતંત્ર્ય સિદ્ધથતે છતે શરીરાદિ પ્રસન્તોમાં (ઇચ્છાદિનો) પ્રતિષેધ છે, કારણ કે શરીરના વિશેષગુણો ઇચ્છાદિ નથી, કેમ કે શરીરના ગુણો રૂપાદિ છે. અને શરીરના રૂપાદિગુણોનું સ્વ-પર બંનેના આત્માને પ્રત્યક્ષ થાય છે. જ્યારે ઇચ્છાદિ સ્વ-આત્માને જ પ્રત્યક્ષ થાય છે. આ વૈધર્મેથી ઇચ્છાદિ શરીરનાગુણો નથી. ઇચ્છાદિગુણો ઇન્દ્રિયોના કે વિષયોના પણ નથી, કારણકે ઇન્દ્રિયો હણાયા બાદ પણ ઇચ્છાદિનું અનુસ્મરણ જોવા મળે છે અને શરીર, ઇન્દ્રિય અને વિષય સિવાય અન્યની પણ પ્રસક્તિ નથી. આથી પરિશેષથી (ઇચ્છાદિ ગુણોના આધાર તરીકે) આત્માની સિદ્ધિ થાય છે. અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે – વોડની પર: ૪ માત્મરૂદ્ધવા, છાધારત્વાન્ | અર્થાત્ જે આ પર છે, તે આત્મા શબ્દથી વાચ્ય છે. કારણકે ઇચ્છાદિનો આધાર છે. વળી તે માત્મશદ્ધવાવ્યા ન મર્યાન્તિ, તે રૂછાધાર પિ ન મન્તિ, યથા શરીર : અર્થાત્ જે “આત્મા’ શબ્દથી વાચ્ય નથી, તે ઇચ્છાદિનો આધાર પણ નથી. જેમકે શરીરાદિ. આ વ્યતિરેકવ્યાપ્તિથી ઇચ્છાદિના આધારતરીકે આત્માની સિદ્ધિ થાય છે. અહીં શેષવતુઅનુમાનમાં પ્રત્યક્ષથી અન્વયગૃહીત (ગ્રહણ થતો) ન હોવાથી કેવલવ્યતિરેકીના બલથી આત્માની જે પ્રમા થાય છે, તે શેષવતું અનુમાનનું ફળ છે. (૩) સામાન્યતોદષ્ટ : જ્યાં ધર્મ (પક્ષ) અને સાધનધર્મ (હેતુ) પ્રત્યક્ષ અને સાધ્વધર્મ સદાયે અપ્રત્યક્ષ સધાય છે, તે સામાન્યતોદષ્ટ અનુમાન કહેવાય છે. म इच्छादयः परतन्त्रा गुणत्वात्, रुपवत् । उपलब्धिः करणसाध्या क्रियात्वात्, છિદ્રિક્રિયાવત્ | HધારVારપૂર્વ નાવિચં વિત્રત્વાત, ચિત્રવિચિત્ | ઇત્યાદિ સામાન્યતોદષ્ટ અનુમાનના અનેક ઉદાહરણ જાણવા. ननु साध्यधर्मस्य सर्वदाऽप्रत्यक्षत्वेन साध्येन हेतोः कथं व्याप्तिग्रहणमिति चेत्, उच्यते । धर्मिण इच्छादेः प्रत्यक्षप्रतिपन्नत्वं गुणत्वकार्यत्वादेरपि साधनस्य तद्धर्मत्वं प्रतिपन्नमेव । पारतन्त्र्येण च स्वसाध्येन तस्य व्याप्तिरध्यक्षतो रूपादिष्ववगतैव । साध्यव्यावृत्त्या साधनव्यावृत्तिरपि प्रमाणान्तरादेवावगता । नन्वेवं पूर्ववच्छेषवत्सामान्यतोदृष्टानां परस्परतः को विशेषः ? उच्यते । इच्छादेः पारतन्त्र्यमात्रप्रतिपत्तौ गुणत्वं कार्यत्वं वा पूर्ववत्, तदेवाश्रयान्तरबाधया विशिष्टाश्रयत्वेन बाधकेन प्रमाणेनावसीयमानं शेषवतः फलम्, तस्य साध्यधर्मस्य धर्म्यन्तरे प्रत्यक्षस्यापि तत्र धर्मिणि सर्वदाऽप्रत्यक्षत्वं सामान्यतोदृष्टव्यपदेशनिबन्धनम् । अतस्त्रयाणामेकमेवोदाहरणम् । तदेवं कारणादित्रैविध्या Page #238 -------------------------------------------------------------------------- ________________ પદ્દર્શન સમુધ્રુવ ભાગ - ૨, ોવદ - ૨૭, ૨૮, ૨૧, નૈયાયિજ વર્શન त्रिप्रकारं लिङ्गं प्रमितिं जनयत्तत्पूर्वकं सदनुमानमिति द्वितीय व्याख्यानम् । अत्र व्याख्याद्वये प्रथमव्याख्यानमेव बहूनामध्ययनप्रभृतीनामभिमतम् । तत्र च पूर्ववदादीनां व्याख्या द्वितीयव्याख्याने या चतुःप्रकाराभिहिता सेव द्रष्टव्येति ।। १७९ ટીકાનો ભાવાનુવાદ : શંકા : જો સાધ્યધર્મ સર્વદા અપ્રત્યક્ષ હોય તો સાધ્યની સાથે હેતુની વ્યાપ્તિનું ગ્રહણ કેવી રીતે થાય ? કારણકે બંને સંબંધિઓનું પ્રત્યક્ષ થાય ત્યારે જ થાય ને ? સમાધાન : ધર્મિ એવા ઇચ્છાદિ પ્રત્યક્ષથી પ્રતિપન્ન છે (-દેખાય છે.) (તેમ) ગુણત્વ-કાર્યત્વાદિ સાધન પણ ધર્મિના ધર્મપણે પ્રતિપન્ન જ છે અને સ્વસાધ્ય એવા પા૨તંત્ર્યની સાથે ગુણત્વની વ્યાપ્તિ પ્રત્યક્ષથી રૂપાદિમાં જણાય જ છે. (અર્થાત્ ઇચ્છાદિ ધર્મી તો ‘અમિચ્છાવાન્’ આવા માનસપ્રત્યક્ષથી સિદ્ધ જ છે. તે જ રીતે તેમાં રહેવાવાળા ગુણત્વ કે કાર્યત્વરૂપ સાધનધર્મોનું પણ પ્રત્યક્ષ થઈ જ જાય છે. તે સાધનોની પારતંત્ર્યરૂપ સાધ્યની સાથે વ્યાપ્તિ પણ રૂપાદિમાં પ્રત્યક્ષથી દેખાય જ છે, કે રૂપાદિ ગુણ પણ છે અને ઘટાદિ (દ્રવ્ય)ને આશ્રિત પણ છે.) આ રીતે પરતંત્રત્વરૂપ સાધ્યની વ્યાવૃત્તિથી ગુણત્વરૂપ સાધનની વ્યાવૃત્તિ પણ પ્રમાણાન્તરથી જ જાણી લેવાતી હોય છે. પ્રશ્ન : પૂર્વવત્, શેષવત્ અને સામાન્યતોદ્દષ્ટ, આ ત્રણમાં પરસ્પર શું વિશેષ (ભેદ) છે. ઉત્તર : અહિં એક જ ઉદાહરણ લઈને ત્રણેમાં શું વિશેષતા છે તે બતાવે છે. રૂઘ્ધાવે: પરતન્ત્રા, મુળત્વાત્, ભાર્યત્વાત્ વા રુપવત્ । ઇચ્છાદિના પારતંત્ર્યમાત્રની પ્રતિપત્તિમાં (જ્ઞાનમાં) ગુણત્વ અથવા કાર્યત્વ હેતુ પૂર્વે છે, આથી પૂર્વવત્ અનુમાન કહેવાય છે. કારણકે કારણથી કાર્યનું અનુમાન કરાય છે. જેમકે ગુણત્વ હેતુથી ઇચ્છાદિમાં પારતંત્ર્યનું જ્ઞાન કરાય છે. અહીં હેતુ પૂર્વમાં હોવાથી પૂર્વવત્ અનુમાન કહેવાય છે. ગુણ હોવાના કા૨ણે ઇચ્છાદિનું પારતંત્ર્ય સિદ્ધ થતે છતે, તે ઇચ્છાદિના (આત્મા સિવાય) બીજા આશ્રયનો બાધ હોવાથી આત્મા જ વિશેષ આશ્રય હોવાના કારણે (ઇચ્છાદિની આત્મા સિવાય અન્યશરીરાદિમાં પ્રસક્તિનો નિષેધ જણાવતા બાધકપ્રમાણવડે ઇચ્છાદિના આશ્રય તરીકે) આત્મા જણાય છે. તે શેષવત્ અનુમાનનું ફળ છે. (ટૂંકમાં “જે ‘આત્મા’ શબ્દથી વાચ્ય નથી, તે ઇચ્છાદિનો આધાર પણ નથી” આ વ્યતિરેકવ્યાપ્તિથી ઇચ્છાદિના આધાર તરીકે આત્માની પ્રમા કરવી તે શેષવત્ અનુમાનનું ફળ છે. એટલે પૂર્વવત્ અનુમાનથી ઇચ્છાદિનું પારતંત્ર્ય સિદ્ધ થાય છે અને શેષવત્ અનુમાનથી ઇચ્છાદિના આધા૨તરીકે આત્માની સિદ્ધિ થાય છે.) તે સાધ્યધર્મ પારતંત્ર્યનું બીજાધર્મિ એવા રૂપમાં પ્રત્યક્ષત્વ હોવા છતાં પણ, ત્યાં ઇચ્છાદિ Page #239 -------------------------------------------------------------------------- ________________ १८० षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - १७, १८, १९, नैयायिक दर्शन ધર્મિમાં સર્વદા અપ્રત્યક્ષત્વ છે. આ સામાન્યતોદષ્ટ અનુમાનના વ્યપદેશનું કારણ છે. આથી इच्छादयः परतन्त्रा गुणत्वात् कार्यत्वात् वा, रुपवत् ॥ ०४ ४२५ त्रए परन। અનુમાનનું છે. તેથી આ પ્રમાણે કારણાદિ ત્રણ પ્રકારો હોવાથી, ત્રણ પ્રકારના લિંગ પ્રમિતિ (યથાર્થ જ્ઞાન)ને ઉત્પન્ન કરતાં, તપૂર્વક (અર્થાત્ ત્રણ પ્રકારના લિંગપૂર્વક) સત્ય અનુમાન થાય છે. આ રીતે દ્વિતીય વ્યાખ્યાન છે. અહીં બે વ્યાખ્યાનમાં પ્રથમ વ્યાખ્યાન જ ઘણાઓને અધ્યયન વગેરેમાં ઇચ્છિત છે અને ત્યાં પૂર્વવતું આદિની વ્યાખ્યા દ્વિતીય વ્યાખ્યાનમાં જે ચાર પ્રકારે કહેલી છે તે જ જાણવી. अथ शास्त्रकार एव बालानामसंमोहार्थं शेषव्याख्याप्रकारानुपेक्ष्यानुमानस्य त्रिविधस्य विषयज्ञापनाय पूर्ववदादीनि पदानि व्याख्यानयन्नाह “तत्राद्यम्” इत्यादि । तत्र तेषु पूर्ववदादिष्वाद्यं पूर्ववदनुमानं किमित्याह-कारणालिङ्गात्कार्यस्य लिङ्गिनोऽनुमानं ज्ञानं कार्यानुमानम्, इहानुमानप्रस्तावे, गीयते प्रोच्यते । कारणात्कार्यमनुमानमिहोदितिमिति पाठो वा । तत्रास्तीति-शब्दाध्याहारे कारणात्कार्यमस्तीत्यनुमानम् । कारणात्कार्यमस्तीति ज्ञानमिहानुमानप्रस्ताव उदितं प्रोक्तम् । पाठद्वयेऽप्यत्र यल्लिङ्गिज्ञानमनुमानशब्देनोचे, तद्वितीयव्याख्यानकारिणां मतेन, न तु प्रथमव्याख्यानकर्तृमतेन । प्रथमव्याख्याकारिमतेन हि ज्ञानस्य हेतुरेवानुमानशब्दवाच्यः स्यात् । एवं शेषवत्यपि ज्ञेयम् । यत्र कारणात्स्वज्ञानविशिष्टात्कार्यस्य ज्ञानं भवति, तत्पूर्ववदनुमानम् । अत्र ह्यर्थोपलब्धिहेतुः प्रमाणमिति वचनात्कार्यज्ञानमनुमानस्य फलं, तद्धेतुस्त्वनुमानं प्रमाणम् । तेनात्र कारणं वा तज्ज्ञानं वा कार्यकारणप्रतिबन्धस्मरणं वा कार्य ज्ञापयत्पूर्वव-दनुमानमिति ।। १७-१८-१९।। ટીકાનો ભાવાનુવાદ : હવે ગ્રંથકારશ્રી જ બાલજીવોને (આટલી બધી અનુમાન અંગેની ચર્ચામાં) સંમોહ ન થાય, તે માટે શેષવ્યાખ્યાના પ્રકારોની ઉપેક્ષા કરીને ત્રણ પ્રકારના અનુમાનના વિષયને જણાવવા भाटे 'पूर्ववत्' माहिपहोनी व्याज्या ४२di 3 छ 3 - 'तत्राद्यम्'...इत्याहि. અહીં શિષ્યને જિજ્ઞાસા થાય છે, ત્યાં અનુમાનના “પૂર્વવ' આદિ ત્રણ પ્રકારોમાં પ્રથમ 'पूर्ववत्' अनुमान शुंछ ? तनो उत्तर भापत ४९॥ छ : Page #240 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग- १, श्लोक - २०, नैयायिक दर्शन કારણ(લિંગ)થી કાર્ય(લિંગી)નું જ્ઞાન થાય તે કાર્યાનુમાન. અર્થાતુ અહીં અનુમાન પ્રસ્તાવમાં આ પૂર્વવતું અનુમાન કહેવાય છે. અથવા કારણથી કાર્યના અનુમાનને અહીં અનુમાનપ્રસ્તાવમાં પૂર્વવત્ અનુમાન કહેલ છે. શ્લોકમાં તિ શબ્દનો અધ્યાહાર છે. તેથી કારણથી કાર્ય છે, એ પ્રમાણે અનુમાન થાય છે. અહીં અનુમાનપ્રસ્તાવમાં કારણથી કાર્ય છે, એ પ્રમાણેના જ્ઞાનને પૂર્વવતુ અનુમાન કહેલું છે. બંને પાઠોમાં પણ અહીં જે લિંગિજ્ઞાન છે, તે અનુમાન શબ્દથી કહેલું છે અને તે પણ દ્વિતીય વ્યાખ્યાનકારના મતથી કહેલું છે. પરંતુ પ્રથમવ્યાખ્યાનકારનામતથી નહીં. પ્રથમ વ્યાખ્યાનકારનામતે તો જ્ઞાનનો હેતુ જ અનુમાનશબ્દથી વાચ્ય છે. અર્થાત્ સાધ્યનું જ્ઞાન જેનાથી થાય તે હેતુ જ અનુમાન શબ્દથી વાચ્ય છે. આ પ્રમાણે શેષવતું અનુમાનમાં પણ જાણવું. જ્યાં સ્વજ્ઞાનના વિશિષ્ટ કારણથી કાર્યનું જ્ઞાન થાય છે, તે પૂર્વવતું અનુમાન કહેવાય છે. અહીં અર્થોપધ્ધિતુ પ્રમાણમુ” અર્થાત્ અર્થ-પદાર્થની ઉપલબ્ધિ (જ્ઞાન)માં કારણ હોય તે પ્રમાણ કહેવાય છે. આ વચનથી કાર્યજ્ઞાન અનુમાનનું ફલ છે અને કાર્યજ્ઞાનનો હેતુ અનુમાન પ્રમાણ છે. તેથી અહીં કારણ કે કારણનું જ્ઞાન કે કાર્ય-કારણના સંબંધનું સ્મરણ, સર્વકાર્યને જણાવતું હોવાથી પૂર્વવતું અનુમાન છે. ./૧૭-૧૮-૧૯ तस्योदाहरणमाह । હવે પૂર્વવત્ અનુમાનનું ઉદાહરણ કહે છે. यथा-रोलम्बगवलव्यालतमालमलिनत्विषः । वृष्टिं व्यभिचरन्तीह नैवंप्रायाः पयोमुचः ।।२०।। શ્લોકાર્થ જેમકે-ભ્રમરા, પાડા, સર્પ, હાથી અને તાપિચ્છવૃક્ષોના જેવી મલિન (શ્યામ) કાન્તિ છે જેની તેવા વાદળો મોટાભાગે વૃષ્ટિના વ્યભિચારિ હોતા નથી. અર્થાત્ અવશ્ય વૃષ્ટિ કરનાર થાય જ છે. (આથી આવા પ્રકારના વાદળોને જોઈને વૃષ્ટિનું અનુમાન થાય છે.) ૨૦ व्याख्या- यथेति' निदर्शनदर्शनार्थः । रोलम्बा भ्रमराः, गवला अरण्यजातमहिषाः, व्याला दुष्टगजा सश्चि, तमालास्तापिच्छवृक्षः । तद्वन्मलिनाः श्यामलास्त्विषः कान्तयो येषां ते तथा । एतेन मेघानां कान्तिमत्ता वचनेनानिर्वचनीया काप्यतिशयश्यामता Page #241 -------------------------------------------------------------------------- ________________ १८२ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २१, नैयायिक दर्शन व्यज्यते, ‘एवंप्रायाः' एवंशब्द इदंप्रकारवचनः । प्रायशब्दो बाहुल्यवाचकः । तत एवमिदं प्रकाराणां प्रायो बाहुल्यं येषु त एवंप्राया ईदकप्रकारबाहुल्या इत्यर्थः । एतेन गम्भीरगर्जित्वाचिरप्रभावत्त्वादिप्रकाराणां बाहुल्यं मेघेषु सत्सूचितम् । उक्तविशेषणविशिष्टा मेघा इह जने वृष्टिं न व्यभिचरन्ति, वृष्टिकरा एव भवन्तीत्यर्थः । प्रयोगस्तु सूत्रव्याख्यावसरोक्त एवात्रापि वक्तव्यः ।।२०।। ટીકાનો ભાવાનુવાદ: વ્યાખ્યા શ્લોકમાં આપેલું “યથા' પદ ઉદાહરણને બતાવવા માટેનો સંકેત છે. રોલમ્બ એટલે ભમરો, ગવલ એટલે અરણ્યમાં ઉત્પન્ન થયેલ પાડો, વ્યાલ એટલે દુષ્ટ હાથી અને સર્પ, તમાલ એટલે તાપિચ્છવૃક્ષ. ભમરા, પાડા, હાથી, સર્પ અને તાપિચ્છવૃક્ષો જેવી શ્યામકાંતિવાળો મેઘ છે. આનાથી (મેઘની ભ્રમરા આદિ સાથે સરખામણી કરવાથી) વાદળોની શ્યામકાંતિમત્તા વચનથી ન કહી શકાય તેવી અતિશયશ્યામ છે તે સૂચિત કરાય છે. “gવંઝાયા:” પદમાં ‘વં’ શબ્દ ‘ä' પ્રકારને સૂચવતું વચન છે. “પ્રાય:' શબ્દ બાહુલ્યનો વાચક છે. તેથી એ પુર્વ પ્રકારે પ્રાયો વાદુન્દુ યેશુ તે પુર્વપ્રથા પ્રારંવાદુન્યા | અર્થાતુ આ વ્યુત્પત્તિઅનુસારે પ્રર્વપ્રાય: નો ટ્ટપ્રહારવદુિન્ય અર્થ થાય છે. આનાથી ગંભીરગર્જનાપણું અને અચિરપ્રભાવપણુંઆદિ પ્રકારો મોટાભાગે વાદળોમાં સૂચિત થાય છે. ઉક્તવિશેષણથી વિશિષ્ટ અર્થાત્ ભમરાદિની જેવી શ્યામકાન્તિવાળું વાદળ લોકમાં વૃષ્ટિને વ્યભિચરિત કરતું નથી. અર્થાત્ વૃષ્ટિકરનાર જ થાય છે. એટલે કે ભમરા, પાડા, સાપ, હાથી અને તાપિચ્છ વૃક્ષોની જેવી શ્યામકાંતિવાળો મેઘ ગંભીરગર્જના અને અચિરપ્રભાવથીયુક્ત હોવાથી વૃષ્ટિને વરસાવે જ છે. અનુમાનપ્રયોગ, સૂત્રની વ્યાખ્યાના અવસરે કહેલો, તે જ પ્રયોગ અહીં પણ કહેવો જોઈએ. તે આ રહ્યો अमी मेघा वृष्टयुत्पादका, गम्भीरगर्जितत्वेऽचिरप्रभावत्वे च सत्यत्युन्नतत्वात् । ।।२०।। अथ शेषवद्व्याख्यामाह । હવે શેષવતું અનુમાનની વ્યાખ્યાને કહે છે. कार्यात्कारणानुमानं यञ्च तच्छेषवन्मतम् । तथाविधनदीपूराद्देवो वृष्टो यथोपरि ।।२१।। Page #242 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २१, नैयायिक दर्शन १८३ શ્લોકાર્થ: જે કાર્યથી કારણનું અનુમાન થાય છે તે શેષવતુ અનુમાન મનાય છે. જેમકે તથાવિધ નદીના પૂરને જોવાથી ઉપરીતનવાસમાં મેઘ વરસ્યો છે (તે અનુમાન થાય છે.) (અર્થાત્ નદીનું પૂર કાર્ય છે તે પ્રત્યક્ષ જોવાથી, તેના કારણે વરસાદનું અનુમાન થાય છે.) ર૧// व्याख्या-कार्याल्लिङ्गात्कारणस्य लिङ्गिनोऽनुमानं ज्ञानं यत्, चकारः प्रागुक्तपूर्ववदपेक्षया समुचये, तच्छेषवन्मतम् । अयमत्र तत्त्वार्थः । यत्र कार्यात्कारणज्ञानं भवति, तच्छेषवदनुमानम् । अत्रापि प्राग्वत्कारणज्ञानस्य हेतुः कार्यं कार्यदर्शनं तत्सबन्धस्मरणं चानुमानशब्देन प्रतिपत्तव्यम् । यथेत्युदाहरणोपन्यासार्थः प्रथममत्र योज्यः । तथाविधशीघ्रतरस्रोतस्त्वफलफेनादिवहनत्वोभयतटव्यापित्वधर्मविशिष्टो यो नदीपूरस्तस्मालिङ्गादुपरिदेशे देवो मेघो वृष्ट इति ज्ञानम् । अत्र प्रयोगः प्राग्वत् ।।२१।। ટીકાનો ભાવાનુવાદઃ વ્યાખ્યા કાર્યરૂપ (લિંગથી) કારણરૂપ(લિંગિ)નું જ્ઞાન (અનુમાન) જે છે તે શેષવતું અનુમાન કહેવાય છે. (અહીં જેનાવડે જ્ઞાન થાય તે લિંગ અને જેનું જ્ઞાન થાય તે લિંગિ કહેવાય છે. તદનુસાર શેષવતું અનુમાનમાં કાર્યથી કારણનું જ્ઞાન-અનુમાન થાય છે. આથી કાર્યને લિંગ તરીકે અને કારણને લિંગિ તરીકે દર્શાવેલ છે તે જાણવું.) ‘’ કાર પૂર્વે કહેલ પૂર્વવતુ અનુમાનની અપેક્ષાએ સમુચ્ચયાર્થક છે. અહીં તાત્પર્યાર્થ એ છે કે. કાર્યથી કારણનું અનુમાન (જ્ઞાન) જ્યાં થાય છે, તેને શેષવતું અનુમાન કહેવાય છે. અહીં પણ પહેલાંની જેમ કારણજ્ઞાનનો હેતુ કાર્ય, કાર્યનું દર્શન અને કાર્ય-કારણના સંબંધનું સ્મરણ અનુમાન શબ્દથી સ્વીકારવું. અર્થાત્ કાર્ય, કાર્યનું દર્શન અને કાર્ય-કારણના સંબંધનું સ્મરણ સર્વ કારણને જણાવતું હોવાથી શેષવતું અનુમાન છે. ઉદાહરણના ઉપન્યાસ અર્થે પ્રયોજેલ “થા’ શબ્દ કે જે છેલ્લે છે, તે અહીં પહેલા યોજવો. શેષવતું અનુમાનનું ઉદાહરણ આ પ્રમાણે છે જેમકે, તેવા પ્રકારનો શીધ્ર પ્રવાહ, ફળ-ફેનાદિનું વહેવું, ઉભયતટને વ્યાપ્ત આદિ ધર્મથી વિશિષ્ટ જે નદીનું પૂર છે, તે લિંગથી ઉપરીતનવાસમાં મેઘ વરસ્યો છે, એ પ્રમાણે જ્ઞાન થાય છે. અહીં અનુમાન પ્રયોગ પૂર્વની જેમ જાણવો. તે આ પ્રમાણે છે – ૩પરિવૃષ્ટિમસંશ્વિની नदी शीघ्रतरस्रोतत्वे फलफेनसमूहकाष्ठादिवहनत्वे च सति पूर्णत्वात्, तदन्यनदीवत् ।।२१।। ક્રમ પ્રાપ્ત સામાન્યતોદષ્ટ અનુમાનની વ્યાખ્યા કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે Page #243 -------------------------------------------------------------------------- ________________ १८४ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २२, नैयायिक दर्शन यञ्च सामान्यतोदृष्टं तदेवं गतिपूर्विका । पुंसि देशान्तरप्राप्तिर्यथा सूर्येऽपि सा तथा ।। २२ ।। શ્લોકાર્થ : વળી જે (કાર્ય-કારણભાવથી અન્યત્ર સામાન્યત: અવિનાભાવવડે દેખાતું લિંગ) તે સામાન્યતોદષ્ટ અનુમાન છે. જેમકે-પુરુષ એક સ્થાનથી બીજા સ્થાને પહોંચે છે તે ગતિપૂર્વક હોય છે, તેમ સૂર્ય પણ એક સ્થાનથી બીજા સ્થાને ગતિપૂર્વક પહોંચે છે. //રા व्याख्या-चः पुनरर्थे, यत्पुनः कार्यकारणभावादन्यत्र सामान्यतोऽविनाभावबलेन दृष्टं लिङ्गं सामान्यतोदृष्टं, तदेवम् । कथमित्याह-यथा पुंस्येकस्माद्देशाद्देशान्तरप्राप्तिर्गतिपूर्विका तथा सूर्येऽपि सा देशान्तरप्राप्तिस्तथा गतिपूर्विका । अत्र देशान्तरप्राप्तिशब्देन देशान्तरदर्शनं ज्ञेयम् । अन्यथा देशान्तरप्राप्तेर्गतिकार्यत्वेन शेषवतोऽनुमानादस्य भेदो न स्यात् । यद्यपि गगने संचरतः सूर्यस्य नेत्रावलोकप्रसराभावेन गतिर्नोपलभ्यते, तथाप्युदयाचलात्कालान्तरेऽस्ताचलचूलिकादौ तद्दर्शनं गतिं गमयति । प्रयोगः पुनः पूर्वमुक्त एव । अथवा देशान्तरप्राप्तेर्गतिकार्यत्वं लोको न प्रत्येतीति इदमुदाहरणं कार्यकारणभावाविवक्षयात्रोपन्यस्तम् । प्रयोगस्त्वेवम्, सूर्यस्य देशान्तरप्राप्तिर्गतिपूर्विका देशान्तरप्राप्तित्वादेवदत्तदेशान्तरप्राप्तिवत् ।।२२।। ટીકાનો ભાવાનુવાદઃ વ્યાખ્યા: ‘વ’ પુનઃ અર્થમાં છે. વળી કાર્યકારણભાવથી અન્યત્ર સામાન્યત: અવિનાભાવના બળથી જે લિંગ જોવાય તે સામાન્યતોદષ્ટ અનુમાન કહેવાય છે. જેમ પુરુષની એકદેશથી બીજા દેશની પ્રાપ્તિ ગતિપૂર્વક હોય છે, તેમ સૂર્યમાં પણ દેશાન્તરપ્રાપ્તિ ગતિપૂર્વક હોય છે. આશય એ છે કે પુરુષની દેશાન્તરપ્રાપ્તિ ગતિ દ્વારા છે. આવું જોયા બાદ સૂર્યની પણ દેશાન્તર પ્રાપ્તિ ગતિ દ્વારા છે, એવું જે અનુમાન કરવું તે સામાન્યતોદષ્ટ અનુમાન કહેવાય છે. અહીં દેશાન્તરપ્રાપ્તિ શબ્દથી દેશાન્તરનું દર્શન જાણવું, નહિતર દેશાન્તરપ્રાપ્તિરૂપ કાર્ય ગતિરૂપ કારણનું કાર્ય હોવાથી (કાર્યથી કારણના અનુમાન(જ્ઞાન)રૂપ) શેષવતુ અનુમાનથી આ સામાન્યતોદષ્ટ અનુમાનનો ભેદ નહીં રહે. (અને દેશાન્તરપ્રાપ્તિ શબ્દથી દેશાન્તરદર્શન અર્થ કરશો તો તે બંનેનો ભેદ રહેશે. તે આ રીતે - શેષવતું અનુમાનમાં નદીનાં પૂરરૂપ કાર્યથી ઉપરીતનવાસના વરસાદ (કારણ)નું અનુમાન થાય છે. ત્યાં નદીનું પૂરનું સ્થાન અને વરસાદ થયાનું સ્થાન આ બંનેમાંથી માત્ર નદીના પૂરને જોઈને વરસાદનું અનુમાન કરાય છે. પણ વરસાદ થયાના સ્થાનનું દર્શન થતું નથી. જ્યારે સામાન્યતોદષ્ટ અનુમાનમાં ઉદયાચલના સ્થાને જોયેલ Page #244 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २३, नैयायिक दर्शन સૂર્ય કાલાંતરે અસ્તાચલની ચૂલિકામાં પહોંચે છે, ત્યારે પણ સૂર્યનું દર્શન થાય છે. આથી દેશાન્તરપ્રાપ્તિ શબ્દથી દેશાન્તરદર્શન અભિપ્રાય લેવાથી બંને અનુમાનોનો ભેદ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. વળી માત્ર દેશાન્તરપ્રાપ્તિ' શબ્દ જ રાખવામાં આવે તો અસમંજસ થવાની આપત્તિ આવશે, કારણકે બંને અનુમાનોમાં દેશાન્તરની પ્રાપ્તિ તો થતી જ નથી. તેથી દેશાન્તરપ્રાપ્તિનો દેશાન્તરદર્શન અભિપ્રાય બંને અનુમાનોમાં ભેદને સૂચિત કરવામાટે ગ્રહણ કરેલ છે, તે યોગ્ય જ છે.) જો કે આકાશમાં સંચરતા સૂર્યની ગતિ નેત્રના અવલોકનના પ્રસરનો અભાવ હોવાથી જણાતી નથી, તો પણ ઉદયાચલથી કાલાન્તરે અસ્તાચલની ચૂલિકાદિમાં (થતું) સૂર્યનું દર્શન સૂર્યની ગતિને જણાવે છે. વળી પ્રયોગ પૂર્વે કહેલ તે પ્રમાણે જ જાણવો. અથવા દેશાત્તરપ્રાપ્તિ ગતિનું કાર્ય છે એમ લોક જાણતું નથી. એ પ્રમાણે અહીં કાર્ય-કારણભાવની વિવક્ષા વિના (લોકપ્રસિદ્ધ) ઉદાહરણનો ઉપન્યાસ કર્યો છે. પ્રયોગ આ પ્રમાણે છે सूर्यस्य देशान्तरप्राप्तिर्गतिपूर्विका देशान्तरप्राप्तित्वात्, देवदत्तदेशान्तरप्राप्तिवत् । (આશય એ છે કે કાર્ય-કારણભાવની વિવેક્ષા હોય ત્યાં પૂર્વે જણાવેલ પ્રયોગ જાણવો.) ૨૨ उपमानलक्षणमाह । હવે ગ્રંથકારશ્રી ઉપમાનનું લક્ષણ કહે છે प्रसिद्धवस्तुसाधादप्रसिद्धस्य साधनम् । उपमानं समाख्यातं यथा गौर्गवयस्तथा ।।२३।। શ્લોકાર્થ: પ્રસિદ્ધવસ્તુના સાધર્મ્સથી અપ્રસિદ્ધ(નું જ્ઞાન કરાવનાર) સાધન ઉપમાનપ્રમાણ કહેવાય છે. અર્થાત્ પ્રસિદ્ધવસ્તુના સાદૃશ્યથી અપ્રસિદ્ધની સિદ્ધિ કરનાર ઉપમાન પ્રમાણ છે. જેમકે જેવી ગાય હોય છે તેવું ગવય હોય છે. (અર્થાત્ પ્રસિદ્ધગાયના આધારે અપ્રસિદ્ધ ગવયનું જ્ઞાન ઉપમાન પ્રમાણ કરાવે છે.) ર૩ व्याख्या-"प्रसिद्धसाधर्म्यात्साध्यसाधनमुपमानम् (१, १, ६)” इति [न्याय] सूत्रम् । अत्र यत इत्यध्याहार्यम्, ततश्च प्रसिद्धेन वस्तुना गवा यत्साधर्म्य समानधर्मत्वं तस्मात्प्रसिद्धवस्तुसाधादप्रसिद्धस्य गवयगतस्य साध्यस्य संज्ञासंज्ञिसंबन्धस्य साधनं प्रतिपत्तिर्यतः साधर्म्यज्ञानाद्भवति तदुपमानं समाख्यातम् । साधर्म्यस्य च प्रसिद्धिरागमपूर्विका । तत आगमसंसूचनायाह-यथा गौस्तथा गवय इति । गवयोऽरण्यगवयः, अयमत्र भावः । कश्चित्प्रभुणा गवयानयनाय. प्रेषितस्तदर्थमजानानस्तमेवाप्राक्षीत् Page #245 -------------------------------------------------------------------------- ________________ १८६ षड्दर्शन समुचय भाग - १, श्लोक - २३, नैयायिक दर्शन कीदृग्गवय इति, स प्रोचे यादृग्गौस्तादृग्गवय इति । ततः सोऽरण्ये परिभ्रमन्समानमर्थं यदा पश्यति, तदा तस्य तद्वाक्यार्थस्मृतिसहायेन्द्रियार्थसन्निकर्षाद्गोसदशोऽयमिति यत्सारूप्यज्ञानमुत्पद्यते, तत्प्रत्यक्षफलं, तदेवाव्यभिचार्यादिविशेषणमयं स गवयशब्दवाच्य इति संज्ञासंज्ञिसंबन्धप्रतिपत्तिं जनयदुपमानम् । संज्ञासंज्ञिसंबन्धप्रतिपत्तिस्तूपमानस्य फलम् । न पुनरागमिकी सा, शब्दस्य तज्जनकस्य तदानीमभावात् । गवयपिण्डविषये च हेयादिज्ञानं यदुत्पद्यते तदिन्द्रियार्थसन्निकर्षजन्यत्वात्प्रत्यक्षफलम ।।२३ ।। ટીકાનો ભાવાનુવાદ વ્યાખ્યા : “પ્રસિદ્ધસાધત્સTધ્યસાધનમુપમાનમ્ સર-૨-૬ .” અહીં ન્યાયસૂત્રમાં ‘યતઃ” અધ્યાહારથી સમજવું. તેથી સૂત્રનો આ રીતે અર્થ થશે - ૧૩“પ્રસિદ્ધ વસ્તુએવી ગાયની સાથે જે સાધર્મે છે, તેનાથી અપ્રસિદ્ધ એવા ગવયમાં રહેવાવાળા સાધ્યની સંજ્ઞાસંન્નિસંબંધના સાધનની પ્રતિપત્તિ સાધમ્યજ્ઞાનથી થાય છે, તે ઉપમાન કહેવાય છે.” અને સાધની પ્રસિદ્ધિ આગમપૂર્વક છે. તેથી આગમનું સૂચન કહે છે કે – “યથા તથા વિય” અર્થાત્ જેવી ગાય હોય છે તેવી ગવય હોય છે. ગાય અને ગવયનું સાધર્મ આગમદ્વારા સૂચિત કર્યું છે. અહીં ગવયે જંગલી પશું- વિશેષ જાણવું. કહેવાનો ભાવ એ છે કે કોઈક માલિકવડે પોતાના નોકરને જંગલમાંથી) ગવય લાવવા માટે મોકલાયો. ત્યારે તે નોકર તે ગવયને જાણતો ન હોવાથી પોતાના સ્વામીને પુછ્યું કે ગવય કેવા પ્રકારનો હોય છે ? ત્યારે સ્વામીએ ક્યું કે - “જેવી ગાય હોય છે તેવો ગવય હોય છે.” ૧૩. ગાય એ પ્રસિદ્ધ પડ્યું છે અને ગવય (જંગલી ગાય જેવું પડ્યું) એ કોઈ નગરવાસીમાણસને અપ્રસિદ્ધિ અર્થાત અજ્ઞાત છે અને નગરવાસીને કોઈએ કહ્યું કે “કા શૌતથા વિ:” અર્થાતુ જેવી ગાય હોય તેવો ગવય હોય છે. આ વાક્યને નયાયિકો અતિદેશવાક્ય કહે છે “યથા તથા વ:” અર્થાતુ જેવી ગાય હોય તેવો ગવય હોય છે. આ વાક્યને નૈયાયિકો અતિદેશવાક્ય કહે છે (ત્ર શ્રુતસ્થાવત્ર સંવંધોગતિશઃ | અર્થાત્ એક ઠેકાણે સાંભળેલાને અન્યત્ર સંબંધ કરવો તે અતિદેશ કહેવાય છે) પછી તે માણસ જંગલમાં કોઈ વખત ગયો. ગાય જેવું પશું જોયું. અને જાણ્યું કે આ ગાયજેવું પડ્યું છે, પછી “થા તથા નવય:' આ અતિદેશવાક્યનું તેને સ્મરણ થયું. આ પ્રમાણે અતિદેશવાક્યના સ્મરણ સાથે સાદશ્યજ્ઞાનથી “આ પશુનું નામ ગવાય છે” આવું નિશ્ચયાત્મકજ્ઞાન થાય છે. આ જ્ઞાનનું નામ ઉપમિતિજ્ઞાન કહેવાય છે અને સાદૃશ્યજ્ઞાન ઉપમાનપ્રમાણ તરીકે માનવામાં આવે છે. સાદૃશ્યજ્ઞાનથી જે વાચ્ય-વાચકભાવરૂપ સંબંધનું જ્ઞાન થવું તેનું નામ ઉપમિતિજ્ઞાન. ન્યાયબોધિનીમાં “Wાર્થqWડાનપતિઃ” અર્થાતુ પદ અને પદાર્થના સંબંધનું જ્ઞાન તે ઉપમિતિ. અહીં ‘દુશવ પર્વવાળુ:” ઇત્યાકારક સ્મરણ ઉપમિતિની પ્રત્યે વ્યાપાર છે અને ‘મણી' વાવાળ:” ઇત્યાકારક “ઉપમિતિ' ફલ છે અર્થાત્ ઉપમાનનું કાર્ય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन ત્યારબાદ જંગલમાં ભમતો ભમતો જ્યારે ગાય જેવો સમાન અર્થ જુએ છે, ત્યારે તેને “જેવી ગાય હોય છે તેવો ગવય છે” આ વાક્યાર્થ (અતિદેશવાક્યાર્થ)નું સ્મરણ થાય છે. તે વાક્યાર્થનું સ્મરણ અને ઇન્દ્રિયાર્થસન્નિકર્ષથી “ગાયની સમાન આ છે” એ પ્રમાણે જે સારૂપ્યજ્ઞાન (સાદશ્યજ્ઞાન) ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષફળ છે અને તે જ સારૂપ્યજ્ઞાન અવ્યભિચારિઆદિ विशेषएाथी युञ्ज्य “स गवयशब्दवाच्यः " से प्रभाो संज्ञासंज्ञिसंबंध ज्ञानने (उपभितिने) उत्पन्न કરતું ઉપમાન છે. પરંતુ સંજ્ઞાસંશિસંબંધનું જ્ઞાન (ઉપમિતિ) ઉપમાનનું ફળ છે. વળી તે સંજ્ઞાસંન્નિસંબંધની પ્રતિપત્તિ (ઉપમિતિ) આગમિક નથી, કારણકે ઉપમિતિના જનકશબ્દનો અભાવ છે. અર્થાત્ “જેવી ગાય હોય છે તેવો ગવય હોય છે” આ વાક્યાર્થ જ્યારે જંગલમાં ગવયનું પ્રત્યક્ષ થાયત્યારે સાક્ષાત્ નથી હોતો, પણ તે વાક્યાર્થનું સ્મરણમાત્ર હોય છે. १८७ અને ગવયના પિંડવિષયમાં જે હેયાદિનું જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે ઇન્દ્રિયાર્થના સન્નિકર્ષથી ઉત્પન્ન થતું હોવાથી પ્રત્યક્ષફળ છે. I૨૩॥ अथ तुर्यं शाब्दमाह હવે ચોથા શાબ્દ(=આગમ)પ્રમાણને કહે છે शाब्दमाप्तोपदेशस्तु मानमेवं चतुर्विधम् । प्रमेयं त्वात्मदेहाद्यं बुद्धीन्द्रियसुखादि च ।। २४ ।। શ્લોકાર્થ : આપ્તપુરૂષનો ઉપદેશ શાબ્દપ્રમાણ કહેવાય છે. આ પ્રકારે ચા૨પ્રકારના પ્રમાણ छे. वणी खात्मा, देह जाहि तथा बुद्धि, इन्द्रिय, सुजाहि (जार) प्रभेय छे. ॥२४॥ व्याख्या-शब्दजनितं शाब्दमागम इत्यर्थः । तुर्भिन्नक्रमे, शाब्द तु प्रमाणमाप्तोपदेशः । आप्त एकान्तेन सत्यवादी हितश्च तस्योपदेशो वचनमाप्तोपदेशः । तज्जनितं तु ज्ञानं शाब्दस्य फलम् । मानं प्रमाणमेवमुक्तविधिना चतुर्विधम् । तदेवं प्रथमं प्रमाणतत्त्वं व्याख्याय संप्रति द्वितीयं प्रमेयतत्वं व्याख्यातुमाह - " प्रमेयं त्वात्मदेहाद्यम्” । प्रमेयं तु प्रमाणफलम् ग्राह्यं पुनरात्मदेहाद्यम्, आत्मा जीवः, देहो वपुः, तावाद्यो यस्य तदात्मदेहाद्यम् । बुद्धीन्द्रियसुखादि च प्रमेयम् । बुद्धिर्ज्ञानं, इन्द्रियं चक्षुरादिमनः पर्यन्तं सुखं सातं तान्यादीनि यस्य तद्बुद्धीन्द्रियसुखादि । चकार आत्मदेहाद्यपेक्षया समुचये । अत्र विशेषणद्वय आद्यशब्देनादिशब्देन च शेषाणामपि सप्तानां प्रमेयानां संग्रहो द्रष्टव्यः । तथा च नैयायिकसूत्रम् । “आत्मशरीरेन्द्रियार्थबुद्धिमनः प्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गभेदेन द्वादशविधं तदिति प्रमेयम् । ( १, १, ९) । तत्र शरीरादिदुः खपर्यन्तं हेयं, अपवर्ग उपादेयः, Page #247 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन आत्मा तु कथञ्चिद्धेयः कथञ्चिदुपादेयः, सुखदुःखादि भोक्तुतया हेयः तदुन्मुक्ततयोपादेय इति । तत्रेच्छाद्वेषप्रयत्नसुखदुःखज्ञानादीनामाश्रय आत्मा । सचेतनत्वकर्तृत्वसर्वगतत्वादिधर्मेरात्मा प्रतीयते १ । तद्भोगायतनं शरीरम् २ । पञ्चेन्द्रियाणि घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्राणि ३ । पञ्चार्था रूपरसगन्धस्पर्शशब्दाः । तत्र गन्धरसरुपस्पर्शाश्चत्वारः पृथिवीगुणाः, रूपरसस्पर्शास्रयोऽपां गुणाः, रूपस्पर्शी तेजसो गुणौ, एकः स्पर्शो वायोर्गुणः, शब्द आकाशस्य गुण इति ४ । बुद्धिरुपलब्धिर्ज्ञानमित्यर्थः सा क्षणिका, भोगस्वभावत्वाञ्च संसारकारणमिति हेया ५ । ટીકાનો ભાવાનુવાદ: વ્યાખ્યા : શબ્દથી ઉત્પન્ન થયેલ તે શાબ્દ એટલે આગમ. શ્લોકમાં નાતોપશ:' પદ પછી “તુ' છે. પણ તે ‘તુ' ભિન્નક્રમમાં છે. એટલે કે ‘શદ્ર' પદ પછી “તુ' ને જાણવું. તેથી અર્થ આ પ્રમાણે થશે. વળી શાબ્દપ્રમાણ આપ્તનો ઉપદેશ છે. અર્થાત્ આપ્તપુરૂષના ઉપદેશને પેશાબ્દપ્રમાણ કહેવાય છે. એકાંતથી સત્ય અને હિતકારી બોલનારને આપ્ત કહેવાય છે. તે આતના ઉપદેશ=વચનને શાબ્દપ્રમાણ કહેવાય છે. શાબ્દપ્રમાણથી ઉત્પન્ન થયેલ જ્ઞાન શાબ્દપ્રમાણનું ફળ છે. આ પ્રમાણે (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન અને (૪) શાબ્દ, એમ ચાર પ્રમાણો ઉપરોક્ત કહેલી વિધિપ્રમાણે જાણવા. તેથી એ પ્રમાણે પ્રથમ પ્રમાણતત્ત્વને કહીને, હવે (સોળ તત્ત્વ પૈકી) બીજા પ્રમેયતત્ત્વની વ્યાખ્યા કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે. આત્મા, દેહ આદિ પ્રમેય છે. પ્રમાણનું ફળ પ્રમેય છે. અને પ્રમાણથી ગ્રાહ્ય આત્મા દેહ આદિ છે. આત્મા=જીવ અને દેહ=શરીર છે જેની આદિમાં તે, આત્મા, શરીર આદિ તથા બુદ્ધિ જ્ઞાન, ૧૪. પ્રયોrદેતુપૂતયથાર્થજ્ઞાનવરૂTHચ ક્ષણ - શબ્દના પ્રયોગમાં કારણભૂત યથાર્થજ્ઞાનના આશ્રયને આપ્ત કહેવાય છે. એટલે કે જે શબ્દપ્રયોગ કરવાનો હોય, તેના યથાર્થજ્ઞાનથી યુક્ત હોય તે આપ્ત કહેવાય છે. ૧૫. શાબ્દપ્રમાણ ન્યાયસૂત્રમાં બે પ્રકારના જણાવેલા છે. તે દિવિઘો સુદીર્થત્યાત્ ૧-૧-૮ અર્થાત્ (૧) જેણે અર્થનું પ્રત્યક્ષજ્ઞાન મેળવીને તે અર્થનો ઉપદેશ આપ્યો હોય, તે દૃષ્ટાર્થકઉપદેશને દષ્ટાર્થકશબ્દપ્રમાણ કહેવાય છે અને (૨) જેણે અનુમાનથી અર્થને જાણીને ઉપદેશ આપ્યો હોય, તે અદષ્ટાર્થકઉપદેશને અદષ્ટાર્થક શબ્દપ્રમાણ કહેવાય છે. ૧૭. આત્માનું લક્ષણ નૈયાયિકસૂત્રમાં આ પ્રમાણે કહેલ છે રૂછાપયનસુવતુ:ઉજ્ઞાનતાનો &િ ll૧-૧-૧૦ll અર્થાત્ ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુ:ખ અને જ્ઞાન આ છે આત્માના લિંગ અર્થાત્ અનુમાપકહેતુઓ છે. આત્મામાં કોઈપણ પ્રકારનું રૂપ અને સ્થૂલત્વ નથી. તેથી તેનું Page #248 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन १८९ ચક્ષુ આદિ પાંચ ઇન્દ્રિય તથા મન, સુખ છે આદિમાં તે સુખાદિ પ્રમેય છે. અર્થાત્ આત્માઆદિ ઇન્દ્રિયો અને સુખાદિ પ્રમેય છે. અહીં બંને વિશેષણમાં આદિ પદથી બાકીના સાતપ્રમેયનો સંગ્રહ જાણવો. આમ આત્મા, શરીર, બુદ્ધિ, ઇન્દ્રિય, સુખ આદિ બાર પ્રમેય છે. આ બાર પ્રમેયો નિયાયિકસૂત્રમાં કહેલા છે – આત્મશરીન્દ્રિયર્થવૃદ્ધિમનઃ પ્રવૃત્તિોષપ્રેમવB વાપવમેન કાશવિદં તદ્વિતિ પ્રમેયમ્ ! (૧-૧-૯) ! અર્થાત્ આત્મા, શરીર, ઇન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ, દુ:ખ, અપવર્ગ એ બાર પ્રમેય છે. આ બાર પ્રમેયોમાં શરીર, ઇન્દ્રિય, અર્થ(વિષયો), બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રેત્યભાવ, ફળ અને દુઃખ આ ૧૦ પ્રમેયો હેય છે. અપવર્ગ ઉપાદેય છે. પરંતુ આત્મા કથંચિત્ હેય અને કથંચિત્ ઉપાદેય છે. સુખદુ:ખાદિ ભોıપણાથી હેય છે અને ઉન્મુક્તપણાથી ઉપાદેય છે. ત્યાં ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખદુઃખ અને જ્ઞાનાદિનો આશ્રય આત્મા છે. સચેતનત્વ, કર્તૃત્વ, સર્વગ– આદિ ધર્મોવડે આત્મા પ્રતીત થાય છે. (૧) (૨) ૭ શરીર : ભોક્તાના ભોગનું જે આયતન (સ્થાન) છે, તે શરીર કહેવાય છે. (આ વ્યાખ્યા ન્યાયકંદલીયારના મતે છે). ચક્ષુ આદિ ઇન્દ્રિયદ્વારા બાહ્યપ્રત્યક્ષ થઈ શકતું નથી. મનથી તો તેનું પ્રત્યક્ષ થઈ શકે છે. પરકીય આત્માનું તો માનસપ્રત્યક્ષ પણ થઈ શકતું નથી. ઉપરોક્તસૂત્રમાં સૂત્રકારે આત્માના અનુમાનનો પ્રકાર બતાવેલ છે. ઇચ્છાદિ આત્માના અસાધારણ ધર્મો છે; તેથી તે આત્માનાં લક્ષણ થઈ શકે છે. ઇચ્છાદિગુણો શરીરમાં રહેતા ન હોવાથી શરીરથી અન્યઆત્માનું અનુમાન થઈ શકે છે. ઇચ્છાદિ ગુણો શરીરમાં નથી. જો શરીરમાં માનીએ, તો મૃતશરીરમાં પણ ઇચ્છાદિની આપત્તિ આવશે. આથી ઇચ્છાદિ શરીરનાગુણો નથી. મનમાં પણ ઇચ્છાદિની ઉત્પત્તિ થઈ શકતી નથી, કારણકે મન તો ઇચ્છાઆદિને ઉત્પન્ન કરવાનું સાધન છે. જે સાધન હોય તે કાર્યનો આધાર (ઉપાદાન કારણ) થઈ શકે નહીં. પૃથ્યાદિ નવદ્રવ્યોમાં પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, કાળ અને દિશા આ દ્રવ્યોમાંથી કોઈપણ દ્રવ્ય ઇચ્છાદિનો આધાર નથી. એ તો સ્પષ્ટ છે અને મન તો સાધન છે. આથી આધાર બની શકતું નથી. સામાન્ય નિયમ છે કે સાધનજન્ય ક્રિયા સાધનમાં નહીં પણ અન્યમાં બને છે. તેથી મનરૂપ સાધનજન્ય ઇચ્છાદિ, મનમાં નહીં પણ અન્યમાં હોવી જોઈએ. વળી ઇચ્છાદિગુણો હોવાના કારણે તેનો આધાર પણ હોવો જોઈએ. આથી આધાર તરીકે નવમું દ્રવ્ય આત્મા સિદ્ધ થાય છે. “હું ઇચ્છું છું”, “હું જાણું છું” એવી પ્રતીતિ પણ થાય છે. માટે આત્મા જ ઇચ્છાદિ ગુણોનું ઉપાદાનકારણ (સમાયિકારણ) છે. એવું પરિશેષ અનુમાનથી સિદ્ધ થાય છે. આ સૂત્રથી પરમાત્માનું લક્ષણ પણ સૂચિત થાય છે. તે આ પ્રમાણે - જેની અંદર નિત્ય ઇચ્છા છે, નિત્ય પ્રયત્ન છે, નિત્ય સુખ છે, નિત્યજ્ઞાની છે, તે પરમાત્મા-ઇશ્વર છે. આત્માનું સ્વરૂપ સમાવિના મુક્તિ મળી શક્તી નથી. મુક્ત-અવસ્થામાં પણ આત્મા પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહે છે માટે આત્મસ્વરૂપ ઉપાદેય પક્ષમાં રહે છે. ૧૭. ન્યાયસૂત્રાનુસાર શરીરનું લક્ષણ-વેન્દ્રિાર્થાશ્રય: શરીરમ્ (૧-૧-૧૧) ! અર્થાત્ ચેષ્ટા, ઇન્દ્રિય અને અર્થનો જે આશ્રય છે તે શરીર કહેવાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ १९० षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन ઘાણ, રસન, ચક્ષુ, ત્વક અને શ્રોત્ર એમ પાંચ ઇન્દ્રિયો છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ એમ પાંચ અર્થો છે (વિષયો છે.) ત્યાં ગંધ, રસ, રૂપ, અને સ્પર્શ, આ ચાર પૃથ્વીના ગુણો છે. જો ચેષ્ટાનો અર્થ માત્ર ક્રિયા જ લેવામાં આવે તો વૃક્ષ-રથગાડી આદિમાં પણ ક્રિયા જોવામાં આવે છે, માટે તેને પણ શરીર કહેવાની આપત્તિ આવશે. માટે અહીં ચેષ્ટા શબ્દ વિશેષ પ્રકારની ક્રિયાનો વાચક છે. એમ સમજવું જોઈએ. મેળવવા ઇચ્છિત અર્થ અને ત્યજવાને ઇચ્છિત અર્થને ઉદ્દેશીને ઇસા (મેળવવાની ઇચ્છા) અને જિહાસા (છોડાવાની ઇચ્છા)થી પ્રેરાયેલા પુરૂષનો વ્યાપાર=પ્રયત્ન જેને લીધે થાય છે તે શરીર. એટલે ચેષ્ટાનો અર્થ પુરૂષની અંદર થતો પ્રયત્ન લેવો અને એ પ્રયત્ન પુરૂષ (જીવાત્મા) શરીરને લીધે જ કરી શકે છે. માટે ચેષ્ટાનો આશ્રય શરીર કહેવાય છે. ઇન્દ્રિયનો આશ્રય શરીર છે. શરીરને લીધે જ ઇન્દ્રિયો પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. જો શરીર ન હોય તો નિરાધારસ્વતંત્ર બનેલી ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરી શકે નહીં. શરીરમાં શક્તિ હોય તો ઇન્દ્રિયોમાં ગ્રાહકશક્તિ સારી હોય છે. અને શરીર અત્યંતક્ષીણ હોય તો ઇન્દ્રિયોની ગ્રાહકશક્તિ પણ મંદ પડી જાય છે. આમ શરીર ઇન્દ્રિયોને મદદ કરનાર હોવાથી શરીર ઇન્દ્રિયનો આશ્રય માનવામાં આવે છે. આશ્રયનો અર્થ અહીં ઇન્દ્રિયોનું સમવાધિકારણ (ઉપાદાનકારણ) સમજવાનું નથી. • જેને લીધે ઇન્દ્રિયો બાહ્યપદાર્થો સાથે સંબંધ પામી સુખ-દુ:ખસ્વરૂપ અર્થનું કારણ બને છે તે જ શરીર. અહીં અર્થ' શબ્દથી સુખ અને દુ:ખ જ સમજવા, પણ રૂપાદિ અર્થો નહીં. ૧૮. ન્યાયસત્રમાં જણાવ્યું છે કે - પ્રારનામુત્વોત્રાળક્રિયા પૂણ: ૧-૧-૧૨ અર્થાતુ ધ્રાણ, રસન,ચક્ષુ, ત્વક, અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિય છે. તેની ઉત્પત્તિ અનુક્રમે પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશમાંથી થાય છે. અહીં બાહ્ય ઇન્દ્રિયોનું લક્ષણ અભીષ્ટ હોવાથી મનનું ગ્રહણ કર્યું નથી. કારણકે મન આંતર ઇન્દ્રિય છે. આ સૂત્રમાં બાહ્ય ઇન્દ્રિયો જે લક્ષ્ય તરીકે છે તે પૂરેપ્ય:' શબ્દદ્વારા સૂચિત કરે છે. “પૂણ્ય:શબ્દ ઇન્દ્રિયોના સમવાધિકારણ તરીકે સૂત્રમાં વપરાયો છે. મન આંતર ઇન્દ્રિય અને નિત્ય હોવાથી તેનું ઉપાદાનકારણ (સમવાધિકારણ) કોઈપણ મહાભૂત સંભવી શકતું નથી. જે લોકો (સાંખ્યો) ઇન્દ્રિયોનું ઉપાદાનકારણ અહહાર છે, એમ માને છે, તે મતનું ખંડન પણ “મૂખ્ય:' કારણ-વાચક શબ્દ મુકવાથી થઈ જાય છે. નાયિકો ઇન્દ્રિયોને અહંકારમાંથી ઉત્પન્ન થયેલી માનતા નથી, પણ પાંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થયેલી માને છે. સૂત્ર ૩-૧-૯૩માં કહ્યું છે કે ભૂતપુ વિશેષોપચ્ચેસ્તાવાગ્યમ્' અર્થાત્ - પૃથ્વી આદિ ભૂતોના વિશેષગુણોના ઉપલબ્ધિ (અભિવ્યક્તિ)નું કારણ હોવાથી ઇન્દ્રિયોના કારણે પૃથ્વી આદિ પાંચભૂતો છે. (સાંખ્યમતમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને એક મન એમ અગીયાર ઇન્દ્રિયો ગણાવી છે.) ઇન્દ્રિયોની સંખ્યાના વિષયમાં વાચસ્પતિમિશ્રએ ન્યાયવાર્તિક તાત્પર્યટીકામાં કહ્યું છે કે ઇન્દ્રિયો પાંચ હોવાથી હાથ, પગ, પાયુ, ઉપસ્થ, અને વાણીમાં ઇન્દ્રિયત્વ નથી, એ સૂચિત કર્યું છે. કારણ કે તેમાં ઇન્દ્રિયનું લક્ષણ ઘટતું નથી. “જે શરીર સાથે સંયુક્ત હોય, સંસ્કારદોષથી શૂન્ય હોય, અને સાક્ષાત્ જ્ઞાનનું સાધન હોય તે જ ઇન્દ્રિય કહેવાય છે.” હાથ આદિમાં આ લક્ષણ ઘટતું નથી. જો સાંખ્યો એમ કહે કે - ઉક્ત લક્ષણ તો જ્ઞાનેન્દ્રિયોનું છે. અને હાથ આદિ તો કર્મેન્દ્રિય છે, તો સાંખ્યોએ કર્મન્દ્રિયનું લક્ષણ કહેવું જોઈએ. જો કર્મેનિયનું લક્ષણ “શરીરમાં જે આશ્રિત હોય અને અસાધારણ કાર્ય કરે તે કર્મેન્દ્રિય.” “આવું કહેશો તો તમારે (સાંખ્યોએ) કહેવું જોઈએ કે “હાથ આદિમાં અસાધારણ કાર્ય શું છે?” તમે એમ કહો કે “બોલવું તે વાણીનું ગ્રહણ કરવું એ હાથનું, ચાલવું તે પગનું, ઉત્સર્ગ અને આનંદ એ પાયુ અને ઉપસ્થનું અસાધારણ કાર્ય છે.” તો સાંખ્યોની આ વાત ઠીક નથી. કારણ કે ગ્રહણ કરવા Page #250 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन १९१ રૂપ, રસ અને સ્પર્શ આ ત્રણ પાણીના ગુણો છે. રૂપ અને સ્પર્શ તૈજસૂના ગુણો છે. એક સ્પર્શ વાયુનો ગુણ છે. અને શબ્દ આકાશનો ગુણ છે. આ રીતે પાંચ રૂપાદિ “અર્થો જાણવા. ઉપલબ્ધિ અને જ્ઞાન બુદ્ધિના પર્યાયવાચિ શબ્દો છે. તે બુદ્ધિ ક્ષણિક અને ભોગના સ્વભાવવાળી હોવાથી સંસારનું કારણ છે. તેથી હેય છે. રૂપ કાર્ય તો જેમ હાથથી થાય છે, તેમ મોઢાથી પણ થાય છે, માટે તે અસાધારણ કાર્ય નથી. વળી કંઠ, હૃદય, આમાશય, પક્વાશય પણ અસાધારણ કાર્ય કરે છે, તો તેને પણ ઇન્દ્રિયો માનવી પડશે માટે કર્મેન્દ્રિયનું લક્ષણ બાંધવું એ અર્થ વગરનું છે. આથી સમજી શકાય છે કે નૈયાયિકો જે જ્ઞાન ઉત્પન્ન કરવાનું અસાધારણ કારણ છે, તેને જ ઇન્દ્રિયો માને છે. ૧૯. પૃથ્વી, પાણી અને તેજસુ આ ત્રણ દ્રવ્યોનું ગ્રહણ બાહ્ય ઇન્દ્રિયોથી થાય છે અને બાકીના છ દ્રવ્યોનું અનુમાનથી ગ્રહણ થાય છે. ગંધાદિ ગુણોનું ગ્રહણ ઘાણાદિ ઇન્દ્રિયોથી થાય છે. પ્રશસ્તપાદભાષ્યમાં ગુણોના બે વિભાગ પાડ્યા છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સ્નેહ, સાંસદ્ધિક દ્રવત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના અને શબ્દ વિશેષગુણો છે. તથા સંખ્યા, પરિણામ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, નૈમિત્તિક દ્રવત્વ અને વેગ સામાન્ય ગુણો છે. સ્વાધારભૂત દ્રવ્યને જે ગુણો અન્ય દ્રવ્યોથી અલગ કરી બતાવે તે વિશેષગુણ કહેવાય છે. શંકા: પૃથ્વીમાં ગંધઆદિ ચારગુણો હોવા છતાં ઘાણ ઇન્દ્રિયથી જ ગંધનું ગ્રહણ કેમ થાય છે ? સમાધાન : ન્યાયસૂત્રમાં તવ્યવસ્થાપનું તુ પૂજ્યન્ત ll૩-૧-૭૧. સૂત્રથી તેનું કારણ જણાવેલ છે. અહીં ભૂયસ્વ=પ્રધાનતા. પૃથ્વીમાં ગંધ ગુણની પ્રધાનતા છે અને ધ્રાણેન્દ્રિયમાં પણ ગંધ ગુણની પ્રધાનતા છે. માટે પૃથ્વી અને ધ્રાણેન્દ્રિયનો કાર્યકારણભાવ માનવો જોઈએ. તેજ રીતે રસના ઇન્દ્રિય અને જલનો તથા ચક્ષુરિન્દ્રિય અને તેજનો પણ કાર્ય-કારણભાવ માનવો જોઈએ. ઇન્દ્રિયની રચનામાં જીવાત્માનું અદષ્ટ પણ કારણ તરીકે છે. આથી સમજી શકાય છે કે પૃથ્વી આદિ દ્રવ્ય અને ગંધાદિ ગુણો પરસ્પર જુદા છે. પણ સમવાય સંબંધને લીધે બે ફળની માફક અલગ-અલગ અનુભવી શકાતા નથી. ૨૦. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે - પશ્ચિમિનન્તરમ્ II૧-૧-૧૫ll અર્થાત્ બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાન એ ત્રણે એક અર્થના વાચક છે. ઇન્દ્રિયોનો અર્થ સાથે સંબંધ થવાથી આત્માની અંદર જે અર્થનો અભૌતિક પ્રકાશ જન્મે છે, તેનું નામ બુદ્ધિ અને તે જ જ્ઞાન. જો જ્ઞાનને બુદ્ધિનો ધર્મ માનવામાં આવે તો બુદ્ધિને ચેતન માનવી જોઈએ. અને ચેતન માનવામાં આવે તો શરીરમાં એક પુરુષરૂપ ચેતન આત્મા અને બુદ્ધિરુપ ચેતના=આત્મા એમ બે ચેતન થશે. પણ શરીરમાં એક જ આત્મા સર્વ યુક્તિ અને પ્રમાણથી સિદ્ધ છે. આ સૂત્રમાં ઉપલબ્ધિ અને જ્ઞાન એ બુદ્ધિના પર્યાયવાચક શબ્દો છે અને તે સમાન અને અસમાનજાતિય અર્થોથી બુદ્ધિને અલગ કરતા હોવાથી લક્ષણવાચક થઈ શકે છે. જે લોક બુદ્ધિ, ઉપલબ્ધિ અને જ્ઞાનને ભિન્ન-ભિન્ન માને છે તે અયોગ્ય છે. એમ બતાવવા માટે સૂત્રકારે બુદ્ધિના પર્યાયવાચક શબ્દોને લક્ષણવાચક તરીકે મુક્યા છે. (સાંખ્યમતના અનુયાયીઓ ત્રણે શબ્દોના ભિન્ન-ભિન્ન અર્થ કરે છે.) બુદ્ધિ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેગુણોનો જે વિકાર છે તે જ બુદ્ધિ અને તેનું બીજું નામ મહતું' તત્ત્વ Page #251 -------------------------------------------------------------------------- ________________ १९२ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन इन्द्रियार्थसन्निकर्षे सत्यपि युगपज्ज्ञानानुत्पादादान्तरसुखादि विषयोपलब्धेश्च बाह्यगन्धादिविषयोपलब्धिवत्करणसाध्यत्वादान्तरं करणं मनोऽनुमीयते, तत्सर्वविषयं तञ्चाणु वेगवदाशुसंचारि नित्यं च ६ । वाग्मनःकायव्यापारः शुभाशुभफलः प्रवृत्तिः ७ । रागद्वेषमोहास्त्रयो दोषाः, इर्ष्यादीनामेतेष्वेवान्तर्भावः, तत्कृतश्चैष संसारः ८ । देहेन्द्रियादिसंघातस्य प्राक्तनस्य त्यागेन संघातान्तरग्रहणं प्रेत्यभावः, एष एव संसारः ९ । प्रवृत्तिदोषजनितंसुखदुःखात्मकं मुख्यं फलं, तत्साधनंतु गौणम् १० । पीडासंतापस्वभावजंदुःखम्, फलग्रहणेनाक्षिप्तमपीदं सुखस्यापि दुःखाविनाभावित्वात् दुःखत्वभावनार्थमु-पदिश्यते ११ । आत्यन्तिको दुःखवियोगोऽपवर्गः, सर्वगुणवियुक्तस्यात्मनः स्वरूपेणा-वस्थानं सुखदुःखयोविवेकेन हानस्याशक्यत्वात् दुःखं जिहासुः सुखमपि जह्याद् । यस्माज्जन्मजरामरणप्रबन्धोच्छेदरूपः परमः पुरुषार्थोऽपवर्गः, स च तत्त्वज्ञानादवाप्यते १२ ।।१४ ।। (૯) મનઃ સર્વપદાર્થોની સાથે ઇન્દ્રિયનો સંયોગ થવાછતાં યુગપતુ સમસ્ત રૂપાદિ જ્ઞાનોની ઉત્પત્તિ થતી નથી. આથી જ્ઞાન ત્યારે જ થાય છે, જ્યારે જે ઇન્દ્રિયોનો મન સાથે સંયોગ હોય. આથી મન સાથેના સંયોગવાળી ઇન્દ્રિયોથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અન્યથી નહિ. તે જ રીતે યુગપ૬ જ્ઞાનોની અનુત્પત્તિથી મનનો સદ્ભાવ સિદ્ધ થાય છે. તથા જેમ ગંધાદિ બાહ્યપદાર્થોની ઉપલબ્ધિ કરણરૂપ ઇન્દ્રિયોવિના થઈ શકતી નથી, તેમ અંતરંગસુખાદિ વિષયોની ઉપલબ્ધિ માટે પણ એક સાધકતમકરણની આવશ્યકતા છે. તે કરણ મન જ થઈ શકે છે. આ રીતે મનનું અનુમાન થઈ શકે છે. મન સર્વપદાર્થોને વિષય બનાવે છે, અણુરૂપ છે, વેગવાળું હોવાથી ખૂબ શીધ્ર સંચાર કરવાવાળું છે તથા નિત્ય છે. છે. ત્રણે ગુણો જડ હોવાથી બુદ્ધિ પણ જડ છે. ત્રણેગુણો નિત્ય હોવાથી તેનો પરિણામ જે બુદ્ધિ છે તે પણ નિત્ય છે, કારણકે સાંખ્યમતમાં પરિણામ અને પરિણામી ભિન્ન ગણાતાં નથી. જ્ઞાન બુદ્ધિનો જે ઇન્દ્રિય દ્વારા અર્થરૂપે પરિણામ થાય છે તે જ જ્ઞાન અર્થાત્ બુદ્ધિની જે અમુકપ્રકારની વૃત્તિ તેનું નામ જ્ઞાન છે. માટે ઘટજ્ઞાન, પટજ્ઞાન આદિ બુદ્ધિની વૃત્તિઓ ગણાય છે. ઉપલબ્ધિ : આત્મા એ ચિતિશક્તિ છે. અને તે અપરિણામી છે. તેનું બુદ્ધિ સાથે સદેવ સન્નિધાન હોવાથી બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે. આથી બુદ્ધિ જડ હોવા છતાં ચેતન જેવી લાગે છે અને અર્થને જાણે છે. જેમ ચંદ્ર સ્વયં પ્રકાશરહિત હોવા છતાં સૂર્યના તેજને ઝીલીને પ્રકાશિત બને છે અને જગતને પ્રકાશિત કરે છે, તેમ આત્મામાં જે આત્માનું પ્રતિબિંબ પડે છે તે જ ઉપલબ્ધિ. નૈયાયિકસુત્રકારને સાંખ્યોની ઉપરની માન્યતા માન્ય નથી. બુદ્ધિ એ પ્રકૃતિનો-ગુણોનો વિકાર નથી, પણ આત્માનો ગુણ છે. તેથી બુદ્ધિ અને જ્ઞાન પણ એક જ છે.) ૨૨. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે યુવાનનુત્પત્તિનો Iિ૧-૧-૧૯ll અર્થાત્ એકસાથે જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. તે મનનું જ્ઞાપક છે. કહેવાનો આશય એ છે કે એક ફળમાં રુપ, રસ, ગંધ અને સ્પર્શ એમ ચારે અર્થો (વિષયો) છે. રૂપ આદિ ચારે વિષયો સાથે ચારે ઇન્દ્રિય (ચક્ષુ, રસન, ધ્રાણ, અને ત્વ)નો એક સાથે સંબંધ હોવા છતાં ચારે જ્ઞાનો એક સાથે Page #252 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन = १९३ પ્રવૃત્તિ : વચન-મન અને કાયાનો વ્યાપાર કે જે શુભાશુભફળને આપે છે તે પ્રવૃત્તિ કહેવાય છે. રાગ-દ્વેષ અને મોહ આ ત્રણ દોષો છે. ઇર્ષ્યા, અસૂયા, ક્રોધઆદિનો ત્રણમાં જ અંતર્ભાવ થાય છે અને આદોષોના કારણે જ સંસાર છે. પૂર્વકાલીન દેહ-ઇન્દ્રિયાદિના થતાં નથી, પણ અનુક્રમે જ થાય છે. આનું કારણ શું છે ? તેને સૂત્રકાર જણાવે છે કે જ્ઞાન ઉત્પન્ન ક૨વામાં કેવલ બાહ્ય ઇન્દ્રિયો અને રૂપાદિ અર્થો (વિષયો) સાથેનો સંબંધ જ પર્યાપ્ત નથી, પણ તેની સાથે મનનો પણ સંબંધ જોઈએ. મનસંયોગી જે ઇન્દ્રિય જે અર્થ સાથે સંબંધ પામશે તે ઇન્દ્રિય દ્વારા તે અર્થનું જ જ્ઞાન થશે. બીજા અર્થોનું નહીં. જો ચક્ષુ ઇન્દ્રિય મન: સંયુક્ત થઈ રૂપ સાથે સંબંધ પામશે તો રૂપનું જ્ઞાન થશે પણ બીજા અર્થોનું નહીં, કારણકે તે વખતે ઘ્રાણઆદિ ઇન્દ્રિયો સાથે મનનો સંબંધ નથી. અને તે ઉપરથી મન સુક્ષ્મ (અણુ) છે તે પણ સિદ્ધ થાય છે. જો તે વ્યાપક હોય તો તેનો સંબંધ બધી ઇન્દ્રિયો સાથે હોય, પણ તે નથી. આથી મન સુક્ષ્મ(અણુ) છે. વૈશેષિકસૂત્રમાં પણ મનને અણુ કહ્યું છે. તદ્દમાવાવ્વાનુ મન: II૭૦૧૦૨૫॥ વળી આ ન્યાયસૂત્રમાં મનના અસ્તિત્વનું પણ સાધન છે અને તેની અંદર રહેલો અસાધારણધર્મ લક્ષણ તરીકે બતાવ્યો છે. ‘યુરૂપજ્ઞાનાનનત્વમ્' એ મનનો અસાધારણધર્મ છે. મન દ્રવ્ય છે અને કણાદે નવદ્રવ્યોમાં તેની ગણત્રી કરી છે. મન અવયવ વિનાનું દ્રવ્ય હોવાથી નિત્ય છે. અર્થાત્ ઉત્પત્તિ વિનાશથી રહિત છે. સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ અને વેગ આ આઠ મનના સામાન્યગુણો છે. નૈયાયિકો માને છે કે પ્રત્યેક આત્મામાં એક-એક મન (તે આત્માના) કર્માનુસા૨ ૫રમાત્માએ યોજેલું છે. મનને જ અંત:કરણ કહેવાય છે. મન જ વિષય જન્ય સુખ-દુઃખનું કારણ છે. આત્માની ઇચ્છા તથા જીવન-જનક પ્રયત્નથી મન એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય છે. તથા ધર્મ, અધર્મ રૂપ અદૃષ્ટકારણને લીધે મરણ પછી બીજા શરીરમાં જાય છે અને આત્માના ભોગનું સાધન બને છે. ૨૩. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે પ્રવૃત્તિર્વાવૃદ્ધિશરીરરતિ ||૧૧-૧૭II-રાગ-દ્વેષથી પ્રેરાઈને, જે વાણી ઉચ્ચારવામાં આવે છે તે વાચિકપ્રવૃત્તિ કહેવાય છે. રાગ-દ્વેષથી પ્રેરાઈને મનમાં જે ચિંતન ક૨વામાં આવે છે તે માનસિકપ્રવૃત્તિ કહેવાય છે. અને રાગ-દ્વેષથી પ્રેરાઇને શરીર દ્વારા જે ક્રિયા કરવામાં આવે છે તે શારીરિકપ્રવૃત્તિ કહેવાય છે. રાગ-દ્વેષ વિનાની પ્રવૃત્તિ બંધ-જનક હોતી નથી. જીવનમુક્ત પુરૂષની પ્રવૃત્તિ રાગ-દ્વેષરહિતની હોય છે. અહીં સૂત્રમાં રાગ-દ્વેષપૂર્વકની પ્રવૃત્તિ લક્ષિત છે. અને તે સંસારચાલક છે. માટે તે હેય છે. જન્મથી મરણપર્યન્ત જેટલી ક્રિયાઓ રાગ-દ્વેષપૂર્વક થઈ હોય તે બધી જ સ્થિર સંસ્કારો આત્મામાં પાડે છે અને આ સંસ્કારો છેવટે મરણને ઉત્પન્ન કરી જાતિ, આયુષ્ય અને ભોગરૂપ ફળને ઉત્પન્ન કરે છે. ૨૪. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે...પ્રવર્તનામો યોવાઃ ||૧-૧-૧૮-પ્રવૃત્તિજનકત્વ એ દોષનું લક્ષણ છે. અહીં સૂત્રમાં દોષ લક્ષ્યપદાર્થ છે અને પ્રવૃત્તિજનકત્વ લક્ષણ છે. કહેવાનો આશય એ છે કે રાગ-દ્વેષ અને મોહના કારણે જ મનુષ્ય પ્રવૃત્તિ કરે છે. આ ત્રણેને દોષ નામ આપવામાં આવ્યું છે. કારણ કે યુતિ બના યેન સ યોવઃ-જેનાથી આત્મા દૂષિત થાય છે તે દોષ અર્થાત્ આત્મા પોતાનું વાસ્તવિકસ્વરૂપ જેના કા૨ણે જાણી શકતો નથી, માટે એને દોષ કહેવામાં આવે છે. આ ત્રણે મોક્ષના પ્રતિબંધક છે. જ્યાં સુધી આ ત્રણે હોય, ત્યાં સુધી વૈરાગ્ય સ્ફૂરતો નથી અને તેનાવિના તત્ત્વજ્ઞાન સંભવિત નથી અને તત્ત્વજ્ઞાન સિવાય મુક્તિ પણ મળી શકતી નથી. અનુકૂલ અર્થની અભિલાષાને રાગ કહેવાય છે. કામ, પૃહા, તૃષ્ણા તથા લોભ આ બધા રાગના જ પ્રકાર છે. પ્રતિકૂલ અર્થને સહન ન કરવો તે દ્વેષ કહેવાય છે. ક્રોધ, ઇર્ષ્યા, અસૂયા, દ્રોહ અને આમર્ષ આ બધા દ્વેષના પ્રકારો છે. વસ્તુનું વાસ્તવિજ્ઞાન ન હોવું તે મોહ છે. મિથ્યાજ્ઞાન, વિચિકિત્સા, માન અને પ્રમાદ આ ચારેય મોહના પ્રકાર છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ १९४ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २४, नैयायिक दर्शन સંઘાતના ત્યાગપૂર્વક બીજા દેહ-ઇન્દ્રિયાદિના સંઘાતને ગ્રહણ કરવું તે અપ્રત્યભાવ કહેવાય છે અને આ જ સંસાર છે. પ્રવૃત્તિ અને દોષથી ઉત્પન્ન થતા સુખાદિને ફળ કહેવાય છે. ત્યાં સુખ-દુ:ખાત્મક મુખ્યફળ છે. અને તેના સાધન શરીરાદિ ગૌણફળ છે. પીડા અને સંતાપના સ્વભાવને ઉત્પન્ન કરે તેને દુ:ખ કહેવાય છે. અર્થાત્ જેને લીધે આત્મા પીડા અને સંતાપ અનુભવે તે દુ:ખ. (પૂર્વપ્રવૃત્તિ અને દોષના ફળ તરીકે સુખ-દુ:ખ ગણાવ્યા છે.) તે ફળના ગ્રહણથી પ્રાપ્ત પણ આ સુખનો પણ દુઃખની સાથે અવિનાભાવ હોવાથી (સુખને પણ) દુઃખરૂપે ભાવવાનો ઉપદેશ કરાય છે. આત્મત્તિક દુ:ખવિયોગને અપવર્ગ-મોક્ષ કહેવાય છે. સર્વગુણથી રહિત આત્માનું સ્વરૂપમાં જે અવસ્થાન છે તે મોક્ષ કહેવાય છે. સુખ-દુઃખના વિવેકથી હાન (દુ:ખની અત્યંત નિવૃત્તિ) અશક્ય છે. આથી દુ:ખથી નિવૃત્ત થવાની ઇચ્છાવાળાઓએ સુખ પણ છોડવું જોઈએ. જેથી જન્મ-જરા-મૃત્યુના પ્રબંધના ઉચ્છેદરૂપ પરમપુરૂષાર્થ “અપવર્ગ છે. અને તે અપવર્ગ તત્ત્વજ્ઞાનથી પ્રાપ્ત કરાય છે. ર૪ ૨૫. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે પુનરુત્પત્તિઃ પ્રેત્યાર ll૧-૧-૧૯ી અર્થાત્ પુનઃ પુનઃ ઉત્પન્ન થવું એનું નામ પ્રત્યભાવ. કહેવાનો આશય એ છે કે આત્મા અનાદિ અનંત છે. એનો ક્યારે વિનાશ થતો નથી, માટે ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. શરીર સ્થિર ન હોવાથી તે ફરીથી ઉત્પન્ન થઈ શકતું નથી. ધ્વંસ અનંત હોવાથી ધ્વસનો પ્રતિયોગિ ફરીથી જન્મી શકતો નથી. ત્યારે વારંવાર ઉત્પત્તિ કોની થાય છે ? એ વિચારણીય પ્રશ્ન છે. આના સમાધાનમાં આ સૂત્રમાં જે ઉત્પત્તિ શબ્દ છે. તેનો અર્થ સંબંધ કર્યો છે. એટલે આત્મા એક શરીર સાથેનો સંબંધ છોડીને બીજા નવા શરીર સાથે જે સંબંધ બાંધે છે તે જ “પુનરુત્પત્તિઃ' અને આવો સંબંધ વારંવાર આત્માનો જુદા-જુદા શરીર સાથે થાય છે. માટે પ્રત્યભાવ આત્માનો જ સમજવો જોઈએ. વિજાતીય શરીર, ઇન્દ્રિયો અને પ્રાણ આદિ સાથે આત્માનો સંયોગ થવો તે જ જન્મ અને શરીરની અંદર અંતિમખાણનો ધ્વંસ થવો તે મૃત્યુ. આ પ્રત્યભાવ અનાદિ છે. તેને અનાદિ માનવામાં અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે - જો સૌથી પહેલું દુ:ખ માનીએ, તો તે જન્મ વગર કેમ બની શકે ? જો પ્રથમ જન્મ માનીએ, તો ધર્મ અને અધર્મ બને કેવી રીતે ? જો સૌથી પહેલા રાગ-દ્વેષ માનીએ, તો એ મિથ્યાજ્ઞાન વિના સંભવી કેમ શકે ? માટે દુ:ખ, જન્મ, પ્રવૃત્તિ, દોષ અને મિથ્યાજ્ઞાનનો કાર્યકારણભાવ અનાદિ જ માનવો જોઈએ. ૨૬. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે – પ્રવૃત્તિ વનનિતોડ: છ I૧-૧-૨૦ના અર્થ સ્પષ્ટ છે. રાગ-દ્વેષ આદિ દોષથી પ્રવૃત્તિ થાય છે અને તેનાથી ધર્મ-અધર્મ ઉત્પન્ન થાય છે. ધર્મ અને અધર્મથી શરીર, વિષય, સુખ, દુ:ખ ઉત્પન્ન થાય છે. માટે શરીરાદિ ફળ કહેવાય છે. ૨૭. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે વાઘનાક્ષi દુઃg[ I૧-૧.૨૧-બાધ કરે તે દુ:ખ. કહેવાનો આશય એ છે કે સુખની સાથે પણ દુ:ખ જોડાયેલું છે. આથી સુખ પણ દુ:ખના અવિનાભાવવાળું છે. ૨૮. ન્યાયસૂત્રમાં કહ્યું છે કે તહત્યન્તવિકનોલોડ ll૧-૧-૨રી અર્થાત્ દુઃખથી આત્યંતિક વિયોગને અપવર્ગ (મોક્ષ) કહેવાય છે. વેદાંતીઓ માને છે કે “જીવ પોતે જ મુક્તિ અવસ્થામાં બ્રહ્મ અર્થાતુ પરમાત્મા બની જાય છે. આ માન્યતા નૈયાયિકોને માન્ય નથી. કારણકે (જીવ અને બ્રહ્મ એમ) બે અનાદિ ભિન્નપદાર્થો ક્યારે પણ અભિન્ન થતા નથી. Page #254 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २५, नैयायिक दर्शन - ૨૧ संशयप्रयोजनयोः स्वरूपं प्राहહવે સંશય અને પ્રયોજનનું સ્વરૂપ કહે છે किमेतदिति संदिग्धः प्रत्ययः संशयो मतः । प्रवर्तते यदर्थित्वात्तत्तु साध्यं प्रयोजनम् ।।२५।। શ્લોકાર્થ આ શું છે? એવા સંદિગ્ધવિમર્શને સંશય કહેવાય છે. જે સાધ્યને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી વ્યક્તિ જેમાં પ્રવર્તે છે, તે પ્રાપ્ત કરવાયોગ્ય અર્થને પ્રયોજન કહેવાય છે. રિપો. व्याख्या-अयं किंशब्दोऽस्ति क्षेपे 'किं सखा योऽभिद्रुह्यति' अस्ति प्रश्ने 'किं ते प्रियं' अस्ति निवारणे 'किं ते रुदितेन' अस्त्यपलापे 'किं तेऽहं धारयामि' अस्त्यनुनये 'किं तेऽहं प्रियं करोमि' अस्त्यवज्ञाने 'कस्त्वामुल्लापयते' अस्ति वितर्के 'किमिदं दूरे दृश्यते,' इह तु वितर्के, दूरावलोकनेन पदार्थसामान्यमवबुध्यमानस्तद्विशेषं संदिहानो वितर्कयति, एतत् प्रत्यक्षमूर्ध्वस्थितं वस्तु किं तर्के स्थाणुर्वा पुरुषो वेति । यः संदिग्धोऽनेककोटिपरामर्शो प्रत्ययो विमर्शः, स संशयो मतः संमत इति । अथ प्रयोजनम्, यदर्थित्वाद्यस्य फलस्यार्थित्वमभिलाषु-कत्वे यदर्थित्वं, तस्मात्प्रवर्तते तत्तदीयसाधनेषु यत्नं कुरुते, तत्तु तत्पुनः साध्यं कर्तव्यतयेष्टं प्रयोजनं फलं यस्य वाञ्छया कृत्येषु प्रवर्तते तत्प्रयोजनमित्यर्थः । प्रयोजनमूलत्वाञ्च प्रमाणोपन्यासप्रवृत्तेः प्रमेयान्तर्भूतमपि प्रयोजनं पृथगुपदिश्यते ।। २५ ।। નૈયાયિકો બ્રહ્મને પરિણામી માનતા નથી. તેના સમર્થનમાં તેઓ જણાવે છે કે જો બ્રહ્મનો સર્વાત્મકરૂપે પરિણામ થઈ જાય તો બ્રહ્મનો નાશ થઈ જાય. દૂધનો દહીં રૂપે પરિણામ થયા પછી દૂધ નષ્ટ જ થઈ જાય છે. જો બ્રહ્મના એક ભાગમાં પરિણામ થતો હોય તો બ્રહ્મને ભાગવાળો (અવયવી) માનવો પડશે. અને જે વસ્તુ ભાગવાળી હોય તે અનિત્ય જ હોય છે. જ્યારે બ્રહ્મ નિત્ય છે. વળી બ્રહ્મ અવિકારી છે. વિવર્તરૂપ પરિણામ પણ બ્રહ્મમાં થઈ શકતો નથી. આથી સમજી શકાય છે કે જીવ બ્રહ્મમાંથી બનેલ નથી, પણ અનાદિ અનંત છે. માટે મુક્ત અવસ્થામાં જીવ બ્રહ્મમાં લીન થતો નથી, પણ બ્રહ્મની સાથે સંયુક્ત રહે છે. બૌદ્ધો ક્ષણિકજ્ઞાનોની સંતાન=પરંપરાનો હંમેશ માટે ઉચ્છેદ થવો, તેને નિર્વાણ(મોક્ષ) કહે છે. ક્ષણિકજ્ઞાનની સંતતિ બૌદ્ધમતમાં આત્મા છે. એટલે આત્માનો ઉચ્છેદ થવો એ જ એમના મતમાં નિર્વાણ (મુક્તિ) છે. આ વાત યુક્ત નથી. કારણકે તે તો “અમૃત્યુપદ છે. અર્થાત્ તેનું ક્યારેય મૃત્યુ થતું નથી. રાગાદિ રહિત જે આત્મ સ્વરૂપ છે તે જ મુક્તિ અવસ્થા છે. મુક્તિ અવસ્થામાં આત્માને પ્રાણ સંબંધી ભૂખ (સુધા) અને પિપાસા, મન સંબંધી લોભ અને મોહ તથા શરીર સંબંધી શીત અને આતપ આ છ ઉર્મિઓ હોતી નથી. અને તેથી શિવ કહેવાય છે. ૨૯. ન્યાયસૂત્રમાં સંશયનું લક્ષણ આ પ્રમાણે કરેલ છે. સમાનાનેoધપત્તેિર્લિપ્રતિપત્તપનુપથ્થવ્યવસ્થા તથ્ય વિપાપેક્ષો વિન: સંશય: ૧-૧-૨૩અર્થાતુ સાધારણ ધર્મ અને અસાધારણ ધર્મના જ્ઞાનથી પરસ્પરવિરુદ્ધ વાક્યોથી ઉપલબ્ધિ અને અનુપલબ્ધિની અવ્યવસ્થાથી વિશેષ ધર્મનું સ્મરણ થવાથી અથવા વિશેષ ધર્મની અપેક્ષારાખતા એક જ અર્થમાં વિરુદ્ધધર્મનું અવલંબનકરનાર જે જ્ઞાન તે સંશય કહેવાય છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ १९६ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २५, नैयायिक दर्शन ટીકાનો ભાવાનુવાદ: અહીં “માં હિં?” માં વિ શબ્દ અનેક અર્થમાં વપરાય છે. ક્ષેપ, પ્રશ્ન, નિવારણ, અપાલાપ, અનુનય, અવજ્ઞા કરવામાં અને વિતર્કમાં ‘ િશબ્દનો પ્રયોગ થાય છે. તે હવે ક્રમસર જોઈએ. (૧) ક્ષેપમાં : - “ િસવા યોગમિક્હ્યતિ” – જે દ્રોહ કરે છે તે શું મિત્ર હોય ? (૨) પ્રશ્નમાં : - “વિ તે પ્રિ” - તારું પ્રિય શું છે ? (૩) નિવારણમાં : - “વુિં તે હિતેન” - તારા રડવા વડે શું? અર્થાત્ તારું રડવાનું બંધ કર. (૪) અપલાપમાં : - “જિં તેડદં ધારયાકિ” - તારું હું શું ધારણ કરું ? (અર્થાત્ કંઈ નહીં) ! (૫) અનુનયમ (વિનયમાં) : - “વિ તેડરું પ્રિય રોમિ” - તમારું હું શું પ્રિય કરું? (૬) અવજ્ઞામાં : - “સ્વામુહ્ય યતે- તને કોણ ઠપકો આપે ? (૭) વિતર્કમાં : - “ક્રિમિન્દ્ર કુરે વૃષ્યતે” - દૂર આ શું દેખાય છે ? આ સૂત્રમાં સંશયનું સામાન્ય લક્ષણ અને તેનાં પાંચ કારણો બતાવ્યાં છે. ન્યાયસૂત્રના ભાષ્યકારના મત પ્રમાણે આ સૂત્રના ભાગો નીચે પ્રમાણે છે. (१) समानधर्मोपपत्तेर्विशेषापेक्षो विमर्शः संशयः સ્થાણું અને પુરૂષના જે સમાનધર્મ (સાધારણધર્મ) ઊંચાઈ અને પહોળાઈ પહેલાં જોયા હતા તે પૂરોવર્તિ પદાર્થમાં જોયા પછી તે બંને (સ્થાણું અને પુરૂષોમાં રહેલા ધર્મો (હાથ, પગ તથા કોટરાદિ) દૂરવાદિના કારણે ન જોઈ શકવાથી તથા તે વિશેષધર્મને જાણવાની ઇચ્છા ચાલુ રહેવાથી દ્રષ્ટાને આ સ્થાણું હશે કે પુરુષ ? એવો સંશય થાય છે. સામાન્યધર્મ જોવાથી અને વિશેષધર્મની સ્મૃતિ થવાથી ઉત્પન્ન થતો વિમર્શ સાધારણધર્મજન્ય સંશય કહેવાય છે. (૨) મધપપર્વ પાપેક્ષા વિષ: સંશય: | અહીં અનેકધર્મ એટલે અસાધારણધર્મ. પૃથ્વી એ નવ દ્રવ્યમાંનું એક છે. પૃથ્વીમાં રહેલ ગંધવત્ત્વ ધર્મ અસાધારણ ધર્મ છે. કારણકે સમાનજાતીય (દ્રવ્યત્વ જાતિવાળા) જળ-દ્રવ્યોમાં નથી. તેમજ અસમાનજાતીય (ગુણત્વાદિજાતિવાળા) ગુણ આદિમાં પણ નથી. માટે સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત ગંધવસ્વધર્મ પૃથ્વીમાં જ છે. હવે આ ધર્મને લીધે પૃથ્વીને દ્રવ્ય માનવી કે ગુણાદિમાંનો કોઈ પદાર્થ માનવો એવો સંશય થાય છે અથવા ગંધવત્ત્વ ધર્મ દ્રવ્યનો હશે કે ગુણનો હશે કે કર્મનો હશે ? આમ અનેક પદાર્થ સંબંધી ધર્મ હોવાથી એના વિશે શંકા થવાથી પૃથ્વી દ્રવ્ય હશે કે ગુણ હશે કે કર્મ હશે ? આવો સંશય ઉત્પન્ન થાય છે. આ સંશયને નિવારવા વિશેષને જાણવાની અપેક્ષા છે. તે આ પ્રમાણે છે - ગંધવત્વ એટલે ગંધ અને ગંધ એ ચોવીસ ગુણોમાંનો એક ગુણ છે. માટે ગંધરૂપ ગુણનો આધાર પૃથ્વી દ્રવ્ય જ છે, ગુણ કે કર્મ નહીં. પૃથ્વી ગંધગુણનો આધાર આ રીતે છે - ગંધ વિશેષગુણ હોવાથી દિશા, કાલ અને મનમાં નથી, કારણકે તે ત્રણેમાં વિશેષગુણ હોતા નથી. ગંધ બાધેન્દ્રિયથી જ ગ્રાહ્ય છે. તેથી આત્માનો ગુણ પણ નથી. કારણકે આત્માના ગુણો બાલ્વેન્દ્રિયગ્રાહ્ય નથી. આકાશનો કોઈપણ વિશેષગુણ ધ્રાણેન્દ્રિયગ્રાહ્ય નથી. તેથી ગંધ આકાશનો પણ ગુણ Page #256 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २५, नैयायिक दर्शन १९७ અહીં શ્લોકમાં વિ' શબ્દ સાત અર્થો પૈકી “વિતર્ક' અર્થમાં છે. દૂરથી જોવા વડે પદાર્થને સામાન્ય રીતે જાણતો દ્રષ્ટા, તે પદાર્થના વિશેષસ્વરૂપનો સંદેહ કરતો વિતર્ક-વિચારણા કરે છે કે – આ સામે રહેલ પ્રત્યક્ષ વસ્તુ શું સ્થાણું છે કે પુરુષ છે ? જે અનેકકોટી પરામર્શનો સંદિગ્ધવિમર્શ છે તે સંશય માનેલો છે. નથી. તેજ અને જળના કોઈ પણ વિશેષગુણો ધ્રાણેન્દ્રિયગ્રાહ્ય નથી. તેથી ગંધ તે બંનેનો પણ ગુણ નથી. બાકી રહેલ પૃથ્વી દ્રવ્ય જ ગંધ ગુણનો આધાર છે. (૩) વિપ્રતિપર્વ પાપેક્ષો વિર્ષા: સંશય:- વિપત્તિપત્તિ એટલે એક અર્થના સંબંધમાં ઉચ્ચારાતા પરસ્પરવિરુદ્ધ વાક્યો. એ વાક્યો સાંભળવાથી અને તેમાં નિર્ણાયકવિશેષ વસ્તુ શું છે, એ ન જાણી શકવાથી સંશય ઉત્પન્ન થાય છે. જેમકે એકવાદિ આત્માને નિત્ય કહે છે, જ્યારે બીજો પ્રતિવાદિ આત્માને અનિત્ય કહે છે. આમ પરસ્પરવિરુદ્ધ વાક્યો સાંભળવાથી વિશેષવસ્તુના જ્ઞાનમાં સંશય થાય છે. (૪) ૩૫૦થ્થવ્યવસ્થાત: વિમર્શ: સંશય: ઉપલબ્ધિની અવ્યવસ્થા (અનિયમ)થી પેદા થતો સંશય. સત્ય પાણી તળાવાદિમાં જણાય છે. અને અસત્ય પાણી મૃગતૃણિકામાં પણ જણાય છે. હવે કોઈક વખતે કોઈક ઠેકાણે જ્ઞાતાને પાણીની ઉપલબ્ધિ થઈ, તે વખતે દ્રષ્ટાને આ સાચાપાણીની ઉપલબ્ધિ થતી હશે કે ખોટાપાણીની ઉપલબ્ધિ થતી હશે ? એવા વિચારમાં પડી જાય છે. આને ઉપલબ્ધિની અવ્યવસ્થા કહેવાય. સત્ય અને અસત્યનું અનુક્રમે સાધક અને બાધકપ્રમાણ જ્ઞાતાને ન મળવાથી સંશય ઉત્પન્ન થાય છે. આ સંશયને ઉપલબ્ધિની અવ્યવસ્થાથી થતો સંશય કહેવાય છે. (૫) અનુપથ્થવ્યવસ્થાતઃ વિન: સંશય:- વસ્તુ વિદ્યમાન હોવા છતાં કોઈપણ આવરણથી ઢંકાયેલી અથવા ભૂમિમાં દટાયેલી હોય તો તેની ઉપલબ્ધિ થતી નથી. હવે કોઈ વખતે જ્ઞાતાને એક ઠેકાણે વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. તે વખતે જ્ઞાતા વિચારમાં પડી જાય છે કે, આ જે અનુપલબ્ધિ થઈ રહી છે તે વસ્તુ હોવાને લીધે કે ન હોવાને લીધે ? આ અનુપલબ્ધિની અવ્યવસ્થા છે. આનાથી થતો જે સંશય છે, તે અનુપલબ્ધિની અવ્યવસ્થાથી થતો સંશય કહેવાય છે. આ પાંચ કારણોથી થતા સંશયોમાં પહેલા બેમાં જે સમાનધર્મ અને અનેક (અસાધારણ) ધર્મ બતાવ્યા છે તે શેયની અંદર રહેલા ધર્મો છે. અને ઉપલબ્ધિની અવ્યવસ્થા તથા અનુપલબ્ધિની અવ્યવસ્થા એ જ્ઞાતા=આત્માની અંદર રહેલા ધર્મો છે. પ્રશ્ન : સંશયને સોળ તત્ત્વોમાં શા માટે ગણાવ્યો છે ? ઉત્તર : સંશય એ ન્યાયનું પૂર્વ અંગ છે. તેથી તેનો તત્ત્વોમાં સમાવેશ કર્યો છે. સંશયવાળી બાબતમાં અથવા સંશયવાળા અર્થમાં જ ન્યાય (પ્રતિજ્ઞા, હેતુ દૃષ્ટાંત, ઉપનય અને નિગમન આ પાંચ વાક્યો દ્વારા કોઈપણ વિષયને સ્પષ્ટ સમજાવવો તે ન્યાય)ની પ્રવૃત્તિ થઈ શકે છે. જે વિષયમાં સ્ટેજ પણ સંશય નથી, તે ન્યાયનો વિષય બની શકતો નથી. તથા જે અર્થ સામાન્ય રૂપે જાણ્યો ન હોય તેમાં પણ ન્યાય ચાલી શકતો નથી. પણ જે અર્થ સંદિગ્ધ હોય તેમાં જ ન્યાય ચાલી શકે છે. જેમકે-વાદિ કહે કે પ્રયત્ન કરવાથી શબ્દ ઉત્પન્ન થાય છે માટે શબ્દ અનિત્ય છે, જ્યારે પ્રતિવાદિ કહે છે કે પ્રયત્ન કરવાથી માત્ર શબ્દ ઉપર રહેલું આવરણ જ દૂર થાય છે અને તે દૂર થયે છતે શબ્દ સાંભળી શકાય છે. માટે શબ્દ સદૈવ વિદ્યમાન છે અને તેથી નિત્ય છે. આ બે વાદિ અને પ્રતિવાદિના કથનથી સાંભળનારને “શબ્દ નિત્ય હશે કે અનિત્ય” આવો સંદેહ થાય છે. હવે આ સંદેહને ન્યાયથી દૂર કરી નિર્ણય લાવવો જોઈએ. વળી ન્યાયસૂત્રના ભાષ્યમાં લખ્યું છે કે - નાળેિ ન નિતાર્થે ચાય: પ્રવર્તત, વિક્ર તર્દિ ? સંશર્થેિ | Page #257 -------------------------------------------------------------------------- ________________ १९८ षड्दर्शन समुचय भाग -१, श्लोक - २६, नैयायिक दर्शन હવે પ્રયોજનતત્ત્વને કહે છે. જે ફળના અર્થિપણાથી ફળનો અર્થી તે તે ફળના તે તે સાધનમાં પ્રર્વતે છે, તે પ્રયોજન કહેવાય છે. વળી તે તે સાધ્ય કે જે કર્તવ્યતયા ઇષ્ટ છે, તે ફળની અભિલાષાથી તે તે કાર્યોમાં પ્રવર્તે છે તે પ્રયોજન કહેવાય છે. પ્રમાણના ઉપન્યાસની પ્રવૃત્તિ પ્રયોજનમૂલક છે. અર્થાતુ પ્રમાણનું વર્ણન કરવાની પ્રવૃત્તિ (પ્રમાણદ્વારા અર્થનું જ્ઞાન મેળવવાના) પ્રયોજનથી થાય છે. એટલે કે અર્થનું જ્ઞાન મેળવવાનું પ્રયોજન હોવાથી પ્રમાણનો પ્રપંચ જરૂરી છે. આમ પ્રમાણ ઉપન્યાસની પ્રવૃત્તિ પ્રયોજનમૂલક હોવાથી પ્રયોજનનો પ્રમેયમાં અંતર્ભાવ થતો હોવા છતાં પણ પૃથગુ ઉપદેશ કરેલ છે. આશય એ છે કે પ્રમાણદ્વારા પ્રમેયનું જ્ઞાન મેળવાય છે અને પ્રયોજનનો પ્રમેયમાં અંતર્ભાવ થઈ શકે છે. છતાં પણ પ્રમાણનું કથન પ્રયોજનને લઈને છે, એ બતાવવા પ્રયોજનનો ઉપદેશ પ્રમેયથી પૃથગુ કર્યો છે ll રપા ___ अथ दृष्टान्तसिद्धान्तौ व्याचिख्यासुराह । હવે દૃષ્ટાંત અને સિદ્ધાંત(તત્ત્વની) વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે. दृष्टान्तस्तु भवेदेष विवादविषयो न यः । सिद्धान्तस्तु चतुर्भेदः सर्वतन्त्रादिभेदतः ।।२६।। શ્લોકાર્થ જે વિવાદનો વિષય ન હોય તે દષ્ટાંત થાય. (અર્થાત્ વાદિ અને પ્રતિવાદિ બંનેને સંમતવિષય દૃષ્ટાંત બને.) વળી, સર્વતંત્રાદિભેદથી સિદ્ધાંત ચાર પ્રકારે છે. (સિદ્ધાંત એટલે શાસ્ત્રપ્રતિપાદિત નિયમો.) રડા व्याख्या-दृष्टोऽन्तो निश्चयोऽत्रेति दृष्टान्तः, दृष्टान्तः पुनरेषोऽयं भवेत् । एष क इत्याहय उपन्यस्तः सन् विवादविषयो वादिप्रतिवादिनोमिथो विरुद्धो वादो विवादः, तस्य विषयो गोचरो न भवति, वादिप्रतिवादिनोरुभयोः संमत एवानुमानादौ दृष्टान्त उपन्यस्तव्य इत्यर्थः । पञ्चस्ववयवेषु वक्ष्यमाणोऽपि दृष्टान्तः साध्यसाधनधर्मयोः प्रतिबन्धग्रहणस्थान અર્થાતુ નહીં જણાયેલા અર્થમાં, તેમજ નિશ્ચયપૂર્વક જાણેલા અર્થમાં ન્યાયની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તો શામાં ન્યાયની પ્રવૃત્તિ થાય છે ? સંશયવાળા અર્થમાં. આમ ન્યાયનું કથન સંશયમાંથી થાય છે. આથી તેનો સોળ તત્ત્વોમાં સમાવેશ છે. (૩૦) ન્યાયસૂત્રમાં પ્રયોજનનું લક્ષણ : મર્થનધિશ્વ પ્રવર્તત તત્રયોનનમ્ II૧-૧-૨૪. અર્થાત્ જે અર્થને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે, તે પ્રયોજન કહેવાય છે. અર્થાત્ નહીં જણાયેલા અર્થમાં તેમજ નિશ્ચયપૂર્વક જાણેલા અર્થમાં ન્યાયની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તો શામાં ન્યાયની પ્રવૃત્તિ થાય છે ? સંશયવાળા અર્થમાં. આમ ન્યાયનું કથન સંશયમાંથી થાય છે. આથી તેનો સોળતત્ત્વમાં સમાવેશ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २६, नैयायिक दर्शन मिति पृथगिहोपदिश्यते । तावदेव ह्यन्वयव्यतिरेकयुक्तोऽर्थः स्खलति, यावन्न स्पष्टदृष्टान्तावष्टम्भः । उक्तं च-“तावदेव चलत्यर्थो मन्तुर्विषयमागतः । यावन्नोत्तम्भनेनैव दृष्टान्तेनावलम्ब्यते ।।१।।" [ ] 'सिद्धान्तस्तु' सिद्धान्तः पुनश्चतुर्भेदो भवेत्, । कुत इत्याह-सर्वतन्त्रादिभेदतः सर्वतन्त्रादिभेदेन । प्रथमः सर्वतन्त्रसिद्धान्तः, आदिशब्दात्प्रतितन्त्रसिद्धान्तोऽधिकरणसिद्धान्तोऽभ्युपगमसिद्धान्तश्च वेदितव्यः । इह तन्त्रशब्देन शास्त्रं विज्ञेयम् तत्र सर्वतन्त्राविरुद्धः स्वतन्त्रेऽधिकृतोऽर्थः सर्वतन्त्रसिद्धान्तः सर्वेषां शास्त्राणां संप्रतिपत्तिविषयः, यथा प्रमाणानि प्रमेयसाधनानि, घ्राणादीनीन्द्रियाणि, गन्धादयस्तदर्थाः, प्रमाणेन प्रमेयस्य परिच्छेद इत्यादि । समानतन्त्रप्रसिद्धः परतन्त्रासिद्धः प्रतितन्त्रसिद्धान्तः यथा भौतिकानीन्द्रियाणि यौगानां काणादादीनां च, अभौतिकानि सांख्यानाम् । तथा सांख्यानां सर्वं सदेवोत्पद्यते न पुनरसत्, नैयायिकादीनां सर्वमसदेवोत्पद्यते सामग्रीवशात्, जैनानां तु सदसदुत्पद्यत इत्यादि । यस्य सिद्धान्तस्य प्रक्रियमाणस्य प्रतिज्ञार्थस्य प्रसङ्गेनाधिकस्य सिद्धिः, सोऽधिकरणसिद्धान्तः, यथा कार्यत्वादेः क्षित्यादौ बुद्धिमत्कारणसामान्यसिद्धावन्यस्य तत्कारणसमर्थस्य नित्यज्ञानेच्छाप्रयत्नाधारस्य तत्कारणस्य सिद्धिरिति । प्रौढवादिभिः स्वबुद्ध्यतिशयचिख्यापयिषया यत्किंचिद्वस्त्वपरीक्षितमभ्युपगम्य विशेषः परीक्ष्यते, सोऽभ्युपगमसिद्धान्तः, यथास्तु द्रव्यं शब्दः, स तु किं नित्योऽनित्यो वेति शब्दस्य द्रव्यत्वमनिष्टमभ्युपगम्य नित्यानित्यत्वविशेषः परीक्ष्यते एवं चतुर्विधः सिद्धान्तः ।।२६।। ટીકાનો ભાવાનુવાદ: વ્યાખ્યા : દેખીતો નિશ્ચય જેમાં હોય તે દૃષ્ટાંત. અર્થાતુ જેમાં દેખીતી રીતે નિશ્ચય થતો હોય તે દૃષ્ટાંત થાય. વળી પ્રશ્ન છે કે આ દૃષ્ટાંત કેવું હોય ? ઉત્તર : જે ઉપન્યસ્ત થતે છતે વાદિ અને પ્રતિવાદિ બંનેને પરસ્પરવિવાદનો વિષય ન થાય તે દૃષ્ટાંત કહેવાય. આથી કહેવાનો આશય એ છે કે અનુમાનાદિમાં વાદિ અને પ્રતિવાદિ બંનેને સંમત જ દૃષ્ટાંતનો ઉપન્યાસ કરવો જોઈએ. પ્રશ્ન : (સાતમા તત્ત્વ) અવયવમાં (પાંચ અવયવોમાં)આ દૃષ્ટાંત કહેવામાં આવશે, તો અહીં પૃથગૃતત્ત્વ તરીકે ઉપન્યાસ શા માટે કર્યો છે. ? ઉત્તર : જો કે પાંચઅવયવોમાં દૃષ્ટાંત કહેવાશે, તો પણ દષ્ટાંત સાધ્ય-સાધનધર્મના પ્રતિબંધ (સંબંધ)ના ગ્રહણનું સ્થાન છે. (સાધ્ય-વગ્નિ અને સાધન-ધૂમના સંબંધ ગ્રહણનું સ્થાન જેમકે Page #259 -------------------------------------------------------------------------- ________________ २०० षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २६, नैयायिक दर्शन મહાનસ છે.) આથી દૃષ્ટાંતનો ઉપદેશ પૃથગુ કર્યો છે. વળી જ્યાં સુધી સ્પષ્ટષ્ટાંતનું અવલંબન ન હોય, ત્યાં સુધી અન્વય-વ્યતિરેકથી યુક્ત અર્થ (વિષય) સ્કૂલના જ પામે છે. કહ્યું છે કે જ્યા સુધી આલંબનરૂપ ૧દૃષ્ટાંત વડે (અર્થનું) અવલંબન કરાતું નથી, ત્યાં સુધી વિદ્વાનને (પણ) વિષય બનીને (સામે) આવેલો અર્થ ચલિત થાય છે – નિશ્ચિત થતો નથી. અર્થાતુ અર્થનો નિશ્ચય થતો નથી. તેના” વળી સિદ્ધાંત ચાર પ્રકારનો છે. સિદ્ધાંતના કયા કારણે ચાર ભેદ છે ? ઉત્તર : સર્વતંત્રાદિના ભેદથી ચાર પ્રકાર છે. (૧) સર્વતંત્રસિદ્ધાંત, (૨) પ્રતિતંત્રસિદ્ધાંત, (૩) અધિકરણસિદ્ધાંત, (૪) અભ્યપગમસિદ્ધાંત, એમ સિદ્ધાંતના ચારભેદ જાણવા. અહી તંત્રશબ્દથી શાસ્ત્ર જાણવું. (૧) સર્વતંત્રસિદ્ધાંત : સર્વશાસ્ત્રો સાથે જેનો વિરોધ નથી અને સ્વશાસ્ત્રમાં પ્રતિપાદિત અધિકૃત જે અર્થ તે સર્વતંત્રસિદ્ધાંત કહેવાય છે અને તે સર્વશાસ્ત્રોને સ્વીકાર્ય વિષય છે. જેમકે પ્રમેયના સાધન પ્રમાણો. (પ્રમાણનું ફલ પ્રમેય છે. આથી પ્રમેયનું સાધન પ્રમાણ છે.) 'ઘાણ, રસન, ત્વ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયો અને તેના ગંધાદિ અર્થો, પ્રમાણ વડે પ્રમેયનું જ્ઞાન. ઇત્યાદિ. અહીં પ્રમાણ, ઇન્દ્રિય, અર્થો ઇત્યાદિ સર્વશાસ્ત્રોને સંમત હોવાથી તે પ્રતિપાદિત અર્થ સર્વતંત્ર સિદ્ધાંત કહેવાય છે. (૨) પ્રતિતસિદ્ધાંત : સમાનશાસ્ત્રમાં સિદ્ધ અને પરશાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્થને પ્રતિતંત્રસિદ્ધાંત કહેવાય છે. જેમકે નૈયાયિકો અને વૈશેષિકો ઇન્દ્રિયોને ભૌતિક (ભૂતથી ઉત્પન્ન થયેલ) માને છે. અને સાંખ્યો અભૌતિક માને છે. (૩૧) ન્યાયસૂત્રમાં દૃષ્ટાંતનું લક્ષણ : ઐશીપરીક્ષાનાં ત્રિર્થે વૃદ્ધિસાચં ત કુરાન્ત ll૧-૧-૨૫ અર્થાત્ લૌકીક અને પરીક્ષક માણસોનું જે વિષયમાં બુદ્ધિનું સામ્ય થાય તે દૃષ્ટાંત કહેવાય છે. (૩૨) ન્યાયસૂત્રમાં સર્વતંત્રસિદ્ધાંતનું લક્ષણ : સર્વતન્ત્રાવરુદ્ધસ્તન્નધિતોડ: સર્વતન્દ્રસિદ્ધાન્તઃ II૧-૧-૨૮. અર્થ સ્પષ્ટ છે (૩૩) ન્યાયસૂત્રમાં પ્રતિતસિદ્ધાંતનું લક્ષણ : સનીનતિન્દ્રસિદ્ધ: પુરતત્રસિદ્ધઃ તિતત્વસિદ્ધાન્તઃ ||૧-૧-૨૯ી. સમાનતંત્રમાં જે અર્થ સિદ્ધ હોય અને પરતંત્રમાં જે અર્થ અસિદ્ધ હોય, એવો જે અર્થ તે પ્રતિતંત્રસિદ્ધાંત કહેવાય છે. ઘણી બાબતોમાં તૈયાયિકો અને વૈશોષિકોને સમનતા હોવાથી તે બંને સમાનતંત્ર કહેવાય છે. જેમકે વૈશેષિકો અને નૈયોયિકો બંને પૃથ્વી, અપુ, તેજસુ, વાયુ અને આકાશ આ પાંચભૂતમાંથી અનુક્રમે ઘાણ, રસન, ચક્ષુ, સ્પાર્શન અને શ્રોત્ર ઇન્દ્રિયો બનેલી માને છે અને તેથી તે સમાનતંત્ર કહેવાય. જ્યારે સાંખ્યો ઇન્દ્રિયોને પંચમહાભૂતમાંથી બનેલ માનતા નથી. સાંખ્યો માને છે કે પ્રકૃતિમાંથી મહતું (બુદ્ધિ) તત્ત્વ ઉત્પન્ન થાય છે. બુદ્ધિમાંથી અહંકાર અને અહંકારમાંથી ઘાણાદિ પાંચ જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થાય છે. આથી સાંખ્યો પરતંત્ર કહેવાય. આથી ઇન્દ્રિયોને ભૌતિક માનવી તે પ્રતિતંત્રસિદ્ધાંત (eતે તે (પ્રતિ)દર્શનમાં માન્યસિદ્ધાંત) કહેવાશે. Page #260 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - २६, नैयायिक दर्शन २०१ તથા સાંખ્યો સર્વઅર્થો સતુમાંથી જ ઉત્પન્ન થાય છે, પણ અસતુમાંથી નહીં એમ માને છે (આથી સાંખ્યો સત્કાર્યવાદિ કહેવાય છે. તેઓની માન્યતા છે કે – ઉપાદાનકારણમાં કાર્ય અવશ્ય વિદ્યમાન (સ) હોય છે. તો જ કાર્ય જન્મી શકે છે. સત્ત્વ, રજસું અને તમસું પ્રકૃતિમાં છે. તેથી તમામ વિકૃતિમાં પણ આવે છે.) નૈયાયિકો સર્વઅર્થોને અસતુમાંથી સામગ્રીના વશથી ઉત્પન્ન થાય છે, એમ માને છે. (આથી નૈયાયિકો અસત્કાર્યવાદિ કહેવાય છે. તેઓની માન્યતા છે કે ઉપાદાનકારણમાં કાર્ય વિદ્યમાન હોતું નથી (અસત્). અર્થાત્ કાર્ય પૂર્વે હતું જ નહીં, પણ પછી સામગ્રીના વશથી (કારણમાંથી) ઉત્પન્ન થાય છે. પણ જૈનો સતુમાંથી અને અસતુમાંથી (કાર્યની) ઉત્પત્તિ માને છે. (આથી જૈનો સદસત્કાર્યવાદિ છે. જૈનોની માન્યતા છે કે ઉપાદાનકારણમાં કાર્ય વિદ્યમાન (સતુ) પણ હોય છે અને અવિદ્યમાન (અસતુ) પણ હોય છે. આશય એ છે કે કારણ અને કાર્ય કથંચિત્ ભિન્ન હોવાથી, અસત્કાર્યવાદ પણ ઘટે છે. તથા કારણ અને કાર્ય કથંચિત્ અભિન્ન હોવાથી સત્કાર્યવાદ પણ ઘટે છે. જેમ માટી અને ઘટ કથંચિત્ ભિન્ન હોવાથી, માટીમાં ઘટ અવિદ્યમાન (અસતુ) છે અને તેથી કથંચિત્ ભિન્નતાની અપેક્ષાએ જ્યારે માટીમાંથી ઘટ બનશે, ત્યારે ઘટઅર્થ અસતુમાંથી બન્યો તેમ કહેવાશે અને તે અસત્કાર્યવાદ થશે. તથા માટી અને ઘટ કથંચિત્ અભિન્ન હોવાથી, માટીમાં ઘટ વિદ્યમાન (સતુ) છે અને તેથી કથંચિત્ અભિન્નતાની અપેક્ષાએ જ્યારે માટીમાંથી ઘટ બનશે, ત્યારે ઘટ અર્થ સતુમાંથી બન્યો તેમ કહેવાશે અને તે સત્કાર્યવાદ થશે અથવા માટીમાં ઘટ મૃત્યિંડરૂપે વિદ્યમાન (સતુ) છે અને ઘટાકારરૂપે અવિદ્યમાન (અસત્) છે. આમ સતુ-અસત્ ઉભયવાદને સ્વીકારનાર જૈનદર્શન છે.) (૩) અધિકરણસિદ્ધાંત : જે સિદ્ધાંત છે કે જે પ્રતિજ્ઞાતઅર્થ છે, તેની સિદ્ધિ થયા પછી પ્રસંગથી (પ્રસંગ પ્રાપ્ત) અધિકઅર્થની સિદ્ધિ થાય તે અધિકરણસિદ્ધાંત કહેવાય છે. જેમકે કાર્યવાદિ હેતુથી પૃથ્વીઆદિમાં બુદ્ધિમત્કર્તુત્વ સામાન્યની સિદ્ધિ થયા પછી, તેના કર્તાતરીકે નિત્યજ્ઞાન, કાર્ય કરવાની નિત્યઇચ્છા, અને નિત્યપ્રયત્નના આધાર વળી “આ જગત ઈશ્વરથી ઉત્પન્ન થયેલ છે” આ સિદ્ધાંત પ્રતિતંત્રસિદ્ધાંત છે. કારણકે આ સિદ્ધાંત નૈયાયિકેવૈશેષિકોને માન્ય છે. સાંખ્યો, જૈનોને માન્ય નથી. તેમજ વેદાંતીઓ “માયા' ને માને છે અને બીજા શાસ્ત્રો માયાને માનતા નથી, તેથી તે પ્રતિતંત્રસિદ્ધાંત કહેવાય છે. વિશ્વનાથકૃતિમાં કહ્યું છે કે વારિતિવાવતારમાત્રામ્યુતિતતરી પ્રતિત–સદ્ધાંતઃ | અર્થાત્ વાદિ અને પ્રતિવાદિ આ બેમાંથી એક અમુક અર્થને માનતો હોય, જ્યારે બીજો તે અર્થને ન માનતો હોય, તે અર્થ પ્રતિતંત્રસિદ્ધાંત કહેવાય છે. જેમકે નૈયાયિકો શબ્દને અનિત્ય માને છે, જ્યારે મીમાંસકો શબ્દને નિત્ય માને છે. આથી શબ્દનું નિત્યત્વ કે અનિત્યત્વ માનવું તે પ્રતિતંત્રસિદ્ધાંત ગણાય. Page #261 -------------------------------------------------------------------------- ________________ २०२ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - २६, नैयायिक दर्शन તરીકે સમર્થઈશ્વરની સિદ્ધિ થાય છે. (અર્થાતુ પૃથ્વી આદિના કર્તામાં સર્વજ્ઞત્વ અને વિભુત્વ માનવું જોઈએ.) કહેવાનો આશય એ છે કે કાર્યવહેતુથી પૃથ્વી આદિમાં બુદ્ધિમત્કર્તૃત્વ સિદ્ધ થાય છે. તે પૃથ્વી આદિના ઉપાદાનકારણનું પ્રત્યક્ષ, કાર્યકરવાની ઇચ્છા અને પ્રયત્ન, આ ત્રણનાકારણે થયેલું છે, એમ માનવામાં આવે છે. આથી પૃથ્વી આદિના કર્તા તરીકે ઉપાદાનકારણોનું નિત્યજ્ઞાન (સર્વજ્ઞત્વ) અને વિભુત્વ આ બેથીયુક્ત ઈશ્વરની સિદ્ધિ થાય છે. આમ પૃથ્વી આદિમાં બુદ્ધિમત્કર્તુત્વની સિદ્ધિથયા પછી પૃથ્વી આદિના કર્તા તરીકે સર્વજ્ઞત્વ અને વિભુત્વથી યુક્ત ઈશ્વરની સિદ્ધિ થાય છે. તે અધિકરણસિદ્ધાંત કહેવાય છે. (૪) અભ્યપગમસિદ્ધાંત : પૌઢવાદિઓ વડે પોતાની બુદ્ધિનો અતિશય બતાવાની ઇચ્છાથી ગમે તે અપરીક્ષિત વસ્તુને સ્વીકારીને (તે વસ્તુની પરીક્ષા કરવાનું બાજું પર રાખી) વિશેષપરીક્ષા કરાય તે અભ્યગમસિદ્ધાંત કહેવાય છે. જેમકે : “શબ્દ દ્રવ્ય હોવ' (અહીં શબ્દ દ્રવ્ય છે કે ગુણ છે, તે અપરીક્ષિત છે. છતાં પણ તેને દ્રવ્ય તરીકે પરીક્ષા કર્યા વિના સ્વીકારીને), તે શબ્દ નિત્ય છે કે અનિત્ય ? આવી વિશેષપરીક્ષા કરાય છે. અર્થાત્ શબ્દનું દ્રવ્યત્વ ઇષ્ટ નથી છતાં પણ તેને) સ્વીકારીને નિત્યત્વ - અનિયત્વની વિશેષપરીક્ષા કરાય છે તે અભુગમસિદ્ધાંત કહેવાય. અહીં એ જાણવું કે શબ્દનું દ્રવ્યત્વ ઇષ્ટ નથી, પણ પોતાની બુદ્ધિનો અતિશય બતાવવા અને પ્રતિવાદિની બુદ્ધિની અવગણના કરવા, શબ્દમાં અમુક સમય સુધી દ્રવ્યત્વનો સ્વીકાર કરીને તેમાં નિત્યત્વ છે કે અનિત્યત્વ, એની વિશેષપરીક્ષા કરવી તે ૪અભ્યપગમસિદ્ધાંત કહેવાય છે. આ પ્રમાણે સિદ્ધાંતના ચાર પ્રકાર છે. //રકા. ૩૪ ન્યાયસૂત્રમાં આ સિદ્ધાંતના બે રીતે અર્થ કરીને બતાવેલ છે. એક, ઉપર પ્રમાણેનો અર્થ અને બીજો નીચે પ્રમાણેનો અર્થ જાણવો. પરીક્ષિતામ્યપ માત્ તરિશેષપરીક્ષામગ્રુપમસિદ્ધાંતઃ ૧-૧-૩૧ અર્થાત્ કોઈપણ વસ્તુનો સૂત્રમાં નિર્દેશ ન કર્યો હોવા છતાં, તે વસ્તુના વિશેષ ધર્મોની પરીક્ષા કરવી તે અભ્યયગમસિદ્ધાંત છે. જેમકે મનનો ઇન્દ્રિય તરીકે ન્યાયદર્શનમાં કોઈ ઠેકાણે નિર્દેશ કર્યો નથી, તેમ છતાં મન ઇન્દ્રિય છે. એમ ન્યાસુત્રકાર ગૌતમ માને છે. તેથી તેની વિશેષ પરીક્ષા કરે છે. મનમાં ઇન્દ્રિયત્વ બતાવ્યા વિના તેની વિશેષ પરીક્ષા કરવી એ અભ્યપગમસિદ્ધાંતને કારણે છે. પરમતનપ્રતિષિદ્ધમનમતં મતિ (અન્યના મતનું ખંડન ન કર્યું હોય તો, તે મત માન્ય છે. એવી શાસ્ત્રની યુક્તિ છે.) વૈશેષિકશાસ્ત્રમાં મનને ઇન્દ્રિય તરીકે ગણાવ્યું છે અને Page #262 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - २७-२८ नैयायिक दर्शन २०३ अवयवादितत्त्वत्रयस्वरूपं प्ररूपयति । હવે ગ્રંથકારશ્રી અવયવ, તર્ક અને નિર્ણય આ ત્રણતત્ત્વોના સ્વરૂપની પ્રરૂપણા કરે છે. प्रतिज्ञाहेतुदृष्टान्तोपनया निगमस्तथा । अवयवाः पञ्च तर्कः संदेहोपरमे भवेत् ।।२७।। यथा काकादिसंपातात्स्थाणुना भाव्यमत्र हि । ऊर्ध्वं संदेहतर्काभ्यां प्रत्ययो निर्णयो मतः ।।२८ ।। युग्मम् ।। શ્લોકાર્થ : પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન આ પાંચ અવયવો છે. સંદેહનો ઉપરમ(નાશ) થતે છતે તર્ક થાય છે. જેમકે કાગડાદિ પક્ષીઓના સંતાપથી (અત્યારે) અહીં સ્થાણું હોવું જોઈએ. સંદેહ અને તર્કથી ઉર્ધ્વ (અનંતર) જે જ્ઞાન થાય છે તે નિર્ણય મનાય છે. ર૭-૨૮ व्याख्या-अवयवाः पञ्च, के पञ्चेत्याह प्रतिज्ञा हेतुर्दृष्टान्त उपनयो निगमशब्देन निगमनं चेति । तत्र प्रतिज्ञा पक्षः धर्मधर्मिवचनं, कृशानुमानयं सानुमानित्यादि । हेतुः साधनं लिङ्गवचनं, धूमवत्त्वादित्यादि । दृष्टान्त उदाहरणाभिधानं, तद्विविधं, अन्वयमुखेन व्यतिरेकमुखेन च । अन्वयमुखेन यथा, यो यो धूमवान्, स स कृशानुमान्, यथा महानसमित्यादि । व्यतिरेकमुखेन यथा, यो यः कृशानुमान्न भवति, स स धूमवान्न भवति, यथा जलमित्यादि । उपनयो हेतोरुपसंहारकं वचनम्, धूमवांश्चायमित्यादि । निगमनं हेतूपदेशेन साध्यधर्मोपसंहरणम्, धूमवत्त्वात्कृशानुमानित्यादि ।। . व्याध्या : ३५अवयवो पांय छे.ते पांय अवयवो या छ ? प्रतिशत, तु, दृष्टांत, 64नय भने નિગમન આ પાંચ અવયવો છે. (શ્લોકમાં ‘નિગમ' છે, તેને સ્થાને નિગમને જાણવું.) (૧) પ્રતિજ્ઞા : ધર્મવિશિષ્ટધર્મીનો નિર્દેશ કરવો તેનું નામ પ્રતિજ્ઞા કહેવાય છે. અર્થાત્ साध्यविशिष्ट पक्षणोध क्यनने प्रति उपाय छे. ठेम कृशानुमान् अयं सानुमान् (=अग्निमान् पर्वतः) 40 प्रतिशवाय छे. “મનમાં ઇન્દ્રિયત્ન નથી” એવું ખંડન ન્યાયસૂત્રમાં ક્યાંય પણ કર્યું નથી. તેથી સ્પષ્ટ અનુમાન થાય છે કે ન્યાયદર્શનકારને મનમાં ઇન્દ્રિયત્વ માન્ય છે. ૩૫. ન્યાયમંજરીકારે અવયવની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે “साधनीयार्थप्रतिपत्तिपर्यन्तवचनकलापैकदेशत्वम् अवयवत्वम्" अर्थात बीकाने समावाने ४२७ मई 21 વાક્યોથી સંપૂર્ણ રીતે સમજાવી શકાય, તે વાક્યોમાંનું પ્રત્યેક વાક્ય અવયવ કહેવાય છે.” ૩૭. પ્રતિજ્ઞાની આવશ્યકતા શું છે ? પ્રતિજ્ઞા એટલા માટે આપવામાં આવે છે કે આગળ આપવામાં આવતા હેતુનો આધાર અથવા વિષય એ બની શકે. જો પ્રતિજ્ઞાવાક્ય ઉચ્ચારવામાં ન આવે તો હેતુ-વાક્ય નિરાધાર અથવા Page #263 -------------------------------------------------------------------------- ________________ २०४ षड्दर्शन समुचय भाग - १, श्लोक - २७-२८ नैयायिक दर्शन (૨) હેતુ? એટલે સાધન = લિંગને જણાવનારુંવચન. જેમકે ધૂમવત્તા (૩) દૃષ્ટાંત : ઉદાહરણના કથનને દૃષ્ટાંત કહેવાય છે. તેના બે પ્રકાર છે. (૧) અન્વયી દૃષ્ટાંત અને (૨) વ્યતિરેકીદષ્ટાંત. - અન્વયીદૃષ્ટાંત - યો ય: કૃશાનુમત્ર મતિ, સ સ ઘૂમવાન્ન भवति यथा जलम् । (૪) ઉપનય : હેતુનો ઉપસંહાર કરનાર વચનને ઉપનય કહેવાય છે. અર્થાત્ હેતુનો પક્ષમાં ઉપસંહાર કરનાર “તથા વાર્થ’ વચનને ઉપનય કહેવાય છે. તથા વાય = ધૂમવાંચાય” (પર્વત:) (૫) નિગમન: હેતુના ઉપદેશદ્વારા સાધ્યધર્મનો ઉપસંહાર કરવો તેને નિગમન કહેવાય છે. અર્થાત્ હેતુના ઉપદેશદ્વારા સાધ્યધર્મનો પક્ષમાં ઉપસંહાર કરનાર ‘તમાત્ તથા' વચનને નિગમન કહેવાય છે. તમે તથા = ઘૂમવેત્ત્વીત્ શનુમાન (યં પર્વત:) (આ પાંચ વાક્યોનો સામાન્ય અર્થ આ પ્રમાણે છે. (૧) સાધ્યધર્મનો ધર્મી(પક્ષ) સાથે સંબંધ બતાવવો તે પ્રતિજ્ઞા, પક્ષ: સાધ્વવી. (૨) ઉદાહરણ સાથે સમાનતા અથવા અસમાનતા રાખનારા ધર્મને સાધન તરીકે બતાવવો તેનું નામ હતુ. (૩) બે ધર્મનો જ્યાં સાધ્ય-સાધન ભાવ બતાવવામાં આવે તે ઉદાહરણ. (૪) સાધનરૂપ ધર્મનું સાધ્યરૂપ ધર્મ સાથે સામાનાધિકરણ્ય નિર્વિષય થઈ જાય. જો ‘શિ પર્વત:' આ વાક્ય ન બોલવામાં આવે તો ‘ધૂમા” એ એકલું વાક્ય બોલવાથી કોઈ અર્થ સરે નહીં. માટે ન્યાયથી સિદ્ધ કરવામાં પ્રતિજ્ઞા મહત્ત્વનું અંગ છે. ન્યાયસૂત્ર : સäર્વેિશ: પ્રતિષI: ||૧-૧-૩૩/ અર્થાત્ સાધ્યનો જે નિર્દેશ=કથન છે તે પ્રતિજ્ઞા કહેવાય છે. પ્રશસ્તપાદભાષ્યમાં કહેલ છે કે, પ્રતિજ્ઞા પ્રત્યક્ષ, અનુમાન, આગમ, સ્વશાસ્ત્ર અને સ્વવચનથી વિરુદ્ધ ન હોવી જોઈએ. જેમકે (૧) પ્રત્યક્ષવિરોધી - અનુગોડઃિ (૨) અનુમાનવિરોધી - ઘન સ્વરમ્ (આકાશ અવયવવાળો પદાર્થ નથી.) (૩) આગમવિરોધી દ્રાધીન કુરા પેથા (૪) સ્વશાસ્ત્ર વિરોધી : વૈવિચ સન્ચાર્ય રૂતિ (વૈશેષિકો સત્કાર્યવાદિ છે.) (૫) સ્વવચનવિરોધી ન શદ્રોડર્થપ્રત્યાય: ૩૭. ન્યાયસૂત્રમાં હેતુનું લક્ષણ સાધ્યના સાધર્યથી અને વૈધર્મથી એ બે રીતે બતાવેલ છે. સદરસધર્ની સઘસાધનં દેતુઃ ૧-૧-૩૪ અર્થાત્ ઉદાહરણ સાથે સાધર્મ હોવાથી સાધ્યનું જે સાધન હોય તે હેતુ કહેવાય છે. જેમકે અગ્નિરૂપ સાધ્યની સિદ્ધિ સાધન ધૂમરૂપ અર્થ જણાવી શકે છે. તથા વૈધ ૧-૧ ૩પઅર્થાત્ તે જ પ્રમાણે સાધ્યનો સાધક હેતુ વ્યતિરેકથી પણ થઈ શકે છે. ૩૮. ન્યાયસૂત્રમાં દષ્ટાંતનું લક્ષણ : સાધ્યમ તધર્મમાવી ફુદીન્ત ઉદિર ૧-૧-૩લા. અર્થાત્ સાધ્ય-પક્ષની સાથે સાધર્મથી પક્ષના ધર્મને બતાવતું જે દૃષ્ટાંત તે ઉદાહરણ કહેવાય છે. અહીં સૂત્રમાં દૃષ્ટાંત એ અર્થાત્મક છે અને ઉદાહરણ એ વાક્યાત્મક ત્રીજો અવયવ છે. માટે દૃષ્ટાંતરૂપ અર્થથી તેનું વાચક વાક્ય ઉપલક્ષિત છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - २७-२८, नैयायिक दर्शन સિદ્ધ કરવું તેનું નામ (૯⟩ઉપનય. (૫) વિપરીત અર્થના પ્રતિષેધ માટે પ્રતિજ્ઞેય અર્થનું સિદ્ધ થયેલા તરીકે કથન કરવું તેનું નામ નિગમન.) २०५ अथ तर्कतत्त्वम् । ‘तर्कः सन्देहोपरमे भवेत्' । सम्यग्वस्तुस्वरूपानवबोधे किमयं स्थाणुर्वा पुरुषो वेति संदेहः संशयस्तस्योपरमे व्यपगमे तर्कोऽन्वयधर्मान्वेषणरूपो भवेत् । कथमित्याह-यथा काकादीत्यादि' यथेत्युपदर्शने काकादिसंपातात् वायसप्रभृतिपक्षिसंपतनादुपलक्षणत्वान्निश्चलत्ववल्यारोहणादिस्थाणुधर्मेभ्यश्चात्रारण्यप्रदेशे स्थाणुना कीलकेन भाव्यं भवितव्यम् । हिशब्दोऽत्र निश्चयोत्प्रेक्षणार्थो द्रष्टव्यः । संप्रति हि वनेऽत्र मानवस्यासंभवात्स्थाणुधर्माणामेव दर्शनाच्च स्थाणुरेवात्र घटत इति । तदुक्तम्“आरण्यमेतत्सवितास्तमागतो, न चाधुना संभवतीह मानवः । ध्रुवं तदेतेन खगादिभाजा, भाव्यं स्मरारातिसमाननाम्ना । 19 ।। " [ ] इत्येष तर्कः ।। अथ निर्णयतत्त्वमाह'उर्ध्वमित्यादि' पूर्वोक्तस्वरूपाभ्यां संदेहतर्कभ्यामूर्ध्वमनन्तरं यः प्रत्ययः स्थाणुरेवायं पुरुष एव वेति प्रतीतिः स निर्णयो निश्चयो मतोऽभीष्टः । यत्तदावर्थसंबन्धादनुक्तावपि क्वचन गम्येते, तेनात्र तौ व्याख्यातौ । एवमन्यत्रापि मन्तव्यम् ।।२७-२८ ।। ટીકાનો ભાવાનુવાદ : હવે તર્કતત્ત્વને કહે છે. સંદેહના ઉ૫૨મ (નાશ)થી તર્ક થાય છે. અર્થાત્ સંદેહનો ઉ૫૨મ થતે છતે તર્કનો પ્રાદુર્ભાવ થાય છે. આશય એ છે કે વસ્તુના સ્વરૂપનો સમ્યગ્ અવબોધ ન થવાના કારણે “શું આ સ્થાણુ છે કે ३८. उपनयनुं लक्षएा न्यायसूत्रार जीक रीते रे छे. उदाहरणापेक्षस्तथेत्युपसंहारो न तथेति वा साध्यस्योपनयः ॥ १૧-૩૮॥ અર્થાત્ અન્વયી અને વ્યતિરેકી ઉદાહરણની અપેક્ષા રાખી સાધ્યનો ઉપસંહાર ક૨વો તેનું નામ ઉપનય કહેવાય છે. (i) અન્વયી ઉદાહરણની અપેક્ષાએ ઉપસંહાર ક૨વામાં આવે છે : જેમકે : ઉત્પત્તિધર્મક ઘટાદિ દ્રવ્ય અનિત્ય જોવામાં આવે છે. ‘તથા શબ્દ પણ ઉત્પત્તિધર્મક છે.' આ વાક્યમાં શબ્દના ઉત્પત્તિધર્મકત્વનો ઉપસંહાર થાય છે. (૧) शब्दः अनित्यः (२) उत्पत्तिधर्मकत्वात् (३) यो य उत्पतिधर्मकः स सोऽनित्यः दृष्टः यथा (४) घटः तथा च शब्दः (i) व्यतिरेडी उधाररानी अपेक्षा राजी उपसंहार अरवामां आवे तो 'न तथा' खेवो शब्द भुडी साध्यनो ઉપસંહાર કરવામાં આવે છે. (१) शब्द : अनित्यः (२) उत्पत्तिधर्मकत्वात् (३) यो य उत्पत्तिधर्मको न भवति स स अनित्यो न भवति, यथा आत्मा (४) न च तथा शब्दः ૪૦. નિગમનઃ સાધ્યઅર્થ અવયવદ્વારા સર્વપ્રમાણોથી સિદ્ધ થયા પછી, તેમાં કોઈપણ જાતનો વિપરીતપ્રસંગ નથી, એવું બતાવવામાટે પ્રતિજ્ઞાના અર્થનું ફરીથી કથન કરવું તેનું નામ નિગમન કહેવાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ २०६ षड्दर्शन समुछय भाग - १, श्लोक - २७-२८, नैयायिक दर्शन પુરુષ ?” એ પ્રમાણે સંદેહ થાય છે અને આ સંદેહ દૂર થતે છતે (વસ્તુના) અન્વયધર્મોના અન્વેષણરૂપ તર્કની ઉત્પત્તિ થાય છે. પ્રશ્ન : કેવી રીતે તર્કની ઉત્પત્તિ થાય છે ? ઉત્તર : જેમકે કાગડાઆદિ પક્ષીઓનો સંપાત હોવાથી (અર્થાત્ તે વસ્તુતરફ કાગડાઓ ફરતા હોવાથી) અને ઉપલક્ષણથી (તે વસ્તુ) નિશ્ચલ છે. તથા તેના ઉપર વેલડીઓએ આરોહણ કર્યું છે, ઇત્યાદિ સ્થાણુના ધર્મોથી અહીં (અત્યારે) જંગલમાં સ્થાણું હોવું જોઈએ. (યથા ઉપદર્શનમાં છે.) શ્લોકમાં “હિ’ શબ્દ, અહીં નિશ્ચય કે ઉલ્વેક્ષણ માં રહેલ લિંગને જોઈને થતી સંભાવના) અર્થમાં જાણવો. તેથી ભાવાર્થ આ રીતે થશે અત્યારે અહીં વનમાં માનવનો સંભવ ન હોવાથી અને સ્થાણુના ધર્મોનું જ દર્શન થતું હોવાથી, અહીં વનમાં સ્થાણુ જ ઘટે છે. તેથી કહ્યું છે કે... “આ અરણ્ય છે, સૂર્ય અસ્તને પામ્યો છે (સૂર્યાસ્ત થયો છે), (તેથી) અહીં અત્યારે માનવ સંભવતો નથી. (તેથી) નિશ્ચયથી પક્ષીઓને ભજનાર (અર્થાતુ પક્ષીઓ જેની આસપાસ ફરી રહ્યા છે તે) સ્મરારાતિ સમાન નામ છે, તે સ્થાણુ વડે હોવું જોઈએ. અર્થાત્ સ્થાણુ હોવું જોઈએ //ના” (સ્મારારાતિ એક શંકરનું નામ છે અને સ્થાણુપણ શંકરનું નામ છે. તેથી શંકર (સ્થાણુ) સમાન નામ સ્થાણું છે) આ *તકની વ્યાખ્યા થઈ. હવે નિર્ણયતત્ત્વને કહે છે. પૂર્વે જેનું સ્વરૂપ કહ્યું તે સ્વરૂપવાળા સંદેહ અને તર્કની અનંતર (પછી) જ્ઞાન થાય છે કે “આ સ્થાણુ જ છે.” અથવા “આ પુરૂષ જ છે.” તે નિર્ણય-નિશ્ચય કહેવાય છે. “યતુ (ય:)” અને “તતુ(સ:)ના અર્થનો નિયત સંબંધ હોવાથી શ્લોકમાં કહેલ ન હોવા છતાં પણ ક્યાંક-ક્યાંક જોવા મળે છે. તેથી અહીં (નિર્ણયની વ્યાખ્યામાં) તે બેનો સંબંધ કરીને વ્યાખ્યા કરી છે. આ રીતે અન્યત્ર પણ જાણવું. ll૨૭-૨૮ ૪૧, ન્યાયસૂત્રમાં તર્કનું લક્ષણ : (અહીં તર્ક અને નિર્ણયનું લક્ષણ ઉપરના લક્ષણની સાથે સંગત હોવા છતાં રજુઆતની શૈલી ભિન્ન છે) તે જોઈએ - વિજ્ઞાતિતત્ત્વાર્થે વેરિણપત્તિતતત્ત્વજ્ઞાનાર્થમૃદત ll૧-૧-૪oll અર્થાત્ જે તત્ત્વનું (અર્થનું) જ્ઞાન ન થયું, તે અર્થનું જ્ઞાન મેળવવા માટે (કારણોપપત્તિત:) વ્યાપ્યના આરોપથી તત્ત્વના જ્ઞાન માટે (ઢ:) વ્યાપકનો આરોપ કરવો તેનું નામ તર્ક છે. કહેવાનો આશય એ છે કે જે વસ્તુના સામાન્યધર્મ સમજાયા હોય પણ વિશેષધર્મો ન સમજાયા હોય, તો તે સમજવા માટે કારણ (લિંગ-હેતુ)ની સિદ્ધિ દ્વારા સાધ્યવસ્તુની સિદ્ધિની સંભાવના કરવી તેનું નામ તક. તર્કની ઉપયોગિતા : તર્ક પ્રમાણોથી ભિન્ન છે. અને તત્ત્વજ્ઞાનથી પણ ભિન્ન છે. પ્રમાણો જે વખતે શંકાને કારણે તત્ત્વજ્ઞાનને ઉત્પન્ન કરવા કુંઠિત બને છે. તે વખતે તર્ક પ્રમાણના માર્ગમાં આવેલી શંકાને દૂર કરી આપે છે અને પછી પ્રમાણતત્ત્વજ્ઞાનને ઉત્પન્નકરવા સમર્થ બને છે. તર્ક પ્રમાણોને મદદકરનાર હોવાથી વાદમાં તેનો ઉપયોગ થાય છે. તર્કના પાંચ ભેદો માનવામાં આવેલ છે. (૧) આત્માશ્રય, (૨) અન્યોન્યાશ્રય, (૩) ચક્રક, (૪) અનવસ્થા, (૫) અબાધિતાર્થ પ્રસંગ. ૪૨. નિર્ણય : ન્યાયસૂત્ર : વિકૃર પક્ષપ્રતિપક્ષાગામર્થીવધારને નિર્ણય: ૧-૧-૪૧|અર્થાત્ સંદેહ પામીને (વિમૃશ્ય) Page #266 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - २९, नैयायिक दर्शन २०७ अथ वादतत्त्वमाह । હવે દશમા વાદતત્ત્વને કહે છે. आचार्यशिष्ययोः पक्षप्रतिपक्षपरिग्रहात् । या कथाभ्यासहेतुः स्यादसौ वाद उदाहृतः ।।२९ ।। શ્લોકાર્થઃ પક્ષ અને પ્રતિપક્ષની સ્થાપના કરીને અભ્યાસ માટે આચાર્ય અને શિષ્યની જે કથા છે. (અર્થાત્ આચાર્ય અને શિષ્ય જે કથા કરે છે) તે-વાદ કહેવાય છે |૨૯ व्याख्या-वादिप्रतिवादिनोः पक्षप्रतिपक्षपरिग्रहः कथा, सा द्विविधा, वीतरागकथा विजिगीषुकथा च । यत्र वीतरागेण गुरुणा सह शिष्यस्तत्त्वनिर्णयार्थे साधनोपालम्भौ करोति, साधनं स्वपक्षे, उपालम्भश्च परपक्षेऽनुमानस्य दूषणं, सा वीतरागकथा वादसंज्ञयैवोच्यते । वादं प्रतिपक्षस्थापनाहीनमपि कुर्यात् । प्रश्नद्वारेणैव यत्र विजिगीपुर्जिगीषुणा सह लाभपूजाख्यातिकामो जयपराजयार्थं प्रवर्तते, वीतरागो वा परानुग्रहार्थं ज्ञानाङ्कुरसंरक्षणार्थं च प्रवर्तते, सा चतुरङ्गा वादिप्रतिवादिसभापतिप्राश्रिकाङ्गा विजिगीषुकथा जल्पवितण्डासंज्ञोक्ता । तथा चोक्तम्-“तत्त्वाध्यवसायसंरक्षणार्थं जल्पवितण्डे, बीजप्ररोहसंरक्षणार्थं 'कण्टकशाखावरणवत्" [न्यायसू ४/२/५०] इति । यथोक्तक्षणोपपन्नश्छलजातिनिग्रहस्थानसाधनोपालम्भो जल्पः । स प्रतिपक्षस्थापनाहीनो वितण्डा [न्याय सू. १/२/२,३] इति।" वादजल्पवितण्डानां व्यक्तिः । ટીકાનો ભાવાનુવાદઃ વ્યાખ્યા : વાદિ અને પ્રતિવાદિની (અનુક્રમે) પક્ષ અને પ્રતિપક્ષની સ્થાપનારૂપ કથા બે ५२नी छे. (१) वात२।था, (२) वि४िा था. જ્યાં વીતરાગગુરુ સાથે શિષ્ય તત્ત્વના નિર્ણય માટે સ્વપક્ષની સિદ્ધિરૂપ સાધન અને પરપક્ષમાં અનુમાનનું દૂષણ બતાવવારૂપ ઉપાલંભ કરે છે, તે વીતરાગકથા છે. તેને વાદ સંજ્ઞાથી કહેવાય છે. અર્થાત્ વીતરાગકથાને વાદ કહેવાય છે. વાદિ, પ્રતિપક્ષની સ્થાપનાથી હીન પણ વાદ કરે છે. અર્થાત્ વાદિ તત્ત્વનિર્ણય માટે સ્વપક્ષની સ્થાપના દ્વારા, પ્રતિપક્ષની સ્થાપનાવિના પણ વાદ કરે છે. साधन भने 64म द्वारा (पक्षप्रतिपक्षाभ्याम्) अर्थ- सवधा२५। ७२ तेनु नाम नियि छ અહીં પક્ષ એટલે સાધકહેતુ અને પ્રતિપક્ષ એટલે બાધકહેતુ લેવો. આથી સ્વપક્ષના સાધકહેતુની સ્થાપનાથી અને પ્રતિપક્ષે આપેલા બાધકહેતુનું ખંડન કરવાથી સંદિગ્ધ અર્થનો નિર્ણય થઈ શકે છે. कण्टकशाखापरिचरणवत, इति प्रत्यन्तरे । Page #267 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - २९, नैयायिक दर्शन જ્યાં પ્રશ્નના દ્વા૨વડે જીતવાની ઇચ્છાની સાથે-સાથે લાભ, પૂજા અને પ્રસિદ્ધિની ઇચ્છાવાળો જે સ્વના જય માટે અને પરના પરાજયમાટે પ્રવર્તે છે, તે વિજિગીષુકથા કહેવાય છે. અથવા વીતરાગિ પણ બીજાના અનુગ્રહ માટે અને જ્ઞાનાંકુરના સંરક્ષણ માટે પ્રવર્તે છે. તે વિજિગીષુ કથા કહેવાય છે. २०८ તે કથાના ચા૨અંગો છે. (૧) વાદિ, (૨) પ્રતિવાદિ, (૩) સભાપતિ, (૪) પ્રાશ્નિક (=સભાસદ=સભ્ય). વિજિગીષુકથાના જલ્પ અને વિતંડા એમ બે નામ (સંજ્ઞા) કહેલ છે અને તેથી કહ્યું છે કે- “જેમ બીજના અંકુરાના સંરક્ષણમાટે કંટકશાખાનું આવરણ હોય છે, (તેમ) તત્ત્વના ૪૩અધ્યવસાયના સંરક્ષણ માટે જલ્પ અને વિતંડા છે.” હવે અવસ૨પ્રાપ્ત જલ્પ અને વિતંડાનું લક્ષણ બતાવે છે. (આમ તો તે બંનેનું વિવરણ ગાથા૩૦ માં છે.) વાદમાં જે જે બાબતો કહી તેમાંથી જે યોગ્ય હોય તેનાથી યુક્ત અને છલ, જાતિ, નિગ્રહસ્થાન દ્વારા જેમાં સાધનનો ઉપાલંભ હોય તે જલ્પ કહેવાય છે. અને તે જલ્પ પ્રતિપક્ષની સ્થાપનાથી હીન હોય તો વિતંડા કહેવાય છે. આ રીતે વાદ, જલ્પ અને વિતંડાની સ્પષ્ટતા થઈ. अथ प्रकृतं प्रस्तुमः आचार्योऽध्यापको गुरुः, शिष्योऽध्येता विनेयः, तयोराचार्यशिष्ययोः ‘पक्षप्रतिपक्षपरिग्रहात्' पक्षः पूर्वपक्षः प्रतिज्ञादिसंग्रहः, प्रतिपक्ष उत्तरपक्षः पूर्वपक्षप्रतिपन्थी पक्ष इत्यर्थः, तयोः परिग्रहात्स्वीकारात् अभ्यासस्य हेतुरभ्यासकारणम् या कथा प्रामाणिकी वार्त्ता असौ कथा वाद उदाहृतः कीर्तितः । आचार्यः पूर्वपक्षं स्वीकृत्याचष्टे शिष्यश्चोत्तरपक्षमुररीकृत्य पूर्वपक्षं खण्डयति ।ä पक्षप्रतिपक्षसंग्रहेण यत्र निग्राहकसभापतिजयपराजयछलजात्याद्यनपेक्षतयाभ्यासार्थं गुरुशिष्य गोष्ठीं कुरुतः, स वादो विज्ञेयः ।। २९ ।। ૪૩. અહીં શંકા થાય કે જલ્પ અને વિતંડા માત્ર જિતવાની ઇચ્છા હોય છે અને તેનાથી તત્ત્વનો નિર્ણય થઈ શકતો નથી. તો તેની પ્રમાણમાં ગણત્રી કેવી રીતે થાય ? અને તે મુક્તિનું સાધન કેવી રીતે ગણાય ? અને તેનાથી તત્ત્વના અધ્યવસાયનું સંરક્ષણ કેવી રીતે થાય ? આનો ઉત્તર એ છે કે જેમ બીજના અંકુરાઓને રક્ષણની જરૂ૨ હોય છે. તેથી તેની ચોત૨ફ કાંટાની વાડ કરવામાં આવે છે કે જેથી કોઈ તેને નુકશાન ન કરી શકે. તે જ પ્રમાણે તત્ત્વના રક્ષણ માટે કોઈક વખત મુમુક્ષુને જલ્પ અને વિતંડાની પણ જરૂર પડે છે અથવા જલ્પનું જ્ઞાન એટલા માટે મુમુક્ષુને આપવાનું છે કે મુમુક્ષુ વાદિ અને પ્રતિવાદિ કયા પ્રકારની ક્યા ક૨વા ઇચ્છે છે તે સમજી શકે. તેથી વાદનું નામ લઈ કોઈ જલ્પમાં ઉતરી પડે તો મુમુક્ષુએ તેની સાથે વાર્તા બંધ ક૨વી જોઈએ. પણ આવા વખતે મુમુક્ષુને જલ્ય અને વિતંડાનું જ્ઞાન હોય તો જ જલ્પકને તે સમજી શકે છે. આ રીતે તત્ત્વના અધ્યવસાયના રક્ષણ માટે જલ્પ અને વિતંડા આવશ્યક છે. આથી તેનો સમાવેશ તત્ત્વોમાં કરેલ છે. તેથી તે મુક્તિનું સાધન બની શકે છે. Page #268 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३०, नैयायिक दर्शन २०९ ટીકાનો ભાવાનુવાદ: હવે મૂળવાત ઉપર આવીએ. આચાર્ય અધ્યાપક ગુરુ, શિષ્ય=અધ્યયન કરનાર શિષ્ય. તે આચાર્ય અને શિષ્યની પ્રતિજ્ઞાદિથી યુક્ત પૂર્વપક્ષની અને પૂર્વપક્ષના પ્રતિપખ્યિ ઉત્તરપક્ષની સ્થાપના કરીને અભ્યાસમાટે જે પ્રામાણિક વાર્તા(કથા)થાય છે, તે જવાદ કહેવાય છે. (વાદમાં) આચાર્ય પૂર્વપક્ષની સ્થાપના કરીને બોલે છે અને શિષ્ય ઉત્તરપક્ષનો સ્વીકારકરીને પૂર્વપક્ષનું ખંડન કરે છે. આ પ્રમાણે પક્ષ અને પ્રતિપક્ષના સંગ્રહવડે નિગ્રાહક, સભાપતિ, જય, પરાજય, છલ, જાતિ આદિની અપેક્ષા વિના અભ્યાસ માટે જ્યાં ગુરુ-શિષ્ય ગોષ્ઠીને કરે છે, તે વાદ જાણવો. |રા अथ जल्पवितण्डे विवृणोति । હવે જલ્પ અને વિતંડાના સ્વરૂપને જણાવે છે. विजिगीषुकथा या तु छलजात्यादिदूषणा । स जल्पः सा वितण्डा तु या प्रतिपक्षवर्जिता ।।३०।। શ્લોકાર્થ છલ, જાતિ આદિથી દૂષિત જે જિતવાની ઇચ્છાથી કથા થાય છે, તે જલ્પ કહેવાય છે. (અર્થાતુ છલ, જાતિ વગેરેનો ઉપયોગ કરીને માત્ર જિતવાની ઇચ્છાથી કરવામાં આવતો વાદ જલ્પ કહેવાય છે.) અને (તે જ વિજિગીષુકથા) પ્રતિપક્ષથી રહિત હોય તો, તે વિતંડા કહેવાય છે. (=સ્વપક્ષની સ્થાપના વિના વાદ દ્વારા પર પક્ષનું ખંડન કરવું તે વિતંડા કહેવાય છે.) Ila ll व्याख्या-या तु या पुनर्विजिगीषुकथा विजयाभिलाषिभ्यां वादिप्रतिवादिभ्यां प्रारब्धा प्रमाणगोष्ठी, कथंभूता, छलानि जातयश्च वक्ष्यमाणलक्षणानि, आदिशब्दान्निग्रहस्थानादिपरिग्रहः, एतैः कृत्वा दूषणं परोपन्यस्तपक्षादेर्दोषोत्पादनं यस्यां सा छलजात्यादिदूषणा, स विजिगीषुकथारूपो जल्पः उदाहृत इति पूर्वश्लोकात्संबन्धनीयम् । ननु छलजात्यादिभिः ૪૪. ન્યાયસૂત્રમાં વાદનું લક્ષણ : “માતઈસાધનોપટિન્મ: સિદ્ધાન્તાવિરુદ્ધ: પચાવયવોપપત્ર પક્ષપ્રતિપાપરિપ્રદો વાવ: (૧-૨-૧” અર્થાતુ - જેમાં પ્રમાણ અને તર્કથી સ્વપક્ષની સિદ્ધિ અને પરપક્ષનું ખંડન કરવામાં આવે, સિદ્ધાંતની અવિરુદ્ધ હોય, પ્રતિજ્ઞાદિ પાંચ અવયવોથી યુક્ત હોય અને પક્ષ અને પ્રતિપક્ષનો સ્વીકાર હોય તેનું નામ વાદ છે. એક જ અધિકરણમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ, આવા બે વિરુદ્ધધર્મ હોય તે જ વાદ થઈ શકે છે. બે વિરુદ્ધધર્મ ભિન્ન-ભિન્ન અધિકરણમાં માનવામાં આવે તો વાદ થઈ શકતો નથી. જેમકે “આત્મા છે” અને આત્મા નથી'; અહીં એક જ અધિકરણમાં બે વિરુદ્ધધર્મ હોવાથી વાદ થઈ શકશે. પરંતુ વાદિ કહે કે “આત્મા નિત્ય છે” અને પ્રતિવાદિ કહે કે “બુદ્ધિ અનિત્ય છે” તો બે વિરુદ્ધધર્મોનું અધિકરણ એક નહીં હોવાથી વાદ થઈ શકશે નહીં. Page #269 -------------------------------------------------------------------------- ________________ २१० षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३०, नैयायिक दर्शन परपक्षादेर्दूषणोत्पादनं सतां कर्तुं न युक्तिमिति चेत्, न । सन्मार्गप्रतिपत्तिनिमित्तं तस्याभ्यनुज्ञातत्वात् । अनुज्ञातं हि स्वपक्षस्थापनेन सन्मार्गप्रतिपत्तिनिमित्ततया छलजात्याधुपन्यासैरपि परप्रयोगस्य दूषणोत्पादानम् । तथा चोक्तम्-“दुःशिक्षितकुतर्काशलेशवाचालिताननाः । शक्याः किमन्यथा जेतुं वितण्डाटोप मण्डिताः ।।१।। गतानुगतिको लोकः कुमार्गं तत्प्रतारितः । मार्गादिति छलादीनि प्राह कारुणिको मुनिः ।।२।।" [न्यायम० प्रभा० पृ० ११] इति । संकटे प्रस्तावे च सति छलादिभिरपि स्वपक्षस्थापनमनुमतम् । परविजये हि न धर्मध्वंसादिदोषसंभवः, तस्माद्वरं बलादिभिरपि जयः ‘सा वितण्डा त्वित्यादि' तुशब्दोऽवधारणार्थो भिन्नक्रमश्च । सा तु सैव विजिगीषुकथैव प्रतिपक्षविवर्जिता वादिप्रयुक्तपक्षप्रतिपन्थी प्रतिवाद्युपन्यासः प्रतिपक्षस्तेन विवर्जिता रहिता प्रतिपक्षसाधनहीनेत्यर्थः वितण्डोदाहृता । वैतण्डिको हि स्वाभ्युपगतपक्षमस्थापयन् यत्किंचिद्वादेन परोक्तमेव दुषयतीत्यर्थः ।।३०।। ટકાનો ભાવાનુવાદઃ વ્યાખ્યા : વિજયની અભિલાષાથી વાદિ અને પ્રતિવાદિ વડે પ્રારંભ કરાયેલી જે પ્રમાણગોષ્ઠી છે, તેમાં છલ-જાતિ-નિગ્રહસ્થાનાદિવડે કરીને બીજાએ ઉપન્યાસ કરેલા પક્ષાદિમાં દોષોત્પાદન થાય છે, તે વિજિગીષકથારૂપ જલ્પ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે વાદિ અને પ્રતિવાદિની વાર્તા ચાલતી હોય તેમાં વાદિવડે સ્થાપેલા પક્ષાદિમાં જિતવાની ઇચ્છાથી પ્રતિવાદિ છલ-જાતિ-નિગ્રહસ્થાનાદિદ્વારા દૂષણ બતાવે તે વિજિગીષકથારૂપ જલ્પ કહેવાય છે. “વાહૂતિઃ' પદ આ શ્લોકમાં નથી. તેનો પૂર્વના શ્લોકમાંથી અહીં સંબંધ કરવો. ૪૫. ન્યાયસૂત્રમાં જલ્પનું લક્ષણ : II૧-૨-૨ો અર્થ ગાથા-૨૯માં આપેલ છે. વાદના અધિકારી મુમુક્ષુ તત્વજ્ઞાની અને વીતરાગ માણસો હોય છે. જ્યારે જલ્પના અધિકારી જયની ઇચ્છારાખનાર હોય છે. પ્રમાણ અને તર્કદ્વારા પક્ષનું સ્થાપન કરવું અને પ્રતિવાદિના પક્ષનું ખંડન પણ પ્રમાણ અને તર્કદ્વારા કરવું, તથા પક્ષ અને પ્રતિપક્ષનો પરિગ્રહ કરવો એ વાદનો નિયમ છે. જલ્પમાં પણ તે પ્રમાણે હોવું જોઈએ. જલ્પમાં વધારે એટલું જાણવું કે પ્રમાણાભાસનો પણ જો આશ્રય લઈ શકાય તો લેવો. જો પ્રતિવાદિ પ્રમાણાભાસને સમજી ન શકે અને તેનું ખંડન ન કરી શકે તો તેનો પરાજય થાય છે. અહીં સામાન્યથી છલ-જાતિ-નિગ્રહસ્થાનનું સ્વરૂપ બતાવાય છે. (વિશેષસ્વરૂપ તો આગળ વિસ્તારથી આપેલ છે.) છલ: એક શબ્દના એક કરતાં વધારે અર્થ સ્કુરતાં વક્તાના અભિપ્રાયથી ભિન્ન અર્થની કલ્પના કરી તેના વચનનું ખંડન કરવું તે છલ. જાતિ કેવલ સાધર્મેદ્વારા અથવા કેવલ વૈધર્મેદ્વારા ખંડન કરવું તે જાતિ. નિગ્રહસ્થાન : “વિપરીત સમજવું અથવા સમજી ન શકવું, તેનું નામ નિગ્રહસ્થાન.” આ ત્રણથી કોઈ વસ્તુનું પ્રતિપાદન થઈ શકતું નથી, પણ તે માત્ર ખંડન માટે જ છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २११ શંકા છલ-જાતિ આદિ વડે બીજાના પક્ષાદિમાં દૂષણનું ઉત્પાદન કરવું તે સજ્જનોને યુક્ત નથી. (તથી જલ્પમાં એનો સહારો લેવાનું કહ્યું તે યોગ્ય નથી) સમાધાન : આવું ન કહેવું, કારણકે સન્માર્ગની પ્રતિપત્તિના નિમિત્તે છલ, જાતિના સહારો લેવાની પણ અનુજ્ઞા છે જ. અર્થાત્ સન્માર્ગની પ્રતિપત્તિના નિમિત્તપણાથી સ્વ-પરપક્ષના સ્થાપન પૂર્વક છલ-જાતિઆદિના ઉપન્યાસવડે પણ પરના પ્રયોગમાં (પક્ષમાં) દૂષણનું ઉત્પાદન કરવાની અનુજ્ઞા છે. તેથી કહ્યું છે કે “વિતંડાના આટોપથી મંડિત એવા દુશિક્ષિત અને કુતર્કથી ભરેલા બહુ બોલવાવાળાઓના મોઢાઓ શું બીજીરીતે (છલ-આદિના સહારા વિના) જીતવામાટે બંધ કરવા માટે) શક્ય છે ! ITના અને તેઓથી છેતરાયેલો ગતાનુગતિકલોક માર્ગમાંથી કુમાર્ગ તરફ જાય છે. આથી કરુણાવાળા મુનિ (લોકોને માર્ગમાં લાવવા વાદમાં) છલાદિને કહે છે. રા” આ પ્રમાણે સંકટ અને અવસર આવતે છતે છલાદિ વડે પણ સ્વપક્ષની સ્થાપના કરવાની અનુજ્ઞા આપી છે. વળી (સ્વ દ્વારા) બીજાના વિજયમાં ધર્મધ્વસાદિ દોષનો સંભવ નથી. તેથી છલાદિવડે પણ વિજય શ્રેષ્ઠ છે. “સા વિતા તુ અહીં તુ અવધારણ અર્થમાં છે. અને તેનો ક્રમ ભિન્ન છે. તે “ના” સાથે લેવાનો છે. એટલે ‘તુ = સૈવા તે વિજિગીષુકથા જ વાદિએ પ્રયોજેલા પક્ષ અને પ્રતિવાદિએ પ્રયોજેલા પ્રતિપક્ષરહિત (અર્થાત્ પ્રતિપક્ષના સાધનથી રહિત) હોય તો વિતંડા કહેવાય છે. ૪૭વિતંડા કરનાર (વાદિ કે પ્રતિવાદિ) પોતાને સ્વીકૃત પક્ષનું સ્થાપન કર્યા વિના જે કંઈ બોલવા વડે (વાદ વડે) બીજાના પક્ષનું ખંડન કરે છે. ૩oll अथ हेत्वाभासादितत्त्वत्रयस्वरूपं प्रकटयति । હવે ગ્રંથકારશ્રી હેત્વાભાસ, છલ અને જાતિ, આ ત્રણતત્ત્વના સ્વરૂપને પ્રગટ કરે છે. हेत्वाभासा असिद्धाद्याश्छलं कूपो नवोदकः । जातयो दूषणाभासाः पक्षादिर्दूष्यते न यैः ।।३१।। ૪૬. ન્યાયસૂત્રમાં વિતંડાનું લક્ષણ : ૪ પ્રતિપક્ષસ્થાપનાહીનો વિતા ||૧-૨-૩ અર્થાત તે જલ્પ પ્રતિપક્ષની સ્થાપના વિનાનો હોય તો તે વિતંડા કહેવાય છે. વાદિ પક્ષની સ્થાપના કરે એટલે પ્રતિવાદિ પોતાના પક્ષની સ્થાપના કર્યાવિના વાદિના પક્ષનું ખંડન કરે તો સમજવું, કે પ્રતિવાદિ વિતંડા કરે છે. પ્રતિવાદિને પક્ષ હોય છે, પણ તે સ્થાપના કરતો નથી. તે સમજે છે કે વાદિના પક્ષનું ખંડન થશે એટલે મારો પક્ષ સ્થાપન થઈ જ જવાનો છે. આથી પ્રતિવાદિ પ્રતિપક્ષની સ્થાપના કરતો નથી. ખંડન કરવામાં વિતંડાવાદિ પ્રમાણનો, પ્રમાણાભાસનો, છલનો, નિગ્રહસ્થાનનો પણ ઉપયોગ કરે છે. વિતંડાનું ફલ પ્રતિવાદિના છૂપા પક્ષની સિદ્ધિ થવી તે જ છે. આવી વિતંડારૂપ કથા મુમુક્ષુએ સ્વપક્ષના સમર્થન માટે ક્યારે પણ ઉપયોગમાં લેવી નહીં. માત્ર જિતવાની ઇચ્છાવાળા રાગ-દ્વેષવાળા વાદિ-પ્રતિવાદિઓ જ સ્વપક્ષના સમર્થન માટે વિતંડાનો આશ્રય લે છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ २१२ षड्दर्शन समुद्यय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन શ્લોકાર્થ (જે હેતુ સાધ્યની સિદ્ધિ કરવા સમર્થ ન હોય, પણ હેતુ જેવો ભાસતો હોય તેને હેત્વાભાસ કહેવાય છે.) તે હેત્વાભાસો અસિદ્ધઆદિ પાંચ છે. (એક શબ્દના એક કરતાં વધારે અર્થ સ્કુરતાં વક્તાના અભિપ્રાયથી ભિન્નઅર્થની કલ્પના કરી તેના વચનનું ખંડન કરવું તે) છલ છે. જેમકે “નવોદક કૂપ.” જેનાવડે પક્ષાદિ દૂષિત થતા નથી (છતાં પણ દૂષિત કરવા પ્રયોજાય छ त) षामासने तिवाय छे. ॥३१॥ व्याख्या-असिद्धविरुद्धानैकान्तिककालत्ययापदिष्टप्रकरणसमाः पञ्च हेत्वाभासाः । तत्र पक्षधर्मत्वं यस्य नास्ति, सोऽसिद्धः, अनित्यःशब्दश्चाक्षुषत्वादिति १ ।विपक्षेसन्सपक्षे चासन् विरुद्धः, नित्यः शब्दः कार्यत्वादिति २ । पक्षादित्रयवृत्तिरनैकान्तिकः अनित्यः शब्दः प्रमेयत्वादिति ३ । हेतोः प्रयोगकालः प्रत्यक्षागमानुपहतपक्षपरिग्रहसमयस्तमतीत्ययापदिष्टः प्रयुक्तः, प्रत्यक्षागमविरुद्ध पक्षे वर्तमानः (इत्यर्थः) हेतुःकालात्ययापदिष्टः, अनुष्णोऽग्निः कृतकत्वात्, ब्राह्मणेन सुरा पेया द्रवद्रव्यत्वात् क्षीरवदिति ४ । स्वपक्षसिद्धाविव परपक्षसिद्धावपि त्रिरूपो हेतुः प्रकरणसमः, प्रकरणे पक्षे प्रतिपक्षे च तुल्य इत्यर्थः । अनित्यः शब्दः पक्षसपक्षयोरन्यतरत्वात्, सपक्षवदित्येकेनोक्ते द्वितीयः प्राह यद्यनेन प्रकारेणानित्यत्वं साध्यते, तर्हि नित्यतासिद्धिरप्यस्तु, यथा नित्यः शब्दः पक्षसपक्षयोरन्यतरत्वात् सपक्षवदिति, अथवाऽनित्यः शब्दो नित्यधर्मानुपलब्धेर्घटवत्, नित्यः शब्दोऽनित्यधर्मानुपलब्धेराकशवदिति । न चैतेष्वन्यतरदपि साधनं बलीयो यदितरस्य बाधकमुच्यते २ ।निग्रहस्थानान्तर्गता अप्यमी हेत्वाभासा न्यायविवेकं कुर्वन्तो वादे वस्तुशुद्धिं विदधतीति पृथगेवोच्यन्ते । ટીકાનો ભાવાનુવાદ: व्याध्या : सिद्ध (साध्यसम), विरुद्ध , मनन्ति, वात्यया५ष्टि (Standlत-पायित), ५४२५।सभ(सत्प्रतिपक्ष), सापांयत्वामास छ. (૧) ૪૭અસિદ્ધ હેત્વાભાસઃ પક્ષધર્મત્વ જે હેતુનો નથી, તે અસિદ્ધ હેત્વાભાસ. અર્થાત્ જે હેતુ ५क्षम वर्तता न होय, ते प्रसिद्ध उत्पामास उपाय छे. भ शब्दोऽनित्यः, चाक्षुषत्वात् । ४७. न्यायसूत्रमा प्रसिद्ध त्यास सक्ष : साध्याविशिष्टः साध्यत्वात् साध्यसमः - अर्थात् साध्यनीसाथे लेनी સમાનતા હોય, તેમાં સાધ્યત્વ (સિદ્ધત્વ નહીં) હોવાથી તે હેતુ સાધ્યસમ હેત્વાભાસ કહેવાય છે. આનું બીજું નામ અસિદ્ધ હેત્વાભાસ છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २१३ અહીં ચાક્ષુષત્વહેતુ પક્ષ (શબ્દ)માં નથી. કારણકે ચાક્ષુષત્વરૂપમાં હોય છે.) આથી “ચાક્ષુષત્વ હેતુ અસિદ્ધ છે. ભાવાર્થ: પક્ષમાં જેમ વહ્નિ આદિ સાધ્ય હોય છે. તેમ સાધ્યને સિદ્ધ કરવા આપેલો હેતુ પણ જો સિદ્ધ કરવા યોગ્ય હોય, અર્થાત્ સિદ્ધ ન હોય (અસિદ્ધ હોય), તો તે સાધ્યનો સાધક બની શકતો નથી. જે સિદ્ધ હોય તે જ હેતુ બની શકે છે. અસિદ્ધ નહીં. જેમકે, ચિંકાયા તિમત્તા અહીં છાયા પક્ષ છે. દ્રવ્યત્વ સાધ્ય છે. “ગતિમત્ત્વ' હેતુ છે. છાયા એ દ્રવ્ય છે. કારણકે તેમાં ગતિમત્વ છે. અહીં ‘ગતમિત્ત્વ” હેતુ અસિદ્ધ છે. કારણ કે છાયામાં ગતિ છે કે નહીં ? તે સિદ્ધ કરવાનું છે. જ્યાં સુધી છાયામાં ગતિ સિદ્ધ ન થાય ત્યાં સુધી છાયામાં ‘દ્રવ્યત્વ સિદ્ધ થઈ શકે નહીં. પ્રકાશનો જે અભાવ છે, તે છાયા છે. માટે તેમાં ગતિ હોઈ શકે નહિ. છાયા ચાલતી દેખાય છે તે ભ્રમ છે. દ્રવ્યમાં જ ગુણ અને ક્રિયા રહી શકે છે. છાયા તો પ્રકાશનો અભાવ હોવાથી ગુણ કે ક્રિયા નથી. છાયામાં અને અંધકારમાં કોઈપણ જાતનું રુપ નથી. કારણ કે કોઈપણ કાળી અથવા રુપવાળી વસ્તુ જોવા માટે બાહ્ય પ્રકાશની જરૂર જ પડતી નથી. છાયા એ પણ આછો અંધકાર જ છે. આથી છાયા દ્રવ્ય જ નથી. તેમ તેમાં ગતિ હોઈ શકે જ નહિ. માટે “ગતિમત્ત્વ” હેતુ અસિદ્ધ (સાધ્યમ) હેત્વાભાસ છે. ન્યાયવાર્તિક તથા વિશ્વનાથવૃત્તિ આદિ ગ્રંથોમાં અસિદ્ધ હેત્વાભાસના (અ) આશ્રયાસિદ્ધિ, (બ) સ્વરુપાસિદ્ધિ, (ક) વ્યાપ્યત્વાસિદ્ધિ, આ ભેદ પાડેલ છે. પરંતુ ન્યાયસૂત્ર, તેના ઉપરના ભાષ્યમાં અને આ ગ્રંથ ષડ્રદર્શન સમુચ્ચયમાં અસિદ્ધ (સાધ્યમ) હેત્વાભાસના ત્રણભેદ કર્યા નથી. આ ત્રણ ભેદો તર્કસંગ્રહમાં ન્યાયબોધિનીકારે આપેલ છે. તે ટુંકમાં જોઈએ. | આશ્રયાસિદ્ધિ : આશ્રલિજિન ઘટતવાદ પક્ષિિક્ત: | અર્થાત પક્ષતાવરછેદક વિશિષ્ટપક્ષની અપ્રસિદ્ધિને “આશ્રયાસિદ્ધિ' કહેવાય છે. સરળભાષામાં કહીએ તો યાહ્ય દેતો: પક્ષોગપ્રસિદ્ધ: તમાશ્રયસિદ્ધિ: - જે હેતુનો પક્ષ અપ્રસિદ્ધ હોય તે આશ્રયાસિદ્ધિ કહેવાય છે. જેમકે “ રવિન્દ્ર સુર મરવિન્દ્ર” અહીં “અરવિન્દ્રત્વ” હેતુનો પક્ષ “નાવિન્ટ’ અપ્રસિદ્ધ છે. આથી ‘કવિત્વ’ હેતુ આશ્રયાસિદ્ધ છે. (બ) સ્વરુપાસિદ્ધિ વપૂિિદ્ધ પક્ષ દેત્વભાવ: (અર્થાત તો દેતુઃ gશે વર્તત પદ્ધિ:) | - જે હેતુ પક્ષમાં ન હોય તે સ્વરુપાસિદ્ધિ કહેવાય છે. જેમકે ‘શો પુનશ્ચાદ્ભુપત્નીતુ, પવ' - અહીં વાસુપુત્વ હેતુ શબ્દ-પક્ષમાં વર્તતો નથી. કારણકે વાયુપુત્વ હેતુ રુપમાં હોય છે, શબ્દમાં હોતો નથી. આથી “ચાક્ષુષત્વ હેતુ સ્વરુપાસિદ્ધ છે. (C) વ્યાપ્યત્વાસિદ્ધિઃ સોપધો દેતુર્થાપ્યત્વાદ્ધિઃ ઉપાધિસહિત હેતુને વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાય છે. Hષ્યવ્યાપૂછત્વે ક્ષત્તિ સાધનાધ્યાપછWITTધઃ - અર્થાતું જેમાં સાધ્ય વ્યાપક હોય અને સાધન અધ્યાપક હોય તે ઉપાધિ કહેવાય છે. સાધ્યાધિકરણવૃત્તિ અત્યન્તાભાવી પ્રતિયોગિતાનો અભાવ જેમાં છે તે “સાધ્ય વ્યાપક છે. અને સાધનાકિરણવૃત્તિ અત્યાન્તાભાવીય પ્રતિયોગિતા જેમાં છે તે સાધનાવ્યાપક છે. જેમકે “ઉર્વતો ઘૂમવાનું વદને ” – અહીં “આર્દ્રધનસંયોગ' ઉપાધિ છે. સાધ્ય ધૂમાધિકરણમાત્રમાં આર્દ્રધનસંયોગનો અભાવ નથી. પરંતુ ઘટાદિનો અભાવ છે. તાદશઘટાઘભાવીય પ્રતિયોગિતાનો અભાવ આર્દશ્વન સંયોગમાં છે. આથી સાધ્ય ધૂમનું વ્યાપકત્વ આäધનસંયોગમાં છે. અને જે યત્ર યંત્ર ઘૂમતત્ર તત્રર્કેચનસંયો: ઇત્યાકારક વ્યાપ્તિથી સમજી શકાય છે. સાબવહુન્યધિકરણ અયોગોલકમાં આર્ટેબ્ધન સંયોગનો અભાવ છે. તાદશ અભાવીય પ્રતિયોગિતા આર્મેન્યન સંયોગમાં હોવાથી સાધન (વહિનનું) અવ્યાપકત્વ આડેંન્ધનસંયોગમાં છે. જે વત્ર પત્ર વદનતંત્ર નાર્વેલ્પલંગ: વથા મોrોટèા આ વ્યાપ્તિથી સમજી શકાય છે. આથી આર્દ્રધનસંયોગ ઉપાધિ છે અને તાદશઉપાધિવિશિષ્ટ વહિન હેતુ વ્યાપ્યત્વાસિદ્ધ છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ २१४ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन | (૨) વિરુદ્ધ હેત્વાભાસ જે હેતુ વિપક્ષમાં હોય અને સપક્ષમાં ન હોય તે વિરુદ્ધ . જેમકે શો નિત્ય: વાર્યત્વાન્ ! અહીં કાર્યવહેતુ વિપક્ષ ઘટમાં રહે છે અને સપક્ષ આકાશમાં રહેતો નથી. માટે કાર્યત્વ હેતુ વિરુદ્ધ છે. (૩) અનેકાન્તિક : પક્ષાદિત્રયમાં વૃત્તિ હેતુ અનૈકાન્તિક કહેવાય છે. જેમકે નિત્ય: શ૮: પ્રયત્નન્ ! અહીં પ્રમેયવહેતુ પક્ષ શબ્દમાં વૃત્તિ છે. સપક્ષ=ઘટમાં છે અને વિપક્ષ=આકાશમાં પણ છે. આથી પ્રમેયત્વહેતુ “અનૈકાન્તિક છે. ૪૮. ન્યાયસૂત્રમાં વિરુદ્ધ હેત્વાભાસનું લક્ષણ : સિદ્ધાન્તમમ્યુપેન્ચ તરોથી વિરુદ્ધ: l/૧-ર-કો - સિદ્ધાંત-સાધ્યને સ્વીકારીને, તેનો વિરોધ કરનાર હેતુનું સ્થાપન કરવું તે વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે માં માનું તંત્વાન્ - દૂ– હેતુ સાધ્યરૂપ જે વહ્નિ છે, તેના અભાવને સિદ્ધ કરે છે. કારણકે સરોવરમાં અગ્નિ હોતો નથી. માટે હૃદત હેતુ વિરુદ્ધ છે. બીજી રીતે સધ્યાઆવ્યાdો દેતુ ર્વિરુદ્ધ સાધ્યાભાવના વ્યાપ્ત હેતુને “વિરુદ્ધ' કહેવાય છે. જેમકે શત્રો નિત્ય વતવાતુ-અહીં ‘કૃતકત્વ' હેતુ વિરુદ્ધ છે. કારણ કે “જ્યાં જ્યાં કૃતકત્વ છે, ત્યાં ત્યાં અનિયત્વ છે.' આ વ્યાપ્તિ વિશિષ્ટ કૃતકત્વ હેતુ નિત્યવાભાવ (અનિત્યત્વને) વ્યાપ્ત છે. ન્યાયસૂત્રમાં અનેકાન્તિકને સવ્યભિચાર હેત્વાભાસ કહેલ છે. કાન્તિ: વ્યભિવીર: //૧-૨-૭ના કોઈપણ બે વસ્તુને એકબીજા સાથે નિયત સહચાર ન હોવો તે સવ્યભિચાર હેત્વાભાસ કહેવાય છે. જેમકે નિત્ય: શત્રુ મuત્વત - “શબ્દ નિત્ય છે. કારણકે તેમાં સ્પર્શ નથી” અહીં પક્ષમાં નિત્યત્વ સાધ્ય છે અને સાધ્યનો અભાવ અનિત્યત્વ છે. અસ્પર્શત્વ હેતનો સાધ્ય (અર્થાત નિત્યત્વ) સાથે નિયતસહચાર નથી. “જ્યાં જ્યાં અસ્પર્શત્વ છે, ત્યાં ત્યાં નિત્યત્વ છે “આવી વ્યાપ્તિ બાંધી શકાતી નથી. કારણકે અસ્પર્શત્વ બુદ્ધિમાં છે અને તેમાં નિત્યત્વ નથી. વળી “જ્યાં જ્યાં અસ્પર્શત્વ છે, ત્યાં ત્યાં અનિત્યત્વ છે” આવી વ્યાપ્તિ પણ બાંધી શકાતી નથી. કારણકે અસ્પર્શત્વ આત્મામાં છે. પણ ત્યાં અનિત્યત્વ નથી. આમ શબ્દને નિત્ય સિદ્ધ કરવા આપેલ હતુ સવ્યભિચાર છે અન્યગ્રંથોમાં અનેકાન્તિક હેત્વાભાસના ત્રણ પ્રકાર કહેલ છે. (તર્કસંગ્રહાનુસાર) સાધારણ અને કાન્તિક : સધ્ધાવવત્ત સાધારnોડનૈશાંન્તિ: જે હેતુ સાધ્યાભાવતુમાં વૃત્તિ હોય છે તેને સાધારણ અનૈકાન્તિક કહેવાય છે. જેમકે પર્વતો વI પ્રયત્વત્િ - અહીં પ્રમેયત્વ હેતુ સાધાભાવવધૂવન્યભાવવધૂદાદિમાં વૃત્તિ છે. તેથી સાધારણ અર્નકાન્તિક છે. (B) અસાધારણ અને કાત્તિકઃ સર્વપક્ષવિપક્ષીવૃત્ત: પક્ષમત્રવૃતિરસધારT: - સર્વ સપક્ષ અને વિપક્ષથી વ્યાવૃત્ત અને પક્ષમાત્રમાં વૃત્તિeતને અસાધારણ અનૈકાત્તિક કહેવાય છે. જેમકે શો નિત્ય: સત્યત | અહીં સર્વ સમક્ષ નિત્યપદાર્થમાં અને વિપક્ષ અનિત્યપદાર્થમાં શબ્દ– અવૃત્તિ છે અને પક્ષમાત્રમાં વૃત્તિ છે. તેથી “શબ્દ–' અસાધારણ અનૈકાન્તિક કહેવાય છે. (C) અનુપસંહારી અનેકાન્તિક : અવયવ્યતિરેલુગાન્તરદિતોડનુપદારી અન્વય અને વ્યતિરેકદષ્ટાંતથી રહિત હેતુને અનુપસંહારી અને કાત્તિક કહેવાય છે. જેમકે “સર્વનિત્યં પ્રયિત્વતિ" અહીં સર્વ પક્ષ હોવાથી (અને પક્ષને દૃષ્ટાંત તરીકે આપી શકાતું ન હોવાથી) અનિત્યત્વની વ્યાપ્તિ પ્રમેયત્વમાં છે કે નહીં ? એ સંદેહ દૂર કરવા અન્વયી કે વ્યતિરે કી કોઈપણ ઉદાહરણ ન મળવાથી વ્યાપ્તિ બાંધી શકાતી નથી. (A) Page #274 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग- १, श्लोक - ३१, नैयायिक दर्शन २१५ (૪) કાલાત્યયાપદિષ્ટ : હેતુનો પ્રયોગ પ્રત્યક્ષ અને આગમથી અવિરુદ્ધ (અનુપહિત) એવા પક્ષમાં સ્વીકારેલ હોય તેને અતીત્યાપદિષ્ટ કહેવાય છે અને પ્રત્યક્ષ તથા આગમથી વિરુદ્ધ પક્ષમાં રહેલો હેતુ કાલાત્યયાપદિષ્ટ કહેવાય છે. જેમકે મનુષ્પોડઃિ તત્વોતું. અહીં પક્ષ અગ્નિ છે. સાધ્ય અનુષ્ણત્વ અને હેતુ કૃતત્વ છે. સ્પાર્શન પ્રત્યક્ષથી અગ્નિ ઉષ્ણ છે તેવું જ્ઞાન છે. તેથી પ્રત્યક્ષ વિરુદ્ધ પક્ષ-અગ્નિમાં કૃતકત્વહેતુ વિદ્યમાન છે. આથી કૃતકત્વહેતુ કાલાત્યયાપદિષ્ટ છે. બ્રાહ્મણે સુરા પેયી દ્રવદ્રવ્યત્વત, ક્ષીરવત / અહીં “બ્રાહ્મણ સુરાપાન કરે તે આગમથી વિરુદ્ધ છે. આથી દ્રવદ્રવ્યવહેતુ કાલાત્યયાપદિષ્ટ છે. (૫) પ્રકરણસમ : સ્વપક્ષની સિદ્ધિનીજેમ પરપક્ષની સિદ્ધિ પણ થાય છે. તે ત્રણ સ્વરૂપવાળો હેતુ પ્રકરણસમ હેત્વાભાસ કહેવાય છે. અર્થાત્ પ્રકરણ, પક્ષ અને પ્રતિપક્ષ ત્રણેમાં તુલ્ય હોય છે. (નિર્ણય લાવવા માટે જેના ઉપર વિચાર થતો હોય તે પ્રકરણ કહેવાય છે. સાધ્યવાળો પક્ષ અને સાધ્યાભાવવાળો પ્રતિપક્ષ કહેવાય છે. હેતુનું એ કામ છે કે આવા સ્થળે નિર્ણય કરવો કે જેથી પ્રકરણની સમીક્ષા પૂરી થાય અને તેની સાથે પક્ષ અને પ્રતિપક્ષ પણ દૂર થાય. પણ આવા સ્થળે વાદિ અને પ્રતિવાદિ પોતાની અશક્તિને કારણે એવો હેતુ આપે કે જેથી પ્રકરણનો વિચાર ચાલુ જ રહે, નિર્ણય આપી શકે નહીં. ત્યારે તે હેતુ પ્રકરણ જેવો જ થયો અર્થાત્ પ્રકરણસમ ૫૦. કાલાત્યયાપદિષ્ટ: ન્યાયસૂત્રમાં આને કાલાતીત હેત્વાભાસ કહેલ છે. ત્યયાતિ : વરાત્રતીતઃ ||૧-૨-૯ સાધ્યકાલના અભાવમાં પ્રયુક્તહેત કાલાત્યયાદિષ્ટ-કાલાતીત હેત્વાભાસ કહેવાય છે. તર્કસંગ્રહાનુસાર : નવનૈયાયિકો કાલાત્યયાદિષ્ટ હેત્વાભાસને બાધ (બાધિત) હેત્વાભાસ કહે છે. વસ્થ Hધ્યમવ: પ્રમાન્તિા નિશ્ચિતઃ 1 વયિતઃ - જે હેતુના સાધનો અભાવ પ્રમાણાન્તરથી નિશ્ચિત છે તે હેતુને બાધિત કહેવાય છે. જેમકે “ક્ટરનુwો દ્રવ્યત્વાઅહીં દ્રવ્યત્વ હેતુના સાધ્ય (અનુષ્ણ)નો અભાવ (ઉષ્ણત્વ) સ્પાર્શનપ્રત્યક્ષથી વહ્નિમાં નિશ્ચિત છે. તેથી દ્રવ્યત્વ હેતુ બાધિત છે. બીજી રીતે : સાધ્યની સિદ્ધિ માટે જે હેતુતરીકે બતાવવામાં આવ્યો હોય, તેનો એક ભાગ સાધ્યના અભાવ સાથે જોડાતો હોય તો તે કાલાત્યયાદિષ્ટ - કાલાતીત કહેવાય છે. ૫૧. ન્યાયસૂત્રાનુસાર યત પ્રહરચિન્તા ક્ષ નિવાર્થમપત્તિ ૪ પ્રહરઃ ||૧-૨-૭ી - જેનાથી સાંધ્યસંબંધી સમીક્ષા ચાલુ જ રહે એવો હેતુ નિર્ણયને માટે આપવામાં આવ્યો હોય તે પ્રકરણસમ હેત્વાભાસ કહેવાય છે. અનુમાનપ્રયોગ ઉપર પ્રમાણે જાણવો. નવ્યર્નયાયિકો આને સત્યતિપક્ષ કહે છે તે અનુસાર : સાધ્યામાવલીધષ્ઠ ત્વન્તર થી જ સમ્પ્રતિપક્ષ: જેના સાધ્યના અભાવનો સાધક બીજો હેતુ છે તે હેતુને સત્પતિપક્ષ કહેવાય છે. જેમકે “શલ્લો નિત્ય: શ્રાવળ–ાતુ, શુદ્ધત્વવ”-અહીં શ્રાવણત્વ હેતુના સાધ્ય નિત્યત્વના અભાવ (અનિત્યત્વ)નો સાધક “શદ્રોડનિત્ય તત્વતિ, ઘટવ” આ કૃતત્વહેતુ છે. માટે શ્રાવણત્વહેતુ સત્યતિપક્ષ છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ २१६ षड्दर्शन समुच्चय भाग - ' १, श्लोक . ३१, - नैयायिक दर्शन थयो.) ठेभ} अनित्यः शब्दः पक्षसपक्षयोरन्यत्वात् सपक्षवत् । खेभ खेडवडे उडेवायुं, (त्यारे ) બીજાએ કહ્યું કે આ પ્રકારથી શબ્દની અનિત્યતા સિદ્ધ થાય છે, તો શબ્દની નિત્યતા પણ સિદ્ધ थाओो. ठेभ} नित्यः शब्दः पक्षसपक्षयोरन्यतरत्वात्, सपक्षवत् । अथवा भेडवडे (शब्दनी अनित्यता सिद्ध ४२वा) खेभ उहेवाय } अनित्यः शब्दो नित्यधर्मानुपलब्धेर्धटवत् । त्यारे जीभवडे (शब्हनी नित्यता सिद्ध २वा ) हेवायुं नित्यः शब्दोऽनित्यधर्मानुपलब्धेराकाशवत् । આમ આ બધા અનુમાનપ્રયોગમાં એકપણ સાધન એવું બળવાન નથી કે જે બીજાના સાધનનો બાધ કરનાર થાય. અર્થાત્ પ્રકરણની સમીક્ષા પૂરી કરે તેવો એકપણ હેતુ નથી. આથી તે ત્રિસ્વરૂપવાન્ હેતુ પ્રક૨ણસમ છે. આ હેત્વાભાસો નિગ્રહસ્થાનની અંતર્ગત આવી જાય છે. છતાં પણ આ હેત્વાભાસો ન્યાયનો વિવેકકરતાં વાદમાં વસ્તુશુદ્ધિને કરે છે. આથી તે નિગ્રહસ્થાનથી પૃથક્ જ उहेवाय छे. “छलं कूपो नवोदकः” इति । परोपन्यस्तवादे स्वाभिमतकल्पनया वचनविघातश्छलम् । तत्त्रिविधं वाक्छलं सामान्यच्छलमुपचारछलं च । परोक्तेऽर्थान्तरकल्पना वाक्छलम् । यथा नव्यः कम्बलोऽस्येत्यभिप्रायेण नवकम्बलो माणवक इत्युक्ते छलवाद्याह, कुतोऽस्य नवसंख्या: कम्बला इति १ । संभावनयातिप्रसङ्गिनोऽपि सामान्यस्योपन्यासे हेतुत्वारोपणेन तन्निषेधः सामान्यछलम् । यथा अहो नु खल्वसौ ब्राह्मणो विद्याचरणसंपन्न इति ब्राह्मणस्तुतिप्रसङ्गे कश्चिद्वदति संभवति ब्राह्मणे विद्याचरणसंपदिति । तच्छलवादि ब्राह्मणत्वस्य हेतुत्वमारोप्य निराकुर्वन्नभियुक्ते । व्रात्येनानैकान्तिकमेतत्, यदि हि ब्राह्मणे विद्याचरणसंपद्भवति, तदा ब्रात्येऽपि सा भवेत् । व्रात्योऽपि ब्राह्मण एवेति २ । औपचारिके प्रयोगे मुख्यार्थकल्पनया प्रतिषेध उपचारछलम् । यथा मञ्चाः क्रोशन्तीत्युक्ते छलवाद्याह, मञ्चस्थाः पुरुषाः क्रोशन्ति, न मञ्चास्तेषामचेतनत्वादिति ३ । अथ ग्रन्थकृच्छलं व्याचिख्यासुराद्यस्य वाक्छलस्योदाहरणमाह, 'कूपो नवोदक' इति, अत्र नूतनार्थनवशब्दस्य प्रयोगे कृते छलवादी दूषयति । कुत एक एव कूपो नवसंख्योदक इति । अनेन शेषछलद्वयोदाहारणे अपि सूचिते द्रष्टव्ये इति ।। ટીકાનો ભાવાનુવાદ : હવે છલનું સ્વરૂપ કહેવાય છે. બીજાએ ઉપન્યાસકરેલા વાદમાં પોતાની ઇચ્છિતકલ્પનાવડે વચનનો વિઘાત કરવો તે છલ Page #276 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन કહેવાય છે. (અર્થાતું જ્યારે બીજાએ એક કથન કર્યું, ત્યારે એક શબ્દના એક કરતાં વધારે અર્થ થતા હોવાથી, બીજાદ્વારા વક્તાના કથનના અભિપ્રાયથી ભિન્નઅર્થની કલ્પનાકરી તેના વાક્યનું-વચનનું ખંડન કરવું તે છલ કહેવાય છે. જેમકે “તૂપો નવો છું” અહીં વક્તાનો અભિપ્રાય “નવા પાણીવાળો કુવો છે” એવું કહેવાનો છે. પણ “નવ’ શબ્દનો “નવું” અને નવસંખ્યા' એમ બે અર્થ થાય છે. આવા સમયે કોઈવ્યક્તિ વક્તાના અભિપ્રાયથી ભિન્નઅર્થની કલ્પના કરીને “સુત: વ ાવ છૂપો નવસંધ્યો : ? આવી રીતે તેના વચનનો વિઘાત કરે છે. આને છલ કહેવાય છે.) આ છલના ત્રણ પ્રકાર છે. (૧) વાછિલ, (૨) સામાન્ય છલ, (૩) ઉપચારછલ, (૧) વાછલઃ બીજાએ કહેલાઅર્થમાં અર્થાન્તરની કલ્પના કરવી તે વાછલ. અર્થાત્ બીજાએ ઉપન્યાસ કરેલા અર્થમાં અર્થાન્તર (બીજા અર્થની) કલ્પના દ્વારા, તેના વચનને ખોટું ઠેરવવું તે વાફછલ કહેવાય છે. જેમકે “નવ્ય qત્રેડી” એ પ્રમાણેના અભિપ્રાયથી “નવન્ડો માનવ:' એ પ્રમાણે કહેવાતે છતે, છલવાદિ કહે કે “શુતોષચ નવસંધ્યા: સ્વા” તો આ વાછલ છે. કહેવાનો આશય એ છે કે “નવી કંબલ છે જેની તે માળવક અર્થાતુ નવી કંબલવાળો માળવક” – આવા અભિપ્રાયથી વક્તા બોલતે છતે (“નવ’ શબ્દના અનેક અર્થ થતા હોવાથી) છલવાદિ વક્તાના અભિપ્રાયથી બીજા અર્થની કલ્પના કરીને “૯ કંબલો આની પાસે ક્યાંથી ?” આવો છલ કરીને વક્તાના વાક્યને ખોટું ઠેરવવા પ્રયત્ન કરે, તેને વાછલ કહેવાય છે. (૨) સામાન્યછલઃ સંભાવનાદ્વારા અતિસામાન્યના ઉપન્યાસમાં પણ હેતુત્વના આરોપવડે તેનો નિષેધ કરવો તે સામાન્યછલ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે સંભવિત થતા અર્થનો અતિસામાન્ય (જે સામાન્યરૂપ ધર્મ કોઈક ઠેકાણે ઉલ્લંઘન કરે તે અતિસામાન્ય કહેવાય છે. તે અતિ સામાન્ય) સાથે સંબંધ લગાડી અસંભવિત અર્થની કલ્પના કરવી તેનું નામ સામાન્યછલ. જેમકે કોઈક સભામાં કોઈ વ્યક્તિએ કોઈક પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણમાત્રને ઉદ્દેશીને કહ્યું કે “દો વસી બ્રાહ્મણે વિદ્યાવરણસંપન્ન.” – અર્થાત્ આ બ્રાહ્મણ કેટલો સદાચારી અને વિદ્વાન છે. આ બ્રાહ્મણની સ્તુતિના પ્રસંગમાં, (આ વાક્યને સાંભળીને વાક્યને અનુમોદન આપતાં) કોઈકે કહ્યું કે “સંમતિ બ્રાહ્મણે વિદ્યાર સંપ- બ્રાહ્મણમાં વિદ્યા અને પવિત્ર આચરણ હોવાં એ સંભવિત છે. આ સાંભળીને બ્રાહ્મણત્વમાં હેતુત્વનો આરોપ કરીને (ઉપરોક્તવિધાનનું) નિરાકરણ કરતો છલવાદિ કહે છે કે Page #277 -------------------------------------------------------------------------- ________________ २१८ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन આ હેતુ વાત્ય સાથે અનેકાન્તિક છે. કારણ કે - “ િદિ બ્રાહમ વિદ્યાવરણસંપ મતિ, તથા દ્રાયેંગરિ મવેત્ વ્રત્વિોડ વાહ્મણ ઉવ અર્થાતુ જો બ્રાહ્મણમાં વિદ્યા અને સદાચાર સંભવતાં હોય તો વાત્ય પણ બ્રાહ્મણ છે. તેથી તે પણ વિદ્યા અને સદાચાર સંપન્ન હોવો જોઈએ.” આ સામાન્યછલ કહેવાય છે. કારણ કે બ્રાહ્મણત્વ એ સામાન્યવસ્તુ છે અને તેનો વિદ્યા અને આચરણ સાથે કોઈક ઠેકાણે સંબંધ હોય છે અને કોઈક ઠેકાણે નથી પણ હોતો. આથી તે હેતુ અનૈકાન્તિક છે.) વક્તાએ બ્રાહ્મણત્વને વિદ્યા અને આચરણના હેતતરીકે બતાવેલ નથી. (જે બ્રાહ્મણમાં વિદ્યા અને આચરણ હોય તે સાચો બ્રાહ્મણ અને જેમાં એ ન હોય, તે તો માત્ર નામનો જ બ્રાહ્મણ છે. જેનો સમય પ્રમાણે ઉપનયનસંસ્કાર ન થયો હોય તે વાત્ય કહેવાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યનો મોડામાં મોડો ઉપનયનનો સમય ૧૬-૨૨ અને ૨૪ વર્ષનો છે.) આથી જેવો ધૂમનો અગ્નિ સાથે આવ્યભિચરિતસંબંધ છે, તેવો બ્રાહ્મણત્વનો વિદ્યા અને આચરણ સાથે અવ્યભિચરિતસંબંધ જણાતો નથી. આથી બ્રાહ્મણમાં વિદ્યા અને સદાચાર હોય એ તો બ્રાહ્મણની પ્રશંસા છે. પણ એ કંઈ હેતુ નથી. માટે બ્રાહ્મણત્વને હેતુ તરીકે ગણીને જે અસંભવિત અર્થની કલ્પના કરી છે તે છલ છે. આથી તમારું ખંડન અસત્ય છે. જેમ કોઈ કહે કે “આ ખેતરમાં અનાજ સારું પાડે છે.” અહીં આ વાક્યનો અભિપ્રાય ખેતરની પ્રશંસામાં જ છે. પણ એ ખેતર બીજવિના, યોગ્ય ઋતુવિના અને વરસાદવિના ધાન્યના ઢગલા ઉત્પન્ન કરે છે એવો ભાવ નથી. તે જ પ્રમાણે બ્રાહ્મણ એ વિદ્યાનું અને સાદાચારનું પાત્ર હોવું સંભવિત છે, (પણ) હેતુ નથી. એટલો જ ઉપરોક્તવાક્યનો ભાવાર્થ છે. પ્રશંસા અને હેતુ આ બંને એક વસ્તુ નથી. માટે પ્રતિવાદિએ અતિસામાન્યનો સંબંધ લગાડી વક્તાના વાક્યમાંના અભિપ્રાયનું અર્થાન્તર કર્યું, તે સામાન્યછલ છે. (૩) ઉપચાર છલ: ઔપચારિક પ્રયોગમાં મુખ્ય અર્થની કલ્પનાવડે જે પ્રતિષેધ કરવો તેને ઉપચારછલ કહેવાય છે. જેમકે વક્તાએ કહ્યું કે “મગ્ર શક્તિ”—આ સાંભળીને છલવાદિખંડન કરતાં કહે છે કે “Fસ્થા: પુરુષા: શક્તિ, ન મચી, તે પામવેતન–ાઅર્થાત્ માંચડા ઉપર બેઠેલા પુરુષો બોલે છે. માંચડો બોલતો નથી, કારણકે તે અચેતન છે. (આ ખંડન પ્રતિવાદિ (છલવાદિ)નું તદ્દન ખોટું છે. કારણ કે વાદિએ મંચશબ્દનો ગૌણ અર્થ માંચડા ઉપર બેઠેલાપુરૂષો જ લીધેલ છે, કારણ કે “ક્રોશન' રૂપ અર્થ મંચમાં સંભવતો નથી. મંચનો મુખ્યઅર્થ તો લાકડાનો બનાવેલો માંચડો જ થાય છે. માટે વાદિના અભિપ્રાયથી વિરુદ્ધ Page #278 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २१९ જઈ પ્રતિવાદિએ મુખ્ય અર્થ લઈ “માંચડા બોલતા નથી” એ પ્રમાણે છલ કર્યું તે ઉપચાર છલ 53वाय छे.) वे ग्रंथ६२ श्री प्रथम वासना२९॥ने छ.“कूपो नवोदकः” ही नूतनमर्थमा 'नव' शनो प्रयो। रात छते ७ दूषए। सापेछ ॐ 'कुतः एक एव कूपो नवसंख्योदक” – જ કુવામાં નવસંખ્યાના પાણી ક્યાંથી ? આ રીતે છલ કરીને વાદિના વિધાનનું ખંડન કરે છે, ते पास उपाय छे. (विशेष मागणी.) આનાથી શેષ બે છલના ઉદાહરણ પણ સૂચિત થયેલા જાણવા. “जातय” इत्यादि, दूषणाभासा जातयः । अदूषणान्यपि दूषणवदाभासन्त इति दूषणाभासाः । यैः पक्षादिः पक्षहेत्वादिर्न दुष्यत आभासमात्रत्वान्न दूषयितुं शक्यते, केवलं सम्यग्हेतौ हेत्वाभासे वा वादिना प्रयुक्ते झगिति तद्दोषत्वाप्रतिभासे हेतुप्रतिबिम्बनप्रायं किमपि प्रत्यवस्थानं जातिः । सा च चतुर्विंशतिभेदा साधादिप्रत्यवस्थानभेदेन । यथा'साधर्म्य वैधर्म्य उत्कर्ष 'अपकर्ष 'वर्ण्य अवर्ण्य विकल्प 'साध्य 'प्राप्ति अप्राप्ति १'प्रसङ्ग प्रतिदृष्टान्त १३अनुत्पत्ति १४संशय "प्रकरण हेतु १ अर्थापत्ति १“अविशेष १९उपपत्ति २०उपलब्धि २१अनुपलब्धि नित्य२ २३अनित्य कार्यसमा । तत्र (अ)साधर्म्यण प्रत्यवस्थानं साधर्म्यसमा जातिर्भवति । अनित्यः शब्दः कृतकत्वात् घटवदिति प्रयोगे कृते साधर्म्यप्रयोगेणैव प्रत्यवस्थानम् । यद्यनित्यधटसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्द इष्यते, तर्हि नित्याकाशसाधाद-मूर्तत्वान्नित्यत्वं प्राप्नोतीति १ । ટીકાનો ભાવાનુવાદઃ દૂષણના આભાસને જાતિ કહેવાય છે. અદૂષણો પણ દૂષણ જેવા લાગે તે દૂષણાભાસ કહેવાય અને તે દૂષણાભાસ જાતિરૂપ છે. કહેવાના આશય એ છે કે જેઓ વડે પક્ષ, હેતુ આદિ દૂષિત થતા નથી. કારણકે આભાસમાત્ર હોવાથી દૂષિત કરવામાટે શક્ય પણ નથી. પણ માત્ર વાદિ વડે પ્રયોજાયેલ સમ્યગુહેતુમાં કે હેતુના આભાસમાં એકાએક તેના દોષત્વનો અપ્રતિભાસ હોવાછતાં હેતુની તુલનાદ્વારા કોઈપણ રીતે ખંડન કરવું તે જાતિ કહેવાય છે. તે જાતિ સાધર્માદિ પ્રત્યવસ્થાનના ભેદથી ૨૪ પ્રકારે છે. (१) साधभ्य, (२) वैधभ्य, (3) 65र्ष, (४) ५४र्ष, (५) वश्य, (७) भवर्य, (७) वि९५, (अ) साधर्म्य वैधhभ्यागुपसंहारे तद्धर्मविपर्ययोपपत्तेः साधर्म्यवैधर्म्यसमौ ।।न्याय सू. ५।१।२ ।। साधर्म्यण समवस्थानं साधर्म्यसमा जातिर्भवति । वैधय॒ण प्रत्यवस्थानं वैधर्म्यसमा जातिर्भवति ।। न्याक० पृ० १७ ।। Page #279 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन (८) साध्य, (९) प्राप्ति, (१०) अप्राप्ति, (११) प्रसंग, (१२) प्रतिदृष्टांत, (13) अनुत्पत्ति, (१४) संशय्, । (१५) प्र४२७, (१५) हेतु, (१७) अर्थापत्ति, (१८) अविशेष, (१८) उपपत्ति, (२०) उपलब्धि, (२१) अनुपलब्धि, (२२) नित्य, (२३) अनित्य, (२४) अर्थ. जहीं हरे २४ भतिना नामनी पछी 'सभा' भेडवु. तेथी साधर्म्यसभा, वैधर्म्यसभा - छत्याहि समष्ठवं. २२० (૧) સાધર્મસમા જાતિ : સાધર્મ્સવડે ખંડન કરવું તેને સાધર્મસમા જાતિ કહેવાય છે. અર્થાત્ સાધર્મ્સ વડે સાધ્યનો પ્રતિષેધ કરવો તે સાધર્મ્સસમા જાતિ કહેવાય છે. ठेभ े शब्दोऽनित्यः कृतकत्वात्, घटवत् । भी प्रभाो प्रयोग उराते छते साधर्म्यना प्रयोग દ્વારા ખંડન કરવું (તે સાધર્મસમા જાતિ કહેવાય છે.) તે આ રીતે છે. જો અનિત્ય ઘટના સાધર્મથી, કૃતકત્વ હેતુ દ્વારા (અર્થાત્ ઘટ કૃતમ્ છે, તેમ શબ્દ પણ કૃતક છે, એમ કૃતકત્વ હેતુદ્વારા) શબ્દ અનિત્ય ઇચ્છાય છે. તો નિત્ય આકાશના સાધર્મ્સથી અમૂર્તત્વ હેતુ દ્વારા (અર્થાત્ આકાશ અમૂર્ત છે, તેમ શબ્દ પણ અમૂર્ત છે, એમ અમૂર્તત્વ હેતુદ્વારા) શબ્દમાં નિત્યત્વ પ્રાપ્ત થાય છે. કારણકે શબ્દ અને આકાશ બંને અમૂર્ત હોવાથી, તે સાધર્મ્ડ દ્વારા શબ્દ પણ આકાશની જેમ નિત્ય થશે. આમ અમૂર્તના સાધર્મથી શબ્દમાં સાધ્યાભાવ = નિત્યત્વ સિદ્ધ થયું. અર્થાત્ સાધ્યનો પ્રતિષેધ થયો. આ રીતે અહીં સાધર્મવડે સાધ્યનું ખંડન થવાથી સાધર્મસમા જાતિ છે. वैधर्म्येण प्रत्यवस्थानं वैधर्म्यसमा जातिः, अनित्यः शब्दः कृतकत्वात्, घटवदित्यत्रैव प्रयोगे वैधर्म्येणैव प्रत्यवस्थानम् । नित्यः शब्दोऽमूर्तत्वात्, अनित्यं हि मूर्तं दृष्टं, यथा घटादीनि । यदि हि नित्याकाशवैधर्म्यात्कृतकत्वादनित्य इष्यते, तर्हि घटाद्यनित्यवैधर्म्यादमूर्तत्वान्नित्यत्वं प्राप्नोति, विशेषाभावादिति २ | उत्कर्षापकर्षाभ्यां प्रत्यवस्थानमुत्कर्षापकर्षसमे जाती भवतः । तत्रैव प्रयोगे दृष्टान्तसाधर्म्यं किंचित्साध्यधर्मिण्यापादयत्कर्षसमां जातिं प्रयुङ्क्ते । यदि घटवत्कृतत्वादनित्यः शब्दस्तर्हि घटवदेव मूर्तोऽपि भवेत् । न चेत् मूर्ती घटवदनित्योऽपि मा भूदिति शब्दे धर्मान्तरोत्कर्षमापादयति ३ । अपकर्षस्तु घटः कृतकः सन्नश्रावणो दृष्टः, एवं शब्दोऽपि भवतु । नो चेत् घटवदनित्योऽपि मा भूदिति शब्दे श्रावणत्वमपकर्षति ४ । वर्ण्यावर्ण्याभ्यां प्रत्यवस्थानं वर्ण्यवर्ण्यसमे जाती भवतः । ख्यापनीयो वर्ण्यस्तद्विपरीतोऽवर्ण्यस्तावेतौ वर्ण्यावय अ उत्कर्षापकर्षाभ्यां प्रत्यवस्थानमुत्कर्षापकर्षसमे जाति भवतः । । न्यायक. पृ ११ ।। व. वर्ण्यवर्ण्याभ्यां प्रत्यवस्थानं वर्ण्यावय जाती भवतः । खापनीयो वर्ण्यः साध्यधर्गः । तद्विपर्ययादवर्ण्य सिद्धो दृष्टान्तधर्गः । न्यायक० पृ. १८ ।। Page #280 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २२१ साध्यदृष्टान्तधर्मो विपर्यस्यन्यवर्णावर्ण्यसमे जाती प्रयुक्ते । यथाविधः शब्दधर्मः कृतकत्वादिर्न तादृक् च घटधर्मो, यादृक् च घटधर्मो न तादृक् शब्दधर्म इति । साध्यधर्मो दृष्टान्तधर्मश्च हि तुल्यौ कर्तव्यो । अत्र तु विपर्यासः । यतो यादृग् घटधर्मः कृतकत्वादिर्न तादृक शब्दधर्मः । घटस्य ह्यन्यादृशं कुम्भकारादिजन्यं कृतकत्वं, शब्दस्य हि ताल्वोष्ठादिव्यापारजमिति ५-६ । ટીકાનો ભાવાનુવાદઃ (૨) વેધર્મસમા જાતિ : વૈધર્મેદ્વારા (સાધ્યનો) પ્રતિષેધ (ખંડન) કરવો તે વૈધર્મસમા જાતિ કહેવાય છે. જેમકે શબ્દોષનિત્ય ઋતત્વનું, ધવત્ – એ પ્રમાણે પ્રયોગ કરાતે છતે વૈધર્મના પ્રયોગથી (સાધ્યનું) ખંડન કરાય છે કે નિત્ય: શદ્યોડમૂર્તસ્વીતુ 1 (અહીં અમૂર્તત્વરૂપ ધર્મ એ અનિત્ય ઘટનું વૈધર્મ છે.) કારણકે અનિત્ય હોય તે મૂર્ત જ હોય છે. જેમકે ઘટ. આ રીતે અનિત્યઘટના વૈધર્મ અમૂર્તત્વરૂપ ધર્મથી શબ્દ નિત્ય સિદ્ધ થાય છે. આમ વૈધર્યથી સાધ્યનો અભાવ સિદ્ધ થયો. આથી તે વૈધર્મસમાં જાતિ છે. (બીજી રીતે ગ્રંથકારશ્રી જણાવે છે કે, દ્રિ = જો તમારાવડે નિત્ય આકાશના વૈધર્મરૂપ કૃતકત્વ ધર્મથી શબ્દમાં અનિત્યત્વ ઇચ્છાય છે, તર્દિ= તો ઘટાદિ અનિત્યના વૈધર્મરૂપ અમૂર્તત્વ હેતુથી શબ્દમાં નિત્યત્વની પ્રાપ્તિ થાય છે. કારણકે બંનેમાં વિશેષતાનો અભાવ છે. અર્થાત્ બંનેમાં વૈધર્મરૂપસંબંધ સામાન્ય છે. (૩) ઉત્કર્ષસમાં જાતિ : ઉત્કર્ષવડે ખંડન કરવું તે ઉત્કર્ષસમા જાતિ કહેવાય છે. તે પ્રયોગમાં જ (અર્થાત્ ઉપર આપેલ નિત્ય: દ્ધિ: ઋતઋત્વી, ઘટવ આ પ્રયોગમાં જ) દૃષ્ટાંતના સાધર્મ્સને કંઈક સાધ્યધર્મિ (પક્ષ)માં બતાવતો (પ્રતિવાદિ) ઉત્કર્ષસમા જાતિનો પ્રયોગ કરે છે. જેમકે, જો ઘટની જેમ કૃતકત્વ હેતુથી શબ્દ અનિત્ય છે, તો ઘટની જેમ શબ્દ મૂર્ત પણ થાય. (કારણ કે ઘટ મૂર્તિ છે, અને જો શબ્દ મૂર્ત નથી, તો ઘટની જેમ અનિત્ય પણ ન થાઓ. (અહીં ઘટ દૃષ્ટાંતના સાધર્મ્સને સાધ્યધર્મિ-પક્ષ(શબ્દમાં) બતાવતો પ્રતિવાદિ શબ્દમાં બીજા ધર્મનો પ્રયોગ કરીને, તેના સાધ્ય અનિત્યત્વનું ખંડન કર્યું તે ઉત્કર્ષસમા જાતિ કહેવાય છે. (૪) અપકર્ષસમાજાતિ અપકર્ષવડે ખંડન કરવું તે અપકર્ષસમા જાતિ કહેવાય છે. નિત્ય: શદ્વ: કૃતવરુત્વાતુ, ઘટવ | આ સ્થળે જો કોઈ કહે કે શબ્દમાં શ્રાવણત્વ અર્થાત્ શ્રોત્રગ્રાહ્યત્વ છે. પણ ઘટમાં શ્રાવણત્વ નથી. માટે શબ્દનું સાધમ્મ ઘટ સાથે હોય તો, ઘટ પણ શ્રોત્રગ્રાહ્ય Page #281 -------------------------------------------------------------------------- ________________ २२२ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन હોવો જોઈએ. પણ ઘટમાં શ્રાવણત્વરૂપ ધર્મ નથી. આથી શબ્દમાં પણ (શ્રાવણત્વ ધર્મ) ન હોવો જોઈએ અને તેથી ઘટની જેમ શબ્દ અનિત્ય પણ ન હોવો જોઈએ. આવા પ્રકારના ખંડનને “અપકર્ષસમા” જાતિ કહેવાય છે. આ સ્થળે પક્ષરૂપ જે શબ્દ છે, તેનો ધર્મ જે શ્રાવણત્વ છે, તેનો અભાવ દૃષ્ટાંતરૂપ ઘટમાં બતાવવામાં આવ્યો છે. અહીં દૃષ્ટાંતની ઉણપ આગળ કરીને સાધ્યનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. તેથી અપકર્ષસમા જાતિ કહેવાય છે. (૫-૭) વણ્યે-અવર્ણસમા જાતિ વર્ય અને અવર્યવડે ખંડન કરવું તેને અનુક્રમે વર્યસમા અને અવણ્યસમા જાતિ કહેવાય છે. પ્રસિદ્ધ હોય તે વર્ણ કહેવાય છે અને તેનાથી વિપરીત (એટલે પ્રસિદ્ધ ન હોય તે) અવર્ણ કહેવાય છે. તે બંને સાધ્ય અને દૃષ્ટાંતના ધર્મનો વિપર્યાસ કરતાં વર્યાવણ્યસમા જાતિનો પ્રયોગ કરે છે. જેમકે જેવા પ્રકારનો શબ્દ (સાધ્ય)નો ધર્મ કૃતકત્વાદિ છે. તેવા પ્રકારનો ઘટ (દૃષ્ટાંત)નો ધર્મ નથી. અને જેવા પ્રકારનો ઘટધર્મ નથી, તેવા પ્રકારનો શબ્દધર્મ નથી. સાધ્યધર્મ અને દૃષ્ટાંતધર્મ સમાન કરવા જોઈએ, પણ અહીં વિપર્યાસ છે. કારણકે જેવા પ્રકારનો ઘટધમ કૃતકત્વાદિ નથી, તેવા પ્રકારનો શબ્દધર્મ છે. તે આ રીતેઘટનું કૃતકત્વ કુંભકારાદિથી જન્ય અન્ય પ્રકારનું છે અને શબ્દનું કૃતકત્વ તાલુ, ઓષ્ઠાદિના વ્યાપારથી જન્ય અન્યપ્રકારનું છે. धर्मान्तरविकल्पेन प्रत्यवस्थानं (अविकल्पसमा जातिः । यथा कृतकं किंचिन्मृदु दृष्टं तूलशय्यादि, किंचित्तु कठिनं कुठारादि, एवं कृतकं किंचिदनित्यं भविष्यति घटादिकं, किंचिञ्च नित्यं शब्दादीति ७ । साध्यसाम्यापादनेन प्रत्यवस्थानं साध्यसमा जातिः । यदि यथा घटस्तथा शब्दः प्राप्तः, तर्हि यथा शब्दस्तथा घट इति शब्दश्च साध्य इति घटोऽपि ૫૨. ન્યાયસૂત્રમાં વર્ણસમા - અવર્ણસમાં જાતિનું લક્ષણઃ જેમાં સાધ્ય સંદિગ્ધ હોય તે ‘વણ્ય' કહેવાય છે. પક્ષમાં સાધ્ય સંદિગ્ધ હોય માટે પક્ષ વચ્ચું કહેવાય છે. જેમકે ઘટોડનિત્ય: સૃત્વાત્, શદ્વવત્, I જો ઘટ અનિત્ય ન હોય તો શબ્દ પણ અનિત્ય ન હોવો જોઈએ. આ સ્થળે ઘટમાં અનિત્યત્વ હોવાનો સંદેહે જ નથી. છતાં તેને જાતિવાદિએ પક્ષ તરીકે બતાવ્યો છે. માટે “વણ્યસમા' જાતિ માનવામાં આવે છે. ઉપરના જ ઉદાહરણમાં, શબ્દમાં અનિત્યત્વ સંદિગ્ધ હોવા છતાં તેને દૃષ્ટાંત તરીકે બતાવવામાં આવ્યો છે, માટે તે અવર્યસમા જાતિ કહેવાય છે. દષ્ટાંત અવસ્થે=અસાધનીય હોય છે. જ્યારે ઉપરના ઉદાહરણમાં શબ્દમાં અનિયત્વ સંદિગ્ધ હોવાથી “વર્ય' બની જાય છે. શબ્દ “અવર્ય” ન હોવા છતાં એને અવર્યુ (દૃષ્ટાંત) બનાવ્યો, માટે “અવર્યસમા” જાતિ બને છે. (૩૪) ઘન્તર વિકજ્વન પ્રત્યવસ્થાનં વિકલ્પસમાં ગતિઃ || ન્યાય 9.9૮ાાં Page #282 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुदय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २२३ साध्यो भवेत्, ततश्च न साध्यः साध्यस्य दृष्टान्तः स्यात् । न चेदेवं तथापि वैलक्षण्यात्सुतरां न दृष्टान्त इति । प्राप्त्यप्राप्तिविकल्पाभ्यां प्रत्यवस्थान प्राप्त्यप्राप्तिसमे जाती । यदेतत्कृतकत्वं साधनमुपन्यस्तं तत्किं प्राप्य साध्यं साधयत्यप्राप्य वा । प्राप्य चेत्, तर्हि द्वयोर्विद्यमानयोरेव प्राप्तिर्भवति न सदसतोरिति । द्वयोश्च सत्त्वात्किं कस्य साध्यं साधनं वा । अप्राप्य तु साधनत्वमयुक्तमतिप्रसङ्गादिति ९-१० । प्रसङ्गापादनेन प्रत्यवस्थानं प्रसङ्गसमा जातिः । यद्यनित्यत्वे कृतकत्वं साधनं, तदा कृतकत्वे किं साधनं, तत्साधनेऽपि किं साधनमिति ११ । प्रतिदृष्टान्तेन प्रत्यवस्थानं प्रतिदृष्टान्तसमा जातिः । अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वात्, घटवदित्युक्ते जातिवाद्याह । यथा घटः प्रयत्नानन्तरीयकोऽनित्यो दृष्टः, एवं प्रतिदृष्टान्त आकाशं नित्यमपि प्रयत्नानन्तरीयकं दृष्टं, कूपखननप्रयत्नानन्तरं तदुपलम्भादिति । न चेदमनैकान्तिकत्वोद्भावनं भंग्यन्तरेण प्रत्यवस्थानात् १२ । अनुत्पत्त्या प्रत्यवस्थानमनुत्पत्तिसमा जातिः । अनुत्पन्ने शब्दाख्ये धर्मिणि कृतकत्वं धर्मः क वर्तते । तदेवं हेत्वाभावादसिद्धिरनित्यत्वस्येति १३ । साधर्म्यसमा वैधर्म्यसमा वा या जाति : पूर्वमुदाहारि सैव संशयेनोपसंह्रियमाणा संशयसमा जातिर्भवति । किं घटसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्द उत तद्वैधादाकाशसाधादमूर्तत्वान्नित्य इति १४ । द्वितीयपक्षोत्थापनबुझ्या प्रयुज्यमाना सैव साधर्म्यसमा वैधर्म्यसमा च जातिः प्रकरणसमा भवति । तत्रैवानित्यः शब्दः कृतकत्वाद्धटवदिति प्रयोगे नित्यः शब्दः श्रावणत्वाच्छब्दत्ववदिति । उद्भावनप्रकारभेदमात्रेण च जातिनानात्वं द्रष्टव्यम् १५ । ટીકાનો ભાવાનુવાદઃ (૭) વિકલ્પસમાં જાતિ : ધર્માન્તરના (બીજાધર્મના) વિકલ્પવડે ખંડન કરવું તે વિકલ્પસમાં જાતિ કહેવાય છે. જેમકે કોઈક કૃતકએવા રૂની ગાદિ આદિમાં મૃદુતા છે, તો કોઈક કૃતક કુહાડાદિમાં કઠિનતા છે. એ પ્રમાણે કૃતકએવા કોઈકઘડાઓ અનિત્ય થશે અને કૃતકએવા શબ્દો નિત્ય થશે. અહીં જેમ મૃદુત્વ અને કઠિનત્વ ધર્માન્તરો દ્વારા કૃતકત્વધર્મમાં વ્યભિચાર બતાવવાનો પ્રયત્ન થયો છે. તેમ અનિત્યત્વ અને નિયત્વ ધર્માન્તરોવડે પણ કૃતત્વમાં વ્યભિચાર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આમ ધર્માન્તર દ્વારા શબ્દમાં અનિત્યત્વનું ખંડન કર્યું છે તે વિકલ્પ સમાજાતિ છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ २२४ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन (૮) સાધ્યસમા જાતિ : સાધ્યની સાથે સમાનતા બતાવવાદ્વારા ખંડન કરવું તે સાધ્યસમા જાતિ કહેવાય છે. જેમકે, જો જે પ્રમાણે ઘટ છે, તે પ્રમાણે (કૃતકત્વ ધર્મના કારણે) શબ્દ પણ પ્રાપ્ત થાય, તો જે પ્રમાણે શબ્દ છે તે પ્રમાણે ઘટ પણ પ્રાપ્ત થાય. અને એથી શબ્દ સાધ્ય છે. એ પ્રમાણે ઘટ પણ સાધ્ય થશે. અને તેથી સાધ્ય (ઘટ) સાધ્ય (શબ્દનું) દૃષ્ટાંત નહીં થાય. જો તમે એમ કહેશો કે “ઘટ અને શબ્દમાં આ રીતે સમાનતા નથી” તો સુતરાં ઘટ દૃષ્ટાંત નહીં થાય. કારણકે બંને વિલક્ષણ છે. (૯-૧૦) પ્રાપ્તિસમા – અપ્રાપ્તિસમા જાતિ : પ્રાપ્ત અને અપ્રાપ્ત વિકલ્પોવડે ખંડન કરવું તે અનુક્રમે પ્રાપ્તિસમા અને અપ્રાપ્તિસમા જાતિ કહેવાય છે. જેમકે જે કૃતકત્વનો હેતુતરીકે ઉપન્યાસ કર્યો છે તે હેતુ શું સાધ્યને પ્રાપ્ત કરીને (સાધ્યને) સિદ્ધ કરે છે કે સાધ્યને પ્રાપ્ત કર્યાવિના (સાધ્યને) સાધે છે ? જો એમ કહેશો કે “હેતુ સાધ્યને પ્રાપ્ત કરીને (સાધ્યને) સાધે છે. તો વિદ્યમાન જ હેતુ અને સાધ્યની પ્રાપ્તિ થાય છે. અને એક વિદ્યમાન અને બીજું અવિદ્યમાન નહીં હોય અને (આથી) બંને વિદ્યમાન હોવાથી કોણ કોનું સાધન થશે અને કોણ કોનું સાધ્ય થશે ? (અર્થાત્ સાધ્ય કોણ બનશે અને સાધન કોણ બનશે, તે નક્કી કરનાર નિયામક કોણ બનશે ?) કહેવાનો આશય એ છે કે જો હેતુ પક્ષમાં સાધ્ય સાથે હોય તો સાધ્ય કરતાં એમાં કશી વિશેષતા રહેતી નથી. માટે એ સાધ્યનો સાધક બનતો નથી. અથવા સાધ્ય પોતે જ સ્વયં પોતાનો કે હેતુનો સાધક શા માટે નહિ ? કારણ કે બંને એક સાથે પક્ષમાં રહે છે. માટે જો હેતુ પક્ષમાં હોય તો (અપ્રાપ્તિસમા' જાતિ બને છે. જો હેતુ પક્ષમાં પ્રાપ્ત ન હોય તો હેતુ સાધ્યને જ સિદ્ધ શા માટે કરે ? શા માટે સાધ્યના અભાવને સિદ્ધ ન કરે ? (આ રીતે અતિપ્રસંગ આવે છે.) કારણકે હેતુ સાધ્યને પ્રાપ્ત નથી, માટે જો અપ્રાપ્ત હેતુ સાધ્યને સિદ્ધ કરતો હોય તો સાધ્યના અભાવને પણ સિદ્ધ કરે જ. આ પ્રમાણે (બ)‘અપ્રાપ્તિસમા” જાતિ બને છે. (અહીં કારક અને જ્ઞાપક બંને જાતના હેતુઓ લેવા.) ૫૩. ૦ ન્યાયસૂત્રાનુસાર સાધ્યસમા જાતિનું લક્ષણ : આધ્યાયાપન પ્રત્યવસ્થાનં ગતિતિ | || ન્યાય પૃ.૭૮ / પક્ષ અને દષ્ટાંતઆદિને સાધ્ય સમાન બતાવવા તેનું “સાધ્યસમા” જાતિ કહેવાય છે. જેમકે સાસુ, શિયાવાન શિવહેતુપુછયો તું, એડવત્ - આત્મા ક્રિયાવાળો છે. કારણકે ક્રિયાનો હેતુ જે સંયોગાદિ ગુણો છે, તેનો સંબંધી હોવાથી, લોષ્ઠ માફક . આ પ્રમાણે સ્થાપના થઈ ગયા પછી પ્રતિવાદિ કહે કે જેમ લોષ્ઠ ક્રિયાવાળું છે. તેમ આત્મા પણ ક્રિયાવાનું છે. તો જેમ આત્મા ક્રિયાવસ્વરૂપે સાધ્ય છે, તેમ લોષ્ઠ પણ સાધ્ય હોવો જોઈએ અને જો તેને સાબતરીકે લઈએ તો દૃષ્ટાંત તરીકે લઈ શકાય નહિ. આ પ્રકારે ખંડન કરવું તેનું નામ સાધ્યસમા જાતિ કહેવાય છે. પક્ષ અને દૃષ્ટાંતને પણ પાંચઅવયવના વિષય હોવાથી અનુમેય તરીકે બતાવવા એ પણ સાધ્યસમા જાતિ કહેવાય છે. (अ-ब) प्राप्त्यप्राप्तिविकल्पाभ्यां प्रत्यवस्थानं प्राप्त्यप्राप्ति समे जाती भवतः ।। न्याय. पृ. १८ ।। (क) प्रसङ्गापादनेन प्रत्यवस्थानं प्रसङगसमा जातिर्भवति ।। न्यायक० - पृ.१८ ।। (ड) प्रतिदृष्टान्तेन प्रत्यवस्थानं प्रतिदृष्टान्तसमा जातिः ।। ન્યાય50 - પૃ. ૧૮ || Page #284 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २२५ (૧૧) પ્રસંગસમા જાતિ પ્રસંગ બતાવવા દ્વારા જે ખંડન કરવું તે પ્રસંગસમા જાતિ કહેવાય છે. જેમકે, જો અનિત્યત્વ સિદ્ધ કરવામાં કૃતકત્વ સાધન છે, તો કૃતકત્વને સિદ્ધ કરવામાં કર્યું સાધન છે ? વળી તે સાધનને સિદ્ધ કરવામાં કયું સાધન છે ? આ રીતે પ્રસંગને બતાવવાદ્વારા અનવસ્થા ઉભી કરવી તે પ્રસંગસમા જાતિ કહેવાય છે. (૧૨) પ્રતિદષ્ટાંતસમા જાતિ : પ્રતિદષ્ટાંતદ્વારા ખંડન કરવું તે (પ્રતિદષ્ટાંતસમા જાતિ કહેવાય છે. વાદિ વડે નિત્ય: શદ્ધ: પ્રથલાનન્તરીયશવંતુ, ઘટવ, / અર્થાત્ શબ્દ અનિત્ય છે. કારણકે પ્રયત્નથી ઉત્પન્ન થાય છે. (તેથી ઉત્પત્તિમાં પ્રયત્ન અવશ્ય જોડાયેલો હોય છે.) જેમકે ઘટ. આ કહેવાતે છતે જાતિવાદિ કહે છે કે “જેમ ઘટ પ્રયત્નથી ઉત્પન્ન થતો હોવાથી અનિત્ય જોવાય છે, એ પ્રમાણે (ઘટનું) પ્રતિદષ્ટાંત નિત્ય આકાશ પણ પ્રયત્નથી ઉત્પન્ન થતું જોવાય છે (કેવી રીતે ?) જેમકે કુવો ખોદવાના પ્રયત્નની ઉત્તરમાં અવકાશ (આકાશ) જોવા મળે છે. આથી પ્રયત્નથી ઉત્પન્ન થતું હોવાથી આકાશ નિત્ય છે. તેમ શબ્દ પણ નિત્ય છે.”—આ રીતે પ્રતિદષ્ટાંતદ્વારા જાતિવાદિએ સાધ્યાભાવ સિદ્ધ કર્યો. આ પ્રમાણે અનેકાન્તિકત્વનું ઉદુભાવન બીજા ભાંગાવડે કરીને ખંડન કરવું યોગ્ય નથી. (દષ્ટાંત સિદ્ધ જ હોવાથી તેને સિદ્ધ કરવા હેતુની જરૂર હોતી નથી. માટે બીજું દૃષ્ટાંત લેવાની જરૂર હોતી નથી. જેમ અંધારામાં પડેલી વસ્તુને જોવા દીપકની જરૂર પડે છે, પણ દીપકને જોવા બીજા દીપકની જરૂર પડતી નથી. તેમ સાધ્યને સિદ્ધ કરવામાં આપેલા દૃષ્ટાંતને સિદ્ધ કરવા બીજા દૃષ્ટાંતની જરૂર નથી. આ રીતે ઉપરની પ્રસંગસમા જાતિની નિવૃત્તિ થઈ જાય છે. ન્યાયસૂત્રકાર કહે છે કે એક દૃષ્ટાંતથી સાધ્યની સિદ્ધ થતી હોય તો બીજું દૃષ્ટાંત શા માટે લેવું ? એમાં કોઈ હેતુ હોતો નથી. પ્રતિદૃષ્ટાંત સાધક થવા છતાં પણ મૂળદષ્ટાંતને જ્યાં સુધી હેતુથી ખંડિત ન કરવામાં આવે ત્યાં સુધી તે પણ સાધક જ છે. માટે વગર કારણે મૂળદૃષ્ટાંતને છોડીને બીજું દૃષ્ટાંત લેવાની જરૂર નથી. આ કારણથી “પ્રતિદષ્ટાંતસમા” જાતિ અસત્ય ઠરે છે.) (૧૩) (અનુત્પત્તિસમા જાતિ : અનુત્પત્તિવડે ખંડન કરવું તે અનુત્પત્તિસમાં જાતિ કહેવાય છે. અર્થાત્ ઉત્પત્તિ પહેલાં હેતુરૂપ કારણ રહેતું ન હોવાથી અનુત્પત્તિસમાં જાતિ બને છે. જેમકે શબ્દ નામનો ધર્મી ઉત્પન્ન થતાં પૂર્વે કૃતકત્વ નામનો ધર્મ ક્યાં રહે ? આથી કૃતકત્વ હેતુ નથી પણ હેત્વાભાસ છે. આથી અસિદ્ધ હેતુથી શબ્દમાં અનિત્યત્વની સિદ્ધિ થશે નહીં. (૧૪) (બસંશયસમા જાતિ : પૂર્વે બતાવેલ સાધમ્મસમાં કે વૈધર્મસમા જાતિ સંશયવડે ઉપસંહાર કરાય તો સંશયસમા જાતિ કહેવાય છે. જેમકે : શું ઘટના સાધર્મથી શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે કે ઘટના વૈધર્મ એવા આકાશના સાધર્મથી શબ્દ અમૂર્ત હોવાથી નિત્ય (૩૪) સાત્વત્યા પ્રત્યવસ્થાનત્પત્તિસગાંવિતિ || ન્યાય%૦ . 999 II (व) साधर्म्यवैधय॑सगा जातिर्या पूर्वमुदाहृता सैव संशयेन उपक्रियगाणा संशयसमा जातिर्भवति ।। न्याक० - पृ.१९ ।। Page #285 -------------------------------------------------------------------------- ________________ २२६ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन છે ? આ રીતે સાધમ્મસમા અને વૈધર્મસમા જાતિ સંશય વડે ઉપસંહાર પામેલ છે. તેથી તે સંશયસમાં જાતિ કહેવાય છે. (૧૫) (પ્રકરણસમા જાતિ : દ્વિતીયપક્ષના ઉત્થાપનની બુદ્ધિથી પ્રયોજાયેલ તે જ સાધર્મસમા અને વૈધર્મસમા જાતિ પ્રકરણસમા જાતિ કહેવાય છે. (કહેવાનો આશય એ કે સાધ્ય અને અસાધ્ય બંનેની સાથે સાધમ્ય હોવાથી પક્ષ અને પ્રતિપક્ષ ચાલું રહેતા હોવાથી પ્રકરણસમા જાતિ બને છે. અર્થાતુ બંનેના હેતુનો, હેતુદ્વારા સાધ્યનો નિશ્ચય થઈ શકતો ન હોવાના કારણે પ્રકરણ ચાલુ રહે છે.) જેમકે વાદિદ્વારા નિત્ય: શદ્ધ: તવત્ ઘટવતુ, I એ પ્રયોગ કરાતે છતે પ્રતિવાદિ નિત્ય: શદ્ધ: શ્રાવપત્વિતિ, શદ્ધત્વવત્ | આ પ્રયોગદ્વારા શબ્દમાં નિયત્વ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પણ શબ્દ કૃતકત્વેન અનિત્ય છે કે શબ્દ શ્રાવણત્વેન નિત્ય છે ? તે નક્કી થતું ન હોવાથી પ્રકરણ ચાલું રહે છે. તે પ્રકરણસમાં જાતિ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે વાદિએ શબ્દમાં અનિયત્વ સિદ્ધ કરવા માટે કૃતકત્વરૂપ હેતુ આપ્યા પછી પ્રતિવાદિ (જાતિવાદિ)જો કહે કે, શબ્દમાં તો અનિત્યપદાર્થ (ઘટનું) જેમ સાધર્મ છે, તેમ નિત્યપદાર્થ (શબ્દવ)નું પણ સાધર્મ છે. જેમકે શદ્રો નિત્ય: શ્રાવપત્વિત્િ | શબ્દમાં શ્રાવણત્વ શ્રોત્રગ્રાહ્યત્વ છે. તેમજ શત્વમાં પણ શ્રાવણત્વ શ્રોત્રગ્રાહ્યત્વ છે. શબ્દ– એ નિત્યપદાર્થ છે. માટે શબ્દ જેમ અનિત્યઘટ સાથે સાધર્મ્સ રાખે છે. તેમ નિત્યશબ્દવ સાથે પણ સાધર્મ્સ રાખે છે, માટે શ્રાવણવહેતુથી શબ્દને નિત્ય માનવો કે કૃતકત્વહેતુથી શબ્દને અનિત્ય માનવો, તે નિશ્ચય થઈ શકતો નથી. માટે પ્રકરણ ચાલું રહે છે. તેથી પ્રકરણસમા જાતિથી. કૃતકત્વહેતુ અસિદ્ધ થાય છે. અહીં જાતિના ઉદ્દભાવનના પ્રકારના ભેદમાત્રથી જાતિમાં અનેકત્વ છે. અર્થાતુ જાતિના અનેકપ્રકાર દોષના ઉભાવનના પ્રકારની ભિન્નતા કારણે છે. (પણ તાત્ત્વિકજાતિ એક જ છે.) त्रैकाल्यानुपपत्त्या हेतोः प्रत्यवस्थानं हेतुसमा जातिः । हेतुः साधनं तत्साध्यात्पूर्वं पश्चात्सह वा भवेत् । यदि पूर्वमसति साध्ये तत्कस्य साधनम् । अथ पश्चात्साधनं तर्हि पूर्व साध्यं तस्मिंश्च पूर्वसिद्धे किं साधनेन । अथ युगपत्साध्यसाधने तर्हि तयोः सव्येतरगोविषाणयोरिव साध्यसाधनभाव एव न भवेदिति १६ । अर्थापत्त्या प्रत्यवस्थानमर्थापत्तिसमा जातिः । यद्यनित्यसाधर्म्यात्कृतकत्वादनित्यः शब्दोऽर्थादापद्यते, तदा (क) द्वितीयपक्षोत्थापनवुद्धया प्रयुज्यमाना सैव साधर्म्यसमा वैधर्म्यसमा जातिः प्रकरणसमा भवति ।। न्यायक० पृ १९ ।। Page #286 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन ____२२७ नित्यसाधान्नित्य इति । अस्ति चास्य नित्येनाकाशादिना साधर्म्यममूर्तत्वमित्युद्भावनप्रकारभेद एवायमिति १७ । अविशेषापादनेन प्रत्यवस्थानमविशेषसमा जातिः । यदि शब्दघटयोरेको धर्मः कृतकत्वमिष्यते, तर्हि समानधर्मयोगात्तयोरविशेषे तद्वदेव सर्वपदार्थानामविशेषः प्रसज्यत इति १८ । उपपत्त्या प्रत्यवस्थानमुपपत्तिसमा जातिः । कृतकत्वोपपत्त्या शब्दस्यानित्यत्वं, तमुमूर्तत्वोपपत्त्या नित्यत्वमपि कस्मान्न भवतीति पक्षद्वयोपपत्त्यानध्यवसायपर्यवसानत्वं विवक्षितमित्युद्भावनप्रकारभेद एवायम् १९ । उपलब्ध्या प्रत्यवस्थानमुपलब्धिसमा जातिः । अनित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वादित्युक्ते प्रत्यवतिष्ठते । न खलु प्रयत्नानन्तरीयकत्वमनित्यत्वे साधनम् । साधनं हि तदुच्यते येन विना न साध्यमुपलभ्यते । उपलभ्यते च प्रयत्नानन्तरीयकत्वेन विनापि विद्युदादावनित्यत्वं, शब्देऽपि क्वचिद्वायुवेगभज्यमानवस्पत्यादिजन्ये तथैवेति २० । अनुपलब्ध्या प्रत्यवस्थानमनुपलब्धिसमा जातिः । तत्रैव प्रयत्नानन्तरीयकत्वे हेतावुपन्यस्ते सत्याह जातिवादी । न प्रयत्नानन्तरीयकः कार्यः शब्दः प्रागुधारणादस्त्येवासी, आवरणयोगात्तु नोपलभ्यते । आवरणानुपलम्भेऽप्यनुपलम्भान्नास्त्येवोश्यारणात्प्राक्शब्द इति चेत् न । अत्र हि यानुपलब्धिः सा स्वात्मनि वर्तते न वा । वर्तते चेत्तदा यत्रावरणेऽनुपलब्धिर्वर्तते, तस्यावरणस्य, यथानुपलम्भस्तथावरणानुपलब्धेरप्यनुपलम्भः स्यात् । आवरणानुपलब्धेश्चानुपलम्भादभावो भवेत् । तदभावे चावरणोपलब्धेर्भावो भवति । ततश्च मृदन्तरितमूलककीलादिवदावरणोपलब्धिकृतमेव शब्दस्य प्रागुयारणादग्रहणम् । अथानुपलब्धिः स्वात्मनि न वर्तते चेत्, तर्खनुपलब्धिः स्वरूपेणापि नास्ति । तथाप्यनुपलब्धेरभाव उपलब्धिरूपस्ततोऽपि शब्दस्य प्रागुधारणादप्यस्तित्वं स्यादिति । द्वेधापि प्रयत्नकार्यत्वाभावन्नित्यः शब्द इति २१ । ટીકાનો ભાવાનુવાદ: (१७) तुसमा ति : त्रागनी (भूत, भविष्य ३ वर्तमान मे १९1510नी) અનુત્પત્તિથી હેતુનું ખંડન કરવું તે પ૪હેતુસમા જાતિ કહેવાય છે. જેમકે “હેતુ છે, તો તે સાધ્યની ૫૪. ન્યાયસૂત્રકારે આ હેતુસમા જાતિને અહેતુસમા જાતિ કહેલ છે. બંનેનો ભાવ સમાન છે. त्रैकाल्यासिद्धहेतोरहेतुसमः ।।५-१-१८।। अर्थात् ३५ बलम सिद्ध होवाथी मातुसमा लिने छे. (A) त्रैकाल्यानुपपत्त्या प्रत्यवस्थानमहेतुसमा जातिर्भवति ।। न्यायक० पृ. १९ ।। Page #287 -------------------------------------------------------------------------- ________________ २२८ षड्दर्शन समुआय भाग-१, श्लोक - ३१, नैयायिक दर्शन પૂર્વે, પશ્ચાતું કે સાથે હોય છે ?” જો હેતુ સાધ્યની પૂર્વે હોય તો, સાધ્યની ગેરહાજરીમાં તે હેતુ કોનું સાધન થાય ? જો સાધ્યની પશ્ચાત્ હેતુ હોય તો, સાધ્ય પહેલા (સ્વય) સિદ્ધ થતે છતે તે સાધન વડે શું ? અને જો સાધ્ય-સાધન સાથે હોય તો જમણા અને ડાબા ગાયના શૃંગની જેમ એકબીજાનો સાધ્ય-સાધનભાવ જ નહીં થાય. અર્થાત્ જેમ ગાયના બંને શૃંગ એકસાથે પેદા થતા હોવાથી ગાયનું ડાબુ શૃંગ, જમણા શૃંગનું કારણ નથી કે જમણું શૃંગ ડાબા શૃંગનું કારણ નથી, તેમ સાધ્ય અને સાધન એક સાથે હોય તો એકમાં સાધ્યનો વ્યપદેશ અને એકમાં સાધનનો વ્યપદેશ થઈ શકતો નથી. (૧૭) (અ) અર્થપત્તિસમાં જાતિ : અર્થપત્તિથી ખંડન કરવું તેને અર્થપત્તિસમા જાતિ કહેવાય છે.જેમકે જો અનિત્ય (ઘટ)ના સાધર્મેદ્વારા કૃતકત્વ હેતુથી શબ્દ અનિત્ય અર્થોપત્તિથી પ્રાપ્ત (સિદ્ધ) થાય, તો નિત્યના સાધર્મથી શબ્દ અર્થપત્તિથી નિત્ય થશે. અને શબ્દનું નિત્ય આકાશની સાથે સાધર્મે અમૂર્તત્વ છે. આથી નિત્ય આકાશના સાધર્મેદ્વારા અમૂર્તત્વ હેતુથી શબ્દ નિત્ય છે, એવું અર્થપત્તિથી પ્રાપ્ત થાય છે. આ જાતિ સાધર્મસમા જાતિની સમાન હોવા છતાં ઉભાવનના પ્રકારના ભેદના કારણે જ આ અર્થપત્તિસમા જાતિ ભિન્ન કહેલ છે. (સાધમ્મસમા જાતિમાં વાદિપ્રયુક્ત પ્રયોગમાં પ્રતિવાદિ સાધમ્મનાદ્વારથી પ્રતિહેતુ દ્વારા દોષનું ઉભાવન કરે છે. જ્યારે અર્થપત્તિસમા જાતિમાં વાદિપ્રયુક્ત પ્રયોગમાં સાધર્મના દ્વારથી જે સિદ્ધ કર્યું હોય, તેનાથી વિરુદ્ધ પ્રતિવાદિ સાધર્મના દ્વારથી અર્થાપત્તિથી સિદ્ધ કરે છે. આમ બંનેમાં સાધર્મના દ્વારથી ખંડન હોવા છતાં જે દોષ ઉભાવનની ભિન્નતા છે તે સમજી શકાય છે.) (૧૮) (બ) અવિશેષસમાં જાતિઃ સામાન્યધર્મ બતાવવા વડે જે ખંડન કરાય તે અવિશેષસમા જાતિ કહેવાય છે. જેમકે જો શબ્દ અને ઘટનો એક ધર્મ કૃતકત્વ ઇચ્છાય છે, તો સમાનધર્મના યોગથી તે બંને સામાન્ય (એક) બની જશે અને એ રીતે સર્વપદાર્થો સામાન્ય બની જશે. (કારણકે સર્વ પદાર્થોમાં સમાનધર્મ પ્રમેયત્વ છે જ.) કહેવાનો આશય એ છે કે જો કૃતકત્વેન શબ્દ અને ઘટને સામાન્ય માનશો અને બંનેને અનિત્ય માનશો તો પ્રમેયત્વેન સર્વપદાર્થો સામાન્ય હોવાથી, સર્વ પદાર્થોને અનિત્ય માનવાની આપત્તિ આવશે. (अ) अर्थापत्त्या प्रत्यवस्थानाम अर्थापत्तिसमा जातिर्भवति ।। न्यायक० पृ १९।। (૩) વિશાપને પ્રત્યવસ્થાનવિપક્ષનતિર્મવતિ || ન્યાયવ૨૦ 9 - 99 IT. Page #288 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग- १, श्लोक - ३१, नैयायिक दर्शन २२९ (૧૯)(અ) ઉપપત્તિસમા જાતિઃ ઉપપત્તિથી ખંડન કરવું તે ઉપપત્તિસમા જાતિ કહેવાય છે. જેમકે કૃતકત્વની ઉપપત્તિથી શબ્દનું અનિત્યત્વ છે, તો અમૂર્તત્વની ઉપપત્તિથી શબ્દનું નિત્યત્વ શાથી થતું નથી ? અર્થાત્ થાય છે. એ પ્રમાણે બે પક્ષની ઉપપત્તિથી અંતે કોઈ નિશ્ચય થતો નથી. આ રીતે ઉભાવનના પ્રકારની ભિન્નતાના યોગે ઉપપત્તિસમા જાતિ બને છે. (૨૦) (બ) ઉપલબ્ધિસમા જાતિઃ ઉપલબ્ધિવડે ખંડન કરવું તે ઉપલબ્ધિ સમા જાતિ કહેવાય છે. જેમકે, વાદિ વડે નિત્ય: શબ્દ પ્રયતાનન્તરીયેષ્ઠત્વતિ, આ પ્રમાણે કહેવાતે છતે પ્રતિવાદિ ખંડન કરે છે કે “પ્રયતાનન્તરીયત્વ' એ અનિત્યત્વને (સિદ્ધ કરવામાં) સાધન નથી, કારણકે સાધન તે જ કહેવાય કે જેનાવિના સાધ્ય પ્રાપ્ત ન થાય. જ્યારે અહીં તો “પ્રયતાનન્તરીયત્વ,' વિના પણ વિદ્યુતાદિમાં અનિત્યત્વ જણાય છે. અને ક્યાંક વાયુના વેગથી કે વનસ્પતિના ટુકડા કરતાં ઉત્પન્ન થયેલા શબ્દમાં પણ પ્રયત્નાનત્તરીયકત્વવિના અનિત્યત્વ છે જ. આમ આ બંને સ્થળે સાધન પ્રયત્નાનન્તરીયકત્વ' ન હોવા છતાં સાધ્ય અનિત્યત્વ સિદ્ધ થાય છે. (૨૧) (*) અનુપલબ્ધિસમા જાતિ : અનુપલબ્ધિ વડે જે ખંડન કરવું તે અનુપલબ્ધિસમાં જાતિ કહેવાય છે. (અહીં પહેલાં એકવાત સમજી લેવાની કે નૈયાયિકો શબ્દને અનિત્ય માને છે. જ્યારે પ્રતિવાદિ મીમાંસક શબ્દને નિત્ય માને છે. મીમાંસક તૈયાયિકમતનું અનુપલબ્ધિવડે ખંડન કરે છે. તેથી અનુપલબ્ધિસમા જાતિ બને છે.) જ્યારે વાદિ (નૈયાયિક) શબ્દને અનિત્ય સિદ્ધ કરવા પ્રયત્નાનન્તરીયકત્વ' હેતુનો ઉપન્યાસ કરે છે, ત્યારે પ્રતિવાદિ (મીમાંસકો કહે છે કે પ્રયત્નાનન્તરીયકત્વનું કાર્ય શબ્દ નથી. કારણકે શબ્દ ઉચ્ચારણની પૂર્વે હોય જ છે. પણ શબ્દઉપર આવરણ હોવાનાકારણે જાણતો નથી. નૈયાયિક: શબ્દઉપર આવરણ છે, એમ તમે કહો છો, તે આવરણ કેમ દેખાતું નથી ? તેથી આવરણની અનુપલબ્ધિ હોવાનાકારણે ઉચ્ચારણની પૂર્વે શબ્દ પણ હોતો જ નથી. મીમાંસક ? ના, એમ નથી, અહીં તમે નૈયાયિકો આવરણની જે અનુપલબ્ધિ છે એમ કહો છો. તે અનુપલબ્ધિ શું પોતાના આત્મામાં વર્તે છે કે પોતાના આત્મામાં નથી વર્તતી ? જો એમ કહેશો કે પોતાના આત્મામાં વર્તે છે, તો જ્યાં આવરણમાં અનુપલબ્ધિ વર્તે છે, તે આવરણની જે પ્રમાણે અનુપલબ્ધિ છે, તે પ્રમાણે તે આવરણની અનુપલબ્ધિની પણ () ૩પત્ય પ્રત્યવસ્થાનમુપત્તિલ ગતિર્મવતિ || ચા૦િ પૃ. ૧૧ || (ब) उपलब्ध्या प्रत्यवस्थानमुपलब्धिसमा जातिर्भवति ।। न्यायक० पृ० २० ।। (क) अनुपलव्ध्या प्रत्यवस्थानमनुपलब्धिसमा जातिर्भवति ।। न्यायक० पृ. २० ।। Page #289 -------------------------------------------------------------------------- ________________ २३० षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन અનુપલબ્ધિ જ છે. (અર્થાતુ તમને નૈયોયિકોને જેમ આવરણની ઉપલબ્ધિ જણાતી નથી, તેમ અમને(મીમાંસકોને) આવરણની અનુપલબ્ધિ પણ જણાતી નથી.) માટે અનુપલબ્ધિની અનુપલબ્ધિ = ઉપલબ્ધિ જ થઈ. આમ આવરણની ઉપલબ્ધિનો સદ્ભાવ છે. અને તેથી માટીની અંદર રહેલ મૂળા, કલીકાદિની (માટીના) આવરણનાકારણે ઉપલબ્ધિ થતી નથી, તેમ આવરણની ઉપલબ્ધિથી બનેલ શબ્દનું ઉચ્ચારણની પૂર્વે ગ્રહણ થતું નથી. અર્થાતું આવરણના યોગથી ઉચ્ચારણ પૂર્વે શબ્દની ઉપલબ્ધિ થતી નથી. (અને આવરણ સંયોગ અને વિભાગ આદિને લીધે ખસી જાય છે, ત્યારે શબ્દ સાંભળી શકાય છે.) હવે જો એમ કહેશો કે આવરણની અનુપલબ્ધિ પોતાના આત્મામાં વર્તતી નથી, તો અનુપલબ્ધિ પોતાના સ્વરૂપે કરીને પણ નથી. તો પણ અનુપલબ્ધિનો અભાવ ઉપલબ્ધિસ્વરૂપ છે. તેથી શબ્દનું ઉચ્ચારણની પૂર્વે પણ અસ્તિત્વ છે. અને બંને પ્રકારે પણ અર્થાત્ પ્રયત્નના કાર્યતરીકે શબ્દનો (અર્થાત્ શબ્દમાં પ્રયત્નોત્તરીયકત્વનો અભાવ) હોવાથી શબ્દ નિત્ય છે. એ સિદ્ધ થાય છે. આ રીતે મીમાંસકોએ તૈયાયિકોના મતનું ખંડન કર્યું છે. साध्यधर्मनित्यानित्यविकल्पेन शब्दस्य नित्यत्वापादनंनित्यसमा जातिः । अनित्यः शब्द इति प्रतिज्ञाते जातिवादी विकल्पयति । येयमनित्यता शब्दस्योच्यते सा किमनित्या नित्या वेति । यद्यनित्या तदियमवश्यमपायिनीत्यनित्यताया अपायान्नित्यः शब्दः । अथानित्यता नित्यैव तथापि धर्मस्य नित्यत्वात्तस्य च निराश्रयस्यानुपपत्तेस्तदाश्रयभूतः शब्दोऽपि नित्य एव स्यात्, तस्यानित्यत्वे तद्धर्मस्य नित्यत्वायोगात् । इत्युभयथापि नित्यः शब्द इति २२ । एवं सर्वभावानामनित्यत्वोपपादनेन प्रत्यवस्थानमनित्यसमा जातिः । घटसाधर्म्यमनित्यत्वेन शब्दस्यास्तीति तस्यानित्यत्वं यदि प्रतिपाद्यते, तदा घटेन सर्वपदार्थानामस्त्येव किमपि साधर्म्यमिति तेषामप्यनित्यत्वं स्यात् । अथ पदार्थान्तराणां तथाभावेऽपि नानित्यत्वं, तर्हि शब्दस्यापि तन्मा भूदिति, अनित्यत्वमात्रोपपादनपूर्वकविशेषोद्भावनादविशेषसमातो भिन्नेयं जातिः२३ । प्रयत्नकार्यनानात्वोपन्यासेन प्रत्यवस्था कार्यसमाजातिः । अनित्यः शब्दः प्रयत्नान्तरीकत्वादित्युक्ते जातिवाद्याह । प्रयत्नस्य द्वैरूप्यं दृष्टम् । किंचिदसदेव तेन जन्यते यथा घटादिकम् । किंचिञ्च सदेवावरणव्युदासादिनाभिव्यज्यते यथा मृदन्तरितमूलकीलकादि गर्भगतपुत्रादि वा । एवं प्रयत्नकार्यनानात्वादेष शब्दः प्रयत्नेन व्यज्यते जन्यते वेति संशय Page #290 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २३१ इति । संशयापादनप्रकारभेदाच संशयसमातः कार्यसमा जातिभिद्यते २४ । तदेवमुद्भावनविषयविकल्पभेदेन जातीनामानन्त्येऽप्यसंकीर्णोदाहरणविवक्षया चतुर्विंशतिर्जातिभेदा एते प्रदर्शिताः । प्रतिसमाधानं तु सर्वजातीनां पक्षधर्मत्वाद्यनुमानलक्षणपरीक्षालक्षणमेव । न ह्यविप्लुतक्षणे हेतावेवं प्रायाः पाशुपाताः प्रभवन्ति । कृतकत्वप्रयत्नानन्तरीयकत्वयोश्च दृढकृतप्रतिबन्धात् नावरणादिकृतं शब्दानुपलम्भनमपि त्वनित्यत्वकृतमेव । जातिप्रयोगे च परेण कृते सम्यगुत्तरमेव वक्तव्यम्, न तु प्रतीपं जात्युत्तरैरेव प्रत्यवस्थेयमासमंजस्य प्रसङ्गादिति ।।३१।। ટીકાનો ભાવાનુવાદ: (૨૨) (અ)નિત્યસમા જાતિ : સાધ્યધર્મના નિયત્વ અને અનિત્યત્વના વિકલ્પવડે શબ્દનું નિત્યત્વ સિદ્ધ કરવું તે નિત્યસમા જાતિ કહેવાય છે. જેમકે, શબ્દ અનિત્ય છે એમ વાદિએ પ્રતિજ્ઞા કરતાં, પ્રતિવાદિ વિકલ્પ કરે કે “જે આ શબ્દની અનિત્યતા કહેવાય છે. તે શું નિત્ય છે કે અનિત્ય છે ?” જો શબ્દની અનિત્યતાને અનિત્ય માનશો તો તે અવશ્ય નાશ પામનાર હોવાથી અનિત્યતાના અપાય(નાશ)થી શબ્દ નિત્ય જ રહેશે. (અર્થાત્ શબ્દની અનિયતા નાશ પામતાં શબ્દની નિત્યતા આવશે, એટલે શબ્દ નિત્ય છે એમ સિદ્ધ થશે.) હવે જો શબ્દની અનિત્યતા નિત્ય છે, એમ માનશો તો પણ અનિત્યતા એકધર્મ છે અને ધર્મ નિત્ય છે. તથા ધર્મ નિરાશ્રય હોતો નથી. તેથી ક્યાંક રહેવો જોઈએ. અને તે ધર્મનું આશ્રય શબ્દ છે. તેથી નિત્યધર્મનો આશ્રય શબ્દ પણ નિત્ય જ થશે અને જો શબ્દને અનિત્ય માનશો તો શબ્દના ધર્મની નિત્યતાનો અયોગ થશે. અર્થાત્ શબ્દનો ધર્મ અનિત્ય થવાની આપત્તિ આવશે. પણ તે યોગ્ય નથી, કારણકે ધર્મ નિત્ય હોય છે. આ પ્રમાણે બંને રીતે પણ શબ્દ નિત્ય છે. (૨૩) (બ) અનિત્યસમા જાતિઃ સર્વપદાર્થોમાં અનિત્યત્વ સિદ્ધ કરવા દ્વારા જે ખંડન કરવું, તે અનિત્યસમા જાતિ કહેવાય છે. જેમકે અનિત્યત્વેન શબ્દનું ઘટની સાથે સાધર્મ છે. આથી શબ્દ અનિત્ય છે, એમ જો સ્વીકારાય તો ઘટની સાથે સર્વપદાર્થોનું કોઈને કોઈ પણ સાધર્મ છે જ. તેથી સર્વપદાર્થો અનિત્ય થશે. (अ) साध्यधविकल्पेन शब्दनित्यत्वापादनं नित्यसमा जातिर्भवति ।। न्यायक० पृ. २० ।। (ब) सर्वभावानित्यत्वोपपादनेन प्रत्यवस्थानमनित्यसमाजातिर्भवति ।। न्यायक० - पृ-२१ ।। Page #291 -------------------------------------------------------------------------- ________________ २३२ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन હવે જો તમે એમ કહેશો કે “ઘટની સાથે સર્વપદાર્થોનું કોઈને-કોઈ પણ સાધર્મ હોવા છતાં સર્વપદાર્થો અનિત્ય નથી.” તો શબ્દ પણ અનિત્ય ન થાઓ. શંકા : અવિશેષસમાજાતિ પણ આ પ્રકારે જ છે, તો બંનેનું પૃથફઉપાદાન શા માટે કરેલ છે? સમાધાન : બંને સમાન નથી. અવિશેષસમા જાતિમાં સામાન્યધર્મને આગળ કરીને શબ્દનું અનિત્યત્વ સિદ્ધ કરેલ છે. જ્યારે આ અનિત્યસમા જાતિમાં અનિત્યત્વમાત્રને આગળ કરીને શબ્દને અનિત્ય સિદ્ધ કરવાનો પ્રયત્ન કરેલ છે. આથી ઉભાવનની વિશેષતાના કારણે બંનેનું પૃથઉપાદાન કરેલ છે. (૨૪) (અ) કાર્યસમા જાતિ પ્રયત્નના કાર્યોનો અનેકરીતે ઉપન્યાસ કરવાદ્વારા જે ખંડન કરવું તે કાર્યસમાજાતિ કહેવાય છે. જેમકે વાદિદ્વારા નિત્ય: શત્ર: પ્રયતાન્તરીયસ્વાન્ આ પ્રમાણે કહેવાતે છતે જાતિવાદિ (પ્રતિવાદિ) કહે છે કે પ્રયત્ન બે પ્રકારનો હોય છે(૧) કંઈક અસત્ જ પ્રયત્ન વડે ઉત્પન્ન કરાય છે. જેમકે ઘટ. (અર્થાતું માટીમાં ઘટ અસ (અવિદ્યમાન છે) અને કુંભારના પ્રયત્નદ્વારા ઉત્પન્ન કરાય છે.) (૨) કંઈક સત્ જ હોવા છતાં આવરણ હોય છે, તે આવરણને પ્રયત્ન દ્વારા દૂર કરવા વડે પ્રગટ કરાય છે. જેમકે માટીમાં દટાયેલ મૂળ અને કાલિકાદિ (અર્થાત્ માટીમાં મૂળ અને કીલિકાદિ સત્ (વિદ્યમાન) છે અને પુરૂષના પ્રયત્નદ્વારા આવરણ દૂર કરીને પ્રગટ કરાય છે.) અથવા ગર્ભમાં રહેલો પુત્ર. આ રીતે પ્રયત્નના કાર્ય અનેક હોવાથી, આ શબ્દ પ્રયત્નદ્વારા પ્રગટ કરાય છે કે ઉત્પન્ન કરાય છે ? આ પ્રકારનો સંશય થાય છે. શંકા : સંશયસમાં જાતિમાં પણ સંશય કરાય છે અને તે દ્વારા ખંડન થાય છે. તો બંનેમાં ભિન્નતા શું રહી ? અને તેથી બંનેને પૃથફ શા માટે કહી ? સમાધાન: સંશયને ઉત્પન્ન કરવાના પ્રકારની ભિન્નતાના કારણે સંશયસમાં જાતિથી કાર્યસમા જાતિ ભિન્ન છે. તે આ રીતે સંશય સમાજાતિમાં, ઉદાહરણનું સાધર્મ અને વૈધર્મ બતાવી સંશય પેદા કરવામાં આવે છે. જ્યારે કાર્યસમા જાતિમાં પ્રયત્નના કાર્યો (ફળો) અનેક હોવાના કારણે સંશય થાય છે. આથી સંશયનું ઉલ્કાવન કરવાના પ્રકારની ભિન્નતાના કારણે તે બંને જાતિ ભિન્ન છે. આ રીતે ચોવીસ જાતિનું વર્ણન પુરું થાય છે. તેથી આ પ્રકારે ઉદ્દભાવનના પ્રકારો અને (अ) प्रयत्नकार्यनानात्वोपन्यासेन प्रत्यवस्थानं कार्यसमा जातिर्भवति ।। न्याय क० पृ० २१ ।। Page #292 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग-१, श्लोक - ३१, नैयायिक दर्शन २३३ વિષયવિકલ્પોમાં ભિન્નતા હોવાથી જાતિઓ અનંત છે. પણ અસંકીર્ણ (છુટાછવાયા એકબીજામાં અંતર્ભત ન થનારા) ઉદાહણોની વિવક્ષાથી આ ૨૪ જાતિના ભેદો બતાવાયા છે. સર્વજાતિઓનું "પ્રતિસમાધાન (કે જે આ ગ્રંથમાં નથી, પણ ન્યાયસૂત્રાનુસાર નીચે ટીપ્પણીમાં આપેલ છે તે પ્રતિસમાધાન) પક્ષધર્મવાદિ અનુમાનના સહેતુઓ વડે અનુમાનની પરીક્ષા કરવાદ્વારા કરેલ છે અને એ પ્રમાણે અવિપ્લતસ્વરૂપવાળા હેતુમાં પ્રાય: નૈયાયિકો (પ્રવૃત્તિ કરતા) નથી. કૃતકત્વ અને પ્રયત્નાનન્તરીયકત્વનો દઢ સંબંધ હોવાથી (અવિનાભાવરૂપસંબંધ હોવાથી) શબ્દની અનુપલબ્ધિ પણ આવરણાદિકૃત નથી, પણ અનિત્યત્વકૃત જ છે. પપ. ઉપરોક્ત જાતિઓનું પ્રતિસમાધાન ન્યાયસૂત્રાનુસાર અહીં આપેલ છે : (૧-૨) સાધર્યસમા અને વૈધર્મેસમાં જાતિ અસત્ય ઉત્તર છે અને તે બતાવે છે. ત્વત્ સિદ્ધિવત્ ત્સિઃ પ-૧-૩ અર્થાતું ગોત્વથી જેમ ગાયની સિદ્ધિ થાય છે, તેમ તેની સિદ્ધ થાય છે. કહેવાનો આશય એ છે કે ગોત્વમાં ગાયની વ્યાપ્તિ છે. માટે ગોત્વનો જ્યાં સમવાયસંબંધ હોય તેને ગાય કહેવાય છે. શૃંગ, પુચ્છ આદિનો સંબંધ ગાયમાં છે, પણ ગાયની વ્યાપ્તિ શૃંગ કે પુચ૭માં નથી. કારણકે ગાય સિવાય બીજાપશઓમાં પણ શંગ અને પુચ્છ આદિનો સંબંધ હોય છે. માટે જ ધર્મમાં સાધ્યની વ્યાપ્તિ હોય તે જ ધર્મથી સાધ્યની સિદ્ધિ થઈ શકે છે. શિલોડનિત્ય: છતત્વાન્ - આ ઉદાહરણમાં પણ અનિત્યત્વરૂપસાધ્યની વ્યાપ્તિ કૃતકત્વમાં છે, કારણકે નિત્યપદાર્થમાં કૃતકત્વ (કાર્યત્વ) હોતું જ નથી. અનિત્યત્વધર્મની વ્યાપ્તિ અમૂર્તત્વમાં હોતી નથી, કારણકે અમૂર્તત્વ નિત્યમાં પણ હોય છે. જેમકે આત્મા, આકાશ, કાળઆદિ નિત્યપદાર્થોમાં અમૂર્તત્વ છે. અનિત્યમાં પણ હોય છે જેમકે બુદ્ધિ, ઇચ્છાઆદિ અનિત્યપદાર્થોમાં અમૂર્તત્વ છે. માટે અમૂર્તત્વ ધર્મનું અનિત્યની સાથે વ્યાપ્તિવગરનું સાધર્યુ છે. આ કારણથી અમૂર્તત્વરૂપ ધર્મ નિત્યસ્વરૂપ સાધનો હેતુ થઈ શકતો નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે વ્યાપ્તિ વગરનું સાધર્મ્સ કે વૈધર્મ સાધ્યનું સાધક બની શકતું નથી. માટે એવાં સાધર્મ અને વૈધર્મમાં વ્યાપ્તિ ન હોવી એજ જાતિ હોવાનું કારણ છે. * ઉત્કર્ષસમા, અપકર્ષસમા, વણ્યસમા, અવર્યસમા, વિકલ્પસમા, અને સાધ્યસમા, આ છ જાતિઓ અસત્ય ઉત્તરરૂપે હોવાનાં કારણ બતાવે છે. किंचित्साधाद् उपसंहारसिद्धेधादप्रतिषेधः ।।५-१-५।। અર્થાત્ કોઈપણ થોડાક સાધર્મથી ઉપસંહાર સિદ્ધ થતો હોવાથી પછી વૈધર્મ રહેવા છતાં ખંડન થઈ શકતું નથી. કહેવાનો આશય એ છે કે, જે સાધર્મ પ્રસિદ્ધ હોય અર્થાતું જેમાં વ્યાપ્તિ હોય તે સાધર્મ્સથી ઉપસંહાર થઈ શકે છે. જે સાધર્મ વ્યાતિરહિત હોય તેનાથી સાધ્યની સિદ્ધિ થતી નથી. અને એવા સાધર્મથી ઉપસંહાર પણ થઈ શકતો નથી. માટે વ્યાપ્તિ-નિરપેક્ષ સાધર્મથી જે ખંડન કરવામાં આવ્યું છે તે અસત્ય ઉત્તર છે. શબોડનિત્ય ઋતત ઘટવત – આ ઠેકાણે ઘટમાં અને શબ્દમાં જે અનિત્યત્વ અને કતકત્વ છે. તેમાં વ્યાપ્તિ છે. અને તેથી સાધ્યની સિદ્ધિ થઈ શકે છે. ઘટમાં અનિત્યત્વ અને રૂપની વ્યાપ્તિ નથી, માટે રૂપની નિવૃત્તિથી અનિત્યત્વની નિવૃત્તિ થઈ શકતી નથી. આ કારણથી ઉત્કર્ષસમા આદિ જાતિઓ અસત્ય ઠરે છે. બીજું કારણ બતાવે છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ २३४ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ३१, नैयायिक दर्शन - “સાધ્યાતિવેશથ દૃષ્ટાન્તોષવત્તેઃ ।।-9-૬।। અને (સાધ્યાતિઙેશાત્) અમુકપદાર્થમાં સાધ્ય બતાવવાથી દૃષ્ટાંતની સિદ્ધિ થઈ શકતી હોવાથી. કહેવાનો આશય એ છે કે જે અર્થમાં સાધ્ય પ્રસિદ્ધતાથી બતાવી શકાતું હોય તે જ દૃષ્ટાંત થઈ શકે છે. દૃષ્ટાંતમાં જેટલા ધર્મ હોય તે બધા પક્ષમાં આવવા જ જોઈએ એવો નિયમ બાંધી શકાય નહીં. થોડા પણ વૈધર્મ વગર દૃષ્ટાંત જ બની શકે નહીં. યથા ગૌસ્તથા વય: આ ઠેકાણે ો અને વિય માં સાધર્મી હોવા છતાં વૈધર્મી તો રહે જ છે. પણ પ્રસિદ્ધસાધર્મને લીધે જ જેમ વય નું ઉપમાન નો બની શકે છે. તેમ પક્ષનું પ્રસિદ્ધસાધર્મ હોય તે સપક્ષ થઈ જ શકે છે. માટે વર્ણસમા અને સાધ્યસમા જાતિઓ પણ અસત્ ઉત્તર છે. * પ્રાપ્તિસમા અને અપ્રાપ્તિસમા જાતિનો ઉત્તર ઃ ઘટાવિનિતિવર્ણનાત્ પીઇને ચામિવારાવપ્રતિવેષઃ ૫-૧-૮॥ અર્થાત્ - ઘટ આદિની ઉત્પત્તિ હેતુથી થતી હોવાથી અને અભિચારથી (શત્રુનો વધ, વશીકરણ અથવા માંત્રિકપ્રયોગથી) શત્રુનું પીડન થતું હોવાથી હેતુનું ખંડન થઈ શકતું નથી. કહેવાનો આશય એ છે કે ઘટઆદિ કાર્ય ઉત્પન્ન ક૨વામાં હેતુનો ઘટના ઉપાદાનકારણસાથે અવશ્ય સંબંધ હોય છે. એ સર્વ કોઈ જાણે છે, માટે હેતુ સાધ્યના અધિકરણમાં રહીને પણ સાધ્યને સિદ્ધ કરી શકે છે. અભિચારીકર્મમાં શત્રુ જે દેશમાં હોય તે દેશમાં હેતુ ન હોય તો પણ શત્રુને પીડા ઉત્પન્ન કરી શકે છે, માટે હેતુ સાધ્યના અધિકરણમાં ન હોય તો પણ સાધ્યને સિદ્ધ કરીશકે છે. માટે ‘પ્રાપ્તિસમા' અને “અપ્રાપ્તિસમા” ખોટા ઉત્તર છે. * પ્રસંગસમા જાતનો ઉત્તર ઃ પ્રવીપાવાનપ્રસઙ્ગનિવૃત્તિવત્ ઢિનિવૃત્તિ: ||૫-૧-૧૦ના અર્થાત્ - અન્યપ્રદીપ (દીપક) લેવાનો પ્રસંગ જેમ નથી હોતો, તેમ પ્રતિદૃષ્ટાંતની પણ નિવૃત્તિ થાય છે. કહેવાનો આશય એ છે કે દૃષ્ટાંત સિદ્ધ જ હોવાથી તેને સિદ્ધ ક૨વામાટે હેતુની જરૂ૨ હોતી નથી. માટે બીજુંદૃષ્ટાન્ત લેવાની જરૂર હોતી નથી. જેમ અંધારામાં પડેલી વસ્તુને જોવા માટે દીવાની જરૂર પડે છે. પણ દીવાને જોવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી. તેમ સાધ્યને સિદ્ધ કરવા આપેલા દૃષ્ટાંતને સિદ્ધ કરવા બીજા દૃષ્ટાંતની જરૂર જ નથી. આ પ્રમાણે પ્રસંગસમા જાતિની નિવૃત્તિ થઈ જાય છે. * પ્રતિદષ્ટાંતસમા જાતિનો ઉત્તર ઃ પ્રતિવૃષ્ટાન્તદેતુત્વ ૫ માહેતુર્દષ્ટાંત: ||૫-૧-૧૧|| અને બીજા દૃષ્ટાંતને સાધકતરીકે માનવામાં આવે તો પણ પ્રથમનું દૃષ્ટાંન્ત અસાધક નથી. કહેવાનો આશય એ છે કે એક દૃષ્ટાંતથી સાધ્યની સિદ્ધિ થતી હોય તો બીજું દૃષ્ટાંત શા માટે લેવું ? એમાં કશો હેતુ હોતો નથી. પ્રતિદૃષ્ટાંત સાધક થવાથી પણ મૂળ દૃષ્ટાન્તને જ્યાં સુધી હેતુથી ખંડિત કરવામાં ન આવે ત્યાં સુધી તે પણ સાધક જ છે. માટે વગર કા૨ણે મૂળ દૃષ્ટાંતને છોડીને બીજું દૃષ્ટાન્ત લેવાની જરૂર જ નથી. આ કારણથી પ્રતિદૃષ્ટાંતસમા જાતિ અસત્ય ઠરે છે. * અનુત્પત્તિસમા જાતિનો ઉત્તર ઃ તામાવાવુત્પન્નસ્ય વ્હારળોષપત્તેર્ન ારપ્રતિષેધઃ ।।૫-૧-૧૩।। અર્થાત્ - ઉત્પન્ન થયેલો પદાર્થ ઘટાદિરૂપે હોવાથી કારણની સિદ્ધિ થતી હોવાથી કારણનો પ્રતિષેધ થઈ શકતો નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે શબ્દ ઉત્પન્ન થયા પછી જ શબ્દ કહેવાય છે. પક્ષ પણ ત્યારે જ કહેવાય છે. તે જ Page #294 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २३५ પ્રમાણે હેત અને દૃષ્ટાંતમાં પણ સમજવું. ઉત્પન્ન થયા પછી તેમાં કારણની ઉત્પત્તિ થઈ શકે છે. માટે પક્ષ, હેતુ અને દૃષ્ટાંતને ઉત્પત્તિ પહેલાં અસિદ્ધ બતાવી હેતુને અસિદ્ધ બતાવવો એ ખોટું ખંડન છે. જો ઉત્પત્તિ પહેલાં શબ્દ ન હોવાને લીધે તેમાં અનિત્યત્વ સિદ્ધ ન થઈ શકતું હોય તો તેમાં નિત્યત્વ પણ ક્યાંથી રહી શકે ? કારણ કે ઉભય પક્ષમાં શબ્દનો અભાવ સરખો હોવાથી ઉત્પત્તિ પહેલાં નિયત્વ ધર્મ પણ નથી જ. તો તમારું ઇષ્ટ નિયત્વ પણ શબ્દમાં સિદ્ધ ન જ થઈ શકે. આ પ્રમાણે અનુત્પત્તિસમા જાતિનું નિવારણ થઈ શકે છે. * સંશયસમાં જાતિનો ઉત્તર : साधर्म्यात्संशये न संशयो वैधादुभयथा वा संशयेऽत्यन्तसंशयप्रसङ्गो नित्यत्वात्राभ्युपगमाश्च सामान्यस्याप्रतिषेधः ॥५૧-૧પણ અર્થાત્ સમાનધર્મના દર્શનથી સંશય થતો હોવા છતાં વૈધર્મદર્શનથી સંશય થતો નથી અને (ઉભયથા) સાધારણ ધર્મ અને વિશેષધર્મ બંનેના દર્શનથી જો સંશય માનવામાં આવે તો સંશયને નિત્ય માનવો પડે અને સમાનધર્મને નિત્યસંશયજનક તરીકે માનવામાં આવતો ન હોવાથી સંશયસમાં જાતિથી હેતુનું ખંડન થઈ શકતું નથી. ભાવાર્થ એ છે કે સમાનધર્મના દર્શનથી સંશય થાય છે. પણ જ્યારે વિશેષ ધર્મનું દર્શન થાય છે, ત્યારે સંશય મટી જાય છે. જેમકે સ્થાણુ અને પુરૂષમાં ઊંચાઈ એ સમાન છે અને એનું જ જ્યારે દર્શન થાય છે. ત્યારે સંશય થાય છે પણ જ્યારે હાથ પગ વિગેરે વિશેષધર્મનું દર્શન થાય છે. ત્યારે આ સ્થાણુ છે કે પુરૂષ છે ? એવો સંશય રહેતો નથી. તે જ પ્રમાણે શબ્દમાં કાર્યસ્વરૂપ વિશેષધર્મ જોવાથી શબ્દ નિત્ય હશે કે અનિત્ય ? એવો સંશય નહીં રહે. જો વિશેષધર્મનું દર્શન પણ સંશયનું કારણ હોય તો સંશયની ક્યારે પણ નિવૃત્તિ થઈ શકે જ નહિ. માટે વિશેષધર્મનું દર્શન થયા પછી સામાન્યધર્મનું દર્શન સંશયનું કારણ રહેતું નથી. આ હેતુથી સંશયસમાં જાતિ એ અસત્ય ઉત્તર છે. * પ્રકરણસમા જાતિનો ઉત્તર : પ્રતિપક્ષ પ્રવિરસિદ્ધ પ્રતિષેધાતુપુત્તિઃ પ્રતિક્ષોઃ પ-૧-૧૭ી અર્થાતુ-વિપરીત સાધ્યના હેતુથી પક્ષ અને પ્રતિપક્ષરૂપ પ્રકરણ ચાલુ થાય તો પણ તે દ્વારા પૂર્વોક્તહેતુમાં વ્યાપ્તિઆદિનું બળ હોવાથી, તેનાથી સિદ્ધિ થઈ શકશે. માટે વ્યાપ્તિવિશિષ્ટ હેતુનો પ્રતિષેધ થઈ શકે નહિ. કહેવાનો આશય એ છે કે - શ , નિત્ય: #ાત્વાન્ - શબ્દ અનિત્ય છે, કારણકે તે કાર્ય છે. અહીં કાર્યત્વરૂપ હેતુનો વિરોધી શ્રાવણત્વરૂપ હેતુ છે. શ્રાવણત્વ હેતુથી શબ્દમાં નિત્યત્વરૂપ વિપરીત સાધ્ય પ્રતિવાદિ સિદ્ધ કરવા ઇચ્છે છે. અહીં કાર્યસ્વરૂપ હતમાં વ્યાપ્તિ હોવાથી તે સબળ બને છે અને શ્રાવણત્વ હતમાં વ્યાપ્તિ હોય તો પણ તેને જાણવા માટે અન્વયી ઉદાહરણ મળી શકતું નથી. માટે તે નિર્બળ છે. માટે પ્રતિપક્ષરૂપ કાર્યત્વ હેતુથી જ સાધ્યની સિદ્ધિ થતી હોવાથી પ્રકરણસમા જાતિ બની શકતી નથી. * હેતુસમાં જાતિનો ઉત્તર : હેતુતઃ સાધ્યસિદ્ધાભ્યાસિદ્ધિઃ II૫-૧-૧૯ો-હેતુથી જ સાધ્યની સિદ્ધિ થતી હોવાથી સૈકાવ્યની અસિદ્ધિ નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે, ત્રણ કાળમાં હેતુની સિદ્ધિ થઈ શકતી નથી, એ કહેવું ખોટું છે. કારણકે સાધ્યની સિદ્ધિ હેતુથી જ સર્વ કોઈ સ્વીકારે છે. જો ભૂખની શાંતિ ભોજનથી ન થતી હોય તો ભોજન કરવામાં કોઈપણ માણસની પ્રવૃત્તિ જ ન થાય. માટે ભૂખનું મટવું એ સાધ્ય છે. અને તેનો હેતુ ભોજન, એ સર્વ કોઈ માની શકે તેવી સ્પષ્ટ વાત છે. બીજું કારણ બતાવે છે ? Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन પ્રતિવેથાનુપપત્તઃ પ્રતિષેવ્યાતિવઃ |પ-૧-૨૦. અર્થાત્ - પ્રતિષેધની ઉપપત્તિ ન થવાથી પ્રતિષેધ કરવા યોગ્યનો પ્રતિષેધ પણ થઈ શકશે નહીં. કહેવાનો આશય એ છે કે, જો તમે હેતુફભાવનું ખંડન કરશો તો તમે જેનો પ્રતિષેધ કરો છો તેનું પ્રતિષદ્ધવ્ય શું છે ? પ્રતિષેધ પણ સાધન હોવાથી, એનાથી પણ સાધ્યની સિદ્ધિ નહીં જ થઈ શકે. માટે હેતુથી સાધ્યની સિદ્ધિ માનવી જ જોઈએ. * અર્થપત્તિસમાં જાતિનો ઉત્તર : અનુચર્ચાપત્ત: પક્ષદાને પત્તરનુત્વાર્નવાન્તિત્વીસાપ પ-૧-૨૨ા અર્થાત્ - અનુક્તમાત્રની સિદ્ધિ જો અર્થાપત્તિના આભાસથી થતી હોય, તો પક્ષહાનિની પણ સિદ્ધિ થઈ શકે. કારણકે તે અનુક્ત છે. વળી અસમર્થ અર્થાપત્તિથી અનેકાન્તિકદોષ પણ આવે છે. ભાવાર્થ એ છે કે જો અર્થપત્તિથી અનુક્તમાત્રની સિદ્ધિ થતી હોય તો પ્રતિપક્ષની હાનિ પણ સિદ્ધ થવી જોઈએ, કારણકે ખંડન કરનારે પોતાના પક્ષની હાનિ પણ કહી નથી. વળી અસમર્થ અર્થપત્તિથી નિત્યનું સાધર્મ બતાવી વાદિ જેમ શબ્દમાં નિત્યત્વ માને છે, તેમ તે જ અસમર્થ અર્થાપત્તિથી અનિત્યની સાથે સાધર્મ બતાવી શબ્દમાં અનિત્યત્વને પણ પ્રતિવાદિ માની શકે છે. એક જ પદાર્થમાં નિત્યત્વ અને અનિત્યત્વ આવા વિરુદ્ધધર્મ કેવી રીતે માની શકાય ? શું ઘટ કાળો છે ? એમ કહ્યું એટલે બીજીબધી વસ્તુઓ કાળી નથી, એમ અર્થોપત્તિથી સિદ્ધ થઈ શકે ? “વિશેષનું વિધાન કરવાથી બાકી રહેલાઓનો નિષેધ થાય છે' એ કેમ બની શકે ? માટે અસમર્થ અર્થાપત્તિથી ખંડન કરવું તે અસત્ય ઉત્તર છે. * અવિશેષસમાં જાતિનો ઉત્તરઃ ચિત્ ઘનુષઃ પિત્ત પ્રતિભાવઃ //પ-૧-૨૪ અર્થાત્ કોઈઠેકાણે ધર્મની ઉપપત્તિ ન હોવાથી અને કોઈઠેકાણે ઉપપત્તિ થઈ શકતી હોવાથી પ્રતિષેધ થઈ શકતો નથી. કહેવાનો આશય એ છે કે, કોઈ એક સાધ્યરૂપધર્મની વ્યાપ્તિ કોઈ અમુક ધર્મમાં જ હોવાથી, સર્વધર્મ સાધ્યને સિદ્ધ કરી શકતા નથી. માટે ગમે તે ધર્મને લીધે પદાર્થોને અવિશેષ માની શકાય નહીં. સત્ત્વ, પ્રમેયત્વ, અભિધેયત્વ રૂપ ધર્મ સમાન હોવા છતાં તેનાથી બધા પદાર્થો નિત્ય કે અનિત્ય થઈ શકે નહિ. કારણકે, અનિત્યસ્વરૂપ સાધ્યની વ્યાપ્તિ સત્વ, પ્રમેયત્વ આદિમાં નથી. માટે “અવિશેષસમા' જાતિ બની શકતી નથી. * ઉપપત્તિસમા જાતિનો ઉત્તર : ૩૫ત્તિwારપામ્યનુHIનાવતિઘઃ પ-૧-૨વા અર્થાત્ ઉપપત્તિનું કારણ સ્વીકારવાથી પ્રતિષેધ થઈ શકતો નથી. ભાવાર્થ એ છે કે મારા પક્ષમાં જ્યારે તું પ્રમાણ માને છે, તો પછી ખંડન શાનું થયું ? પ્રમાણ માનવાથી તો મારા પક્ષની સિદ્ધિ થાય છે. જો શબ્દમાં અનિત્યત્વ તું પ્રમાણથી સ્વીકારે છે, તો પછી અનિત્યત્વનું ખંડન થઈ શકે જ નહિ. નિત્યત્વ અને અનિયત્વ બંને વિરુદ્ધ છે. વિરુદ્ધ બે સ્વરૂપવાળો કોઈપણ પદાર્થ હોય જ નહીં. એટલે તારો પક્ષ આપોઆપ ખોટો ઠરે છે. વળી નિત્યત્વની વ્યાપ્તિ અસ્પર્શત્વમાં ન હોવાથી અસ્પર્શત્વ નિત્યત્વનું સાધક પણ થઈ શકતું નથી. આ પ્રમાણે “ઉપપત્તિસમા” જાતિ અસત્ય ઉત્તર તરીકે ઠરે છે. * ઉપલબ્ધિસમાં જાતિનો ઉત્તર : Page #296 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३१, नैयायिक दर्शन २३७ વહારનાર ત ત્તરપ્રતિષેધ: //પ-૧-૨૮. અર્થાતુ - બીજા કારણથી પણ સાધ્યરૂપ ધર્મની સિદ્ધિ થતી હોવાથી પૂર્વે કહેલા કારણનું ખંડન થઈ શકતું નથી. કહેવાનો આશય એ છે કે ધૂમરૂપ હેતુથી અગ્નિની સિદ્ધિ થાય છે. આલોકથી પણ અગ્નિની સિદ્ધિ થાય છે. અહીં બંને હેતુ અગ્નિના સાધક છે. સાધ્યનું સાધન એક જ હોવું જોઈએ એવું કશું અવધારણ અમે કરતા નથી. જે જે હેતુમાં સાધ્યની વ્યાપ્તિ હશે તે તે બધા હેતુઓ સાધક થઈ શકશે. પણ આલોક હેતુ આપવાથી ધૂમરૂપ હેતુ અગ્નિની સિદ્ધિ માટે ખોટો ઠરતો નથી. માટે “ઉપલબ્ધિ સમા' જાતિ અસત્યઉત્તર ઠરે છે. * અનુપલબ્ધિસમાં જાતિનો ઉત્તર : અનુપમાત્મવત્વનુપથ્થરહેતુ: //પ-૧-૩oll અર્થાત્ અનુપલંભસ્વરૂપ અનુલબ્ધિ હોવાથી પ્રતિષેધ કરનાર હેતુ અસત્ય ઠરે છે. કહેવાનો આશય એ છે કે અનુપલબ્ધિ અભાવરૂપે જ હોય છે. ભાવરૂપ પદાર્થમાં અસ્તિત્વ હોય છે. અને અભાવમાં નાસ્તિત્વ હોય છે. એક જ પદાર્થમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ આવા વિરુદ્ધધર્મ સંભવી શકે જ નહીં. માટે આવરણની અનુપલબ્ધિનો વિષય અભાવરૂપે જ છે. એ કેવળ શબ્દના આડંબરથી ભાવરૂપ ન જ બની શકે. જેનો ઉપલંભ થતો હોય તે છે” એમ કહેવાય, જેમકે “મનુષ્ય.” મનુષ્યનો ઉપલંભ થાય છે માટે “મનુષ્ય છે.' જેનો ઉપલંભ ન થતો હોય તે “નથી' એમ કહેવાય. જેમકે મનુષ્યનું શીંગડું. મનુષ્યના શીંગડાનો ઉપલંભ થતો નથી, માટે મનુષ્યને શીંગડું નથી એમ કહેવાય છે. માટે અનુલબ્ધિસમાં જાતિ અસત્ય ઉત્તરરૂપ છે. બીજી રીતે પણ અનુપલબ્ધિસમા જાતિ અસત્ય ઉત્તર રૂપે ઠરે છે. જ્ઞાનવિજ્યાનાં ઇ માવાભાવસંવેવનાવિધ્યાત્મન્ પ-૧-૩૧. અર્થાત્ - આત્મામાં જ્ઞાનના વિશેષોનો ભાવ અને અભાવ મનથી જાણતા હોવાથી. કહેવાનો આશય એ છે કે જો આત્મામાં કોઈપણ વિષયનું સંશયાત્મક જ્ઞાન હોય તો તે મનથી સમજી શકે છે. અને કહે છે કે મને અમુક બાબતમાં સંશય છે. તે રીતે જો કોઈ વિષયનું નિશ્ચયાત્મક જ્ઞાન હોય તો પણ આત્મા કહે છે કે મને અમુક બાબતમાં નિશ્ચય છે. આ પ્રમાણે પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, સ્મૃતિઆદિ જ્ઞાનોને પણ આત્મા પોતાના મનથી સમજી શકે છે. શબ્દઉપરનું આવરણ હું જાણી શકતો નથી. એટલે શબ્દ ઉપર આવરણ નથી એવો નિશ્ચય પણ આત્માને છે. માટે આવરણની અનુપલબ્ધિ પણ આત્મા મનથી નિશ્ચય કરી શકે છે. એમાં ખોટા તર્કનું જરાપણ સ્થાન નથી. * “અનિત્યસમા' જાતિનો ઉત્તર : સાયણિક પ્રતિિિદ્ધઃ તિધ્યસધૐ પ-૧-૩૩ અર્થાતુ - જો સાધર્મ્સથી કોઈપણ હેતુ ન બનતો હોય તો પ્રતિષેધકહેતુની પણ સિદ્ધિ થશે નહીં. પ્રતિષેધ્યહેતુની સાથે કોઈને કોઈપણ અંશમાં સાધર્મ હોવાથી. કહેવાનો આશય એ છે કે, ગમે તેવા સાધર્મથી સર્વમાં સાધ્યત્વનું આપાદાન કરવાનો હેતુ પણ અસત્ય જ ઠરશે. કારણકે તેના હેતમાં પણ પ્રતિષેધ્યમાં રહેલા સત્ત્વ, પ્રમેયત્વરૂપ ધર્મ છે જ. તો એ સાધર્મને લીધે પ્રતિવાદિનો હેતુ પણ ખોટો જ થાય છે. માટે ગમેતેવા સાધમ્મથી હેતની સિદ્ધિ અથવા ખંડન થતું નથી. પણ જે હેતુમાં વ્યાપ્તિ-વિશિષ્ટ સાધર્યુ હોય તેનાથી જ હેતુ સાધક અથવા બાધક થઈ શકે છે. બીજું કારણ બતાવે છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ २३८ षड्दर्शन समुझय भाग -१, श्लोक - ३१, नैयायिक दर्शन “દત્તે ય સાધ્ય સાધનમાવેન પ્રજ્ઞાતિય ધર્મગ્ર હેતુત્વા તી રોમયથા માવા વિશેષ:” tપ-૧-૩૪ અર્થાત્ દષ્ટાંતમાં સાધ્યસાધનભાવથી જણાયેલા ધર્મનું હેતુપણું હોવાથી અને સાધર્મથી અને વૈધર્મયથી પણ હેતુ સાધક બનતો હોવાથી સમાનતા નથી. કહેવાનો આશય એ છે કે જે ધર્મમાં સાધ્ય અને સાધનમાં રહેલી વ્યાપ્તિ જણાતી હોય તે જ ધર્મ હેતુ થઈ શકે છે. એ વ્યાપ્તિ સાધર્મ સાથે હોય છે. અને વૈધર્મ સાથે પણ હોય છે. સાધર્મમાં જે વ્યાપ્તિ હોય તે અન્વયવ્યાપ્તિ અને વૈધર્મ સાથે હોય તે વ્યતિરેકવ્યાપ્તિ. આ પ્રમાણે સાધર્મથી પણ હેતુ બને છે. અને વૈધર્મથી પણ હેતુ બને છે. માટે અસત્ય હેતુ અને સત્ય હેતુ બંને સરખા નથી. નિત્યસમા જાતિનો ઉત્તર : પ્રતિdણે નિત્યનિત્યવાનિત્યત્વોપપઃ પ્રતિધામાવ: //પ-૧-૩લા અર્થાતુ પ્રતિષેધ કરવાયોગ્ય શબ્દમાં નિત્ય-અનિત્યત્વ માની લેવાથી શબ્દમાં અનિત્યત્વની સિદ્ધિ થવાથી શબ્દના અનિત્યત્વનો પ્રતિષેધ થઈ શકતો નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે તમે શબ્દમાં નિત્ય અનિત્યનો સ્વીકાર કરો છો, તો શબ્દ અનિત્ય થઈ ગયો. શું શબ્દમાં નિયત્વ અને અનિત્યત્વ આ બંને વિરદ્ધધર્મ રહી શકે ? અનિત્યત્વ એ અભાવાત્મક ધર્મ છે. અભાવ કોઈ દિવસ પણ પ્રતિયોગીનો આશ્રય કરી રહી શકતો નથી. ઘટનો અભાવ ઘટમાં રહી શકે જ નહિ. માટે અભાવરૂપ ધર્મના આધાર તરીકે શબ્દના અસ્તિત્વને સ્વીકારવાની જરાપણ જરૂર નથી. અનિત્યત્વ એટલે નિરોધ અથવા પ્રäસાભાવ. શબ્દનો પ્રäસાભાવ માનવાથી શબ્દ અનિત્યતરીકે સિદ્ધ થાય છે. માટે નિત્યસમા જાતિ અસત્ય ઉત્તર ઠરે છે. “કાર્યસમા” જાતિનો ઉત્તર : વાર્યાખ્યત્વે પ્રયત્નાદેતુત્વમનુપધ્ધિવારનો પત્તે: T-9-૩૮ાા અર્થાત્ - પ્રયત્નના કાર્યમાં ભેદ હોવા છતાં પ્રકૃતિ પ્રયત્નોત્તરીયકત્વ હેતુ અસિદ્ધ નથી, કારણકે અનુપલબ્ધિનું કારણ ન મળતું હોવાથી. કહેવાનો ભાવ એ છે કે પ્રયત્નના કાર્ય એટલે કળમાં ભેદ હોય છે. છતાં શત્ર:, નિત્ય, પત્તાન્તરી છત્વત્તિ-આ ઠેકાણે પ્રયત્નથી શબ્દ ઉત્પન્ન થાય છે. એમાં કશો પણ દોષ નથી. શબ્દ જો વિદ્યમાન અને કોઈથી પણ ઢંકાયેલો હોય તો તેના (શબ્દના) ઉપરરહેલા આવરણનું જ્ઞાન થવું જોઈએ. જેમ જમીનમાં વિદ્યમાન પાણીનું આવરણ માટી હોય છે, તેમ શબ્દ ઉપર કોઈપણ જાતનું આવરણ નથી, માટે શબ્દ વિદ્યમાન ન માની તેની અભિવ્યક્તિ માનવી તે ખોટું છે. શબ્દ તો પ્રયત્નને લીધે નવો જ ઉત્પન્ન થાય છે. એમ માનવું જ જોઈએ. માટે કાર્યસમા જાતિનો અહીં અવકાશ નથી. તેથી શબ્દની ઉત્પત્તિમાં આપેલો પ્રયત્નોત્તરીયકત્વ હેતુ સત્ય જ છે. આના સંબંધમાં આગળ પણ ઘણું કહેલ છે. આ પ્રમાણે ૨૪ જાતિઓ બતાવવામાં આવી છે. આમાં કેવળ ઉભાવન કરવામાં જ વિલક્ષણતા છે. તેથી ઘણે ઠેકાણે ઉપલકદૃષ્ટિથી પુનરુક્તિ જેવું જણાશે. અથવા એક જાતિમાં બીજી જાતિ સમાઈ જતી જણાશે. પણ દોષદેવાના પ્રકારની સુક્ષ્મતા ઉપર ધ્યાન દેવામાં આવશે તો ભેદ સ્પષ્ટ જણાઈ આવશે. કેટલાક નૈયાયિકો આ સિવાય બીજી જાતિઓ પણ માને છે. કારણકે દોષ દેવાના પ્રકારની ઇયત્તા બાંધી શકાતી નથી. માટે આ જાતિના ગણને આકૃતિગણ તરીકે માન્યો છે. તારા પક્ષમાં પણ કંઈકને કંઈક દોષ હોવો જ જોઈએ. કારણ કે સંસારમાં સર્વથા નિર્દોષ વસ્તુ કોઈ નથી. આમ કહી વાદીના હેતમાં શંકા લાવવી એને શાઠીસમાં જાતિ કહેવામાં આવે છે. એ પ્રમાણે બીજી જાતિઓનું પણ ઉભાવન કરી શકાય છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुनय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन બીજાવડે જાતિનો પ્રયોગ કરાતે છતે સમ્યગુ ઉત્તર જ આપવો જોઈએ, પણ બદલામાં જાતિથી ઉત્તરો આપવાવડે ખંડન ન કરવું જોઈએ. કારણ કે તે રીતે કરવાથી તો અસમંજસ (अव्यवस्था)नो प्रसंग आवे छे. ॥३१॥ अथ निग्रहस्थानमाह ।। હવે નિગ્રહસ્થાનના સ્વરૂપને ગ્રંથકારશ્રી કહે છે. निग्रहस्थानमाख्यातं परो येन निगृह्यते । प्रतिज्ञाहानिसंन्यासविरोधादिविभेदतः ।।३२।। શ્લોકાર્થ જે પ્રતિજ્ઞાાનિ, પ્રતિજ્ઞાસંન્યાસ, પ્રતિજ્ઞાવિરોધાદિ વિશિષ્ટભેદથી પર (પ્રતિવાદિ-વિપક્ષ) નિગૃહીત કરાય તે પ્રતિજ્ઞાાનિઆદિ (બાવીસ) નિગ્રહસ્થાન કહેલ छ. ॥३२॥ व्याख्या-येन केनचित्प्रतिज्ञाहान्याधुपरोधेन परो विपक्षो निगृह्यते, परवादी वचननिग्रहे पात्यते तन्निग्रहस्थानम् । पराजयस्तस्य स्थानमाश्रयः कारणमित्यर्थः । आख्यातं कथितम् । कुतो नामभेदत इत्याह- प्रतिज्ञाहानीत्यादि' । हानिस्त्यागः, संन्यासोऽपह्नवं, विरोधो हेतोविरुद्धता, तेषां द्वन्द्वे हानिसंन्यासविरोधाः । ततः प्रतिज्ञाशब्देनेत्थं सम्बन्धः, प्रतिज्ञायाः पक्षस्य हानिसंन्यासविरोधाः प्रतिज्ञाहानिसंन्यासविरोधास्ते आदिर्येषां ते प्रतिज्ञाहानिसंन्यासविरोधादयः, आदिशब्देन शेषानपि भेदान्परामृशति, तेषां विभेदतो विशिष्टभेदतः, येन प्रतिज्ञाहान्यादिदूषणजालेन परो निगृह्यते, तन्निग्रहस्थानमित्यर्थः । निग्रहस्थानं च सामान्यतो द्विविधं, विप्रतिपत्तिरप्रतिपत्तिश्च । तत्र विप्रतिपत्तिः साधनाभासे साधनबुद्धिः दूषणाभासे च दूषणबुद्धिः । अप्रतिपत्तिस्तु साधनस्यादूषणं दूषणस्य चानुद्धरणम् । द्विधा हि वादी पराजीयते । यथा-कर्तव्यमप्रतिद्यमानो विपरीतं वा प्रतिपद्यमान इति विप्रतिपत्त्यप्रतिपत्तिभेदाय द्वाविंशतिर्निग्रहस्थानानि भवन्ति । तद्यथाप्रतिज्ञा हानिः प्रतिज्ञान्तरं प्रतिज्ञाविरोधः प्रतिज्ञासंन्यासः हे त्वन्तरं अर्थांतरं निरर्थकं ‘अविज्ञातार्थं 'अपार्थकं १०अप्राप्तकालं "न्यूनं १२अधिकं १३पुनरुक्तं "अननुभाषणं १५अज्ञानं १६अप्रतिभा १"विक्षेपः “मतानुज्ञा पर्यनु"योज्योपेक्षणं निरनुयोज्यानुयोगः २१अपसिद्धान्तः हेत्वाभासाश्च ।। अत्राप्यननुभाषणमज्ञानमप्रतिभा विक्षेपः पर्यनुयोज्योपेक्षणमित्यप्रतिपत्तिप्रकाराः, शेषाश्च विप्रतिपत्तिभेदाः । Page #299 -------------------------------------------------------------------------- ________________ २४० षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन ટીકાનો ભાવાનુવાદઃ વ્યાખ્યા: જે કોઈ પ્રતિજ્ઞાાનિઆદિના ઉપરોધથી વિપક્ષ (પરવાદિ) નિગૃહીત કરાય અથવા પરવાદિને વચનનિગ્રહમાં પાડવામાં આવે તે પ્રતિજ્ઞાાનિઆદિને નિગ્રહસ્થાન કહેલ છે. તાત્પર્ય એ છે કે પરાજ્યના કારણભૂત આશ્રયસ્થળ)ને નિગ્રહસ્થાન કહેવાય છે. (અર્થાત્ જેનાવડે પરવાદિનો પરાજય થાય, તે સ્થળને નિગ્રહસ્થાન કહેવાય છે.) નિગ્રહસ્થાન નામના ભેદથી કેટલા છે ? (અર્થાતુ નિગ્રહસ્થાનો કયા છે ?) પ્રતિજ્ઞાહાનિ ઇત્યાદિ. હાનિ એટલે ત્યાગ, સંન્યાસ=છુપાવવું. (વસ્ત હોવા છતાં નથી, એમ કહેવું.) વિરોધ એટલે હેતની વિરુદ્ધતા. આ ત્રણેનો દ્વન્દ સમાસ થઈને “હાનિસંન્યાસવિરોધા?” આ પદ બનેલ છે. તેથી પ્રતિજ્ઞાશબ્દની સાથે આ પ્રકારે સંબંધ કરવો. પ્રતિજ્ઞા એટલે પક્ષનીહાનિ, સંન્યાસ અને વિરોધ છે તે પ્રતિજ્ઞાાનિસંન્યાસવિરોધ અને પ્રતિજ્ઞા હાનિસંન્યાસવિરોધઆદિમાં છે જેઓના તે પ્રતિજ્ઞાહાનિસંન્યાસવિરોધાદિ. તે પ્રતિજ્ઞાાનિ સંન્યાસ વિરોધાદિ વિશિષ્ટભેદથી અન્ય પરવાદિ નિગૃહીત કરાય તે નિગ્રહસ્થાન કહેવાય છે. આદિપદથી નિગ્રહસ્થાનના આ ત્રણસિવાયના બીજાભેદો જણાવે છે. નિગ્રહસ્થાન સામાન્યથી બે પ્રકારે છે. (૧) વિપ્રતિપત્તિ નિગ્રહસ્થાન, (૨) અપ્રતિપત્તિ નિગ્રહસ્થાન. સાધનાભાસમાં સાધનબુદ્ધિ અને દૂષણાભાસમાં દૂષણબુદ્ધિ થવી તે વિપ્રતિપત્તિ કહેવાય છે. તથા સાધનનું દૂષણ ન બતાવી શકવું અને સાધનમાં બતાવેલા દૂષણનો ઉદ્ધાર ન કરવો તે અપ્રતિપત્તિ કહેવાય છે. આમ વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ એમ બે પ્રકારે વાદિ પરાજીત કરાય છે. (કહેવાનો આશય એ છે કે નિગ્રહસ્થાન વસ્તુની રજૂઆતને નહીં સમજી શકવાથી કે વિપરીત સમજવાથી થાય છે. વસ્તુને નહીં સમજવી તે અપ્રતિપત્તિ અને વસ્તુને વિપરીત સમજવી તે વિપ્રતિપત્તિ.) આ રીતે કર્તવ્યને નહીં સ્વીકારતાં અને કર્તવ્યથી વિપરીત સ્વીકારતાં અનુક્રમે અપ્રતિપત્તિ અને વિપ્રતિપત્તિના ભેદથી બાવીસ નિગ્રહસ્થાનો છે. તે આ પ્રમાણે - (૧) પ્રતિજ્ઞાહાનિ, (૨) પ્રતિજ્ઞાન્તર, (૩) પ્રતિજ્ઞાવિરોધ, (૪) પ્રતિજ્ઞાસંન્યાસ, (૫) હેલ્વન્તર, () અર્થાતર, (૭) નિરર્થક, (૮) અવિજ્ઞાતાર્થ, (૯) અપાર્થક, (૧૦) અપ્રાપ્તકાલ,(૧૧) ન્યૂન, (૧૨) અધિક, (૧૩) પુનરુક્ત, (૧૪) અનનુભાષણ, (૧૫) અજ્ઞાન, (૧૬) અપ્રતિભા, (૧૭) વિક્ષેપ, (૧૮) મતાનુજ્ઞા, (૧૯) પર્યનુયોજ્યોપેક્ષણ, (૨) નિરનુયોજ્યાનુયોગ, (૨૧) અપસિદ્ધાંત, (૨૨) હેત્વાભાસ. Page #300 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन २४१ આ બાવીસમાં અનનુભાષણ, અજ્ઞાન, અપ્રતિભા, વિક્ષેપ, પર્યનુયોજ્યોપેક્ષણ આપાંચ અપ્રતિપત્તિના ભેદો છે અને બાકીના વિપ્રતિપત્તિના ભેદો છે. तत्र हेतावनैकान्तिकीकृते प्रतिदृष्टान्तधर्मं स्वदृष्टान्तेऽभ्युपगच्छतः प्रतिज्ञाहानिर्नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्द ऐन्द्रियकत्वाद्धटवदिति साधनं वादी वदन परेण सामान्यमैन्द्रियकमपि नित्यं दृष्टमिति हेतावनैकान्तिकीकृते यद्येवं ब्रूयात्सामान्यवद्धटोऽपि नित्यो भवत्विति स एवं ब्रुवाणः शब्दानित्यत्वप्रतिज्ञां जह्यात् । शब्दोऽपि नित्य एव स्यात् । ततः प्रतिज्ञाहान्या पराजीयते १ । प्रतिज्ञातार्थप्रतिषेधे परेण कृते तत्रैव धर्मिणि धर्मान्तरं साधनीयमभिदधतः प्रतिज्ञान्तरं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्द ऐन्द्रियकत्वादित्युक्ते तथैव सामान्येन व्यभिचारे नोदिते यदि बूयाद्युक्तं यत्सामान्यमैन्द्रियकं नित्यं तद्धि सर्वगतमसर्वगतस्तु शब्द इति । सोऽयमनित्यः शब्द इति पूर्वप्रतिज्ञातः प्रतिज्ञान्तरमसर्वगतः शब्द इति प्रतिजानानः प्रतिज्ञान्तरेण निगृहीतो भवति २ । प्रतिज्ञाहेत्वोर्विरोध; प्रतिज्ञाविरोधो नाम निग्रहस्थानं भवति । गुणव्यतिरिक्तं द्रव्यं रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धेरिति सोऽयं प्रतिज्ञाहेत्वोर्विरोधः । यदि हि गुणव्यतिरिक्तं द्रव्यं न तर्हि रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धिः । अथ रूपादिभ्योऽर्थान्तरस्यानुपलब्धिः, कथं गुणव्यतिरिक्तं द्रव्यमिति । तदयं प्रतिज्ञाविरुद्धाभिधानात्पराजीयते ३ । पक्षसाधने परेण दूषिते तदुद्धरणाशक्तया प्रतिज्ञामेव निढुवानस्य प्रतिज्ञासंन्यासो नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्द ऐन्द्रियकत्वादित्युक्ते तथैव सामान्येनानैकान्तिकतायामुद्भावितायां यदि ब्रूयात्क एवमाह अनित्यः शब्द इति प्रतिज्ञासंन्यासात्पराजितो भवति ४ । ટીકાનો ભાવાનુવાદ: હવે પ્રત્યેકની વ્યાખ્યા કરાય છે. (૧) પ્રતિજ્ઞાાનિઃ હેતુ અનેકાન્તિક કરાdછતે પ્રતિદષ્ટાંતધર્મને સ્વદષ્ટાંતમાં સ્વીકારવું, તે प्रतिहानि नामर्नु निस्थान छ. म अनित्यः शब्द ऐन्द्रियकत्वाद्, घटवत् । मे प्रमा શબ્દમાં અનિત્યત્વને સિદ્ધ કરતા એન્દ્રિયકત્વ સાધનને બોલતો વાદિ, બીજાવડે (પ્રતિવાદિ વડે) સામાન્ય પણ ઐન્દ્રિયક છે. (છતાં પણ) સામાન્ય નિત્ય છે. એ પ્રમાણે હેતુ અનૈકાત્તિક કરાતે છતે, જો એ પ્રમાણે (વાદિ) બોલે છે તો સામાન્યની જેમ ઘટ પણ નિત્ય થાઓ. આ પ્રમાણે Page #301 -------------------------------------------------------------------------- ________________ २४२ षड्दर्शन समुचय भाग - १, श्लोक ३२, नैयायिक दर्शन - બોલતો તે વાદિ નિત્યઃ શલ્પઃ અર્થાત્ શબ્દની જે અનિત્યત્વ તરીકે પ્રતિજ્ઞા કરેલ, તેનો ત્યાગ કરે છે અને શબ્દ પણ નિત્ય જ થશે અને તેથી વાદિ પ્રતિજ્ઞાહાનિથી પરાજય પામે છે. (ન્યાયસૂત્ર : પ્રતિવૃષ્ટાંતધર્મામ્યનુજ્ઞા સ્વદૃષ્ટાન્તે પ્રતિજ્ઞાદાનિઃ ૫-૨-૨॥ અર્થાત્ સ્વપક્ષમાં પ૨પક્ષના ધર્મનો સ્વીકાર, તેનું નામ પ્રતિજ્ઞાહાનિનામનું નિગ્રહસ્થાન કહેવાય છે.) કહેવાનો આશય એ છે કે (વાદિએ પ્રતિજ્ઞા કરી કે) નિત્યઃ શદ્ધ પેન્દ્રિયત્પાત્, ઘટવત્ । અર્થાત્ જેમ ઘટ ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોવાથી અનિત્ય છે, તેમ શબ્દ પણ ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોવાથી અનિત્ય છે. આ પ્રમાણે વાદિએ પોતાનો પક્ષ સ્થાપિત કર્યો. ત્યારબાદ પ્રતિવાદિ કહે છે કે જો ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી શબ્દ અનિત્ય તરીકે સિદ્ધ થતો હોય તો ઘટત્વ આદિ સામાન્ય પણ ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી, તે પણ અનિત્યતરીકે સિદ્ધિ થવાં જોઈએ. (પણ સામાન્ય તો નિત્ય છે.) આ સાંભળીને વાદિ વિચાર કર્યાવિના કહે કે તો ઘટ પણ નિત્ય થઈ જાઓ. આ રીતે ઘટને નિત્ય માનવાથી વાદિએ શબ્દને પણ નિત્ય માની લીધો. કારણકે ઘટ એ તો વાદિનું દુષ્ટાંત છે. શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરવું એ તો વાદિનો પક્ષ હતો અને પછી શબ્દમાં નિત્યત્વ માની લીધું, એટલે મૂળપ્રતિજ્ઞાની હાનિ થઈ. એટલે વાદિ ‘પ્રતિજ્ઞાહાનિ' નામના નિગ્રહસ્થાનમાં આવી ગયો. અહીં આ દૂષણાભાસમાં દૂષણબુદ્ધિ થવારૂપ વિપ્રતિપત્તિ નિગ્રહસ્થાન છે. : (૨) પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાન : બીજાદ્વારા પ્રતિજ્ઞા કરેલ અર્થનો પ્રતિષેધ કરાતે છતે, તે જ ધર્મિમાં ધર્માન્તરને સાધવો જોઈએ. આવું બોલવું તે પ્રતિજ્ઞાન્તર નામનું નિગ્રહસ્થાન છે. અર્થાત્ પ્રતિજ્ઞા કરેલા અર્થનો બીજા દ્વારા પ્રતિષેધ થયા પછી પ્રતિજ્ઞાત અને ખંડિત થયેલા અર્થમાં બીજું કોઈ વિશેષણ આપી પ્રતિજ્ઞાત અર્થનો નિર્દેશ કરવો તેનું નામ ‘પ્રતિજ્ઞાન્તર’ નિગ્રહસ્થાન છે. જેમકે વાદિએ પ્રતિજ્ઞા કરી કે “શબ્દ અનિત્ય છે, કારણ કે અનિત્ય ઘટમાં જેમ ઇન્દ્રિયગ્રાહ્યત્વ છે, તેમ શબ્દમાં પણ ઇન્દ્રિયગ્રાહ્યત્વ છે.” હવે પ્રતિવાદિ ઉપરના હેતુનું ખંડન કરે છે કે “ઐન્દ્રિયકત્વ તો સામાન્યમાં પણ છે, છતાં સામાન્ય તો નિત્ય પદાર્થ છે. માટે જેમાં ઐન્દ્રિયકત્વ (ઇન્દ્રિયગ્રાહ્યત્વ) હોય તે અનિત્ય હોય એવો કશો નિયમ નથી.” આના ઉત્તરમાં વાદિ કહે છે કે “સામાન્ય તો સર્વગત છે અને ઘટ તો અસર્વગત છે. માટે અસર્વગત શબ્દ અસર્વગત ઘટની પેઠે અનિત્ય છે.” અહીં વાદિએ જુદી જ પ્રતિજ્ઞા કરી લીધી. “શબ્દ અનિત્ય છે” આ પહેલી પ્રતિજ્ઞા અને “શબ્દ અસર્વગતત્વ વિશેષણથી યુક્ત હોવાથી અનિત્ય છે.” આ બીજી પ્રતિજ્ઞા. Page #302 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुशय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन २४३ (આવી રીતે બીજી પ્રતિજ્ઞા કરવાનો કોઈ અર્થ નથી. એકપ્રતિજ્ઞાને બીજીપ્રતિજ્ઞા સિદ્ધ કરી શકતી નથી. પ્રતિજ્ઞાને સિદ્ધ કરવામાટે તો સત્ય હેતુ આપવો જોઈએ.) એ પ્રમાણે ન કરવાથી વાદિ જુદી પ્રતિજ્ઞા કરી “પ્રતિજ્ઞાન્તર' નામના નિગ્રહસ્થાનમાં આવી જાય છે. (ન્યાયસૂત્રઃ પ્રતિજ્ઞાતાર્થપ્રતિષથે ઘર્ષવિશાત્ તદર્થનિર્દેશઃ પ્રતિજ્ઞાન્તરમ્ પ-૨-૩ અર્થ સ્પષ્ટ છે) (૩) પ્રતિજ્ઞાવિરોધ નિગ્રહસ્થાનઃ પ્રતિજ્ઞા અને હેતનો જે વિરોધ છે, તે પ્રતિજ્ઞાવિરોધ નામનું નિગ્રહસ્થાન છે. અર્થાત્ પ્રતિજ્ઞાત અર્થમાં અને હેતુમાં વિરોધ હોય તો તે પ્રતિજ્ઞાવિરોધ નામનું નિગ્રહસ્થાન છે. જેમકે, “TUMતિરિજી દ્રવ્ય પમ્પિોનન્તરસ્યાનુપધ્ધઃ | અર્થાતુ દ્રવ્ય ગુણથી ભિન્ન છે, કારણકે રૂપાદિ ગુણોથી ભિન્ન જણાતું નથી. (આ બે વાક્યોમાં પહેલું વાક્ય પ્રતિજ્ઞા જણાવે છે અને બીજું હેતુ બતાવે છે. હવે જો દ્રવ્ય ગુણથી ભિન્નપદાર્થ છે, તો તે રૂપાદિ ગુણોથી ભિન્ન જણાવવો જોઈએ. છતાં અભિન્ન છે એમ કહેવું, એમાં સ્પષ્ટ વિરોધ છે. (આવા સ્થળોમાં વાદિ કે પ્રતિવાદિ પ્રતિજ્ઞા-વિરોધ નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે.) જો ગુણથી વ્યતિરિક્ત (ભિન્ન) દ્રવ્ય છે, તો રૂપાદિ ગુણોથી ભિન્ન જણાતું નથી એમ નથી અર્થાતું જણાય છે. એમ કહેવું જોઈએ.) અને વળી રૂપાદિ ગુણોથી અલગ જણાતું નથી, તો ગુણથી વ્યતિરિક્ત દ્રવ્ય કેવી રીતે ? આ રીતે પ્રતિજ્ઞાથી વિરુદ્ધ કહેવાથી પરાજીત કરાય છે. (ન્યાયસૂત્ર : પ્રતિજ્ઞાત્વાર્વિરોથઃ પ્રતિજ્ઞાવિરોધ: T-૨-૪ના અર્થ સ્પષ્ટ છે.). (૪) પ્રતિજ્ઞા સંન્યાસ : બીજા દ્વારા પક્ષના સાધનમાં દૂષણ બતાવાતે છતે તે દૂષણનો ઉદ્ધાર કરવાની અશક્તિથી પ્રતિજ્ઞાનો જ (પ્રતિજ્ઞાત અર્થનો) અપલાપ કરનારને પ્રતિજ્ઞાસંન્યાસ નામનું નિગ્રહસ્થાન થાય છે. જેમકે, વાદિએ પ્રતિજ્ઞા કરી કે, “શબ્દ અનિત્ય છે, કારણકે તેનું બાહ્ય ઇન્દ્રિયથી ગ્રહણ થાય છે” આના ઉપર પ્રતિવાદિ કહે કે “શબ્દવાદિ સામાન્ય પણ બ્રાહ્ય ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે અને તે તો નિત્ય છે” આ સાંભળીને વાદિ ફરીથી કહે કે “કોણ કહે છે કે શબ્દ અનિત્ય છે.?” આ પ્રમાણે વાદિ પોતાના પ્રતિજ્ઞાત અર્થને છુપાવવાનો પ્રયત્ન કરે છે. માટે તે પ્રતિજ્ઞાસંન્યાસ નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે. અને તેથી તેનો પરાજય થાય છે. (ન્યાયસૂત્ર પક્ષતિવેગે પ્રતિજ્ઞાતાર્યા નયનું પ્રતિજ્ઞાસંન્યાસ: T-ર-૧ / અર્થ સ્પષ્ટ છે.) Page #303 -------------------------------------------------------------------------- ________________ २४४ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन अविशेषाभिहिते हेतौ प्रतिषिद्धे तद्विशेषणमभिदधतो हेत्वन्तरं नाम निग्रहस्थानं भवति । तस्मिन्नेव प्रयोगे तथैव सामान्यस्य व्यभिचारेण दूषिते जातिमत्त्वे सतीत्यादि विशेषणमुपादानो हेत्वन्तरेण निगृहीतो भवति ५ । प्रकृतादादन्योऽर्थोऽर्थान्तरं तदनौपायिकमभिदधतोऽर्थान्तरं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्दः कृतकत्वादिति हेतुः । हेतुरिति च हिनोतेर्धातोस्तुप्रत्यये कृदन्तं पदम् । पदं च नामाख्यातोपसर्गनिपातभेदाञ्चतुर्विधमिति प्रस्तुत्य नामादीनि व्याचक्षाणः प्रकृतानुपयोगिनार्थान्तरेण निगृह्यत इति ६ । अभिधेयरहितवर्णानुपूर्वीप्रयोगमात्रं निरर्थकं नाम निग्रहस्थानं भवति । अनित्यः शब्द : कचटतपानां गजडदबत्वात् घझढधभवदित्येतदपि सर्वथार्थशून्यत्वान्निग्रहाय भवति साध्यानुपयोगाद्वा, । यत्साधनवाक्यं दूषणं वा किंचित्रिरभिहितमपि पर्षत्प्रतिवादिभ्यां बोद्धं न शक्यते, तत् क्लिष्टशब्दमप्रसिद्धप्रयोगमतिह्रस्वोञ्चारितमित्येवंप्रकारमविज्ञातार्थं नाम निग्रहस्थानं भवति । असामर्थ्यसंवरणप्रकारो ह्ययमिति निगृह्यते ८ । पूर्वापरासंगतपदसमूहप्रयोगादप्रतिष्ठितवाक्यार्थमपार्थकं नाम निग्रहस्थानं भवति । यथा दश दाडिमानि षडपूपाः कुण्डमजाजिनं पललपिण्ड इत्यादि ९ । प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनवचनक्रममुल्लंघ्यावयवविपर्यासेन प्रयुज्यमानमनुमानवाक्यमप्राप्तकालं नाम निग्रहस्थानं भवति स्वप्रतिपत्तिवत्परप्रतिपत्तेर्जनने परार्थानुमानक्रमस्यापगमात् १० । पञ्चावयवे वाक्यं प्रयोक्तव्ये तदन्यतमेनाप्यवयवेन हीनं प्रयुञ्जानस्य न्यूनं नाम निग्रहस्थानं भवति । प्रतिज्ञादीनां पञ्चानामपि परप्रतिपत्तिजन्मन्युपयोगादिति ११ । एकेनैव हेतुनोदाहरणेन वा प्रतिपादितेऽर्थे हेत्वन्तरमुदाहरणान्तरं वा वदतोऽधिकं नाम निग्रहस्थानं भवति, निष्प्रयोजनाभिधानात् १२ । शब्दार्थयोः पुनर्वचनं पुनरुक्तं नाम निग्रहस्थानं भवति, अन्यत्रानुवादात् । शब्दपुनरुक्तं नाम, यत्र स एव शब्दः पुनरुचार्यते, यथाऽनित्यः शब्दोऽनित्यः शब्दः इति । अर्थपुनरुक्तं तु, यत्र सोऽर्थः प्रथममन्येन शब्देनोधार्यते पुनश्च पर्यायान्तरेणोच्यते, यथोऽनित्यः शब्दो विनाशी ध्वनिरिति । अनुवादे तु पौनरुक्त्यं न दोषो, यथा हेतूपदेशेन प्रतिज्ञायाः पुनर्वचनं निगमनमिति १३ । पर्षदा विदितस्य वादिना त्रिरभिहितस्यापि यदप्रत्युझ्चारणं, तदननुभाषणं नाम प्रतिवादिनो निग्रहस्थानं भवति । अप्रत्युद्यारयन् किमाश्रयं दूषणमभिदधीत १४ । पर्षदा विज्ञातस्यापि वादिवाक्यार्थस्य प्रतिवादिनो यदज्ञानं, तदज्ञानं नाम निग्रहस्थानं भवति, Page #304 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन २४५ अविदितोत्तरविषयो हि किमुत्तरं ब्रूयात्, न चाननुभाषणमेवेदं ज्ञातेऽपि वस्तुन्यनुभाषणासामर्थ्यदर्शनात् १५ । परपक्षे गृहीतेऽप्यनुभाषितेऽपि तस्मिन्नुत्तराप्रतिपत्तिरप्रतिभानाम निग्रहस्थानं भवति १६ । कार्यव्यासङ्गात्कथाविच्छेदो विक्षेपो नाम निग्रहस्थानं भवति, सिसाधयिषितस्यार्थस्याशक्यसाधनतामवसाय कथां विच्छिनत्ति, इदं मे करणीयं परिहीयते पीनसेन कण्ठ उपरुद्ध इत्याद्यभिधाय कथां विच्छिन्दन् विक्षेपेण पराजीयते १७ । ટીકાનો ભાવાનુવાદઃ (૫) હેત્વત્તર નિગ્રહસ્થાન હેતુ સામાન્યરૂપે આપ્યો હોય અને પછી તે હેતુનું ખંડન થતે છતે, તે હેતુમાં વિશેષણ આપવા ઇચ્છતો હોય તો, તેને હેત્વન્તર નામનું નિગ્રહસ્થાન થાય છે. કહેવાનો આશય એ છે કે વાદિ કોઈપણ અર્થને સિદ્ધ કરવા પ્રતિજ્ઞા કરે છે અને તે પ્રતિજ્ઞાત અર્થને સિદ્ધ કરવા માટે હેતુ આપે છે. પણ જ્યારે પ્રતિવાદિ હેતુનું ખંડન કરે છે, ત્યારે વાદિ તેમાં કંઈક વિશેષણ ઉમેરે છે. તે વાદિનું ‘હત્વન્તર' નામનું નિગ્રહસ્થાન થયું. કારણકે તે મૂળ હેતુની અપૂર્ણતા એકરીતે માની લે છે. જેમકે, વાદિ દ્વારા શબ્દ અનિત્ય છે, કારણકે બાહ્ય ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. આ કહેવાતે છતે આની સામે પ્રતિવાદિ કહે છે કે સામાન્ય પણ બાહ્ય ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે, છતાં પણ તે તો નિત્ય છે. આ ઉપરથી વાદિ પોતાના (શબ્દમાં અનિત્યત્વને સાધતા) મૂળહેતુમાં એકવિશેષણ ઉમેરે છે કે “જે સામાન્યવાનું હોય અને બ્રાહ્ય ઇન્દ્રિયથી ગ્રાહ્ય પણ હોય તે અનિત્ય છે” અર્થાતુ “નતિમત્તે સતી બ્રુિત્વી” આ નવો હેતુ આપે છે. આ પ્રમાણે પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા સામાન્યવત્ (નાતિમત્વ) રૂપ વિશેષણ હેતુમાં પાછળથી ઉમેરે છે. તેથી હેવન્તર વડે વાદિ નિગૃહીત થાય છે અને તે હેત્વન્તર નામનું નિગ્રહસ્થાન છે. (ન્યાયસૂત્ર: વિશેષો દેતી પ્રતિષિદ્ધ વિશેષમચ્છતો હેલ્વન્તરમ્ ૧-૨-કો અર્થ ઉપર પ્રમાણે જાણવો.) (ક) અર્થાન્તર નિગ્રહસ્થાનઃ પ્રકૃત અર્થની ઉપેક્ષા કરીને અનૌપયિક (અસંબદ્ધ) અર્થાન્તરનું કથન કરતાને અર્થાન્તર નામનું નિગ્રહસ્થાન થાય છે. જેમકે, વાદિએ નિત્યઃ શબ્દ: વકૃતત્વ / એ પ્રમાણે શબ્દને અનિત્ય સિદ્ધ કરવા કૃતકત્વ હેતુ આપ્યો છે, પણ પ્રતિવાદિ પ્રસ્તુતઅર્થની ઉપેક્ષા કરીને “હિ ધાતુને ‘તુ પ્રત્યય લાગીને કૃદન્તપદ બનેલ છે અને પદ નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાતના ભેદથી ચાર પ્રકારનો Page #305 -------------------------------------------------------------------------- ________________ २४६ षड्दर्शन समुचय भाग - १, श्लोक ३२, नैयायिक दर्शन - છે.” આ રીતે વર્ણન કરીને નામાદિને કહેતો પ્રસ્તુતમાં અનુપયોગી અર્થાન્ત૨વડે નિગૃહીત થાય છે. કહેવાનો આશય એ છે કે ઉપરોક્ત અનુમાનમાં શબ્દને કૃતકત્લેન અનિત્ય સિદ્ધ ક૨વો તે પ્રકૃત(મૂળ)પ્રયોજન છે, તેના બદલે ‘હેતુ’ શબ્દની વ્યાકરણની દૃષ્ટિએ સિદ્ધિ કરવી એ અસંબદ્ધ છે. આથી અર્થાન્તર નામનું નિગ્રહસ્થાન આવી પડે છે. (ન્યાયસૂત્ર : પ્રતાવર્ષાવતિસમ્વદ્ધાર્થમર્થાન્તરમ્ ૫-૨-૭।। અર્થ સ્પષ્ટ છે.) (૭) નિરર્થક નિગ્રહસ્થાન : અભિધેય(અર્થ)રહિત વર્ણોના ક્રમાનુસાર પ્રયોગમાત્ર કરનારને નિરર્થક નામનું નિગ્રહસ્થાન થાય છે. જેમકે અનિત્યઃ શર્વ: ટઘટતાનાં ાનડવવત્પાત્ ધાધમવત્ । આ કથન સર્વથા અર્થથી શૂન્ય હોવાથી નિગ્રહમાટે થાય છે. અથવા સાધ્યને (સિદ્ધ કરવા) માટે ઉપયોગી નહીં હોવાથી નિગ્રહમાટે થાય છે. (ન્યાયસૂત્ર : વર્ગનિર્દેશોન્નરર્થમ્ II૫-૨-૮।। ભાવાર્થ સ્પષ્ટ છે.) (૮) અવિજ્ઞાતાર્થ : જે સાધનવાક્ય અને દૂષણ ત્રણવાર બોલવા છતાં પણ સભા અને પ્રતિવાદિવડે જાણવા માટે શક્ય નથી, તે અવિજ્ઞાતાર્થ નામનું નિગ્રહસ્થાન છે. જેમકે, વાદિ ક્લિષ્ટશબ્દનો પ્રયોગ, અપ્રસિદ્ધવાક્યનો પ્રયોગ કે અતિધીમા સ્વરે અસ્પષ્ટ ઉચ્ચારણ કરે છે, ત્યારે સભા અને પ્રતિવાદિને બોધ થતો નથી. આથી વાદિને અવિજ્ઞાતાર્થ નામનું નિગ્રહસ્થાન આવી પડે છે. અને આવું વાક્ય (ઉપરોક્ત કહેલ વાક્ય) બોલવામાં વાદિ પોતાનામાં ૨હેલું અસામર્થ્ય છુપાવવા ઇચ્છે છે. આથી નિગૃહીત થાય છે. (ન્યાયસૂત્ર : પરિષતિનિમ્યાં ત્રિિિહતમવિજ્ઞાતવિજ્ઞાતાર્થમ્ II૫-૨-૯।। અર્થ સ્પષ્ટ છે. પ્રશ્ન : નિરર્થક અને અવિજ્ઞાતાર્થ નિગ્રહસ્થાનોમાં ભેદ શું છે ? ઉત્તર : ‘નિરર્થક'માં અર્થવાચક પદ હોતું જ નથી. જ્યારે ‘અવિજ્ઞાતાર્થ’માં પદ તો અર્થવાચક હોય છે. પણ વાદિ, સભા અને પ્રતિવાદિ ન સમજી શકે માટે અપ્રસિદ્ધ શબ્દવાળું, ક્લિષ્ટ શબ્દોવાળું અથવા અસ્પષ્ટ ઉચ્ચારણવાળું વાક્ય બોલે છે.) (૯) અપાર્થક નિગ્રહસ્થાન : પૂર્વાપરને અસંગત એવા પદોના સમુહના પ્રયોગથી અપ્રતિષ્ઠિત વાક્યાર્થ જેમાં જણાતો હોય તે અપાર્થક નામનું નિગ્રહસ્થાન છે. જેમકે, દસ દાડમ, છ માલપૂઆ, કુન્ડ, બકરાનું ચામડું, માંસનોપિંડ ઇત્યાદિ કોઈ બોલે, તો આ બધામાં પૂર્વાપરનો કોઈ સંબંધ ન હોવાના કારણે પ્રતિષ્ઠિત અર્થ નીકળતો ન હોવાથી અપાર્થક નામનું નિગ્રહસ્થાન આવી પડે છે. ન Page #306 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन २४७ (ન્યાયસૂત્ર પર્વાપર્યાયો વિવિદ્ધાર્થ પાર્થમ્ પ-ર-૧૦ અર્થ સ્પષ્ટ છે.) (૧૦) અપ્રાપ્તકાલ નિગ્રહસ્થાન : પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આ અવયવોના ક્રમનું ઉલ્લંઘન કરીને અવયવના વિપર્યાસથી પ્રયોજાયેલ અનુમાનવાક્ય હોય તો, તે અપ્રાપ્તકાલ નામનું નિગ્રહસ્થાન થાય છે. અહીં એ જાણવું કે પોતાને જે જ્ઞાન થયું છે, તે બીજાને થાય માટે પંચાવયવયુક્ત પરાર્થનુમાનનો પ્રયોગ થાય છે. પણ તે ક્રમસર પ્રયોજાય તો જ બીજાના બોધનું કારણ બને છે અને ક્રમનું ઉલ્લંઘન થાય તો અવયવના વિપર્યાસથી અપ્રાપ્તકાલ નામનું નિગ્રહસ્થાન આવી પડે છે. (ન્યાયસૂત્રઃ વયવિપર્યાવનિમબાસાહ પાપ-ર-૧૧ / અર્થ સ્પષ્ટ છે. આ ઉપરોક્ત ક્રમથી ભિન્ન બીજોક્રમ પણ ન્યાયસૂત્રમાં જણાવેલ છે. તેમાં ક્રમ આ પ્રમાણે છે. * વાદિએ પોતાની પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા હેતુ આપવો જોઈએ અને હેત્વાભાસને દૂર કરવો જોઈએ. આ પ્રથમપાદ. * પ્રતિવાદિએ વાદિના હેતુનું ખંડન કરવું જોઈએ. આ બીજો પાદ * પ્રતિવાદિએ પોતાનો પક્ષ સિદ્ધ કરવા હેતુ આપવો જોઈએ અને હેત્વાભાસનો ઉદ્ધાર કરવો જોઈએ. આ ત્રીજો પાદ. * ત્યારબાદ જય અને પરાજયની વ્યવસ્થા કરવી એ ચોથોપાદ. આ ક્રમ પ્રમાણે વિજય ઇચ્છનારાઓએ કથા ચલાવવી જોઈએ. આ ક્રમનો ભંગ કરે તો પણ “અપ્રાપ્તકાલ' નામનું નિગ્રહસ્થાન આવી પડે છે.) (૧૧) ન્યૂન નિગ્રહસ્થાન : (સ્વને થયેલ જ્ઞાન બીજાને થાય તે માટે પરાર્થનુમાનના અંગરૂપ) પાંચઅવયવથી યુક્ત વાક્યપ્રયોગ કરવો જોઈએ. છતાં આ પાંચમાંથી (એક) અવયવથી હિન વાક્યનો પ્રયોગ કરતાને ન્યૂન નામનું નિગ્રહસ્થાન થાય છે. અર્થાત્ વાક્યના પ્રયોગ અવસરે પાંચ અવયવોમાંના કોઈપણ એક અવયવથી હીન પ્રયોગ હોય તો ન્યૂન નામનું નિગ્રહસ્થાન છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આ પાંચ અવયવો, બીજાને જ્ઞાન ઉત્પન્ન કરાવામાં ઉપયોગી છે. તેમાંથી એક અવયવથી હીન વાક્યપ્રયોગ નિગ્રહસ્થાન બને છે. (ન્યાયસૂત્ર દીનમ તમેનાવિયન ન્યૂન પ-૨-૧રો અર્થ સ્પષ્ટ છે.) આ નિગ્રહસ્થાન વિજય ઇચ્છારાઓની કથામાં હોય છે. આ ભૂલ પણ વિજયકથામાં ગભરાવવાને લીધે થાય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन (૧૨) અધિક નિગ્રહસ્થાન : એક જ ઉદાહરણ કે એક જ હેતુન્દ્વારા પ્રતિપાદિત અર્થમાં બીજા હેતુ કે બીજા ઉદાહરણનો ઉપન્યાસ કરતાને અધિક નામનું નિગ્રહસ્થાન થાય છે. કારણકે બીજોહેતુ અનેબીજું ઉદાહરણ આપવાનું કોઈ પ્રયોજન નથી. २४८ (ન્યાયસૂત્ર : હેતુવાદરધિ ધિમ્ II૫-૨-૧૩॥ અર્થ સ્પષ્ટ છે. આ પ્રસંગ જલ્પકથામાં બને છે અને આ બીજો હેતુ અને બીજું ઉદાહરણ આપવું તે પણ ગભરાવાનું ચિહ્ન છે.) (૧૩) પુનરુક્ત નિગ્રહસ્થાન : શબ્દ અને અર્થનું પુન: કથન કરવું, તેને પુનરુક્ત નામનું નિગ્રહસ્થાન કહેવાય છે. આ અનુવાદસિવાય જાણવું. અર્થાત્ અનુવાદમાં પુનરુક્તદોષ લાગતો નથી. જ્યાં તેનો તે જ શબ્દ ફરીથી ઉચ્ચારાય છે, તે શબ્દપુનરુક્ત નિગ્રહસ્થાન છે. જેમકે अनित्यः शब्दोऽनित्यः शब्दः । જ્યાં અર્થ એનો એ જ હોય, પણ તે અર્થ પ્રથમ અન્ય શબ્દવડે ઉચ્ચારાય અને વળી તે જ અર્થ બીજા પર્યાયવડે કહેવાય, તે અર્થપુનરુક્ત નિગ્રહસ્થાન કહેવાય છે. જેમકે “અનિત્યઃ શબ્દો વિનાશી ધ્વનિઃ.” પણ અનુવાદમાં પુનરુક્તિદોષ લાગતો નથી. જેમકે નિગમન. નિગમનમાં હેતુના ઉપદેશથી પ્રતિજ્ઞાનું પુન: કથન થતું હોય છે, તે પુનરુક્તદોષરૂપ નથી. કારણકે બીજાના જ્ઞાન માટે પ્રયોજાયેલ હોય છે. (અહીં એ જાણવું કે જે પ્રથમ પ્રતિજ્ઞા કરી હતી તે માત્ર સાધ્યનો નિર્દેશ હતો અને ફરીથી જે તે જ પ્રતિજ્ઞા કરવામાં આવે છે, તેમાં હેતુનો સંબંધ બતાવેલો હોય છે. માટે તે નિરર્થક નથી, પણ સાર્થક છે. આ કારણથી અનુવાદમાં પુનરુક્તિદોષરૂપે નથી. વળી ૩અનુવારે ત્વપુનરુત શબ્દાભ્યાસા વિશેષોવપત્તેઃ ।।૧-૨-૧ || અર્થાત્ અનુવાદમાં જે પુનઃ કથન હોય છે, તેમાં શબ્દના અભ્યાસથી વિશેષ અર્થ જણાતો હોવાથી પુનરુક્ત નિગ્રહસ્થાન ગણાતું નથી.) (૧૪) અનનુભાષણ નિગ્રહસ્થાન : સભાવડે જાણેલા અને વાદિવડે ત્રણવખત કહેલા પણ અર્થની સામે પ્રતિઉત્તર ન આપવો, તે અનનુભાષણ નામનું પ્રતિવાદિનું નિગ્રહસ્થાન થાય છે. કહેવાનો આશય એ છે કે વાદિએ પોતાના પક્ષની સ્થાપના કરીહોય અને પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા હેતુ આપ્યો હોય, તેનું કથન ત્રણવાર કર્યું હોય અને સભાએ જાણ્યું હોય, છતાં Page #308 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन પણ પ્રતિવાદિ કોઈ ઉત્તર આપતો ન હોય તો, ઉત્તરને નહીં આપતો પ્રતિવાદિ દૂષણનું સ્થાન શું કહે ? અર્થાત્ પ્રતિવાદિ દૂષણ બતાવી શકતો નથી, માટે મૌન સેવે છે. (ન્યાયસૂત્ર : વિજ્ઞાતસ્ય પરિષવા ત્રિિિહતસ્યાયનુØારળમનનુમાષમ્ II૫-૨-૧૯॥ અર્થ સ્પષ્ટ છે.) २४९ (૧૫) અજ્ઞાન નિગ્રહસ્થાન : સભાવડે જાણેલા પણ વાદિના વાક્યાર્થને જે પ્રતિવાદિ જાણી શકતો નથી અર્થાત્ અજ્ઞાન છે, તે અજ્ઞાન નામનું નિગ્રહસ્થાન કહેવાય છે. એટલે કે વિષયનું જ જેને અજ્ઞાન હોય તે ઉત્તર કેવી રીતે આપી શકે ? અર્થાત્ ન જ આપી શકે. પ્રશ્ન ઃ અનનુભાષણ અને અજ્ઞાન બંને નિગ્રહસ્થાનમાં પ્રતિવાદિ ઉત્તર આપતો નથી. તો બંને એક જ નિગ્રહસ્થાન થવા જોઈએ, ભિન્ન ન થવા જોઈએ. તો બંનેનું પૃથક ઉપાદાન શા માટે કર્યું છે ? ઉત્તર : અજ્ઞાનનિગ્રહસ્થાન અનનુભાષણ નિગ્રહસ્થાન નથી. કારણકે અનનુભાષણમાં પ્રતિવાદિ વસ્તુને જાણતો હોવા છતાં ઉત્તર આપતો નથી, જ્યારે અજ્ઞાન નામના નિગ્રહ સ્થાનમાં પ્રતિવાદિ વસ્તુને જાણતો જ નથી. અને તેથી ઉત્તર આપતો નથી. બંને વચ્ચેના આ તફાવતના કારણે પૃથક્ ઉપાદાન કરેલ છે. (૧૭) અપ્રતિભા નિગ્રહસ્તાન : ૫૨૫ક્ષ ગ્રહણ ક૨વા છતાં, તેના વિશે બોલતે છતે, જે ઉત્તરની પ્રતિપત્તિ ન કરવી તેને અપ્રતિભા નામનું નિગ્રહસ્થાન થાય છે. કહેવાનો આશય એ છે કે પ્રતિવાદિએ વાદિના હેતુનું જે ખંડન કર્યું હોય તે વાદિ સમજી તો શકે, પણ એનો હવે ઉત્તર શો આપવો તે વાદિ ન સમજી શકે તો વાદિને અપ્રતિભા નામનું નિગ્રહસ્થાન આવી પડે છે અને તેથી તેનો પરાજય થાય છે. તે જ રીતે વાદિનું કથન સમજવા છતાં તેનો ઉત્તર શો આપવો ? તે જો પ્રતિવાદિને ન સૂઝે તો પ્રતિવાદિ અપ્રતિભા નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે અને તેનો પરાજય થાય છે. (ન્યાયસૂત્ર : ઉત્તરસ્યાપ્રતિપત્તિરપ્રતિમા II૫-૨-૧૯॥ અર્થ સ્પષ્ટ છે.) (૧૭) વિક્ષેપ નિગ્રહસ્થાન : કોઈપણ કાર્યનું બહાનું કાઢી કથાનો વિચ્છેદ કરવો તેનું નામ ‘વિક્ષેપ’ નિગ્રહસ્થાન છે. કહેવાનો આશય એ છે કે વાદિ અથવા પ્રતિવાદિ સિદ્ધ કરવાની ઇચ્છાવાળા અર્થની અશક્યસાધનતા જાણીને કથાનો છેદ કરે છે. અર્થાત્ વાદિ કે પ્રતિવાદિ પોતાના સાધનને Page #309 -------------------------------------------------------------------------- ________________ २५० षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन સિદ્ધ કરવાની પોતાનામાં અશક્તિ જાણીને, કોઈક બહાનું કાઢીને કથાનો વિચ્છેદ કરે છે. તેથી તે નિગ્રહસ્થાનમાં આવી પડે છે. ठेभ हि प्रतिue "20 मारे ४२वानुं 4 छ, “पानसथ. (२॥ विशेषथी) કંઠ રૂંધાય છે” ઇત્યાદિ કહીને કથાનો વિચ્છેદ કરતાં વિક્ષેપથી પરાજીત થાય છે. (न्यायसूत्र : कार्यव्यासङगात कथाविच्छेदो विक्षेपः ॥५-२-२०॥ अर्थ स्पष्ट छ. सही એ જાણવું કે કથાનો જે વિચ્છેદ કરે તે વાદિ અથવા પ્રતિવાદિ નિગ્રહસ્થાનમાં सावी य छे.) स्वपक्षे परापादितदोषमनुसृत्य तमेव परपक्षे प्रतीपमापादयतो मतानुज्ञा नाम निग्रहस्थानं भवति । चौरो भवान्पुरुषत्वात् प्रसिद्धचौरवदित्युक्ते भवानपि चौरः पुरुषत्वादिति प्रतिब्रुवन्नात्मनः परापादितं चौरत्वदोषमभ्युपगतवान् भवतीति मतानुज्ञया निगृह्यते १८ । निग्रहप्राप्तस्यानिग्रहः पर्यनुयोज्योपेक्षणं नाम निग्रहस्थानं भवति, पर्यनुयोज्यो नाम निग्रहोपपत्त्यावश्यं नोदनीय इदं ते निग्रहस्थानमुपनतमतो निगृहीतोऽसीति वचनीयः, तमुपेक्ष्य न निगृह्णाति यः स पर्यनुयोज्योपेक्षणेन निगृह्यते १९ । अनिग्रहस्थाने निग्रहस्थानानुयोगो निरनुयोज्यानुयोगो नाम निग्रहस्थानं भवति, उपपन्नवादिनमप्रमादिनमनिग्रहार्हमपि निगृहीतोऽसीति यो ब्रूयात्, स एवमसद्भूतदोषोद्भावनया निगृह्यते २० । सिद्धान्तमभ्युपेत्यानियमात्कथाप्रसङ्गोऽपसिद्धान्तो नाम निग्रहस्थानं भवति, यः प्रथमं किंचित्सिद्धान्तमभ्युपगम्य कथामुपक्रमते तत्र च सिसाधयिषितार्थसाधनाय वा परोपलम्भाय वा सिद्धान्तविरुद्धमभिधत्ते, सोऽपसिद्धान्तेन निगृह्यते, यथा मीमांसामभ्युपगम्य कश्चिदग्निहोत्रं स्वर्गसाधनमित्याह कथं पुनरग्निहोत्रक्रिया ध्वस्ता सती स्वर्गस्य साधिका भवतीत्यनुयुक्तः प्राह अनया क्रिययाराधितो महेश्वरः फलं ददाति राजादिवदिति, तस्य मीमांसानभिमतेधरस्वीकारादपसिद्धान्तो नाम निग्रहस्थानं भवति २१ । हेत्वाभासाश्च यथोक्ता असिद्धविरुद्धादयो निग्रहस्थानम् २२ । इति भेदान्तरानन्त्येऽपि निग्रहस्थानानां द्वाविंशतिर्मूलभेदा निवेदिता इति । तदेवं छलजातिनिग्रहस्थानस्वरूपभेदाभिज्ञः स्ववाक्ये तानि वर्जयन्परप्रयुक्तानि समादधद्यथाभिमतसाध्यसिद्धिं लभत इति ।। Page #310 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन २५१ ટીકાનો ભાવાનુવાદ: (૧૮) મતાનુજ્ઞા નિગ્રહસ્થાન : સ્વપક્ષમાં બીજાવડે અપાયેલા દોષનો ઉદ્ધાર કર્યા વિના બદલામાં તે દૂષણને જ પરપક્ષમાં આપતાને મતાનુજ્ઞા નામનું નિગ્રહસ્થાન થાય છે. જેમકે “વીરો મવાનું પુરુષત્વતિ, પ્રસિદ્ધવીરવત્ - પ્રસિદ્ધ ચોરની જેમ, તમે પણ પુરૂષ હોવાથી ચોર છો, કારણકે પુરુષ છો. અહીં પ્રતિવાદિએ આપેલા દોષનો ઉદ્ધાર કર્યા વિના જ, વાદિએ તમે પણ ચોર છો એવું કહ્યું, તો વાદિએ પ્રતિવાદિ વડે અપાયેલા ચોરપણાના દોષના સ્વીકાર કરી લીધેલો થાય છે. કારણકે પ્રતિષિદ્ધ મનુમત મવતિ અર્થાતુ પ્રતિષેધ નહી કરવાથી અનુમતિ (આવી) જાય છે. આ રીતે વાદિ પ્રતિવાદિના મતની અનુજ્ઞાથી નિગૃહીત કરાય છે. (ન્યાયસૂત્રઃ સ્વપક્ષોષાગ્યુમન રિપક્ષોષક મતનુજ્ઞા પ-૨-૨૧ અર્થ સ્પષ્ટ છે.) (૧૯) પર્યનુયોજ્યોપેક્ષણ : નિગ્રહસ્થાનમાં પ્રાપ્ત(આવેલા)નો નિગ્રહ ન કરવો તે પર્યનુયોજ્યોપેક્ષણ નિગ્રહસ્થાન કહેવાય છે. પર્યનુયોજ્ય એટલે નિગ્રહસ્થાનમાં આવતે છતે અવશ્ય આ કહેવું જોઈએ કે “તમે નિગ્રહસ્થાનમાં આવી પડ્યા છો. આથી નિગૃહીત થયા છો.” તેની ઉપેક્ષા કરીને જે નિગ્રહ કરાતો નથી, તે પર્યનુયોજ્યોપેક્ષણ નિગ્રહસ્થાનવડે નિગૃહીત થાય છે. કહેવાનો આશય એ છે કે વાદિ અથવા પ્રતિવાદિ નિગ્રહસ્થાનમાં આવ્યો હોય, છતાં “તું અમુકજાતના નિગ્રહસ્થાનમાં આવી ગયો છે,” એમ ન કહેવું એનું નામ પર્યાનુયોજ્યોપેક્ષણ” નિગ્રહસ્થાન છે. આવી રીતે પરસ્પર એકબીજાની ઉપેક્ષા કરતા રહેવાથી જલ્પરૂપ કથાનો અંત જ આવે નહિ. માટે જલ્પકરનાર વાદિ અથવા પ્રતિવાદિ બેમાંથી કોઈપણ નિગ્રહસ્થાનમાં આવી જાય તો સ્પષ્ટ કહી દેવું જોઈએ કે નિગ્રહસ્થાનમાં આવી ગયો છે. આવું કથન જે વાદિ કે પ્રતિવાદિ નિગ્રહસ્થાનમાં ન આવ્યો હોય તે કરી શકે છે. (ન્યાયસૂત્ર: નિદાનપ્રતિનિઘા પર્વનુયોગ્યોપેક્ષમ્ II પાવા૨૧/l અર્થ સ્પષ્ટ છે.) (૨૦) નિનુયોજ્યાનુયોગ નિગ્રહસ્થાન: નિગ્રહસ્થાનમાં આવ્યો ન હોય, છતાં નિગ્રહસ્થાનમાં આવી ગયો છે, એમ કહેવું તે નિરyયોજ્યાનુયોગ નામનું નિગ્રહસ્થાન થાય છે. અપ્રમાદિ, નિગ્રહને અયોગ્ય એવા ઉપપન્નવાદિને પણ તું નિગૃહીત થયો છે, એ પ્રમાણે (પ્રતિવાદિ વડે) જે કહેવાય છે, તે પ્રતિવાદિ આ પ્રમાણે અભૂતદોષના ઉલ્કાવન વડે નિગૃહીત થાય છે. કહેવાનો આશય એ છે કે વાદિના પક્ષમાં કોઈપણ દોષ ન હોવા છતાં પ્રતિવાદિ વાદિને Page #311 -------------------------------------------------------------------------- ________________ २५२ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन ભૂલાવામાં નાખતા તદ્દન ખોટું જ કહે કે “તું અમુક પ્રકારના નિગ્રહસ્થાનમાં આવી ગયો છે.” તો અસત્ય બોલનાર પ્રતિવાદિ પોતે જ “નિરનુયોજ્યાનુયોગ' નામના નિગ્રહસ્થાનમાં આવી પડે છે. પ્રતિવાદિ અસત્ય બોલે છે, તેમાં તેનો એ હેતુ હોય છે કે “મારા કહેવા ઉપર વિશ્વાસ રાખી વાદિ પ્રતિજ્ઞા છોડી દે અથવા પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા બીજો હેતુ આપશે. વાદિનો આ બંને પ્રકારનો પ્રયત્ન નિગ્રહસ્થાનમાં પરિણમશે. અને મારો વિજય થશે.” આ દુષ્ટ હેતુ સિદ્ધ ન થાય, માટે શાસ્ત્રકારે નિરyયોજ્યાનુયોગ' નામનું નિગ્રહસ્થાન બતાવ્યું છે. (ન્યાયસૂત્ર નિપ્રદાને નિગ્રહસ્થાનમયોનો નિરનુયોજાનુયોગ પ-૨-૨૩/અર્થ સ્પષ્ટ છે.) (૨૧) અપસિદ્ધાંત નિગ્રહસ્થાન: સિદ્ધાંતને સ્વીકારીને નિયમ ભંગ કરવાથી જે કથાનો પ્રસંગ ઉપસ્થિત કરવામાં આવે છે, તે અપસિદ્ધાંત નામનું નિગ્રહસ્થાન છે. જે પહેલા કોઈક સિદ્ધાંત સ્વીકારીને કથાનો પ્રારંભ કરે અને તે કથામાં સિદ્ધ કરવાની ઇચ્છાવાળા અર્થને સાધવામાટે કે બીજાના ઉપલંભમાટે (સ્વીકારેલ) સિદ્ધાંત વિરુદ્ધ કહે છે, તે અપસિદ્ધાંતવડે નિગૃહીત થાય છે. જેમકે, કોઈક (વાદિ) મીમાંસકોના સિદ્ધાંતને સ્વીકારીને “અગ્નિહોત્ર સ્વર્ગનું સાધન છે.” એ પ્રમાણે કહે છે, તે વખતે પ્રતિવાદિ સામે પૂછે છે કે અગ્નિહોત્ર ક્રિયા નાશ પામતે છતે સ્વર્ગને સાધનાર કેવી રીતે થાય છે ? ત્યારે વાદિ કહે છે કે જેમ સેવિત રાજા ફળને આપે છે. તેમ આ ક્રિયાથી આરાધાયેલ મહેશ્વર ફળને આપે છે. અહીં વાદિને મીમાંસકને અનભિપ્રેત ઈશ્વરના સ્વીકારથી અપસિદ્ધાંત નામનું નિગ્રહસ્થાન થાય છે. (મીમાંસકોની માન્યતા છે કે અગ્નિહોત્ર ક્રિયાદ્વારા “અપૂર્વ પેદા થાય છે. તે “અપૂર્વ સ્વર્ગાદિનું જનક છે. યાગ વગેરેથી ઉત્પન્ન થનારો, સ્વર્ગ વગેરેને આપનારો કોઈ ગુણવિશેષ છે. તે ગુણવિશેષને મીમાંસકો “અપૂર્વ' કહે છે. “પ્રારબ્ધ કર્મ” એ રીતે વેદાન્તિઓ માને છે. ધર્મ અને અધર્મ એ અપૂર્વ એમ તૈયાયિકો માને છે. “અદૃષ્ટ તે અપૂર્વ એમ વૈશેષિકો માને છે. “પુણ્ય અને પાપને” અપૂર્વ પૌરાણિકો કહે છે.) (ન્યાયસૂત્ર: સિદ્ધાન્તમમ્પત્યનિયમા વથાણસોડસિદ્ધાન્ત: પ-ર-૨૪ો અર્થ સ્પષ્ટ છે.) (૨૨) હેત્વાભાસ નિગ્રહસ્થાન : અસિદ્ધ, વિરુદ્ધ આદિ હેત્વાભાસો કે જેના લક્ષણ આગળ જણાવેલ છે, તે હેત્વાભાસ નિગ્રહસ્થાન છે. (ન્યાયસૂત્ર : દેત્રામાસાશ્ચ યથો પ-૨-૨પા અર્થ સ્પષ્ટ છે.) (હત્વાભાસ નિગ્રહસ્થાન હોવા છતાં પ્રમેય - પ્રમાણાદિની જેમ જુદું ગ્રહણ કર્યું છે, તેના કારણો જુદા-જુદા ગ્રંથોમાં ભિન્ન-ભિન્ન આપેલ છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३२, नैयायिक दर्शन २५३ * ભાષ્યકારના મતમાં હેત્વાભાસ વાદમાં દેશનીય હોવાથી પૃથ ગ્રહણ કર્યું છે. न्यायपातिानुसार (१) त्रयी (प्रतिपाय धामि मियामी, भ. अग्निहोत्र माह) (२) पात (ती, पाय, पशुपदान भने गुड महिना नि वि. (3) नीति (=२।४ नीति), (४) सान्वीक्षिी न्यायविधा. स याविधा छ. न्यायशास्त्र આન્વીક્ષિકીવિદ્યા ગણાય છે, માટે એના પ્રસ્થાનભેદ જણાવવા ખાતર હેત્વાભાસનું જુદું ગ્રહણ કરવામાં આવ્યું છે. વૃત્તિકારના મતમાં હેત્વાભાસ નિગ્રહસ્થાન નથી, પણ તેનો પ્રયોગ જ નિગ્રહસ્થાન છે. આ વિષયમાં વિશેષ તે તે ગ્રંથોથી જાણવું) આ બાવીસ નિગ્રહસ્થાનો ઉપરાંત અનંત નિગ્રહસ્થાનો હોવા છતાં પણ અહીં નિગ્રહસ્થાનોના બાવીસ મૂલભેદો બતાવ્યા છે. તેથી આ પ્રમાણે છલ, જાતિ અને નિગ્રહસ્થાનોના સ્વરૂપને જાણનાર સ્વવાક્યમાં બીજાએ આપેલા તે છલાદિનો ત્યાગ કરતો, સારી રીતે પદાર્થને ધારણ કરતો પોતાને ઇચ્છિત સાધ્યની સિદ્ધિને પામે છે. अत्रानुक्तमपि किंचिनिगद्यते । अर्थोपलब्धिहेतुः प्रमाणम् । एकात्मसमवायिज्ञानान्तरवेद्यं ज्ञानं प्रमाणाद्भिन्नं फलं, पूर्व प्रमाणमुत्तरं तु फलम् । स्मृतेरप्रामाण्यम्, परस्परविभक्ती सामान्यविशेषौ नित्यानित्यत्वे सदसदंशौ च, प्रमाणस्य विषयः पारमार्थिकः, तमश्छाये अद्रव्ये, आकाशगुणः शब्दोऽपौद्गलिकः, संकेतवशादेव शब्दादर्थप्रतीतिर्न पुनस्तत्प्रतिपादनसामर्थ्यात्, धर्मधर्मिणोर्भेदः, सामान्यमनेकवृत्ति, आत्मविशेषगुणलक्षणं कर्म, वपुर्विषयेन्द्रियबुद्धिसुखदुःखानामुच्छेदादात्मसंस्थानं मुक्तिरिति न्यायसारे पुनरेवं नित्यसंवेद्यमानेन सुखेन विशिष्टात्यन्तिकी दुःखनिवृत्तिः पुरुषस्य मोक्ष इति ।। एषां तर्कग्रन्था न्यायसूत्रभाष्य-न्यायवार्तिक-तात्पर्यटीका-तात्पर्यपरिशुद्धि-न्यायालंकारवृत्तयः । क्रमेणाक्षपादवात्स्यायनोद्योतकरवाचस्पतिश्रीउदयनश्रीकण्ठाभयतिलको-पाध्यायविरचिताः ५४०००। भासर्वज्ञप्रणीते न्यायसारेऽष्टादश टीकाः । तासु मुख्या टीका न्यायभूषणाख्या न्यायकलिका जयन्तरचिता न्यायकुसुमाञ्जलितर्कश्च ।।३२ ।। Page #313 -------------------------------------------------------------------------- ________________ २५४ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३३, नैयायिक दर्शन ટીકાનો ભાવાનુવાદ: અહીં (શ્લોકદ્વારા) નહીં કહેલ પણ કંઈક વિશેષ કહેવાય છે. પદાર્થનો બોધ થવામાં જે કારણ હોય તેને પ્રમાણ કહેવાય છે. (ઉત્પન્ન થયેલ જ્ઞાન) એકના એક તે જ આત્મામાં સમવાયસંબંધથી તુરત જ બીજી ક્ષણે ઉત્પન્ન થયેલા માનસપ્રત્યક્ષજ્ઞાન વડે જ જણાય છે. પરંતુ ઉત્પન્ન થયેલું તે પ્રથમસમવર્તીજ્ઞાન સ્વયં પોતાના વડે જણાતું નથી. આથી જ્ઞાન સ્વયં પ્રકાશિત નથી.) પ્રમાણ અને ફલ ભિન્ન છે. પહેલા પ્રમાણ અને પછી (પ્રમાણનું) ફલ હોય છે. સ્મૃતિની પ્રમાણતા નથી. અર્થાત્ સ્મૃતિ પ્રમાણ નથી. સામાન્ય-વિશેષ, નિત્યત્વ-અનિત્યત્વ, સતુ-અસત્ આ અંશો પરસ્પરભિન્ન છે. પ્રમાણનો વિષય પારમાર્થિક છે. અંધકાર અને છાયા દ્રવ્ય નથી. આકાશનો ગુણ શબ્દ પૌગલિક નથી. સંકેતના વશથી શબ્દના અર્થની પ્રતીતિ થાય છે. પણ તેના પ્રતિપાદનના સામર્થ્યથી નહીં. ધર્મ અને ધર્મિમાં ભેદ છે. સામાન્ય અનેકમાં વૃત્તિ છે. કર્મ આત્માના વિશેષગુણ સ્વરૂપ છે. શરીર, વિષય, ઇન્દ્રિય, બુદ્ધિ અને સુખ-દુ:ખોના ઉચ્છેદથી (આત્માનું) આત્મામાં જે અવસ્થાનવિશેષ છે, તે મુક્તિ કહેવાય છે. એમ ન્યાયસારગ્રંથમાં કહેલા છે. વળી નિત્યસંવેદાતાસુખવડે વિશિષ્ટ આત્મત્તિકી(અપુનર્ભાવ) દુઃખનિવૃત્તિ પુરુષનો મોક્ષ છે. (એમ પણ કેટલાક નૈયાયિકો માને છે.) અક્ષપાદરચિત ન્યાયસૂત્ર, વાત્સ્યાયનરચિત ભાષ્ય (ન્યાયસૂત્ર ઉપરનું ભાષ્ય), ઉદ્યોતકરરચિત ન્યાયવાર્તિક, વાચસ્પતિમિશ્રરચિત તાત્પર્યટીકા, શ્રીઉદયનાચાર્યરચિત તાત્પર્યપરિશુદ્ધિ અને શ્રીકંઠાભયતિલક ઉપાધ્યાયરચિત ન્યાયાલંકારવૃત્તિ, આ તૈયાયિકોના તર્મગ્રંથો છે. ભાસર્વજ્ઞપ્રણીત ન્યાયસારગ્રંથ ઉપર અઢારટીકા છે. તેમાં મુખ્યટીકા ન્યાયભૂષણ નામની ન્યાયકલિકા અને જયંતરચિત ન્યાયકુસુમાંજલિતર્ક છે. ફરી अथ तन्मतमुपसंहरन्नुत्तरं च मतमुपक्षिपन्नाह । હવે નૈયાયિકમતનો ઉપસંહાર કરતાં અને પછીના સાંખ્યમતના પ્રતિપાદનની પ્રતિજ્ઞા કરતાં नैयायिकमतस्यैष समासः कथितोऽञ्जसा । सांख्याभिमतभावानामिदानीमयमुच्यते ।।३३।। શ્લોકાર્થ આ પ્રકારે તૈયાયિકમતનું સંક્ષેપથી વાસ્તવિક નિરૂપણ કરાયું છે. હવે સાંખ્યો દ્વારા મનાયેલા પદાર્થોનું વિવેચન કરાય છે. ll૩૩ व्याख्या-एषोऽनन्तरोदितो नैयायिकमतस्य समासः संक्षेपः कथित उक्तोऽञ्जसा द्राग् सांख्याभिमतभावानां सांख्याः कापिलास्तेषामभिमता अभिष्टा भावा ये पञ्चविंशतितत्त्वादयः पदार्थास्तेषामयं समास इदानीमुच्यते ।। Page #314 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ३३, नैयायिक दर्शन इति श्री तपोगणनभोंगणदिनमणिश्रीदेवसुन्दरसूरिपादपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयवृत्तौ नैयायिकमतस्वरूपप्रकटनो नाम द्वितीयोऽधिकारः । । २५५ આ નજીકમાં નૈયાયિકમતનો સંક્ષેપ કહેવાયો. હવે કપિલઋષિના અનુયાયિ સાંખ્યોને ઇચ્છિત ૨૫ તત્ત્વો (પદાર્થો)નો સંક્ષેપ કહેવાય છે. II૩૩॥ ॥ આ રીતે શ્રીતપાગચ્છરૂપ આકાશમંડલમાં સૂર્ય જેવા તેજસ્વી શ્રી દેવસુંદરસૂરિશ્વરજી મહારાજાના ચરણકમલના ઉપાસક શ્રીગુણરત્નસૂરિવિરચિત તર્કરહસ્યદીપિકા નામની ષડ્દર્શનસમુચ્ચયની ટીકામાં નૈયાયિકદર્શનના સ્વરૂપને પ્રગટકરનારો બીજોઅધિકાર (સાનુવાદ) પૂર્ણ થાય છે. II Page #315 -------------------------------------------------------------------------- ________________ २५६ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३३, सांख्यदर्शन अथ तृतीयोऽधिकारः ॥त्रीको अधिकार = सज्य शन॥ ___ अथादौ सांख्यमतप्रपन्नानां परिज्ञानाय लिङ्गादिकं निगद्यते । त्रिदण्डा एकदण्डा वा कौपीनवसना धातुरक्ताम्बराः शिखावन्तो जटिनः क्षुरमुण्डा मृगचर्मासना द्विजगृहाशनाः पञ्चग्रासीपरा चा द्वादशाक्षरजापिनः परिव्राजकादयः । तद्भक्ता वन्दमाना ॐ नमो नारायणायेति वदन्ति, ते तु नारायणाय नम इति प्राहुः । तेषां च महाभारते बीटेति ख्याता दारवी मुखवस्त्रिका मुखनिःश्वासनिरोधिका भूतानां दयानिमित्तं भवति । यदाहुस्ते “घ्राणदितोऽनुयातेन श्वासेनैकेन जन्तवः हन्यन्ते शतशो ब्रह्मन्नणुमात्राक्षरवादिनाम् ।।१ ।।" ते च जलजीवदयार्थं स्वयं गलनकं धारयन्ति, भक्तानां चोपदिशन्ति । “षट्त्रिंशदङ्गुलायामं विंशत्यङ्गुलविस्तृतम् । दृढं गलनकं कुर्याद्भूयो जीवान्विशोधयेत् ।।१ ।। म्रियन्ते मिष्टतोयेन पूतराः क्षारसंभवाः । क्षारतोयेन तु (चा) परे न कुर्यात्संकरं ततः ।।२।। लूतास्यतन्तुगलिते ये बिन्दौ सन्ति जन्तवः । सूक्ष्मा भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे ।।३।।” इति गलनकविचारो मीमांसायाम् । सांख्याः केचिदीवरदेवाः अपरे च निरीश्वराः ये च निरीधरास्तेषां नारायणो देवः । तेषामाचार्या विष्णुप्रतिष्ठाकारकाश्चैतन्यप्रभृतिशब्दैरभिधीयन्ते । तेषां मतवक्तारः कपिलासुरिपञ्चशिखभार्गवोलूकादयः, ततः सांख्याः कापिला इत्यादिनामभिरभिधीयन्ते । तथा कपिलस्य परमर्षिरिति द्वितीयं नाम, तेन तेषां पारमर्षा इत्यपि नाम ज्ञातव्यम् । वाराणस्यां तेषां प्राचुर्यम् । बहवो मासोपवासिका ब्राह्मण अर्चिर्मार्गविरुद्धधूममार्गनुगामिनः । सांख्यास्त्वर्चिर्मानुगाः । तत एव ब्राह्मणा वेदप्रिया यज्ञमार्गानुगाः । सांख्यास्तु हिंसाढ्यवेदविरता अध्यात्मवादिनः । ते च स्वमतस्य महिमानमेवमामनन्ति । तदुक्तं माठरप्रान्ते “हस पिब लल खाद मोद नित्यं भुंक्ष्व च भोगान् यथाभिकामम् । यदि विदितं ते कपिलमतं तत्प्राप्स्यसि मोक्षसौख्यमचिरेण ।।१ ।।" -शास्त्रान्तरेऽप्युक्तम्- “पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । शिखी मुण्डी जटी वापी मुच्यते नात्र संशयः ।।२ ।।" ।।३३ ।। ટીકાનો ભાવાનુવાદ: હવે પ્રારંભમાં સાંખ્યમતના અનુયાયિઓના પરિજ્ઞાન માટે (તેમના) લિંગ, વેષ અને આચારને કહેવાય છે. ત્રણ કે એક દંડને ધારણ કરનારા, લંગોટી પહેરનારા, લાલ-રંગીન કપડાં પહેરનારા, Page #316 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३३, सांख्यदर्शन २५७ શિર ઉપર શિખા-ચોટી રાખનારા જટાધારી, મસ્તકે મુંડન કરાવેલા, મૃગચર્મનું આસન રાખનારા, બ્રાહ્મણોના ઘરે ભોજન કરનારા અથવા પાંચગ્રાસથી નિર્વાહ કરનારા તથા બાર અક્ષરોનો જાપ કરનારા પરિવ્રાજકો (સાંખ્યમતના અનુયાયિઓ) છે. તે પરિવ્રાજકોને તેમના ભક્તો “ૐ નમો નારાયણીય’ કહીને વંદન કરે છે અને પરિવ્રાજકો (સામે) “નારાયUાય નમ:' કહે છે. તે પરિવ્રાજકો જીવોની દયા માટે મુખમાંથી નિકળતા શ્વાસને રોકવા લાકડાની મુખવસ્ત્રિકા રાખે છે. તેને મહાભારતમાં “બીટા' કહેલી છે. તેઓ કહે છે કે... “હે બ્રહ્મનું, એક હ્રસ્વાક્ષરના ઉચ્ચારણ કરવાના સમયે નાકમાંથી નિકળતા એક શ્વાસવડે સેંકડો જીવો હણાય છે. આવા” તેઓ પાણીના જીવોની દયામાટે સ્વયં ગરણું રાખે છે. અને “ગરણું' રાખવાનો ભક્તોને ઉપદેશ આપે છે. (તે ગરણાનું માપ જણાવતાં કહે છે કે.) “૩૦ અંગુલ લાંબુ અને ૨૦ અંગુલ પહોળું દઢ ગરણું કરવું જોઈએ. અને તેનાથી) વારંવાર જીવોને શોધવા જોઈએ = રક્ષવા જોઈએ. (૧) (તથા) મીઠા પાણી વડે ખારા પાણીના જીવો મરી જાય છે અને ખારા પાણી વડે મીઠા પાણીના જીવો મરી જાય છે. તેથી મીઠા અને ખારા પાણીને ભેગું ન કરવું. (૨) ભૂતાના મુખની લાળમાંથી ગળેલા જે બિંદુઓ છે, તેમાં સૂક્ષ્મ જંતુઓ હોય છે. તે સૂક્ષ્મ જીવો ભમરા જેવા થાય તો ત્રણ લોકમાં પણ સમાતા નથી (૩)” આ રીતે જીવરક્ષા અંગેની મીમાંસામાં સાંખ્ય પરિવ્રાજકોનો ગરણા અંગેનો વિચાર છે. કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવ માને છે. કેટલાક "સાંખ્યો નિરીશ્વરવાદિ છે. તેમાં જે નિરીશ્વરવાદિઓ છે, તેઓના દેવતા નારાયણ છે. તેઓના આચાર્યો વિષ્ણુ, પ્રતિષ્ઠાકારક, ચૈતન્ય આદિ શબ્દોથી બોલાવાય છે. તેઓના મતના વક્તાઓ કપિલ, આસુરિ, પંચશિખ, ભાર્ગવ, ઉલ્કાદિ છે. તેથી સાંખ્ય, કપિલઆદિ નામોથી તેઓનો વ્યવહાર થાય છે - તેઓ બોલાવાય છે. કપિલનું પારમાર્ષિ પણ નામ છે. તેથી તે પારસર્ષ પણ કહેવાય છે. સાંખ્ય લોકોની વસતિ વારાણસીમાં ઘણી છે. ઘણામાસના ઉપવાસ કરનારા બ્રાહ્મણો અર્ચિમાર્ગથી વિરુદ્ધ ધૂમમાર્ગને અનુસરતા હતા. (અર્ચિમાર્ગ એટલે દેવાયનમાર્ગ તથા ધૂમમાર્ગ એટલે પિતૃયાનમાર્ગ. તે બંનેનું સ્વરૂપ અન્યગ્રંથોથી જાણી લેવું.) પરંતુ સાંખ્યો અર્ચિમાર્ગને અનુસરનારા હોય છે. તેથી જ વેદપ્રિય બ્રાહ્મણો યજ્ઞમાર્ગને અનુસરનારા છે. પરંતુ સાંખ્યો હિંસાથી ભરેલા વેદનિર્દિષ્ટ યજ્ઞોથી વિરત અધ્યાત્મવાદિઓ છે. તેઓ પોતાના મતના મહિમાનું ૧. સાંખ્યદર્શનમાં કંઈક વિશેષઃ છ શાસ્ત્રોમાંનું સાંખ્યશાસ્ત્ર એક છે. તેના રચનારા મહર્ષિ કપિલ છે. સાંખ્ય શબ્દનો અર્થ થાય છે જ્ઞાન. એટલે પ્રકૃતિ, પુરૂષ અને તેના ભેદનું જે યથાર્થજ્ઞાન તેનું નામ સાંખ્ય. અને તેવા જ્ઞાનનો ઉપાય બતાવનારું જે શાસ્ત્ર તેનું નામ સાંખ્યશાસ્ત્ર કહેવાય છે અથવા સાંખ્યદર્શન કહેવાય છે. સાંખ્યશાસ્ત્રના પ્રતિપાદ્ય વિષયો પુરાણ, કરણ અને વૈદક આદિ ગ્રંથોમાં જોવામાં આવે છે. આ શાસ્ત્રમાં Page #317 -------------------------------------------------------------------------- ________________ २५८ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३३, सांख्यदर्शन સર્વ જગતનું મૂળ ઉપાદાનકારણ પ્રકૃતિ માનવામાં આવું છે. સત્વ, રજસુ, અને તમસું એ ત્રણગુણોની સામ્યવસ્થાનું નામ પ્રકૃતિ છે. ભોગાર્થી અને અજ્ઞાની જીવાત્માને ભોગ અને જ્ઞાન થાય છે. તે હેતુથી પ્રકૃતિમાં વિક્ષોભ થયો. તેથી વિક્ષુબ્ધપ્રકૃતિમાંથી એક પદાર્થ બન્યો, તેનું નામ મહતુ, મહતુમાંથી અહંકાર, અહંકારમાંથી પાંચ તન્માત્રા અને અગિયાર ઇન્દ્રિયો, પાંચ તન્માત્રામાંથી પાંચ મહાભૂતો પૃથ્વી, પાણી, વાય, તેજ અને આકાશ. એ પ્રમાણે ચોવીસ જડ તત્ત્વો અને પચ્ચીસમો પુરૂષ કે જે ચેતન છે. પ્રકૃતિ વિકારિણી છે અને પુરૂષ અવિકારિ છે. એટલે કે કોઈ ચેતનાન્તર કે વિકારાન્તરનું ઉપાદાન કારણ નથી. ૨૫ તત્ત્વ મૂલ પ્રકૃતિ (૨૪) મહતું (બુદ્ધિ) અંહકાર(સાત્વિક, રાજસુતામસ) સત્વ: પ્રધાન (૨) પાંચ જ્ઞાનેન્દ્રિય (૩) પાંચ કર્મેન્દ્રિય, (૪) મન આંખ કાન નાક જીમ ત્વક વાંકુ પાણી પાઈ પાય(ગુદા) ઉપસ્થ(લિંગ) તમ: પ્રધાન ૨જ: પ્રધાન (૧) પાંચ તન્માત્રા રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ પાંચ મહાભૂત (પૃથ્વી, અપ, તેજ, વાયુ, આકાશ) પાંચ મહાભૂતોમાં તમોગુણ વધારે છે. બુદ્ધિમાં સત્ત્વગુણ વધારે છે. પાંચ જ્ઞાનેન્દ્રિયમાં સત્ત્વગુણ વધારે છે. પાંચ કર્મેન્દ્રિયમાં રજોગુણ વધારે છે. સત્વ અને રજસું એ બંને સરખે અંશે જેમાં હોય અને તમસુ જેમાં ગૌણ હોય છે, એવા સત્વ-રજસુ ઉભયપ્રધાન અહંકારનો અણુ, મન અથવા અંત:કરણરૂપે પરિણામને પામે છે. પુરૂષ બે પ્રકારના છે. એક તો અનાદિકર્મના સંબંધને લીધે ભિન્ન ભિન્ન શરીરદ્વારા જીવન ભોગવે છે. તેથી જીવ એવી સંજ્ઞા ધારણ કરે છે. જીવાત્મા એક નહીં અસંખ્ય છે. બીજો ઈશ્વર છે, તે એક જ છે. ઈશ્વર પ્રકૃતિના સર્વ સરૂપ અને વિરૂપપરિણામને પોતાના સાનિધ્યથી સતત ગતિમાન રાખે છે. ઈશ્વર અતીન્દ્રિય છે. તેથી પ્રત્યક્ષાદિ પ્રમાણો તેમાં અસિદ્ધ છે. તેથી શાસ્ત્રમાં લખ્યું છે કે સુંધરસિદ્ધ “એટલે જે પ્રત્યક્ષાદિપ્રમાણથી આપણે ઘટપટાદિસ્થૂલ અને સુક્ષ્મપદાર્થો જાણી શકીએ છીએ, તે પ્રમાણોની ગતિ ઈશ્વરમાં નથી. આથી ઈશ્વરનો અભાવ નથી, પણ એને જાણવાની સામગ્રી અલૌકિક છે. માટે કેટલાક ભ્રમ રાખે છે કે સાંખ્યશાસ્ત્ર નિરીશ્વરવાદિ છે. સમાધિ અને સુષુપ્તિમાં જીવાત્માનું સ્વરૂપ બ્રહ્મ સાથે સરખાવ્યું છે. ઈશ્વરને સર્વકર્તા અને સર્વજ્ઞાતા પણ માનેલ છે. પરંતુ સાંખ્યકારિકાકાર ઈશ્વરકૃષ્ણ અને સાંખ્યતત્ત્વકમુદિકાર વાચસ્પતિમિશ્ર આદિ પંડિતોએ ઈશ્વરનો અનંગીકાર કર્યો છે, પણ તે તેઓનું મન્તવ્ય છે. મહર્ષિ કપિલનું નથી. વિવેકજ્ઞાન મેળવી પ્રકૃતિના સર્વવિકારોથી મુક્ત થવું એ જીવાત્માની મુક્તિ. રજોગુણનું પરિણામ જ દુ:ખ છે. અને તેનો આઘાત જીવાત્માને થાય છે. એ આઘાતનો અત્યંત નાશ પણ થઈ શકે છે. અને તેનો ઉપાય વિવેકજ્ઞાનથી અતિરિક્ત નથી. તે જ્ઞાનાર જિ: અને તે જ્ઞાન આ શાસ્ત્રમાં બતાવેલા ઉપાયોથી મળી શકે છે. માટે શાસ્ત્ર સપ્રયોજન છે. સાંખ્ય શબ્દનો અર્થ પૃથક્કરણ પ્રક્રિયામાં કેટલાક (સામાન્યત: ૨૫) તત્ત્વોની ગણત્રી કરે છે. તેથી આ દર્શનનું નામ Page #318 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग-१, श्लोक-३३, सांख्यदर्शन २५९ સાંખ્ય (સંખ્યા પરથી) પડ્યું એમ કેટલાકનું માનવું છે. તેના સમર્થનમાં મહાભારતનો શ્લોક પણ આપવામાં આવે છે"संख्यां प्रकर्वते चैव प्रकृतिं च प्रचक्षते । तत्त्वानि च चतुर्विंशत् तेन सांख्याः प्रकीर्तिता ।।" પરંતુ સંખ્યાગણત્રી એટલો જ અર્થ ફલિત થતો નથી, પણ બીજો અર્થ “વિચારણા' એમ પણ થાય છે. તત્ત્વોનો બરાબર વિચાર કરનાર દર્શન તે સાંખ્યદર્શન કહેવાય છે. આ ઉપરાંત કોઈ વસ્તુના વિષયમાં તર્ગતદોષો તથા ગુણોની છણાવટ કરવી તેને પણ સંખ્યા કહેવાય છે. જેમકે.. “ીવાનાં પુજનાં રામાનં જીવમાત: તિર્થમિપ્રેત્ય સા ક્ષેત્ર્યપધાર્યતામ્ (મહાભારત) પરંતુ વિશેષતઃ સાંખ્ય શબ્દ આત્મજ્ઞાનના અર્થમાં પણ વપરાયેલો જોવા મળે છે. ભગવદ્ગીતામાં આ અર્થમાં એક કરતાં વધારે વાર સાંખ્ય શબ્દનો પ્રયોગ થયેલો જ છે. સાંખ્યદર્શનનું હાર્દ પુરુષ-પ્રકૃતિ-વિવેકમાં રહેલું છે. તેથી સંખ્યા શબ્દ સમૂ+ખ્યા ધાતુમાંથી બનેલો છે. અને તેનો અર્થ સમ્યકુખ્યાતિ=સમ્યકજ્ઞાન કરવો વધારે ઉચિત છે. તત્ત્વવિચાર : વ્યાપક અર્થમાં વિચારીએ તો પ્રથમ પરીક્ષણે એમ લાગે છે કે સમસ્તવિશ્વમાં મુખ્યત્વે બે તત્ત્વો અસ્તિત્વમાં છે. એક જડ અને બીજું ચેતન. વિશેષ પરીક્ષણ કરતાં આ બંન્ને તત્ત્વો એક બીજાથી નિરપેક્ષ છે કે આશ્રિત છે અથવા તો બંનેમાંનું કોઈપણ એક જ મૂળતત્ત્વ છે અને બીજું તો માત્ર તેનું રૂપાંતર છે. એવા પ્રશ્નો પણ ઉભા થશે. દાર્શનિકોના મનમાં આવા વિચારો વારંવાર ધોળાયા કરે છે. અને તેમણે પોતપોતાની રીતે તેમનો ઉકેલ શોધવામાં પ્રયત્નો પણ કર્યા છે. એ પ્રયત્નોનો નિષ્કર્ષ નીચે પ્રમાણે દર્શાવી શકાય. (૧) જડ એ જ પારમાર્થિક તત્ત્વ છે. આ વિશ્વ તેવા ભૂતોનું જ બનેલું છે. તેમના સાંખ્યમાં ચૈતન્ય નામનો ગુણ પેદા થાય છે, તેને સ્વતંત્ર માનવાની આવશ્યક્તા નથી. આ મત ભૂતચેતન્યવાદિઓ-ચાર્વાકોનો માનવામાં આવે છે. (૨) આ જે કંઈ છે તે ચૈતન્ય સિવાય બીજું કાંઈ જ નથી. ચૈતન્યમાં જડતા સંભવે નહીં. તેથી જેને આપણે જડ માનીએ છીએ તે વાસ્તવમાં જડ નથી. પરંતુ ચૈતન્યનું સ્વરૂપ છે અથવા તો તે ચૈતન્યથી ભિન્ન હોય એવો આભાસ માત્ર જ છે. આ વિચારધારા કેવલચૈતન્યવાદિ અર્થાત્ અદ્યતવેદાન્તીની છે. (૩) જડ અને ચૈતન્ય એ બે નિતાન્ન ભિન્ન તત્ત્વો છે. તેથી એકના ગુણધર્મો બીજામાં કદી પણ સંભવી શકે નહીં. તેથી બેમાંથી કોઈપણ એકને જ સાચું તત્ત્વ માની શકાય નહીં. બંન્નેનો સંયોગ થઈ શકે, પણ સમિશ્રણ નહીં. આ મત તવાદિ વિચારધારાનો અને તેમાં વિશેષત:સાંખ્યનો છે. (૪) જડ અને ચૈતન્ય બન્ને ભલે રહ્યા, પરંતુ બંને સ્વતંત્ર નથી. એ બન્ને પર પણ એક નિયામકતત્ત્વ છે. તે તત્ત્વ તે ઈશ્વર. સાંખ્ય વિચારધારાની આટલી પ્રશ્ચાદભૂ જોયા પછી આપણે સાંખ્યકારિકાના આધારે તેના મુખ્યતત્ત્વોને સંક્ષેપમાં જોઈએ. તે તત્ત્વોનો વિચાર નીચેના ચાર પ્રકારે કરી શકાય છે. (૧) એવું તત્ત્વ કે જે અનાદિ હોય, જેનું કારણ ન હોય, પણ પોતે અન્યનું કારણ હોય. આ તત્ત્વ તે પ્રકૃતિ -મૂળ પ્રકૃતિઅવ્યક્ત કે પ્રધાન. (૨) એવાં તત્ત્વો કે જે કોઈનું કાર્ય હોય અને સાથે સાથે તત્ત્વોનું કારણ પણ હોય. આ તત્ત્વોને પ્રકૃતિ-વિકૃતિ કહેવામાં આવ્યા છે. તે સાત છે - મહતું, અહંકાર, પાંચ તન્માત્રા. (૩) એવાં તત્ત્વો કે જે કોઈનું માત્ર કાર્ય જ હોય, અન્ય કોઈનું કારણ ન હોય. આ તત્ત્વોને માત્ર વિકાર કહેવાય છે. તેમની સંખ્યા ૧૭ છે - મન સાથે અગીયાર ઇન્દ્રિયો અને પાંચમહાભૂતો. (૪) એવું તત્ત્વ કે જે કોઈનું કારણ (પ્રકૃતિ) પણ ન હોય અને કાર્ય (વિકૃતિ) પણ ન હોય. અર્થાત્ જે અનાદિ અને અવિકાર હોય, આ તત્ત્વ ચૈતન્ય પુરૂષ છે. પ્રકૃતિ વિશ્વમાં આપણે વિવિધ પદાર્થો જોઈએ છીએ. તેમના પરસ્પરના ભેદ પણ જોઈએ છીએ, પણ જ્યારે તે કેવી રીતે બન્યા તેનો ઉત્તરોત્તરક્રમમાં વિચાર કરીએ છે અર્થાત જ્યારે કાર્યમાંથી કારણ તરફ આગળને આગળ જઈએ છીએ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૦ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३३, सांख्यदर्शन ત્યારે આ ભેદ ઓગળતા જાય છે. દા.ત. વિવિધ પ્રકારના ઘડા, તાવડી વગેરેના કારણનો વિચાર કરીએ તો એ સર્વે માટી સુધી પહોંચતા ઓગળી જાય છે. અને અંતે એક એવી કક્ષાએ પહોંચીએ છીએ કે જ્યાં આકૃતિ-રૂપ-કે અવસ્થા પણ અદશ્ય થઈ જાય છે. એક સૂક્ષ્મસ્થિતિ પ્રાપ્ત થાય છે. તેનાથી આગળ વધાતું નથી. તેને વ્યક્તદશામાં પાણી પણ શકાતું નથી. તે મૂળતત્ત્વ તે જ અવ્યક્ત પ્રકૃતિ છે. આ વ્યક્તનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી. આ રીતે પ્રકૃતિ સર્વનું અહેતમતુ કારણ છે. તેથી તે સર્વવ્યાપી અને અનંત છે. ઉપરાંત તે નિત્ય, નિષ્ક્રિય. એક. અનાશ્રિત, અલિંગ, નિરવયવ, સ્વતંત્ર, ત્રિગુણ, વિષય, સામાન્ય, અચેતન અને સર્વધર્મિ પણ છે. પ્રકૃતિના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે નીચેની દલીલો અપાય છે. (૧) જગતના સર્વપદાર્થો પરિમિત છે, તેથી તેનું કોઈ કારણ હશે. (૨) ભિન્ન ભિન્ન લાગતા તત્ત્વોને એક સૂત્રમાં બાંધનાર, એક સમન્વય કરનાર તત્ત્વ પણ હોવું જોઈએ. (૩) શેષતત્ત્વોમાં થતા પરિણમનનો આધાર, તેના મૂળ સ્ત્રોતની શક્તિ જ હોવી જોઈએ. (૪) કાર્ય-કારણસંબંધના આધારે પણ છેવટે મૂળ કારણ સુધી પહોંચવું જોઈએ, તેમજ (૫) કાર્ય અંતતોગત્વા પોતાના મૂળકારણમાં જ લીન થશે. પ્રકૃતિના વિકારો અનેક છે. પરંતુ પ્રકૃતિ એક છે. અવ્યક્તપ્રકૃતિમાંથી પ્રગટ થયેલ વ્યક્તસૃષ્ટિ પ્રકૃતિ સાથે કેટલીક બાબતોમાં સમાન હોવા છતાંય ઘણી રીતે તેનાથી જુદી પણ પડે છે. આ સમગ્ર સૃષ્ટિનો આધારસ્તંભ પ્રકૃતિ જ છે. કોઈ ચૈતન્ય જડમાં પરિણમતું નથી. આ પ્રકૃતિ આદિ કારણ હોવાથી મૂળવિકૃતિ-સૂક્ષ્મ હોવાથી અવ્યક્ત અને સર્વકાર્યોનો આધાર હોવાથી પ્રધાન કહેવાય છે. જેમ તે વ્યક્તિથી ભિન્ન છે, તેમ પુરૂષથી પણ ભિન્ન છે. પુરૂષ ચેતન છે. પ્રકૃતિ અચેતન છે. તે દશ્ય છે. તો પુરૂષ દૃષ્ટા છે. તે સગુણ છે, તો પુરૂષ નિર્ગુણ. પુરૂષના ભોગ અને અપવર્ગ માટે જ તે કાર્ય કરે છે. સ્વરૂપની દૃષ્ટિએ પ્રકૃતિ એ સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણોની સામ્યવસ્થા જ છે. આ ત્રણ ગુણોના વૈષમ્યના કારણે પ્રકૃતિમાંથી સૃષ્ટિ-સર્જન થાય છે. આ સર્જન પ્રકૃતિ સદશ કે અસદશ હોય છે. (તગ્ર વાર્તપ્રતિવિરુjપ્રસૃત્તેિરશ (ગૌ.કા.૮) પ્રકૃતિમાં એ ગુણ ચંચલ હોય છે, તે સ્થિર રહી શકે નહીં. તેથી ક્રિયા તો આત્મા જ કરે. તેથી પ્રકૃતિમાં પરિણામ સતત ચાલતો હોય છે. પ્રકૃતિને તેથી તો સ્વત: પરિણામિની કહેવાય છે. સામ્યવસ્થામાં ગુણોમાં વૈષમ્ય નથી હોતું; તેથી આ પરિણામ એનું એજ હોય છે. તેને સદશપરિણામ કહેવાય છે. વૈષમ્યાવસ્થામાં તે પરિણામ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. તેથી તેને અસદુશ કહેવામાં આવે છે. પ્રકૃતિની સામ્યવસ્થામાં જે ક્ષોભ થાય છે, તે પુરૂષના વિશિષ્ટસંયોગને લીધે અને પુરૂષ માટે થાય છે. તેથી પ્રકૃતિમાંથી મહતુ અહંકાર વગેરે જે સર્ગ ઉદ્ભવે છે, તેને માટે અન્ય કારણની આવશ્યકતા રહેતી નથી. પ્રકૃતિના આવા સ્વરૂપને પુરુષથી ભિન્ન છે, એમ સાચી રીતે સમજનાર માટે પ્રકૃતિની લીલા શાંત થઈ જાય છે. ગુણવિચાર પ્રકૃતિનું સ્વરૂપ તે ત્રણ ગુણની સામ્યવસ્થા જ છે, એમ આપણે જોયું. એટલે કે આ ત્રણ ગુણોની કલ્પના અને તેનું નિરૂપણ એ સાંખ્યદર્શનનું આગવું પ્રદાન છે. સર્વભૌતિક અને માનસિકતત્ત્વોનું ચરમકારણ આ ત્રણ ગુણો જ છે. તેઓ ભલે ગુણો કહેવાય. પણ ન્યાય, વૈશેષિકોના ગુણો સાથે તેનું જરા પણ સાદશ્ય નથી. વિજ્ઞાન ભિક્ષુના મત પ્રમાણે આ ગુણો સૂક્ષ્મદ્રવ્ય છે, કારણકે તેમને ગુણ છે. પુરૂષના પ્રયોજનો માટે તેમની પ્રવૃત્તિ હોવાથી, એ સંદર્ભમાં ગૌણ હોવાથી તેમને ગુણ કહેવામાં આવ્યા છે અથવા પ્રકૃતિની રચનામાં તેઓ સૂત્ર(ગુણદોરા) રૂપે રહે છે. તેથી તે ગુણ છે અથવા પુરૂષોને સાંસારિકતામાં બાંધી રાખે છે, તેથી પણ તેમને ગુણ કહેવામાં આવે છે. ગુણો વિકારો દ્વારા અનુમાનથી સિદ્ધ કરાય છે તે ઇન્દ્રિયગમ્ય નથી. ગુણોનું ક્ષેત્ર વ્યાપક છે. તેથી માત્ર ભૌતિકરચના પૂરતું જ અથવા તો માત્ર માનસિક અવસ્થાના ઘાતક તરીકે જ તેનું નિરૂપણ કરવું અપૂર્ણ રહેશે. તેનો વ્યાપ બંને ક્ષેત્રમાં છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक - ३३, सांख्यदर्शन २६१ સૃષ્ટિ એ વાસ્તવિકતા છે. માત્ર શુન્ય કે આભાસ નથી. તેના રૂપો પળે પળે પ્રકટ થાય છે. અને તેથી પ્રત્યેકપદાર્થ પોતાની વસ્તુ લક્ષિતદ્રષ્ટાના અનુભવમાં લાવે છે. તેમાં રહેલો નક્કર જથ્થો તે પોતાની સીમાઓમાં બંધાઈ સ્થલરૂપે દેખાય છે. ત્યારે તેને તાત્વિક કહેવામાં આવે છે. પરંતુ અનુભવ એને દર્શાવે છે કે આ સ્થૂલતા સ્થિર નથી. સમય અને સંજોગો તેનામાં ધીમું કે ઝડપી પરિવર્તન લાવ્યા કરે છે. આ પરિવર્તન તે રજોગુણ છે. આ પૂલ જથ્થો અને પરિવર્તન વસ્તુના અસ્તિત્વના સંદર્ભમાં છે. તેથી તે બંનેની પાછળ વસ્તુની સત્તાને પણ સ્વીકારવી રહી. અને તેનું નામ છે સત્વગુણ. વળી કોઈકે કહ્યું છે કે તમસુ, ૨જસુ, અને સત્વગુણોને આ સંદર્ભમાં જ અનુક્રમે પરિમિતિ, ગતિ અને વ્યવસ્થિત કહ્યા છે. સત્વને લઘુ અને પ્રકાશક, રજસ્ને ઉપષ્ટત્મક અને ચલ તથા તમસૂને ગુરુવરણ શા માટે કહ્યા છે તે આનાથી સ્પષ્ટ થાય છે. પરંતુ ગુણોનું સામ્રાજ્ય અહીં જ સમાપ્ત થતું નથી. મનમાં ઉઠતાવિચારો કે વૃત્તિઓ પણ ત્રિગુણની આવૃત્તિ છે. ભૌતિકસૃષ્ટિ અને માનસિકસૃષ્ટિ એ બંને આ ત્રણગુણના વિવિધ તારતમ્યભર્યા ક્રમચય કે ઉપચયને લીધે જ શક્ય બને છે. ભૌતિકસૃષ્ટિનો કોઈપણ પદાર્થ આ ત્રણ ગુણોનો બનેલો છે. તેથી તે ત્રણ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરી શકે છે. સુખની, દુ:ખની અને મોહની. એક સુંદર સ્ત્રી પ્રિયતમના મનમાં સુખની, સપત્નીના મનમાં દુઃખની અને અન્ય કોઈ નિષ્ફળ પ્રેમીના મનમાં મોહની લાગણી ઉત્પન્ન કરી શકે છે. તેથી જ સત્ત-રજસ અને તમને અનુક્રમે પ્રીતિ, અપ્રીતિ અને વિષાદાત્મક કહ્યા છે. આ ત્રણગુણો આંતરજગત અને બાહ્યજગતની સંવાદિતા સર્જે છે. તેઓ સાથે જ હોય છે. તેમનું સ્વત્વ તેઓ જાળવે છે. પણ કોઈપણ ગુણ તદ્દન એકલો જ રહેતો નથી. તેઓ અન્યોન્યનો અભિભવ કરી શકે છે. એટલે કે એકગુણ બાકીના બે કરતાં વિશેષ પ્રમાણમાં પ્રગટ થઈ શકે છે. અને એમ થાય તો જ વૈષમ્ય થયું ગણાય અને તો જ સર્ગપ્રક્રિયા ચાલી શકે. પરંતુ સાથે તેઓ અન્યોન્યાશ્રય, અન્યોન્યજનન, અને અન્યોન્યમિથુન વૃત્તિવાળા પણ છે. દેખીતી રીતે તેઓ પરસ્પરવિરોધી લાગે છે. પણ તેમનું ધ્યેય એક જ છે (પુરૂષાર્થ) અને તેથી તેઓ સાથે રહીને પોતપોતાની રીતે કાર્ય કરી શકે છે. જેમ વાત, પિત અને કફ ત્રણેય શરીરમાં સાથે રહી કાર્ય કરે છે તેમ. આ ત્રણેય ગુણોમાં રજસૂવિશેષ ધ્યાન ખેંચે તેવો ગુણ છે. તેનો સ્વભાવ જ ચલ છે. સત્વ ગુણ શાંત, લઘુ અને પ્રકાશ યુક્ત છે. રજોગુણનો તો સિદ્ધાંત જ ગતિશીલતા છે. તેની ગતિશીલતા એવી તીવ્ર છે કે સત્વ, અને તમને પણ જોડાવું પડે છે. તેની મદદથી જ સત્વ, તમને અભિભૂત કરી પ્રગટે છે કે તમસું, સત્ત્વને અભિભૂત કરી પોતાનું પોત પ્રકાશે છે. આ ત્રણે ગુણો અનેક છે. એક સત્વગુણ, એક રજસુગુણ અને એક તમોગુણ એમ નથી. તેઓ અનેક છે. તેથી કાર્યમાં યુગપ વૈવિધ્ય સંભવી શકે છે. તેઓ પોતે વત્તાઓછા પ્રમાણમાં અભિભૂત થાય છે. પણ સ્વરૂપને તજતા નથી. કોઈપણ ગુણ બીજા ગુણમાં પરિણમતો નથી. સત્વ હંમેશાં સત્ત્વ જ રહે છે અને તેમ બાકીના બે પણ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે અને તેમનો નાશ પણ નથી. અને તેમને ઉત્પન્ન કરી શકાતા નથી. અને જ્યારે સામ્યવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે તેને પ્રકૃતિ કહેવાય છે. સત્કાર્યવાદઃ સ્કૂલ દેખાતા કાર્યના કારણની શોધ કરતાં કરતાં સૂક્ષ્મ અને અવ્યક્ત કારણ સુધી સાંખ્ય પહોંચે છે. આ કારણની શોધની પાછળ બે માન્યતાનો સ્વીકાર રહેલો છે. (૧) કાર્ય અને કારણ વચ્ચે માત્ર અવસ્થાભેદ જ છે. વાસ્તવમાં તો કાર્ય એ કારણનું જ સ્થૂલરૂપ છે. એ રીતે બંનેમાં તાદાભ્ય છે. અને (૨) કાર્ય એ નવી વસ્તુ નથી. શૂન્યમાંથી કંઈ જ સર્જી શકાય નહીં. એટલું જ નહીં પણ ગમે તે વસ્તુમાંથી પણ, તેનાથી તદ્દન ભિન્ન ગુણધર્મવાળી વસ્તુ પણ ઉત્પન્ન કરી શકાય નહીં. કાર્યની ઉત્પત્તિ જેમ નથી, તેમ આકસ્મિત પણ નથી. કારણ જ કાર્યરૂપે આવિર્ભાવ પામે છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ३३, सांख्यदर्शन સાંખ્યની આ વિચારધારાને સત્કાર્યવાદ માનવામાં આવે છે. સત્કાર્યવાદને સિદ્ધ કરતાં પાંચ કારણો છે. સાંખ્યકારિકામાં કહ્યું છે કે २६२ असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाभावात् । શવતસ્ય શયારાત્ ારામાવાશ્ચ સાર્થમ્ IIસાં.કા.૯॥ અર્થાત્ કાર્ય ‘સત્’ (ખરેખર અસ્તિત્વમાં)છે, કારણ કે (૧) અસત્ ઉત્પન્ન થઈ શકે નહીં. (૨) કારણ સાથે (કાર્યનો) ચોક્કસ પ્રકારનો સંબંધ હોય છે. (૩) દરેક કાર્ય દરેક કારણમાંથી ઉત્પન્ન થતું નથી. (૪) જે ઉત્પન્ન ક૨વા કારણ સમર્થ હોય તેને જ તે ઉત્પન્ન કરી શકે. (૫) કાર્ય કારણનો જ સ્વભાવ ધરાવે છે. સાંખ્યદર્શન પ્રમાણે કાર્ય હંમેશાં કારણમાં અપ્રગટરૂપે રહેલું જ હોય છે. તે કોઈ તદ્દન નવું જ ઉત્પન્ન થયેલું નથી. તે જ્યારે કારણમાંથી પ્રગટ થયું હોય તેમ લાગે છે, ત્યારે તેને કાર્ય એવું નામ આપવામાં આવે છે. આમ કાર્ય તેના કારણમાં પહેલેથી જ સત્ હતું. તેથી તેના આ સિદ્ધાંતને સત્કાર્યવાદ કહેવાય છે. ન્યાય-વૈશેષિકો આનાથી જુદું માને છે. તેમના મત પ્રમાણે કાર્ય પૂર્વે હતું જ નહીં (અસત્), પરંતુ પછીથી કારણમાંથી ઉત્પન્ન થયું. તેમના આ સિદ્ધાંતને અસાર્થવાવ કહેવામાં આવે છે. જ્યારે બૌદ્ધોના મત પ્રમાણે અસત્ માંથી સત્ ઉત્પન્ન થાય છે. વેદાન્તમતાનુસાર કારણ એ જ સત્ છે. કાર્ય એ તો માત્ર આભાસ છે. - કારણના વિવર્ત છે. બૌદ્ધ, વેદાન્ત, ન્યાય-વૈશેષિક અને સાંખ્યદર્શનના મતો અનુક્રમે આ પ્રમાણે છે “અક્ષત: સાયતે રૂતિ, “સ્ય તતો વિવર્તઃ હ્રાર્થનાતં ન વસ્તુ સત્” ત્યપરે । બન્યું તુ ‘સતોઽસાાયતે કૃતિ’ ‘સત: સાયને’ इति वृद्धाः * કાર્ય અને કારણ બંન્ને સત્ છે. એટલું જ નહીં પણ સત્ એવું કાર્ય સત્ એવા કારણમાં રહેલું પણ છે. તેમ નીચેનાં પાંચ કારણોથી સિદ્ધ કરવામાં આવે છે. (૧) ગતવું - અરાત્ : જેનો સંપૂર્ણ અભાવ હોય (અન્નત્) તે કદી પણ ઉત્પન્ન થઈ શકે નહીં, એમ કહી શકાય નહીં. કોઈને કોઈ સ્વરૂપે તે પૂર્વે અસ્તિત્વ ધરાવતું જ હશે. દા.ત. નીલરૂપ ને હજાર ઉપાય વડે પીળું કરી શકાતું નથી, કારણકે ‘નીલ’ માં પીતનો સંપૂર્ણ અભાવ છે. અથવા તો રેતીમાંથી તેલ ઉપજાવી શકાતું નથી. (૨) ૩પાવાનપ્રદ્દળાત્ :- કોઈ ચોક્કસકાર્યની ઉત્પત્તિ માટે કોઈ ચોક્કસ ઉપાદાનનો આધાર લેવામાં આવે છે. દા.ત દહીં મેળવવા માટે દૂધનો જ ઉપયોગ થાય છે. પાણીનો ઉપયોગ કોઈ કરતું નથી અથવા તો વસ્ત્ર બનાવવાની ઇચ્છાવાળા લોકો તંતુઓને જ લે છે. જો કાર્ય પોતાના કારણમાં ન હોત તો અમુકના ઉત્પાદન માટે અમુક જ વસ્તુ લેવાની જરૂર ન રહેત. તો પછી માટીમાંથી પણ વસ્ત્ર બનાવી શકાત અને રેતીમાંથી તેલ મેળવી શકત. (૩) સર્વસમ્ભવામાવાત્ :- કોઈપણ પદાર્થ અન્ય કોઈપણ પદાર્થમાંથી બની શકે તેમ નથી. જો કાર્ય અને કારણ વચ્ચે કોઈ સંબંધ સ્વીકારવામાં ન આવે તો પછી કોઈપણ વસ્તુબીજી કોઈ વસ્તુમાંથી બની શકત. જેમકે ઘાસ, ધૂળ કે રેતીમાંથી સુવર્ણ બની શકતું નથી, પ્રત્યેક પદાર્થની ઉત્પત્તિ નિશ્ચિત્તમર્યાદા અને નિયમોને આધીન રહીને જ થાય છે અને આ મર્યાદાનું કારણ એ જ કે કાર્ય કારણ સાથે પહેલેથી જ સમ્બદ્ધ છે. : (૪) શવત્તસ્ય શવચારાત્ ઃ જેમ કોઈપણ કાર્ય કોઈપણ કારણમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી, તેમ કોઈપણ કારણ પણ કોઈપણ કાર્યને ઉત્પન્ન કરી શકતું નથી. પરંતુ પ્રત્યેકકારણ અમુક જ કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. દા.ત. સૂર્ય સૂર્યકાન્તમણિમાંથી અગ્નિ ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે, પણ તે ચંદ્રકાન્તમણિમાંથી શીતળ જળ ઉત્પન્ન કરી શકતો નથી. (૧) જારમાવાત્ : કાર્ય, કારણનો જ સ્વભાવ ધરાવે છે. કાર્ય એ કારણથી તત્ત્વતઃ ભિન્ન નથી. કારણથી નિતાન્ત Page #322 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग-१, श्लोक-३३, सांख्यदर्शन २६३ ભિન્ન કાર્ય, એ જ કારણમાંથી ઉત્પન્ન થતું નથી. સુવર્ણની વીંટી સૂવર્ણ સિવાય અન્ય કોઈ પદાર્થમાંથી બની શકતી નથી. ઉપરનાં પાંચ કારણો એમ દર્શાવે છે કે કાર્ય પહેલેથી જ સૂક્ષ્મપણે પોતાના કારણમાં વિદ્યમાન હોય છે. કારણના પ્રમુખ ગુણધર્મો તેમાં પહેલાં જ હોય છે. યોગ્યસમય આવતાં કાર્ય સ્વકારણમાંથી કાર્યરૂપે પ્રગટ થાય છે. અદ્વૈત વેદાન્ત માને છે કે કાર્ય કારણમાં પૂર્વે અવસ્થિત હોય છે તે સાચું. પરંતુ કાર્ય કારણથી ભિન્ન પણ છે અને પાછું સત્ય પણ છે એમ માનવું બરાબર નથી. કારણ એ જ સત્ય છે જે કાર્ય જેવું લાગે છે તે કારણનું પરિણામ નથી પણ આભાસ છે. કારણકે સમગ્રવિશ્વનું કારણ એક જ છે; તે બ્રહ્મ છે. બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ સતું નથી. બ્રહ્મમાંથી નામ રૂપાત્મક જગત ઉત્પન્ન થતું દેખાય છે. તે આભાસ છે - ભ્રમ છે – વિવર્ત છે. રજુમાં સર્પનો વિવર્ત થાય છે. તેમ જ અહીં સમજવું જોઈએ. તૈયાયિકોએ સત્કાર્યવાદનો વિરોધ કરી અસત્કાર્યવાદને યથાર્થ ઠરાવવા પ્રયત્નો કર્યા છે. તેનું ખંડન વાચસ્પતિમિત્રે ૯મી કારિકાની કૌમુદીમાં કરેલું છે. તેનો સાર એમ કાઢી શકાય કે મૂળતત્ત્વની દૃષ્ટિએ કાર્ય અને કારણ વચ્ચે તાદાભ્ય હોવું આવશ્યક છે, પરંતુ અવસ્થા અને પ્રયોજનની દૃષ્ટિએ એ બંને વચ્ચે ભિન્નતા પણ છે. છતાં એ બંને નિતાન્ન ભિન્ન છે, તેમ કહી શકાય નહીં. ઘડાથી પાણી ભરી શકાય છે. માટીના જથ્થાથી નહીં, પણ તેથી ઘડો અને માટી ભિન્ન છે એમ નથી કહી શકાતું. આ સત્કાર્યવાદ સાંખ્યની પ્રકૃતિ અને તેમાંથી પરિણમતી સૃષ્ટિની સર્જન-પ્રક્રિયાનો આધાર છે. મૂળ-પ્રકૃતિમાંથી પરિણમતું વ્યક્તપ્રકૃતિની સાથે તાત્ત્વિકસામ્ય પણ ધરાવે છે. અને આંશીકવૈષમ્ય પણ ધરાવે છે. એટલું જ નહીં પણ વ્યક્તના આધારે અવ્યક્ત એવી મૂળ પ્રકૃતિનું અસ્તિત્વ પણ સત્કાર્યવાદના આધારે જ સિદ્ધ થઈ શકે છે. તેમજ પ્રકૃતિથી નિતાન્નભિન્ન એવું પુરુષનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં પણ સત્કાર્યવાદ જ કારણભૂત છે. કારણકે સત્કાર્યવાદ પ્રમાણે ચેતન કે જડ એકબીજાનું પરિણામ થઈ શકે નહીં. સૃષ્ટિવિકાસ મૂળપ્રકૃતિ-ત્રણ ગુણ અને સત્કાર્યવાદના સિદ્ધાંતોના આધારે જ સાંખ્યદર્શનમાં સૃષ્ટિવિકાસનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રારંભમાં પ્રકૃતિ ત્રિગુણની સામ્યવસ્થામાં હતી. તેથી આ વિશ્વ અસ્તિત્વમાં નહોતું આવ્યું. પછીથી પુરૂષના સામીપ્યથી તેમાં ક્ષોભ ઉત્પન્ન થયો અને ત્રણે ગુણોમાં વૈષમ્ય ઉત્પન્ન થયું. અને તેથી આ વિશ્વસર્જનનો આરંભ થયો. પ્રલયકાળે તત્ત્વો તેમના મૂળકારણમાં મળી જાય છે અને એ પ્રતિસર્ગમાં પુનઃ પ્રકૃતિમાં સામ્યવસ્થા પ્રવર્તે છે. ત્યારે પણ ચંચળ રજોગુણ પરિણમન તો કર્યા જ કરે છે. પણ તે સદશપરિણમન હોવાથી સ્થિતિ યથાવત્ જ રહે છે. સર્ગપ્રક્રિયામાં ગુણોની અભિભાવકપ્રવૃત્તિ પ્રધાન હોય છે. આ પ્રવૃત્તિ સ્વભાવિક અને સ્વતંત્ર હોય છે. તેમાં કોઈ બાધ્યતત્ત્વના માર્ગદર્શનની કે નિયમનની જરૂર પડતી નથી. તો પણ આ પ્રક્રિયા ગમે તેમ નથી. પરંતુ તેના ચોક્કસ નિયમોના આધારે થાય છે. આ સર્ગપ્રક્રિયામાં અવ્યક્ત વ્યક્તમાં આવિર્ભાવ પામે છે. અવિશેષ વિશેષમાં, અલિંગ લિંગમાં અને સદશ વિસદશમાં પરિણમે છે. સાંખ્યદર્શન પ્રમાણે સર્ગપ્રક્રિયામાં જુદા જુદા તત્ત્વોનો આવિર્ભાવ યોગ્યક્રમમાં થાય છે. સ્કૂલ દ્રવ્યમાંથી બીજા અનેક સ્થૂલદ્રવ્યો થઈ શકે. માટીને પાણીના કે અન્ય તેવા પદાર્થના સંયોજનથી બીજી અનેકવસ્તુઓ બનાવાય, પરંતુ તેનો સમાવેશ સર્ગપ્રક્રિયામાં થતો નથી. પંચમહાભૂત એ સાંખ્યમતે સર્ગપ્રક્રિયાની છેલ્લી કડી છે. સામ્યાવસ્થામાં ક્ષોભ થવાથી પ્રકૃતિના સાત્ત્વિકઅંશમાંથી સર્વપ્રથમ મહતું કે બુદ્ધિતત્ત્વનો આવિર્ભાવ થાય છે. બુદ્ધિનું વિશેષલક્ષણ અધ્યવસાય (નિશ્ચય) છે. તે સાત્ત્વિક હોવાથી પુરૂષનું પ્રતિબિંબ ઝીલી શકે છે. સર્વ બૌદ્ધિક પ્રક્રિયાનો આધાર બુદ્ધિ છે. મન અને ઇન્દ્રિયો પણ બુદ્ધિ માટે જ કાર્ય કરે છે. બુદ્ધિમાં સત્ત્વગુણ મુખ્ય છે, રજસ્ અને તમસુ ગૌણ છે. પરંતુ એ ગુણોમાં પ્રતિક્ષણપરિણમન થવાથી પછી તેમાં અહંકારતત્ત્વનો આવિર્ભાવ થાય છે. ત્રિગુણને લીધે સાત્વિક (વૈકારિક), રાજસ્ (તેજસ) અને તામસ (ભૂતાદિ) એમ Page #323 -------------------------------------------------------------------------- ________________ २६४ षड्दर्शन समुश्चय भाग-१, श्लोक-३३, सांख्यदर्शन ત્રણ પ્રકારનો થાય છે. અભિમાન એ અહંકારનું લક્ષણ છે. બુદ્ધિમાં જ્યારે ઇચ્છાશક્તિ પ્રવેશે છે, ત્યારે તેને જ આ અહંકાર કહેવામાં આવે છે. અહંકાર અકર્તા પુરૂષમાં કર્તાપણાનો અધ્યાત આરોપે છે. સાત્ત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન આવિર્ભાવ પામે છે. અને તામસુ એટલે કે ભૂતાદિ અહંકારમાંથી પાંચ તન્માત્રાઓ આર્વિભાવ પામે છે. રાજસ્ અહંકાર બંનેમાં સહાય કરે છે. આ મત વાચસ્પતિમિશ્રનો છે. પરંતુ વિજ્ઞાનભિક્ષુ સહેજ જુદું માને છે. તેમના મત પ્રમાણે સાત્વિક અહંકારમાંથી મન અને બાકી દસ ઇન્દ્રિયો રાજસ્ અહંકારમાંથી આવિર્ભાવ પામે છે. વાચસ્પતિ અને વિજ્ઞાનભિક્ષુ એ બંનેના મતે તન્માત્રાઓ તો તામસુ અહંકારમાંથી આવિર્ભાવ પામે છે. પરંતુ યોગસૂત્ર ઉપરના વ્યાસભાષ્ય પ્રમાણે અહંકાર અને પાંચ તન્માત્રાઓ એ છએ સવિશેષતત્ત્વો છે. અને મહમાંથી ઉદ્ભવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ તન્માત્રાઓમાંથી આકાશ, વાયુ, તેજ, જળ, અને પૃથ્વી એ પાંચ મહાભૂતોનો આર્વિભાવ થાય છે. પંચભૂતો વિશેષ કહેવાય છે. કારણકે તેમને વિશેષગુણો છે. આ પાંચ ભૂતોમાંનું પ્રત્યેક ભૂત એક તન્માત્રામાંથી ઉદભવ્યું છે કે એક કરતાં વિશેષતન્માત્રાઓમાંથી એ અંગે જુદા જુદા મત પ્રવર્તે છે (તે આગળ ઉપર બતાવામાં આવશે.) ન્યાય-વૈશેષિકદર્શન પ્રમાણે આકાશ સિવાયના ચાર મહાભૂતો તેમના સૂપરમાણુઓમાંથી ઉત્પન્ન થાય છે. પ્રત્યેક દ્રિવ્યના પરમાણુઓ અલગ-અલગ હોય છે. તેમજ પરમાણુઓમાં જ જે તે દ્રવ્યના વિશેષગુણો પણ રહેલા છે. સાંખ્યદર્શનનો મત આનાથી ભિન્ન છે. તે સહેજે સમજી શકાય તેમ છે. સ્કૂલમહાભૂતો પરમાણુરૂપે હોય છે. પણ તે અનાદિ કે સ્વતંત્ર નથી. તેમનો ઉદ્ભવ તન્માત્રામાંથી થાય છે. સાંખ્યમાં જેને તન્માત્રાઓ કહી છે તેને કદાચ ન્યાયવૈશેષિકમાં ગુણ સાથે સામ્ય હશે. પરંતુ તૈયાયિકો-વૈશેષિકોના મતમાં દ્રવ્યમાં રૂપ, રસ વગેરે ઉત્પન્ન થાય છે. ત્યારે તેનાથી વિપરીત સાંખ્યદર્શનમાં તે તન્માત્રાઓમાંથી ભૂતો ઉદ્ભવે છે. ભૂતોમાંથી સ્થૂલભૌતિક પદાર્થો બને છે. શરીર પણ તેમાંથી જ બને છે, શરીર ઉષમજ (જંતુ વગેરે), અંડજ (પક્ષી વગેરે), જરાયુજ (મનુષ્યો વગેરે), ઉદ્િભજ (વનસ્પતિ), સંકલ્પજ અને સાંસદ્ધિક એમ છ પ્રકારના છે. અન્યદર્શનોમાં જેને જીવશક્તિ (Lifesorce) માનવામાં આવે છે. તે પ્રાણ સાંખ્યદર્શનમાં કોઈ અલગ તત્ત્વ નથી. પણ મન, બુદ્ધિ અને અહંકાર એ અંત:કરણની જ વૃત્તિઓ છે. આ ત્રણ ઇન્દ્રિયો અને તન્માત્રા સાથે મળી અઢાર તત્ત્વોનું એક લિંગ શરીર બનાવે છે – સર્જે છે. ભોતિકદેહના મૃત્યુ સાથે લિંગ શરીર તેનાથી છુટું પડી વિવેકખ્યાતિ ન થાય ત્યાં સુધી નવા શરીરો ધારણ કર્યા કરે છે. દિશા અને કાળ પણ સાંખ્યદર્શનમાં સ્વતંત્ર તત્ત્વો નથી. પણ આકાશની ઉપાધિ માત્ર છે. આ રીતે ઉપર સાંખ્યદૃષ્ટિએ જે સર્ગનું વર્ણન કર્યું, તે સર્ગને બે પ્રકારનો માનવામાં આવે છે. ભાવસર્ગ અને પ્રત્યયસર્ગ (= બુદ્ધિસર્ગ). આ સર્ગ બુદ્ધિ, અહંકાર, મન, દસ ઇન્દ્રિયો મળી તેર (૧૩) કારણોનો બનેલો છે અને ધર્મઅધર્મ વગેરે આઠ ભાવો પ્રમાણે તેનું નિયમન થાય છે. અને લિંગસર્ગ કે તન્માત્રસર્ગ, તેમાં તન્માત્ર અને ભૂતોનો સમાવેશ થાય છે. પ્રકૃતિની આ સર્ગપ્રક્રિયા તત્ત્વાન્તરપ્રક્રિયા પણ કહેવાય છે. તેમાં પ્રકૃતિ સહિત ૨૪ તત્ત્વોનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં બુદ્ધિ, અહંકાર અને તન્માત્રા પ્રકૃતિવિકૃતિ અને ૧૧ ઇન્દ્રિયો અને પંચભૂતો એ ૧૦ વિકારો કહેવાય છે. (સૃષ્ટિના વિકાસક્રમનો ચાર્ટ આગળ આપેલ છે.) એક પુરુષ : અચેતન એવી પ્રકૃતિની સર્ગશીલા જાણ્યા પછી એવો પ્રશ્ન સહેજે થાય છે કે શા માટે આ બધું થાય છે ? પ્રકૃતિ પોતે જડ છે. તેને આમાં કોઈપણ પ્રકારનો અનુભવ થાય એ શક્ય નથી. વળી આ બધું કરનાર કોઈ અન્ય નિયામકતત્ત્વ હોય તેમ તો સાંખ્યદર્શન માનતું નથી. તો તેને અકસ્માત માની લેવો ? સાંખ્યદર્શન Page #324 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ३३, सांख्यदर्शन २६५ કહે છે કે, આ સૃષ્ટિવ્યાપાર માત્ર અકસ્માત જ છે એમ નથી. તે કોઈ ચોક્કસ પ્રયોજનથી થાય છે અને તે પ્રયોજન છે, પુરૂષના ભોગ અને અપવર્ગ. પુરુષ ખાતર પ્રકૃતિ આ સર્ગવ્યાપારની ક્રિયા કરે છે. પુરુષ પ્રકૃતિથી નિતાના વિપરીત છે. તે ચેતન્ય છે. નિર્ગુણ છે. વિવેકી છે. પ્રકૃતિ પ્રસવધર્મિ છે. પુરુષ અપ્રસવમિ છે. પ્રકૃતિ સક્રિય છે. પુરુષ નિષ્ક્રિય છે. પ્રકૃતિ વિકારી છે. પુરુષ અવિકારી છે. તેથી તે કૂટસ્થ નિત્ય છે. પ્રકૃતિની લીલાનો તે માત્ર સાક્ષી કે ભોક્તા જ છે. તે શુદ્ધ ચૈતન્ય છે. તે કેવલ તે જ છે. સર્વવિશેષણોથી રહિત ન્યાયવૈશેષિકોના આત્મામાં ધર્મ-અધર્મ વગેરે ગુણો કલ્પવામાં આવે છે. માત્ર મોક્ષાવસ્થામાં જ તે ગુણો ખરા પડે છે. પરંતુ સાંખ્યોના પુરૂષમાં કોઈપણ ગુણનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું નથી. પળે પળે પરિણમન પામતા જગવિશ્વની સામે તે એક નિશ્ચલ અવિકારીતત્ત્વ તરીકે રહે છે. તેનું પ્રતિબિંબ જડબુદ્ધિને પ્રકાશિત કરે છે. ચેતનવતુ લાગતી બુદ્ધિ જ પછી ક્રિયાવતી બને છે. માનવ-જ્ઞાનના સર્વપ્રકારો આ રીતે પુરૂષના કારણે જ શક્ય બને છે. પુરૂષનું અસ્તિત્વ આગળ કારિકાનાઅર્થના વર્ણનમાં આવશે. પુરુષ એક નથી અનેક છે. સર્વપુરુષો અનંત છે. અવિકારી, સર્વવ્યાપી અને નિત્ય છે. પુરુષ બહુત્વ માટે દલીલો આ પ્રમાણે છેજન્મ, મરણ, જ્ઞાન વગેરે બાબતોમાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓ વચ્ચે તફાવત હોય છે. જીવોમાં એકી સાથે એક જ પ્રવૃત્તિ થતી જોવામાં આવતી નથી. તેમજ જીવાત્માઓમાં તારતમ્ય જોવા મળે છે. તેથી પુરૂષો અનેક છે. વિશેષ સાંખ્યકારિકાના વર્ણનમાં જણાવેલ છે. સાંખ્યનો આ પુરુષબહુત્વવાદ તેના દ્વૈતવાદના અનુબંધમાં છે. બુદ્ધિતત્વ અનેક છે. તેના પર પડતા પુરૂષના પ્રતિબિંબથી વૈવિધ્ય ઉદ્ભવે છે. આ વૈવિધ્ય પુરૂષની અનેકતાથી જ શક્ય બને છે. * પુરુષ-પ્રકૃતિ સંયોગ : પુરુષ-પ્રકૃતિ સંયોગ એ બહુચર્ચિત સમસ્યા બની ગઈ છે. અચેતન પ્રકૃતિમાં વૈષમ્ય આવ્યું અને સૃષ્ટિસર્જન થયું એ પુરૂષને માટે કદાચ થયું હશે. પણ કેવી રીતે શક્ય બન્યું, એ પણ એક પ્રશ્ન છે. અચેતન પોતાની જાતે જ પ્રવૃત્તિ કરી શકે નહીં. પુરુષનું સામીપ્ય જડને ચેતન બનાવી શકે નહીં. સાંખ્ય કારિકામાં નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે. तस्मात्तत्संयोगादचेतनं चेतनवदिव लिङ्गम् । ગુરૃત્ય પિ તથા વર્તવ મવત્યુિલસીનઃ સા૨૦ સાંખ્ય કારિકાll. અને તેથી તેના પુરુષના) સંયોગના કારણે અચેતન (મહદાદિ) લિંગ સચેતન જેવું લાગે છે અને ગુણોમાં કર્તૃત્ત્વ હોવા છતાં ઉદાસીનપુરુષ કર્તા જેવો થાય છે. ભાવાર્થ: આપણે જોયું કે પુરુષ અને પ્રકૃતિ તાત્વિક રીતે જ પરસ્પરથી અત્યન્તભિન્ન છે. એક ચેતન છે, તો અન્ય જડ. એક નિર્ગુણ-અકર્તા અને માત્ર દૃષ્ટા છે. તો અન્ય ત્રિગુણાત્મક, વિકારશીલ અને તેથી અન્યના દર્શનનો વિષય છે. પરંતુ એ બંને પરસ્પર કોઈપણ રીતે સંબંધ જ ધરાવતા નથી તેમ નથી. આપણને થતા સૃષ્ટિના અનુભવોમાં એ ઉભયનો સહયોગ છે. પ્રકૃતિ ભલે જડ રહી પણ તેનું એક મહત્ત્વનું તત્ત્વ છે. સત્ત્વ (બુદ્ધિ)નો ધર્મ છે પ્રકાશ. પણ એ પ્રકાશ સ્વયંભૂ નથી. તે પુરુષના સાનિધ્યથી પ્રકાશિત થાય છે અને પછી પ્રકાશનું પરાવર્તન કરે છે. આ પરાવર્તિત પ્રકાશ પ્રકૃતિનો હોય તેવો ભાસ થાય છે અને તેથી તે અચેતન હોવા છતાં જાણે કે ચેતન હોય તેમ લાગે છે. (તત્ સંવત્ અવેતન ચેતનાવયવ જિમ્) પ્રકૃતિમાં રજોગુણ છે. તે ચલ છે. પ્રવૃત્તિશીલ છે. રજસુના કારણે પ્રકૃતિમાં ક્રિયા થાય છે અને તેથી ગુણો જ કર્તા છે. પણ એ ક્રિયા પણ ચેતન પુરૂષના સાનિધ્યમાં થાય છે. તેથી અકર્તા હોવા છતાંયે પુરૂષ જાણે કે કર્તા છે એવી ભ્રાન્તિ થાય છે. પુરુષને બ્રાન્તિથી કર્તા માનવામાં આવે છે. તે સમજાવવા ટીકાકારો જુદા જુદા દૃષ્ટાંત આપે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ २६६ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३४, सांख्यदर्शन વર્ણન કરતાં કહે છે કે - “ખૂબહસો, ખૂબપીઓ, લાડ-આનંદ કરો, ખૂબ ખુશીથી મૌજ કરો, રોજ ઇચ્છાનુસાર ભોગોને ભોગવો, (પરંતુ, જો તમે કપિલમતને જાણ્યો છે, તો વિલંબવિના મોક્ષસુખને પામશો.” બીજા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે પ્રકૃતિ વગેરે ૨૫ તત્ત્વનો જાણકાર, ગમે તે આશ્રમમાં રહે, ભલે તે શિખા રાખે, ભલે મસ્તકે મુંડન કરાવે કે જટા રાખે, પરંતુ મુક્ત થાય છે, તેમાં સંશય નથી.” अथ शास्त्रकारः सांख्यमतमुपदर्शयति । હવે શાસ્ત્રકારપરમર્ષિ સાંખ્યમતને જણાવે છે. सांख्या निरीधराः केचित्केचिदीवरदेवताः । सर्वेषामपि तेषां स्यात्तत्त्वानां पञ्चविंशतिः ।।३४ ।। શ્લોકાર્થ કેટલાક સાંખ્યો નિરીશ્વરવાદિ છે. (તો) કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવતા માને છે. તે સર્વે પણ સાંખ્યોના તત્ત્વોની સંખ્યા ૨૫ છે. ll૩૪ll. यथा अचौरश्चौरैः सह गृहीतश्चौर इत्यवगम्यते । यथाऽग्निसंयोगात लोहं गणिरित्युच्यते । अनुष्णाशीतो घटः शीताभिरद्भिः संस्पृष्टः शीतो भवति; अग्निना संयुक्तो उष्णो भवति । તત્વવૈશારદી ટીકામાં પં. વાચસ્પતિમિશ્ર સમજાવે છે કે સન્નિધાનથી ચિત્તનું પ્રતિબિંબ બુદ્ધિતત્ત્વમાં પડે છે. અને તેના લીધે બુદ્ધિવૃત્તિ ચેતનમાં પરિણમે છે. પુરૂષ અકર્તા છે. પરંતુ પ્રકૃતિમાં (બુદ્ધિમાં) પ્રતિબિંબ પાડવાની યોગ્યતાને લીધે, તે પણ જ્ઞાતા કે ભોક્તા હોય એમ લાગે છે. વિજ્ઞાનભિક્ષુદ્વિવિધ છાયાપત્તિનો સિદ્ધાંત રજૂ કરે છે. તે પ્રમાણે પુરુષની છાયા જ્યારે બુદ્ધિમાં પડે છે, ત્યારે બુદ્ધિની અને તે દ્વારા પ્રકૃતિની છાયા પણ પુરૂષમાં પડે છે અને તેથી બુદ્ધિ જેમ ચૈતન્યનો અનુભવ કરતી લાગે છે. એમ પુરૂષ પણ ભોક્તા હોય તેમ લાગે છે. આના સંદર્ભમાં પ્રાચીનસાંગાચાર્ય આસૂરિનો મત નીચેના શ્લોકમાં જોવા મળે છે. विविक्ते दृक्परिणतो बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिविम्वोदयः स्वच्छो यथा चन्द्रमसोऽम्भसि ।। અર્થાત્ પુરુષ અસંગ છે. તો પણ ચંદ્રનું પ્રતિબિંબ જલમાં પડે ત્યારે જલને કારણે તે પણ સ્વચ્છ કે ચંચલ લાગે છે. તે જ રીતે બુદ્ધિના દકરૂપમાં પરિણત થવાથી તે પુરૂષ ભોગ ભોગવતો હોય તેમ લાગે છે. સ્યાદવાદ મંજરીમાં વિધ્યવાસનો શ્લોક આપેલો છે. તે નીચે પ્રમાણે છે. पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् । મનઃ રોતિ સન્નિધ્યાહુપધઃ ટિ યથા | અર્થાત્ પુરૂષ અવિકારી છે. પણ સ્ફટિકમાં જેમ રંગીન પુષ્પનું પ્રતિબિંબ પડતા તે પણ રંગીન લાગે, તેમ મન (બુદ્ધિ!) સાનિધ્યને કારણે પુરૂષમાં પ્રતિબિંબિત થાય છે. આ રીતે પુરુષ અને પ્રકૃતિના સંબંધને જુદી જુદી રીતે સમજાવવામાં આવ્યો છે. એકનો બીજામાં કે ઉભયનું એકબીજામાં પ્રતિબિંબ પડે છે. અને તેથી અચેતનને ચેતનનો અને ચેતનને અચેતનના ધર્મોનો અધ્યાસ થાય છે. એમ માનવામાં આવ્યું છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुछय भाग - १, श्लोक-३४, सांख्यदर्शन २६७ व्याख्या केचित्सांख्या निर्गत ईश्वरो येभ्यस्ते निरीधराः, केवलाध्यात्मैकमानिनः, केचिदीश्वरदेवताः-ईश्वरो देवता येषां ते तथा, तेषां सर्वेषामपि निरीधराणां सेधराणां चोभयेषामपि तत्त्वानां पञ्चविंशतिः स्यात् । सांख्यमते किल दुःखत्रयाभिहतस्य पुरुषस्य तदुपघातहेतुस्तत्त्वजिज्ञासोत्पद्यते । आध्यात्मिकमाधिदैविकमाधिभौतिकं चेति दुःखत्रयम् । अत्राध्यात्मिकं द्विविधं, शारीरं मानसं च । तत्र वातपित्तश्लेष्मणां वैषम्यनिमित्तं यदुःखमात्मानं देहमधिकृत्य ज्वरातीसारादि समुत्पद्यते तच्छारीरम्, मानसं च कामक्रोधलोभमोहेर्ष्याविषयादर्शननिबन्धनम्, सर्वं चैतदान्तरोपायसाध्यत्वादाध्यात्मिकं दुःखम् । बाह्योपायसाध्यं दुःखं द्वेधा, आधिभौतिकमाधिदैविकं चेति । तत्राधिभौतिकं मानुषपशुपक्षिमृगसरीसृपस्थावरनिमित्तं, आधिदैविकं यक्षराक्षसग्रहाद्यावेशहेतुकम् । अनेन दुःखत्रयेण रजःपरिणामभेदेन बुद्धिवर्तिनाभिहतस्य प्राणिनस्तत्त्वानां जिज्ञासा भवति दुःखविघाताय । तत्त्वानि च पञ्चविंशतिर्भवन्ति ।।३४।।। ટીકાનો ભાવાનુવાદઃ 2403 सiज्यो श्वरने मानता नथी. मात्र में अध्यात्मने माने छ. (निर्गत ईश्वरो येभ्यस्ते निरीश्वराः-सा व्युत्पत्तिथी निरीश्वर श६ बन्यो छे.) वानी भाशय मे 2015 सभ्यो ઈશ્વરને દેવતા માનતા નથી. ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરતા નથી. કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવતા માને છે, તે સેશ્વરવાદિ કહેવાય છે. તે સેશ્વરવાદિ અને નિરીશ્વરવાદિ બંને પણ સાંખ્યોના તત્ત્વોની સંખ્યા પચ્ચીસ (૨૫) છે. સામતમાં (મનાય છે કે, ત્રણ પ્રકારના દુઃખોથી પીડાતા પુરુષને તે દુ:ખોના વિઘાતના કારણરૂપ તત્ત્વ-જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તે દુઃખના ત્રણ પ્રકાર मा प्रभारी छे. (१) माध्यामि हुम, (२) मावि हु:५ माने (3) माघमौnिs दु:५. माध्यात्मि हु: ५२नु छ. (१) शारी२ि७, (२) मानसि.७. dwi वात-पित्त-नी વિષમતાથી આત્માને શરીરને આશ્રયિને તાવ, અતિસાર આદિ જે દુ:ખ ઉત્પન્ન થાય છે, તે શારીરિકદુઃખ કહેવાય છે. A दुःखत्रयाभिघाताज्जिज्ञासा तदभिघातके हेतौ । सांख्य कारिका || कि पुनस्तद्दुःखत्रयम् ? तदाह - आध्यात्मिकम्, आधिभौतिकम्, आधिदैविकम् । तत्र प्रथमं द्विविधं शारीरं मानसं च । तत्र शारीरं वातपित्तश्लेणणां देहधातूनां वैषम्यात् यद् दुःखमात्मानं देहगधिकृत्य ज्वरातीसारादि प्रवर्तते । मानसं प्रियवियोगादप्रियसंयोगाञ्च द्विविधम् । एतदा ध्यात्मिक दुःखमभिहितम् । आधिभौतिकं तु भूतान्यधिकृत्य यत्प्रवर्तते मानुपपशुपक्षिसरीसृपस्थावरनिमित्तम् । आधिदैविकं तु दिवमधिकृत्य यत्प्रवर्तते शीतोष्णवातवर्णादिकम् । एवमेतैत्रिभिर्दुःखैरभिहतस्यासुरिसगोत्रस्य व्राह्मणस्य जिज्ञासा समुत्पन्ना । સાંખ્ય કારિકા માઠર વૃત્તિઓ Page #327 -------------------------------------------------------------------------- ________________ २६८ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३५, सांख्यदर्शन કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષ્યા, વિષયાદર્શનને કારણે (મનમાં) ઉત્પન્ન થતું દુઃખ માનસિક દુ:ખ કહેવાય છે. આ વાત-પિત્તાદિની વિષમતા કે કામ-ક્રોધાદિ વિકારો અંદરને અંદર ઉત્પન્ન થાય છે, બહાર દેખાતા નથી. માટે તે આધ્યાત્મિકદુઃખ કહેવાય છે અને આ આધ્યાત્મિક દુ:ખ આંતર ઉપાયથી સાધ્ય છે. બાહ્ય ઉપાયથી નહિ. બાહ્ય ઉપાયથી સાધ્ય દુઃખ બે પ્રકારનું છે (૧) આધિભૌતિક અને (૨) આધિદૈવિક. મનુષ્ય, પશુ, પક્ષ, મૃગ, સરીસૃપ, આ ત્રસ અને સ્થાવરજીવોને નિમિત્તે જે દુ:ખ આવે તે આધિભૌતિક કહેવાય છે. યક્ષ, રાક્ષસ તથા ભૂતાદિના વશના કારણે જે દુઃખ આવે તે આધિદૈવિક. આ ત્રણે દુ:ખો રજોગુણના પરિણામ છે. બુદ્ધિમાં થવાવાળા આ દુઃખોથી જ્યારે જીવ અભિહિત થાય છે, ત્યારે તે દુઃખોના વિઘાતમાટે તત્ત્વોની જિજ્ઞાસા થાય છે. (ઇશ્વરને જગતકર્તા માનનાર (સેશ્વરવાદિ સાંખ્યો)ની માન્યતા છે કે ઈશ્વર જગતનું સર્જન પ્રકૃતિમાં ક્ષોભ કરવાદ્વારા કરે છે. અહીં કોઈકને પ્રશ્ન થાય કે ઈશ્વર પરમકૃપાળુ છે, તો જીવો ને દુઃખ શા માટે આપે છે ? ત્યારે સેશ્વરવાદિ સાંખ્યો ઉત્તર આપે છે કે જ્યાં સુધી જીવને દુઃખ ન આવે, ત્યાં સુધી મોક્ષની જિજ્ઞાસા થતી નથી અને દુઃખત્રયના વિઘાતની પણ જિજ્ઞાસા થતી નથી, તેથી ઈશ્વર તેઓને દુઃખ આપે છે.) તત્ત્વો પચ્ચીસ છે. ૩૪ો. अथ तत्त्वपञ्चविंशतिमेव विवक्षुरादौ सत्त्वादिगुणस्वरूपमाह । હવે પચ્ચીસતત્ત્વોને જ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી પ્રારંભમાં સત્ત્વાદિ ત્રણગુણના સ્વરૂપને કહે છે. सत्त्वं रजस्तमश्चेति ज्ञेयं तावद्गुणत्रयम् । प्रसादतापदैन्यादिकार्यलिङ्ग क्रमेण तत् ।।३५।। શ્લોકાર્ધ સત્ત્વ, રજસુ અને તમસૂ આ ત્રણ ગુણો છે. પ્રસાદ, તાપ તથા દીનતા આદિ કાર્યોથી તેઓનું ક્રમસર અનુમાન થાય છે. तावच्छब्दः अवधारणे (प्रक्रमे) तथैवं ज्ञातव्यं । तेषु पञ्चविंशतौ तत्त्वेषु सत्त्वं सुखलक्षणं, रजो दुःखलक्षणं, तमश्च मोहलक्षणमित्येवं प्रथमं तावद्गुणत्रयमेव ज्ञेयम् । तस्य गुणत्रयस्य कानि लिङ्गानीत्याह-"प्रसाद" इत्यादि । तत्सत्त्वादिगुणत्रयं क्रमेण પ્રતાપચારિવાન્િ | પ્રસવ -પ્રસન્નતા, તા :-સંતાપ, ફ્રેન્ચ-વીનવવનાदिहेतुर्विषण्णता, द्वन्द्वे प्रसादतापदैन्यानि, तानि आदिः प्रकारो येषां कार्याणां तानि Page #328 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ३५, सांख्यदर्शन २६९ प्रसादतापदैन्यादीनि, प्रसादतापदैन्यादीनि कार्याणि लिङ्ग-गमकं-चिह्नं यस्य तत्प्रसादतापदैन्यादिकार्यलिङ्गम् । अयं भावः । प्रसादबुद्धिपाटवलाघवप्रसवानभिष्वङ्गाद्वेषप्रीत्यदयः कार्यं सत्त्वस्य लिङ्गम् । तापशोषभेदचलचित्ततास्तम्भोद्वेगाः कार्यं रजसो लिङ्गम् । दैन्यमोहमरणसादनबीभत्साज्ञानागौरवादीनि कार्यं तमसो लिङ्गम् । एभिः कार्यैः सत्त्वादीनि ज्ञायन्ते । तथाहि-लोके यः कश्चित्सुखमुपलभते स आर्जवमार्दवसत्यशौचहीबुद्धिक्षमानुकम्पाप्रसादादिस्थानं भवति, तत्सत्त्वम् । यः कश्चिदुःखमुपलभते, स तदा द्वेषद्रोहमत्सरनिन्दावञ्चनबन्धनतापादिस्थानं भवति, तद्रजः । यः कञ्चित्कदापि मोहं लभते, सोऽज्ञानमदालस्यभयदैन्याकर्मण्यतानास्तिकताविषादोन्मादस्वप्नादिस्थानं भवति, तत्तम इति । सत्त्वादिभिश्च परस्परोपकारिभित्रिभिरपि गुणैः सर्वं जगद्व्याप्तं विद्यते, परमूर्ध्वलोके प्रायो देवेषु सत्त्वस्य बहुलता, अधोलोके तिर्यक्षु नारकेषु च तमोबहुलता, नरेषु रजोबहुलता, यदुःखप्राया मनुष्या भवन्ति । यदुक्तम् (सांख्यकारिका ५४) “ऊर्ध्वं सत्त्वविशालस्तमोविशालश्च मूलतः सर्गः । मध्ये रजोविशालो ब्रह्मादिस्तम्बपर्यन्तः ।।१।।" अत्र ब्रह्मादिस्तम्बपर्यन्त इति ब्रह्मादिपिशाचान्तोऽष्टविधः सर्ग इति ।।३५।। ટીકાનો ભાવાનુવાદ: ___eोभा 'तावत' शब्द भार्थ छ.ते ॥॥२-ते ५थ्यास तत्वोमां सत्त्व. सुपस्१३५ छ, રજસુ દુઃખસ્વરૂપ છે અને તમસુ મોહસ્વરૂપ છે. એ પ્રમાણે સૌપ્રથમ ત્રણગુણો જાણી લેવો. પ્રશ્ન ते त्रएगुम्ने ( पान) सिंगो या छ ? ઉત્તર : પ્રસાદથી સત્ત્વગુણ, તાપથી રજસુગુણ તથા દૈન્યથી તમસુગુણનું અનુમાન થાય છે. રજસુગુણને જાણવાનું લિંગ તાપ=સંતાપ છે. અને તમસગુણને જાણવાનું લિંગ દૈન્ય=દીન વચનના કારણરૂપ દીનતા છે. (અહીં પ્રથમ દ્વન્દ્રસમાસ થઈ, પછીથી બહુવ્રીહિ સમાસ થઈને 'प्रासादतापदैन्यादिकार्यलिङ्गम्' ५६ बनेट छ.) કહેવાનો આશય એ છે કે પ્રસાદ-પ્રસન્નતા, બુદ્ધિની પટુતા, લાઘવ=લઘુતા-નિરાભિમાનપણું, અનભિન્કંગ=અનાસક્તિ, અષ=દ્વેષરહિતતા, પ્રીતિ આદિ કાર્યો સત્ત્વગુણના લિંગો છે. त५=संताप, शोष=शरी२-६६५ सूई ४j, मे=ळूटनीति, यितनी यंयसता, સ્તમ્ભ કોઈની સંપત્તિ જોઈ સ્તબ્ધ થઈ જવું, ઉદ્વેગ=કંટાળો વગેરે કાર્યો રજસૂગુણના લિંગો છે. (A) ॥ ४ ॥२- ए[न सi. 1. मा४२वृत्ति .२१ तथा सांज्यसं. पृ.११ ७५२ । भणे छ. Page #329 -------------------------------------------------------------------------- ________________ २७० षड्दर्शन समुचय भाग-१, श्लोक - ३५, सांख्यदर्शन દૈન્ય=દીનતા, મોહ=મૂઢતા, મરણ, સાદ=બીજાને દુઃખ પહોંચાડવું, બીભત્સ=ભયાનકતાડરવાપણું, અજ્ઞાન=મુર્ખતા કે વિપરીત જ્ઞાન, અગૌરવ–સ્વાભિમાનશૂન્યતા આદિ કાર્યો તમસૂના લિંગો છે. આ (ઉપર સૂચવેલા) કાર્યો વડે સજ્વાદિ ગુણો જણાય છે. જેમકે લોકમાં કોઈકવ્યક્તિ સુખને પ્રાપ્ત કરે છે, તે આર્જવ=સરળતા, માદવ=નિરભિમાનતા, સત્ય, શૌચ મન-વચન-કાયાની પવિત્રતા, હી=લોકલજ્જા, ક્ષમા, અનુકંપા, પ્રસન્નતાદિનું સ્થાન થાય છે. આ જ સત્ત્વપ્રધાન પુરુષની ઓળખાણ છે. જે કોઈવ્યક્તિ દુ:ખને પ્રાપ્ત કરે છે, ત્યારે તે દ્વેષ, દ્રોહ, મત્સર=ઇર્ષ્યા, નિંદા, વંચન=બીજાને ઠગવું, બંધન, તાપાદિનું સ્થાન થાય છે, તે જ રજસુપ્રધાન પુરુષનો પરિચય છે. જે કોઈક વ્યક્તિ જ્યારે પણ મોહને પામે છે, ત્યારે તે અજ્ઞાન, મદ, આળસ, ભય, દૈન્ય, અકર્મણ્યતા નાસ્તિકતા, વિષાદ, ઉન્માદ, ભયંકર સ્વપ્ન આવવા વગેરેનું સ્થાન થાય છે, તે જ તમસુપ્રધાન વ્યક્તિની ઓળખાણ છે. તથા પરસ્પરઉપકારિ એવા ત્રણે પણ સત્ત્વાદિ ગુણો વડે સઘળુંયે જગત વ્યાપ્ત છે. (તો) પણ ઉર્ધ્વલોકમાં પ્રાય: દેવોમાં સત્ત્વની બહુલતા હોય છે. અધોલોકમાં તિર્યંચો અને નારકોમાં તમો ગુણની બહુલતા છે અને માણસોમાં રજોગુણની બહુલતા હોય છે. જેથી મનુષ્યો પ્રાયઃ દુઃખી હોય છે. જેથી સાંખ્યકારિકા-૫૪માં કહ્યું છે કે “બ્રહ્મથી માંડીને સ્તમ્બ=સ્થાવરપર્યન્ત, આ સમસ્ત સૃષ્ટિ ઉદ્ગલોકમાં (ઉત્કૃષ્ટચૈતન્યવાળા દેવોમાં) સત્ત્વગુણપ્રધાન, મૂલ–અધોલોકમાં (અપકૃષ્ટચૈતન્યવાળા પશુ-નારક આદિમાં) તમો પ્રધાન, મધ્યલોકમાં (મધ્યમચૈતન્યવાળા માણસોમાં) રજોપ્રધાન છે. (૧)” બ્રહ્મથી સ્તમ્બપર્યન્ત સમસ્તસૃષ્ટિમાં બ્રાહ્મ, પ્રાજાપત્ય, ઐન્દ્ર, પૈત્ર, ગાધર્વ, યક્ષ, રાક્ષસ તથા પિશાચ આ આઠ પ્રકારની દૈવિસૃષ્ટિ છે. (સર્ગનું વર્ણન કરતાં સાંખ્યકારિકામાં કહ્યું છે કે લિંગ શરીરની આસપાસ ભૂતો જે સ્થૂલશરીરની સૃષ્ટિ સર્જે છે, તે ભૂતાદિ સર્ગ ત્રણ પ્રકારનો છે. (૧) દેવસર્ગ, (૨) તિગ્મોનિસર્ગ, (૩) મનુષ્યસર્ગ. તેમાં દેવસર્ગ ઉપર કહ્યા પ્રમાણે આઠ પ્રકારનો છે. તિર્યંચયોનિસર્ગ પાંચ પ્રકારનો છે. (i) પશુ (ગ્રામ્ય અથવા ખરીવાળા પ્રાણીઓ. જેમકે ગાય વગેરે.) (ii) મૃગ (વનમાં રહેનારા અથવા ખરી વિનાનાં હરણ વગેરે), (ii) પક્ષીઓ, (iv) સરીસૃપ (પેટે ચાલનાર સર્પ વગેરે) અને (V) સ્થાવર (વૃક્ષ વગેરે.) મનુષ્યસર્ગ એક જ પ્રકારનો છે. સાંગાચાર્ય શ્રી ગૌડની માન્યતા છે કે દેવસર્ગ, મનુષ્યસર્ગ, સ્થાવર તેમજ જંગમ એમ બે Page #330 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३६, सांख्यदर्शन २७१ પ્રકારનો તિર્યગ્લોનિસર્ગ-એમ કુલ ચાર સર્ગ છે. તે પ્રત્યેકના અભૌતિક, લિંગ, ભાવ અને ભૂત એમ ચાર પ્રકાર છે. આથી કુલ ૧૭ સર્ગ થયા.) રૂપા एतेषां या समावस्था सा प्रकृतिः किलोच्यते । प्रधानाऽव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ।।३६।। શ્લોકાર્ધ સત્ત્વાદિ ત્રણગુણોની સામ્યવસ્થાને પ્રકૃતિ કહેવાય છે. તેને પ્રધાન, અવ્યક્ત શબ્દો વડે (પણ) બોલાય છે. તેનું સ્વરૂપ નિત્ય હોવાથી નિત્યસ્વરૂપિકા પણ કહેવાય છે. व्याख्या-एतेषां-सत्त्वादिगुणानां या समा-तुल्यप्रमाणा अवस्था-अवस्थानं, सा सत्त्वादीनां समावस्थैव प्रकृतिरुच्यते । किलेति पूर्ववार्तायाम् सत्त्वरजस्तमसां गुणानां क्वचिद्देवादी कस्यचिदाधिक्येऽपि मिथः प्रमाणापेक्षया त्रयाणामपि समानावस्था प्रकृतिः कीर्त्यत इत्यर्थः । प्रधानाऽव्यक्तशब्दाभ्यां वाच्या, सा च प्रकृतिः प्रधानमव्यक्तं चोच्यते नामान्तराभ्याम् । नित्यम्-अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं कूटस्थं स्वरूपं यस्याः सा नित्यस्वरूपिकाऽविचलितस्वरूपेत्यर्थः । अत एव सानवयवा साधारण्यशब्दास्परिसारूपागन्धाव्यया चोच्यते । मौलिक्यसांख्या ह्यात्मानमात्मानं प्रति पृथक् पृथक् प्रधानं वदन्ति, उत्तरे तु सांख्याः सर्वात्मस्वप्येकं नित्यं प्रधानमिति प्रपन्नाः ।।३६।। ટીકાનો ભાવાનુવાદ આ સત્ત્વાદિગુણોની સમાન=તુલ્ય અવસ્થાને જ પ્રકૃતિ કહેવાય છે. “વિત્ર પહેલા કહેલી વાતનો સંકેત કરે છે. (અર્થાતુ પૂર્વે કહ્યા પ્રમાણે) સત્ત્વ, રજસુ અને તમસુગુણોનું અનુક્રમે દેવોમાં, મનુષ્યોમાં અને તિર્યંચો-નારકોમાં અધિકપણું હોવા છતાં પણ પરસ્પર પ્રમાણની અપેક્ષાથી સત્ત્વાદિ ત્રણેગુણોની સમાન અવસ્થાને પ્રકૃતિ કહેવાય છે. તે પ્રકૃતિપ્રધાન અને અવ્યક્ત શબ્દો વડે પણ કહેવાય છે. અર્થાત્ પ્રકૃતિના પ્રધાન અને અવ્યક્ત બીજા નામો જ છે. વળી તે પ્રકૃતિ અપ્રચુત (અવિનાશિ), અનુત્પન્ન (ઉત્પત્તિરહિત) અને સ્થિર એક ફૂટસ્થ સ્વભાવવાળી છે. અર્થાત્ તેનું સ્વરૂપ કુટસ્થ છે. અર્થાત્ અવિચલિત સ્વરૂપવાળી છે. આથી જ તે પ્રકૃતિ અવયવરહિત, સાધારણ, શબ્દશૂન્ય, સ્પર્શરહિત, રસરહિત, રૂપરહિત, ગંધરહિત અને અવ્યય=અવિનાશિ કહેવાય છે. મૂલસાંખ્યો પ્રત્યેક આત્માને પૃથક-પૃથક પ્રકૃતિ હોય છે તેમ કહે છે. પરંતુ પછીનાં સાંખ્યો સર્વ આત્માઓમાં એક નિત્યપ્રધાન(પ્રકૃતિ)ને સ્વીકારે છે. (કહેવાનો આશય એ છે કે – મૂલ સાંખ્યોની માન્યતા એ છે કે સર્ગના પ્રારંભથી જ પ્રત્યેક પુરુષને પોતાની પૃથફ-પૃથફ પ્રકૃતિ હતી, તે સર્ગના પ્રારંભમાં તે તે પુરુષ સાથે સંયોગ પામે છે અને ત્યાં સૃષ્ટિનું સર્જન થાય છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन પછી જ્યારે પ્રલય થાય છે, ત્યારે તે જ પ્રકૃતિ સામ્યાવસ્થામાં આવી જાય છે તથા ફરીથી જ્યારે સર્ગનો પ્રારંભ થાય છે, ત્યારે તે તે પુરુષને તે તે (પ્રધાન=) પ્રકૃતિનો સંયોગ થાય છે. જ્યારે પુરુષ વિવેકખ્યાતિ દ્વારા આત્યંતિકી પ્રકૃતિના સંયોગનો વિયોગ કરે છે, ત્યારે મોક્ષ પામે છે. જ્યારે ઉત્તર(પાછળ)ના સાંખ્યો એમ માને છે કે સર્વ આત્માઓને એક સ્વરૂપવાળી જ પ્રકૃતિ હોય છે.) ।।૩૬।। २७२ प्रकृत्यात्मसंयोगात्सृष्टिर्जायते । अतः सृष्टिक्रममेवाह । પ્રકૃતિ અને આત્માના સંયોગથી સૃષ્ટિનું સર્જન થાય છે. આથી હવે સૃષ્ટિના ક્રમને જ કહે છે. ततः संजायते बुद्धिर्महानिति यकोच्यते । अहंकारस्ततोऽपि स्यात्तस्मात्षोडशको गणः ।। ३७ ।। શ્લોકાર્થ: પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેને મહાન પણ કહેવાય છે. બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે અને અહંકારમાંથી સોળગણોની ઉત્પત્તિ થાય છે. (૨) પ્રકૃતિ : પ્રાનિયાસ્થિતિશી મૂતેન્દ્રિયાત્મરું મોાપવર્નાર્થ દૃશ્યમ્ ।। પાતંજલ યોગદર્શન ૨-૧૮ II અર્થાત્ પુરૂષના ભોગ અને અપવર્ગ માટે ભૂત અને ઇન્દ્રિયરૂપે પરિણામ પામતા, પ્રકાશ, ક્રિયા અને સ્થિતિરૂપ સ્વભાવવાળા સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણગુણરૂપ પ્રકૃતિ દૃશ્ય છે. (પુરુષ દ્રષ્ટા છે.) અર્થાત્ પ્રકાશસ્વભાવવાળું સત્ત્વ છે. ક્રિયાસ્વભાવવાળું રજસ્ છે અને સ્થિતિસ્વભાવવાળું તમસ છે. તેથી આ સમસ્તપદોનો એ અર્થ થયો કે સત્ત્વ, રજસ્ અને તમરૂપ આ દ્રવ્યોના પ્રકાશાદિ ગુણો સર્ગ સમયે ઉદ્ધૃતરૂપે હોય છે. પણ પ્રલયસમયે તે રૂપે રહેતા નથી. પૃથ્વી, અપ્, તેજ, વાયુ અને આકાશ એ પાંચ સ્થૂલભૂત છે. અને ગંધતન્માત્રા, રસતન્માત્રા, સ્પર્શતન્માત્રા, શબ્દતન્માત્રા, રુપતન્માત્રા એ પાંચ સૂક્ષ્મભૂત છે. ભૂત કુલ ૧૦ છે. ઇન્દ્રિય પણ સ્થૂલ અને સુક્ષ્મરૂપે છે. ત્યાં સ્થૂલ ઇન્દ્રિયમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય તથા મન એમ ૧૧નું ગ્રહણ કરવું. અને સુક્ષ્મ-ઇન્દ્રિયમાં મહદ્ (બુદ્ધિ) અને અહંકારનું ગ્રહણ કરવું. ખરું જોતાં ભૂત અને ઇન્દ્રિય એ સત્ત્વાદિ દ્રવ્યનાં કાર્યરૂપ છે. તથાપિ આ શાસ્ત્રમાં સત્કાર્યવાદનો સિદ્ધાંત છે. તેથી કાર્યનો કારણથી વસ્તુત: અભેદ જ માન્યો છે. આ નિયમથી ભૂત, ઇન્દ્રિયરૂપ પરિણામો (કાર્યો) પોતાના પરિણામીરૂપ (કારણરૂપ) ગુણત્રયથી અતિરિક્ત નથી, પણ તે રૂપે જ છે. એ બતાવવા આ સ્થળે ભૂત અને ઇન્દ્રિયને એ ગુણત્રયનું સ્વરૂપ જ કહ્યું. એક એવો નિયમ છે કે જે ગુણો કાર્યમાં હોય તે તેના ઉપાદાનકારણમાં અવશ્ય હોવા જોઈએ. એટલે કે જે ગુણવાળું કાર્ય હોય તે ગુણવાળું તેનું કારણ હોવું જોઈએ. ભૂત અને ઇન્દ્રિયમાં સ્પષ્ટ રીતે પ્રકાશ, ક્રિયા અને સ્થિતિ એ ત્રણે ગુણો દેખાય છે. તેથી આ નિયમ પ્રમાણે આ ગુળોવાળા ભૂત અને ઇન્દ્રિયરૂપ જડ કાર્યોનો સદ્ભાવ ક્યારે હોઈ શકે કે જ્યારે એના કારણમાં એ ત્રણે ગુણો હોય ત્યારે, તેથી કાર્યલિંગી અનુમાનથી પ્રકાશાદિ ધર્મવાળા કારણની અર્થાત્ સત્ત્વાદિ ત્રિગુણાત્મક પ્રકૃતિની સિદ્ધિ થાય છે. મહતત્ત્વથી માંડી પૃથ્વી આદિના સ્થૂલઅણુઓ પર્યન્ત જે પરિણામ પામે છે તથા જેના એ પરિણામો Page #332 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन २७३ દ્રષ્ટાના ભોગ અને અપવર્ગરૂપ પ્રયોજનને લઈને થાય છે, તે સત્ત્વ, રજસું અને તમસું એ ત્રણગુણ તે દશ્ય-પ્રકૃતિ છે. શંકા : આ ભોગ અને અપવર્ગ તો બુદ્ધિના વૃત્તિરૂપ છે. તેથી બુદ્ધિમાં રહેલા છે. તો પછી પુરૂષના એ બે પ્રયોજન કેવી રીતે કહેવાય ? અને તેથી જો સત્ત્વાદિદ્રવ્યો આ પ્રયોજન માટે મહતું વગેરે રૂપે પરિણામ પામતાં હોય, તો પછી એ દ્રવ્યને સ્વતંત્ર આ શાસ્ત્રમાં માન્યાં છે તે અયોગ્ય ઠરશે ? સમાધાન: ખરું જોતાં તો ભોગ અને અપવર્ગ બુદ્ધિથી જ કરાયેલાં છે. તથાપિ ઉપચારથી પુરુષનિષ્ઠ છે. એમ કહેવાય છે. જેમ લશ્કરથી કરાયેલો જય-પરાજય લશ્કરમાં જ રહેલો છે, છતાં પણ લશ્કરના સ્વામીને લશ્કરની સાથે અભેદરૂપે ગણીને લોકો એ જય-પરાજયનો રાજામાં ઉપચાર કરે છે. તે રીતે ભોગ અને અપવર્ગ માટે સમજવું. શંકા : પ્રયોજનને લઈને જો સત્ત્વાદિ પરિણામ પામતાં હોય તો પ્રકૃતિ સ્વતંત્ર ન કહેવાય ને ? સમાધાનઃ ધર્માદિ નિમિત્તો પ્રધાનાદિ પ્રકૃતિના પ્રવર્તક હેતુ નથી. પણ એ નિમિત્તો તો માત્ર ખેડૂતની માફક પ્રતિબંધને દૂર કરે છે. પ્રધાન, મહતું, અહંકારાદિ ઉપાદાનકારણરૂપ પ્રકૃતિની પ્રવૃત્તિ તો પોતપોતાના સ્વભાવથી જ થાય છે. એ પ્રવૃત્તિને કંઈ ધર્માદિ નિમિત્તો કરાવતાં નથી. એ પ્રવૃત્તિ પ્રતિક્ષણે નિરંતર થવી એ તો પ્રકૃતિનો સ્વભાવ છે. તો પણ એ સ્વભાવને આચ્છાદન કરી રાખનાર પ્રતિબંધકરૂપ અધર્માદિ પ્રાપ્ત થાય છે. તો તેની નિવૃત્તિ માત્ર ધર્માદિ કરે છે. એ નિવત્તિ થઈ એટલે એ પ્રકતિઓ પોતપોતાના સ્વભાવથી પોતાની મેળે જ પ્રવૃત્તિ કરે છે. દા.ત. ખેડત એક ખાડામાંથી વિવિધ ક્યારાઓમાં જળ લઈ જવું હોય છે. ત્યારે ખેડૂત નીચી નીચી પાળ બાંધે છે. એ સ્થળે ખેડૂત કંઈ જળનો પ્રવર્તક હેત નથી. જળનો એવો સ્વભાવ છે કે એ હંમેશાં નીચે પ્રદેશમાં જાય છે. તે ખેડૂત પ્રતિબંધ દૂર કરી આપે છે પાણી પોતાનું કામ કરે છે. તે જ પ્રમાણે પ્રકૃતિનો સ્વભાવ પોતપોતાના વિકારરૂપે પરિણામ પામવાનો છે. એ સ્વભાવ અધર્માદિ નિમિત્તે આચ્છાદિત થયેલાં હોય છે. ધર્માદિ નિમિત્તો તે આચ્છાદનને દૂર કરે છે. ત્યારપછી પ્રકૃતિઓ પોતાના સ્વભાવ પ્રમાણે પરિણામને પામે છે. એ જ પ્રમાણે પુરુષાર્થરૂપ નિમિત્ત માટે પણ તે રીતે જાણવું. કારણકે સ્વતંત્રપદાર્થ હોય તે પરતંત્રનો પ્રવર્તક થઈ શકે. જે જાતે પરતંત્ર છે, તે અન્યનો પ્રવર્તક થાય નહિ. જેમકે દંડ-ચક્રાદિ નિમિત્તો, જે જાતે પરતંત્ર છે તે ઘટના પ્રયોજક નથી. અને એમ હોવાથી જ દંડ-ચક્રાદિનો અભાવ હોય છે. તથાપિ યોગીના સંકલ્પમાત્રથી ઘટની ઉત્પત્તિ થાય છે. તેમજ જે કાર્ય હોય છે તે કારણનું પ્રયોજક થતું નથી. જેમ ઘટ મૃત્તિકાના કાર્યરૂપ હોવાથી મૃત્તિકાનો પ્રયોજક નથી. આ નિયમાનુસાર ધર્માધર્મ અને પુરૂષાર્થ એ બંને પ્રકૃતિનાં કાર્યરૂપ છે અને તેથી પ્રકતિને અધીન હોવાથી પરતંત્ર છે. હવે જેઓ સેશ્વરવાદિ છે. તે કહે છે કે ઈશ્વર પ્રકૃતિની પ્રવૃત્તિવિરોધી જે સામ્યવસ્થા છે, તેનો સંકલ્પથી ભંગ કરે છે. અને પ્રકૃતિ પોતાના સ્વભાવથી જ સર્ષારંભે પોતાની મેળે જ પરિણામને પામતી ચાલી જાય છે. કાળાદિપદાર્થો ધર્માધર્મને ઉદ્ભૂત કરે છે. તથા તેના દ્વારા ધર્માધિમંદિરૂપ પ્રતિબંધની નિવૃત્તિ કરે છે. એટલે પ્રકૃતિઓ પોતાની મેળે જ પરિણામને પામે છે. આથી સર્વ નિમિત્તો પ્રકૃતિના પ્રયોજક હેતુ નહિ હોવાથી પ્રકૃતિ સ્વતંત્ર છે. પ્રકૃતિની અવસ્થાવિશેષઃ વિશેષ, અવિશેષ, લિંગ માત્ર અને અલિંગ એ ચાર સત્ત્વાદિ ગુણત્રયરૂપ પ્રકૃતિની અવસ્થાવિશેષ છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ २७४ - વિશેષ : કેવળ વિકા૨પદાર્થો તે ૧૬ છે. પાંચ મહાભૂત, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય તથા જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ ઉભયરૂપ મન-આ સોળ કેવળ વિકારો હોવાથી વિશેષ છે. → ↑ ↑ → → તે षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ३७, सांख्यदर्शन પૃથ્વી આદિ પંચભૂત જગતના સ્થૂલપદાર્થોના ઉપાદાનકારણરૂપ છે એ વાત સાચી છે, તો પણ પૃથિવ્યાદિ ગુ કરતાં જગતના સ્થૂલપદાર્થો અધિકપ્સ્યૂલ ગણાતા નથી. તેથી એ પદાર્થો ભિન્ન તત્ત્વરૂપ નથી. આથી આ તત્ત્વો અન્યતત્ત્વના ઉપાદાનકારણ નથી. તેથી તે કેવળ વિકાર છે અને તેથી એ તત્ત્વો વિશેષ છે. વિશેષનો અર્થ એ જ કે શાન્ત, ઘોર અને મૂઢ એ વિશેષોવાળા કેવલ વિકારરૂપ પદાર્થો. આમ હોવાથી પાંચ તન્માત્રા જે શબ્દ-સ્પર્શાદિ વિશેષવાળી છે તથા તામસ અહંકારના વિકારરૂપ છે અને છતાં પૃથ્વીઆદિ પંચભૂતરૂપ ભિન્નતત્ત્વના ઉપાદનકારણ છે. તેથી કેવળ વિકારરૂપ નથી. આથી તેનો સમાવેશ વિશેષમાં થતો નથી. સાંખ્યકારિકામાં કહ્યું છે કે - ‘વોડસ્તુ વિર:' આ વચનથી ૧૬ પદાર્થો જ વિકારરૂપ કહ્યાં છે. શ્રીગર્ભાપનિષદમાં પણ ઊટી પ્રતયઃ પોકશ: વિારૉઃ - આઠ પ્રકૃતિ છે અને ૧૬ વિકારો છે એમ કહેલ છે. અવિશેષ : અવિશેષ એટલે શાંત, ઘોર અન મૂઢરૂપ વિશેષથી રહિત, લિંગમાત્ર અને અલિંગથી ભિન્ન સત્ત્વાદિનાં કાર્યરૂપ પદાર્થો. આ પદાર્થો છે પાંચ તન્માત્ર અને અહંકાર. → - → અહીં પૃથ્વી ગંધતન્માત્રારૂપ અવિશેષનો, અપૂ રસતન્માત્રારૂપ અવિશેષનો, તેજ રૂપતન્માત્રારૂપ અવિશેષનો, વાયુ સ્પર્શતન્માત્રારૂપ અવિશેષનો તથા આકાશ શબ્દતન્માત્રારૂપ અવિશેષનો વિકાર છે. પાંચજ્ઞાનેન્દ્રિય, પાંચકર્મેન્દ્રિય તથા મન એ ૧૧ કરણો દર્શન-શ્રવણાદિ વિશેષથી રહિત અને અભિમાનમાત્ર ધર્મવાળા અહંકારરૂપ અવિશેષના વિકારો છે. તેમાં સત્ત્વપ્રધાન અહંકારના વિકારરૂપ જ્ઞાનેન્દ્રય છે. રજ: પ્રધાન અહંકારના વિકારરૂપ આ દસે ઇન્દ્રિયના અર્થને વિષય કરનાર મન છે. આમ આ ૧૬ તત્ત્વો વિકાર છે. એ સિદ્ધ થાય છે. એટલું જ નહીં એ ૧૬ તત્ત્વોમાંથી કોઈપણ અન્ય તત્ત્વનું ઉપાદાનકારણ નથી. તેથી એ ૧૬ તત્ત્વો કેવળ વિકારરૂપ છે. અહીં અહંકારમાં શ્રવણ-દર્શનાદિથી રહિત અભિમાનમાત્ર ધર્મવાળા સાત્વિક, રાજસ્ અને તામસ્ અણુઓનું ગ્રહણ થાય છે. એ અણુઓ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન તથા પાંચ તન્માત્રાના ઉપાદાન કારણરૂપ છે તથા જાતે લિંગમાત્ર પર્વના વિકારરૂપ છે. આમ હોવાથી એ અણુઓ શાંત, ઘોર, મૂઢરૂપ વિશેષો, જે કેવલ વિકારોમાં જ ઉદ્ભૂત થયેલા હોય છે, તેનાથી રહિત છે, લિંગમાત્ર અને અલિંગથી વધારે સ્થૂલ હોવાથી ભિન્નતત્ત્વરૂપ છે તથા સત્ત્વાદિનાં કાર્ય છે. તેથી તે સત્ત્વાદિ મૂલ પ્રકૃતિના અવિશેષપર્વમાં આવે છે. શબ્દ તન્માત્રા એટલે શાન્તાદિ વિશેષથી રહિત, શબ્દમાત્ર ધર્મવાળું, આકાશના અણુના ઉપાદાનકરણરૂપ દ્રવ્ય. સ્પર્શતન્માત્રા એટલે શાન્તાદિ વિશેષથી રહિત, શબ્દ અને સ્પર્શ એ બે ધર્મવાળું, વાયુના અણુના ઉપાદાનકારણરૂપ દ્રવ્ય. રૂપતન્માત્રા એટલે શાન્તાદિ વિશેષથી રહિત, શબ્દ, સ્પર્શ અને રૂપ એ ત્રણ ધર્મવાળું, તૈજસ અણુના ઉપાદાનકારણરૂપ દ્રવ્ય. રસતન્માત્રા એટલે શાન્તાદિથી રહિત, શબ્દ, સ્પર્શ, રૂપ અને ૨સ એ ચાર ધર્મવાળું, જલના ઉપાદાન કારણરૂપ દ્રવ્ય. Page #334 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग-१, श्लोक -३७, सांख्यदर्शन २७५ ગંધતન્માત્રા એટલે શાન્તાદિથી રહિત, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ ધર્મવાળું, પૃથ્વીના અણુના ઉપાદાનકારણરૂપ દ્રવ્ય. આ પાંચ તન્માત્રા કહેવાય છે. આ પાંચે તન્માત્રાઓ સર્વ એકસરખી રીતે તામસુ અહંકારના કાર્યરૂપ છે. તેમજ આ તન્માત્રા આકાશાદિ પાંચભૂતરૂપ ભિન્ન તત્ત્વોના ઉપાદાનકારણરૂપ છે. તેથી આ તન્માત્રા કેવલ વિકારરૂપ નથી અને તેથી શાન્તાદિથી રહિત છે. તથા લિંગમાત્ર અને અલિંગથી ભિન્ન છે. તેથી અવિશેષ છે. આમ પાંચ તન્માત્રા અને અહંકાર અવિશેષ છે. (૩) લિંગમાત્ર : લિંગમાત્ર એટલે વ્યંજકમાત્ર, અર્થાત્ જે સંપૂર્ણ જગતને અભિવ્યક્ત થયેલું દેખાડે છે તથા જેનામાં અન્ય કશો વ્યાપાર નથી. એવું સત્વાદિ ગુણોનું કાર્ય. આ કાર્ય તે મહતતત્વ છે. સર્ગના આરંભે પ્રકૃતિનો ક્ષોભ થવાથી જે આદ્યવિકાર સત્તાને પામે છે. તે કાર્ય બ્રહ્મની ઉપાધિરૂપ તત્ત્વ, અવિશેષ અને વિશેષ એ સર્વપરિણામોનું આધારભૂત હોવાથી મહતુ કહેવાય છે. જ્યારે પ્રલય થાય છે, ત્યારે જગતની સર્વવસ્તુઓ સંસ્કારસહિત પ્રધાનમાં લીન થાય છે. સર્ગકાળ પ્રાપ્ત થવાથી પ્રકૃતિ, જે પ્રલયસમયે સામ્યાવસ્થામાં હોય છે તે લોભ પામે છે. એ ક્ષોભ પામવાથી જે પ્રથમવિકાર અસ્તિત્વમાં આવે છે અર્થાત્ એ ક્ષોભપામેલી પ્રકૃતિ જ મહતું છે. એ મહત્ લિંગમાત્ર છે, કેમકે એ પ્રકૃતિની ક્ષોભ પામેલી અવસ્થારૂપ હોવાથી આખા જગતને પોતામાં અભિવ્યક્ત કરે છે. તથા એનામાં બીજો કશો વ્યાપાર હોતો નથી. જ્યારે એ મહત્તત્ત્વમાંથી અહંકારાદિ ઉત્પન્ન થાય છે, ત્યારે જ અભિવ્યક્તિથી અતિરિક્ત વ્યાપાર થાય છે. તેથી મહતુતત્ત્વની ઉત્પત્તિના સમયે અભિવ્યક્તિથી અન્ય કશો વ્યાપાર હોતો નથી. તેથી યોગ્ય રીતે લિંગમાત્ર કહેવાય છે. એ મહતતત્ત્વ છ અવિશેષોનું પણ કારણ છે. અર્થાત એ જ તત્ત્વ સ્થલતાને પામતાં છ અવિશેષરૂપે પરિણામ પામે છે. એમાં એટલો ફરક છે કે અહંકાર આ મહત્તત્ત્વનો સાક્ષાત્ પરિણામ છે અને તન્માત્રા અવિશેષ એ અહંકાર દ્વારા થતા પરિણામો છે. તેથી આ તત્ત્વ છ અવિશેષની માફક પ્રકૃતિ વિકૃતિતત્ત્વ છે. (૪) અલિંગ: અલિંગ એટલે કોઈનું બંજન કરનાર નહી તે, અર્થાત્ સત્ત્વાદિગુણોની સામ્યવસ્થા. આ સામ્યવસ્થાને ઘણે પ્રસંગે શાસ્ત્રોમાં પ્રકૃતિ પણ કહી છે. તેમજ અવ્યક્ત, અવ્યાકૃતવગેરે પણ એનાં જ નામો છે. કારણકે સામ્યાવસ્થા દેખાય તેવી નથી. એટલે કે એ અવસ્થામાં કશાની અભિવ્યક્તિ નથી. તેમજ નામ અને રૂપ બંને સ્ફટ નથી. આ અલિંગ વા પ્રકતિ સદાકાળ એકસરખી રીતે રહેતી નથી, પણ સર્ગકાળ પ્રાપ્ત થવાથી એ અન્યરૂપે પરિણામ પામે છે. તેથી પૂર્વ ધર્મને ત્યજે છે તથા અન્યધર્મનું ગ્રહણ કરે છે. આમ હોવાથી એ પ્રકૃતિ સત્ કહેવાતી નથી. કેમકે જે વસ્તુ ત્રણે કાળે એકસરખી રીતે વિદ્યમાન રહે તે જ સતું છે. તેમજ આ પ્રકૃતિ શશશૃંગના જેવી અસતુ પણ નથી. એથી અસંતુ કહેવાય તેમ પણ નથી. આમ હોવાથી આ પ્રકૃતિ (અને તેના કાર્યરૂપ સંપૂર્ણ જગત) સતુ અસતુથી અનિર્વચનીય કહેવાય છે. આદિત્યપુરાણમાં કહ્યું છે કે -- નાપા ન દુરુપ માથા નૈવીયાતિવા સખ્યામને ધ્યાને આ પ્રકૃતિ જ સેવનું મૂળ કારણ છે, તથાપિ એ પણ ગુણોની સામ્યવસ્થારૂપ હોવાથી ગુણોથી અતિરિકરૂપે તો ગુણના ધર્મરૂપ છે. અને તેથી એને ગુણોના પર્વરૂપ કહેવામાં દોષ નથી. આ ચારેને ગુણના પર્વ કહ્યાં, ત્યાં જોકે એ ચારે એકસરખી રીતે સત્ત્વાદિગુણોમાં પર્વરૂપ છે. તથા અલિંગપર્વ અને ઇતર ત્રણ પર્વમાં એક મોટો ભેદ એ છે કે અલિંગપર્વ નિત્ય છે અને અન્ય ત્રણ પર્વો અનિત્ય છે. અલિંગપર્વ નિત્ય હોવાનું કારણ એ છે કે એ પર્વમાં કોઈ નિમિત્ત નથી. અર્થાત્ સત્ત્વાદિગુણોની એ Page #335 -------------------------------------------------------------------------- ________________ २७६ षड्दर्शन समुझय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन સ્વભાવસિદ્ધ અવસ્થા છે અને મહતું વગેરે પર્વ નિમિત્તવશાત્ થાય છે. એ નિમિત્ત એ પુરૂષાર્થની સિદ્ધિ છે. સુખ, દુ:ખાભાવ અને વિવેકખ્યાતિ એ પુરૂષાર્થ છે. એ પુરૂષાર્થ મહતું વગેરેનું નિમિત છે. ભોગ અને અપવર્ગરૂપ પુરૂષાર્થની સિદ્ધિ સર્ગકાળે જ થાય છે. પ્રલયકાળ થતી નથી. કેમકે પ્રલયકાળે તો ભોગનું જે કરણ અર્થાત્ બુદ્ધિ તથા ઇન્દ્રિયો, તે આ પ્રકૃતિમાં સમાયા છે. એટલું જ નહીં, પણ જે અભિમાનીનું અણું, તે પણ એ સમયે નથી. તેથી પ્રલયકાળે સુખ અને વિવેકખ્યાતિની સિદ્ધિ નથી. એ સ્પષ્ટ છે. તેમજ પ્રલયકાળે જે દુ:ખાભાવ હોય છે તે તો કર્મજન્યદ્રવ્ય તથા અભિમાનીવગેરે દ્રવ્યના રૂક્ષ થવાથી થયેલો હોય છે. તેથી એ પણ આ સામ્યવસ્થામાં નિમિત્તરૂપ નથી. તાત્પર્ય એ છે કે કોઈપણ પુરુષાર્થની સિદ્ધિ આ અવસ્થામાં ઘટતી નથી. તેથી આ અવસ્થાનું પુરૂષાર્થ નિમિત્ત નથી. અને અન્યનિમિત્તની તો પ્રાપ્તિ જ આવતી નથી. આ અવસ્થા નિત્ય અને અન્ય ત્રણપર્વ અનિત્ય. પ્રશ્ન : અલિંગ અવસ્થામાં કોઈ નિમિત્ત નથી એ વાત સાચી, તથાપિ સર્ગકાળ પ્રાપ્ત થાય છે. ત્યારે એ અવસ્થા મટી મહતું વગેરે પરિણામો થાય છે. અર્થાત્ સર્ગસમયે આ અવસ્થાનું નામ પણ નથી રહેતું, તો પછી તે નિત્ય કેમ કહેવાય ? ઉત્તર : જ્યારે પ્રલય થાય છે ત્યારે તે તે ભાગના (સૃષ્ટિના) અંત્યાવયવીથી મહતુ સુધીના સર્વતત્ત્વો પોતપોતાના વિશેષોને છોડી દે છે. એટલે સંપૂર્ણ દ્રવ્ય સામ્યવસ્થાને પામે છે. અર્થાત્ અલિંગરૂપ થઈ રહે છે. પુન: જ્યારે સર્ગકાળ પ્રાપ્ત થાય છે, ત્યારે એ સામ્યવસ્થાવાળા દ્રવ્યમાં ક્ષોભ થાય છે. એ ક્ષોભ એ દ્રવ્યમાત્રમાં નથી થતો, પણ માત્ર એક દેશમાં જ થાય છે. એટલે કે જેમ સર્વ દુધનું દહીં બને છે, તેમ અલિંગના એક દેશમાં જ વિકાર ઉત્પન્ન થાય છે. અને અન્ય દેશ તો સામ્યવસ્થા રૂપે જેમનો તેમ સ્થિત થાય છે. આ અવશિષ્ટ રહેલું સામ્યવસ્થાવાળું દ્રવ્ય પોષકદ્રવ્યરૂપે એ વિકારની સર્વતઃ રહે છે અને તેથી એ આવરણ પણ કહેવાય છે. આ જ પ્રમાણે મહતું તત્ત્વ પણ સંપૂર્ણ અંશે અહંકારરૂપ પરિણામને પામતું નથી. એનો એક દેશમાત્ર એ રૂપે પરિણામ પામે છે. બાકી રહેલો પ્રદેશ મહત્તજ્વરૂપે જ રહે છે. જે અહંકારના પોષકદ્રવ્યરૂપેઆવરણરૂપે ચાલે છે. આજ રીતે અહંકાર અને તત્માત્રા તથા પંચમહાભૂત એ સર્વ માટે સમજવું. આ રીતે પોષકદ્રવ્યરૂપે રહેલાં આવરણો બધાં મળી આઠ છે. (૧) અલિંગ, (૨) મહતુ, (૩) અહંકાર, (૪-૮) પાંચ તન્માત્રા. (જે આઠ આવરણોમાં જે તન્માત્રાવાળું આવરણ છે, તેમાં જ પાંચભૂતોમાં આવરણોનો સમાવેશ કર્યો છે.) આથી સિદ્ધ થયું કે સર્ગકાળે પણ આવરણરૂપે અલિંગની સ્થિતિ હોય છે. તેથી સર્ગકાળે એ અલિંગનો કેવળ અભાવ થાય છે એ અસત્ય છે. અર્થાતુ એ અલિંગ સત્ત્વાદિની સ્વભાવસિદ્ધ અવસ્થા હોવાથી તથા સર્ગકાળે પણ અસ્તિત્વમાં હોવાથી નિત્ય છે. વળી આ અલિંગઅવસ્થા એ ગુણોની માફક અને પુરૂષની માફક નિત્ય ગણવી ઘટતી નથી. કારણકે ગુણો પ્રલયસમયે અને સર્ગસમયે સદા સર્વદા સંપૂર્ણ વિદ્યમાન હોય છે. તેમજ પુરૂષ સદા સર્વદા એકરૂપે રહેલો છે. તેથી ગુણો અને પુરૂષ જેવું નિત્યત્વ તો અલિંગમાં નથી. તથાપિ અલિંગપર્વ પણ સદા સત્તાવાળું હોવાથી નિત્ય કહેવું અયોગ્ય નથી. પ્રકૃતિના બીજા નામો: * ગુણત્રય સર્વજગતના કારણરૂપ હોવાથી પ્રકૃતિ કહેવાય છે. * સુખ, દુઃખ અને મોહ ધર્મવાળા હોવાથી સુખદુઃખમોહાત્મક કહેવાય છે. * રાજાના અમાત્યની માફક પુરૂષના સર્વ અર્થ સાધનાર હોવાથી પ્રધાન કહેવાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन *સંપૂર્ણ કાર્યો એની અંદર રહે છે, તેથી પ્રધાન કહેવાય છે. * જગતને મોહ કરાવનાર હોવાથી માયા કહેવાય છે. २७७ * પરમાણુ પણ કહેવાય છે. * સાંખ્યમતમાં જે સેશ્વરવાદિ છે, તેમના ઈશ્વરનું સ્વરૂપ બતાવવામાં આવે છે. તે પાતંજલ યોગદર્શનના આધારે બતાવેલ છે. વરુ વિપાશરપરામૃટ્ટ: પુરુષવિશેષ ઘર:” ||૧-૨૪ સૂત્રાર્થ : અવિદ્યાદિ ક્લેશ, ધર્માધર્મરૂપ કર્મ,જાતિ વગેરે ક્લેશકર્મનાં ફલરૂપ વિપાક, તથા ધર્માધર્મના સંસ્કાર-એ સર્વના ત્રણે કાળવિશે વસ્તુત: તથા ઉપચારથી પણ થતા સંસર્ગથી રહિત, સ્વરૂપે શુદ્ધ ચિતિશક્તિસ્વરૂપ નિરતિશય ઐશ્વર્યવાળા ઈશ્વર છે. (ક્લેશ : ક્રિયાયોગથી દૂર થતા ક્લેશો પાંચ પ્રકારના છે. (૧) અવિદ્યા, (૨) અસ્મિતા, (૩) રાગ, (૪) દ્વેષ, (૫) અભિનિવેશ. આ પાંચ ક્લેશોમાં અવિઘા બાકીના ચારની જનની છે. આ બધા ક્લેશોની ચાર અવસ્થાઓ છે (૧) પ્રસુપ્ત=સુતેલાની માફક કામ ન કરતાં, પડી રહેલા પણ જાગે એવી હોય. (૨) તનુ=પાતળાશિથિલ હોય. (૩) વિચ્છિન્ન=ત્રૂટક-ત્રૂટક વર્તનાર હોય. (૪) ઉદારપણે વિચારનાર હોય. આ સર્વેનું વિશેષસ્વરુપ અન્યગ્રંથોથી જાણી લેવું. ઈશ્વર આ સર્વેનું સ્વરૂપત: શુદ્ધ ચિતિશક્તિરૂપ છે. તોપણ તેને એકચિત્ત હોય છે. એ ચિત્ત શુદ્ધસત્ત્વા માયાના શુદ્ધાંશનું બનેલું છે. અને તેથી યોગીના ચિત્તથી વિલક્ષણ છે. યોગીનું ચિત્ત પ્રયત્ન કરી શુદ્ધાંશવાળું બને છે. અને ઈશ્વરનું તો અનાદિકાળથી શુદ્ધાંશવાળું જ હોય છે. એ ચિત્તના યોગથી ઈશ્વરમાં જ્ઞાનશક્તિ તથા ક્રિયાશક્તિ હોય છે. એ ચિત્તની સાથે ઈશ્વરને બીજાજીવોની માફક અવિદ્યાનિમિત્તક સ્વસ્વામિભાવ સંબંધ નથી, પણ જગતરૂપ પ્રવાહમાં ખેંચાતા પુરૂષોને જ્ઞાનાદિઉપદેશદ્વારા ઉદ્ધાર કરવાની ઇચ્છારૂપ નિમિત્તથી ઈશ્વરે એ ચિત્તનું ગ્રહણ કર્યું છે. આમ હોવાથી જેમ સ્ત્રી વગેરે વેશને તે રૂપે જાણી ગ્રહણ કરનાર શૈલૂષ (નાટકનું પાત્ર), તેથી બંધનને પામતો નથી. તેમ એ ચિત્તરૂપ માયાને માયારૂપ જાણીને પોતાની ઇચ્છાથી ગ્રહણ કરનાર ઈશ્વર પણ એનાથી બંધનને પામતો નથી. ઈશ્વર પોતાની ઇચ્છાથી એક ચિત્તનું ગ્રહણ કરે છે, એમ કહેવામાં ઇચ્છાથી અનન્તરચિત્તનું ગ્રહણ અને ચિત્તવિના ઇચ્છાનો અભાવ હોવાથી ચિત્તના ગ્રહણની અનંતર ઇચ્છાઓ હોવા છતાં અન્યોન્યાશ્રયદોષ આવતો નથી. કારણકે સર્ગ અનાદિ છે. જો સર્ગને પ્રારંભ હોત તો એ પ્રશ્નનો અવકાશ રહેત કે ઈશ્વરે પ્રથમ ચિત્તનું ગ્રહણ કેવી રીતે કર્યું ? પણ તેમ તો છે નહીં. જગતપ્રવાહ-સર્ગપ્રવાહ અનાદિ છે, તેથી એક સર્ગના સંહારસમયે આ પ્રલયનો અવધિ આવે, એટલે સર્ગાન્તરની સૃષ્ટિ થવાના સમયે મારે અમુક શુદ્ધાંશવાળું ચિત્તસત્ત્વ ગ્રહણ કરવું છે. એવો સંકલ્પ કરી ઈશ્વર સૃષ્ટિનો સંહાર કરે છે અને સંકલ્પની વાસનાવાળું થઈ ચિત્ત પણ તે સમયે પ્રધાનમાં-પ્રકૃતિમાં લીન થઈ જાય છે. ત્યાર પછી પ્રલયકાળ પુરો થઈ રહે, ત્યારે જેમ રાત્રીએ સુતો માણસ સવારે વહેલા ઉઠવાના નિશ્ચય સાથે સૂવે, તો તે નિશ્ચયના બળથી ટાઈમસર ઊઠી જાય છે, તેમ પૂર્વસર્ગના અવધિએ કરેલા પ્રણિધાનરૂપ દઢસંકલ્પવાળા ઈશ્વરનું ચિત્ત તે સંકલ્પવશાત્ આ સર્ગના પ્રારંભમાં ઈશ્વરને પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ એ ચિત્ત વડે જગતની ઉત્પત્તિ, જ્ઞાનાદિનો બ્રહ્માને ઉપદેશ વગેરે ઈશ્વર કરે છે. પુન: એ સર્ગનો અવિધ આવતાં પૂર્વવત્ પ્રણિધાન કરે છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन તથા તે પ્રણિધાનવશાત્ પુન: નવા સર્ગના આરંભે એ ચિત્તની પ્રાપ્તિ થાય છે. એમ અનાદિકાળથી પ્રણિધાન અને ચિત્તનું ગ્રહણ થતું હોવાથી બીજાંકુરવત્ ચાલ્યા જ કરે છે. પ્રશ્ન : ઈશ્વરને પ્રકૃષ્ટસત્ત્વવાળું ચિત્ત છે, એમાં શુ પ્રમાણ છે ? જવાબ : વૈક્ષત સોડામયત્, તવાત્માનું સ્વયમજુરુત | २७८ स्वाभाविकी ज्ञानबलक्रिया च यः सर्वज्ञः सर्वविदः ।। આ વેદની શ્રુતિથી ઈશ્વરને પ્રકૃષ્ટચિત્ત છે તે સિદ્ધ થયું. (સૂત્રમાં એકવચનથી તે વ્યક્તિ૫૨ક છે અને તે વ્યક્તિ એક જ છે એટલે કે ઈશ્વર એક જ છે.) પ્રશ્ન : ઈશ્વરનું જ્ઞાન કેવા પ્રકારનું છે જવાબ : તંત્ર નિરતિશયં સર્વજ્ઞવીનમ્ ॥૧-૨૫|| અર્થાત્ સર્વજ્ઞપણાનું બીજ જે અતિશવાળું જ્ઞાન તે ઈશ્વરમાં નિરતિશય છે. એટલે કે ઈશ્વરમાં નિરતિશય એટલે એનાથી ઉત્કૃષ્ટ નહિ તેવું જ્ઞાન છે. ઉત્તર ઃ અહી સૂત્રમાં જે કહ્યું છે કે સર્વજ્ઞતાનો જ્ઞાપક હેતુ જે સાતિશય જાતીયજ્ઞાન તે ઈશ્વરમાં નિરતિશય છે. અર્થાત્ અમર્યાદ અવસ્થાને પામ્યું છે. ત્યાં સાતિશય જાતીયજ્ઞાન સર્વજ્ઞાતાનું આ પ્રમાણે જ્ઞાપન કરે છે. જ્ઞાન સાતિશય હોવાથી કોઈસ્યળે પણ નિરતિશય થવું જોઈએ, કેમકે લોકમાં આપણે જોઈએ છીએ કે જે જે ગુણ સાતિશય હોય છે - જેવું કે પરિમાણ - તે ક્વચિત્ પણ નિરતિશય થાય છે. પરિમાણનું જે અણુત્ત્વ, મહત્ત્વ રૂપ સાતિશય જોઈએ છીએ, તેની પુરૂષમાં કાષ્ઠાપ્રાપ્તિ છે, કારણકે પુરુષ વિભુ હોવાથી ચિત્ કાષ્ઠાને પામવું જોઈએ. જ્ઞાન સાતિશય છે તે આપણે જાણીએ છીએ. બાળક કરતાં મોટ! પુરૂષમાં વધારે હોય છે. તેનાથી યોગીમાં વધારે હોય છે અને તેનાથી ઉત્તમસાધનાવાળા યોગીને વધારે હોય છે. આ રીતે જ્ઞાન સાતિશય સિદ્ધ થાય છે. તેથી પરિમામની માફક ક્વચિત્ નિરતિશયવાળું હોવું જોઈએ. જ્યાં જ્ઞાન નિરતિશય થાય છે, ત્યાં સર્વજ્ઞત્વ છે એ સ્પષ્ટ છે. પ્રશ્ન : એ સર્વજ્ઞપદાર્થ તે બુદ્ધ, અરિહંત વગેરે હશે કે મહેશ્વર, પરમકારુણીક જગતના અધિષ્ઠાત. વગેરે સંજ્ઞાવાળા ઈશ્વર હશે ? આ વિશેષજ્ઞાન અનુમાનની શક્તિની બહાર હોવાથી શાસ્ત્રપ્રમાણથી થાય છે. લિંગપુરાણમાં કહ્યું છે કે लोके सातिशयित्वेन ज्ञानैश्चर्ये विलोकिते । શિવે નાતિયિત્વેન સ્થિત ગાતુર્યનીષિળઃ ।। અર્થાત્ ‘લોકમાં જ્ઞાન અને ઐશ્વર્ય જે અતિશયવાળાં દેખાય છે, તે પરમાત્માવિશે નિરતિશયને પામેલા છે.” ઇત્યાદિ વચનથી જગતના અધિષ્ઠાતા મહેશ્વ૨માં જ્ઞાનની નિરતિશયતા કહી છે. શંકા : ઈશ્વરને જગતના અધિષ્ઠાતા અર્થાત્ જગતના ઉત્પન્ન કરનારા માન્યા તે યોગ્ય નથી. કારણકે શાસ્ત્રમાં ઈશ્વરને આપ્તકામ કહ્યા છે તથા ભગવાન હોવાથી આરુઢવૈરાગ્યવાળા કહ્યા છે. તેથી ઈશ્વરને કોઈપણ સ્વાર્થ ઘટતો નથી, અને સ્વાર્થવિના જગતની સૃષ્ટિરૂપ ક્રિયા ઘટતી નથી. સાંખ્યસૂત્રમાં “સ્વોપારાવધિષ્ઠાનં છોવત્” એ સૂત્રથી એ જ અર્થનું બોધન કર્યું છે કે લોકમાં જે સ્વાર્થનેમાટે પ્રવૃત્તિ જોવામાં આવે છે. તેમ જગતસર્જનરૂપ ક્રિયાના કર્તા ઈશ્વરને માનીએ તો તે પ્રવૃત્તિ સ્વાર્થને માટે હોવી જોઈએ. ત્યાં ઈશ્વર નિત્ય મુક્ત હોવાથી ભોગ અથવા અપવર્ગ એ બંનેમાંથી કોઈપણ સ્વાર્થ એમને હોવો ઘટતો નથી. કદાચ પરાર્થપ્રવૃત્તિ માનીએ તો પરમકારુણિક ઈશ્વરની એ પ્રવૃત્તિ ઇતરપુરૂષોના સુખને માટે હોવી જોઈએ. અને તેમ હોય તો નાનાવિધ દુઃખોથી ભરેલા આ જીવલોકની સૃષ્ટિ ઈશ્વરકૃત ઘટે નહીં. તેમજ કાંતો ઈશ્વર કર્મની અપેક્ષારાખીને સૃષ્ટિકરે અથવા તો કર્મની અપેક્ષા રાખ્યાવિના. ત્યાં જો કર્મની અપેક્ષા વિના સૃષ્ટિ Page #338 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुशय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन २७९ કરે છે એમ લઈએ તો ઈશ્વરમાં વૈષમ્યનઈશ્ય દોષોની પ્રાપ્તિ આવે છે. અને કર્મની અપેક્ષા રાખી સૃષ્ટિ કરે છે એમ માનીએ તો સૃષ્ટિ માટે કર્મ અને ઈશ્વર એમ બે કારણો માનવારૂપ ગૌરવ આવે છે. સાંખ્યસૂત્રમાં કહ્યું છે કે નથી સંપત્તિ કર્મના સિદ્ધિઃ - આ સૂત્રમાં ઉપરનો અર્થ જ કહ્યો છે. વળી લોકમાં જ્યાં જ્યાં પ્રવૃત્તિ થાય છે, ત્યાં ત્યાં રાગનો સદુભાવ જોવામાં આવે છે. તેથી પ્રવૃત્તિ અને રાગ વચ્ચે કાર્ય-કારણભાવસંબંધ દેખાય છે. તેથી જો ઈશ્વરની જગતસૃષ્ટિરૂપ પ્રવૃત્તિ માનીએ તો ઈશ્વરમાં રાગ માનવો પડશે. તેનાથી ઈશ્વર ક્લેશ-કર્માદિથી રહિત છે - આ સિદ્ધાંત અસત્ય ઠરશે. સાંખ્યસૂત્રમાં કહ્યું છે કે - રાત નરિદ્ધિ નિતિરિપત્ર | આ સૂત્રથી એ જ અર્થ કહ્યો છે. આથી સર્વથા ઈશ્વર જગતકર્તા નથી એ પ્રાપ્ત થાય છે. સમાધાન : ઈશ્વરના સદ્ભાવ માટે આગળ કૃતિપ્રમાણો આપી ગયા છીએ. એટલે પ્રમાણમાવત્ ર ત્સિદ્ધિઃ | પ્રમાણનો અભાવ હોવાથી ઈશ્વર સિદ્ધિ નથી એ કહેવું અયોગ્ય છે. એ ઈશ્વરની પ્રવૃત્તિ નિત્ય હોવાથી તેમાં પ્રયોજનની ખરું જોતાં જરૂર નથી. જે પ્રવૃત્તિ કદાચિત્ની હોય છે, ત્યાં જ માત્ર પ્રયોગનમર્ણિ મનોકપિ ન પ્રવર્તિત - વિના પ્રયોજને મંદપુરૂષો પણ પ્રવૃત્તિ કરતા નથી. એ લૌકીકન્યાય પ્રાપ્ત થઈ પ્રયોજન હોવાની ફરજ પાડે છે. ઈશ્વરની જગતસર્જનરૂપ પ્રવૃત્તિ નિત્ય છે. તેથી તે પ્રવૃત્તિમાં કોઈપણ સ્વાર્થ કે પરાર્થરૂપ પ્રયોજનની જરૂર નથી. આ મુખ્ય સમાધાન છે. છતાં પણ પ્રવૃત્તિમાં પ્રયોજન માનીએ તો આપ્તકામ ઈશ્વરને સ્વાર્થ તો સંભવતો નથી. તેથી પરાર્થ એ જ માત્ર પ્રયોજન છે. જો પરાર્થ જ પ્રયોજન હોય તો ઈશ્વર જીવોને દુ:ખ શા માટે ભોગવાવે ? એનો ઉત્તર એ છે કે દુ:ખ ભોગવ્યા વિના પરાર્થની પ્રાપ્તિ થતી નથી. જીવ દુઃખ ભોગવે પછી જ એને સુખના સાધનની જિજ્ઞાસા થાય છે અને જિજ્ઞાસાથી જ જ્ઞાન થાય છે. જ્ઞાનથી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિથી વિવેકખ્યાતિ થાય છે. અને દુ:ખનુભવ વિના વિવેકખ્યાતિના સાધનરૂપ વૈરાગ્યની સિદ્ધિ થતી નથી. આ બે કારણે દુ:ખરૂપ સંસારની સૃષ્ટિ પરમકારુણિક તથા સર્વના સુખને ઇચ્છનારા પરમેશ્વર જ કરે છે તે સિદ્ધ થાય છે. ઈશ્વરે જગતમાં દુ:ખ શા માટે ઉત્પન્ન કર્યું. એ તો પ્રશ્ન જ નથી. કેમકે દુઃખ એ પ્રકૃતિમાં રહેલું જ હોવાથી ઈશ્વરે ઉત્પન્ન કર્યું છે એ અસિદ્ધ છે. તેથી દુઃખરૂપ જગતની સૃષ્ટિ ઈશ્વરથી થઈ શકે એ યોગ્ય છે. તેમ છતાં ઈશ્વર પુરુષોને વિના કારણે દુઃખ દેતો નથી; પ્રત્યેક પુરૂષના કનુસાર તેમને સુખદુઃખ આપે છે. અને તેથી કરીને વૈષમ્ય-ધૂણ્ય દોષો ઈશ્વરમાં આવતા નથી. પ્રશ્ન : તો ઈશ્વર અને કર્મ એ માનવાનું ગૌરવ આવશે ને ? જવાબ: ગૌરવ આવે છે એમ કહેવું અયોગ્ય છે, કારણ કે ન્યાયસિદ્ધગૌરવ દોષરૂપ નથી. જડકર્મ પોતપોતાની મેળે પોતાનો કાળજાણી પક્વથઈ ફલ આપે એ કલ્પનામાં અપૂર્વતા છે. પ્રશ્ન : કોઈપણ પ્રવૃત્તિનું કારણતાવચ્છેદક રાગ7 છે, આથી જગતસર્જનની પ્રવૃત્તિનું કારણતાવચ્છેદક રાગત થશે. આથી ઈશ્વર જગતકર્તા નહીં માની શકાય. ઉત્તર: લોકમાં પ્રવૃત્તિ કરનારા પુરૂષોમાં રાગ છે. આથી પ્રવૃત્તિ અને રાગનો કાર્યકારણસંબંધ ઠરતો નથી. કેમ કે જો માત્ર આવા સાહચર્યથી કાર્યકરણભાવનો નિર્ણય થતો હોય તો અવિદ્યા તથા સુખનો પણ કાર્યકારણસંબંધ ઠરે, કારણ કે લોકમાં જ્યાં જ્યાં સુખ જોવામાં આવે છે, ત્યાં ત્યાં સર્વસ્થળે અવિદ્યાનું અસ્તિત્વ પણ જોવામાં આવે છે. જો મુક્તપુરૂષોમાં એ નિયમનો વ્યભિચાર છે, એમ કહો તો પ્રવૃત્તિ અને Page #339 -------------------------------------------------------------------------- ________________ २८० षड्दर्शन समुचय भाग - १, श्लोक ३७, सांख्यदर्शन - રાગની નિત્યવ્યાપ્તિ પણ એજ સ્થળે વ્યભિચરિત ઠરે છે. તેથી સર્વરીતે સિદ્ધ થાય છે કે ઈશ્વરમાં જગતસર્જનરૂપ પ્રવૃત્તિમાટે રાગ હોવો જોઈએ તે અસિદ્ધ છે. અને તેથી ઈશ્વર જગતના સ્રષ્ટા અથવા અધિષ્ઠાતા જે માન્યા છે તે સર્વાંશે યોગ્ય છે. એ ઈશ્વર પૂર્વ પૂર્વ સર્ગમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મા વગેરેના પણ ગુરુ છે. કારણકે ઈશ્વર કાલકૃતપરિચ્છેદથી રહિત છે. અર્થાત્ આદિ અને અંતથી રહિત છે. અર્થાત્ અનાદિસિદ્ધ પદાર્થ છે અને તેથી આ સર્ગના બ્રહ્માદિના ઉપદેષ્ટા છે. એમ અતીત, અનાગત બ્રહ્માદિના પણ ઉપદેષ્ટા છે, કારણકે એ મહેશ્વર તે વખતે પણ તે જ રૂપમાં હોય છે. બ્રહ્માદિ દ્વિપરાર્ધાદિકાલથી અવચ્છિન્ન છે. તેથી પોતપોતાના આયુષ્યના અવધિએ પોતપોતાના કારણમાં શમે છે. ઈશ્વર કારણરહિત અને અંતરહિત હોવાથી બ્રહ્માદિના નાશ સમયે પણ તે જ રૂપમાં સ્થિત થાય છે. પુનઃ સર્ગકાળ આવે છે, ત્યારે એ ઈશ્વરના સંકલ્પાનુસાર પ્રકૃતિમાં ક્ષોભ કરે છે તથા ત્યાર પછી ‘તત્વનેનેરિત વિષમત્વ પ્રયાતિ’ એ શ્રુતીમાં કહ્યા પ્રમાણે પ્રકૃતિના ગુણનું વૈષમ્ય થાય છે. એ વૈષમ્ય થવાથી અનુક્રમે શ્રીસદાશિવ, વિષ્ણુ અને બ્રહ્મા ઉત્પન્ન થાય છે. તે સર્વે પોતપોતાના આયુષ્યનો અવધિ આવવાથી નાશને પામેલા હતા. અને તેથી વેદાદિના જ્ઞાનથી રહિત થયા હતા. તેમને તે સર્વ વખતમાં પણ જેમના તેમ સ્થિર રહેનારા મહેશ્વર વેદાદિનો ઉપદેશ કરે છે. તેથી બ્રહ્માદિના ગુરુ અથવા ઉપદેષ્ય મહેશ્વર છે. જે અર્થમાં સંકેત હોય તે શબ્દ અર્થનો વાચક થઈ શકે આ નિયમ છે. એ અર્થ અને શબ્દ વચ્ચે વાચ્યવાચકભાવ સંબંધ છે. એ સંબંધનું જ્ઞાન સંકેતથી થાય છે. સર્ગના આરંભમાં ઈશ્વર વેદાદિની વ્યવસ્થા માટે ગો આદિ શબ્દની શક્તિને ગો આદિ અર્થમાં જ નિયમિત કરી સ્થાપે છે. તથા પ્રલયમાં જેમનું જ્ઞાન જતું રહ્યું છે તેવા પુરૂષોને તે શક્તિનો પ્રકાશ કરે છે. વળી ઈશ્વર સર્વજ્ઞ અને નિત્ય હોવાથી પૂર્વપૂર્વના સર્ગમાં જે જે શબ્દો જે જે અર્થમાં હતા તે તે શબ્દો, તે તે અર્થમાં નિયમિત કરે છે. તેથી ઈશ્વ૨સંકેતમાં ભેદ પડતો નથી. * સાંખ્યકારિકાના આધારે સાંખ્યમતમાં વિશેષ કહેવાય છે. દુ:વત્રયામિધાતાજ્ઞિાસા ‘તવુપયાતજે’ તો । दृष्टे साऽपार्था चेत् नैकान्ताऽत्यन्ततोऽभावात् ।।9।। → ત્રિવિધ દુ:ખવડે દુ:ખી થવાથી તેના નાશ માટેના ઉપાયને જાણવાની ઇચ્છા (-જિજ્ઞાસા) થાય છે અને તેના નાશ માટે લૌકિક ઉપાયો નથી. દરેક ધર્મની પ્રવૃત્તિ દુ:ખના નાશ માટે જ થાય છે, તેમ અહીં પણ એકમાત્ર દુઃખનો વિનાશ કરવા માટે પ્રકૃતિ અને પુરૂષના ભેદનું જ્ઞાન કરવાનું છે. તે શાસ્ત્રદ્વારા કરી શકાય છે. તેના માટે પ્રકૃતિ અને પુરૂષનું જ્ઞાન હોવું જોઈએ. અને તેનો સંયોગ કઈ રીતે થયો તે જાણવું પડે અને તે બંનેનો વિયોગ કઈ રીતે થાય તે પણ જાણવું પડે. ત્યારબાદ દુ:ખના આત્યંતિકનાશ માટે પુરૂષાર્થ થાય અને વિવેકખ્યાતિ પ્રાપ્તકરવી તે પરમપુરૂષાર્થ છે. (કારિકા-૧) दृष्टवदानुश्राविकः स ह्यविशुद्धिक्षयातिशययुक्तः । तद्विपरीतः श्रेयान् व्यक्ताव्यक्तज्ञविज्ञानात् ।।२ ।। (આનુશ્રાવિક) વેદમાં કહેલા ઉપાય પણ લૌકિક જેવા જ છે. કારણકે ઉપાય અશુદ્ધિ, ક્ષય અને અતિશયથી યુક્ત છે. તેનાથી ઉલટો (એટલે કે શુદ્ધ, અક્ષય અને એકસરખો ઉપાય)છે તે જ શ્રેય છે અને તે છે વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ(પુરૂષ)નું વિજ્ઞાન. (કારિકા-૨) Page #340 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग -१, श्लोक-३७, सांख्यदर्शन ત્રિવિધદુ:ખના પ્રકારો બતાવેલ છે. આથી અહીં બતાવેલ નથી. ગુરુમુખે શ્રવણ કરીને જેને યાદ રાખવામાં આવે છે તે વેદ. જોકે વેદમાં વેદાન્તનો (ઉપનિષદોનો) સમાવેશ પણ થઈ જાય છે. પરંતુ અહીં તો માત્ર વેદના કર્મકાંડ ભાગ જ અભિપ્રેત છે. વેદમાં અનેક પ્રકારના યજ્ઞોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. યજ્ઞ યાગથી શાશ્વત અને સંપૂર્ણ સુખ મળી શકે તેમ નથી. કારણકે તેમાં નીચેના ત્રણ પ્રકારના દોષો રહેલા છે. (૧) અવિશુદ્ધ : એટલે અશુદ્ધિ, યજ્ઞમાં પશુઓની હિંસા થાય છે અને હિંસા દુ:ખ જ આપે છે. પંચશિખાચાર્ય કહે છે કે અલ્પપ્રમાણમાં મિશ્રણ યજ્ઞના પરિણામે જે મુખ્ય ફળ મળે છે તે તો પુણ્ય જ છે. પણ તેમાં હિંસા થઈ છે. તેથી ગૌણ ફળરૂપે થોડું પાપ પણ મળે છે. એ અપાપનો પેલા પુણ્ય સાથે જે સંસર્ગ થાય છે, તે થોડી અશુદ્ધિ ઉપજાવે છે અને પાપનો પરિહાર કરવા પ્રાયશ્ચિત પણ કરવું પડે છે. (૨) ક્ષય: સ્વર્ગમાં શાશ્વત સુખ નથી. યજ્ઞ-યાગથી સ્વર્ગનું સુખ મળે, પણ તે ક્ષય પામવાવાળું છે. (૩) અતિશય જુદા જુદા યજ્ઞના ફળ જુદા જુદા હોય છે, જેમકે જ્યોતિષ્ટહોમ યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે, પણ વાજપેયાદિ યજ્ઞો કરવાથી સ્વર્ગનું રાજ્ય મળે છે. આ પ્રકારની સ્થિતિને “અતિશય' કહી છે. અને માનવીનો સ્વભાવ તુલના કરવાનો હોય છે. પોતાના કરતાં અન્યની સ્થિતિ વધારે સારી છે, તે વિચાર તેનામાં દુઃખ ઉપજાવે છે. આ રીતે અશુદ્ધિ, ક્ષય અને અતિશયથી યુક્ત હોવાથી વૈદિક ઉપાયો પણ લૌકિક ઉપાયની જેમજ શાશ્વત અને સંપૂર્ણ દુઃખમુક્તિ આપવામાં નિષ્ફળ જ નિવડે છે. - मूलप्रकृतिरविकृतिर्महादाद्याः प्रकृतिविकृतयः' सप्त । પોશવસ્તુ “વિશારો' ર “પ્રકૃતિને “વિવતિ’ પુરુષઃ Tરૂપા મૂળ પ્રકૃતિ એ અવિકારી છે. મહતું વગેરે સાત (તત્ત્વો) પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. સોળ તત્ત્વો તો કેવળ વિકાર જ છે. પુરૂષ પ્રકૃતિ પણ નથી, તેમજ વિતિ પણ નથી. (કારિકા-૩) આ કારિકામાં મુખ્ય ત્રણ તત્ત્વોના જ્ઞાનનું સૂચન કરવામાં આવેલ છે. અવ્યક્ત, વ્યક્તિ અને જ્ઞ. ઉપરના પચ્ચીસ તત્ત્વોમાં સામાન્ય રીતે મૂળ પ્રકૃતિને અવ્યક્ત કહેવામાં આવે છે. મહદ્દી માંડી પાંચ મહાભૂત સુધીના ત્રેવીસ તત્ત્વોને વ્યક્ત માનવામાં આવે છે. અને અવ્યક્ત અને વ્યક્તથી નિરાળા એવા પુરૂષને ‘’ તરીકે ઓળખવામાં આવે છે. આ જગતને આપણે સંસાર એવા નામથી ઓળખીયે છીએ અને સંરતિ ત સંસાર: | જે પરિવર્તન પામ્યા કરે છે તેનું જ નામ સંસાર છે એમ માનવામાં આવે છે. પરંતુ પરિવર્તન એ તો એક પ્રકારની ગતિ છે - અવસ્થા છે. પરિવર્તન કોનું? એવો સહજ પ્રશ્ન થાય છે. પરિવર્તન કોઈકમાં થાય છે. અને જેમાં પરિવર્તન થાય છે, તેમાંથી કાંઈક નવી સ્થિતિનું નિર્માણ પણ થાય છે. જેમકે માટીમાં પરિવર્તન થવાથી ઘડો બન્યો. આમ માટી એ પરિવર્તનનો આધાર બન્યો. આ પરિવર્તનને લીધે માટી પોતાના જ સ્વરૂપ એવા ઘડાનું કારણ બની એમ કહી શકાય. આ પરિવર્તન કારણ-કાર્યની એક પરંપરા સર્જે છે. પરંતુ આ પરંપરાના છેડેથી શરૂ કરી કાર્ય-કારણની દિશામાં આગળને આગળ જઈએ તો છેવટે એક બિંદુ આવશે, કે જ્યાંથી આગળ જવું શક્ય નથી. અને એક એવું કારણ જણાશે કે જે અન્ય કોઈ કારણના પરિવર્તનનું નહીં હોય. સર્વપ્રપંચનું એ જ મળકારણ. જે કોઈનો પણ વિકાર નથી, એવું અવિકતિતત્ત્વ અને તેને સાંખ્યમત મૂઝિવતિ એ નામે ઓળખે છે. આ મૂળપ્રકૃતિનું કોઈ કારણ માનીએ તો અનવસ્થાદોષ આવે. અને આ મૂળ પ્રકૃતિના કોઈ વિકાર નથી, તેથી તેને અવિકૃતિ કહી છે. પરંતુ કેટલાક એવા તત્ત્વો પણ છે કે જેઓ કોઈને પરિણમાવે અને સ્વયં પણ પાછા કોઈનું પરિણામ હોય. તેમને Page #341 -------------------------------------------------------------------------- ________________ २८२ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन પ્રકૃતિવિકૃતિ કહેવામાં આવે છે. જ્યારે કેટલાક તત્ત્વો માત્ર વિકાર જ હોય-તેમને વિકાર કહેવામાં આવે છે. અને એકતત્ત્વ એવું પણ છે કે કોઈનું પરિણામ પણ નથી અને પોતામાં કોઈને પરિણમવા દેતું પણ નથી. दृष्टमनुमानमाप्तवचनं सर्वप्रमाणसिद्धत्वात् । त्रिविधं प्रमाणमिष्टं प्रमेयसिद्धिः प्रमाणाद्धि ।।४ ॥ પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ (આપ્તજનનું વચન) એ ત્રણપ્રકારના ઇષ્ટપ્રમાણો છે. કારણ કે તેમાં (અન્ય) સર્વપ્રમાણો સમાઈ જાય છે. પ્રમેયની સિદ્ધિ પ્રમાણથી થાય છે. (કારિકા-૪) ૨૫ તત્ત્વો પ્રમેય છે અને તેની સિદ્ધિ ઉપરોક્ત ત્રણ પ્રમાણોથી થાય છે. જેના વડે યથાર્થજ્ઞાન એટલે કે પ્રમા-થાય છે તે પ્રમાણ. નૈયાયિકો પણ પ્રમાણનું આજ રીતે લક્ષણ આપે છે. પ્રમા એટલે એવા પ્રકારની ચિત્તવૃત્તિ કે જે અસદ્દિગ્ધ હોય, તથા સંશય, વિપર્યય અને સ્મૃતિથી મુક્ત હોય. ટુંકમાં કહીએ તો ચિત્તને થતો નિર્ભ્રાન્ત યથાર્થઅનુભવ એ જ પ્રમા. વાચસ્પતિમિશ્ર માત્ર ચિત્તવૃત્તિ પાસે અટકતા નથી, પણ તેઓ આગળ કહે છે કે ચિત્તવૃત્તિ દ્વારા, પુરૂષને જે જ્ઞાન(બોધ) થાય તેનું નામ પ્રમા. પ્રથમ દૃષ્ટિએ આ સાચું પણ લાગે. કારણકે ઘડો આંખદ્વારા ચિત્ત ૫૨ ભલે પોતાની છાયા પાડે, પણ અનુભવ તો “હું ઘડાના જ્ઞાનવાળો થયો' એમ જ થતો લાગે છે. પણ આ બરાબર નથી. સાંખ્યદર્શનપ્રમાણે પુરૂષ ઉદાસીન છે. તે અનુભવોથી પર છે. તેને પ્રમાતા પણ કહી શકાય નહીં. ત્યારે પછી અહીં શું સમજવું ? એનો ખૂલાસો એ છે કે ચૈતન્ય એવા પુરુષનું પ્રતિબિંબ ચિત્તવૃત્તિમાં પડે છે. પરિણામે ચિત્તવૃત્તિ વસ્તુનો આકાર ધારણ કરે છે અને તેથી આ પ્રતિબિંબને કારણે પુરૂષ અનુભવ કરે છે, તેવો ભ્રમ થાય છે. બીજી રીતે જોઈએ તો અચેતનચિત્તવૃત્તિ સ્વયં કોઈ અનુભવ કરી શકે નહીં. તેથી ચૈતન્યના પ્રતિબિંબ દ્વારા જ તેનો વ્યાપાર શક્ય બન્યો છે. (પ્રમાણોની બાબતમાં દર્શનકારોની માન્યતા) → ચાર્વાક માત્ર પ્રત્યક્ષનો જ સ્વીકાર કરે છે. → વૈશેષિક અને જૈન બે પ્રમાણ માને છે. વૈશેષિક પ્રત્યક્ષ અને અનુમાન આ બે. જૈન પ્રત્યક્ષ અને પરોક્ષ. એમ બે માને છે. → માધ્વપંથ પ્રત્યક્ષ અને શબ્દ બેને જ સ્વીકારે છે. → નૈયાયિકો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એ ચાર માને છે. → મીમાંસકો (પ્રભાકર) અર્થાપત્તિ સહિત પાંચ માને છે. → મીમાંસકો (કુમારિલ) અભાવને સાથે ગણીને ૬ માને છે. → અદ્વૈતદર્શન પણ અભાવ અને અનુપલબ્ધિ પ્રમાણ સ્વીકારે છે. આ રીતે છ પ્રમાણ માને છે. → પૌરાણિકો ઉપરના છ માં સંભવ અને ઐતિહ્ય ઉમેરી આઠ પ્રમાણો સ્વીકારે છે. → કેટલાક તાંત્રિકો ઘેટા નામનું નવમું પ્રમાણ માને છે. → અન્યકેટલાક પ્રતિભા નામનું દસમું પ્રમાણ માને છે. સાંખ્યદર્શનના ત્રણ પ્રમાણોમાં ઉપરના બધા પ્રમાણોનો સમાવેશ થાય છે. આથી ત્રણથી વધારે પ્રમાણ નથી એમ સાંખ્યદર્શન માને છે. प्रतिविषयाध्यवसायो दृष्टं त्रिविधमनुमानमाख्यातम् । तल्लिङ्गलिङ्गिपूर्वकम् आप्तश्रुतिराप्तवचनं तु ।। ५ ।। Page #342 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुशय भाग - १, श्लोक - ३७, सांख्यदर्शन २८३ કે ઇન્દ્રિયથી થતો પ્રત્યેકવિષયનો નિશ્ચય તે પ્રત્યક્ષપ્રમાણ છે. અનુમાન ત્રણ પ્રકારનું છે. અને તે લિંગ(=હેતુ) અને લિંગી (સાધ્ય)ના સંબંધ પર આધારિત છે તથા શ્રદ્ધેયકૃતિ તે શબ્દપ્રમાણ છે. (કારિકા-૫) આના વિશે વિશેષ આગળ જણાવેલ છે. તેથી અહીં જણાવાતું નથી. सामान्यतस्तु दृष्टात अतीन्द्रियाणां प्रतीतिरनुमानात् । तस्मादपि चासिद्धं परोक्षमाप्तागमात् सिद्धम् ।।६।। કે અતીન્દ્રિયપદાર્થોનું જ્ઞાન સામાન્યતોદષ્ટ અનુમાનથી થાય છે. તેનાથી પણ જે સિદ્ધ ન થઈ શકે તેવા પરોક્ષ પદાર્થનું જ્ઞાન આપ્યશાસ્ત્રથી થાય છે (કારિકા-૧) ઇન્દ્રિયથી ગમ્ય ન હોય તેવા પ્રધાન અને પુરૂષ વગેરેની પ્રતીતિ સામાન્યતોદષ્ટ' અનુમાનથી થાય છે. अदिदूरात् सामीप्यात् इन्द्रियघातान्मनोऽनवस्थानात् । सौम्याद् व्यवधानात् अभिभवात् समानाभिहाराय ।।७।। અતિદૂર હોવાથી, (અતિ)નજીક હોવાથી, ઈન્દ્રિયમાં હાનિથવાથી, મન સ્થિર ન રહેવાથી, (અતિ)સુક્ષ્મ હોવાથી, કોઈ આવરણ (વચ્ચે) આવવાથી (કોઈ બળવાન કારણને લીધે), અભિભૂત થવાથી કે સમાન વસ્તુમાં ભળી જવાથી પદાર્થની પ્રતીતિ થતી નથી. (કારિકા-૭) કહેવાનો આશય એ છે કે માત્ર ઇન્દ્રિયથી જ જેમનું ગ્રહણ થઈ શકે તે જ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે એવું નથી. ઘણીવાર એક યા બીજા કારણે ઇન્દ્રિયો પદાર્થોને ગ્રહણ કરી શકતી નથી. આ કારિકામાં આવા આઠકારણો ( પ્રમાણે બતાવેલ છે. આચાર્યોની માન્યતા: આ આઠ કારણો ઉપરાંત વાચસ્પતિમિશ્ર નવમું કારણ પણ ઉમેરે છે. પદાર્થમાં અપ્રકટરૂપે રહેલ તેની ભાવિ અવસ્થાની ઉપલબ્ધિ થતી નથી. દા.ત. દૂધમાં દહીં સૂક્ષ્મરૂપે રહેલું છે જ. પણ તે જોઈ શકાતું નથી. માઠરવૃત્તિ બીજાચાર કારણોનો ઉમેરો કરે છે. ત્યારે ચન્દ્રિકા આ કારણો હજુ પણ વધારી શકાય એમ સૂચવે છે. પતંજલીના ભાષ્યમાં છ કારણો દર્શવ્યા છે. તેનું ઉપરના આઠકારણો સાથે ઘણું સામ્ય છે. સોવની માને છે કે વિજ્ઞાન અને મોડાવસ્થાના એ બે અલગ દર્શાવવાની જરૂર નથી. કારણ કે મન પણ એક ઇન્દ્રિય જ છે. જયમંગલા આ આઠ કારણોને નીચે પ્રમાણે ચાર વિભાગોમાં વહેંચે છે. (૧) દેશદોષ - અતિદૂર, અતિનજીક (૨) ઇન્દ્રિયદોષ - ઇન્દ્રિયઘાત, મનનું અનવસ્થાન (૩) વિષયદોષ - સૌમ્ય (૪) અર્થાન્તરદોષ - વ્યવધાન, અભિભવ, સમાનાભિહાર. सौक्ष्म्यात्तदनुपलब्धिर्नाऽभावात् कार्यतस्तदुपलब्धेः । महादादि तय कार्य प्रकृतिसरुपं विरुपं च ।।८।। તે (મૂળ પ્રકૃતિ)ની ઉપલબ્ધિ તેની સુક્ષ્મતાને લીધે થતી નથી - નહીં કે તેના અભાવને લીધે, કારણકે તેના કાર્યથી તેની ઉપલબ્ધિ થાય છે. મહદ્ વગેરે (તત્વો) તેનું કાર્ય છે. અને પ્રકૃતિના જેવું પણ છે અને તેનાથી જુદું પણ છે (કારિકા-૮). સાતમી કારિકામાં પ્રકૃતિ અને પુરૂષ ઇન્દ્રિયગોચર નથી તે બતાવ્યું. આ કારિકામાં અતીન્દ્રિય હોવા છતાં અસ્તિત્વ Page #343 -------------------------------------------------------------------------- ________________ २८४ षड्दर्शन समुचय भाग - १, श्लोक -३७, सांख्यदर्शन છે તે બતાવે છે. તે પ્રકૃતિ(મૂળ) સૂક્ષ્મ હોવાના કારણે ઇન્દ્રિયગોચર બનતી નથી. ઉપરની કારિકામાં આવેલ સૂક્ષ્મ કરતાં અહીં જુદું છે. સુક્ષ્મ, વ્યક્તિ અને અવ્યક્ત ચોક્કસ અર્થમાં વાપરવામાં આવ્યું છે. સામ્યવસ્થામાં મૂળ પ્રકૃતિ અવ્યક્ત હોય છે. તેથી આપણી દૃષ્ટિમર્યાદામાં આવતી નથી. પણ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણેના સંઘર્ષથી જે અનેકપદાર્થો ઉત્પન્ન થાય છે, તે આપણી ઇન્દ્રિયના વિષય થાય છે. એટલે વ્યક્ત. તે આકૃતિથી વ્યક્ત થાય. રૂપથી કે ગંધથી અથવા કોઈ પ્રત્યક્ષગુણથી વ્યક્ત થાય. આ રીતે પ્રકૃતિ અવ્યક્ત અને સુક્ષ્મ હોવાથી તેની ઉપલબ્ધિ થતી નથી. આથી તેનો અભાવ માનવાની જરૂર નથી. તેની ઉપલબ્ધિ અનુમાનથી થાય છે. કોઈપણ કાર્ય હોય તો તેનું કારણ પણ હોવું જોઈએ. વ્યક્ત પદાર્થો બધા કાર્ય છે. તેથી સાંખ્યના સત્કાર્યવાદ પ્રમાણે તે સર્વેનું મૂળરૂપ એવી પ્રકૃતિ હોવી જોઈએ, એમ સિદ્ધ થાય છે. આ વ્યક્ત કાર્ય કેટલેક અંશે કારણ એવી અવ્યક્ત પ્રકૃતિ સાથે સમાનતા ધરાવે છે અને કેટલેક અંશે વૈધર્મ પણ ધરાવે છે. असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाभावात् । शक्तस्य शक्यकरणात् कारणभावाश्च सत्कार्यम् ।।९।। ને કારિકા-૯માં સાંખ્યના સત્કાર્યવાદને સિદ્ધ કરવા પાંચ કારણો આપ્યા છે. તે આગળ આવી ગયેલ છે. તેથી અહીં બતાવાતા નથી. અર્થ સ્પષ્ટ છે. हेतुमदनित्यमव्यापि सक्रियमनेकमाश्रितं लिङ्गम् । सावयवं परतन्त्रं व्यक्तं, विपरीतभव्यक्तम् ।।१०।। કારિકા-૧૦માં વ્યક્ત અને અવ્યક્તનું સ્વરૂપ બતાવેલ છે તે પણ આગળ આવી જાય છે. તે જોઈ લેવું. त्रिगुणमविवेकी विषयः सामान्यमचेतवनं प्रसवधर्मि । व्यक्तं तथा प्रधानं तद्विपरीतस्तथा च पुमान् ।।११।। વ્યક્ત અને પ્રધાન (એ બંને) ત્રણ ગુણથી યુક્ત, અવિવેકી, વિષય, સર્વને ઉપલબ્ધ, અચેતન તેમજ પ્રસવધર્મી છે. પુરૂષ તેનાથી ઉલટો છે અને (કંઈક અંશે) તેમના જેવો પણ છે (કારિકા-૧૧). કહેવાનો આશય એ છે કે વ્યક્ત અને પ્રધાન નીચેના ધર્મોવાળા છે. (૧) ત્રિાનમ્ સત્વ, રજસું અને તમસુ એ ત્રણ ગુણોથી યુક્ત છે. સાંખ્યમત પ્રમાણે આ ગુણો કોઈના ધર્મ નથી. પરંતુ સુખાદિ ધર્મવાળા ધર્મ છે. આ સમસ્તજગત આ ત્રણ ગુણનો જ વિસ્તાર છે. આના વિશે આગળ ઘણું કહેવાયેલ છે. (૨) અવિવેકીઃ વિવેક એટલે વિભિન્નતત્ત્વો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવો તે અને આ વિવેક જેનામાં હોય તે વિવેકી' કહેવાય. પ્રધાન અને વ્યક્તિમાં આવા પ્રકારનો વિવેક શક્ય નથી. બંને કારણ-કાર્યસંબંધથી યુક્ત છે. અને સત્કાર્યવાદ પ્રમાણે બંને એકબીજાથી નિતાન્ત ભિન્ન થઈ શકે તેમ નથી. તેમ મહદાદિ પોતાને પ્રધાનથી તદ્દન ભિન્નરૂપે ગ્રહી શકે તેમ નથી. અને પ્રધાન પોતે પણ પોતાને અલગ કરી શકે તેમ નથી. તેથી આ અર્થમાં બંને અવિવેકી છે. વિવેક એ ચેતનનો ધર્મ છે. પ્રધાન અને વ્યક્ત એ બંને અચેતન હોવાથી વિવેક કરી શકે તેમ નથી. તેથી તે અવિવેકી છે. વાચસ્પતિ મિશ્ર “અવિવેકી'નો એક બીજો પણ અર્થ આપે છે. મહદ્ વગેરે એકલા પોતે કંઈજ ઉત્પન્ન કરી શકતા નથી. તેઓ સર્વ સાથેમળીને જ ક્રિયા કરી શકે છે. અને એ રીતે તેઓ પરસ્પરમાં ભળેલા હોવાથી અવિવેકી છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग- १, श्लोक -३७, सांख्यदर्शन નિત્ય (૩) વિષય બંને, જ્ઞાનના વિષય થઈ શકે છે. (૪) સામાન્ય સર્વના જ્ઞાનના વિષય થઈ શકવાના લીધે તે સર્વસાધારણ હોવાથી સામાન્ય છે. ગૌડ, માઠર, જયમંગલા અને ચન્દ્રિકા તેને સમજાવવા દષ્ટાંત આપે છે કે, મૂલ્યવાહીવા, જોકે ચન્દ્રિકા આગળ કહે છે કે ગુણાત્મક હોવાથી તે સામાન્ય છે. (૫) અચેતન: બુદ્ધિ(મહ) વગેરે સર્વતત્ત્વો અચેતન છે. વાચસ્પતિ કહે છે કે બૌદ્ધો ભલે બુદ્ધિને ચેતન માનતા હોય, પણ વાસ્તવમાં તો બુદ્ધિ પોતે જ જડપ્રકૃતિનું કાર્ય હોવાથી ચેતન હોઈ શકે નહીં. આ રીતે પ્રધાન (અવ્યક્ત) પણ અચેતન જ છે. અને બુદ્ધિ વગેરેને ઉત્પન્ન કરે છે. તેથી તેને ચેતન માનવાની જરૂર નથી. કારણ કે જડમાંથી જેમ ઘડો ઉત્પન્ન થઈ શકે છે, તેમ તેની પણ ઉત્પત્તિ સંભવી શકે છે. (૩) પ્રસવધર્મિઃ આમ બંને પોતપોતાના કાર્યને ઉત્પન્ન કરે છે, તેથી તે પ્રસવધર્મિ છે. પુરૂષ આનાથી ઉલટો છે. તે ત્રિશુળ છે. કારણ કે તે નિર્ગુણ છે. તે વિવેકી છે. અવિષય છે. - અસાધારણ છે - ચેતન છે અને અપ્રસવધર્મી છે. પુરૂષ સુખ, દુ:ખનો અનુભવ કરે છે, માટે ચેતન છે. પરંતુ સુખ, દુ:ખ વગેરે આત્મામાં રહે છે તે મત ન્યાયદર્શનનો છે, સાંખ્યનો નહીં તે યાદ રાખવું. આ જ રીતે તે ચેતન છે એટલે ચૈતન્યનો આધાર છે એમ નહીં કહી શકાય, તે સ્વયં ચૈતન્ય છે. વ્યક્ત અવ્યક્ત પુરુષ હેતુમ અહેસુમતુ અહેતુમતું અનિત્ય નિત્ય અવ્યાપિ વ્યાપિ વ્યાપિ સક્રિય નિષ્ક્રિય નિષ્ક્રિય અનેક આશ્રિત અનાશ્રિત અનાશ્રિત લિંગ અલિંગ અલિંગ સાવયવ નિરવયવ નિરવયવ પરતંત્ર સ્વતંત્ર સ્વતંત્ર. આ રીતે પુરૂષ વ્યક્ત અને અવ્યક્તનું સાધર્મ અને વૈધર્મ છે. प्रीत्यप्रीतिविषादात्मकाः प्रकाशप्रवृत्तिनियमार्थाः । अन्योन्याभिभवाश्रयजननमिथुनवृत्तयश्च गणाः ।।१२।। (ત્રણ)ગુણો (અનુક્રમે) સુખ, દુઃખ અને મોહવાળા છે. તેમનું પ્રયોજન (અનુક્રમે) પ્રકાશ, પ્રવૃત્તિ અને નિયમન - તે છે. તેમજ (આ ગુણો) પરસ્પર, અભિભવ, આશ્રય, ઉત્પત્તિ અને સહચારની વૃત્તિવાળા છે. (કારિકા-૧૨) અહીં યાદ રાખવું કે સાંખ્યદર્શન પ્રમાણે આ ત્રણ ગુણો ન્યાય-વેસૈષિક દર્શનમાં પ્રતિપાદિતગુણો જેવા નથી. તે ધર્મો નથી પણ ધર્મ છે. આ ગુણ પ્રકૃતિથી ભિન્ન નથી, તેથી તેમને પ્રકૃતિના ધર્મો પણ કહી શકાય નહીં. તેઓ પ્રકૃતિનું જ સ્વરૂપ છે. પ્રત્યેકગુણમાં કેટલાક ધર્મો છે તે બતાવાય છે. સવ : પ્રીતિ, લઘુ, પ્રકાશક, સુખ, ઋજુતા, મૃદુતા, સત્ય, શૌચ, લજ્જા, બુદ્ધિ, ક્ષમા, દયા, જ્ઞાન, પ્રસાદ, તિતિક્ષા, સંતોષ વગેરે. એક અનેક Page #345 -------------------------------------------------------------------------- ________________ २८६ षड्दर्शन समुझय भाग - १, श्लोक-३७, सांख्यदर्शन રજસઃ અપ્રીતિ, ઉપષ્ટન્મન, ચલ, દુઃખ, દ્વેષ, દ્રોહ, મત્સર, નિંદા, ઉત્કંઠા, તિરસ્કાર, શઠતા, વંચના, બંધ, વધ, છેદન, શોક, અશાન્તિ, યુદ્ધ, આરંભરૂચિતા, તૃષ્ણા, સંગ, કામ, ક્રોધ આદિ. તમસ વિષાદ, ગુરુ, આવરણ, મોહ, અજ્ઞાન, મદ, આલસ્ય, ભય, દૈન્ય, અકર્મણ્યતા, નાસ્તિકતા, સ્વપ્ન, નિદ્રા વગેરે. આ રીતે ગુણોનું સ્વરૂપ સમજાવ્યું. હવે તેનું પ્રયોજન પણ સ્પષ્ટ કરે છે. સત્વ એ પ્રકાશ માટે છે. અર્થાત્ વસ્તુમાત્રમાં રહેલા સતુને મૂળતત્વને પ્રકાશિત કરે છે. અને તે રીતે તેને બુદ્ધિ સાથે સીધો સંબંધ છે. સત્ત્વગુણ લઘુ છે. પ્રકાશની જેમ જ હળવો છે. તેની વૃત્તિ સર્જનવ્યાપાર કરવાની છે. અને તેને ગતિ અર્થે છે રજોગુણ. કારણકે રજોગુણનું ધ્યેય જ પ્રવૃત્તિ છે. પરંતુ આ ગતિને અવરોધનાર - તેનું નિયમન કરનાર - અને એ અર્થમાં નીચે લઈ જવાની વૃત્તિવાળું બળ તે તમોગુણ છે. સત્ત્વની તદ્દન સામી દિશામાં તમોગુણ રહેલી છે. જો તે આડો ન આવે તો રજોગુણ પડેલો છે. જો તે આડો ન આવે તો જ રજોગુણ સત્ત્વગુણની સર્ગક્રિયામાં પ્રયોજી શકે. આ ત્રણગુણો પરસ્પર અભિભવ કરે છે. એટલે કે ક્યારેક રજોગુણ અને તમોગુણને દાબી દઈ સત્ત્વગુણ પ્રગટ થાય છે. તો ક્યારેક સત્ત્વ અને તમો ગુણને દાબી દઈ રજોગુણ અવસ્થિત થાય છે. ક્યારેક અન્ય બેને દાબી દઈ તમોગુણ વિશેષ બહાર આવે છે. તેમજ તે ત્રણેય પરસ્પર આશ્રય આપનાર છે. જોકે આશ્રય એટલે આધાર આપનાર એમ નથી. પરંતુ પરસ્પરને સહકાર આપનાર છે, એમ સમજવાનું છે. છે તેમજ આ ત્રણે ગુણો ઉત્પત્તિક્રિયામાં પરસ્પર સહાય કરનાર છે. ઉત્પત્તિ એટલે કોઈ તદ્દન અ-પૂર્વની ઉત્પત્તિ નહીં. પરંતુ જે તે રૂપમાં પરિવર્તન કરવું તે. આ ઉપરાંત આ ગુણો અન્યોન્ય મિથુનવૃત્તિવાળા હોય છે. એકબીજાની સાથે જોડાયેલા હોય છે. सत्वं लघु प्रकाशकमिष्टमुपष्टम्भकं घलं च रजः । गुरुवरणकमेव तमः प्रदीपवद्यावार्थतो वृत्तिः ।।१३।। - સત્ત્વગુણ લઘુ, પ્રકાશક અને ઇષ્ટ છે. રજોગુણ ઉત્સાહોત્પાદક અને અસ્થિર છે. તમોગુણ ભારે અને આચ્છાદક છે. તેઓ દીપકની જેમ એક જ અર્થ (પ્રયોજન માટે ક્રિયા (વૃત્તિ) કરે છે.) ભાવાર્થ સત્વગુણ લઘુ અને પ્રકાશક મનાયો છે. રજોગુણ ઉત્તેજક અને ચલ છે. તમોગુણ ગુરુ અને આવરણરૂપ છે. તેમની ક્રિયાઓ દીપકની જેમ એક જ પ્રયોજન માટે હોય છે. કહેવાનો આશય એ છે કે દીપકમાં જેમ વાટ, તેલ અને જ્યોત ત્રણેય પરસ્પરથી ભિન્ન છે. એટલું જ નહીં પણ વિરોધી પણ છે. તો પણ પ્રકાશની ક્રિયામાં તેઓ એક સાથે જોડાય છે. એમ ત્રણ ગુણોમાં સમજવું. આ ઉપરાંત વાચસ્પતિમિશ્ર બીજું ઉદાહરણ આપે છે કે કેવી રીતે વાત, પિત્ત, કફ પરસ્પર વિરુદ્ધ ગુણ ધરાવતી ધાતુઓ હોવા છતાં પણ શરીરના ધારણ, પોષણ વગેરેમાં સહાયભૂત થાય છે. તેવી જ રીતે આ ગુણો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પરસ્પર સાથે વસીને તેમનું પ્રયોજન સિદ્ધ કરે છે. આ ત્રણેય ગુણના સુખ, દુઃખ અને મોહ જેવા વિરોધી ધર્મો હોવા છતાં પણ તેમનું કાર્ય એક સાથે થઈ શકે છે. તે સમજાવતાં વાચસ્પતિમિશ્ર એક રૂપયૌવનકુલસમ્પન્ન સ્ત્રીનું ઉદાહરણ આપે છે આ સ્ત્રી તેના પતિને સુખ આપે છે. સપત્નીને દુઃખ આપે છે. અને કોઈ અન્ય પુરૂષને મોહ પમાડે છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक ३७, सांख्यदर्शन - २८७ પરંતુ ગૌડ, માઠર અને જય સત્ત્વ ગુણને ઉપર કહેલા સ્ત્રીના દૃષ્ટાંતથી, રજોગુણને ક્ષત્રિયના દૃષ્ટાંતથી અને તમોગુણને વાદળાના ઉદાહરણથી સમજાવે છે. રૂપૌવનકુલ સમ્પન્ન સ્ત્રીએ સત્ત્વગુણના પ્રકારની છે. ક્ષત્રિય તે રાજસ્ છે. તે સ્વામી કે શિષ્ટોને સુખ આપે છે. શત્રુઓને દુઃખ અને દુષ્ટોને મોહ પમાડે છે. શ્યામલ વાદળ તે તામસ્ છે. ગરમીથી સંતાપ પામનારને સુખ આપે, ખેડૂતોને પ્રવૃત્તિમાં જોડે અને વિરહિ પ્રેમીઓને મોહ પમાડે છે. ગુણોના આવા પ્રકારના મિશ્રણથી જગતના વૈવિધ્યનો પણ ખૂલાસો આપી શકાય છે. अविवेक्यादेः सिद्धिनैगुण्यात्तद्विपर्ययाभावात् । कारणगुणात्मकत्वात्कार्यस्यऽव्यक्तमपि सिद्धम् । । १४ ।। ભાવાર્થ : અવિવેકપણું વગેરે ધર્મોની સિદ્ધિ ત્રણગુણો હોવાના લીધે થાય છે. કારણ કે (અવિવેકીપણું વગેરે ધર્મો)ના વિરોધી (એવા પુરૂષ)માં તેમનો અભાવ છે. અને કાર્યમાં કારણના ગુણો હોય છે. તેથી અવ્યક્ત પણ સિદ્ધ થાય છે. (આ કારિકાને સમજવા માટે ૧૧મી કારિકામાં જે વાત કરેલી તે યાદ કરવી પડશે. ૧૧મી કારિકામાં વ્યક્ત અને અવ્યક્તનું સામ્ય અને તે બંનેથી પુરૂષનું વૈધર્મ દર્શાવવામાં આવ્યું છે. વ્યક્ત અને અવ્યક્ત વચ્ચે છ લક્ષણો સમાન છે (1) વિવેત્વ, (૨) ત્રૈમુખ્ય, (રૂ) વિષયતા, (૪) સામાન્ય, (બ) શ્વેતત્વ, (૬) પ્રત્તવર્મિતા, પરંતુ આ છ યે લક્ષણો તે બંનેમાં છે તેની સાબીતિ શું ? તેની સાબીતિ કારિકા ૧૪માં બતાવાય છે. અવિવેતિ વગેરે છ લક્ષણો સિદ્ધ થઈ શકે તેમ છે. કારણ કે જે વ્યક્ત છે તેમાં સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણેય ગુણ તેમના સુખ, દુ:ખ અને મોહના માધ્યમથી રહેલા આપણે સહું અનુભવી શકીએ છીએ. તેથી વ્યક્ત તો ત્રિગુણાત્મક છે, તે પ્રત્યક્ષથી જ સિદ્ધ થઈ જાય છે. વળી જ્યાં ત્રૈગુણ્ય હોય ત્યાં બાકીના પાંચનો વિપર્યય (અભાવ) હોય એવું એક દૃષ્ટાંત પણ મળી શકે તેમ નથી. તેમ વ્યક્તમાં તો આ છ લક્ષણોનું અસ્તિત્વ સહેલાઈથી સિદ્ધ થઈ શકે છે. વાચસ્પતિમિશ્ર કહે છે કે વિવેતિ વગેરેનો જ્યાં સંપૂર્ણ અભાવ હોય, ત્યાં ત્રૈગુણ્યનો પણ અભાવ છે. જેમકે પુરૂષમાં. પુરૂષ ત્રિગુણથી પર છે. અને તેનામાં બાકીના પાંચલક્ષણો પણ નથી. પરંતુ અવ્યક્ત(પ્રધાન)વિશે તેમ કહી શકાય તેમ નથી. કારણકે તે તો ત્રિગુણાત્મક છે જ અને તેથી બાકીના પાંચ લક્ષણો પણ તેમાં સિદ્ધ થાય છે. વ્યક્ત અને તેના ઉપર દર્શાવેલા છ લક્ષણો તો સ્પષ્ટ અનુભવી શકાય છે. તેનો વિનિયોગ ‘અવ્યક્તમાં પણ કરવામાં આવ્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે ‘અવ્યક્ત' નામનુ કોઈ સ્વતંત્રતત્ત્વ અસ્તિત્વ ધરાવે છે ખરું ? જ્યાં સુધી એ સિદ્ધ ન થાય ત્યાં સુધી ઉપરના છ લક્ષણોનો તેમાં વિનિયોગ કરવો નિરર્થક છે. કારિકા-૧૪ના ઉત્તરાર્ધમાં ‘અવ્યક્ત'ના અસ્તિત્વને સિદ્ધ કરે છે. પ્રત્યેકકાર્યનું કોઈ કારણ અવશ્ય હોય છે. વ્યક્ત એ કાર્ય છે. તેથી તેનું પણ કોઈ કારણ હોવું જોઈએ. અને સાંખ્યના સત્કાર્યવાદ પ્રમાણે કારણના ગુણો કાર્યમાં પણ હોવા જોઈએ. એટલે કાર્યના ગુણ જોઈને તેવા સજાતીયગુણવાળું કારણ પણ અનુમાન કરી શકાય અને એ મુજબ ઉપરના છ લક્ષણથી યુક્ત વ્યક્ત એવા કાર્યના આધારે તેવા જ લક્ષણોવાળા અવ્યક્તને પણ સિદ્ધ કરી શકાય છે. પરંતુ ઉપરની દલીલથી કારણના ગુણ કાર્યમાં હોય તેટલું જ સિદ્ધ થઈ શકે છે. તેથી જો અવ્યક્તને વ્યક્તનું કારણ માનીએ તો વ્યક્તના કેટલાક ધર્મો અવ્યક્તમાં છે એમ સિદ્ધ થઈ શકે. પણ વ્યક્તનું કારણ અવ્યક્ત જ છે, તે Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ षड्दर्शन समुझय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन કેમ સિદ્ધ કરી શકાય ? વ્યક્તનું કારણ વ્યક્ત કેમ ન હોઈ શકે ? જેમકે ન્યાયમત પ્રમાણે વ્યક્ત એવી સ્થૂલસૃષ્ટિનું કારણ પરમાણુઓને માનવામાં આવ્યા જ છે - તો અહીં પણ તેમ કેમ ન હોઈ શકે આનો જવાબ પછીની બે કારિકાઓ આપે છે. भेदानां परिणामात्समन्वयाच्छक्तितः प्रवृत्तेश्च । कारणकार्यविभागादविभागाद्वैधरुप्यस्य ।।१५।। कारणमस्त्यव्यक्तम्, प्रवर्तते त्रिगुणतः समुदयाश्च । परिणामतः सलिलवत् प्रतिप्रत्तिगुणाश्रय विशेषात् ।।१६।। ભાવાર્થ: અવ્યક્ત કારણ છે, કારણકે (૧) (મહદાદિ) ભેદો પરિમિત છે. (૨) તેમનો સમન્વય થાય છે. (૩) (કારણની) શક્તિથી (તેને અનુરૂપકાર્યની) પ્રવૃત્તિ થાય છે. (૪) કારણ અને કાર્ય વચ્ચે વિભાગ થાય છે. અને (૫) (પ્રલયસમયે) વિશ્વરૂપ એવા કાર્ય)નો (તેના કારણ એવા પ્રધાનમાં) લય થાય છે. (અને આ પ્રધાન) ત્રણ ગુણો વડે તેમના સમિશ્રણથી (જુદા જુદા આશ્રય લેવાથી જુદા-જુદા સ્વાદને પ્રાપ્ત કરનાર) જળની જેમ પ્રત્યેકગણનો વિશેષરીતે (=મુખ્ય તરીકે) આશ્રય લેવાથી (જુદા જુદા) પરિણામ પામીને પ્રવૃત્તિ કરે છે. આ કારિકાઓમાં મૂળ પ્રકૃતિના અસ્તિત્વને અનુમાનથી સિદ્ધ કરવામાં આવ્યું છે. વ્યક્ત એવા કાર્યના કારણરૂપે પ્રકૃતિના અસ્તિત્વનો સ્વીકાર નીચેના પાંચ બાબતોથી સિદ્ધ થાય છે. (૧) મેવાનાં રામ મહદાદિ ભેદો પરિમિત છે મહથિી માંડીને પંચમહાભૂતો સુધીના સર્વતત્ત્વો કાર્ય છે. તે પ્રકૃતિના ઘટકો છે, માટીમાંથી ઘટ વગેરે જુદી જુદી વસ્તુઓ બનેલી જોઈ શકાય છે. ઘટવગેરે વસ્તુઓ સીમિત પણ છે. ઘટ ચોક્કસ જગ્યા જ રોકે છે. તે સર્વત્ર નથી. તે પરિમિત છે. મહદ્ વગેરે પણ એ રીતે પરિમિત છે બીજી રીતે જોઈએ તો ઘટ, શકોરૂં વગેરે માટીની વસ્તુઓ સ્વતંત્ર ઉત્પન્ન થઈ નથી. તે માટીમાંથી બની છે. તે માટીનું પરિણામ છે-તેનો વિકાર છે. તેથી તેમનું કારણ શોધતાં શોધતાં આપણે તેના ઉપાદાન માટી સુધી પહોંચીએ છીએ. એ જ રીતે મહદ્ વગેરેનું કારણ શોધતાં શોધતાં આપણે મૂળ પ્રકૃતિ સુધી પહોંચીએ છીએ. તે કોઈનો વિકાર નથી. તે એક અને ભેદવિહીન છે. જો તે પણ ભેદયુક્ત હોય તો તેના ભેદ અલગ અલગ જોઈ શકાત. અને તેને પણ વિકાર કહી શકાત. પણ તેમ નથી. તેથી તે આ સર્વવિકારોનું મૂળ કારણ છે. તે વિકાર નથી, તે તેના વિકારોથી જુદી પણ છે અને એ રીતે તે વ્યક્તિ પણ નથી અર્થાત્ અવ્યક્ત છે. (२) समन्वयात् - भिन्नानां समानरुपता समन्वयः સત્કાર્યવાદ પ્રમાણે કાર્ય અને કારણમાં કેટલેક અંશે સમાનતા પણ જોઈ શકાય છે. તેથી કાર્યથી શરૂ કરી આ સમાનતા શોધતાં શોધતાં આપણે જેમ જેમ આગળ જતા જઈશું, તેમ તેમ ભિન્નતા ઘટતી જતી અને સમાનરૂપતા વધતી જતી હોય તેમ પ્રતીત થશે. છેવટે એક એવી સ્થિતિ આવશે કે જ્યાં ભેદમાત્ર ગળી જઈ માત્ર સમરૂપતા જ રહેશે. તેનાથી આગળ જવાની જરૂર જણાશે નહીં. તેને જ આપણે અન્યનિરપેક્ષ એવું અંતિમ કારણ કહીએ છીએ. વીંટી અને કંકણ, એ વચ્ચેની ભિન્નતા જ્યારે સુવર્ણ સુધી પહોંચીએ છીએ ત્યારે ગળી જઈને માત્ર સુવર્ણ જ રહે છે અને તે જ કારણ છે. મહદ્ વગેરે સુખ, દુખ, મોહ વગેરેની સમાનતા પ્રતીત થાય છે. તે દિશામાં આગળ વધતાં છેવટે પ્રકૃતિ સુધી પહોંચાશે. અને તેથી તે પ્રકૃતિ આ સર્વનું અવ્યક્ત એવું કારણ છે. (૩) જિ: પ્રવૃa - વારાતિઃ શાર્થવૃત્ત Page #348 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुशय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन २८९ કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે, તે કેવી રીતે થાય છે તેનો વિચાર કરીએ તો જણાઈ આવશે કે કારણમાં નિહિત સુગુપ્તશક્તિ જ કારણને કાર્યમાં પરિવર્તિત કરે છે. એથી એમ પણ સમજી શકાશે કે પ્રત્યેકકાર્ય તેના યોગ્ય એવા કારણમાંથી જ ઉત્પન્ન થાય છે. તેલ તેલીબીયાંમાંથી જ નીપજે-રેતીમાંથી નહીં. આ રીતે ત્રિગુણાત્મક મહદ્ વગેરે સત્વ-રજજુ અને તમોરૂપ પ્રકૃતિથી ઉત્પન્ન થાય છે, એમ સિદ્ધ કરી શકાય છે અને એ રીતે પ્રકૃતિ એ જ કારણ છે તેમ સિદ્ધ થઈ શકે. એવી શંકા કરવામાં આવે કે આ અવ્યક્તપ્રકૃતિનું પણ કોઈ કારણ કેમ ન હોઈ શકે?તે પણ કોઈ અન્ય શક્તિનું પરિણામ હોય તો ? તેનો જવાબ વાચસ્પતિ આપે છે કે પ્રકૃતિ પણ કોઈ શક્તિનું પરિણામ હોય એવું કોઈ પ્રમાણ નથી. અવ્યક્તપ્રકૃતિની શક્તિથી જ કાર્ય પ્રવૃત્ત થાય છે. અવ્યક્ત માટે પણ અન્યશક્તિની કલ્પના કરવાની જરૂર નથી. તેમજ અવ્યક્તનું વ્યક્તિમાં પરિણમન થવાથી અવ્યક્તના પોતાના સ્વરૂપને બાધ આવશે. એમ પણ માનવું જરૂરી નથી. દીપકના પ્રકાશે અન્યપદાર્થો પ્રકાશિત થાય છે. પરંતુ તેથી દીપકને પણ અન્યદીપકના પ્રકાશની જરૂર છે એમ કોઈ માનતું નથી. (૪) જાર્યકારવિમાન્િઃ વાચસ્પતિ વિભાગનો અર્થ આવિર્ભાવ એમ કરે છે. જેમ કાચબાના શરીરમાંથી તેના અંગો બહારની બાજુ નીકળે છે અને પાછા તેમાં સમાઈ જાય છે. અથવા જેમ માટી કે સુવર્ણના પિંડમાંથી ઘટ કે મુકુટ વગેરે આવિર્ભત થાય છે. તેવી જ રીતે તન્માત્રામાંથી પૃથ્વી વગેરે, અહંકારમાંથી તન્માત્રા, મહમાંથી અહંકાર અને અવ્યક્તમાંથી મહદ્ આવિર્ભત થાય છે. પરંતુ જયમંગલા, માઠર અને ગૌડ વિભાગનો અર્થભેદ એમ કરે છે. કારણ અને કાર્ય વચ્ચે ભેદ હોય છે. માટી એ કારણ છે, ઘડો એ કાર્ય છે. ઘડામાં પાણી ભરી શકાય, માટીમાં નહીં. આમ તે બંનેનો ભેદ સ્પષ્ટ છે. (૫) ગરિમા થશ: વાચસ્પતિ, ગૌડ, માઠર સર્વે વિમાન એટલે “મળી જવું' - લય પામવું એવો જ અર્થ કરે છે વાચ. કહે છે કે જેમ કાર્ય કારણમાં આવિર્ભત થાય છે. તેમ પાછું પ્રલયસમયે તેમાં મળી પણ જાય છે. વૈશ્વરૂપ એટલે કાર્યનું નાનાપણું - વૈવિધ્ય. મહદ્ વગેરે જ્યારે તેના મૂળ કારણ એવી પ્રકૃતિમાં લય પામી જાય છે, ત્યારે પછી વૈવિધ્ય રહેતું નથી. કંઈ જ વ્યક્ત નથી રહેતું, અવ્યક્ત એવી પ્રકૃતિ જ રહે છે. આ રીતે અવ્યક્તપ્રકૃતિને વ્યક્તિનું કારણ સિદ્ધ કર્યા પછી એ અવ્યક્તમાંથી વ્યક્ત કઈ રીતે આવિર્ભાવ પામે છે અને દૃશ્યમાનજગતમાં જે અનેકવિધ પદાર્થો દેખાય છે, તેમાં પ્રકતિ કયો ભાગ ભજવે છે તે કારિકા - ૧૯માં સમજાવ્યું છે. પ્રવર્તત ત્રિપતિઃ સમુદઢ - વાચસ્પતિ ત્રિશુળત: અને સમુદ્રયાત્ એ બે શબ્દો દ્વારા ગુણોની બે પ્રકારની પ્રવૃત્તિ સમજે છે. પ્રલયકાળ ત્રણે ગુણો સામાવસ્થામાં હોય છે. ગુણો તો પરિણામ-સ્વભાવવાળા હોવાથી અધિકારશીલ રહી શકતા નથી. તેથી આ અવસ્થામાં સત્ત્વ, રજસુ અને તમસુ પોતપોતાના રૂપમાં જ પરિણમે છે. આ પ્રથમ પ્રકારની પ્રવૃત્તિ થઈ. પરંતુ જ્યારે સૃષ્ટિસર્જનનો પ્રારંભ થાય છે, ત્યારે આ સામ્યવસ્થા તૂટે છે. ત્યાં વિષમાવસ્થા આવે છે તેનું નામ ४ समुदय. ત્રણેયગુણો એકબીજા સાથે જુદા જુદા પ્રમાણમાં સમુદય પામે છે અને સર્જનનો પ્રારંભ થાય છે. એક જ પ્રકૃતિમાંથી આ સર્વસર્જન થાય છે. પણ તેમાં જે વૈવિધ્ય દેખાય છે. તેનું કારણ આ ત્રણ ગુણોનું વત્તાઓછાપણું છે. કોઈ એક જ ગુણ સ્વતંત્ર રીતે કંઈ કરી શકે નહીં. બીજા બેની સાથે રહીને જ તે પ્રવૃત્તિ થાય છે Page #349 -------------------------------------------------------------------------- ________________ २९० षड्दर्शन समुचय भाग - १, श्लोक ३७, सांख्यदर्शन અને તેમના મિલનમાં તે તારતમ્ય છે. તેને પરિણામે જ નાનાપણું સર્જાય છે. આ વાત પાણીના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. આકાશમાં ૨હેલ વાદળામાંથી પાણી તો એકસરખું જ પડે છે. તેનો સ્વાદ પણ એક જ પ્રકારનો હોય છે. પણ જુદા જુદા વૃક્ષના મૂળમાં સિંચાઈ તે તે ફળોમાં તે જુદા જુદા રસમાં પરિણમે છે. તે જ પ્રમાણે એક જ પ્રધાનમાંથી આવિર્ભાવ પામી સમસ્ત જગત વિવિધ રૂપોવાળું બને છે. આ રીતે બાહ્યરૂપે દેખાતી આ સૃષ્ટિની વિવિધતાના મૂળમાં તો અવ્યક્તની એકતા જ રહેલી છે. એક જ સાચું અને એકમાત્ર કારણ છે. અન્યસર્વ તેના વિકાર છે. જે વિકાર છે, તે વ્યક્ત છે. પણ જે અવિકારી છે તે જ અવ્યક્ત છે. सङ्घातपरार्थत्वात् त्रिगुणादिविर्पयादधिष्ठानात् । पुरुषोऽस्ति भोक्तृभावात्कैवल्यार्थं प्रवृत्तेश्च ।।१७।। ભાવાર્થ : પુરુષનું (અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે.) કારણ કે (૧) સંઘાત પામેલા (જડ) પદાર્થો અન્યના ઉપયોગ માટે હોય છે. (૨) ત્રિગુણ વગેરે ધર્મોથી તે વિપરીત ધર્મોવાળો છે. (૩) અધિષ્ઠાનરૂપ છે. (૪) (તેનામાં) ભોક્તાપણાનો ભાવ છે અને (૫) કૈવલ્યમાટે પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે. (૧) સંક્રાંતપરાર્ધત્વાત્ : સહાતાનાં પરાર્ધત્વાત્ - સંઘાત એટલે જેમાં અનેકવિશેષોનું સમ્મિશ્રણ થયું છે તે. કોઈ એકવસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું તો તેમાં અનેક અન્યવસ્તુઓનું મિશ્રણ ભળેલું જોવા મળશે. હવે સંઘાત પોતે પોતાના ઉપયોગ માટે નથી તે સમજી શકાય છે. લાકડું, પાટી, સ્ક્રુ અને ગાદિ વગેરે વસ્તુઓના મિશ્રણથી બનેલ પલંગ બીજાના સુવાને માટે હોય છે. અર્થાત્ પર-અર્થ છે. આપણે આગળ જોયું તેમ અવ્યક્તપ્રકૃતિ પ્રારંભે તો ત્રણગુણની સામ્યાવસ્થામાં જ હોય છે. અને ત્યારે કાંઈ સર્જન થતું નથી. પણ જ્યારે ગુણોમાં ક્ષોભ થાય છે, ત્યારે તેમાંથી ક્રમશઃ ત્રેવીશતત્ત્વો પ્રગટે છે. આ સર્વને આપણે સંઘાત કહી શકીએ. પ્રકૃતિદ્વારા થતું પરિણમન પ્રકૃતિથી ભિન્ન એવા પુરૂષમાટે થયું છે. શયન-આસન વગેરે ૫૨થી જેમ તેમના ઉપયોગ કરનાર અન્યનું અનુમાન થઈ શકે છે. તે જ પ્રમાણે અવ્યવિ સંઘાત પરાર્થ એટલે કે પુરૂષ માટે છે. એમ પણ અનુમાન થઈ શકે છે. (૨) ત્રિશુળવિપર્યયાત્ : આગળ જોયું તેમ અવ્યક્તની સામ્યાવસ્થામાં જે પરિણમન થાય છે, તેનાથી ભિન્ન એવા અન્ય માટે (પુરૂષ માટે) થાય છે. તો આ અન્યતત્ત્વ તેનાથી ભિન્ન એટલે તેના ગુણધર્મોથી રહિત પણ હોવું જરૂરી છે. તેથી પુરૂષ ત્રિગુણથી રહિત છે. આમ ત્રિગુણથી રહિત એવાપુરૂષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. (૩) ધિષ્ઠાનાત્ : જેમ ૨થ વગેરેને નિયમન કરનાર અધિષ્ઠાતા હોય છે. તે જ પ્રમાણે મહદાદિના અધિષ્ઠાતા એવા પુરુષનો પણ સ્વીકાર કરવો રહ્યો. શંકા : રથનો સારથિ તો સક્રિય છે. પરંતુ પુરૂષ નિર્ગુણ હોઈ નિષ્ક્રિય છે. તેથી તે અધિષ્ઠાતા કેવી રીતે હોઈ શકે ? સમાધાન : એવો કોઈ નિયમ નથી કે સક્રિય જ ક્રિયા કરાવી શકે. કેટલીકવાર માત્ર સામીપ્યથી પણ ક્રિયા થાય છે. જેમકે લોહચુંબકની સમીપતા લોખંડમાં ક્રિયા ઉત્પન્ન કરે જ છે. (૪) મોમાવાત્ : આ ત્રિગુણાત્મક જગત ભોગ્ય છે. તેથી તેનો કોઈ ભોક્તા આવશ્યક છે. આપણને સહુને એવી Page #350 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन પ્રતીતિ થાય છે કે આપણે આ જગતનો અનુભવ કરી રહ્યા છીએ. એ અનુભવ કરનાર સ્વયં અનુભવથી જુદો છે. તે જ ભોક્તા છે અને જગત તેના અનુભવનું પાત્ર-ભોગ્ય છે. તે જ ચેતન-પુરૂષ છે. પળે પળે પરિવર્તન પામતા આ જગતને અને તેના મૂળ કારણ અવ્યક્તપ્રકૃતિનો અનુભવ કરે છે. અહીં પુરૂષ બુદ્ધિદ્વારા ભોક્તા બને છે તે યાદ રાખવું. આ ઉપરથી સમજી શકાય છે કે પુરૂષ એ ચૈતન્યથી યુક્ત એવું કોઈ તત્ત્વ નથી, પણ સ્વયં ચૈતન્ય છે અને એ શુદ્ધચૈતન્ય ભોગથી પર છે. સાંખ્યમત પ્રમાણે ચૈતન્યનું પ્રતિબિંબ સત્ત્વ પર પડે છે અને તેથી તત્ત્વ (બુદ્ધિ) જગતનો અનુભવ કરે છે. એ રીતે જોતાં ચેતનયુક્ત બુદ્ધિ અને ચૈતન્ય એ બંનેનો ભેદ સ્પષ્ટ થાય છે. શંકા ચાર્વાક જેવા ભૂતચૈતન્યવાદી એવી શંકા કરે છે કે જો એમ જ હોય તો પ્રકૃતિને જ ભોક્તા શા માટે ન માનવી? તેનો જ અંશ એવી બુદ્ધિ કોઈનું પ્રતિબિંબ ઝીલે અને પછી અનુભવ કરે, એવી લાંબી પ્રક્રિયાની શી જરૂર છે?ખાંડની ચાસણી કે એવા ઘણા પદાર્થોમાં ઉભરો કે આથો જાતે જ નથી આવતો ? અનુભવ પણ પ્રકૃતિમાં આ રીતે સ્વત છે. એમ માનવું વધારે ઊચિત નથી ? સમાધાનઃ આથો આવ્યો છે તેમ કોણ અનુભવે છે? દૂધનું દહીં થાય છે, પણ શું દૂધને તેનું જ્ઞાન છે ? જેને અનુભવ થયો હોય તે, એટલું જ્ઞાન તો ચોક્કસ ધરાવે છે કે “મને અનુભવ થઈ રહ્યો છે.' - જડ પદાર્થોમાં આ ભાન સ્વતંત્ર રીતે સંભવી શકે નહીં. અનુભવની અસરો પણ અનુભવ કરનારમાં જોઈ શકાય - જેમકે “હું સુખી છું.” “હું દુઃખી છું.” આથી માત્ર પ્રકૃતિને ભોગ્ય અને ભોક્તા માનવાનું ઉચિત નથી. તે માત્ર ભોગ્ય છે. પુરૂષ ભોક્તા છે. (૬) વાર્થ પ્રવૃત્ત - કેવલ્ય એટલે મોક્ષ. કૈવલ્યપ્રાપ્તિ એ જ અગત્યનો પુરૂષાર્થ છે અને મોક્ષ મેળવવો એ જ પરમ ધ્યેય છે. આ દુ:ખમાંથી મુક્ત થવા જે ઇચ્છે છે, તે પોતે એ દુઃખસ્વરૂપ પ્રકૃતિથી અગલ જ થઈ શકે. અને તે જ ચેતન આત્મા છે. પુરૂષ છે. પરંતુ એ માટેની પ્રવૃત્તિ કોણ કરે છે? પુરૂષ નહીં, કારણ કે તે તો અસંગ છે. શુદ્ધ ચૈતન્યને દુ:ખ સંભવે નહીં. બંધન પણ નહીં. તેથી મોક્ષ મેળવવાપણું પણ તેના માટે નથી. અનુભવ તો બુદ્ધિમાં પ્રતિબિંબીત થયેલા ચેતનનો છે અને તેથી તેમાંથી છૂટકારનો પ્રયત્ન પ્રધાન એટલે કે પ્રકૃતિએ કરવાનો છે, એમ માઠા અને ગૌડ માને છે. પરંતુ વાચસ્પતિ આ પ્રવૃત્તિ શાસ્ત્રોની અને મહર્ષિઓની છે એમ માને છે. जननमरणकरणानां प्रतिनियमादयुगपत्प्रवृतेश्च । पुरुषबहुत्वं सिद्धं त्रैगुण्यविषययाश्चैव ।।१८।। ભાવાર્થ પુરૂષ અનેક છે, તેમ પણ સિદ્ધ થાય છે. કારણ કે (૧) જન્મ-મૃત્યુ અને ઇન્દ્રિયોની જુદી જુદી ચોક્કસ પ્રકારની વ્યવસ્થા છે. (૨) સર્વ (પ્રાણીઓ)ની પ્રવૃત્તિ (એક જ સમયે) એકસરખી હોતી નથી. અને (૩) પ્રત્યેક દેહધારી જીવમાં ત્રણે ગુણની ભિન્ન ભિન્ન વ્યવસ્થા દેખાય છે. ભારતીય ષડ્રદર્શનોમાં પ્રત્યેકદર્શને એક યા બીજારૂપે આત્માના અસ્તિત્વને સ્વીકાર્યું છે. પ્રાણીમાત્રમાં આ આત્મા વસે છે. તે વિશે પણ મતભેદ નથી. પરંતુ આત્મા એક છે કે પ્રત્યેકશરીરમાં ભિન્ન ભિન્ન હોવાથી અનેક છે. એ ચર્ચાનો મુખ્યવિષય રહ્યો છે. વેદાંતીઓ એક જ આત્મા છે, એમ કહે છે. ત્યારે ન્યાય-વૈશેષિકમતમાં અનેક છે તેમ સ્વીકારવામાં આવ્યું છે. સાંખ્યમત પુરૂષ બહુત્વનો છે. તે પ્રમાણે આત્મા અનેક છે અને તે અનેક કયા કારણોથી છે તે સમજાવવામાં આવ્યું છે. (૧) જો આત્મા એક જ હોય તો સર્વ દેહધારીઓ એક સાથે જ જન્મ પામત, અને જીવનકાળ દરમ્યાન સર્વનું એક Page #351 -------------------------------------------------------------------------- ________________ २९२ षड्दर्शन समुदय भाग-१, श्लोक-३७, सांख्यदर्शन સરખું જ વર્તન હોત. અહીં “આત્મા'ના જન્મ-મરણની વાત નથી. તે તો અજન્મા અને અવિનાશી છે. પરંતુ આત્માના સ્થૂલશરીર સાથેના સંપર્ક અને ત્યાગને જ મરણ માનવામાં આવે છે. પરંતુ વેદાંતીઓ માને છે કે ઉપરના કારણથી આત્માને અનેક માનવાની જરૂર નથી. આત્મા એક જ છે, પણ ઉપાધિભેદથી તે અનેક લાગે છે. જેમ એક જ આકાશ ઉપાધિભેદથી ઘટાકાશ, મઠાકાશ વગેરે રૂપે દેખાય છે, તેમ જ અહીં સમજવું જોઈએ. આ પૂર્વપક્ષને સાંખ્ય ઉત્તર આપે છે કે જો નાનાત્વને ઉપાધિભેદથી સ્વીકારવામાં આવશે તો તે સિદ્ધાંત સર્વત્ર સ્વીકારવો પડશે. જો શરીર એ આત્માની ઉપાધિ છે તો હાથ, પગ વગેરે અવયવો એ શરીર(સંઘાત)ની ઉપાધિઓ છે. તેથી આ અવયવોનો આવિર્ભાવ જન્મ અને નાશ મરણ ગણવા પડશે. અને પછી જન્મ-મરણની વ્યવસ્થા નહીં રહે. વળી એક અખંડ આત્મામાં ઊપાધિભેદથી જો નાનાપણું સ્વીકારવામાં આવે તો પણ આત્મામાં વિરુદ્ધધર્મોનું આરોપણ કરવું પડે તે ઊચિત નથી. તેમજ અંત:કરણ વગેરેને નાનાપ્રકારક માનીએ તો પણ પ્રત્યેક અન્તઃકરણમાં એક જ આત્મા હોવાથી તેમને પરસ્પરવિરુદ્ધ અનુભવો થઈ શકે નહીં. શંકા: શ્રુતિમાં તો આત્મા એક માનવામાં આવ્યો છે. સમાધાન : જ્યાં આત્માને એક માનવામાં આવ્યો છે, ત્યાં તેને જાતિરૂપે એક માનેલ છે. આ વાત સાંખ્યસુત્ર ૧ ૧૫૪માં કરેલ છે કે “નાતકૃતિવિરોધો નાતિપરત્વાન્ - અદ્વૈતપ્રતિપાદક શ્રુતિનો વિરોધ થતો નથી. કારણ કે, તે પદો જાતિપરક છે.” આ રીતે આત્માના અનેકત્વમાં શ્રુતિનો પણ વિરોધ નથી.(૨) જો આત્મા એક હોય તો સર્વની પ્રવૃત્તિઓ એકસમયે અને એકસરખી થવી જોઈએ પણ એવું નથી. કોઈ સારા કાર્યો કરે છે. તે જ સમયે બીજા કોઈ તેથી વિપરીતકાર્ય કરતા જ હોય છે. ઉત્તમ, મધ્યમ, અને અધમપ્રવૃત્તિઓ એકસમયે થતી જોવા મળે છે. તેથી પુરૂષ બહુત્વ સિદ્ધ થાય છે. (૩) કેટલાક પ્રાણીઓમાં સત્ત્વગુણ મુખ્ય પ્રવર્તતો દેખાય છે. કેટલાકમાં રજોગુણ તો કેટલાકમાં તમોગુણ. આ રીતે ત્રણગુણોના તારતમ્યનો ભેદ એક જ આત્મામાં સંભવી ન શકે. તેથી પણ પુરુષ બહુત્વ સિદ્ધ થાય છે. तस्माश्च विपर्यासात्सिद्धं साक्षित्वमस्य पुरुषस्य । कैवल्यं माध्यस्थं द्रष्टुत्वमकर्तृभावश्च ।।१९।। ભાવાર્થ એ ત્રિગુણાદિથી વિપરીત ધર્મો હોવાથી પુરુષનું સાક્ષીપણું, કેવલ્ય, મધ્યસ્થપણું, દ્રષ્ટાપણું અને અકર્તુત્વ સિદ્ધ થાય છે. પુરુષ ત્રણેય ગુણોથી મુક્ત છે. તે નિર્ગુણ છે. અને તેથી તે - (૧) સાક્ષી છે. કારણકે ત્રિગુણરહિત હોવાથી તેને કોઈ ક્રિયા કરવાની રહેતી નથી. તેને કોઈ વિષયમાં સ્વાર્થ નથી. જગતમાં ચાલતી પરિવર્તનની ઘટમાળા તે માત્ર જોયા કરે છે. તે દ્રષ્ટા છે. તે સ્વયં પરિવર્તનોથી મુક્ત છે. (૨) આજ રીતે પુરૂષમાં કેવલ્ય પણ સિદ્ધ પણ થાય છે. કેવલ્ય એટલે દુ:ખનો સંપૂર્ણ અને શાશ્વત અભાવ. સુખ, દુ:ખ અને મોહ એ તો ત્રણે ગુણોનો જ સ્વભાવ છે. પુરૂષ તો તેનાથી પર છે અને તેથી તેનું કેવલ્ય સ્વાભાવિક છે. તેને બંધન નથી. તે વ8 પુરૂષ છે. (૩) આ વન્ય ને લીધે તેનામાં માધ્યમ્બતટસ્થતા છે, તે પણ સિદ્ધ થાય છે. (૪-૫) ત્રિગુણથી રહિત હોવાથી તે અકર્તા છે. માત્ર દ્રષ્ટા જ છે. એ પણ સમજી શકાય છે. तस्मात्तत्संयोगादचेतनं घेतनावदिवलिङ्गम् ।। गुणकर्तृत्वेऽपि तथा कर्तेव भवत्युदासीनः ।।२०।। Page #352 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुदय भाग - १, श्लोक -३७ सांख्यदर्शन २९३ ભાવાર્થ તેથી આ સંયોગને કારણે અચેતન (મહાદાદિ) લિંગ સચેતન જેવું લાગે છે અને ગુણોમાં કર્તુત્વ હોવા છતાં ઉદાસીનપુરુષ કર્તા જેવો થાય છે. પુરૂષ અને પ્રકૃતિ તાત્વિકરીતે જ પરસ્પરથી અત્યંતભિન્ન છે. એક ચેતન છે અને અન્ય જડ છે. એક નિર્ગુણ-અકર્તા અને માત્ર દ્રષ્ટા છે, તો અન્ય ત્રિગુણાત્મક, વિકારશીલ અને તેથી અન્યના દર્શનનો વિષય છે. પરંતુ એ બંને પરસ્પર કોઈપણ રીતે સંબંધ ધરાવતા જ નથી તેમ નથી. આપણને થતા સૃષ્ટિના અનુભવોમાં એ ઉભયનો સહયોગ છે. પ્રકૃતિ ભલે જડ રહી, પરંતુ તેનું એક મહત્વનું તત્ત્વ છે સત્ત્વ (બુદ્ધિ).સત્ત્વનો ધર્મ છે પ્રકાશ. પણ એ પ્રકાશ સ્વયંભૂ નથી. તે પુરૂષના સાનિધ્યથી પ્રકાશિત થાય છે અને પછી પ્રકાશનું પરાવર્તન કરે છે. આ પરાવર્તિત પ્રકાશ પ્રકૃતિનો હોય તેવો ભાસ થાય છે અને તેથી તે અચેતન હોવા છતાં જાણે કે ચેતન હોય એમ લાગે છે. (તત્ સંયો – ગત चेतनावदिव लिङ्गम्) પ્રકૃતિમાં રજોગુણ છે. તે ચલ છે, પ્રવૃત્તિશીલ છે. રજને કારણે પ્રકૃતિમાં ક્રિયા થાય છે અને તેથી ગુણો જ કર્તા છે. પણ એ ક્રિયા પણ ચેતનપુરૂષના સાનિધ્યમાં થાય છે. તેથી અકર્તા હોવા છતાં એ પુરૂષ જાણે કે કર્તા છે એવી ભ્રાન્તિ થાય છે. पुरुषस्य दर्शनार्थं कैवल्यार्थ तथा प्रधानस्य । पंग्वन्धवदुभयोरपि संयोगस्तत्कृतः सर्गः ।।२१।। ભાવાર્થ: પુરૂષનો (પ્રધાનના) દર્શન માટે તથા પ્રધાનનો (પુરૂષના) કેવલ્ય માટે, એમ બંનેનો સંયોગ આંધળા અને લંગડાના સંયોગના સંયોગની જેમ થાય છે. અને તે સંયોગમાંથી સૃષ્ટિનું સર્જન થાય છે. કારિકાનો ભાવ સ્પષ્ટ છે. અને વિશેષ આગળ પણ જણાવેલ છે. प्रकृतेर्मस्तितोऽहङ्कारस्तस्माद् गणश्च षोडशकः । तस्मादपि षोडशकात् पञ्चभ्यःपञ्चभूतानि ।।२२।। ભાવાર્થ : પ્રકૃતિમાંથી મહાનું, તેમાંથી અહંકાર, અહંકારમાંથી સોળ તત્ત્વોનો સમુદાય, તે સોળમાંના પાંચ(=સન્માત્રા)માંથી પાંચભૂતો (ઉત્પન્ન થાય છે) આ કારિકાને વિશે આગળ કહેવાઈ ગયું છે. વિશેષ કહેવાય છે. ન્યાય-વૈશેષિકો આ શબ્દવગેરેને ગુણો માને છે અને આકાશ વગેરે દ્રવ્યોમાં તે સમવાય સંબંધથી રહે છે તેમ સ્વીકારે છે. પૃથ્વી વગેરે દ્રવ્યો પ્રથમ પ્રગટ થાય છે અને પછી તેમના ગુણો આવે છે - એવો તેમનો મત છે. આ પાંચ તન્માત્રામાંથી પાંચભૂતો કેવી રીતે ઉત્પન્ન થાય છે તે વિશે ટીકાકારો ભિન્ન ભિન્ન મત ધરાવે છે. ગૌડ માને છે કે પ્રત્યેકસન્માત્રા એક એક મહાભૂતને જ ઉત્પન્ન કરે છે. શબ્દતન્માત્રામાંથી આકાશ, સ્પર્શતન્માત્રામાંથી વાયુ, રૂપતન્માત્રામાંથી તેજ, રસતન્માત્રામાંથી જળ અને ગંધતન્માત્રાથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. પરંતુ વાચક અને ચન્દ્રિકા પ્રત્યેક મહાભૂત ક્રમશઃ એક કરતાં વધારે તન્માત્રાના સંયોગથી રચાય છે, એવો મત પ્રદર્શિત કરે છે. એ રીતે શબ્દતન્માત્રામાંથી આકાશ, શબ્દ અને સ્પર્શતન્માત્રામાંથી વાયુ, શબ્દ, સ્પર્શ અને રૂપ તન્માત્રામાંથી તેજ; શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ તન્માત્રામાંથી જળ, અને શબ્દ, સ્પર્શ રૂપ, રસ અને ગંધ તન્માત્રામાંથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. આ સંદર્ભમાં વેદાંતીઓની પંચીકરણ પદ્ધતિનો પણ પરિચય કરી લઈએ. તેમના મત પ્રમાણે પ્રત્યેક મહાભૂતોમાં Page #353 -------------------------------------------------------------------------- ________________ २९४ षड्दर्शन समुद्यय भाग-१, श्लोक-३७ सांख्यदर्शन પાંચેય તન્માત્રાઓ હોય છે. પરંતુ તેમાં એકતન્માત્રા મુખ્ય હોય છે. તે ૧/૨ ભાગ રોકે છે. અને બાકીની તન્માત્રાઓ ૧/૮ ભાગ રોકે છે. अध्यवसायो बुद्धिर्धर्मो ज्ञानं विरागं ऐश्वर्यम् । सात्विकमेतद्कपं तामसमस्भाद् विपर्यस्तम् ।।२३।। ભાવાર્થ નિશ્ચય એ બુદ્ધિ (મહતુ)નું લક્ષણ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ તેનું સાત્વિકસ્વરૂપ છે અને તેનાથી વિપરીત (અધર્મ, અજ્ઞાન, રાગ અને અનૈશ્વર્ય) એ તેનું તામસરૂપ છે. સાંખ્યસૂત્રમાં બુદ્ધિનું લક્ષણ બાંધતાં કહે છે કે અધ્યવસાયો વૃદ્ધિ સાર-૧૩ અધ્યવસાય બુદ્ધિનું લક્ષણ છે અને અધ્યવસાય એટલે નિશ્ચય. જોકે નિશ્ચય એ જ બુદ્ધિ નથી. નિશ્ચય એ બુદ્ધિનો વ્યાપાર છે. નિશ્ચય કરવો એ બુદ્ધિનું કાર્ય છે. નિશ્ચય એ વૃત્તિ અર્થાત્ ધર્મ છે. અને બુદ્ધિ ધર્મ છે. એટલે અહીં બુદ્ધિને અધ્યવસાય ધર્મ-ધર્મી વચ્ચેના અભેદોપચારથી કહેવામાં આવેલ છે. મહાન અને બુદ્ધિ ઉપરાંત તેના મતિ, બ્રહ્મા, ખ્યાતિ, પ્રજ્ઞા, સન્નતિ, સ્મૃતિ એવા પણ નામ છે. अभिमानोऽहङ्कारस्तस्माद् द्विविधः प्रवर्तते सर्गः । एकादशकश्च गणस्तन्मात्रपञ्चकश्चैव ।।२४ ।। ભાવાર્થ અભિમાન એ અહંકારનું લક્ષણ છે. એમાંથી બે પ્રકારની સૃષ્ટિ ઉદ્ભવે છે. (૧) અગિયાર ઇન્દ્રિયોનો સમુદાય અને (૨) પાંચ તન્માત્રાઓ. બુદ્ધિનો વ્યાપાર નિશ્ચય છે એમ જોયું. આ નિશ્ચયનો કોઈ આધાર પણ હોવો જોઈએ. “મેં આ નિશ્ચય કર્યો અથવા હું જાણું છું' એ રીતે જ એ થઈ શકે. આ “હું” પણું છે, તેને અભિમાન કહેવામાં આવે છે. એ એક પ્રકારની આત્મલલિતા છે. અને આ પ્રકારની અસ્તિમતિવાળું જે બુદ્ધિનું પ્રાદુર્ભત રૂપ છે, તેનું જ નામ અહંકાર છે. सात्त्विक एकादशकः प्रवर्तते वैकृतादहधकारात् । भूतादेस्तबमात्रः स तामसस्तैजसादुभयम् ।।२५।। ભાવાર્થ સાત્ત્વિક એવા “વકૃત' અહંકારમાંથી અગિયારનો સમુદાય ઉત્પન્ન થાય છે. “ભૂતાદિ' અહંકારમાંથી તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. અને તેથી તે તામસું છે. અને (રાજસ્ એવા) “તેજસ' અહંકારમાંથી ઊભયની ઉત્પત્તિ થાય છે. આ કારિકામાં અહંકારના ત્રણ સ્વરૂપો દર્શાવ્યા છે. સાત્ત્વિક, રાજસ્ અને તામસું. સાત્ત્વિક અહંકારને વકૃતઅહંકાર કહેવામાં આવે છે. રાજસ્ ને તૈજસુ અને તામસુને ભૂતાદિઅહંકાર એવા નામ આપવામાં આવ્યા છે. યુક્ટીરિયાળિ વધુ શો-માન-રસનત્વ ધ્યાના वाक्-पाण-पाद-पायूपस्थानि कर्मेन्द्रियाण्याहुः ।।२६।। ભાવાર્થ ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, રસના અને ત્વચા એ(પાંચ) જ્ઞાનેન્દ્રિયો છે. વાણી, હાથ, પગ, મલોત્સર્ગની ઇન્દ્રિય અને જનનેન્દ્રિય એ (પાંચ)કર્મેન્દ્રિયો છે. उभयात्मकमत्र मनः सङ्कल्पकमिन्द्रियं च साधात् । गणपरिणामविशेषानानात्वं बाह्यभेदाश्च ।।२७।। કારિકા-૨૭: મન ઉભયયાત્મક (બંને પ્રકારની ઇન્દ્રિયોના સ્વભાવવાળું) છે. તે સંકલ્પધર્મવાળું છે. અને સાધર્મને લીધે તે ઇન્દ્રિય છે. ગુણોના વિશિષ્ટ પ્રકારના પરિણામોને લીધે ઇન્દ્રિયોનું વૈવિધ્ય અને બાહ્યભેદો સંભવે છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक ३७ सांख्यदर्शन મન ઊભયાત્મક છે. સર્વઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંને સાથે તેનો સંપર્ક રહે છે. કારણ કે મનના સંયોગ વિના કોઈપણ ઇન્દ્રિય પ્રવૃત્ત થઈ શકતી નથી. २९५ મનનું અસાધારણલક્ષણ ‘સંકલ્પ’ છે. સંકલ્પનો અર્થ ગૌડ. આપે છે કે – પ્રવૃત્તિ ત્ત્પત્તિ અર્થાત્ દ્વિવિધ ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓનું નિયામક છે. પરંતુ વાચ. મિશ્ર બીજીરીતે સમજાવે છે संकल्पयति = विशेषणविशेष्यभावेन विवेचयतीति - ઇન્દ્રિયો પદાર્થોનો સન્નિકર્ષ પામે છે. પરંતુ તે પદાર્થો શું છે તેના સ્વરૂપ વગેરેની સ્પષ્ટતા હોતી નથી. પ્રત્યક્ષની પ્રથમ ભૂમિકા ‘વં વિશ્ચિત્' એ પ્રકારની નિર્વિકલ્પ હોય છે, પરંતુ નિર્વિકલ્પપ્રત્યક્ષનો વ્યવહારમાં ઉપયોગ થઈ શકતો નથી. તેથી સવિકલ્પપ્રત્યક્ષ થવું જોઈએ. ‘આ કંઈક છે’ તેના બદલે ‘આ ઘટ છે.' વગેરે નામ, જાતિ, ધર્મ અને ક્રિયાથી યુક્તપદાર્થ સમજાય તે જરૂરી છે. આ સવિકલ્પકતા એ મનનું કાર્ય છે. મનને ઇન્દ્રિય કહી છે. કારણ કે તે અન્ય દસ ઇન્દ્રિયો સાથે સાધર્મ ધરાવે છે. સર્વ ઇન્દ્રિયોની જેમ મનનું પણ ઉપાદાન સાત્ત્વિક અહંકાર છે. અહીં એક પ્રશ્ન થાય કે આ અગિયાર ઇન્દ્રિયો જો સાત્ત્વિક અહંકારમાંથી જ ઉત્પન્ન થઈ હોય, એટલે કે તેનું ઉપાદાન એક જ હોય તો પછી તે સર્વમાં ભિન્નતા કેમ દેખાય છે ? એકમાંથી ઉત્પન્ન થવા છતાં નાનાત્વ કેમ છે ? તેનો જવાબ આ પ્રમાણે છે. મુળપરિગાવિશેષાત્ યાઘમેવાત્ હૈં । ત્રણગુણની પ્રવૃત્તિ પુરૂષના ઉપભોગ માટે છે. આ ઉપભોગ શબ્દવગેરે વિષયોના અનુભવરૂપે થાય છે. એટલે આ ગુણો અમુકરીતે વિકાર પામે તો શબ્દદ્વારા અનુભવ થાય. બીજીરીતે વિકાર પામે તો રૂપદ્વારા અને એ રીતે પાંચે પ્રકા૨ના અનુભવો થઈ શકે છે. એક ઇન્દ્રિય પાંચેય અનુભવ કરાવી શકતી નથી. આથી આ બાહ્યવિષયોની વિવિધતાને કારણે ઇન્દ્રિયોમાં નાનાત્વ છે. તેમ સ્પષ્ટ થાય છે. સંજ્વળ એટલે સવિકલ્પપ્રત્યક્ષ નક્કી કરવું એમ નહીં, પણ અહંકારને - થયેલા પ્રત્યક્ષનો અનુભવ કરાવવો. અહંકાર અને બુદ્ધિ ‘હું ઘટનું જ્ઞાન મેળવું છું.’ એમ જ્યારે અનુભવ કરે છે. ત્યારે મન પણ તે ક્રિયામાં ભાગીદાર બને છે. માત્ર ચક્ષુ જ પદાર્થને જોતું નથી. મન પણ તેમાં ભાગ ભજવે છે. આ અર્થમાં તે ઇન્દ્રિયથી જુદું પડે છે. અને બીજી રીતે આ જ્ઞાનનું કરણ હોવાથી ઇન્દ્રિય પણ કહી શકાય. शब्दादिषु पञ्चानामालोचनमात्रमिष्यते वृत्तिः । वचनादानविहरणोत्सर्गानन्दाश्च पञ्चानाम् ।। २८ । ભાવાર્થ : રૂપ વગેરે (પાંચ વિષયો)નું માત્ર આલોચનકરવું એ પાંચ જ્ઞાનેન્દ્રિયનું કાર્ય છે. બોલવું, લેવું, ચાલવું, મલત્યાગ અને આનંદ એ પાંચે કર્મેન્દ્રિયનું કાર્ય છે. स्वालक्षण्यं वृत्तिस्त्रयस्य सैषा भवत्यसामान्या । । सामान्यकरणवृत्तिः प्राणाद्या वायवः पञ्च ।। २९ ।। ભાવાર્થ : (અહંકાર, બુદ્ધિ અને મન) એ ત્રણના જે પોતપોતાના લક્ષણો (ખાસધર્મો) છે. તે જ તેમની વિશેષતા છે. અને પ્રાણ વગેરે પાંચ વાયુઓ એ તેમના સામાન્યધર્મો છે. બુદ્ધિ, અહંકાર અને મનને પોતપોતાના અસાધારણધર્મો છે. જેમકે બુદ્ધિનું લક્ષણ અધ્યવસાય છે. અહંકારનું લક્ષણ અભિમાન. અને મનનું લક્ષણ સંકલ્પ છે. તેવી જ રીતે બુદ્ધીન્દ્રિયોના પણ પોતપોતાના વિશેષધર્મો છે. અને આ સર્વમાં સામાન્યતત્ત્વ તે પાંચ પ્રાણોનું હોવું તે. મુખ્યતઃ તે પાંચ પ્રાણ, પ્રાણ-અપાન-સમાન-ઉદાન અને વ્યાન એ નામે પ્રસિદ્ધ Page #355 -------------------------------------------------------------------------- ________________ २९६ षड्दर्शन समुझय भाग-१, श्लोक-३७ सांख्यदर्शन છે. તેમાં પ્રાણ શરીરને ધારણ કરનાર બળ છે. તે નાસીકાથી માંડી હૃદયમાં વસે છે. અધ:સંરણ દ્વારા મલોત્સર્ગવગેરે ક્રિયા શક્ય બનાવનાર તે અપાન છે. નાભીથી હૃદયની વચ્ચે રહેતો સમાન વાયુ રસોને શરીરમાંના યોગ્ય સ્થળોએ પહોંચાડે છે. કંઠથી મસ્તક સુધી કે નાભિથી મસ્તક સુધી ઉર્ધ્વગમન કરતો વાયુ તે ઉદાન અને સમસ્ત શરીરમાં રહેતો વાયુ તે વ્યાન છે. युगपञ्चतुष्टयस्य तु वृत्तिः क्रमशश्च तस्य निर्दिष्टा । दृष्टे तथाप्यदृष्टे त्रयस्य तत्पूर्विका वृत्तिः ।।३०।। ભાવાર્થ દશ્ય(=પ્રત્યક્ષ)પદાર્થમાં (મહાનું, અહંકાર, મન અને જ્ઞાનેન્દ્રિયો-આ) ચારેયની વૃત્તિઓ એકસાથે અથવા તો ક્રમશ: થતી દર્શાવાઈ છે. તેમજ અદશ્ય(અનુમાન વગેરેથી પ્રાપ્ત થતાં)પદાર્થમાં મહાનું, અહંકાર અને મન એ) ત્રણ (=અંતકરણની)ની પણ તે જ પ્રમાણે (=એકીસાથે અથવા ક્રમશ:) વૃત્તિ થાય છે. દષ્ટમાં ચારેયની વૃત્તિ બે પ્રકારે છે. યુવત્ એટલે કે એકી સાથે અને ક્રમશઃ એટલે કે ક્રમપૂર્વક. વાચસ્પતિ દૃષ્ટાંત આપે છે કે ગાઢ અંધકારમાં વિદ્યુતનો ચમકારો થાય અને અચાનક જ વાઘ દેખાય, તો તરત જ ઇન્દ્રિયોનું આલોચન, બુદ્ધિનો અધ્યવસાય, અહંકારનું અભિમાન અને મનનો સંકલ્પ એ ચારેય વૃત્તિ એકીસાથે જ થાય છે. અને થોડા પ્રકાશમાં પ્રથમ દૂરથી કોઈક આકૃતિ દેખાય, પછી મનથી સંકલ્પ અને અહંકારથી ક્રમશ: નિશ્ચિત થાય છે. કે આ મને લુંટવા આવતો ચોર જ છે. આમ અહીં ચારેની ક્રમશ: વૃત્તિ દેખાય છે. અદષ્ટના ગ્રહણમાં પણ આ બે પ્રકારની વૃત્તિ થાય છે. પરંતુ અહીં ઇન્દ્રિયોસીધી રીતે વસ્તુના સંપર્કમાં આવતી નથી. તેથી બુદ્ધિ, અહંકાર અને મન એ ત્રણને જ આ દ્વિવિધ વૃત્તિ થાય છે. અહીં અનુમાન કે શબ્દથી પ્રાપ્ત થતા જ્ઞાનનો નિર્દેશ છે. એટલે ઇન્દ્રિયોના સીધા સંપર્કની આવશ્યકતા નથી. પણ તેથી ઇન્દ્રિયોનો અહીં બિલકુલ ઉપયોગ જ નથી એમ નથી. પરંતુ તેઓએ અદષ્ટ માટેની ભૂમિકા પહેલાં રચી દીધી હોય છે. અને અદષ્ટના ગ્રહણમાં પણ યુગપતું અને ક્રમશ: વૃત્તિ થાય છે. તેમાં અનુમાનમાં સિંહ-ગર્જના સાંભળતાં જ આ સિંહ છે, એમ એકી સાથે જ ત્રણેય અંત:કરણની વૃત્તિ થાય છે અને આખા પ્રદેશમાં પણ “આ પ્રાણી તે ગાય છે. એમ તરત જ તેનું ગ્રહણ થાય છે. પિતૃપિતા-ફપ્રતાનો ઘાતુ' આ વાક્ય સાંભળી કોના પિતૃઓને પિંડ અર્પવો, એમ શંકા થયા બાદ, વિચાર્યા પછી પોતાના જ પિતૃઓને પિંડ આપવો એમ યજમાન ક્રમશ: નિર્ણય કરે છે. स्वां स्वां प्रतिपद्यन्ते परस्पराकूतहेतूकां वृत्तिम् । पुरुषार्थ एव हेतुर्न केनचित् कार्यते कारणम् ।।३१।। ભાવાર્થ : (કરણો) પરસ્પરના સંકેતથી પ્રેરાઈને પોતપોતાની ક્રિયા કરે છે. તેમની આ ક્રિયા પુરૂષના માટે જ હોય છે. અન્ય કોઈ કરણને ક્રિયા કરાવતું નથી. करणं त्रयोदशविधं तदाहरणधारणप्रकाशकरम् । कार्यञ्च तस्य दशधाऽऽहार्य धार्य प्रकाश्यञ्च ।।३२।। ભાવાર્થ આહરણ, ધારણ, અને પ્રકાશ કરનારા આ ત્રણ કરો તેર પ્રકારનાં છે. (પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર) અને તેમનું આહાર્ય, ધાર્ય અને પ્રકાશ્ય એવું કાર્ય (પ્રત્યેક) દસ દસ પ્રકારનું છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ३७ सांख्यदर्शन७ २९७ વાચસ્પતિના મતે કર્મેન્દ્રિયો આહરણ, બુદ્ધિ, અહંકાર અને મન ધારણ તથા બુદ્ધીન્દ્રિયો પ્રકાશિત કરવાનું કાર્ય કરે છે. જ્યારે માઠર પ્રમાણે સર્વે ઇન્દ્રિયો આહરણ કરે છે. અને અહંકાર અને બુદ્ધિ અનુક્રમે ધારણ અને પ્રકાશન કરે છે. આ કારણોનું જે કાર્ય છે તે પણ તેથી આહાર્ય, ધાર્ય અને પ્રકાશ્ય થયું. કાર્ય દસ પ્રકારનું છે. આ દસ પ્રકાર કયા તે વિશે પણ ટીકાકારોમાં એકમાત્ય નથી. ગૌડ. પ્રમાણે પાંચ બુદ્ધીન્દ્રિયના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચવિષયો અને પાંચ કર્મેન્દ્રિયના વચન, આદાન,વિહરણ, ઉત્સર્ગ અને આનંદ એ પાંચ વિષયો, એમ કુલ દસ પ્રકારનું કાર્ય થયું. યુક્તિનો પણ આ જ મત છે. વાચસ્પતિ આ દસ પ્રકારને આહાર્ય, ધાર્ય અને પ્રકાશ્ય - એ પ્રત્યેકના સંદર્ભમાં સમજે છે. તે પ્રમાણે કર્મેન્દ્રિયોનું કર્તવ્ય આહરણ છે. તેથી તેનું કાર્ય તેના પાંચવિષયો થયા. આ વિષયો દિવ્ય અને મનુષ્ય એ બન્નેના અલગ અલગ ગણતાં દસ થાય. એ જ રીતે અંત:કરણના વિષય એવા પાંચપ્રાણ કે જે ધાર્ય છે. તે પણ દિવ્ય અને મનુષ્યના ભેદથી દસ પ્રકારના થાય. અને બુદ્ધીન્દ્રિયોના પાંચવિષય કે જે પ્રકાશ્ય છે, તે પણ દિવ્ય-મનુષ્ય ભેદથી દસ પ્રકારના થશે. अन्तःकरणं त्रिविधं दशधा बाह्यं त्रयस्य विषयाख्यम् । सांप्रतकालं बाह्यं त्रिकालमभ्यन्तरं करणम् ।।३३।। ભાવાર્થ (મન, બુદ્ધિ અને અહંકાર-એ પ્રકારે) અંતઃકરણ ત્રણ પ્રકારનું છે. અને પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એમ) બાહ્યકરણ દસ પ્રકારનું છે. બાહ્યકરણ એ અંત:કરણનો વિષય બને છે. બાહ્યકરણનો વ્યાપાર વર્તમાનકાળમાં જ થાય છે. અંત:કરણનો ત્રણેયકાળમાં હોય છે. કારિકાનો ભાવાર્થ સ્પષ્ટ છે. અત્રે એટલું યાદ રાખવું કે સાંખ્યદર્શનમાં કાળને તેમજ દિશાને સ્વતંત્રપદાર્થો માનવામાં આવ્યા નથી.વૈશેષિકો કાળને સ્વતંત્ર પદાર્થ માને છે. તેમના મતે કાળ એક છે અને ઉપાધિ ભેદે તે ભૂત-ભવિષ્ય-વર્તમાન વગેરે પ્રકારે અનેક લાગે છે. પરંતુ વાચસ્પતિ કહે છે કે કાલ સ્વયં જ ઉપાધિ છે. પદાર્થ નથી. તેથી તેની ઉપયોગિતા માત્ર વ્યાવહારિક જ છે. તાત્ત્વિક નથી. बुद्धीन्द्रियाणि तेषां पञ्च विशेषाविशेषविषयाणि । वाग भवति शब्दविषया शेषाणि तु पञ्चविषयाणि ।।३४।। ભાવાર્થ: (બાલ્વેન્દ્રિયો પૈકી) પાંચ જ્ઞાનેન્દ્રિયો વિશેષ (=પાંચ મહાભૂતો) અને અવિશેષ (=પાંચ તન્માત્રાઓ) વિષયવાળી છે. અને પાંચ કર્મેન્દ્રિયોમાંથી) વાણીનો વિષય શબ્દ છે. પરંતુ અન્ય ચાર(કર્મેન્દ્રિયો) પાંચેય વિષયવાળી છે. અહીં વાચ. અને ગૌડ કહે છે કે દેવો અને યોગીઓ માટે તન્માત્રાઓ ઇન્દ્રિયો દ્વારા પ્રગટ થાય છે અને તે શાંત, ઘોર અને મૂઢ ભાવરહિત હોય છે. જ્યારે સામાન્ય મનુષ્યો માટે તે સ્થૂલવિષયો પ્રગટ કરે છે અને તે શાંતવગેરે ભાવોથી યુક્ત હોય છે. - सान्तः करणा बुद्धिः सर्व विषयमवगाहते यस्मात् । तस्मात् त्रिविधं करणं द्वारि द्वाराणि शेषाणि ।।३५।। ભાવાર્થ : (મન અને અહંકાર એ બંને) અંત:કરણ સાથે બુદ્ધિ સર્વવિષયોને ગ્રહણ કરે છે. તેથી ત્રિવિધ અંતઃકરણ એ ધારિ(મુખ્ય) છે અને બાકીની ઇન્દ્રિયો દ્વારો (ગૌણ) છે. एते प्रदीपकल्पाः परस्परविलक्षणा गुणविशेषाः । कृत्स्नं पुरुषस्वार्थ प्रकाश्य बुद्धौ प्रयच्छन्ति ।।३६।। Page #357 -------------------------------------------------------------------------- ________________ २९८ षड्दर्शन समुचय भाग - १, श्लोक ३७ सांख्यदर्शन - ભાવાર્થ : આ (મન અને અહંકાર સહિત ૧૨ ઇન્દ્રિયો) પરસ્પરવિરુદ્ધ લક્ષણો અને વિશિષ્ટગુણોવાળી છે (છતાં પણ) દીપકની જેમ પુરૂષમાટે પ્રકાશ પાડી તેને બુદ્ધિ આગળ લઈ જાય છે. બાહ્યકરણો પદાર્થને ગ્રહણ કરી, તેમને મન પાસે ૨જુ કરે છે. મન અહંકારની સાથે મળી, તેને બુદ્ધિ પાસે ઉપસ્થિત કરે છે અને ત્યાં જ પ્રકાશ થાય છે - પદાર્થનું જ્ઞાન થાય છે-અધ્યવસાય થાય છે. આ રીતે સત્ત્વપ્રધાન બુદ્ધિ સર્વકરણોમાં મુખ્ય છે, કારણકે પદાર્થનું જ્ઞાન ત્યાં જ પ્રકાશિત થાય છે. બુદ્ધિસિવાયના બારકારણો કે જે ગુણોના જ વિકાર છે. અને પોતપોતાના વિશેષલક્ષણો ધરાવે છે. તે પોતાના સર્વવિષયો પુરૂષમાટે દીપકની જેમ પ્રકાશિતકરીને બુદ્ધિને સોંપે છે. सर्वं प्रत्युपभोगं यस्मात् पुरुषस्य साधयति बुद्धिः । सैव च विशिनष्टि पुनः प्रधानपुरुषान्तरं सूक्ष्मम् ।। ३७।। ભાવાર્થ : બુદ્ધિ પુરૂષના સર્વવિષયોના ઉપભોગને સાધી આપે છે. તેમજ પછીથી તે જ (બુદ્ધિ) પ્રધાન અને પુરૂષ વચ્ચેનો સુક્ષ્મભેદ કરી દેખાડે છે. તેથી (તે જ મુખ્ય છે.) तन्मात्राण्यविशेषास्तेभ्यो भूतानि पञ्च पञ्चभ्यः । एते स्मृता विशेषाः शान्ता घोराश्च मूढाश्च ।। ३८ ।। ભાવાર્થ : તન્માત્રાઓ ‘અવિશેષ(=સૂક્ષ્મ)' કહેવાય છે. તે પાંચતન્માત્રાઓમાંથી પાંચભૂતો ઉત્પન્ન થાય છે. તેમને વિશેષ કહેવામાં આવે છે. તેઓ શાંત, ઘોર અને મૂઢ છે. सूक्ष्मा मातापितृजाः सह प्रभूतैस्त्रिधा विशेषाः स्युः । सूक्ष्मास्तेषां नियता मातापितृजा निवर्तन्ते ।। ३९ ।। ભાવાર્થ : વિશેષો ત્રણ પ્રકારના છે - (૧) સુક્ષ્મ શરીરો, (૨) માતાપિતાથી ઉત્પન્ન થયેલ શીરો અને (૩) મહાભૂતો. તે પૈકી સૂક્ષ્મશરીરો નિયત - (અર્થાત્ નિયમથી અમુકસમય સુધી રહેનારાં) અને માતાપિતાથી ઉત્પન્ન થયેલાં શરીરો (મૃત્યુ સમયે) નાશ પામે છે. पर्वोत्पन्नमसक्तं नियतं महदादिसूक्ष्मपर्यन्तम् । संसरति निरुपभोगं भावैरधिवासितं लिङ्गम् ।।४० ॥ ભાવાર્થ : આદિ સર્ગમાં ઉત્પન્ન થયેલું, અસક્ત (અવ્યાહત=કોઈનાથી રોકી ન શકાય તેવું) મહદ્ વગેરેથી માંડી સુક્ષ્મ (તન્માત્રાઓ) સુધીના (અઢાર) તત્વોનું બનેલું (સ્થૂલશરીરના અભાવમાં) ઉપભોગ કરવા અસમર્થ એવું (ધર્માધર્મ, જ્ઞાનાજ્ઞાન, વૈરાગ્યાવૈરાગ્ય, ઐશ્વર્ય-અનૈશ્વર્ય એવા આઠ) ભાવોથી અધિવાસિત થઈ લિંગ (શરીર), (સ્થૂલશ૨ી૨ોમાં) સંસરણ કરે છે. 5 चित्रं यथाऽऽश्रयमृते स्थाण्वादिभ्यो विना यथाच्छाया । तद्वद् विना विशेषैर्न तिष्ठति निराश्रयं लिङ्गम् । । ४१ ।। ભાવાર્થ : જેમ આશ્રયવિના ચિત્ર અને થાંભલા વગેરેવિના છાયા ન રહી શકે, તેમ વિશેષ(સ્થૂલશરીર અથવા સુક્ષ્મશ૨ી૨)ના આશ્રયવિના લિંગ રહી શકતું નથી. पुरुषार्थहेतुकमिदं निमित्तनैमित्तिकप्रसङ्गेन । प्रकृतेर्विभुत्वयोगानटवद् व्यवतिष्ठते लिङ्गम् ।।४२ ।। ભાવાર્થ : પુરુષના (ભોગ અને અપવર્ગરૂપી) પ્રયોજન માટે (પ્રવૃત્ત એવું) લિંગશરીર નિમિત્ત (ધર્માદિ આઠ Page #358 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुशय भाग - १, श्लोक -३७ सांख्यदर्शन २९९ ભાવો કે જે કારણ છે) અને નૈમિત્તિક (સ્થૂલશરીર કે જે કાર્ય)ના પ્રસંગથી તથા પ્રકૃતિના વિભુપણાના યોગથી નટની માફક વર્તે છે. सांसिद्धिकाश्च भावाः प्राकृतिका वैकृतिकाश्च धर्माद्याः । दृष्टाः करणाश्रयिणः कार्याश्रयिणश्च कललाद्याः ।।४३।। ભાવાર્થ : ધર્મ વગેરે (આઠ) ભાવો-સાંસિદ્ધિક એટલે પ્રાકૃતિક(=જન્મજાત, સ્વાભાવિક) અને વૈકૃતિક(=પ્રયત્નસાધ્ય) (એમ બે પ્રકારના) છે. તે (ભાવો) કરણ (બુદ્ધિ)ના આશ્રયે રહેલા જોવા મળે છે અને ગર્ભપિંડ વગેરે કાર્ય (=સ્કૂલશરીર)ના આશ્રયે રહે છે. धर्मेण गमनमूर्ध्वं गमनमधस्ताद भवत्यधर्मेण । ज्ञानेन चाऽपवर्गो विपर्ययादिष्यते बन्धः ।।४४।। ભાવાર્થ : ધર્મથી ઉર્ધ્વગતિ અને અધર્મથી અધોગતિ થાય છે. જ્ઞાનથી મોક્ષપ્રાપ્તિ થાય છે. અને તેનાથી વિપરીત(=અજ્ઞાન)થી બંધન મળે છે. वैराग्यात् प्रकृतिलयः संसारो भवति राजसादशगात् । ऐश्वर्यादविघातो विपर्ययात् तद्विपर्यासः ।।४५।। ભાવાર્થ : વૈરાગ્યથી પ્રકૃતિમાં લય થાય છે. રાજસૂઆસક્તિથી સંસાર થાય છે. ઐશ્વર્યથી અવિઘાત (ઇચ્છાની નિર્વિબે પૂર્તિ) થાય છે અને તેનાથી વિપરીત (=અનૈશ્વર્ય)થી વિધ્ધ થાય છે. एष प्रत्ययसर्गो विपर्ययाशक्तितुष्टिसिद्धाख्यः । गुणवैषम्यविमर्दात् तस्य भेदास्तु पञ्चाशत् ।।४६।। ભાવાર્થ: આ બુદ્ધિસર્જિત સંસાર વિપર્યય, અશક્તિ, તુષ્ટિ અને સિદ્ધિથી ઓળખાય છે. ગુણોની વિષમતાને લીધે તેમના (પરસ્પર)વિમર્દથી તેના પચાસભેદો થાય છે. पञ्च विपर्ययभेदा भवन्त्यशक्तिश्च करणवैकल्यात् । अष्टाविंशतिभेदा तुष्टिर्नवधाऽष्टधा सिद्धिः ।।४७।। ભાવાર્થઃ વિપર્યયના પાંચભેદ છે. ઇન્દ્રિયોની ખોડને કારણે અશક્તિ અઠ્ઠાવીસ પ્રકારની છે. તુષ્ટિ નવજાતની અને સિદ્ધિ આઠજાતની છે. भेदस्तमसोऽष्टविधो मोहस्य च दशविधो महामोहः । तामिस्रोऽष्टादशधा तथा भवत्यन्धतामिस्रः ।।४८ ।। ભાવાર્થ: (વિપર્યયના પાંચભેદ-તમસુ, મોહ, મહામોહ, તામિસ અને અંધતામિસ. તેમાંથી અનુક્રમે) તમસૂના આઠ, મોહના પણ આઠ, મહામોહના દસ, તામિસના અઢાર અને અંધતામિસના પણ અઢાર પ્રકારો છે. પહેલો ભેદ – તમસુ એટલે અવિદ્યા. અવ્યક્ત, મહ૬, અહંકાર અને પાંચ તન્માત્રાને અનુક્રમે પુરુષ માનવાથી આઠપ્રકારનો થાય છે. બીજો ભેદ - મોહ એટલે અસ્મિતા. અણિમા વગેરે જે આઠ સિદ્ધિઓને જ જીવનનું અંતિમ ધ્યેય માનવાથી મોહ થાય છે. પ્રત્યેકસિદ્ધિના સંદર્ભમાં વિચારતાં એ આઠ પ્રકારનો થાય છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ રૂ૦૦ षड्दर्शन समुश्चय भाग-१, श्लोक - ३७ सांख्यदर्शन ત્રીજો ભેદ – તે મહામોહ એટલે રાગ. ઇન્દ્રિયોના વિષયો પાંચ છે. તે મનુષ્ય અને દેવોના એમ ગણીએ તો દશ થાય. તેમાં આસક્તિ રાખવાથી આ મહામોહ થાય છે. તે દસ પ્રકારનો છે. ચોથો ભેદ - તે તામિસ એટલે દ્વેષ. ઉપર જે દેવ અને મનુષ્ય એમ બે પ્રકારે પાંચ વિષયો ગણાવ્યા, તે દશ તેમજ આઠસિદ્ધિઓને લીધે જે દ્વેષ કે સંઘર્ષ થાય. તે આ રીતે ૧૮ પ્રકારનો છે. પાંચમો ભેદ - અંધતામિલ્સ કે અભિનિવેશ પણ ઉપર વર્ણવેલ વિષયો કે સિદ્ધિઓ નહિ રહે કે મૃત્યુ તેનો અંત લાવશે, એવા ભયને કારણે અઢારપ્રકારનો થાય છે. આમ કુલ ૬૨ પ્રકારના વિપર્યય થયા. एकादशेन्द्रियवधाः सह बुद्धिवधरशक्तिरुद्दिष्टा । सप्तदश वधा बुद्धेविपर्ययात्तुष्टिसिद्धीनाम् ।।४९।। કારિકા-૪૯ (નવ) તુષ્ટિ અને (આઠ) સિદ્ધિના વિપર્યયથી બુદ્ધિમાં સત્તરપ્રકારની ખામી આવે છે. તેની સાથે અગિયારઇન્દ્રિયોની ખામી ભળીને કુલ અઠ્ઠાવીસ પ્રકારની અશક્તિ ગણવામાં આવી છે. વર્ષ (શ્રોત્રદોષ), છતા (ત્વગુદોષ), અન્યત્વે (નેત્રદોષ), નડતા (સ્વાદ પરત્વે રસનાદોષ), નિપ્રા (ઘાણદોષ), પૂછતા (વાગ્દોષ), કોળું = ઠુંઠા હોવું, હાથની શક્તિના અભાવરૂપીદોષ, કુર્ઘ (=સંગડા હોવું), ચં (નપુંસકતાદોષ), ૩વર્ત (વાયુદોષ) અને મદ્રતા (મનનો દોષ) - આ અગિયારઅશક્તિઓ થઈ. આ સર્વને બુદ્ધિવધ પણ કહેવાય છે. आध्यात्मिक्यश्चतस्रः प्रकृत्युपादानकालभाग्यख्याः । बाह्या विषयोपरमात् पञ्च नव तुष्टयोऽभिमताः ।।५०।। કારિકા-૫૦ : પ્રકૃતિ, ઉપાદાન, કાળ અને ભાગ્ય એ ચાર પ્રકારની આધ્યાત્મિક અને (પાંચ)વિષયોના શમનથી થતી પાંચ પ્રકારની બાહ્ય એમ નવપ્રકારની તુષ્ટિ માનવામાં આવી છે. જ્યારે પોતાની બુદ્ધિની કોઈ આંતરીક સમજણને લીધે મનુષ્ય સંતોષ અનુભવે છે. ત્યારે તેની આ તુષ્ટિ આધ્યાત્મિક કહેવાય છે. તે ચાર પ્રકારે સંભવે છે. પ્રકૃતિ, ઉપાદાન, કાલ અને ભાગ્ય. (૧) પ્રકૃતિ - મૂળપ્રકૃતિના ત્રિગુણાત્મકપ્રપંચને સમજ્યા પછી બધું જ જાણી લીધું છે, એમ સંતોષ થાય અને પછી મોક્ષ મેળવવાનો કોઈ પ્રયત્ન ન કરવામાં આવે તો તે આ પ્રકતિ નામની તષ્ટિ થઈ. (૨) ઉપાદાન : તત્ત્વોનું પુરું જ્ઞાન મેળવ્યા વિના જો જ્ઞાનના સાધન-ઉપાદાન એવા સંન્યાસને ગ્રહણ કરી સંતોષ માનવામાં આવે તો તે તે ૩૫ાલન તુષ્ટિ થઈ. , (૩) ૪ - જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે મોક્ષ પ્રાપ્ત થઈ જશે. વિશેષ પ્રયત્નોની જરૂર નથી, એમ માની સંતોષ માનવો તે કાલ નામની તુષ્ટિ થઈ. (૪) મા - જો ભાગ્યમાં હશે તો મોક્ષ મળી જશે. એમ માની સંતોષ પામવો તે બીજા નામની તુષ્ટિ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચવિષયો છે. આ વિષયોનો ઉપભોગ દુ:ખમય જ છે. તેમાં કોઈ સાર નથી, એમ સમજી વૈરાગ્ય કેળવી ઉપરમ પામવામાં આવે છે. આ ઉપર પાંચ પ્રકારના છે. અર્જન, રક્ષણ, ક્ષય, ભોગ અને હિંસા. ભોગોના ઉપભોગ માટે પદાર્થો કે પદાર્થોની પ્રાપ્તિ માટે ધનનું અર્જન કરવું પડે છે. અર્જનમાં કોઈને કોઈની સેવા કરવી પડે છે. તે દુ:ખ છે. એમ માની અર્જનનો ત્યાગ કરવો તે પ્રથમ ઉપરમ. Page #360 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक-३७ सांख्यदर्शन ३०१ પ્રાપ્તવસ્તુનું રક્ષણ કરવામાં ઘણી મુશ્કેલીઓ છે. એમ સમજી તેમાંથી મન પાછું વાળવું એ બીજો ઉપરમ છે. ઉપભોગ કરવાથી ધનવગેરે ક્ષય પામે છે. અને તેથી દુઃખ થાય છે, માટે તેમાં ઉપરમકરવો તે ત્રીજો પ્રકાર. સુખ બીજાને દુઃખ આપ્યાવિના-હિંસા કર્યાવિના મળતું નથી. માટે તેનાથી વિરામ પામવું તે પાંચમોપ્રકાર. આમ નવ પ્રકારની તુષ્ટિ થઈ. ऊहः शब्दोऽध्ययनं दुःखविघातात्रयः सुहृत्प्राप्तिः । दानं च सिद्धयोऽष्टौ सिद्धेः पूर्वोऽङकुशस्त्रिविधः ।।५१।। કારિકા-પ૧ : (૧) ઉહ, (૨) શબ્દ, (૩) અધ્યયન, (૪-૭) ત્રિવિધદુઃખનો વિઘાત, (૭) મિત્રપ્રાપ્તિ, (૮) દાન(=પવિત્રતા) એ આઠસિદ્ધિઓ છે. પૂર્વે કહેલ ત્રણ (વિપર્યય, અશક્તિ અને તુષ્ટિ) તે, આ સિદ્ધિ પરના અંકુશો છે. न विना भावैलिडगं न विना लिङ्गेन भावनिर्वृत्तिः । लिङ्गाख्यो भावाख्यास्तस्माद् द्विविधः प्रवर्तते सर्गः ।।५२।। કારિકા-પર : (ધર્મ વગેરે) ભાવોવિના લિંગશરીર સંભવી શકતું નથી. અને લિંગશરીરવિના ભાવોની નિષ્પત્તિ સંભવતી નથી. તેથી લિંગ અને ભાવ નામની બે પ્રકારની સૃષ્ટિ પ્રવર્તે છે. - अष्टविकल्पो दैवस्तैर्यग्योनश्च पञ्चधा भवति ।। મનુષવૌવવિધ: સમાનતો ભૌતિવ: સ: તારૂ ના કારિકા-પ૩ : દેવસૃષ્ટિ આઠપ્રકારની, તિર્યગુ યોનિ પાંચ પ્રકારની અને મનુષ્યસૃષ્ટિ એકપ્રકારની, એમ સંક્ષેપમાં (ચૌદપ્રકારની) ભૌતિકસૃષ્ટિ થઈ. બાહ્મ, પ્રજાપત્ય, ઐન્દ્ર, પૈત્ર, ગાન્ધર્વ, યક્ષ, રાક્ષસ અને પૈશાચ આ આઠપ્રકારનો દેવસર્ગ છે. પશુ (ગ્રામ્ય અથવા ખરીવાળા ગાય વગેરે), મૃગ (વનમાં રહેનારાં, ખરી વિનાનાં હરણ વગેરે), પક્ષીઓ, સરીસૃપ અને સ્થાવર આ પાંચ તિર્યગુયોનિના પ્રકાર છે. उर्ध्वं सत्त्वविशालस्तमोविशालश्च मूलतः सर्गः । मध्ये रजोविशालो ब्रह्मादिस्तम्बपर्यन्तः ।।५४ ।। કારિકા-૫૪ : સત્યપ્રચુરલોક ઊંચે, તમસુપ્રચુરલોક નીચે અને રજસૂમચુરલોક મધ્યમાં આવેલા છે. આ પ્રમાણે બ્રહ્મવગેરેથી માંડીને ઘાસની અણી (સ્તમ્બ) સુધીની સૃષ્ટિ રહેલી છે. तत्र जरामरणकृतं दुःखं प्राप्नोति चेतनः पुरुषः । लिङ्गस्याविनिवृत्तेस्तस्माद् दुःखं स्वभावेन ।।५५।। કારિકા-૫૫ઃ તેમાં જ્યાં સુધી લિંગશરીરની નિવૃત્તિ ન થાય, ત્યાં સુધી ચેતનએવો પુરુષ જરા-મરણથી થતા દુઃખનો અનુભવ કરે છે. તેથી સૃષ્ટિમાં) દુઃખ સ્વભાવથી જ છે. इत्येष प्रकृतिकृतो महदादिविशेषभूतपर्यन्तः ।। प्रतिपुरुषविमोक्षार्थं स्वार्थ इव परार्थ आरम्भः ।।५६।। કારિકા-પક: આ પ્રમાણે મહવગેરેથી માંડીને વિશેષ (=સ્થૂલ)ભૂતો સુધીનો સર્ગ પ્રકૃતિએ જ રચ્યો છે. (અને) તે પ્રત્યેકપુરૂષના મોક્ષમાટે છે. (તેથી) અન્ય (પર)માટે હોવા છતાંય જાણે કે સ્વ-અર્થે હોય તેમ લાગે છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ३०२ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३७ सांख्यदर्शन वत्सविवृद्धिनिमित्तं क्षीरस्य यथा प्रवृत्तिरज्ञस्य । पुरुषविमोक्षनिमित्तं तथा प्रवृत्तिः प्रधानस्य । । ५७ ।। કારિકા-૫૭ : જેમ વાછરડાની વૃદ્ધિમાટે અચેતન દૂધ વહે છે, તેમ પુરૂષના મોક્ષમાટે પ્રધાન(પ્રકૃતિ)ની પ્રવૃત્તિ થાય છે. औत्सुक्यनिवृत्यर्थं यथा क्रियासु प्रवर्तते लोकः । पुरुषस्य विमोक्षार्थं प्रवर्तते तद्वदव्यक्तम् ।। ५८ ।। કારિકા-૫૮ : જેમ લોકો પોતાની ઉત્સુકતાની નિવૃતિથાય માટે ક્રિયામાં પ્રવૃત્ત થાય છે, તેમ અવ્યક્ત (પ્રધાન) પુરૂષના મોક્ષમાટે પ્રવૃત્ત થાય છે. रङ्गस्य दर्शयित्वा निवर्तते नर्तकी यथानृत्यात् । पुरुषस्य तथाऽत्मानं प्रकाश्य विनिवर्तते प्रकृतिः ।। ५९ ।। કારિકા-પ૯ : જેમ નર્તકી રંગભૂમિપર પોતાની કળાદર્શાવી નૃત્યમાંથી નિવૃત્ત થાય છે. તેમ પ્રકૃતિ પુરૂષપાસે પોતાને પ્રગટ કરી નિવૃત્ત થાય છે. नानाविधैरुपकारिण्यनुपकारिणः पुंसः । गुणवत्यगुणस्य सतस्तस्यार्थमपार्थकञ्चरति । । ६० ॥ કારિકા-૬૦ : ગુણવાળી અને ઉપકારકરનારી પ્રકૃતિ, નિર્ગુણ અને અનુપકારી એવા પુરૂષમાટે અનેક પ્રકારના ઉપાયોવડે નિ:સ્વાર્થભાવે કાર્ય કરે છે. प्रकृतेः सुकुमारतरं न किञ्चिदस्तीति मे मतिर्भवति । या दृष्टास्मीति पुनर्न दर्शनमुपैति पुरुषस्य ।।६१ ।। કારિકા-૬૧ : પ્રકૃતિથી વધારેસુકુમાર અન્ય કોઈપણ નથી, એમ મારો મત છે. (ઈશ્વરકૃષ્ણ આચાર્યનો મત છે.) હું (પૂર્ણરીતે) જોવાઈ ગઈ છું, એમ લાગતાં જ તે ફરીથી પુરૂષની દૃષ્ટિએ પડતી નથી. तस्मान्न बध्यतेऽद्धा न मुच्यते नापि संसरति कश्चित् । संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः ।। ६२ ।। કારિકા-૬૨ : તેથી ખરેખર તો કોઈપણ(પુરૂષ) નથી બંધનપામતો કે નથી મોક્ષપામતો કે નથી સંસાર પામતો. કિન્તુ વિવિધપ્રકારના આશ્રયોવાળી પ્રકૃતિ જ બંધાય છે, મોક્ષપામે છે કે સંસ૨ણપામે છે. रुपैः सप्तभिरेव तु बध्ध्रात्यात्मानमात्मा प्रकृतिः । सैव च पुरुषार्थं प्रति विमोचयत्येकरुपेण ।। ६३ ।। કારિકા-૬૩ : પોતાના સાતરૂપો (જ્ઞાન સિવાયના સાતભાવો) વડે પ્રકૃતિ પોતે જ પોતાને બાંધે છે. અને તે જ (પ્રકૃતિ) પુરૂષમાટે એકરૂપથી (=જ્ઞાનથી) (પોતાને) છોડે છે. જ્ઞાનસિવાયના સાત બંધનના કારણ છે. અને જ્ઞાન મોક્ષનું કારણ છે. एवं तत्त्वाभ्यासान्नास्मि न मे नाऽहमित्यपरिशेषम् । अविपर्ययाद् विशुद्धं केवलमुत्पद्यते ज्ञानम् ।।६४ ।। કારિકા-૬૪ : આ પ્રમાણે તત્ત્વાભ્યાસથી ‘હું-નથી’, મારું કાંઈ નથી (તેમજ) ‘મારામાં હું પણ નથી' એવું સંપૂર્ણ, નિર્ભ્રાન્ત હોવાથી વિશુદ્ધ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३७ सांख्यदर्शन तेन निवृत्तप्रसवार्थवशात् सप्तरुपविनिवृत्ताम् । प्रकृतिं पश्यति पुरुषः प्रेक्षकवदवस्थितः स्वच्छः । । ६५ ।। કારિકા-૬પ : આ રીતે (પુરૂષના) પ્રયોજનને વશથવાથી પ્રસવધર્મમાંથી નિવૃત્ત થયેલ અને (ધર્માદિ) સાત ભાવોમાંથી મુક્તથયેલી પ્રકૃતિને સ્વચ્છપુરૂષ પ્રેક્ષકની જેમ (ઉદાસીન) રહીને જુએ છે. दृष्टा मयेत्युपेक्षकको दृष्टाऽहमित्युपरमत्यन्या । सति संयोगेऽपि तयोः प्रयोजनं नास्ति सर्गस्य ||६६ || ३०३ કારિકા-૬૬ : ‘મેં એને જોઈ લીધી છે' એમ નિશ્ચય થવાથી એક (પુરૂષ) ઉપેક્ષાવૃત્તિ ધારણ કરે છે. (અને) ‘હું જોવાઈ ગયી છું.' એમ માનીને બીજી (પ્રકૃતિ) વિરામ પામે છે. પછી બંનેનો સંયોગ હોય તો પણ સૃષ્ટિ (સર્ગ)નું પ્રયોજન રહેતું નથી. सम्यग्ज्ञानाधिगमात् धर्मादीनामकारणप्राप्तौ । तिष्ठति संस्कारवशात् चक्रभ्रमिवद् धृतशरीरः । । ६७ ।। કારિકા-૬૭ : (પછીથી) સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું હોવાથી ધર્મવગેરે (સંસારનું) કારણ બનતા નથી. તો પણ સંસ્કારવશ થઈને, જેમ કુંભારના ચાકનું ભ્રમણ ચાલું રહે છે, તેમ પુરૂષ શરીર ધારણકરી રાખે છે. प्राप्ते शरीरभेदे चरितार्थत्वात् प्रधानविनिवृत्तौ । ऐकान्तिकमात्यन्तिकमुभयं कैवल्यमाप्नोति ।। ६८ ।। કારિકા-૬૮ : (પછીથી) શરીર છૂટીજતાં પ્રયોજન પૂર્ણથયેલ હોવાથી પ્રકૃતિ (પ્રવૃત્તિમાંથી) નિવૃત્ત થાય છે અને તેથી (પુરૂષ) એકાન્તિક અને આત્મન્તિક એવું ઉભયપ્રકારનું કૈવલ્ય પ્રાપ્ત કરે છે. * સાંખ્યદર્શનકારો પુરૂષને અનાદિકાળથી બંધનમાં હોય છે તેમ માનતા નથી. પણ પુરૂષ અને પ્રકૃતિના અજ્ઞાનમૂલક સંયોગના કારણે પુરૂષ બંધનમાં આવી પડ્યો છે. જે લોકો જીવાત્માને સ્વભાવથી જ બંધન માને છે તેઓના મતનું ખંડન કરે છે. ન સ્વમાવતો વદ્ધસ્ય મોક્ષસાધનોપવેવિધિઃ ॥૧-૭ સાંખ્ય સૂત્ર II અર્થાત્ સ્વભાવથી બંધાયેલને મોક્ષના સાધનના ઉપદેશનું વિધાન નથી. કહેવાનો આશય એ છે કે સ્વભાવથી જ બંધન માનવામાં આવે તો તેને દુઃખનિવૃત્તિનાં સાધનોનો ઉપદેશ ક૨વો વ્યર્થ છે. કારણકે જે વસ્તુમાં જે ગુણ કે દોષ સ્વાભાવિક હોય તેની નિવૃત્તિ થઈ શકતી નથી. અગ્નિમાં ઉષ્ણતા સ્વાભાવિક હોવાથી અગ્નિને કોઈપણ કારણથી ઉષ્ણતારહિત કરી શકાતો નથી. ગુણી જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી તેનો સ્વાભાવિકગુણ રહે છે. જ્યારે અગ્નિ નાશ પામે છે, ત્યારે જ તેની ઉષ્ણતા પણ નાશ પામે છે. અથવા ઉષ્ણતાના નાશની સાથે જ અગ્નિનો નાશ થાય છે. આ ઉ૫૨થી એમ સિદ્ધ થાય છે કે જો જીવાત્માનાં બંધન સ્વાભાવિક હોય તો બંધનના નાશ સાથે જ જીવાત્માનો નાશ થવો જોઈએ. પણ એમ મનાતું નથી. કારણકે બંધનનો નાશ થવા છતાં આત્માનું અસ્તિત્વ રહે છે. માટે આત્માનાં બંધન સ્વાભાવિક નથી. પૂર્વપક્ષ : સ્વાભાવિકબંધનની નિવૃત્તિ પણ થઈ શકે છે. શુદ્ધપવવીખવવ્યેત્ IIસાં.પૂ. ૧-૧૦॥ અર્થાત્ સફેદ વસ્ત્ર માફક, બીજ માફક, Page #363 -------------------------------------------------------------------------- ________________ ३०४ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ३७ सांख्यदर्शन કહેવાનો આશય એ છે કે જો કોઈ એવી શંકા કરે કે કાપડનો રંગ સ્વભાવે સફેદ છે. છતાં પણ તેને કાળો કે લાલ રંગ દેવાથી તેનો સફેદ રંગ દૂર થાય છે, તેમ જ બીજમાં અંકર ઉત્પન્નકરવાની શક્તિ સ્વાભાવિક છે. છતાં તેને રોકવાથી તેની સ્વાભાવિક અંકુરજનનશક્તિ દૂર કરી શકાય છે, તેમ સ્વાભાવિકબંધનની પણ નિવૃત્તિ તત્ત્વજ્ઞાનથી કરી શકાય છે. ઉત્તરપક્ષ (સાંખ્ય) શક્તિનો આવિર્ભાવ અને તિરોભાવ હોવાથી અશક્યનો ઉપદેશ થઈ શકતો નથી. કહેવાનો આશય એ છે શક્તિનો આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. તેથી ઉક્ત બે ઉદાહરણોથી અશક્ય વસ્તુના ઉપદેશની સિદ્ધિ થતી નથી. સફેદવસ્ત્રમાં કાળો કે લાલ રંગ દેવાથી સફેદરંગનો તિરોભાવ (અપ્રકટતા) થાય છે, તેથી ધોબી પાસે ધોવડાવવાથી અથવા અન્ય ઉપાયથી તે રંગ દૂર કરી પાછો રંગ લાવી શકાય છે. બીજમાં પણ અંકુરજનનની શક્તિનો તિરોભાવ જ થાય છે; કારણકે તે શક્તિ પણ પાછી લાવી શકાય છે, માટે સ્વાભાવિકશક્તિનો નાશ થતો નથી. એ કારણથી આત્મામાં બંધન સ્વાભાવિક માનવું તે યોગ્ય નથી. જે લોકો કાળને બંધનનું કારણ માને છે, તેનું સાંખ્યો નિરાકરણ કરે છે. જો વાકાતો વ્યાપિનો નિત્યસ્થ સર્વસવસ્થાત્ ll૧-૧૨ સાં. સૂ|િ અર્થાત્ કાલના સંબંધથી બંધન થતું નથી. વ્યાપક અને નિત્ય હોવાથી, સર્વસાથે સંબંધ હોવાથી. કહેવાનો ભાવ એ છે કે કાળ બંધનનું કારણ નથી. કારણ કે કાળ વ્યાપક અને નિત્ય હોવાથી, તેનો સર્વવસ્તુ સાથે સંબંધ છે. મુક્તજીવાત્માઓને પણ કાળ સાથે સંબંધ છે, તેથી જો કાળને બંધનનું કારણ માનીએ તો, તેઓ પણ કાળના સંબંધમાં આવી બદ્ધ થઈ જાય, માટે કાળને બંધનનું કારણ માનવું એ યોગ્ય નથી. દેશ, કર્મ પણ બંધનના કારણ નથી, એમ સાંખ્યો માને છે. સાક્ષાતપ્રકૃતિ પણ બંધનનું કારણ થઈ શકતી નથી. કારણકે પ્રકૃતિરૂપ કારણથી બંધન થાય છે, જો એમ કહો તો તેને પણ પરતંત્રતા છે. અર્થાત્ જો કહો કે પ્રકૃતિ પોતે જ સાક્ષાતું બંધનનું કારણ છે તો તે ઠીક નથી, કારણકે તે પણ પરતંત્ર છે. આત્માનો અજ્ઞાનમૂલક પ્રકૃતિ સાથે જે સંયોગ છે, તે જ સંયોગને આધીન થઈ પ્રકૃતિ બંધનકારક થાય છે, સાક્ષાત્ નહીં. અર્થાત્ અજ્ઞાનમૂલક સંયોગ જ બંધનનું મુખ્ય કારણ છે. પ્રકૃતિ તો ગૌણ પડી જાય છે. જો પ્રકૃતિ કોઈની પણ અપેક્ષા રાખ્યા સિવાય બંધનકારક હોય તો તે સર્વે મુક્તઆત્માઓ સાથે પણ હોવાથી તેમને પણ બદ્ધ કરે. અને પરિણામે કોઈપણ મુક્ત થઈ શકે જ નહિ. માટે પ્રકૃતિ સાક્ષાત્ બંધનકારક નથી. – હવે બૌદ્ધોએ માનેલા બંધનનાં કારણો પ્રામાણિક ન હોવાથી તેમનું ખંડન સાંખ્યો કરે છે. બૌદ્ધોમાં એક વિજ્ઞાનાદ્વૈત માનનાર સંપ્રદાય છે. તેનું માનવું છે કે ક્ષણિકવિજ્ઞાનોની પરંપરા જ બધું જગત છે. બાહ્ય જે સૃષ્ટિ દેખાય છે તે ખોટી છે. અને પ્રકૃતિ જેવું કશું જડ જગતનું ઉપાદાનકારણ નથી. આત્મામાં જે બંધન છે, તેનું કારણ પણ અવિદ્યા જ છે. તેનું ખંડન કરાય છે - નાવિદ્યાતોડ થવસ્તુના વન્યાયો ll૧-૨૦-સાંસૂરી અર્થાત્ અવિદ્યાથી પણ બંધન થઈ શકતું નથી. અવસુરૂપ હોવાથી તેનાથી બંધનનો યોગ થઈ શકે નહીં. અવિદ્યાથી પણ બંધન થઈ શકતું નથી. કારણ કે તેઓના મતમાં વિદ્યા=જ્ઞાન અને અવિદ્યા=જ્ઞાનનો અભાવ. હવે જે અવિદ્યા કે જે અભાવસ્વરૂપ છે, તે બંધનકારક કેવી રીતે થઈ શકે? દોરડામાં કદાચિત્ કોઈને સાપનો ભ્રમ થાય અને ભૂલથી તેનો સ્પર્શ કરે અને તે એમ સમજે કે મને સાપ કરડ્યો છે. છતાં પણ તેને સાપનું વિષ ચઢતું નથી. કારણકે તેના શરીરમાં સાપના વિષનો અભાવ છે. આ ઉપરથી સમજી શકાય છે કે અભાવ સુખ કે દુઃખ કરી શકતો નથી. માટે અવિદ્યા કે જે જ્ઞાનનો અભાવ છે તે બંધનકારક થઈ શકે નહિ. Page #364 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ३७ सांख्यदर्शन ३०५ વળી અવિદ્યાને વસ્તુરૂપ માનવામાં સિદ્ધાન્તની હાનિ થાય છે, કારણકે તેઓનું એવું માનવું છે કે વિજ્ઞાનની એક સરખી પરંપરા છે તે જ કાર્યકારણાત્મક સર્વજગત છે. વિજ્ઞાનભિન્ન કોઈપણ બીજીવતુ જ નથી, માટે સિદ્ધાન્તની હાનિના ભયથી તેઓ અવિદ્યાને વસ્તુરૂપ માની શકે નહિ. વળી ક્ષણિકવિજ્ઞાન અને સંતતિવાદી બૌદ્ધો સદશવિજ્ઞાનોની પરંપરા માનવાથી જ્ઞાનનું હેત તો સ્વીકારે છે અને તેને સજાતીયàત કહે છે. પણ અવિદ્યાને જ્ઞાનભિન્ન ભાવરૂપ પદાર્થ માને તો તેમને વિજાતીયત માનવું પડે, કારણકે જ્ઞાન અને જ્ઞાનભિન્ન ભાવરૂપ પદાર્થ એ બે સજાતીયઢત ન કહેવાય. જ્ઞાનનો સજાતીય પદાર્થ બીજું જ્ઞાન થઈ શકે. જ્ઞાનથી વિલક્ષણ કોઈ બીજો પદાર્થ જ્ઞાનનો સજાતીય ન કહેવાય. માટે વિજાતીયતના ભયથી તેઓ અવિદ્યાને વસ્તુસ્વરૂપ માની શકે નહીં. પૂર્વપક્ષ (બૌદ્ધ) જો અવિઘાને સત્ રૂપ કે અસતુ રૂપ પણ માનવામાં ન આવે એટલે કે સત્ અને અસત્ રૂપથી જુદા પ્રકારની અવિદ્યા છે, એમ માનવામાં આવે તો અતàતત્વરૂપ દોષ પણ આવે નહિ. માટે અવિદ્યા સત્ અને અસત્ રૂપથી ભંગ થાય નહિ. અને વિજાતીય તો જુદા જ પ્રકારની છે અને તે જ અવિદ્યા બંધનકારક છે, એમ માનવામાં આવે તો શો દોષ. ઉત્તરપક્ષ (સાંખ્ય) સત્ અને અસતુથી વિલક્ષણ કોઈપણ પદાર્થ જ નથી. કેટલાક પદાર્થો સત્વરૂપ છે અને કેટલાક અસતુરૂપ છે. ત્રીજો કોઈપણ પ્રકાર જ જણાતો નથી કે જેમાં અવિદ્યાનો સમાવેશ કરી શકાય, માટે એવી અવિદ્યા માનવામાં કોઈપણ પ્રમાણ નથી. પૂર્વપક્ષ (બોદ્ધ): મહર્ષિકણાદ જેમ છે જ પદાર્થો માને છે. અને મહર્ષિ ગૌતમ સોળ જ પદાર્થો માને છે. તેમ અમે પરિમિત પદાર્થવાદી નથી, માટે અમારા મતમાં કોઈ એવોપણ પદાર્થ છે કે જે ભાવ અને અભાવરૂપથી ભિન્ન છે. જગતું અનંત અને વિચિત્ર છે. માટે એવા પદાર્થના હોવામાં કશો સંદેહ નથી, તેમ અસંભવ પણ નથી. ઉત્તરપક્ષ (સાંખ્ય)ઃ ભલે તમે પરિમિતપદાર્થો ન માનો, છતાં પણ જે પદાર્થ માનવામાં કોઈપણ પ્રમાણ કે યુક્તિ નથી, તેનો સ્વીકાર કરી શકાય નહીં. જો તમે પ્રમાણશૂન્ય પદાર્થનો સ્વીકાર કરશો તો તે અપ્રમાણિક હોવાથી તમે બાળક અને ગાંડા માણસ પેઠે લેખાશો. – ક્ષણિકવિજ્ઞાનવાદિ બોદ્ધના મતમાં વાસના પણ બંધનનું કારણ થઈ શકતી નથી. તે સમજાવાય છે. પ્રવાહરૂપે અનાદિ જે વિષયોની વાસના છે, તે પણ બૌદ્ધોના મતમાં બંધનનું કારણ થઈ શકે નહિ, કારણકે એમના મતમાં વાસના પણ ક્ષણિક છે. હવે વાસના બંધનનું કારણ ન થવામાં સાંખ્ય હેતુ આપે છે. જેનું પ્રતિબિંબ પાડવું હોય તે અને જેમાં પ્રતિબિંબ પાડવું હોય તે, એ બંને જો એક જ ઠેકાણે હોય તો જ પ્રતિબિંબ પડી શકે છે. શરીરની અંદર રહેલી ક્ષણિકવિજ્ઞાનની પરંપરામાં બહારના વિષયોનું પ્રતિબિંબ પડી શકે નહીં, માટે બૌદ્ધમત પ્રમાણે વાસના બંધનનું કારણ થઈ શકતી નથી. વળી જો આત્માને વ્યાપક માની અંદર અને બહાર સર્વત્ર છે. એમ માનો તો પણ, સુખ, દુ:ખની વ્યવસ્થા થઈ શકશે નહિ, કારણ કે જે ક્ષણિકવિજ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે તે બીજીક્ષણમાં વાસના સાથે જ નાશ પામે છે, તો હવે વાસના સિવાય દુ:ખની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે. બોદ્ધ : ક્ષણિકવિજ્ઞાનોમાં એવું અદૃષ્ટ કારણ છે કે જે એક વિજ્ઞાનમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં જાય છે. અને એને લઈને જ સુખદુઃખની વ્યવસ્થા થાય છે. સાંખ્ય : અદષ્ટકારણ માનવાથી પણ સુખદુ:ખની વ્યવસ્થા થઈ શકશે નહિ, કારણકે પૂર્વવિજ્ઞાનમાંથી ઉત્તરવિજ્ઞાનમાં તમે માનેલું અદૃષ્ટકારણ ત્યારે જ જઈ શકે કે, જ્યારે પૂર્વભાવિ અને પશ્ચાદ્રભાવિ બે વિજ્ઞાનો Page #365 -------------------------------------------------------------------------- ________________ ३०६ षड्दर्शन समुदय भाग-१, श्लोक-३७ सांख्यदर्शन એક સાથે એક જ સમયમાં રહે, પણ એ તમારા મતમાં બનવાનું નથી, કારણકે તમે એકક્ષણ કરતાં વધારે સ્થિતિ કોઈની માનતા જ નથી. બંને એકસમયમાં એકસાથે ભેગાં ન થાય, ત્યાં સુધી એકબીજાનો ઉપકાર કરી શકતાં નથી. સફેદ વસ્ત્રને જો લાલ રંગ આપવો હોય તો રંગદ્રવ્ય અને વસ્ત્ર બંને એક જ વખતે અને એક જ ઠેકાણે સંયુક્ત થાય તો જ વસ્ત્રને રંગ દઈ શકાય અન્યથા નહીં. બીજો દોષ એ છે કે જેને તમે અદષ્ટકારણ માનો છો તેને પણ ક્ષણિકસિદ્ધાંતના ભંગના ભયથી ક્ષણિક જ માનશો તો તે સ્થિર ન હોવાથી સુખદુઃખ કેવી રીતે આપી શકશે ? અને જો સ્થિર માનશો તો પ્રતિજ્ઞાનો ભંગ થશે, માટે ક્ષણિકવાદમાં ઉપકાર્યોપકારક ભાવ સિદ્ધ થતો નથી. અને તે કારણથી સુખ-દુ:ખની વ્યવસ્થા પણ થઈ શકતી નથી. બૌદ્ધ : જેમ તમારા મતમાં ગર્ભમાં પુત્ર ન હોવા છતાં માતાપિતા ગર્ભાધાનાદિ સંસ્કાર કરે છે અને તેનું ફળ ભાવિ પુત્રને મળે છે, તેમ અમારા મતમાં પણ ભાવિવિજ્ઞાનનો પૂર્વવિજ્ઞાન સાથે કશો પણ સંબંધ ન હોવા છતાં, પૂર્વવિજ્ઞાન ઉત્તરવિજ્ઞાનનાં ફળ ઉત્પન્ન કરી શકશે. અને ઉપકાર્યોપકારકભાવ પણ બની શકશે. સાંખ્ય તમારી વાત ઠીક નથી. કારણકે ગર્ભમાં સ્થિર એક આત્મા છે કે જે ગર્ભાધાન આદિ સંસ્કારોનું ફળ ભોગવે છે. જો ગર્ભમાં આત્મા ન હોય તો તેમાં જે શરીરની રચના થાય છે તે થઈ શકે નહિ, કેવળ ગર્ભાધાનસંસ્કાર વખતે પુત્રનું અસ્તિત્વ નથી, છતાં પણ તે વખતે માતાના શુભ અથવા અશુભ વિચારો હોય છે, માતામાં સ્થિર હોવાથી જ્યારે ગર્ભમાં પુત્રાત્મા આવે છે, ત્યારે તે વિચારોનું સંક્રમણ થાય છે. અમારા મતમાં આત્મા અસ્થિર નથી.તથા જે સંસ્કાર કરે છે તે પણ અસ્થિર નથી, માટે અમારા ઉદાહરણથી તમે તમારાં ક્ષણિકકાર્યોમાં ઉપકાર્યોપકારકભાવ સિદ્ધ કરી શકશો નહિ, આ ઉપરથી સિદ્ધ થાય છે કે ક્ષણિકવાદમાં વાસના બંધનનું કારણ થઈ શકતું નથી. પૂર્વપક્ષ: (બૌદ્ધ): જે સતું હોય છે તે અર્થક્રિયાકાર હોય જ છે. જે અર્થક્રિયાકાર હોય તે કાં તો ક્રમથી બધી ક્રિયાઓ કરે છે અને કાં તો એક સાથે બધી ક્રિયાઓ કરે છે. હવે જો સહુ એકસાથે બધી ક્રિયાઓ કરી લે તો તે ઉત્તરક્ષણમાં ક્રિયા ન કરવાથી સતુ રહી શકે નહીં. અને જો ક્રમથી ક્રિયાઓ કરે તો જે પ્રકારવાળા થઈને પૂર્વ ક્રિયા કરી તે જ પ્રકારવાળાથી ઉત્તરક્રિયા થઈ શકે નહીં. માટે તેમાં જુદા પ્રકાર જરૂર આવવો જોઈએ. અને જુદા પ્રકાર આવવાથી તે સતુમાં જરૂર ફરફાર થશે. અને તેથી તે ક્ષણિક બનશે. એ પ્રમાણે વિચાર કરતાં સંસારમાં સર્વવસ્તુ ક્ષણિક જ લાગે છે. કોઈપણ સ્થિર નથી. આત્મા પણ સ્થિર નથી અને બંધન પણ સ્થિર નથી. સાંખ્ય : આજે જોએલી વસ્તુને જ્યારે બે દિવસ પછી જોઈએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે “આ તે જ વસ્તુ છે કે જે મેં બે દિવસ પહેલાં જોઈ હતી” એવું જે જ્ઞાન થાય છે, તેને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. વસ્તુને ક્ષણિક માનતાં પ્રત્યભિજ્ઞા થઈ શકે નહિ. સ્થિરવસ્તુમાં જ પ્રત્યભિજ્ઞા થઈ શકે છે. પ્રત્યભિજ્ઞારૂપ હેતુથી ક્ષણિકવાદનું ખંડન થાય છે. અને સ્થિરવાદની સિદ્ધિ થાય છે. પ્રથમક્ષણમાં જોએલી વસ્તુ બીજીષણમાં નાશ પામે છે અને ત્રીજીષણમાં તત્સદશ બીજી જ વસ્તુ ઉત્પન્ન થાય છે; તો પછી ચોથી ક્ષણમાં “આ તે જ વસ્તુ છે કે જે મેં પહેલી ક્ષણમાં જોઈ હતી” આવી પ્રત્યભિજ્ઞા કેવી રીતે થઈ શકે? અર્થાત્ ન જ થઈ શકે. તેથી ક્ષણિકવાદ અસત્ય છે. વળી અનુમાનથી પણ ક્ષણિકવાદ અસત્ય ઠરે છે. જેમકે એક વસ્તુ પ્રમાણમાં નાશ પામી છે, તો બીજીક્ષણમાં તે નાશ પામેલી વસ્તુથી બીજી વસ્તુ કેવી રીતે બનશે?ભાવનું કારણ અભાવ કદી પણ થઈ શકતું નથી તથા એક ક્ષણિક વસ્તુ બીજી ક્ષણિક વસ્તુનું કારણ કદી પણ થઈ શકે નહિ, માટે ક્ષણિકવાદ માનવામાં કોઈપણ પ્રમાણ નથી. વળી ક્ષણિકતા સિદ્ધ કરવાને કોઈ દૃષ્ટાંત પણ મળી શકતું નથી. સત્પદાર્થનો ક્યારે પણ નાશ થતો જ નથી, તો પછી ક્ષણિકતા સત્પદાર્થમાં કેવી રીતે આવી શકે ? કારણ કે “નાસતો વિદ્યતે માવો નામેવો વિદ્યત્ત સંત” અર્થાતુ અભાવનો ક્યારે પણ ભાવ થતો નથી અને ભાવનો ક્યારે પણ અભાવ થતો નથી. Page #366 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक-३७ सांख्यदर्शन ३०७ ક્ષણિકતાવાદિ બૌદ્ધોના મતમાં કાર્યકારણભાવ પણ બની શકતો નથી, તે આ પ્રમાણે - દુનિયામાં જે કાર્યકારણભાવ પ્રસિદ્ધ છે, તેને તમે કેવી રીતે માનો છો ? શું એક સાથે ઉત્પન્ન થયેલા પદાર્થોનો કાર્યકારણભાવ માનો છો કે ક્રમથી ઉત્પન્ન થયેલા પદાર્થોનો ? જો અમે એકસાથે ઉત્પન્ન થયેલા પદાર્થોનો કાર્યકારણભાવ માનીએ છીએ આવું કહેશો તો, તે બની શકે નહીં, કારણકે ગાયને એકસાથે બે શીંગડાં ઉત્પન્ન થાય છે. તેમાંથી કયા શીંગડાને કયા શીંગડાનું કારણ માનો છો ? અર્થાત્ કોઈને કોઈનું કારણ કે કાર્ય માની શકશો નહીં, કારણ કે તે બન્ને એકસાથે જ ઉત્પન્ન થયાં છે. કાર્યની અપેક્ષાએ કારણ પહેલેથી જ હંમેશાં વિદ્યમાન હોવું જોઈએ. અલંકારનું કારણ સોનું કે રૂપું પહેલેથી જ વિદ્યમાન હોય તો જ સોની અલંકાર ઘડવા માટે તૈયાર થાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે કારણ અને કાર્યની ઉત્પત્તિ એક સાથે હોતી નથી. વળી બૌદ્ધમતમાં “ક્રમિક ઉત્પન્ન થયેલા પદાર્થોનો પણ કાર્યકારણભાવ બની શકતો નથી તે આ પ્રમાણે છે - પૂર્વ ક્ષણિક વસ્તનો જે વખતે નાશ થાય છે, તે વખતે ઉત્તર ક્ષણિક વસ્તુ વિદ્યમાન હોતી નથી, માટે પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણનો સંબંધ થઈ શકતો નથી, તેથી કાર્ય-કારણભાવ બની શકતો નથી. બૌદ્ધોના ક્ષણિકવાદ પ્રમાણે એકવસ્તુ નષ્ટ થયા પછી બીજીવતુ ઉત્પન્ન થાય છે. હવે જે વસ્તુ નાશ પામી છે, તેનો ઉત્તરવસ્ત સાથે સંબંધ કેવી રીતે થઈ શકે ? જો સૂતર બળી જાય અથવા કોઈપણ રીતે નાશ પામે તો તેમાંથી કાપડ ક્યારે પણ બની શકતું નથી. અભાવમાંથી ભાવની ઉત્પત્તિ ક્યારે પણ કોઈએ જોઈ નથી. માટે બૌદ્ધોના મત પ્રમાણે ક્રમિકવસ્તુઓમાં પણ કાર્યકારણભાવ બની શકતો નથી. હવે ઉપાદાનકારણની અસિદ્ધિ તથા બીજા દોષો પણ બૌદ્ધના મતમાં બતાવે છે. તે આ પ્રમાણે - પૂર્વવસ્તુની વિદ્યમાનતા વખતે ઉત્તરવસ્તુ સાથે સંબંધ ન હોવાથી, અન્વય અને વ્યતિરેક એ બંનેનો વ્યભિચાર હોવાથી પણ કાર્યકારણભાવ થઈ શકતો નથી. કહેવાનો આશય એ છે કે જેના હોવાથી જે હોય તે અન્વય કહેવાય છે. જેમ સૂર્ય હોવાથી દિવસ હોય. અને જેના અભાવથી જેનો અભાવ હોય તે વ્યતિરેક કહેવાય છે. જેમ સૂર્યના અભાવથી દિવસનો અભાવ હોય છે. એ અન્વય અને વ્યતિરેકનો અભાવ છે. તેથી ઉપાદાન-ઉપાદેયભાવ એટલે કાર્યકારણભાવ બની શકતો નથી. વસ્ત્રનું ઉપાદાનકારણ સૂતર છે, એ પ્રમાણે અન્વયવ્યતિરેકથી જાણી શકીએ છીએ. જેમકે સૂતરના હોવાથી જ વસ્ત્ર હોય છે. અને સૂતરના અભાવ થયા પછી વસ્ત્ર રહેતું નથી. ક્ષણિકતાવાદિના મતમાં એ પ્રમાણે અન્વય અને વ્યતિરેક ન હોવાથી કાર્યકારણભાવ બની શકતો નથી. વિજ્ઞાનવાદનું ખંડનઃ બાહ્યપદાર્થની પ્રતીતિ થવાથી કેવલ વિજ્ઞાન જ છે, એવું સિદ્ધ થઈ શકતું નથી. કહેવાનો આશય એ છે કે વિજ્ઞાનથી અતિરિક્ત વિષયો (પદાર્થો) પણ જોવામાં આવે છે. દૂધની જેને જરૂર છે, તે દઝણી ગાયને જ શોધે છે. અને તેને મેળવી દૂધ દોહી કતાર્થ થાય છે. પણ દુગ્ધાર્થી માણસ કોઈ તત્ત્વવેત્તા પાસે જઈ તત્ત્વજ્ઞાન શીખતો નથી. તેથી સિદ્ધ થાય છે કે જ્ઞાન અને અર્થ જુદા જ છે, એક નથી. માટે કેવળ વિજ્ઞાન જ માનવું એ બાધિત અને પ્રમાણશન્ય છે. વળી કેવળ વિજ્ઞાન માનવામાં આ પણ દોષ છે. વિજ્ઞાવાદી બૌદ્ધતર વિદ્વાનો જેને આત્મા, પર્વત, સમુદ્ર વગેરે માને છે, તે બધાને જો વિજ્ઞાનવાદી વિજ્ઞાન જ માનતા હોય તો જેમ “હું આત્મા છું” આવી પ્રતીતિ થાય છે. તેમ “હું ઘટ છું”, “હું પર્વત છું”, “હું સમુદ્ર છું” આવી વવી જોઈએ, કારણકે બધું વિજ્ઞાનસ્વરૂ૫ તો છે જ, પણ તેવી પ્રતીતિ થતી નથી. માટે બાહ્યપદાર્થ માનવા જ જોઈએ. જો એમ કહેશો કે “આ ઘટ છે.” ઇત્યાદિ પ્રતીતિ થવામાં ઘટ આદિની વાસના કારણ છે, તો તેનો ઉત્તર એ છે કે તમારા મતમાં ઘટઆદિ બાહ્યપદાર્થો તો હતા જ નહીં, તો એવી વાસના થઈ ક્યાંથી ? માટે બાહ્યપદાર્થ અને વિજ્ઞાન બંને માનવાં જોઈએ. Page #367 -------------------------------------------------------------------------- ________________ ३०८ षड्दर्शन समुझय भाग- १, श्लोक - ३७ सांख्य दर्शन व्याख्या : व्याख्या-ततः प्रकृतेर्बुद्धिः संजायत उत्पद्यते, सा च गवादौ पुरो दृश्यमाने गौरेवायं नाश्वः, स्थाणुरेवायं न पुरुष इति विषयनिश्चयाध्यवसायरूपा महानिति यका प्रोच्यते महदाख्यया याभिधीयते । बुद्धेश्च तस्या अष्टौ रूपाणि । धर्मज्ञानवैराग्यैश्वर्यरूपाणि चत्वारि सात्त्विकानि, अधर्मादीनि तु तत्प्रतिपक्षभूतानि પૂર્વપક્ષ (વિજ્ઞાનવાદી બોદ્ધ) : શું સ્વપ્નના દષ્ટાંતથી અને દશ્યત્વહેતુથી બાહ્યપદાર્થોનું મિથ્યાત્વ સિદ્ધ નથી થઈ શકતું? જેમકે “દશ્ય સ્વાખિક પદાર્થ પેઠે, પૃથ્વી, પર્વત આદિ પદાર્થો પણ દશ્ય હોવાથી મિથ્યા છે.” ઉત્તરપક્ષ (સાંખ્ય): બાહ્યપદાર્થનો જો અભાવ માનવામાં આવે તો વિજ્ઞાનનો પણ અભાવ થવાથી તો સર્વનો અભાવ જ થાય. કહેવાનો આશય એ છે કે જો બાહ્યપદાર્થનો સ્વીકાર ન કરો તો, વિજ્ઞાન પણ સિદ્ધ થઈ શકે નહિ. કારણ કે વિષય સિવાય જ્ઞાન ક્યારે પણ થઈ શકતું નથી. હાથી છે તો હાથીનું પણ જ્ઞાન છે; પણ જો હાથી ન હોય તો તેનું જ્ઞાન પણ હોય નહિ. આકાશકુસુમ નથી, તેથી તેનું જ્ઞાન પણ નથી. સ્વપ્નના દૃષ્ટાંતથી બાહ્યપદાર્થના અપલાપની જે આશા રાખી છે તે તો માત્ર દુરાશા જ છે. કારણ કે સ્વાખિક અર્થનો જાગ્રત અવસ્થામાં બાધ થાય છે; પણ જાગ્રત અવસ્થામાં અનુભવાતા પદાર્થોનો કઈ અવસ્થામાં બાધ થાય છે ? શું સ્વપ્ન અવસ્થામાં પણ એવું જ્ઞાન થાય છે કે મેં જે સરિતુસમુદ્રાદિ પદાર્થો જાગ્રત અવસ્થામાં જોયા છે તે ખોટા છે ? છતાં પણ સ્થાનિકપદાર્થોની જેમ બાહ્યપદાર્થોને ખોટા માનો તો સ્વપ્નમાં જેમ ભોજનની તૃપ્તિ થતી નથી, તેમ જાગ્રદેવસ્થામાં પણ ભોજનથી તૃપ્તિ ન થવી જોઈએ. જો એમ કહેશો કે પ્રતીતિ થાય છે, તેથી બાહ્યપદાર્થો ખોટા છે, તો વિજ્ઞાનની પણ પ્રતીતિ થવાથી તેને પણ ખોટું શા માટે માનતા નથી? જો વિજ્ઞાનને પણ ખોટું માનશો તો સર્વ શૂન્ય જ થશે. માટે બાહ્યપદાર્થોનો અપલાપ કરી શકાય નહી. પૂર્વપક્ષ (શૂન્યવાદિ બૌદ્ધ)ઃ શુન્ય જ તત્ત્વ છે. પદાર્થ નાશ પામે છે. વિનાશની વસ્તુધર્મતા હોવાથી અર્થાત્ પદાર્થો નાશ પામે છે, તેથી સર્વપદાર્થો મિથ્યા છે. નાશ થવો એ વસ્તુનો ધર્મ છે, જ્યારે નાશ એ વસ્તુનો સ્વભાવ છે, તો તેઓ સત્ય કેવી રીતે હોઈ શકે ? માટે શૂન્ય જ એક તત્ત્વ છે. ઉત્તરપક્ષ (સાંખ્ય): અજ્ઞાની માણસોનો એ કેવળ મિથ્યાવાદ જ છે. કહેવાનો આશય એ છે કે – ભલે કાર્યદ્રવ્યનો નાશ થાય, તેથી તે તેનો સ્વભાવ કહી શકાય નહીં. સ્વભાવ તો હંમેશાં વસ્તુ સાથે જોડાયેલો જ રહે છે. દરેકવસ્તુ કંઈ હંમેશાં નાશ જ પામતી રહેતી નથી. એક વસ્તુ જે ક્ષણમાં બને છે, તે જ ક્ષણમાં તેનો નાશ માનવામાં આવે તો વસ્તુ ક્યારે પણ બની શકે નહીં. પરિણામે સંસારમાં કોઈપણ જાતની પ્રવૃત્તિ જ થઈ શકે નહિ. માટે નાશ ક્વચિત્ અને કદાચિતું થાય છે. માટે નાશ નૈમિત્તિક છે, સ્વાભાવિક નથી. સાંખ્યશાસ્ત્રકારના મતમાં કોઈપણ પદાર્થ નાશ પામતો જ નથી, “ઘનનાશ પામ્યો” તેનો અર્થ એ જ કે તે કારણમાં અવ્યક્તરૂપ પામ્યો. જો સર્વશૂન્યતા જ માનો તો શૂન્યતા સિદ્ધ કરવાનું પ્રમાણ જોઈશે. અને પ્રમાણને અશૂન્ય માનવાથી સર્વ શુન્યતાવાદ ખોડો થશે. વગર પ્રમાણે શુન્યતા સિદ્ધ માનશો તો વગર પ્રમાણે અમે માનેલા બાહ્યપદાર્થો પણ સિદ્ધ જ છે. વળી બાહ્યાર્થક્ષણિકવાદમાં તથા ક્ષણિકવિજ્ઞાનવાદમાં જે દોષો આપ્યા છે, તે બધા આ શૂન્યવાદને લાગુ પડે છે. શૂન્યતામાં પણ પ્રત્યભિજ્ઞાઆદિ કશું થઈ શકતું નથી. માટે આ પક્ષ પણ ત્યાજ્ય છે જો તમે દુઃખનિવૃત્તિને શૂન્યતારૂપ માનો તો પણ, મોક્ષની સિદ્ધિ થતી નથી. કારણ કે દુઃખનિવૃત્તિનો આધાર આત્મારૂપ કોઈપણ પદાર્થ તમારામતમાં નથી. દુઃખ નિવૃત્તિને સુખરૂપ માનો તો પણ મોક્ષની સિદ્ધિ નથી. કારણકે તમારા મતમાં, સુખ જેવું કશું નથી, માટે બૌદ્ધમતમાં મોક્ષ તથા બંધનની કોઈ વ્યવસ્થા જ નથી. Page #368 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक ३८-३९ सांख्यदर्शन चत्वारि तामसानीति । ततोऽपि बुद्धेरप्यहंकारः स्यादुत्पद्यते । स चाहं सुभगः, अहं दर्शनीय इत्याद्यभिमानरूपः । तस्मादहङ्कारात्षोडशको गण उत्पद्यते षोडशसंख्यामानमस्य षोडशको गणः समुदायः ।। ३७ ।। ३०९ ટીકાનો ભાવાનુવાદ : પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થાત્ સામે રહેલી ગાયમાં, ‘આ ગાય જ છે, અશ્વ નથી’ તથા સામે ૨હેલા સ્થાણુમાં, “આ સ્થાણુ જ છે, પુરુષ નથી-' આવા વિષયના નિશ્ચયના અધ્યવસાયસ્વરૂપ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે બુદ્ધિના આઠ રૂપો (ગુણો) છે. (તે આ પ્રમાણે છે(૧) શુશ્રુષા = સાંભળવાની ઇચ્છા. (૨) શ્રવણ = સાંભળવું તે. (૩) ગ્રહણ = શાસ્ત્રના અર્થોને ગ્રહણ કરવા. (૪) ધારણા : ગ્રહણ કરેલા શાસ્ત્રાર્થની અવિસ્મૃતિ. (૫) વિજ્ઞાન: ગ્રહણ કરેલા શબ્દાર્થનો સંશય-વિપર્યય કે અસ્પષ્ટબોધથી ભિન્નબોધ. (૬) ઉહ : વિજ્ઞાતાર્થમાં (જાણેલા અર્થમાં) તથાવિધ આલંબનોને વિશે વિસ્તારથી પૂર્વાપરમાં (અનુસંધાનથી) વિચારણા. (૭) અપોહ : વિચારેલઅર્થમાં અનુપપત્તિનો પરિહાર. (૮) અભિનિવેશ : વિજ્ઞાન, અપોહ અને ઉહથી વિશુદ્ધ અર્થમાં ‘આ આમ જ છે' તેવો નિશ્ચય. (સામાન્યજ્ઞાનને ઉહ કહેવાય છે. વિશેષજ્ઞાનને અપોહ કહેવાય છે). : ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય-આ ચાર સાત્ત્વિકરૂપો છે. તેના પ્રતિપક્ષભૂત અધર્મ, અજ્ઞાન, વિષયાભિલાષા અને અનૈશ્વર્ય આ ચાર તામસિકરૂપો છે. તે બુદ્ધિમાંથી પણ અહંકાર ઉત્પન્ન થાય છે. તે અહંકાર ‘હું સુંદર છું’ ‘હું દર્શનીય છું' ઇત્યાદિ અભિમાનસ્વરૂપ છે. તે અહંકારથી સોળનો સમુદાય ઉત્પન્ન થાય છે. II૩૭ના अथ षोडशसंख्यं गणं श्लोकद्वयेनाह હવે અહંકારથી ઉત્પન્ન થતા સોળના સમુદાયને બે ગાથા દ્વારા કહે છે. स्पर्शनं रसनं घ्राणं चक्षुः श्रोत्रं च पञ्चमम् । पञ्च बुद्धीन्द्रियाण्यत्र तथा कर्मेन्द्रियाणि च ।। ३८ ।। पायूपस्थवचः पाणिपादाख्यानि मनस्तथा । अन्यानि पञ्च रूपादितन्मात्राणीति षोडश ।। ३९ ।। યુષ્મમ્ ।। શ્લોકાર્થ : સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ બુદ્ધીન્દ્રિયો=જ્ઞાનેન્દ્રિયો છે. પાયુ(મલસ્થાન), ઉપસ્થ (મૂત્રસ્થાન), વચન (ઉચ્ચારણ સ્થાન), હાથ તથા પગ આ પાંચ કર્મેન્દ્રિયો છે. રૂપ,૨સ, ગંધ, શબ્દ, સ્પર્શ આ પાંચ તન્માત્રા છે અને મન-આ સોળનો સમુદાય છે. ।।૩૮-૩૯।। व्याख्या स्पर्शनं-त्वक्, रसनं-जिह्वा, घ्राण नासिका, चक्षुः- लोचनं, श्रोत्रं च श्रवणं पञ्चमम्, एतानि पञ्च बुद्धीन्द्रियाण्यत्र षोडशके गणे भवन्ति । स्वं स्वं विषयं बुध्यन्त इति Page #369 -------------------------------------------------------------------------- ________________ ३१० षड्दर्शन समुशय भाग - १, श्लोक - ३८-३९ सांख्यदर्शन कृत्वेन्द्रियाण्येव बुद्धीन्द्रियाणि प्रोच्यन्ते । तथाहि-स्पर्शनं स्पर्शविषयं बुध्यते, एवं रसनं रसं, घ्राणं गन्धं, चक्षु रूपं, श्रोत्रं च शब्दमिति । तथाशब्दः पञ्चेतिपदस्यानुकर्षणार्थः । पञ्चसंख्यानि कर्मकारणत्वात्कर्मेन्द्रियाणि च, कानि तानीत्याह - “पायूपस्थवचःपाणिपादाख्यानि” । तत्र पायुदं, उपस्थः-स्त्रीपुंश्चिद्वयं, वचश्चेहोच्यतेऽनेनेति वचः, उरःकण्ठादिस्थानाष्टतया वचनमुयारयति, पाणी पादौ च प्रसिद्धौ, एतैर्मलोत्सर्गसंभोगवचनादानचलनादीनि कर्माणि सिध्यन्तीति कर्मेन्द्रियाण्युच्यन्ते । तथाशब्दः समुचये । एकादशं मनश्च, मनो हि बुद्धीन्द्रियमध्ये बुद्धीन्द्रियं भवति, कर्मेन्द्रियमध्ये कर्मेन्द्रियम्, तञ्च तत्त्वार्थमन्तरेणापि संकल्पवृत्ति । तद्यथा-कश्चिद्वदुः श्रृणोति “ग्रामान्तरे भोजनमस्ति" इति, तत्र तस्य संकल्पः स्यात् “तत्र यास्यामि तत्र चाहं किं गुडदधिरूपं भोजनं लप्स्य उतश्चिदधि किं वा किमपि न" इत्येवंरूपं मन इति । तथाहंकारादन्यान्यपराणि रूपादितन्मात्राणि सूक्ष्मसंज्ञानि पञ्चोत्पद्यन्ते । तत्र रूपतन्मात्रं शुक्लकृष्णादिरूपविशेषः, रसतन्मात्रं तिक्तादिरसविशेषः, गन्धतन्मात्रं सुरभ्यादिगन्धविशेषः शब्दतन्मात्रं मधुरादिशब्दविशेषः, स्पर्शतन्मात्रं मृदुकठिनादिस्पर्शविशेषः इति षोडश । अयं षोडशको गण इत्यर्थः ।। ३८-३९ ।। ટીકાનો ભાવાનુવાદ: मही सोचना समुदायमा स्पर्शन त्वया, रसना , प्रानसि.1, यक्ष=in, શ્રોત્ર શ્રવણ. આ પાંચ બુદ્ધીન્દ્રિયો – જ્ઞાનેન્દ્રિયો છે. પોત-પોતાના વિષયનો બોધ કરતી હોવાથી જ તે ઇન્દ્રિયોને બુદ્ધીન્દ્રિયો=જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે. જેમકે 05-3८॥ उत्तरार्धमा तथा' श०६ छे ते 'बुद्धीन्दि.' ५४नी माग २७८ ‘पञ्च' शहने 'कर्मेन्दिय' ५६ साथे 34 भाटे छे. पांयसंध्या यानुं ॥२९जोपाथी. भन्द्रिय उपाय छे. તે પાંચ કર્મેન્દ્રિયો કઈ છે ? પાય, ઉપસ્થ, વચ:, પાળિ અને પાદ આ પાંચ કર્મેન્દ્રિયો છે તેમાં પાયુ એટલે ગુદા (મલવિસર્જનનું સ્થાન), ઉપસ્થ એટલે સ્ત્રી અને પુરુષનું ચિહ્ન, વચ: એટલે छाती, 6, भस्त, स्वाभूस, Eid, नासि.t, मी अने तासु मा मा स्थानी, ते मा6 स्थानोथी क्यन Gथ्या२।५ छ, पाहि भेट डाय अने ‘पाद' भेट ५॥ प्रसिद्ध छे. આ પાય, ઉપસ્થ, વચ:, પાણિ અને પાદ એ પાંચથી અનુક્રમે મલોત્સર્ગ, મૂત્રોત્સર્ગ-સંભોગ, वयन, माहान, यालj वगैरे यो सिद्ध थाय छे.तथा भन्द्रियो वायछ. A5-3८मा तथा' Page #370 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ४० सांख्यदर्शन ३११ શબ્દ સમુચ્ચયાર્થક છે. આ રીતે દશ થયા-અગીયારમું મન છે. મન જ્યારે બુદ્ધીન્દ્રિય સાથે હોય, ત્યારે બુદ્ધીન્દ્રિયરૂપ બની જાય છે અને કર્મેન્દ્રિય સાથે હોય, ત્યારે કર્મેન્દ્રિયરૂપ બની જાય છે. તે મન વાસ્તવિક અર્થવિના પણ સંકલ્પાત્મક છે. જેમકે.. કોઈક બટુક બ્રાહ્મણ શિષ્ય સાંભળે છે કે “બીજા ગામમાં ભોજન છે” ત્યાં તે બટુકને સંકલ્પ થાય છે કે “ત્યાં હું જઈશ, ત્યાં હું શું ગુડ-દધિરૂપ ભોજનને પ્રાપ્ત કરીશ કે દધિ પ્રાપ્ત કરીશ કે કંઈપણ પ્રાપ્ત નહિ કરું ? આવું સંકલ્પાત્મક મન થાય છે. તથા અહંકારથી સૂક્ષ્મ સંજ્ઞાવાળી પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. તેમાં શુક્લ, કૃષ્ણાદિ રૂપવિશેષને રૂપતન્માત્રા કહેવાય છે. તીખા, કડવા વગેરે રસવિશેષને રસતન્યાત્રા કહેવાય છે. સુરભિઆદિ ગંધવિશેષને ગંધતન્માત્રા કહેવાય છે. મધુરાદિ શબ્દવિશેષને શબ્દતન્માત્રા કહેવાય છે, મૃદુ, કઠિનવગેરે સ્પર્શવિશેષને સ્પર્શતક્નાત્રા કહેવાય છે – આ રીતે આ સોળનો સમુદાય છે. ll૩૮-૩૯ अथ तन्मात्रेभ्यः पञ्चभूतान्युत्पद्यन्त इत्याहહવે પાંચતન્માત્રામાંથી પાંચભૂતો ઉત્પન્ન થાય છે તે કહે છે रूपात्तेजो रसादापो गन्धाभूमिः स्वरान्नभः । स्पर्शाद्वायुस्तथैवं च पञ्चभ्यो भूतपञ्चकम् ।।४०।। શ્લોકાર્થ : રૂપતન્માત્રામાંથી તેજભૂત, રસતન્માત્રામાંથી જલભૂત, ગંધ તન્માત્રામાંથી પૃથ્વીભૂત, સ્વર(શબ્દ) તન્માત્રામાંથી આકાશ તથા સ્પર્શતન્માત્રામાંથી વાયુ ઉત્પન્ન થાય છે. આ રીતે પાંચતન્માત્રામાંથી પાંચભૂત ઉત્પન્ન થાય છે. જો ____ व्याख्या-रूपतन्मात्रात्सूक्ष्मसंज्ञात्तेजोऽग्निरुत्पद्यते, रसतन्मात्रादापो जलानि जायन्ते, गन्धतन्मात्रात्पृथिवी समुत्पद्यते, स्वराच्छब्दतन्मात्रादाकाशमुद्भवति, तथा स्पर्शतन्मात्राद्वायुः प्रादुर्भवति, एवं च पञ्चभ्यस्तन्मात्रेभ्यो भूतपञ्चकं भवतीति ।।४।। ટીકાનો ભાવાનુવાદઃ સૂક્ષ્મસંક્ષક રૂપતન્માત્રામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. રસતન્માત્રામાંથી પાણી ઉત્પન્ન થાય છે. ગંધતન્માત્રામાંથી પૃથ્વીત—ાત્રાનો પ્રાદુર્ભાવ થાય છે. શબ્દતન્માત્રામાંથી આકાશનો ઉદ્દભવ થાય છે તથા સ્પર્શતન્માત્રામાંથી વાયુનો પ્રાદુર્ભાવ થાય છે. આ પ્રમાણે પાંચતન્માત્રામાંથી ભૂતપંચક ઉત્પન્ન થાય છે. Iloil एवं चतुर्विंशतितत्त्वरूपं निवेदितं सांख्यमते प्रधानम् । अन्यस्त्वकर्ता विगुणश्च भोक्ता तत्त्वं पुमान्नित्यचिदभ्युपेतः ।।४।। Page #371 -------------------------------------------------------------------------- ________________ ३१२ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ४१ सांख्यदर्शन શ્લોકાર્ધ : આ પ્રમાણે સાંખ્યમતમાં ચોવીસ તત્ત્વરૂપ પ્રધાન નામના મૂળતત્ત્વનું નિરૂપણ કરાયું. પ્રધાનથી ભિન્ન પુરુષતત્ત્વ છે. તે અકર્તા, વિગુણ, ભોક્તા તથા નિત્ય ચેતન છે. व्याख्या-एवममुनोक्तप्रकारेण सांख्यमते चतुर्विंशतितत्त्वरूपं प्रधानम् । प्रकृतिर्महानहंकारश्चेति त्रयं, पञ्च बुद्धीन्द्रियाणि, पञ्च कर्मेन्द्रियाणि, मनश्चैकं, पञ्च तन्मात्राणि, पञ्च भूतानि चेति चतुर्विंशतितत्त्वानि रूपं स्वरूपं यस्य तञ्चतुर्विंशतितत्त्वरूपं प्रधानं प्रकृतिनिवेदितम् । तथा चोक्तम् (सांख्यकारिका ३३) “प्रकृतेर्महांस्ततोऽहंकारस्तस्माद्गणश्चषोडशकः । तस्मादपि षोडशकात्पञ्चभ्यः पञ्च भूतानि ।।” अत्र प्रकृतिर्न विकारः, अनुत्पन्नत्वात् । बुद्ध्यादयश्च सप्त परेषां कारणतया प्रकृतयः, कार्यतया च विकृतयः उच्यन्ते । षोडशकश्च गणो विकृतिरेव कार्यत्वात् । पुरुषस्तु न प्रकृतिर्न विकृतिः, अनुत्पादकत्वादनुत्पन्नत्वाञ्च । तथा चेवरकृष्णः सांख्यसप्ततौ (कारिकायां) (३) "मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारोन प्रकृतिर्न विकृतिः પુરૂ: II9 (ા” રૂતિ || ટીકાનો ભાવાનુવાદ: આ કહેલા પ્રકારથી સાંખ્યમતમાં ચોવીસ તત્ત્વસ્વરૂપ પ્રધાન છે. પ્રકૃતિ, મહાન, અહંકાર આ ત્રણ, પાંચ બુદ્ધીન્દ્રિયોજ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિયો, એક મન, પાંચ તન્માત્રાઓ, પાંચ ભૂતો, એ પ્રમાણે ચોવીસ તત્ત્વો જેનું સ્વરૂપ છે તે ચોવીસતત્ત્વોરૂપ પ્રધાનનું નિરૂપણ કરાયું છે. તથા ૨૨મી સાંખ્યકારિકામાં કહ્યું છે કે “પ્રકૃતિમાંથી મહાન, મહાનમાંથી અહંકાર, અહંકારમાંથી સોળનો સમુદાય અને તે સોળના સમુદાયમાંથી પણ પાંચભૂતો ઉત્પન્ન થાય છે.” અર્થાત્ પ્રકૃતિ=પ્રધાન ૨૪ તત્ત્વરૂપ છે. (અહીં કારિકામાં સોળના સમુદાયમાંથી પાંચભૂતોની ઉત્પત્તિ બતાવી છે. પરંતુ તે સોળસમુદાય અંતર્ગત પાંચતન્માત્રામાંથી પાંચભૂતોની ઉત્પત્તિ થાય છે તેમ જાણવું.) અહીં પ્રકૃતિ કોઈનો વિકાર નથી. અર્થાત્ કોઈના કાર્યરૂપ નથી. કારણકે પ્રકૃતિ કોઈનાથી ઉત્પન્ન થતી નથી. મહાન (બુદ્ધિ), અહંકાર અને પાંચતન્માત્રાઓ, આ સાત કાર્યના ઉત્પાદક કારણો હોવાથી પ્રકૃતિ છે અને કારણોથી ઉત્પન્ન કર્યો હોવાથી વિકૃતિ પણ કહેવાય છે તથા ઉપર જણાવેલો સોળનો સમુદાય કારણોથી ઉત્પન્ન) કાર્યો હોવાથી વિકૃતિ જ છે. પરંતુ પુરુષ કોઈ કાર્યનું ઉત્પાદક કારણ ન હોવાથી પ્રકૃતિ નથી કે કારણોથી ઉત્પન્ન થનાર કાર્ય પણ ન હોવાથી વિકૃતિ પણ નથી. તેથી જ શ્રી ઈશ્વરકૃષ્ણ સાંખ્યસપ્તતિમાં કહ્યું છે કે... “મૂલપ્રકૃતિ Page #372 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग-१, श्लोक - ४१ सांख्यदर्शन ३१३ વિકૃતિ નથી, મહાન આદિ સાત, પ્રકૃતિ અને વિકૃતિ બને છે. સોળનો સમુદાય વિકૃતિ જ છે. પુરુષ પ્રકૃતિ કે વિકૃતિ પણ નથી.” तथा महादादयः प्रकृतेर्विकारास्ते च व्यक्ताः सन्तः पुनरव्यक्ता अपि भवन्तीति स्वस्वरूपाद्भश्यन्त्यनित्यत्वात् । प्रकृतिस्त्वविकृता नित्याभ्युपगम्यते । ततो न कदाचिदपि सा स्वस्वरूपाद्मश्यति । तथा च महदादिकस्य प्रकृतेश्च स्वरूपं सांख्यैरित्थमूचे (सांख्यकारिका २०) । “हेतुमदनित्यमव्यापि सक्रियमनेकमाश्रितं लिङ्गम् । सावयवं परतन्त्रं, व्यक्तं विपरीतमव्यक्तम् ।।२।।" इति ।। तत्र हेतुमत्कारणवन्महदादिकं, अनित्यमित्युत्पत्तिधर्मकत्वादुङ्यादेः, अव्यापीति प्रतिनियतं न सर्वगं, सक्रियमिति सह क्रियाभिरध्यवसायादिभिर्वर्तत इति सक्रियं-संचरणक्रियावदिति यावत्, अनेकमिति त्रयोविंशतिभेदात्मकं, आश्रितमित्यात्मोपकारकत्वेन प्रधानमवलम्ब्य स्थितं, लिङ्गमिति यद्यस्मादुत्पन्नं तत्तस्मिन्नेव लयं क्षयं गच्छतीति लिङ्गम् । तत्र भूतानि तन्मात्रेषु लीयन्ते, तन्मात्राणीन्द्रियाणि मनश्चाहंकारे, स च बुद्धौ, सा चाव्यक्ते, तच्चानुत्पाद्यत्वान्न क्वचित्प्रलीयते सावयवमिति शब्दस्पर्शरूपरसगन्धात्मकैरवयवैर्युक्तत्वात्, परतन्त्रमिति कारणायत्तत्वादित्येवंरूपं व्यक्तं महदादिकम् । ટીકાનો ભાવાનુવાદ: મહાનઆદિ પ્રકૃતિના વિકારો વ્યક્ત હોતે છતે અવ્યક્ત પણ હોય છે. આથી પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થતા હોવાથી અનિત્ય છે. પ્રકૃતિ ક્યારેપણ વિકાર=કાર્યરૂપ હોતી નથી અને નિત્ય હોય છે. તેથી તે ક્યારે પણ પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થતી નથી. મહાનઆદિ અને પ્રકૃતિનું . સ્વરૂપ સાંગોવડે આ પ્રમાણે સાખકારિકામાં કહેવાયું છે - વ્યક્તકાર્ય હેતુમ, અનિત્ય, सव्यापि, समिय, अने, मश्रित (॥२९॥श्रित), सिंग॥२९॥ दीन थवावाणु, सावयव भने પરતંત્ર હોય છે. અવ્યક્ત કારણ તેનાથી વિપરીત હોય છે.” હવે દરેકપદોની વ્યાખ્યા કરે છે(૧) વ્યક્ત હેતુમ છે. અર્થાત્ મહાનઆદિ કારણવત્ છે. અર્થાત્ જેનું કોઈ કારણ છે તેવા મહાનઆદિ છે. (કહેવાનો આશય એ છે કે વ્યક્તનો આવિર્ભાવ સ્વતંત્રરીતે થયો નથી. પરંતુ અવ્યક્તને લીધે થયો છે. અવ્યક્ત એ વ્યક્તિનું કારણ હોવાથી વ્યક્તિ હનુમન્ છે) (૨) વ્યક્ત અનિત્ય છે. કારણકે ઉત્પન્ન થાય છે. જેમકે બુદ્ધિ આદિ અર્થાત્ બુદ્ધિઆદિ ઉત્પન્ન Page #373 -------------------------------------------------------------------------- ________________ ३१४ षड्दर्शन समुद्यय भाग-१, श्लोक - ४१ सांख्यदर्शन થતા હોવાથી અનિત્ય છે, તેમ વ્યક્ત પણ ઉત્પન્ન થતું હોવાથી અનિત્ય છે -(કહેવાનો આશય એ છે કે જેનું કોઈ કારણ હોય તે કાર્ય કહેવાય અને કાર્ય ઉત્પન્ન થયેલું હોવાથી, ઉત્પન્ન થતા પૂર્વે તે આ જ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું નહોતું એમ સ્પષ્ટ થાય છે. તે એકવાર વિનાશ પણ પામી શકે પોતાના સ્વરૂપને ત્યજી પણ શકે છે. આ રીતે વ્યક્ત અનિત્ય પણ છે. અહિં યાદ રાખવું કે સાંખ્યમત પ્રમાણે કોઈપણ વિદ્યમાનપદાર્થોનો આત્યંતિકવિનાશ થઈ શકતો નથી. વિનાશ એટલે પોતાના મૂલકારણમાં મળી જવું તે. વ્યક્તિની અનિત્યતા પણ આ જ અર્થમાં સમજવી.) (૩) વ્યક્ત અવ્યાપી છે. અર્થાતુ વ્યક્ત પ્રતિનિયતદેશવર્તી છે, સર્વગત નથી. (કહેવાનો આશય એ છે કે વ્યક્તિ પ્રતિનિયત=મર્યાદિતદેશકાળવાળું છે. સર્વજગ્યાએ જનાર નથી. જે ઉત્પન્ન થયું છે તે દેશકાલની મર્યાદાવાળું છે, તે વ્યક્તને અવ્યાપી કહ્યું. પરંતુ મહાનતત્ત્વ તો સર્વવ્યાપી છે. તેથી સર્વવ્યક્તતત્ત્વોને અવ્યાપી કહેવામાં દોષ આવશે. સાંખ્યાચાર્ય શ્રીવંશીધર આ વિષયમાં ખૂલાસા કરે છે કે – મહાનવગેરેને જ વ્યાપક કહેવામાં આવ્યા છે. તેઓ પોતાના કારણમાં વ્યાપક હોઈ શકે નહિ અને એટલા અંશે પણ તેઓ અવ્યાપી છે. મહવાલે स्वस्वकारणाव्यापकत्वादुपचरितव्यापकमित्यर्थः] (૪) વ્યક્ત સક્રિય છે. અર્થાત્ અધ્યવસાયઆદિ ક્રિયાઓને કરતું હોવાથી તે સક્રિય છે. અર્થાત્ સંચરણક્રિયાની જેમ વ્યાપારવાનું છે. કહેવાનો આશય એ છે કે – જે અવ્યાપી હોય છે તે સીમાબદ્ધ હોવાથી ક્રિયા કરી શકે છે. શ્રીવાચસ્પતિ મિશ્રએ કહ્યું છે કે સક્રિયં=પરિસ્પન્ડવત અને પરિસ્પન્દ્ર = પ્રવેશ નિ:સરપતિરુપ ક્રિયા - સામાન્ય રીતે આવવાજવાની ક્રિયાને પરિસ્પદ કહેવાય છે. અહિં બુદ્ધિ વગેરે વ્યક્તતત્ત્વો એકદેહ છોડી અન્યદેહ ધારણ કરે છે. માટે પરિસ્પન્દવાળા છે અને તેથી સક્રિય છે. આ વિષયમાં સાંખ્યાચાર્યોમાં મતભેદો છે. શ્રીજયમંગલાની માન્યતા પ્રમાણે ક્રિયા એટલે સંસરણ. તે પ્રધાન સંસારને સર્જે છે, છતાં પણ સર્વવ્યાપી હોવાથી નિષ્ક્રિય છે, એમ માને છે. શ્રી વિજ્ઞાનભિક્ષુ આ મત સ્વીકારતા નથી. સૃષ્ટિનું સર્જન પ્રકૃતિમાં થતા ક્ષોભના કારણે જ થાય છે અને એટલે અંશે પ્રકૃતિ પણ સક્રિય જ છે. તેથી ક્રિયાનો અર્થ અધ્યવસાયાદિરૂપ કરવો. કોઈ ચોક્કસ કાર્ય ઉત્પન્ન કરવાના પ્રયત્નને જ ક્રિયા માનવી. પ્રકૃતિ તો સર્વકાર્યોનું સામાન્યકારણ હોવાથી સક્રિય નહિ રહે. પરંતુ શ્રી બાલારામ આ મતનો વિરોધ કરતાં કહે છે કે ગમનાગમનની ક્રિયા પ્રધાનમાં નથી. તેથી જ સક્રિય નથી, એમ માનવું સમુચિત છે. ઉપર ટીકામાં શ્રી ઇશ્વરકૃત સાંખ્યકારિકાના આધારે વર્ણન કરાયું છે.) (૫) વ્યક્ત અનેક છે. કારણકે તે ૨૩ ભેદસ્વરૂપ છે. (આ વિષયમાં શ્રીગૌડપાદ કહે છે કે... વ્યક્તિમાં બુદ્ધિ, અહંકાર, પાંચતન્માત્રા, અગીયારઇન્દ્રિયો અને પાંચભૂતોનો સમાવેશ થાય છે. આથી તે અનેક છે.) Page #374 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ४१ सांख्यदर्शन ३१५ (શ્રી વાચસ્પતિમિશ્ર આ વિષયમાં કહે છે કે.. મને-પ્રતિપુરુષે યુદ્ધવિનાં મેદાન્ - પ્રત્યેક પુરુષમાટે અલગ-અલગ બુદ્ધિવગેરે હોવાથી તે અનેક છે. શ્રી ઉદાસીન બલરામ તેને વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે મને છત્વે સનાતીત્વમેમ ! અર્થાતુ આ સર્વપદાર્થોને પોતપોતાનો વર્ગ છે. અર્થાત્ અનેક છે. વાસ્તવમાં તો જગતમાં જે વસ્તુની વિવિધતા દેખાય છે, તે આ વ્યક્તને જ આભારી છે અને તેનું સૂચન અનેકમાંથી ગ્રહણ કરી શકાય છે.) () વ્યક્ત આશ્રિતભાગમાં નિમિત્ત હોવાના કારણે આત્માને ઉપકારક હોવાથી પ્રધાનરૂપ કારણને આધીન છે. (કહેવાનો આશય એ છે કે શ્રી વાચસ્પતિમિશ્ર અને શ્રી ગૌડપાદ બંનેના મતાનુસાર વ્યક્ત પોતાના કારણનું આશ્રિત છે. કારણકે કાર્ય હંમેશાં કારણના આધારે રહે છે. આ રીતે બુદ્ધિ એ પ્રધાનને આશ્રયે રહેલ છે. અહંકાર બુદ્ધિના આશ્રયે રહેલ છે. ઇન્દ્રિય અને તન્માત્રાઓ અહંકારના આશ્રયે રહેલ છે તથા પાંચમહાભૂતો તન્માત્રાના આશ્રયે રહેલ છે. જોકે આ રીતે અર્થ કરવાથી “તુમ’ અને ‘શ્રત વચ્ચે ખાસ ભેદ રહેતો નથી. તે ભેદ સમજાવવાનો પ્રયાસ કરતાં શ્રી જયમંગલા કહે છે કે હેતુન' માં કાર્યની ઉત્પત્તિનું સૂચન છે, જ્યારે “શ્રિત' માં તેના આધારનું સૂચન છે. શ્રી ચંદ્રિકા “શ્રિતમ્' એટલે “વૃત્તિમ” એમ સૂચવે છે. અને શ્રીવિજ્ઞાનભિક્ષુ તેનો અર્થ “અવયવોમાં આશ્રિત” એમ કરે છે.) (૭) વ્યક્ત કારણમાં લીન થવાવાળું છે. અર્થાત્ જે જેનાથી ઉત્પન્ન થાય છે, તે તેમાં લય=ક્ષયને પામે છે, તે લિંગ કહેવાય છે. તે લિંગવાળું વ્યક્તિ છે. ત્યાં ભૂતો તન્માત્રામાં લીન થાય છે. તન્માત્રા, દસઇન્દ્રિયો અને મન અહંકારમાં લીન થાય છે. અહંકાર બુદ્ધિમાં લીન થાય છે. તે બુદ્ધિ અવ્યક્તમાં લીન થાય છે. તે અવ્યક્ત ઉત્પન્ન થતું ન હોવાથી ક્યાંય પણ લીન થતું નથી. (શ્રી ગૌડપાદ “&િા'નો અર્થ કરતાં કહે છે કે લયયુક્ત પ્રલયકાલે પોતાના કારણમાં લીન પામી જવાના સ્વભાવવાળું વ્યક્ત છે.) (૮) વ્યક્ત સાવયવ છે. અર્થાત્ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ સ્વરૂપ અવયવોથી યુક્ત હોવાથી વ્યક્તિ સાવયવ પણ કહેવાય છે. (આ વિષયમાં અનેક મતભેદ છે. શ્રીવાચસ્પતિ મિશ્ર સવિયવ'નો અર્થ સમજાવતાં કહે છે કે જેમાં અવયવ અને અવયવી વચ્ચેનો સંયોગસંબંધ હોય તે સાવયવ - “સાવયવમ્ - અવયવનનું અવયવમિશ: સંશ્લેષ: - મિશ્ર સંયો ત વાવ' જેમ પૃથ્વી, જલ વગેરેનો એકબીજામાં સંયોગસંબંધ જ સ્વીકારવામાં આવ્યો છે, સમવાય સંબંધ નહિ. કારણકે સમવાયસંબંધ તો તાદાભ્ય સૂચવે છે. પ્રધાન અને બુદ્ધિવચ્ચે સમવાય સંબંધ છે. સંયોગસંબંધ નહિ. તેથી ત્યાં “સવિયવમ્' પદ લાગું પડતું નથી. આવો શ્રીવાચસ્પતિ મિશ્રનો મત છે. Page #375 -------------------------------------------------------------------------- ________________ ३१६ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ४१ सांख्यदर्शन શ્રી શર્મા કહે છે કે તે રીતે સમજીશું તો બુદ્ધિ અને અહંકારવચ્ચે પણ સમવાયસંબંધ જ છે, તે દર્શાવી શકાય અને તેથી તેને પણ સાવયવ નહિ કહી શકાય. તેથી વાચસ્પતિનો અર્થ સંતોષકારક નથી. શ્રીગૌડ કહે છે કે... શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ અવયવો છે. તેની સાથે રહેવાથી વ્યક્ત “સાયવ’ છે. પરંતુ શ્રીસોવાની કહે છે કે પ્રત્યેકવ્યક્તિમાં આ પાંચેય સાથે જ હોય તેવું બનતું નથી, તેની સામે ડૉ. શર્મા કહે છે કે રૂપાદિ પાંચેય પ્રધાનમાં પણ સૂક્ષ્મરૂપે તો રહેલાં જ હોય છે. શ્રી ચન્દ્રિકા અને શ્રીમાઠર કહે છે કે જે ગુણોથી યુક્ત હોય તે સાવયવ. આ વિવિધ અર્થો પૂર્ણતયા સંતોષકારક લાગતા નથી. વાસ્તવમાં તો વ્યક્તદ્વારા આ દશ્યમાનજગતનું સ્વરૂપ સૂચિત કરવામાં આવ્યું છે અને જગતના પદાર્થો ઉત્પન્ન થયેલા છે. તેથી તે ભાગોના એટલે કે અવયવના બનેલા છે. એવો આશય સાવયવ પદમાંથી તારવવો વધુ યોગ્ય લાગે છે.) (૯) વ્યક્ત પરતંત્ર છે. કારણકે કારણોને આધીન છે. (શ્રી ગૌડ પરતંત્ર' નો અર્થ આ પ્રમાણે કરે છે – “જે પોતાનાથી ઉત્પન્ન ન થાય, પણ બીજાથી ઉત્પન્ન થાય તે પરતંત્ર.” વ્યક્ત દ્વારા નિર્દિષ્ટ થતા ત્રેવીસે તત્ત્વો ઉપરના તત્ત્વના આશ્રયે રહેલ છે. જો કે બુદ્ધિવગેરે તત્ત્વો અહંકાર વગેરે તત્ત્વોની ઉત્પત્તિમાં સ્વતંત્ર છે. તો પણ પ્રકૃતિની સહાય કે શક્તિવિના તેઓ કંઈ જ કરી શકતા નથી. એટલે આ અર્થમાં પરતંત્ર છે.) ___ अव्यक्तं तु प्रकृत्याख्यम्, एतद्विपरीतमिति । तत्र विपरीतता सुयोज्यैव । नवरं प्रधानं दिवि भुव्यन्तरिक्षे च सर्वत्र व्यापितया वर्तत इति व्यापित्वं तस्य, तथाव्यक्तस्य व्यापकत्वेन संचरणरूपायाः क्रियाया अभावानिष्क्रियत्वं च द्रष्टव्यमिति दिङ्मात्रमिदं दर्शितम् । विशेषव्याख्यानं तु सांख्यसप्तत्यादेस्तच्छास्त्रादवसेयमिति । अथ पञ्चविंशतितमं पुरुषतत्त्वमाह-“अन्यस्त्वकर्ता" इत्यादि । प्रकृतेश्चतुर्विंशतितत्त्वरूपाया अन्यस्तु पृथग्भूतः, पुनरकर्ता विगुणो भोक्ता नित्यचिदभ्युपेतश्च पुमान्पुरुषस्तत्त्वम् । तत्रात्मा विषयसुखादिकं तत्कारणं पुण्यादिकर्म च न करोतीत्यकर्ता,, आत्मनस्तृणमात्रकुब्जीकरणेऽप्यसमर्थत्वात् । कर्वी तु प्रकृतिरेव, तस्याः प्रवृतिस्वभावत्वात् । तथा विगुणः सत्त्वादिगुणरहितः, सत्त्वादीनां प्रकृतिधर्मत्वादात्मनश्च तदभावात् । तथा भोक्ता अनुभविता । भोक्तापि साक्षान्न भोक्ता, किं तु प्रकृतिविकारभूतायां ह्युभयमुखदर्पणा Page #376 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ४१ सांख्यदर्शन कारायां बुद्धौ संक्रान्तानां सुखदुःखादीनां पुरुषः स्वात्मनि निर्मले प्रतिबिम्बोदयमात्रेण भोक्ता व्यपदिश्यते, बुद्ध्यध्यवसितमर्थं पुरुषश्चेतयत इति वचनात् । यथा जपाकुसुमादिसन्निधानवशात्स्फटिके रक्ततादि व्यपदिश्यते, तथा प्रकृत्युपधानवत्त्वात्सुखदुःखाद्यात्मकानामर्थानां पुरुषस्य भोजकत्वं युक्तमेव व्यपदिश्यते । वादमहार्णवोऽप्याह“बुद्धिदर्पणसंक्रान्तमर्थप्रतिबिम्बकं द्वितीयदर्पणकल्पे पुंस्यध्यारोहति, तदेव भोक्तृत्वमस्य, न त्वात्मनो विकारापत्तिरिति” ३१७ ટીકાનો ભાવાનુવાદ : અવ્યક્તપ્રકૃતિ વ્યક્તથી વિપરીત છે. અવ્યક્તમાં વિપરીતતા આ પ્રમાણે છે - (૧) પ્રધાન (અવ્યક્ત) કોઈનાથી ઉત્પન્ન થતું નથી, તેથી તેનું કોઈ કારણ નથી. આથી તે અહેતુમતુ છે. (૨) પ્રધાન અનાદિ હોવાથી નિત્ય છે. (૩) પ્રધાન સર્વત્ર વિસ્તરેલું હોવાથી વ્યાપી છે. (૪) પ્રધાન નિષ્ક્રિય છે, કારણકે સર્વવ્યાપી હોવાથી તેમાં ક્રિયા સંભવી શકે નહિ. જોકે તેમાં પરિણામરૂપી ક્રિયા થાય છે, પરંતુ ગતિ નથી. (૫) પ્રધાન (અવ્યક્ત) એક જ છે; કારણકે અનેકવ્યક્તનું તે એકમાત્ર કારણ છે. (૬) અવ્યક્ત અનાશ્રિત છે, કારણકે એ કોઈનું કાર્ય નથી. (૭) અવ્યક્ત અલિંગ છે. કારણકે પ્રલયકાળે કોઈનામાં લય પામતું નથી. (૮) અવ્યક્ત અનવયવ છે, કારણકે તેમાં શબ્દ વગેરે અવયવો સ્કૂલરૂપે રહેતા નથી અથવા તો તે કૃતક નથી – ઉત્પન્ન થયેલ નથી. (૯) અવ્યક્ત સ્વતંત્ર છે. કારણકે કોઈને આધીન નથી. પ્રધાન દેવલોક, પૃથ્વીલોક અને અંતરિક્ષ સર્વત્રવ્યાપીને રહે છે. આથી પ્રધાન વ્યાપી છે. આમ તે પ્રમાણે પ્રધાન (અવ્યક્ત) વ્યાપક હોવાના કારણે (તેની) સંચરણરૂપ ક્રિયાનો અભાવ છે. તેથી અવ્યક્તને નિષ્ક્રિય જાણવું. આ પ્રમાણે માત્ર આ વિષયમાં દિશાસૂચન કરેલું જાણવું. આ (ઉપરોક્ત) નવદ્વારોની વિશેષવ્યાખ્યા સાંખ્યશાસ્ત્ર સાંખ્યસપ્તતિમાંથી જાણી લેવી. હવે પચ્ચીસમા પુરુષતત્ત્વને કહે છે - ‘અન્યત્ત્વŕ’-ચોવીસ તત્ત્વરૂપ પ્રકૃતિથી ભિન્ન, અકર્તા, વિગુણ, ભોક્તા અને નિત્યજ્ઞાનવાળું પુરુષતત્ત્વ છે. ત્યાં આત્મા=પુરુષ વિષયસુખોને અને વિષયસુખોના કા૨ણ એવા પુછ્યાદિકર્મોને કરતો નથી, માટે અકર્તા છે. કારણકે આત્મામાં તણખલા માત્રને તોડવાનું સામર્થ્ય નથી. પરંતુ પ્રકૃતિ જ કર્તા છે. કારણકે પ્રકૃતિ પ્રવૃત્તિના સ્વભાવવાળી છે. આત્મા સત્ત્વાદિ ત્રણગુણથી રહિત હોવાથી વિગુણ છે. સત્ત્વાદિ ત્રણગુણો પ્રકૃતિના ધર્મો છે અને આત્મામાં સત્ત્વાદિ ત્રણ ગુણોનો અભાવ છે. તેથી આત્મા વિગુણ છે. Page #377 -------------------------------------------------------------------------- ________________ ३१८ षड्दर्शन समुझय भाग-१, श्लोक - ४१ सांख्य दर्शन આત્મા ભોક્તા છે. અર્થાત્ અનુભવ કરનાર છે. આત્મા વિષયોનો સાક્ષાતુભોક્તા નથી. પરંતુ પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિદપર્ણમાં સુખ-દુઃખાદિનું પ્રતિબિંબ પડે છે અને તે બુદ્ધિદર્પણ બંને તરફે (બાજું) પારદર્શી છે. તેથી તેની બંને તરફમાં પ્રતિબિંબ પડે છે. આથી બુદ્ધિદર્પણમાં પ્રતિબિંબિત સુખ-દુ:ખાદિની છાયા અત્યંતનિર્મલ પુરુષમાં પડે છે. આમ પુરુષના સ્વચ્છસ્વરૂપમાં બુદ્ધિ-પ્રતિબિંબિત સુખ-દુ:ખની છાયા પડવી તે જ પુરુષનો ભોગ છે. તેવા જ ભોગના કારણે પુરુષ ભોક્તા કહેવાય છે. બુદ્ધિદ્વારા અધ્યવસિત અર્થોનો પુરુષ અનુભવ કરે છે–આવું પૂર્વાચાર્યોનું કથન છે. જેમ જપાકુસુમના સન્નિધાનથી સ્ફટિકમાં રક્ત આદિ રંગોનો વ્યપદેશ કરાય છે, તેમ જ પ્રકૃતિના સંસર્ગનાકારણે સ્વચ્છપુરુષમાં પણ સુખ-દુ:ખાદિના ભોક્નત્વનો વ્યપદેશ કરાય છે. વાદમહાર્ણવનો પણ મત છે કે બુદ્ધિરૂપી દર્પણમાં સંક્રાન્ત થયેલા અર્થના પ્રતિબિંબનો સ્વચ્છપુરુષરૂપ દ્વિતીયદર્પણમાં અધ્યારોહ થવો તે જ સુખ-દુઃખાદિનો ભોગ છે અને તેવું પ્રતિબિંબ પડવું તે જ પુરુષનું ભોક્નત્વ છે. આથી પ્રતિબિંબના પ્રતિ અધ્યારોહ સિવાય પુરુષનો બીજો કોઈ ભોગ નથી. આથી આત્મામાં વિકારની પણ આપત્તિ નથી. तथा चासुरिः-“विविक्तेदृक्परिणतौ बुद्धौ भोगोऽस्य कथ्यते । प्रतिबम्वोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि ।।१।।” व(वि)न्ध्यवासी त्वेवं भोगमाचष्टे-“पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् मनः करोति सान्निध्यादुपाधिः(धेः)स्फटिकं यथा ।।२।।” इति तथा नित्या या चिचेतना तयाभ्युपेतः, एतेन पुरुषस्य चैतन्यमेव स्वरूपं, न तु ज्ञानं, ज्ञानस्य बुद्धिधर्मत्वादित्यावेदितं द्रष्टव्यम् । केवलमात्मा स्वं बुद्धेरव्यतिरिक्तमभिमन्यते, सुखदुःखादयश्च विषया इन्द्रियद्वारेण बुद्धौ संक्रामन्ति, बुद्धिश्चोभयमुखदर्पणाकारा, ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते, ततः सुख्यहं दुःख्यहं ज्ञाताहमित्युपचर्यते । आह च पतञ्जलि:-“शुद्धोऽपि पुरुषः प्रत्ययं बौद्धमनुपश्यति, तमनुपश्यन्नतदात्मापि तदात्मक इव प्रतिभासते” [योग भा० २/२०] इति । “बुद्धिश्चाचेतनापि चिच्छक्तिसन्निधानाचेतनावतीवावभासते” इति । पुमानित्यत्र जात्यपेक्षयैकवचनम्, तेनात्मानेकोऽभ्युपगन्तव्यः, जन्ममरणकरणानां नियमदर्शनाद्धर्मादिप्रवृत्तिनानात्वाश्य । ते च सर्वेऽप्यात्मानः सर्वगता नित्याश्चावसेयाः । उक्तं च-“अमूर्तश्चेतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः । अकर्ता निर्गुणः सूक्ष्म आत्मा कापिलदर्शने ।।१ ।।” इति ।।४१।। Page #378 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुदय भाग - १, श्लोक - ४१ सांख्यदर्शन ३१९ ટીકાનો ભાવાનુવાદઃ આચાર્ય આરિએ પણ કહ્યું છે કે – “જેમ સ્વચ્છ પાણીમાં ચન્દ્રમાનું પ્રતિબિંબ ઉદય પામે છે, તેમ બુદ્ધિથી ભિન્ન ચૈતન્યનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડવું, તે જ ભોગ કહેવાય છે.” કહેવાનો આશય એ છે કે ચંદ્રમાનું પ્રતિબિંબ જેમ જલનો જ વિકાર છે, ચંદ્રમાનો નહિ, તેમ બુદ્ધિમાં પડતું પુરુષનું પ્રતિબિંબ પણ બુદ્ધિનો જ વિકાર છે, આત્માનો નહિ. આ જ આત્માનો ભોગ છે. વળી વિધ્યવાસી આ પ્રમાણે કહે છે – “પુરુષ તો અવિકારી જ છે, પરંતુ અચેતનમન પોતાના સાનિધ્યથી પુરુષને સ્વતુલ્ય વિકારી બનાવે છે. જેમકે જપાકુસુમ વગેરે ઉપાધિઓ પોતાના સાનિધ્યથી સ્વચ્છ=નિર્મલસ્ફટિકને સ્વતુલ્ય રક્તાદિ બનાવી દે છે. તેમ નિર્મલ પુરુષને પણ મને પોતાના સાનિધ્યથી સ્વતુલ્ય બનાવી દે છે.” નિત્યચેતના(ચૈતન્ય) જ પુરુષનું યથાર્થ સ્વરૂપ છે. આથી પુરુષનું સ્વરૂપ ચૈતન્ય જ છે, જ્ઞાન નહિ. કારણ કે જ્ઞાન બુદ્ધિનો ધર્મ છે. માત્ર આત્મા પોતાને બુદ્ધિથી અભિન્ન માને છે. સુખ-દુઃખાદિ વિષયોનું ઇન્દ્રિયદ્વારા બુદ્ધિમાં સંક્રમણ થાય છે. બુદ્ધિ બંને બાજુ પારદર્શક દર્પણ જેવી છે. તેથી બુદ્ધિમાં ચૈતન્યશક્તિ પ્રતિબિંબિત થાય છે. તેનાથી “હું સુખી છું.” અને “હું દુઃખી છું, “હું જ્ઞાતા છું.” આવો ઉપચાર થાય છે. (કહેવાનો આશય એ છે કે બુદ્ધિ બંને બાજુ પારદર્શી દર્પણ સમાન હોવાથી જેમ એકબાજુ સુખ-દુઃખાદિનું પ્રતિબિંબ પડે છે. તેમ જ બીજીબાજુ પુરુષના ચૈતન્યનું પણ પ્રતિબિંબ પડે છે. આમ ચૈતન્ય અને સુખાદિ વિષયનું એકસાથે પ્રતિબિંબ પડવાથી જ પુરુષ પોતાને “હું જ્ઞાતા છું' હું સુખી છું.' ઇત્યાદિ માનવા લાગે છે.) પતંજલિએ પણ કહ્યું છે કે “પુરુષ તો શુદ્ધ છે. (છતાં પણ) બુદ્ધિસંબંધી પ્રત્યય અર્થાત્ સુખ-દુઃખાદિ જ્ઞાનવૃત્તિને જુએ છે, તેથી બુદ્ધિના અધ્યવસિત અર્થોને જોતો તદ્દસ્વરૂપ ન હોવા છતાં તદ્દસ્વરૂપ પ્રતિભાસિત થવા લાગે છે. અર્થાત્ જ્ઞાતૃત્વાદિ ધર્મોથી રહિત પુરુષ પણ જ્ઞાતૃત્વાદિ ધર્મોથી સહિત હોય તેમ લાગે છે.” તથા “બુદ્ધિ સ્વયં અચેતન હોવા છતાં પણ, પુરુષની ચૈતન્યશક્તિના સાનિધ્યથી બુદ્ધિ પણ ચેતનવતી પ્રતિભાસિત થાય છે.” શ્લોકમાં ' માં એકવચનપ્રયોગ કર્યો છે, તે પુરુષત્વજાતિની અપેક્ષાથી કર્યો છે. પરંતુ વ્યક્તિની અપેક્ષાથી તો પુરુષો અનેક છે. કારણ કે એક પુરુષના મૃત્યુ પછી બીજા પુરુષનો જન્મ દેખાય છે તથા એક સુખી અને એક દુઃખી દેખાય છે. આથી ધર્મ-અધર્માદિની વ્યવસ્થા (પ્રવૃત્તિ) અનેકપ્રકારે દેખાતી હોવાથી પુરુષો પણ અનેક છે, તેમ સિદ્ધ થાય છે. તે સર્વે પણ આત્માઓ સર્વગત અને નિત્ય જાણવા. કહ્યું છે કે “સાંખ્યદર્શનમાં Page #379 -------------------------------------------------------------------------- ________________ ३२० षड्दर्शन समुदय भाग - १, श्लोक - ४२ सांख्यदर्शन मात्मा अभूत, येतन, मोoil, नित्य, सर्वगत, माय, Azता, नि[u भने सूक्ष्म भनायेतो छ." ॥४१॥ तत्त्वान्युपसंहरन्नाहतत्त्वोनो ५संह॥२ ४२di 3 छ ... पञ्चविंशतितत्त्वानि संख्ययैवं भवन्ति च । प्रधाननरयोश्चात्र वृत्तिः पंग्वन्धयोरिव ।।४२ ।। શ્લોકાર્થ: આ પ્રમાણે સંખ્યાથી પચ્ચીસ તત્ત્વો છે. પ્રધાન અને પુરુષનું વર્તન વિશ્વમાં લંગડા અને અંધના જેવું છે. __व्याख्या-चकारो भिन्नक्रमः, एवं च संख्यया पञ्चविंशतितत्त्वानि भवन्ति । ननु प्रकृतिपुरुषावुभावपि सर्वगतौ मिथःसंयुक्तौ कथं वर्तेते इत्याशंक्याह-प्रधानेत्यादि' । प्रधानपुरुषयोश्चात्र विश्वे पंग्वन्धयोरिव वृत्तिर्वर्तनम् । यथा कश्चिदन्धः सार्थेन समं पाटलिपुत्रनगरं प्रस्थितः, स सार्थश्चौरैरभिहतः । अन्धस्तत्रैव रहित इतश्चेतश्च धावन् वनान्तरपङ्गुना दृष्टोऽभिहितश्च “भो भो अन्ध मा भैषीः, अहं पङ्गुर्गमनादिक्रियाविकलत्वेनाक्रियश्चक्षुर्त्या सर्वं पश्यन्नस्मि, त्वं तु गमनादिक्रियावान्न पश्यसि" । ततो अन्धेनोचे"रुचिरमिदम्, अहं भवन्तं स्कन्धे करिष्यामि, एवमावयोर्वर्तनमस्तु” इति । ततोऽन्धेन पङ्गुष्टुत्वगुणेन स्वं स्कन्धमधिरोपितो नगरं प्राप्य नाटकादिकं पश्यन् गीतादिकं चेन्द्रियविषयमन्यमप्युपलभ्यमानो यथा मोदते, तथा पङ्गुकल्पः शुद्धचैतन्यस्वरूपः पुरुषोऽप्यन्धकल्पां जडां प्रकृति सक्रियामाश्रितो बुद्ध्यध्यवसितं शब्दादिकं स्वात्मनि प्रतिबिम्बितं चेतयमानो मोदते, मोदमानश्च प्रकृतिं सुखस्वभावां मोहान्मन्यमानः संसारमधिवसति ।।४२।। ટીકાનો ભાવાનુવાદ : योजना पूधिमा २सो 'च' मिनिमम छ.'भवन्ति' पछी २८। 'च' ने एवं पछी ठोडवो (તેથી અર્થ આ રીતે થશે-) અને આ પ્રમાણે સંખ્યાથી પચ્ચીસ તત્ત્વો છે. શંકાઃ સર્વગત પ્રકૃતિ અને પુરુષ બંને પણ (ભિન્નસ્વભાવવાળા હોવા છતાં) પરસ્પરસંયુક્ત म २३ छ ? Page #380 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग -१, श्लोक - ४३ सांख्य दर्शन ३२१ સમાધાન : વિશ્વમાં પ્રધાન અને પુરુષનું વર્તન લંગડા અને અંધ જેવું છે. જેમ કોઈક અંધે સાર્થની સાથે પાટલીપુત્ર નગર તરફ પ્રસ્થાન કર્યું. તે સાથે ચોરો વડે લુંટાયો. ત્યારે અંધ સાર્થથી રહિત એકલો પડી ગયો અને વનમાં ફરતાં ફરતાં વનની અંદર લંગડાને જોયો અને તે લંગડા વડે કહેવાયું છે. હે અંધ તું ગભરાઈશ નહિ, હું પાંગળો હોવાથી ગામનાદિ ક્રિયા કરી શકતો નથી, પરંતુ આંખથી બધું જ જોઉં છું. અને હું જોઈ શકતો નથી, પરંતુ ગમનાદિ ક્રિયાવાનું છે.” ત્યારે અંધ વડે લંગડાને કહેવાયું કે - “ખૂબ સારી વાત કરી, હું તમને ખભા ઉપર બેસાડીશ. (અને હું રસ્તો બતાવીશ.) આ પ્રમાણે એક રસ્તો બતાવાનું અને એક ચાલવાનું, એ રીતે આપણા બંનેનું વર્તન થાઓ” તેથી અંધવડે જોવાનો ગુણ હોવાથી પાંગળાને પોતાના સ્કન્ધ ઉપર આરોપિત કરીને, નગરને પ્રાપ્ત કરીને નાટકાદિને જોતા, અને ગીતાદિ ઇન્દ્રિયોના વિષયોને તથા અન્યને પણ પ્રાપ્ત કરતા જે પ્રમાણે આનંદ કરે છે, તે પ્રમાણે પાંગળાતુલ્ય શુદ્ધચૈતન્યસ્વરૂપ પુરુષ પણ અંધ તુલ્ય સક્રિય અને આશ્રિત એવી જડપ્રકૃતિનો સંસર્ગપામીને બુદ્ધિના અધ્યવસિત શબ્દાદિ વિષયોને, પોતાના સ્વચ્છસ્વરૂપમાં પ્રતિબિંબિત કરીને તે વિષયાદિને) અનુભવતો આનંદ કરે છે અને આનંદ કરતો પ્રકૃતિને જ મોહથી સુખના સ્વભાવવાળી માનતો (પ્રકૃતિના સ્કન્ધ ઉપર ચઢીને) સંસારમાં પરિભ્રમણ કરે છે. ૪રી __ तर्हि तस्य कथं मुक्तिः स्यादित्याह તો પછી તે પુરુષની મુક્તિ કેવી રીતે થાય છે ? (આવી શંકાનો જવાબ આપતાં) કહે છે प्रकृतिवियोगो मोक्षः पुरुषस्य बतैतदन्तरज्ञानात् । માનત્રિતયં વાત્ર પ્રત્યક્ષ વિ શદ્ધિમ્ કરૂ . શ્લોકાર્થ : પુરુષ-પ્રકૃતિના વિવેકજ્ઞાનથી પુરુષનો જે પ્રકૃતિથી વિયોગ થાય છે, તે પુરુષનો મોક્ષ કહેવાય છે. સાંખ્યદર્શનમાં પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ એમ ત્રણ પ્રમાણો છે. ૪૩ व्याख्या-बतेति पृच्छकानामामन्त्रणे, एतयोः प्रकृतिपुरुषयोर्यदन्तरं विवेकस्तस्य ज्ञानात्पुरुषस्य यः प्रकृतेर्वियोगो भवति, स मोक्षः । तथाहि-“शुद्धचैतन्यरूपोऽयं पुरुषः परमार्थतः । प्रकृत्यन्तरमज्ञात्वा मोहात्संसारमाश्रितः ।।१ ।।” ततः प्रकृतेः सुखदुःखमोहस्वभावाया यावन विवेकेन ग्रहणं तावन्न मोक्षः, प्रकृतेर्विवेकदर्शने तु प्रवृत्तेरुपरतायां प्रकृतौ पुरुषस्य स्वरूपेणावस्थानं मोक्ष इति । मोक्षश्च बन्धविच्छेदाद्भवति, बन्धश्च प्राकृतिकवैकारिकदाक्षिणभेदात्त्रिविधः । तथाहि-प्रकृतावात्मज्ञानात् ये प्रकृतिमुपासते, Page #381 -------------------------------------------------------------------------- ________________ ३२२ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ४३ सांख्य दर्शन तेषां प्राकृतिको बन्धः । ये विकारानेव भूतेन्द्रियाहंकारबुद्धीः पुरुषबुद्ध्योपासते, तेषां वैकारिकः । इष्टापूर्ते दाक्षिणः, पुरुषतत्त्वानभिज्ञो हीष्टापूर्तकारी कामोपहतमना बध्यत इति । “इष्टापूर्तं मन्यमाना वरिष्ठं, नान्यच्छ्रेयो येऽभिनन्दन्ति मूढाः । नाकस्य पृष्ठे ते सुकृतेन મૂત્વા, રૂમ ોરું હીનતર વા વિશક્તિ F9 II” [મુખ. /ર/૧૦] તિ | વન્યારો प्रेत्यसंसरणरूपः संसारः प्रवर्त्तते । सांख्यमते च पुरुषस्य प्रकृतिविकृत्यनात्मकस्य न बन्धमोक्षसंसाराः, किं तु प्रकृतेरेव । तथा च कपिलाः । “तस्मान्न बध्यते नैव मुच्यते नापि संसरति कश्चित् । संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः ।।१।।” [सांखका. ६२] इति । नवरममी बन्धमोक्षसंसाराः पुरुषे उपचर्यन्ते । यथा जयपराजयौ भृत्यगतावपि स्वामिन्युपचर्येते तत्फलस्य कोशलाभादेः स्वामिनि संबन्धात्, तथा भोगापवर्गयोः प्रकृतिगतयोरपि विवेकाग्रहात्पुरुषे संबन्ध इति ।। ટીકાનો ભાવાનુવાદ: શ્લોકમાં વત' પ્રશ્નકારને જવાબ આપતાં આમંત્રણમાં બોલાય છે. આ પુરુષ અને પ્રકૃતિના વિવેકજ્ઞાનથી પુરુષનો જે પ્રકૃતિથી વિયોગ થાય છે, તે મોક્ષ કહેવાય છે. જેમકે... “પરમાર્થથી આ પુરુષ શુદ્ધચૈતન્યસ્વરૂપ છે, પરંતુ પ્રકૃતિથી હું ભિન્ન છું. એમ જાણતો ન હોવાથી મોહથી (પ્રકૃતિના સંયોગથી) સંસારમાં પરિભ્રમણ કરે છે.” તેથી સુખ-દુઃખ-મોહના સ્વભાવવાળી પ્રકૃતિથી (પુરુષ ભિન્ન છે) આવો વિવેક જ્યાં સુધી પ્રાપ્ત થતો નથી, ત્યાં સુધી મોક્ષ થતો નથી. પરંતુ (પુરુષથી ભિન્ન) પ્રકૃતિનો વિવેક થતાં, પ્રકૃતિની પ્રવૃત્તિ શાંત થઈ જાય છે અને પુરુષનું શુદ્ધચૈતન્યસ્વરૂપમાં અવસ્થાન થાય છે. તે જ મોક્ષ છે. મોક્ષ બંધના વિચ્છેદથી થાય છે. બંધ ત્રણ પ્રકારનો છે. (૧) પ્રાકૃતિક, (૨) વૈકારિક, (૩) દાક્ષિણ. તેમાં જેને પ્રકૃતિમાં આત્મજ્ઞાન થાય છે. અર્થાત્ જે પ્રકૃતિને પોતાની માને છે, તે પ્રકૃતિની ઉપાસના કરે છે, તેઓને પ્રાકૃતિકબંધ થાય છે. જેઓ વિકારોને અર્થાત્ ભૂત, ઇન્દ્રિય, અહંકાર, બુદ્ધિરૂપ વિકારોને પુરુષ માનીને ઉપાસના કરે છે, તેઓને વૈકારિકબંધ થાય છે. શ્રુતિવિહિત યજ્ઞાદિ કર્મો તથા વાવ-કુવા-તળાવ આદિ ઇષ્ટાપૂર્તકર્મ કરવામાં દાક્ષિણ બંધ A આ વર્ણન યોગ0 ભાવ ૨/૧૮ માં જોવા મળે છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुयय भाग - १, श्लोक - ४३ सांख्यदर्शन ३२३ થાય છે. પુરુષ તત્ત્વને નહિ જાણતો, સાંસારિક સુખોની ઇચ્છાથી ઉપહત થયેલા મનવાળો ઇષ્ટાપૂર્ત કર્મો કરે છે. તે દાક્ષિણબંધથી બંધાય છે. કહ્યું છે કે... જે મૂઢ માણસ ઇષ્ટાપૂર્તકર્મને જ શ્રેષ્ઠ માની, અન્ય કલ્યાણકારીકાર્ય નહિ કરતો, ઇષ્ટાપૂર્તકર્મથી પ્રાપ્ત થયેલા સુકૃતથી દેવલોકમાં જાય છે, પરંતુ પછીથી મનુષ્યલોકમાં કે તેનાથી હીન તિર્યંચલોકમાં જન્મ લે છે.” બંધથી પરલોકમાં જન્મ લેવો, ઇત્યાદિ જન્મ-મરણાદિરૂપ સંસાર પરિભ્રમણ ચાલે છે. સાંખ્યમતમાં જે પ્રકૃતિ કે વિકૃતિસ્વરૂપ નથી તે પુરુષનો બંધ, મોક્ષ કે સંસાર માન્યો નથી. પરંતુ બંધ, મોક્ષ અને સંસાર પ્રકૃતિના જ માન્યા છે. સાંખ્યોએ કહ્યું છે કે “તેથી કોઈ પુરુષ બંધાતો નથી, મુક્ત થતો નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી. પરંતુ બહુસ્વરૂપવાળી પ્રકૃતિ બંધાય છે, મુક્ત થાય છે અને સંસારમાં પરિભ્રમણ કરે છે” આટલું ચોક્કસ છે કે પ્રકૃતિના બંધ, મોક્ષ અને સંસારનો પુરુષમાં ઉપચાર કરાય છે. જેમ સૈનિકોનો જય-પરાજય સ્વામિનો જય-પરાજય કહેવાય છે. કારણકે તેના ફળભૂત ધનાદિની પ્રાપ્તિ સ્વામીને થાય છે. તેમ ભોગ-અપવર્ગ પ્રકૃતિના હોવા છતાં પણ વિવેકના અભાવથી પુરુષમાં ભોગ-અપવર્ગનો ઉપચાર થાય છે. અર્થાત્ ભોગ-અપવર્ગ પ્રકૃતિગત હોવા છતાં ભેદજ્ઞાન ન હોવાથી ભોક્તા પુરુષ-ભોક્તા કહેવાય છે. તેના કારણે પુરુષમાં સંસારી અને મુક્તનો વ્યપદેશ થાય છે. अत्र प्रमाणस्य सामान्यलक्षणमुच्यते- अर्थोपलब्धिहेतुः प्रमाणं' इति । अथोत्तरार्धे मानत्रितयं च-प्रमाणत्रितयं च, अत्र-सांख्यमते । किं तदित्याह-प्रत्यक्ष-प्रतीतं, लैङ्गअनुमानं, शाब्दं-चागमः । चकारोऽत्रापि संबन्धनीयः । तत्र प्रत्यक्षलक्षणमाख्यायते'श्रोत्रादिवृत्तिरविकल्पिका प्रत्यक्षं' इति । श्रोत्रं त्वक् चक्षुषी जिह्वा नासिका चैति पञ्चमी' इति । श्रोत्रादीनीन्द्रियाणि, तेषां वृत्तिर्वर्तनं परिणाम इति यावत्, इन्द्रियाण्येव विषयाकारपरिणतानि प्रत्यक्षमिति हि तेषां सिद्धान्तः । अविकल्पिका नामजात्यादिकल्पनारहिता शाक्यमताध्यक्षवद्व्याख्येयेति । ईश्वरकृष्णस्तु “प्रतिनियताध्यवसायः श्रोत्रादिसमुत्थोऽध्यक्षम्” [ ] इति प्राह । अनुमानस्य त्चिदं लक्षणम् - A "इन्द्रियप्रणालिकया चित्तस्य बाह्यवस्तूपरागात् तद्विपया सामान्यविशेषात्मनोऽर्थस्य विशेषावधारणप्रधाना वृत्तिः प्रत्यक्षम" ।। यो. सू. व्यास भा० पृ० २७ ।। “कापिलास्तु श्रोत्रादिवृत्तेः प्रत्यक्षत्वमिच्छति" ।। प्रमाणसमु० पृ. ६४ ।। ।न्याय वा० पृ० ४३ ।। "वार्पगण्यस्यापि लक्षणमयुक्तमित्याह - श्रोत्रादिवृत्तिरिति ।।" न्यायवा० ता० टी पृ १५५ ।। न्यायमं० पृ १०० ।। तत्वोप०६१ ।। B આ વર્ણન સાંખ્ય કાવ્ય - ૫ તથા માઠર વૃત્તિ પૃ. ૧૩ ઉપર જોવા મળે છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ३२४ षड्दर्शन समुशय भाग - १, श्लोक - ४३ सांख्यदर्शन पूर्वच्छेषवत्सामान्यतोदृष्टं चेति त्रिविधमनुमानमिति । तत्र नधुन्नतिदर्शनादुपरिवृष्टो देव इत्यनुमीयते यत्तत्पूर्ववत् । तथा समुद्रोदकबिन्दुप्राशनाच्छेषं जलं क्षारमनुमानेन ज्ञायते, तथा स्थाल्यां सिक्थैकचम्पनाच्छेषमन्नं पक्कमपक्कं वा ज्ञायते तत्शेषवत् । यत्सामान्यतो दृष्टं तल्लिङ्गलिङ्गिपूर्वकम्, यथा त्रिदण्डर्दशनाददृष्टोऽपि लिङ्गी परिव्राजकोऽस्तीत्यवगम्यते, इति त्रिविधम् । अथवा तल्लिङ्गलिङ्गिपूर्वकमित्येवानुमानलक्षणं सांख्यैः समाख्यायते । शाब्दं त्वाप्तश्रुतिवचनम्, आप्ता रागद्वेषादिरहिता ब्रह्मसनत्कुमारादयः, श्रुतिर्वेदः तेषां वचनं शाब्दम् । ટીકાનો ભાવાનુવાદ: હવે પ્રમાણનું સામાન્યલક્ષણ કહેવાય છે. “અર્થની (પદાર્થની) ઉપલબ્ધિ (જ્ઞાન)ના કારણને પ્રમાણ કહેવાય છે.” શ્લોકના ઉત્તરાર્ધમાં ત્રણ પ્રમાણનું સૂચન કર્યું હતું, તે હવે કહે છે. પ્રમાણ ત્રણ છે. પ્રશ્ન કયા ત્રણ પ્રમાણો છે? ઉત્તરઃ (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન અને (૩) આગમ, આ ત્રણ પ્રમાણો છે. તેમાં (પ્રથમ) પ્રત્યક્ષપ્રમાણનું લક્ષણ કહે છે- “નામ-જાતિ વિકલ્પોથી રહિત શ્રોત્રેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોની વૃત્તિને પ્રત્યક્ષ કહેવાય છે.” ત્યાં શ્રોત્ર, ત્વ, ચક્ષુ, જિલ્લા અને નાસિકા આ પાંચ ઇન્દ્રિયો છે. તે પાંચ ઇન્દ્રિયોના પરિણામને જ પ્રત્યક્ષ કહેવાય છે. સાંખ્યોનો વિષયાકાર પરિણત ઇન્દ્રિયોને જ પ્રત્યક્ષપ્રમાણ માનવાનો સિદ્ધાંત છે. ટૂંકમાં નામ-જાતિ આદિ કલ્પનાથી રહિતવૃત્તિ નિર્વિકલ્પક છે. આ નિર્વિકલ્પકપ્રત્યક્ષનું વ્યાખ્યાન બૌદ્ધમતમાં કરેલી પ્રત્યક્ષની વ્યાખ્યા પ્રમાણે સમજી લેવું. ઈશ્વરકૃષ્ણ પ્રત્યક્ષનું લક્ષણ આ રીતે કર્યું છે – “શ્રોત્રાદિ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થયેલ પ્રતિનિયત અધ્યવસાયને પ્રત્યક્ષ કહેવાય છે. અર્થાતુ પ્રત્યેકવિષયની પ્રતિ ઇન્દ્રિયોના વ્યાપારને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે.” (સાંખ્યસૂત્રમાં પ્રત્યક્ષનું લક્ષણ આ રીતે કર્યું છે - ઇન્દ્રિય અને અર્થના સંબંધથી જે જ્ઞાન ઉત્પન્ન થાય, તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. પ્રત્યક્ષજ્ઞાનમાં ઇન્દ્રિય અને અર્થ બંનેની વિદ્યમાનતાની આવશ્યકતા છે. તેથી પ્રત્યક્ષજ્ઞાન અર્થ અને ઇન્દ્રિય ઉભયનું ફલ છે.) હવે અનુમાનનું લક્ષણ બતાવે છે - અનુમાનના ત્રણ પ્રકાર છે. (૧) પૂર્વવતુ, (૨) શેષવતું, (૩) સામાન્યતોદષ્ટ. Page #384 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, श्लोक - ४३ सांख्यदर्शन ३२५ તેમાં નદીના ઉન્નતિના દર્શનથી અર્થાત્ પૂરના કારણે પાણીથી ભરેલી નદીના દર્શનથી ઉપરીતન વિસ્તારમાં વરસાદ પડ્યો હશે, તેવું અનુમાન થાય છે. તે પૂર્વવતુઅનુમાન કહેવાય છે. સમુદ્રના એકબિંદુને ચાખવાથી પાણી ખારું છે તેવું જ્ઞાન થવાથી, સમુદ્રના શેષપાણીમાં ખારાશનું અનુમાન કરવું તે શેષવતું અનુમાન કહેવાય છે અથવા જમવા બેસતી વખતે થાળીમાં રહેલા એકચોખાના દાણાને દબાવતાં, બાકીનાચોખાના દાણા પક્વ છે કે અપક્વ છે ? તેનું અનુમાન થાય છે, તે શેષવતુઅનુમાન કહેવાય છે. લિંગપૂર્વક લિંગિનું જ્ઞાન થાય તે સામાન્યતોદષ્ટ અનુમાન કહેવાય છે. જેમ કે ત્રિદંડરૂપ લિંગના દર્શનથી અદષ્ટ પણ પરિવ્રાજક લિંગિનું જ્ઞાન થાય છે, તે સામાન્યતોદષ્ટ અનુમાન છે. આ રીતે ત્રણ અનુમાનના પ્રકાર છે. અથવા સાંખો વડે અનુમાનનું સામાન્ય લક્ષણ કહેવાય છે કે – “લિંગ અને લિંગિના સંબંધને ગ્રહણ કરી લિંગથી લિંગિનું જ્ઞાન કરવું તે અનુમાન.” આપ્ત અને શ્રુતિ (વદ)ના વચનોને શાબ્દ(આગમ)પ્રમાણ કહેવાય છે. રાગ-દ્વેષથી રહિત બ્રહ્મ, સનકુમાર વગેરે આપ્તપુરુષો છે. શ્રુતિ એટલે વેદ. તે આપ્તપુરુષ તથા શ્રુતિના વચનોને શાબ્દપ્રમાણ કહેવાય છે. अत्रानुक्तमपि किंचिदुच्यते । चिच्छक्तिर्विषयपरिच्छेदशून्या नार्थं जानाति, बुद्धिश्च जडा न चेतयते, सन्निधानात्तयोरन्यथा प्रतिभासनम्, प्रकृत्यात्मसंयोगात्सृष्टिरुपजायते, प्रकृतिविकारस्वरूपं कर्म, तथा त्रैगुण्यरूपं सामान्यम्, प्रमाणविषयस्तात्त्विक इति । अत्र त्रयो गुणाः सत्त्वरजस्तमांसि । ततःस्वार्थे “ण्योनन्दादे” इति ण्यः, यथा त्रयो लोकात्रैलोक्यं, षड्गुणाः षाड्गुण्यम्, ततस्त्रैगुण्यं रूपं स्वभावो यस्य सामान्यस्य तत् त्रैगुण्यरूपमिति । प्रमाणस्य च फलमित्थम् । पूर्वं पूर्व प्रमाणमुत्तरं (उत्तरं) तु फलमिति । तथा कारणे कार्यं सदेवोत्पद्यतेऽसदकारणादिभ्यो हेतुभ्यः । तदुक्तम् A આ વાત સાંખ્ય કાઇ માટે વૃ૦ કાઇ - ૩માં કરી છે. A "इह लोके सदेव सद्भवति । असतः का(क)रणं नास्ति । यदि स्यात्तदा सिकताभ्यस्तैलं, कूर्मरोमभ्यः पटप्रावरणम्, वन्ध्यादुहितृभूविलासः, शशविपाणं, खपुष्पं च स्यात् । न चास्ति तस्मादनुमीयते प्रधाने प्रागुत्पत्तेर्गहदादिकमस्त्येव । उपादानग्रहणात् । इह लोके यो येनार्थी स तदुपादानग्रहणं करोति । तन्निमित्तमुपादत्ते । तद्यथा दध्यर्थी क्षीरस्योपादानं कुरुते । यदि चासत्कार्यं स्यात्तदा दध्यर्थी उदकस्याप्युपादानं कुर्यात्, न च कुरुते, तस्मात् महदादि कार्यमस्तीति । किं व सर्वसम्भवाभावात् । इह लोके यद् यस्मिन् विद्यते तस्मादेव तदुत्पद्यते । यथा तिलेभ्यस्तैलं, दनो घृतम् । यदि चासत्कार्य स्यात्तदा सर्वं सर्वतः सम्भवेत्ततश्च तृणपांशुवालुकादिभ्यो रजतसुवर्णमणिमुक्ताप्रवालादयो जायेरन् । न च जायन्ते तस्मात्पश्यागः सर्वसम्भवाभावादपि महदादि कार्य प्रधाने सदेव सद्भवतीति । अतश्चास्ति - शक्तस्य शक्यकरणात् । इह लोके शक्तः शिल्पी करणादि - कारणोपादानकालोपायसंपन्नः शक्यादेव शक्यं कर्म आरभते नाशक्यमशक्यात् । तद्यथा - शक्तः कुम्भकारः Page #385 -------------------------------------------------------------------------- ________________ ३२६ षड्दर्शन समुझय भाग - १, श्लोक - ४३ सांख्यदर्शन (सांख्यकारिका ९)-“असदका(क)रणादुपादानग्रहणात्सर्वसंभवाभावात् । शक्तस्य शक्यकरणात्कारणभावाञ्च सत्कार्यम् ।।१।।” इति ।। अत्र सर्वसंभवाभावादिति, यद्यसत्कार्य स्यात्तदा सर्वं सर्वत्र भवेत् । ततश्च तृणादिभ्योऽपि सुवर्णादीनि भवेयुः, न च भवन्ति, तस्मात्कारणे कार्यं सदेव । तथा द्रव्याण्येव केवलानि सन्ति, न पुनरुत्पत्तिविपत्तिधर्माणः पर्यायाः केऽपि, आविर्भावतिरोभावमात्रत्वात्तेषामिति । सांख्यानां तर्कग्रन्थाः षष्टितन्त्रोद्धाररूपं, माठरभाष्यं, सांख्यसप्ततिनामकं, तत्त्वकौमुदी, गौडपादं, आत्रेयतन्त्रं ત્યઃિ TરૂT ટીકાનો ભાવાનુવાદઃ મૂળમાં નહિ કહેલી કેટલીક વિશેષબાબતોને કહેવાય છે – ચૈતન્યશક્તિ શબ્દાદિ વિષયોનો પરિચ્છેદ કરતી નથી. અર્થાત્ અર્થને જાણતી નથી. (પરંતુ પદાર્થોને જાણનારી બુદ્ધિ છે.) તે બુદ્ધિ જડ છે અને તે સંચેતન (સંવેદન) કરી શકતી નથી. ચૈતન્યશક્તિ અને બુદ્ધિના સન્નિધાનથી બંનેનો સ્વભાવ વિપરીત થઈ જાય છે. અર્થાત્ ચૈતન્યશક્તિ વિષયોનો પરિચ્છેદ કરતી થઈ જાય છે- અર્થને જાણતી થઈ જાય છે. તથા જડ જેવી બુદ્ધિ ચેતનાવાળી બની જાય છે. પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જ સૃષ્ટિનું સર્જન થાય છે. પુણ્ય-પાપ કર્મપ્રકૃતિના વિકાર સ્વરૂપ છે તથા ત્રણગુણવાળું પ્રધાન સામાન્ય છે. અર્થાત્ સર્વત્ર અનુગત છે. પ્રમાણના વિષયભૂત બાહ્યર્થ તાત્ત્વિક(વાસ્તવિક) છે. કાલ્પનિક નથી. અહીં ત્રણ ગુણ સત્ત્વ, રજસ્ અને તમસું છે. સ્વાર્થમાં “થોનન્દ્રા” સૂત્રથી “શ્ય” પ્રત્યય લાગીને ત્રિગુણનું જ ત્રગુણ્ય બનેલ છે. જેમકે ત્રણલોકને રૈલોક્ય અને પગુણ જ ષાગુણ્ય કહેવાય છે. તેમ ત્રગુણ્ય સમજી લેવું. ત્રગુણ્યરૂ૫ સામાન્ય છે. પૂર્વ પૂર્વ પ્રમાણ છે. ઉત્તર ઉત્તર ફલ છે. (અર્થાત્ સકિર્થોને પ્રમાણ માનશો, ત્યારે નિર્વિકલ્પકજ્ઞાન ફલ થશે. અને નિર્વિકલ્પકજ્ઞાન પ્રમાણ માનશો, ત્યારે સવિકલ્પકજ્ઞાન ફલ થશે.) સાંખ્યકારિકામાં કહ્યું છે કે... “વાર કાર્ય સવોત્વદ્યતે, મારપાંખ્યિો હેતુથ્વ: | शक्यादेव गृत्पिण्डात शक्यदण्डचक्रसूत्रोदकविदलतलादिभिः संपन्नो घटशरावोदञ्चनादीन्यारभगाणो दृष्टः । न च मणिकादि, अशक्यत्वात्तावता पिण्डेन तस्य । यदि पुनः करणनियमो न स्यात् । इह लोके यल्लक्षणं कारणं तल्लक्षणं कार्यं स्यात् । यथा कोद्रवेभ्यः कोद्रवाः.व्रीहिभ्यो ब्रीहयः स्युः । यदि चासत्कार्यं स्यात् तदा कोद्रवेभ्यः शालीनामपि निष्पत्तिः स्यात । न च भवति । तस्मात्कारणभावादपि पश्यामः प्रधाने महादादि कार्यमस्तीति । साधितमेवमेतैः पञ्चभिर्हेतुभिः सत कार्यम् ।।" - सांख्यका० H૦ વૃ૦ ૨ || Page #386 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, श्लोक - ४४ सांख्यदर्शन ३२७ કારણમાં કાર્યની સત્તા હોય છે. આથી કારણમાં વિદ્યમાન કાર્ય જ ઉત્પન્ન થાય છે. કારણકે અસકારાદિ પાંચકારણો છે. તે પાંચકારણો બતાવતાં સાંખ્યકારિકામાં કહ્યું છે કે... “(૧) અસત્ કારણ બની શકે નહિ. (૨) કારણ સાથે (કાર્યનો) ચોક્કસ સંબંધ હોય છે. (૩) દરેક કાર્ય દરેક કારણમાંથી ઉત્પન્ન થતું નથી. (૪) જે ઉત્પન્ન કરવા કારણ સમર્થ હોય, તેને જ તે ઉત્પન્ન કરી શકે છે. (૫) કાર્ય કારણનો જ સ્વભાવ ધરાવે છે. આ પાંચ કારણથી (કારણમાં વિદ્યમાન કાર્ય જ ઉત્પન્ન થાય છે, તેવો) સત્કાર્યવાદ (સાંગોવડે) સ્વીકારાયેલો છે.” (આ વિષયમાં ટીપ્પણીમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. તે જોઈ લેવું.) જો કારણમાં અવિદ્યમાન (અસ) કાર્ય ઉત્પન્ન થતું હોય તો સર્વત્ર સર્વને સર્વ ઉત્પન્ન કરી શકશે. અર્થાત્ તૃણાદિથી સુવર્ણાદિ પણ ઉત્પન્ન થશે, પરંતુ એવું નથી. તેથી કારણમાં વિદ્યમાન કાર્ય ઉત્પન્ન થાય છે, તેવો સિદ્ધાંત નિશ્ચિત થાય છે. તથા માત્ર દ્રવ્યો જ હોય છે. પરંતુ ઉત્પત્તિ અને વિનાશ સ્વરૂપ કોઈપણ પર્યાયો હોતા નથી. પરંતુ આવિર્ભાવને જ ઉત્પત્તિપર્યાય અને તિરોભાવને જ વિનાશપર્યાય કહેવાય છે. સાંખ્યદર્શનના ષષ્ટિતંત્રના પુન: સંસ્કરણરૂપ માઢરભાષ્ય, સાંખ્યસપ્તતિ, તત્ત્વકૌમુદી, ગૌડપાદભાષ્ય, આત્રેયતંત્ર ઇત્યાદિ ગ્રંથો છે. II૪all सांख्यमतमुपसंजिहीर्षनुत्तरत्र जैनमतमभिधित्सन्नाहહવે સાંખ્યમતનો ઉપસંહાર કરતાં, જૈનમતનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞા કરતાં કહે છે કે. एवं सांख्यमतस्यापि समासो गदितोऽधुना । जैनदर्शनसंक्षेपः कथ्यते सुविचारवान् ।।४४ ।। શ્લોકાઈ આ રીતે સાંખ્યમતનો પણ સંક્ષેપ કહેવાયો. હવે પ્રમાણસિદ્ધ જૈનમતનો સંક્ષેપ કહેવાય છે. I૪૪ व्याख्या-एवमुक्तविधिना सांख्यमतस्यापि न केवलं बौद्धनैयायिकयोरित्यपिशब्दार्थः । समासःसंक्षेपोऽधुना गदितः । जैनदर्शनसंक्षेपः कथ्यते । कथंभूतः सुविचारवान्-सुष्ठु सर्वप्रमाणैरबाधितस्वरूपत्वेन शोभना विचाराः सुविचारास्ते विद्यन्ते यस्य स सुविचारवान्, न पुनरविचारितरमणीयविचारवानिति । अनेनापरदर्शनान्यविचारितरमणीयानीत्यावेदितं मन्तव्यम् । यदुक्तं परैरेव-"पुराणं मानवो धर्मः साङ्गो वेदश्चिकित्सितम् । आज्ञासिद्धानि चत्वारि न हन्तव्यानि हेतुभिः ।।१ ।।" [मनु० १२/११०] परैर्हि Page #387 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, श्लोक - ४४ सांख्यदर्शन दोषसंभावनयैव स्वमतविचारणा नाद्रियते । यत उक्तम् - " अस्ति वक्तव्यता काचित्तेनेदं विचार्यते । निर्दोषं काञ्चनं चेत्स्यात्परीक्षाया बिभेति किम् ।।१।।” इति अत एव जैना जिनमतस्य निर्वृषणतया परीक्षातो निर्भीका एवमुपदिशन्ति । सर्वथा स्वदर्शमपक्षपातं परित्यज्य माध्यस्थ्येनैव युक्तिशः सर्वदर्शनानि पुनः पुनर्विचारणीयानि तेषु च यदेव दर्शनं युक्तियुक्ततयावभासते यत्र च पूर्वापरविरोधगन्धोऽपि नेक्ष्यते, तदेव विशारदैरादरणीयं नापरमिति । तथा चोक्तम् - " पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । યુત્તિમદવનં યસ્ય તસ્ય હાર્ય: પરિગ્રહ: ||9||” ।। છોતત્ત્વનિર્ણય - ૩૮ || ||૪૪|| " . ३२८ इति श्रीतपोगणनभोङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपादपद्मोपजीविश्रीगुणरत्नसूरिविरचितायां तर्क- रहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयवृत्ती सांख्यमतरहस्यप्रकाशनो नाम तृतीयोऽधिकारः ।। ટીકાનો ભાવાનુવાદ : આ પ્રકારે માત્ર બૌદ્ધ-નૈયાયિકમતનો જ નહિ, પરંતુ સાંખ્યમતનો પણ સંક્ષેપ કહેવાયો. હવે જૈનમતનો સંક્ષેપ કહેવાય છે. તે જૈનમત કેવા પ્રકારનો છે ? જૈનમતનું સર્વપ્રમાણોથી અબાધિતસ્વરૂપ હોવાના કા૨ણે સુંદર વિચારોવાળો છે. પરંતુ અવિચારિત ૨મણીયવાતોથી ભરેલો નથી. આનાદ્વારા સૂચિત થાય છે કે અન્યદર્શનો માત્ર અવિચારિતપણે રમણીય છે. અર્થાત્ જૈનદર્શન પ્રમાણથી અબાધિત છે અને અન્યદર્શન પ્રમાણથી બાધિત છે. અન્યદર્શનો અવિચારિત રમણીય છે. કારણકે બીજાઓ વડે કહેવાય છે કે... “પુરાણ, માનવધર્મ-મનુસ્મૃતિ આદિ-અંગ-ઉપાંગ સહિત વેદ તથા આયુર્વેદશાસ્ત્ર, આ ચાર આશાસિદ્ધ હોવાથી (પરીક્ષાવિના) પ્રમાણ માનીલેવાના અને તેમાં કોઈ તર્ક કરવો નહિ. અર્થાત્ હેતુઓ દ્વારા તેનું ખંડન કરવું નહિ.” અન્યદર્શનોના આચાર્યોવડે (પોતાના મતમાં) દોષોની સંભાવના હોવાથી પોતાના મતની વિચારણા માટે તૈયાર થતા નથી. જેથી કહ્યું છે કે... “અમારા વડે તેમના મતમાં કોઈક અસંગતિઓ કહેવા યોગ્ય છે. પરંતુ તેમના વડે વિચા૨ણા ક૨વાની તૈયારી જ નથી. જો તેમનો મત નિર્દોષ છે, તો પરીક્ષા માટે શા કારણે ગભરાય છે ?” આથી જ જૈનમત નિર્દોષ હોવાના કારણે જૈનો પરીક્ષાથી ગભરાતા નથી અને પરીક્ષા કરવા ઉપદેશ આપે છે. (આથી) સર્વથા સ્વદર્શનનો પક્ષપાત છોડીને મધ્યસ્થપણાથી સેંકડો યુક્તિઓવડે સર્વ દર્શનોને Page #388 -------------------------------------------------------------------------- ________________ ३२९ વારંવાર વિચારવા જોઈએ. વિચારણાના અંતે તે દર્શનોમાં જે દર્શનની વાતો યુક્તિયુક્ત લાગે અને જેમાં પૂર્વાપર વાતોના વિરોધની ગંધ પણ ન દેખાય, તે જ મતનો પંડિતો વડે આદર કરવો જોઈએ, અન્યમતનો નહિ. તેથી જ પૂ.આ.ભ. હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે વીર પરમાત્મામાં મને પક્ષપાત નથી કે કપિલાદિ અન્યદર્શનના પ્રણેતાઓમાં શ્રેષ નથી. પરંતુ જેનું વચન યુક્તિયુક્ત હોય તેના વચનનો પરિગ્રહ (સ્વીકાર) કરવો જોઈએ.” ને આ રીતે શ્રીતપાગચ્છરૂપી ગગનમંડપમાં સૂર્યસમાન તેજસ્વી શ્રીદેવેન્દ્રસૂરિ મહારાજાના ચરણકમલસેવી શ્રી ગુણરત્નસૂરિ મહારાજા વિરચિત તર્કરહસ્ય દીપિકા નામની પદર્શન સમુચ્ચય ગ્રંથની વૃત્તિમાં સાંખ્યમતના રહસ્યને પ્રગટ કરનાર તૃતીય અધિકાર સાનુવાદસાનંદ પૂર્ણ થયો. તે X — X — XX X Page #389 -------------------------------------------------------------------------- ________________ રૂ૦ षड्दर्शन समुचय भाग - १, परिशिष्ट - १, वेदांत मत - પરિશિષ્ટ - ૧ / વેદાંત-મત) लोकायत मतेऽप्येवं संक्षेपोऽयं निवेदितः । वेदान्तिनां मतस्यासौ कथ्यमानो निशम्यताम् ।।१।। આ પ્રમાણે લોકાયત મતનો સંક્ષેપ કહ્યો. હવે વેદાંતીઓના મતનો સંક્ષેપ કહેવામાં આવે છે. वेदान्तिनः पुनः प्राहुरद्वैतमतवादिनः । ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः ।।२।। અદ્વૈત મતને માનનારા વેદાંતીઓ એમ કહે છે કે બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે, જીવ બ્રહ્મસ્વરૂપ જ છે. બ્રહ્મથી જુદો નથી. अनिर्वाच्या हि मायात्र या विवर्तविधायिनी । विक्षेपावारशक्तिभ्यां सहिताध्यासकारणम् ।।३।। વેદાંત-મતમાં અનિર્વચનીય સ્વરૂપા માયા ‘વિવર્તીનું કારણ માનવામાં આવી છે અને તે માયા વિપશક્તિ અને આવરણ શક્તિથી યુક્ત છે. તેથી જ વૈતનો અધ્યાસ (=ભ્રમ) ઉત્પન્ન કરે છે. आवारशक्तिर्मायायाः प्रोक्ता कर्तृत्वकारणम् । शक्तिर्विक्षेपरूपा च प्रपञ्चजननी मता ।।४।। માયાની આવરણ શક્તિ કર્તૃત્વ-ભોસ્તૃત્વ-સુખ-દુઃખાદિનો અધ્યાસ ઉત્પન્ન કરે છે અને વિક્ષેપ શક્તિ આ દશ્યમાન પ્રપંચનું કારણ બને છે. सर्वसत्त्वानुस्यूतं च ब्रह्मवैकं च निर्गुणम् । सदाशुद्धं स्वतःसिद्धं तद्भिन्नं विद्यते न सत् ।।५।। દરેકે દરેક પ્રાણીમાં અનુસૂત (પરોવાયેલ = જોડાયેલ) “બ્રહ્મ' તત્ત્વ જ સત્ છે. તે ત્રિગુણાતીત છે. સદાને માટે શુદ્ધ છે અને સ્વયં સિદ્ધ છે. તેનાથી ભિન્ન કોઈ સહુ પદાર્થ નથી. श्रवणान्मननाञ्चैव निदिध्यासान्निरंतरम् । समाधेरप्यनुष्ठानात् प्राप्यते ब्रह्म निश्चयम् ।।६।। શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સમાધિના અનવરત અનુષ્ઠાનથી આત્માના બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, તેમાં કોઈ શંકા નથી. Page #390 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - १, वेदांत मत ३३१ प्रमाणादिव्यवस्था च मीमांसासमंता मता । अभिधेयार्थतात्पर्यं पर्यालोच्यं सुबुद्धिभिः ।।७।। વેદાંત-મતમાં પ્રમાણોની વ્યવસ્થા મિમાંસા દર્શનની જેમ જ છે. (વેદાંત-મતનો સંક્ષેપ પૂર્ણ થયો.) બુદ્ધિમાન પુરુષોએ અભિધેય અર્થના તાત્પર્યનો વિચાર કરવો. वैराग्यरतिनाज्ञेन वेदान्तमतप्रक्रिया । संक्षिप्ता पूरिताह्यत्र बोधाय स्वाल्पमेधसाम् ।।८।। -: વેદાંતદર્શન :વેદાંત' એટલે વેદોનો અંતભાગ, વેદોના પૂર્વભાગમાં યજ્ઞાદિ કર્મોના મંત્રો છે અને ઉત્તર ભાગમાં આત્મજ્ઞાનના મંત્રો છે. તેને ઉપનિષદ્ મંત્રો કહેવાય છે. ઉપનિષદો વેદના અંતમાં છે. તેથી વેદાંત છે અને ઉપનિષદ્ મંત્રોની એકવાક્યતા સ્થાપવા માટે રચાયેલા સિદ્ધાંતો તે વેદાંત દર્શન' છે. બાદરાયણ ઋષિનાં “બ્રહ્મસૂત્રો” વેદાંતનો મૂલાધાર છે. વેદાંતને ઉત્તરમીમાંસા પણ કહેવાય છે. પૂર્વમીમાંસાની જેમ જ વેદાંતમાં કોઈ દેવવિશેષ ઈશ્વર તરીકે સંમત નથી. ઉપનિષદોનાં તમામ વાક્યોનું તાત્પર્ય એક અને પ્રત્યગભિન્ન બ્રહ્મ' તત્ત્વમાં છે. આ વેદાંતનો કેન્દ્રવર્તી વિચાર છે. બ્રહ્મની જ એકમાત્ર સત્તાનો સ્વીકાર અને બ્રહ્મ સિવાય તમામ પદાર્થની સત્તાનો અસ્વીકાર કરવાને કારણે આ દર્શન “અદ્વૈતવાદી” દર્શન તરીકે પ્રસિદ્ધ છે. દૈત=ભેદ, અદ્વૈત-અભેદ. તમામ તત્ત્વોના બ્રહ્મ સાથે અભેદનું પ્રતિપાદન અદ્વૈત સિદ્ધાંતમાં કરવામાં આવે છે. બ્રહ્મસૂત્રો પર ઘણાં ભાષ્યો રચાયાં છે અને દરેક ભાષ્યકારે વેદાંતને અલગ અલગ રીતે સમજાવવાનો યત્ન કર્યો છે. તેમના પ્રમુખ સિદ્ધાંતનો નામમાત્રથી ઉલ્લેખ અત્રે પ્રસ્તુત છે : નામ ભાષ્ય સિદ્ધાંત (૧) શંકર શારીરકભાષ્ય નિર્વિશેષાદ્વૈત (૨) ભાસ્કર ભાસ્કરભાષ્ય ભેદભેદ શ્રીભાષ્ય વિશિષ્ટાદ્વૈત (૪) મધ્વ પૂર્ણપ્રજ્ઞભાષ્ય (૫) નિમ્બાર્ક વેદાંતપારિજાતભાષ્ય વૈતાદ્વૈત (૩) રામાનુજ Page #391 -------------------------------------------------------------------------- ________________ ३३२ षड्दर्शन समुश्चय भाग - १, परिशिष्ट - १, वेदांत मत () શ્રીકંઠ શૈવભાષ્ય શૈવવિશિષ્ટાદ્વૈત (૭) શ્રીપતિ શ્રીકરભાષ્ય વીરશૈવવિશિષ્ટાદ્વૈત (૮) વલ્લભ અણુભાષ્ય શુદ્ધાદ્વૈત (૯) વિજ્ઞાનભિક્ષુ વિજ્ઞાનામૃતભાષ્ય અવિભાગાદ્વૈત (૧૦) બલદેવ ગોવિંદભાષ્ય અનિત્યભેદભેદ ઉપરોક્ત મતોમાં આચાર્ય શંકરનો “નિર્વિશેષાદ્વૈત-મત વધુ પ્રચલિત છે. અદ્વૈતવાદને સમજવા કેટલાક અન્ય સિદ્ધાંતો ખ્યાલમાં રાખવા જરૂરી છે. (૧) આત્મા સ્વયંસિદ્ધ છે. તેની સિદ્ધિ માટે કોઈ પ્રમાણની જરૂર નથી. (૨) આત્મા જ્ઞાન=જ્ઞપ્તિ સ્વરૂપ છે. (૩) જ્ઞાતા અને જ્ઞાન ભિન્ન ભિન્ન નથી. (૪) જ્ઞાનના વિષયભૂત પદાર્થોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જગતમાં દેખાતી વસ્તુઓનું આકાર સહિત સ્વરૂપ જે ઉત્પત્તિશીલ અને વિનાશશીલ છે, તે સત્ય નથી. કારણ કે સત્ય હંમેશાં ત્રિકાલાતીત હોય છે. તમામ પદાર્થોનું મૂળ ઉપાદાન સ્વરૂપ જે સદા અવિનાશી છે, તે જ સત્ય છે અને તે એક જ છે. આ તત્ત્વનું નામ જ “બ્રહ્મ' છે. બ્રહ્મ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લયનું કારણ છે. સત્, ચિત્ અને આનંદસ્વરૂપ છે. તે ત્રિગુણાતીત છે. જીવ કે જગતના કોઈ ગુણ તેની પર આરોપિત નથી. તે ત્રણ પ્રકારના ભેદથી મુક્ત છે. ભેદના ત્રણ પ્રકાર છે : (૧) વિજાતીય ભેદ (૨) સજાતીય ભેદ (૩) સ્વગત ભેદ. મનુષ્ય અને પશુની જાતિ ભિન્ન છે, માટે તે બે વચ્ચે વિજાતીય ભેદ છે. ભારતીય મનુષ્ય અને વિદેશી મનુષ્ય વચ્ચે દેશકૃત સજાતીય ભેદ છે અને પ્રત્યેક મનુષ્ય અન્ય તમામ મનુષ્યોથી અને વસ્તુઓથી જુદો છે. “સ્વગત ભેદને કારણે. દૃશ્યમાન જગતમાં દૈતની પ્રતીતિ “માયાને કારણે થાય છે. માયા એટલે અજ્ઞાન. જેમ અગ્નિની દાહક શક્તિ છે, તેમ માયા બ્રહ્મની જ એક શક્તિ છે. તે સતું પણ નથી, અસતુ પણ નથી. સદસતું પણ નથી. સદસદ્ ભિન્ન પણ નથી. તેના સ્વરૂપનું નિર્વચન કરવું શક્ય નથી, તે સત્ત્વ, રજસુ, તમસુ આ ત્રણ ગુણાત્મક છે અને જ્ઞાનની વિરોધિની છે. આ માયાને જ સમષ્ટિ સમૂહના અભિપ્રાયથી એક અને વ્યષ્ટિના અભિપ્રાયથી અનેક કહેવામાં આવે છે. સમષ્ટિ અજ્ઞાનની ઉત્કૃષ્ટ ઉપાધિ છે તે વિશુદ્ધ છે, કારણકે સત્ત્વગુણ પ્રધાન છે. Page #392 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग- १, परिशिष्ट - १, वेदांत मत ३३३ ઉત્કૃષ્ટોપાધિરૂપ ચૈતન્યને ઈશ્વર કહેવાય છે. તે બધાં જ કાર્યોનું કારણ છે, માટે તેને કારણે શરીર કહેવાય છે. સાત્ત્વિક હોવાથી આનંદમયકોષ કહેવાય છે. સમષ્ટિમાં બધાં જ કાર્યોનો ઉપરમ થાય છે. તેથી “સુષુપ્તિ' કહેવાય છે. વ્યષ્ટિ અજ્ઞાનની નિકૃષ્ટ ઉપાધિ છે. તેમાં રજસુ અને તમસુથી અભિભૂત-મલિન સત્ત્વની પ્રધાનતા હોય છે. આ ઉપાધિયુક્ત ચૈતન્ય પ્રાજ્ઞ કહેવાય છે. પ્ર=પ્રકૃષ્ટ અજ્ઞ=અજ્ઞાની. અલ્પજ્ઞ અને અનીશ્વર. આ ઉપાધિ પણ કારણ શરીર - આનંદમય કોષ અને સુષુપ્તિ સ્વરૂપ છે. અજ્ઞાનની બે શક્તિ છે. આવરણ અને વિક્ષેપ. આવરણ શક્તિ એટલે વસ્તુના મૂળ સ્વરૂપને ઢાંકી દેવાની શક્તિ અને વિક્ષેપ શક્તિ એટલે એક વસ્તુ પર અન્ય વસ્તુનો આરોપ કરવાની શક્તિ . આવરણ શક્તિને કારણે કર્તુત્વ-ભોસ્તૃત્વ-સુખ-દુઃખાદિ ભાવોનો અનુભવ થાય છે. | વિક્ષેપશક્તિ પ્રપંચને ઉત્પન્ન કરે છે. તે તમઃપ્રધાન હોય છે. તમઃ સહિત અજ્ઞાનોપહિત ચૈતન્ય આકાશની ઉત્પત્તિનું કારણ બને છે. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જલ, જલથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. તેમાં સત્ત્વ, રજસુ, તમસૂ પ્રગટે છે. આ પાંચ ભૂતોને ‘તન્માત્ર' કહે છે. તેમાંથી જ સૂક્ષ્મ શરીર અને સ્કૂલ શરીરની ઉત્પત્તિ થાય છે. ભૂતોત્પત્તિની ‘પંચીકરણ' પ્રક્રિયા વેદાંતમાં વિસ્તારથી જોવા મળે છે. સૂક્ષ્મ શરીરના સત્તર અવયવો છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ અને મન, પાંચ કર્મેન્દ્રિય અને પાંચ વાયુ. જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિ અંતઃકરણ છે અને અંતઃકરણાવચ્છિન્ન ચૈતન્યને વ્યાવહારિક જીવ કહેવાય છે. જે ઈહલોક-પરલોકમાં ગમન કરે છે. જ્ઞાનેન્દ્રિયો સહિત બુદ્ધિ વિજ્ઞાનમય કોષ' બને છે. જ્ઞાનેન્દ્રિય સહિત મન મનોમયકોષ' બને છે. પાંચ વાયુ (પ્રાણ, ઉદાન, અપાન, સમાન, વ્યાન) કર્મેન્દ્રિય સાથે મળીને પ્રાણમય કોષ બને છે. વિજ્ઞાનમયકોષમનોમયકોષ+પ્રાણમયકોષ આ ત્રણે કોષ મળીને સૂક્ષ્મ શરીર બને છે. તેમાંથી સ્થૂલ શરીરની ઉત્પત્તિ થાય છે. વ્યષ્ટિ ઉપહિત ચૈતન્ય જ્યારે સ્કૂલ શરીરાદિમાં પ્રવેશે ત્યારે “વિશ્વ બને છે. આ સમગ્ર વિશ્વ વસ્તુતઃ આત્મસ્વરૂપ નથી. પણ અધ્યારોપને કારણે આત્મરૂપ ભાસે છે. આ અધ્યારોપની નિવૃત્તિ માટે શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સમાધ્યનુષ્ઠાન અપેક્ષિત છે. સાધન ચતુષ્ટય સંપન્ન પ્રમાતા બ્રહ્મવિદ્ ગુરુ પાસે નિરંતર શ્રવણાદિનું અનુષ્ઠાન કરે તો Page #393 -------------------------------------------------------------------------- ________________ ३३४ षड्दर्शन समुचय भाग - १, परिशिष्ट - १, वेदांत मत તેના ભ્રમની નિવૃત્તિ થાય છે અને અદ્વૈતનો અનુભવ થાય છે. (૧) નિત્યાનિત્ય વસ્તુવિવેક, (૨) ઈહલોક પરલોક સંબંધી ફળના ઉપભોગનો વિરાગ (૩) સમાદિ છ ગુણોની પ્રાપ્તિ (શમ, દમ, ઉપરતિ (=કર્મત્યાગ), તિતિક્ષા (સહનશીલતા), સમાધિ અને શ્રદ્ધા આ છ ગુણો) છે. (૪) મુમુક્ષા=મોક્ષની ઈચ્છા. આ ચાર ગુણોના સેવનપૂર્વક શ્રવણાદિ સેવવા જોઈએ. પ્રમાણની બાબતમાં વેદાંત અને મીમાંસા દર્શનનો મત એક જ છે. (પૂ. મુ. શ્રી વૈરાગ્યરતિ વિ. મ. સા. દ્વારા અનુવાદિત પડ્રદર્શન સમુચ્ચય (સાનુવાદ) માંથી સાભાર સ્વીકાર) Page #394 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग -१, परिशिष्ट - २, योगदर्शन ३३५ - પરિશિષ્ટ - ૨ - યોગદર્શન યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિ છે. સાંખ્યદર્શન અને યોગદર્શનની દાર્શનિક વિચારધારા એક જ છે. સાંખ્યદર્શન જે ૨૫ તત્ત્વોને માને છે, તે જ ૨૫ તત્ત્વોને યોગદર્શન માને છે. ફરકમાત્ર એટલો જ છે કે સાંખ્યદર્શન નિરીશ્વરવાદી છે, જ્યારે યોગદર્શન સમાધિની સિદ્ધિ માટે ઈશ્વરને માને છે. - ૨૫ તત્ત્વ - પ્રકૃતિ (૨૪) (૧) પુરુષ મહદ્ બુદ્ધિ) અહંકાર (૧) પાંચ તન્માત્રા (૨) પાંચ જ્ઞાનેન્દ્રિય (૩) પાંચ કર્મેન્દ્રિય (૪) મને _T T IT. I T રૂ૫ રસ ગંધસ્પર્શ શબ્દ આંખ કાન નાક જીભ ત્વક વાક પાળી પાદ પાયુ ઉપસ્થ (ગુદા) (લિંગ) પંચ મહાભૂત પૃથ્વી અપૂ તૈજસ્ વાયુ આકાશ પુરુષ અને પ્રકૃતિનું સ્વરૂપ સાંખ્યદર્શનમાં જોયું છે. પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જ સંસાર છે. જ્યારે પ્રકૃતિ અને પુરુષનું ભેદજ્ઞાન થાય, ત્યારે સંયોગની વિનિર્યુક્તિ થતાં આત્માનો મોક્ષ થાય છે. પ્રકૃતિ અને પુરુષના ભેદજ્ઞાન માટે યોગ' જરૂરી છે. આ યોગ, તેના સાધનો, તેનાથી પ્રાપ્ત થતી સિદ્ધિઓનું વિશદ વર્ણન યોગશાસ્ત્રનો પ્રતિપાદ્ય વિષય છે. પાતંજલ યોગસૂત્રમાં ઈશ્વરનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે – क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः । ।। १-२४ ।। - અવિદ્યાદિ ક્લેશ, ધર્માધર્મરુપ કર્મ, જાતિ વગેરે ક્લેશકર્મના ફલરુપ વિપાક તથા ધર્માધર્મના સંસ્કારરુપ આશય – આ સર્વેનો ત્રિકાલ વિષયક વસ્તુત: તથા ઉપચારથી થતા સંસર્ગથી રહિત શુદ્ધચિતિશક્તિ સ્વરુપ નિરતિશય ઐશ્વર્યવાળા ઈશ્વર છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ३३६ षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - २, योगदर्शन યોગનું સ્વરૂપ બતાવતાં પાતંજલ યોગ સૂત્રમાં કહ્યું છે કે... ત્તિવૃત્તિનિરોધઃ II9-૨ી. ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહેવાય છે. અર્થાત્ ચિત્તની વૃત્તિઓનો નિરોધ તે યોગ. અર્થાત્ ચિત્તવૃત્તિની સંસ્કારશેષરુપ અવસ્થા. સત્ત્વ, રજસુ, તમસુ, આ ત્રણ દ્રવ્યોનું બનેલું દ્રવ્યવિશેષ ચિત્ત કહેવાય છે. જ્ઞાનના અત્યંતર કારણ અહંકાર, બુદ્ધિ અને મન રૂ૫ અંત:કરણને જ ચિત્ત કહેવાય છે. જોકે ચિત્ત ત્રણ દ્રવ્યોનું બનેલું છે. તો પણ તેમાં સત્ત્વની પ્રધાનતા હોવાથી બુદ્ધિ તત્ત્વ કહેવામાં દોષ નથી. ઇન્દ્રિયોએ બુદ્ધિ સમક્ષ ઉપસ્થિત કરેલા વિષયોના આકારમાં બુદ્ધિનું પરિણત થવું તે જ વૃત્તિ છે. (બુદ્ધિની વિષયાકાર પરિણતિ.) આ ચિત્તની વૃત્તિઓના નિરોધને યોગ કહેવાય છે ચિત્તની પાંચ અવસ્થાઓ છે અને વૃત્તિના પાંચ ભેદ છે. તેમાં (ચિત્ત વૃત્તિઓના) નિરોધનો આ ક્રમ છે – અક્લિષ્ટ વૃત્તિઓથી ક્લિષ્ટ વૃત્તિનો વિરોધ કરવો અને પર વૈરાગ્ય = શ્રેષ્ઠ કોટીના વૈરાગ્યથી અલિષ્ટ વૃત્તિનો પણ નિરોધ કરવો. ક્લિષ્ટ વૃત્તિઓ અવિદ્યારુપ મિથ્યાજ્ઞાનને આશ્રયે રહેલી છે. અર્થાત્ ક્લિષ્ટ વૃત્તિઓનો વિષય મિથ્યાજ્ઞાન છે. અક્લિષ્ટ વૃત્તિઓનો વિષય સત્યજ્ઞાન છે. સત્યજ્ઞાનથી મિથ્યાજ્ઞાનનો નાશ થતાં ક્લિષ્ટ વૃત્તિઓ નાશ પામે છે. અક્લિષ્ટવૃત્તિઓનો ઉદય થાય છે. અને આજ જીવન્મુક્ત અવસ્થા છે. પર વૈરાગ્યથી અક્લિષ્ટવૃત્તિઓનો પણ નિરોધ થાય છે. સ્વરુપમાં અવસ્થાન થાય છે. તે વિદેહમુક્ત અવસ્થા છે. વિદેહમુક્ત અવસ્થાની પ્રાપ્તિ સાધકનું ધ્યેય છે. તેમાં સહાયક યોગ છે. ચિત્ત અને તેની વૃત્તિઓને ઓળખીયે, ત્યારે જ તેના નિરોધનો ઉપાય પ્રાપ્ત થાય છે. અને ઉપાય દ્વારા નિરોધ કરતાં યોગ પ્રાપ્ત થાય છે. તેથી પ્રથમ વૃત્તિના પાંચભેદ પાંતજલ યોગસૂત્રમાં કહ્યા છે તે કહેવાય છે – प्रमाणविपर्ययविकल्पनिद्रास्मृतयः ॥१-७॥ - પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ આ પાંચ વૃત્તિઓ છે. યથાર્થ વૃત્તિને પ્રમાણ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ. અયથાર્થ વૃત્તિને વિપર્યય કહેવાય છે. અસત્ય પદાર્થોના જ્ઞાનને વિકલ્પ કહેવાય છે. પાંચ પૈકીની આ પ્રથમ ત્રણ વૃત્તિઓ જાગ્રત અવસ્થાની છે. (આ જ વૃત્તિઓ ફલ આપવાને તૈયાર થયેલા સૂક્ષ્મ સંસ્કારથી સ્કૂરે છે, ત્યારે સ્વપ્નાવસ્થા થાય છે. તેથી સ્વપ્નની પણ આ પ્રથમ ત્રણ વૃત્તિઓ છે.) Page #396 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, परिशिष्ट - २, योगदर्शन જાગ્રત અન્ સ્વપ્નવૃત્તિના અભાવના કારણરુપ તમને વિષય કરનાર વૃત્તિવિશેષને નિદ્રા કહેવાય છે. (પાં.યો.સૂ.-૧-૧૦) ३३७ (જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં વિવિધ વિષયોનું જ્ઞાન થાય છે. તેથી તે અવસ્થામાં સત્ત્વ અને રજસ્ નું પ્રાધાન્ય હોય છે. સત્ત્વનો ગુણ પ્રકાશ ક૨વાનો છે. રજનો ગુણ ચિત્તને ચંચલ બનાવી વિષયો તરફ લઈ જવાનો છે. આચ્છાદન કરવાનો ગુણ તો તમમાં છે. તેથી નિદ્રામાં તમસ્ ગુણની પ્રધાનતા ઘટે છે.) પ્રમાણાદિથી અનુભવ કરાયેલા વિષયનું કાલાંતરે (તે વિષય ઉપસ્થિત થયેલો ન થયો હોય તો પણ) ગ્રહણ થવું તે સ્મૃતિ. (પાંતજલ યોગસૂત્રમાં સ્મૃતિની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે ‘જે વૃત્તિ અનુભૂત ગ્રાહ્ય વિષયનું તથા ગ્રાહ્યાકાર વૃત્તિનું જ માત્ર ગ્રહણ કરે તે વૃત્તિ સ્મૃતિ છે.) તમામ વૃત્તિઓ બે પ્રકારની હોય છે. ક્લિષ્ટ અને અક્લિષ્ટ. ક્લેશ સહિતની વૃત્તિને ક્લિષ્ટવૃત્તિ કહેવાય છે. ક્લેશ રહિત વૃત્તિને અક્લિષ્ટવૃત્તિ કહેવાય છે. ક્લેશ એટલે દુઃખનાં કારણો. ક્લેશ પાંચ છે. (૧) અવિદ્યા (૨) અસ્મિતા (૩) રાગ (૪) દ્વેષ (૫) અભિનિવેશ. અવિદ્યા એટલે ઉલટું જ્ઞાન. તે અવિઘા ચાર રીતે વર્તતી જોવા મળે છે. (૧) અનિત્ય વસ્તુઓમાં નિત્યપણાનું ભાન. (૨) અપવિત્ર વસ્તુઓમાં પવિત્રપણાનો નિશ્ચય (૩) દુ:ખ અને દુઃખના સાધનોમાં સુખ માનવું. (૪) અનાત્મ વસ્તુઓમાં આત્મા માનવો. પછીના અસ્મિતા આદિ ચાર ક્લેશોનું મૂળ કારણ અવિદ્યા છે. પ્રકૃતિ અને પુરુષના અત્યંત અભેદનો ભ્રમ તે અસ્મિતા છે. અર્થાત્ પ્રકૃતિ અને પુરુષનું એકપણું કે બુદ્ધિના સુખ-દુ:ખને પુરુષના માનવા તે અસ્મિતા. ટુંકમાં પ્રકૃતિના પરિણામરુપ બુદ્ધિ અને આત્માની એકાત્મતા તે જ અસ્મિતા. એક વાર અનુભવેલા સુખથી ‘આ મને ગમ્યું’ એવા સંસ્કાર ચિત્તમાં સ્થિર થયા પછી તે જ સુખનું સાધન પુન: ઉપસ્થિત થતાં ‘મારે આ જોઈએ' - આવી ઝંખના થાય છે તે રાગ. રાગથી વિપરીત દ્વેષ છે. પોતાનાપણાના આગ્રહને અભિનિવેશ કહેવાય છે. (આ દ્વેષનું લાચાર સ્વરુપ છે.) અથવા અભિનિવેશ એટલે મરણનો ભય. આ પાંચે ક્લેશો કર્માશયનું મૂળ છે. તેને કારણે જ જન્મ-જન્માંત૨માં આયુષ્ય અને ભોગ રૂપ વિપાક ભોગવવા પડે છે. (આ પાંચે ક્લેશો ક્રિયાયોગથી પાતળા પડે છે. વિવેકખ્યાતિથી દગ્ધ થાય છે અને પછી Page #397 -------------------------------------------------------------------------- ________________ ३३८ षड्दर्शन समुचय भाग - १, परिशिष्ट - २, योगदर्शन અસંપ્રજ્ઞાતયોગથી ચિત્તનો નિરોધ થતાં તેમનો પણ નિરોધ થાય છે) ચિત્તજન્ય વૃત્તિઓનો તેના કારણમાં લય કરવો તેને નિરોધ કહેવાય છે. નિરોધનો ઉપાય બતાવતાં પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે કે.. ' લખ્યાર્વિરાળ્યાખ્યાં ત્રિરોધ II૧-૧૨ા. - અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તજન્ય વૃત્તિઓનો નિરોધ થાય છે. ચિત્તને એકાગ્ર અવસ્થામાં સ્થિર કરવા પુનઃ પુન: પ્રયત્ન કરવો તે અભ્યાસ છે. દષ્ટ કે અદૃષ્ટ સુખોની તૃષ્ણાનો અભાવ વૈરાગ્ય છે. પાતંજલ યોગસૂત્રમાં અભ્યાસની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે તત્ર સ્થિતો થતોડ: II૧-૧૩ - તેમાં (નિરોધના બે ઉપાયમાં) ચિત્તની પ્રશાન્તવાહિતા રુપ સ્થિતિના સાધનોમાં યત્ન = અનુષ્ઠાન કરવું તે અભ્યાસ કહેવાય છે. (ચિત્તની રાજસ્ અને તામસું રહિત અવસ્થાને પ્રશાન્તવાહિતા કહેવાય છે. તે સ્થિતિ માટેનો પુરુષાર્થ કરવો તે અભ્યાસ કહેવાય છે. ચિત્તની અસ્થિરતામાં કારણભૂત તામસી અને રાજસી વૃત્તિઓ છે.) વૈરાગ્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે. વૃષ્ટીનુશ્રવિવિષયતૃી વશીકાર સંજ્ઞા વૈરાય |૧-૧પ - લૌકિક અને વૈદિક વિષયો પ્રતિ (અર્થાત્ લૌકિક વિષયો અને સ્વર્ગીય સુખાદિ સંબંધી વિષયો પ્રતિ), જે વશીકાર સંજ્ઞારૂપ તૃષ્ણાનો અભાવ તે વૈરાગ્ય. વૈરાગ્યના બે પ્રકાર છે. (૧) પર અને (૨) અપર. જાગતિક વિષયોની તૃષ્ણનો અભાવ અપર વૈરાગ્ય છે અને પ્રકૃતિના ગુણોની તૃષ્ણાનો અભાવ પર વૈરાગ્ય છે. અભ્યાસ અને વૈરાગ્ય ઉપરાંત ઈશ્વર પ્રણિધાનથી પણ યોગ સિદ્ધ થાય છે. ઈશ્વરને પોતાનાં સમસ્ત કાર્યોનું સમર્પણ કરવું તે જ તેનું પ્રણિધાન છે. “ઓમ્” કાર ઈશ્વરનો વાચક છે. પ્રણિધાનથી પ્રસન્ન થયેલા ઈશ્વર વિક્ષેપો અને અંતરાયોને દૂર કરી યોગની પ્રસાદી આપે છે. ‘ચિત્તવૃત્તિનિરોધ” યોગનું સામાન્યલક્ષણ છે. વિશેષલક્ષણ પ્રમાણે યોગના બે પ્રકાર છે. સંપ્રજ્ઞાત યોગ અને અસંપ્રજ્ઞાત યોગ. (તેનું વિશેષ સ્વરૂપ આગળ જોઈશું.) ચિત્તની પાંચ અવસ્થાઓ છે. (૧) ક્ષિપ્તાવસ્થા, (૨) મૂઢાવસ્થા, (૩) વિક્ષિપ્તાવસ્થા, (૪) એકાગ્રાવસ્થા, (૫) નિરુદ્ધાવસ્થા. Page #398 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, परिशिष्ट - २, योगदर्शन ३३९ લિપ્તાવસ્થા સત્ત્વપ્રધાન છે, પણ તેમાં રજસ્ નું પ્રાબલ્ય છે. વિક્ષિપ્તાવસ્થા પણ સત્ત્વ પ્રધાન છે, તેમાં ૨જસુ પ્રબલ નથી. મૂઢાવસ્થા તમ: પ્રધાન છે. આ ત્રણ અવસ્થાઓ સમાધિમાં અનુપયોગી છે. “એકાગ્ર” અને “નિરુદ્ધ” અવસ્થામાં સમાધિનો ઉદય થાય છે. જ્યારે અન્ય તમામ વૃત્તિઓનો નિરોધ કરીને ચિત્ત ધ્યેય પર એકાગ્ર બને અર્થાત્ ધ્યેય સિવાય તમામ વૃત્તિઓનો વિરોધ કરે ત્યારે એકાગ્ર બને છે. તેને જ સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. ધ્યેય વૃત્તિનો પણ નિરોધ થવાથી નિરુદ્ધ અવસ્થામાં અસંપ્રજ્ઞાત સમાધિનો ઉદય થાય છે. જો કે ચિત્ત પ્રધાનપણે સત્ત્વગુણનું કાર્ય હોવાથી પ્રકાશધર્મવાળું છે. તો પણ જ્યારે પ્રધાનપણે તે રજોગુણ અને તમોગુણથી સંસ્કૃષ્ટ થાય છે, ત્યારે અણિમાદિ ઐશ્વર્યને તથા શબ્દાદિ પાંચ વિષયોને જ પ્રિય માને છે. અને તેથી સંનિહિત અને વ્યવહિત વિષયો તરફ જ રજોગુણથી પ્રેરાયેલું રહે છે. આવું રજોગુણથી વિષયો તરફ ઢળેલું ચિત્ત લિપ્ત કહેવાય છે. જ્યારે ચિત્ત તમોગુણના સમુદ્રકથી કૃત્યાકૃત્યને નહિ જાણતું અધર્મ, અજ્ઞાન, અવિરતિ, અને ઐશ્વર્ય તરફ ખેંચાણવાળું થાય છે ત્યારે મૂઢ કહેવાય છે. સત્ત્વગુણના આધિયથી જેનું મોહરુપ આવરણ દૂર થયું છે અને તેથી સર્વ વિષય વિશે વૃત્તિવાળું થયું છે તથા રજોગુણના લેશથી, સંયુક્ત હોવાથી જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યયુક્ત હોય છે તે ચિત્ વિક્ષિપ્ત કહેવાય છે. શુદ્ધ સાત્ત્વિક થવાથી જ્યારે ચિત્ત એક જ વિષયમાં ઘણા લાંબા કાળ પર્યત નિર્વાત સ્થળે રહેલા દીપકની માફક અચંચલ થાય છે, ત્યારે એકાગ્ર કહેવાય છે. આ અવસ્થામાં રજોગુણનો લેશ માત્ર ન હોવાથી ચિત્ત પોતાના સ્વભાવસિદ્ધ પ્રસાદાદિરૂપે સ્થિત થાય છે. અને તેથી સત્ત્વરૂપ બુદ્ધિ તથા પુરુષરૂપ આત્મા કે જે અત્યંત વિલક્ષણ છે તે બંનેના ભેદજ્ઞાનરૂપ વિવેકસાક્ષાત્કારરૂપ વૃત્તિ બની રહે છે. અર્થાત્ તે ચિત્ત જ્યારે ધર્મમેઘરૂપ સમાધિને જ માત્ર પ્રિય માનીને સેવતું હોય છે, ત્યારે તે એકાગ્ર કહેવાય છે. ટુંકમાં એકાગ્ર ચિત્તમાં વિવેકસાક્ષાત્કારરૂપ વૃત્તિ અખંડિતપણે ચાલતી રહે છે. જ્યારે વિવેક સાક્ષાત્કારરૂપ વૃત્તિ સહિત ચિત્તની તમામ વૃત્તિઓનો નિરોધ થાય છે, ત્યારે ચિત્ત નિરુદ્ધ કહેવાય છે. અર્થાત્ વૃત્તિમાત્રના અભાવયુક્ત સંસ્કારશેષ ચિત્ત નિરુદ્ધ કહેવાય છે. આ પાંચે ભૂમિકાઓમાં યત્કિંચિત્ વૃત્તિનિરોધ તો છે. તો પણ પાંચમાંથી છેલ્લી બે ભૂમિકામાંનો વૃત્તિનિરોધ જ અહીં ગ્રાહ્ય છે. કારણકે વૃત્તિનિરોધ જ જીવન્મુક્તિ અને વિદેહમુક્તિ પમાડનાર છે. એકાગ્રભૂમિકામાં જે વૃત્તિ નિરોધ છે તેને સંપ્રજ્ઞાત યોગ Page #399 -------------------------------------------------------------------------- ________________ ३४० षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - २, योगदर्शन કહેવાય છે. નિરુદ્ધ ભૂમિકામાંના વૃત્તિનિરોધને અસંપ્રજ્ઞાતયોગ કહે છે. સંપ્રજ્ઞાત યોગ યથાર્થતત્ત્વને પ્રકાશે છે. અવિદ્યાદિ ક્લેશોને ક્ષીણ કરે છે. કર્મબંધનને શિથિલ કરે છે તથા ચિત્તને પૂર્ણનિરોધની અભિમુખ કરે છે. આમ સંપ્રજ્ઞાત યોગથી તત્ત્વજ્ઞાન તથા જીવન્મુક્તિ ફલ પ્રાપ્ત થાય છે. તથા વૃત્તિનિરોધ થવાથી તજૂજન્ય દુઃખના ભોગની નિવૃત્તિ મળે તે સંપ્રજ્ઞાત સમાધિનું ફળ છે. તેમાં ધ્યેયનો સાક્ષાત્કાર થાય છે. “સમાપત્તિ થાય છે. સંપ્રજ્ઞાતયોગમાં વિવેકખ્યાતિરૂપ જે એકવૃત્તિ અનિરુદ્ધ હોય છે, તેનો પણ પરવૈરાગ્યથી નિરોધ થવાથી ચિત્ત સંસ્કારશેષ બની પોતાના કારણોમાં લય પામી જાય છે. અર્થાત્ વૃત્તિઓના આશ્રયભૂત ચિત્તનો પણ નાશ થાય છે. આ અસંપ્રજ્ઞાત અવસ્થા છે. અહીં પ્રારબ્ધ કર્મનો નાશ થતાં મોક્ષ મળે છે. આ અવસ્થામાં પુરુષ પોતાના સ્વરુપમાં અવસ્થિત રહે છે. પુરુષના સ્વરૂપાવસ્થાનમાં હેતુરૂપ ચિત્તની સંસ્કારશેષ અવસ્થા અસંપ્રજ્ઞાત યોગ છે. તે અસંપ્રજ્ઞાતયોગથી વિદેહમુક્તિ મળે છે. અભ્યાસ અને અપરવૈરાગ્યની સિદ્ધિ કરવાથી પ્રાપ્ત થતા સંપ્રજ્ઞાતયોગ (સમાધિ)ના ચાર પ્રકાર છે. (૧) સવિતર્ક સમાધિ, (૨) સવિચાર સમાધિ, (૩) સાનંદ, (૪) સામિત. (૧) જેમાં સ્કૂલ વિષયોને આશ્રયીને અનિત્ય-દુ:ખ અશુચિ - અનાત્મતા રૂપની ભાવના ભાવવામાં આવે કે સવિતર્ક સમાધિ (૨) જેમાં સૂક્ષ્મ (તન્માત્ર) વિષયોને આશ્રયીને અનિત્યાદિ ભાવના કરવામાં આવે તે સવિચાર સમાધિ. (૩) સૂક્ષ્મ તત્ત્વનો સાક્ષાત્કાર કર્યા પછી ઇન્દ્રિયોમાં ધારણાદિની પ્રવૃત્તિ થાય તેને સાનંદ સમાધિ કહેવાય છે. (વાચસ્પતિમિશ્રનું કહેવું છે કે સાત્ત્વિક અહંકારથી ઉત્પન્ન થયેલી ઇન્દ્રિયો, કે જે સત્ત્વ પ્રધાન હોય છે. અને સત્ત્વ જ આનંદરૂપ હોવાથી જે આનંદરૂપ ઉપચારથી કહેવાય છે. તેવી સત્ત્વપ્રધાન ઇન્દ્રિયોમાં ધારણાદિની પ્રવૃત્તિ થાય તેને આનંદ સમાધિ કહેવાય છે.) (૪) અસ્મિતા વૃત્તિની ધારણા - ધ્યાનની પ્રવૃત્તિને સામિત સમાધિ કહે છે. (અથવા અસ્મિતા એટલે ગ્રહી આત્માની સાથે એકભાવને પામેલું બુદ્ધિસત્વ. જ્યારે ગ્રહીતુ આત્માની સાથે એકભાવને પામેલા બુદ્ધિસત્ત્વની ભાવના કરવામાં આવે છે, ત્યારે તે Page #400 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - २, योगदर्शन ३४१ ભાવનાના પરિપાક દશાએ યોગિને તે તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. તેમજ જ્યારે પુરુષરુપ આત્માને ધ્યેય લઈને ભાવના કરવામાં આવે, ત્યારે તે ભાવનાની પરિપાક દશાએ યોગીને તે તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. તે સાક્ષાત્કાર કે જે ચિત્તવૃત્તિના નિરોધરુપ યોગનું ફલ છે. તે નિરોધરુપ યોગને સામિત સમાધિ કહેવાય છે.) સમાધિની સાધના માટે યોગનાં આઠ અંગો સહાયક બને છે. યમ-નિયમ-આસન પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન-સમાધિ આ આઠ યોગાંગો છે. અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે. શૌચ-સંતોષ-તપસ્વાધ્યાય-ઈશ્વર પ્રણિધાન આ નિયમો છે. મન-વચન-કાયની પવિત્રતાને શૌચ કહેવાય છે. ગમે તેવી અવસ્થામાં સંપ્રાપ્ત વસ્તુથી અતિરિક્ત વસ્તુનો લોભ ન કરવો તે સંતોષ છે. ઇચ્છાનિરોધ તે તપ છે. (યોગદર્શન અનુસાર) “ફોન' પ્રણવ પૂર્વકના મંત્રનો જાપ કરવો તે સ્વાધ્યાય. પોતાના સમસ્ત કાર્યો ઇશ્વરને અર્પણ કરવા તે ઈશ્વર પ્રણિધાન. આસન એટલે શરીરના સંસ્થાન વિશેષ પ્રાણાયામ = શ્વાસ-પ્રખ્વાસની ગતિનો વિચ્છેદ કરવો. પ્રત્યાહાર = ઇન્દ્રિય નિગ્રહ ધારણા = પદાર્થના જે દેશમાં (મસ્તક વિ.) ધ્યેયનું ચિંતન કરવું હોય ત્યાં ચિત્તને સ્થિર કરવું. ધ્યાન = ધ્યેયમાં ચિત્તની એકાગ્રતા. સમાધિ = ધ્યાનમાં જ્યારે ધ્યાતા-ધ્યય-ધ્યાનનો ભેદ વિલીન થઈ જાય તે અવસ્થા સમાધિ છે. યમ-નિયમ-આસન-પ્રાણાયામ અને પ્રત્યાહારથી દેહ-ઇન્દ્રિય અને પ્રાણનો નિગ્રહ થાય છે. ધારણા-ધ્યાન-સમાધિથી ચિત્તનો નિગ્રહ થાય છે. ધારણા, ધ્યાન, સમાધિની એકત્ર પ્રવૃત્તિને “સંયમ' કહે છે. સંયમથી અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને નિરોધ થવાથી ગુણો પુરુષાર્થશૂન્ય બની પોતપોતાના કારણમાં વિલીન પામી જાય છે. ફળસ્વરુપે પુરુષ સ્વરુપમાં પ્રતિષ્ઠિત બની કેવલ્ય પ્રાપ્ત કરે છે. આ જ વાત કરી પાંતજલયોગસૂત્રની સમાપ્તિ થાય છે. पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरुप-प्रतिष्ठा वा चितिशक्तिरिति ।।४-३४ ।। Page #401 -------------------------------------------------------------------------- ________________ ३४२ षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - ३ - પરિશિષ્ટ - ૩ / બૌદ્ધદર્શનની અટાર નિકાયા બૌદ્ધદર્શનની અઢાર નિકાય વિશે મતભેદ છે. કારણ કે કથાવસ્તુ' ગ્રંથના રચયિતા તિસ્સ' વિરવાદિ છે. અને “અષ્ટાદશ નિકાય ગ્રંથ” ના રચયિતા ‘વસ્તુમિત્ર' સર્વાસ્તિવાદિ છે. દૃષ્ટિની ભિન્નતાના કારણે આલોચનાનો ભેદ થયો છે. પરંતુ બંનેમાં પ્રાય: એક સમાન સિદ્ધાંતોનો નિર્દેશ કરેલો છે. : “કથા વસ્તુ' ગ્રંથાનુસાર નિકાયોનું વિભાજન : બુદ્ધસંઘ (૧) મહાસંધિક (૨) સ્થવિરવાદિ (૩) ગોકુલિકી (૪) એક-વ્યવહારિક (૫) પ્રજ્ઞપ્તિવાદિ (૬) બાહુલિક (૭) ચૈત્યવાદિ (૯) વૃજિપુત્રક (વાત્સીપુત્રીય) (૮) મહીશાસક (૧૫) ધર્મોત્તરીય (૧૦) સર્વાસ્તિવાદિ (૧૧) ધર્મગુપ્તિક (૧૭) ભદ્રમાણિક (૧૨) કાશ્યપીય (૧૭) શાળાગારિક (૧૩) સાંક્રાન્તિ (૧૮) સમ્મિતીય (૧૪) સૂત્રવાદિ (સૌત્રાન્તિક) : અષ્ટાદશ નિકાય ગ્રંથાનુસાર નિકાયોનું વિભાજન : બુદ્ધસંઘ (૧) સ્થવિરવાદિ ૧૩ મહાસંધિક (૩) વાત્સીયપુત્ર (૪) ધર્મોત્તરીય (૧૪) શિ.ચિલૂન (૧૯) લોકોત્તરવાદિ (૫) ભદ્રયાણીય (પ્રજ્ઞપ્તિવાદિ !) (૬) સમિતીય (૧૫) ઐતીય (૧૭) એક વ્યવારિક (૭) પાણાગારિક (૧૮) ગોકુલિક (૮) સર્વાસ્તિવાદિ (૮) મહીશાસક (૧૧)કાશ્યપીય (૧૨) સૌત્રાનિક (૧૦) ધર્મગુપ્ત (૨) હૈમવત્ | Page #402 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, परिशिष्ट - ४ संकेत-विवरण ३४३ - 7 - परिशिष्ट - ४ ।। संकेत-विवरणम् ।। अनुयोग० :: अनुयोगद्वारसूत्रम् अनेकान्तवादप्र० : अनेकान्तवादप्रवेशः, त० श्लोक० तत्त्वसं० : तत्त्वार्थश्लोकवार्तिकम्, : तत्त्वसंग्रह अनेकान्तजयप० : अनेकान्तजयपताका, प्र० द्वि० भा, तत्त्वसं०प० : तत्त्वसंग्रह पञ्जिका अमर० : अगरकोश, तत्त्वोप० : तत्त्वोपप्लवसिंह अयोगव्य० : अयोगव्यवच्छेदद्वात्रिंशतिका, तन्त्ररह० : तन्त्ररहस्यम्, अष्टश०, अष्टसह० : अष्टशती (अष्टसहयन्तर्गत), तन्त्रवा० : तन्त्रवार्तिकम् आप्तप० : आप्त परीक्षा, ति०प० : तिलोयपण्णती, आप्तमी० तैत्ति० : तैत्तिरीयसंहिता, : आप्तगीमांसा (अष्टसहस्रयन्तर्गत), : आवश्यकनियुक्ति मलयगिरिटीका, आ० मलय० द्रव्यसं० : द्रव्यसंग्रह, पुरुषसू० सायणभा०: [पुरुपसूक्त सायणभाप्ययुक्त) धवला० : धवला टीका, काललो० : काललोकप्रकाशः, धर्मसं० : धर्मसंग्रहिणीवृत्तिः, केवलिभु० : केवलिभुक्तिप्रकरणम्, नन्दि० मलय० नयवि० : नन्दिसूत्रगलयगिरिटीका, : नयविवेकः, क्षणभ० सि० : क्षणभङ्गसिद्धिः, न्यायकुमु० : न्यायकुगुदचन्द्र, गच्छा०वृ० गो० कर्म :: गच्छाचारप्रकीर्णकवृत्तिः, : गोग्गटसार कर्मकाण्ड, न्यायकुसु : न्यायकुसुगाञ्जलि चरक सं० : चरक संहिता, न्यायकलि० : न्यायकलिका चतुःश० : चतुःशतकम्, : तत्त्वप्रदीपिका चित्सुखी, न्यायदी० : न्यादीपिका, चित्सु० जैनतर्कभा० न्यायमं० : न्यायगञ्जरी, . : जैनतर्कभापा . जैनतर्कवा० : जैतर्कवार्तिकम् न्यायमं० प्रमाण० : न्यायगञ्जरी प्रमाणप्रकरणम्, न्यायमं० प्रमे० : न्यायगञ्जरीप्रमेयप्रकरणम्, त०वा० : तत्त्वार्थवार्तिकम्, त०सू० : तत्त्वार्थसूत्र (सर्वार्थसिद्धयन्तर्गत) न्यायमुक्ता०दिन० : न्यायगुक्तावली दिनकरी, न्यायली० : न्यायलीलावती त० सू०भा० : (तत्त्वार्थाधिगम) तत्त्वार्थसत्रभाष्य, न्यायवा० : न्यायवार्तिकम् Page #403 -------------------------------------------------------------------------- ________________ ३४४ षड्दर्शन समुच्चय भाग - १, परिशिष्ट - ४ संकेत-विवरण न्यायवा० ता० टी० : न्यायवार्तिकतात्पर्यटीका, प्रश० भा, व्यो० : प्रशस्तपादभाप्य व्योगवतीटीका, न्यायसारः : न्यायसारः पात० महाभा० : प्रशस्तपादभाप्यकन्दली टीका न्यायावता० : न्यायावतारः, वृहत्कल्प० मलय० : वृहत्कल्पभाप्यम्, वृ० सर्वज्ञसि० : वृहत्सर्वज्ञसिद्धिः (लघीययत्रयादि संग्रहान्तर्गतः), न्यायभा० : न्यायभाप्यम् न्यायवि० वि० : न्यायविनिश्चयविवरण,प्रथमभाग, बृहदा० : वृहदारण्यकोपनिपत्, न्यायवि० : न्यायविन्दुः न्याय वि० टी० : न्यायविन्दुटीका ब्रह्मसू० शां० भा० : ब्रह्मसूत्रशांकरभाष्यम्, ब्रह्मसू० शां० भा० रत्नप्रभा : ब्रह्मसूत्रशांकरभाष्यम् बोधिचर्या० पं० पृ० : वोधिचर्यावतारः. न्यायसू० .: न्यायसूत्रम् न्यायभा० : न्यायभाप्य, भग० : भगवतीसूत्रम्, प्रभाकरवि० : प्रभाकर विजय, भगवद्गी० प्रकरण पं० : प्रकरणपंजिका, : भगवद्गीता, : गनुस्मृति, मनु० प्रज्ञा० मलय० : प्रज्ञापनासूत्रगलयगिरिटीका, महाभा० : गहाभारतम्, प्र० वार्तिकालं० : प्रगाणवार्तिकालंकारः, प्र० वा० स्ववृ० टी०: प्रगाणवार्तिकस्ववृत्तिटीका. माध्यमिक० वृ० : माध्यमिकवृत्तिः, मी० श्लो० : मीमांसाश्लोकवार्तिकम्, प्रमाणवा० : प्रगाणवार्तिकग, मी० श्लो० उपमान०: गीगांसाश्लोकवार्तिकग प्रमाणसमु० : प्रगाणसुगञ्चयः मी० श्लो० प्रत्यक्षसू०: गीगांसाश्लोकवार्तिकग, प्रमाणप० : प्रगाणपरीक्षा, मुण्डक० : गुण्डकोपनिपत्, प्रमाणमी० : प्रगाणगीगांसा, मूलाचा० : गूलाचार, प्रमाणसं० : प्रगाणसंग्रह, मैत्रा० : मैत्रायण्युपनिषद्, प्रमेयक० : प्रमेयकगलगार्तण्ड, यश० : यशस्तिलकर, प्रमेयरत्नमा० : प्रगेयरत्नगाला, युक्तयनुशा० : युक्तयनुशासन, प्रव० टी० :: प्रवचनसारटीका (जयसेनीया) योगद० व्यासभा० : योगदर्शनव्यासभाप्या, प्रश० भा०, कन्द : प्रशस्तपादभाप्यकिरणावली योगभा० : योगदर्शनव्यासभाप्यग प्रश० किर० : प्रशस्तपादभाष्यकिरणावली टीका, योगभा० तत्त्ववैशा०: योगभाप्यस्य तत्त्ववैशारदीटीका, Page #404 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, परिशिष्ट- ४ संकेत- विवरण योगसू० व्यासभा० : योगसूत्रव्यासभाष्यग् : रत्नकरण्ड श्रावकाचार, : रत्नाकरावतारिका, : राजवार्तिक, रत्नक० रत्नाकराव० राजवा० वादन्यायः : वादन्यायः, विधिवि० : विधिविवेक, विधिवि० न्यायकणि०: विधिविवेक टीका न्याय कणिका, विवरणप्र० विशेषा० विसुद्धि० वैशे० सू० वैशे० उप० व्या० प्र० शावरभा० शास्त्रदी० शास्त्रवा० शास्त्रवा० श्लो० श्वेता० षड़० बृह० षट्प्रा० टी० सप्तभंगीत० : विवरणप्रमेयसंग्रहः, : विशेपावश्यकभाप्यम्, : विसुद्धिमग्गो, : वैशेषिकसूत्रम्, : वैशेषिकसूत्रस्य उपस्कारः, : व्याख्याप्रज्ञप्ति, : शावरभाष्यम् : शास्त्रदीपिका, : शास्त्रवार्तासमुच्चयः, : शास्त्रवार्तासमुच्चयः, : श्वेताश्वतरोपनिपद् : पड्दर्शनसमुच्चयवृहद्वृतिः, : पट्प्राभृतटीका, : सप्तभंगितरंगिणी, सर्वद० सर्वद० सर्ववेदान्तसि० सर्वार्थसि० सन्मति० टी० संक्षेपशा० टी० सांख्यका० सांख्यप्र० भा० सांख्य० माठर० सांख्यतत्त्व कौ० सांख्यस० सांख्यसू० वि० सिद्धिवि० टी० सौन्दर० स्था० सूत्र० स्त्रीभु० स्या० मं० स्या० र० हेतुवि० हैम० : सर्वदर्शन, : सर्वदर्शनसंग्रहः, : सर्ववेदान्तसिद्धान्तसंग्रह: (प्रकरण संग्रहान्तर्गत), : सर्वार्थसिद्धिः, : सन्मतितर्कटीका, : संक्षेपशारीरकटीका. : सांख्यकारिका, : सांख्यप्रवचन भाष्यम् : सांख्यकारिका गाठरवृत्ति, : सांख्यतत्त्वकौमुदी, : सांख्यसंग्रहः : सांख्यसूत्रविपणम्, : सिद्धिविनिश्चयटीका, : सौन्दरनन्दगहाकाव्यग् : स्थानांगसूत्रम् : सूत्रकृतांग, स्त्रीमुक्तिप्रकरणम्, : स्याद्वादमञ्जरी, : स्याद्वादरत्नाकरः, : हेतुविन्दुटीका, : हैगकोशः, ३४५ Page #405 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुच्चयभूमिका परिशिष्ट - ५ [શ્રીજૈન આત્માનંદસભા દ્વારા વિ.સં. ૧૯૭૪માં પ્રતાકારે પ્રકાશિત પૂ.આ.ભ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા કૃત બૃહવૃત્તિ યુક્ત પૂ.આ.ભ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત ષદર્શન સમુચ્ચય ગ્રંથના પ્રારંભમાં આ ભૂમિકા જોવા મળે છે. ત્યાંથી લઈને અમે અહીં પરિશિષ્ટ તરીકે મૂકેલ છે. આ ભૂમિકાના કર્તા અનુયોગાચાર્ય પૂ. મુ. શ્રી દાનવિજયજીગણિવર્યના શિષ્યરત્ન ५. भु. श्री प्रेभविश्यक भ.सा. छे.] ३४६ षड्दर्शनसमुच्चयभूमिका | ज्ञातारं ज्ञेयवस्तूनाम्, भेत्तारं कर्मभूभृतां । प्रमाणादिप्रणेतारम्, शक्रपूज्यं जिनं स्तुवे । । १ । । सुप्रसिद्धं ह्येतत् शेमुषीशालिशेखराणां सुहृत्सज्जनानां यदुतास्यां भारतभूमौ सुविख्यातख्यातितरास्तत्त्ववेत्तारः सुविशालशेमुषीशालिनोऽसाधारणसामर्थ्यसम्पन्नाः श्रीमद्धरिभद्रसूरिवरा अभूवन् । प्रकाशयन्ति च परिपूर्णतया श्रीमतां तेषां विचित्रतरां विद्वत्तां प्राप्तपराकाष्ठां परोपकारपरायणतां च, शास्त्रवार्त्तासमुच्चय- अनेकान्तजयपताका-धर्मबिन्दु - ललितविस्तरादिचतुश्चत्वारिंशदधिकचतुर्दशशतसङ्ख्याकास्तेषामेव प्रबन्धाः । येषां महिम्ना समासादयन्ति शिवसद्मसम्प्राप्तेरनुकूलसाधनानि शिवशर्माभिलाषिण: । विस्फूर्जन्निश्चयव्यवहारकथाकल्लोलकोलाहलकम्पितकुवादिकच्छपकुले स्फूर्जत्सुयुक्तिसरित्स्वामिनि स्याद्वादसुमर्यादासुशालिन्यस्मिन् समयरत्नाकरे प्रवेशाय तीर्थभूमिप्रतिमस्यास्य षड्दर्शनसमुच्चयाख्यप्रबन्धस्य प्रणेतारोऽपि एत एव सूरि सार्वभौमाः । एतेषां पूज्यपादानां सत्तासमयादिकं तु पञ्चाशक - धर्मसङ्ग्रहण्यादिप्रबन्धप्रस्तावनातोऽवसेयं जिज्ञासुभिः । निबन्धेऽस्मिन् बोद्ध- नैयायिक - साङ्ख्य- जैन- वैशेषिक- जैमिनीयाख्यानि यद्वा बौद्ध- नैयायिकसाङ्ख्य- जैन- जैमिनीय- चार्वाकाख्यानि षड्दर्शनानि निरूपयाञ्चक्रिरे। अनेनास्य नामापि सान्वयं निर्मितवन्तः । मुख्यतया जैनदर्शने द्रव्यार्थिक-पर्यायार्थिकाख्यनयद्वयम्, एतदवान्तरविभागास्सप्त, तत्र नैगमसङ्ग्रह-व्यवहाराख्यास्त्रयः प्रथमनयकक्षाप्रविष्टाः, ऋजुसूत्र - शब्द -: - समभिरूढैवम्भूताख्याः चत्वारो द्वितीयनयकक्षाप्रविष्टाः, एतत्सप्तनयात्मकं केवलं जैनदर्शनमेव । शेषाणि त्वेकैकनयावलम्बीनि, अत एवात्र वक्ष्यमाणमन्यत्र च निरुक्तं जैनदर्शनस्य सर्वदर्शनात्मकत्वं सञ्जाघटीति । तथा चानुयोगद्वारवृत्तौ मलधारिश्रीमद्धेमचन्द्रसूरयः “तैश्च परस्परसापेक्षेः समुदितैरेव सम्पूर्णं जिनमतं भवति, नैकैकावस्थायाम्" इति । Page #406 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुञ्चयभूमिका ३४७ साम्प्रतं कतमं दर्शनं कं नयमवलम्ब्य निर्गतं तदेव प्रकटयते, तत्र सामान्यविशेषग्रहणशीलाभ्यां सङ्ग्रहव्यवहाराभ्यां नैयायिक-वैशेषकदर्शने निर्गते, यत्र नैगमाभिप्रायेण नैयायिक - वैशेषिके प्रवृत्ते इत्युक्तं स्यात्, तत्र सङ्ग्रहव्यवहारान्तरीभूतस्यापि नैगमनयस्य स्वातन्त्र्यापेक्षणाज्जातव्यम्, अत एव “उभयमपि परस्परविभक्तं द्रव्यपर्यायरूपमेकत्र विद्यत इत्यभिप्रायेण नैगमोऽशुद्ध-द्रव्यार्थिकप्रकृतिः" इति सम्मतिवृत्त्युक्तमपि सङ्गच्छते। शुद्धसङ्ग्रहनयाद्ब्रह्मवादिदर्शनं निर्गतं, तथा चोक्तं सम्मतौ- "दबट्ठियनयपयडी सुद्धसंगहपरुवणाविसऊं ।" तत्र जैमिनीया मीमांसकाऽपरनामधेयाः शब्दाद्वैतवादिनः, तेषां मते शब्द एव ब्रह्म सर्वेषां शब्दानामर्थानां च प्रकृतिः, वेदान्तिनस्तु सर्वेषां बीजभूतं चिद्ब्रह्मेति वदन्ति । ___ साङ्ख्यदर्शनस्य निर्गमनं तु अशुद्धाद्व्यवहारनयात् । ननु साङ्ख्यदर्शने कर्तृत्वं, निर्गुणत्वं, व्यापकत्वं चात्मन्यभ्युपगतत्वेनोभयत्र शुद्धितौल्येन कथं तयोभिन्नप्रकृतिकता ? न चोपचरितभोक्तृत्वमात्मन्यभ्युपगतत्वेन वेदान्तदर्शनापेक्षयाऽशुद्धत्वं साढयस्येत्यारेकणीयम्, वेदान्तदर्शनेऽपि विकल्पितविज्ञानादिगुणानामात्मन्यभ्युपगतत्वेन प्रत्युत साङ्ख्यदर्शने कर्तृत्वभोक्तृत्वादीनां प्रातिभासिकं शुद्धत्वं, वेदान्तदर्शनेऽन्तःकरणधर्माणां कर्तृत्वं, तञ्च परमार्थतोऽसदपि व्यवहारतस्सदिति स्थूलव्यवहारनयावलम्बनत्वेनाशुद्धत्वं तथा चोक्तं-श्रीमत्र्यायाचार्यनयोपदेशे - "प्रत्युतात्मनि कर्तृत्वं, साङ्ख्यानां प्रातिभासिकं । वेदान्तिनां त्वनिर्वाच्यं, मतं तद्व्यावहारिक ।।१।।" इति किञ्च, व्यवहारो हि कारणानन्तरमेवासत्कार्योत्पत्तिमिच्छति, सत्कार्यवादित्वेन साङ्ख्यस्तु न तथा, क्षणिकाऽसत्कार्याभ्युपगन्तृत्वेन व्यवहाराभ्युपगन्तृत्वमपि न नोद्यं, तदभ्युपगमेऽपि वस्तुतस्तदनभ्युपगमेन व्यवहारातिक्रान्तत्वात्, अपि च चतुर्दशपूर्वधरश्रीमद्भद्रबाहुस्वामिपादैनमस्कारनिर्युक्तौ नैगमाभिप्रायेण साङ्ख्यदर्शनप्रवृत्तिरुक्ता, तथा च तद्ग्रन्थः - "उप्पत्राणुपनो, इत्थ नयाऽऽइनिगमस्सऽणुपनो । सेसाणं उपन्नो, जइ कत्तो ? तिविहसामित्ता ।।१।।" एवं सति वेदान्तसावययोः शुद्धाशुद्धसङ्ग्रहव्यवहाराभ्युपगन्तृत्वं न स्यात्, तथा च सम्मत्या समं विरोधापत्तिः । ___ अत्र समाधि:, दृष्टिसृष्टिवादात्मकमौलवेदान्तदर्शनापेक्षया सम्मतौ तथा प्रतिपादितं, तन्मते जागरूकव्यवहारस्यापि स्वप्नप्रतिमत्वेन व्यवहारकणस्याप्यनङ्गीकारात्, तस्मात् परस्परविरुद्धकल्पनाकोटिक्लेशपरामृष्टहदयानां वेदान्तिनां नमस्कारनिर्युक्तो व्यवहाराभासत्वसमर्थनेऽपि न क्षतिः । नैगमोक्तिस्तु सङ्ग्रहव्यवहारान्तर्भूतत्वेन नैगमस्येति द्रष्टव्यं, प्रतिजीवं जन्ममरणादिव्यवस्थाव्यवहरणात् सावन्यस्य व्यवहारप्रकृतिकता । तथा च निरूपितं न्यायाचार्येर्नयोपदेशे___ "साङ्ख्यशास्त्रे च नानात्म-व्यवस्थाव्यवहारकृत् । इत्येतावत्पुरस्कृत्य विवेकः सम्मतावयम् ।।१।।" इति । Page #407 -------------------------------------------------------------------------- ________________ ३४८ षड्दर्शन समुझय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुश्शयभूमिका अत एव सत्कार्यत्वाद्यंशे व्यवहारप्रकृतिकत्वाभावेऽपि सकलशास्त्रप्रयोजनभागित्वेनात्मन एव मुख्योद्देशेन नयचिन्तायाः प्रस्तुतत्वान्न दोष इति । यत्तु "अद्वैतवादिदर्शनान्यखिलानि साङ्ख्यदर्शनं चैतदाभासत्वेन प्रत्येयम्" इत्यादिना सङ्ग्रहाभासत्वेन साङ्ख्योक्तिः - सा सत्कार्यत्वाद्यंशे व्यवहारप्रकृतिकत्वाभावनिबन्धनेति सम्भाव्यते । ऋजुसूत्र-शब्द-समभिरूढेवम्भूतेभ्यः क्रमेण सौत्रान्तिक-वैभाषिक-योगाचार-माध्यमिकाख्याश्चत्वारो बौद्धदर्शनभेदास्समुत्पत्रास्तत्स्वरूपं च सङ्खपतः-- "अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो नहि बाह्यवस्तुविसरः सौत्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वच्छां परां संविदम् ।।१।।" इत्यनेन काव्येन ज्ञातव्यम् । यद्यपि वचनभेदादभिप्रायभेदाद्वा दर्शनभेदाः भूयांसस्सम्भवितुरमर्हन्तीति । "जावइया वयणपहा, तावइया चेव हुँति नयवाया । जावइया नयवाया, तावइया चेव परसमया ।।१।।" इति । अनया प्राकृतार्यया स्फुटमवसीयते । एतेन जैनदर्शनस्य भेदानां सप्तशती इत्याकारिका या सर्वदर्शनसङ्ग्रहभाषान्तरभूमिकाकारोक्तिः साऽपि निरस्ताऽवसातव्या, सप्तनयानां सप्तशतभेदवत्त्वात्, नयानां च परसमयत्वमत्र स्पष्टतया सङ्कलितम्, तथाऽप्यस्मिन् प्रबन्धे प्ररूपितषड्दर्शनमध्येऽन्तर्भूतत्वेनैवैतेषामत्र दर्शनषट्कं प्ररूपितमत एव "सर्वदर्शनवाच्यार्थः सझेपेण निगद्यते" इत्याकारिका या प्रबन्धप्रणेतृप्रतिज्ञा साऽपि परिपालिता भवतीति । अथ सुविख्यातवेदान्तदर्शनोपेक्षा न युज्यते "पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्य: परिग्रहः ।।१।।" इति प्रतिज्ञयापि सुप्रसिद्धप्रसिद्धितामेतेषां महात्मनाम् । यद्युच्यते षडेव दर्शनानीत्युक्तिव्याहतिभयेन तदुपेक्षणं, तदपि न क्षोदक्षम, तस्यास्त्वन्यरीत्याऽपि निर्वाहात्, वस्तुनः शून्यवादित्वेन तस्यानिरूपणमिति चेत् ? जैमिनीयदर्शनस्यापि निरूपणं निरर्थकं तत्त्वविषये तस्यापि तत्साम्यात्, सत्यमेतत्, परं स्वमास्तिकत्वेन ख्यापयदपि सर्वज्ञाभावं ख्यापयतीति ज्ञापनार्थकत्वेन तनिरुपणस्यावश्यकत्वात् स्वसंदृब्ध शास्त्रवार्तासमुचये वेदान्तदर्शनस्य सविस्तरं निरूपितत्वाञ्च तदुपेक्षणं युज्यत एवेति सम्भाव्यते । एतेन - આ ગ્રન્થનો તો ઉદ્દેશ જ એ છે કે સર્વદર્શનોમાં જૈનસ્યાદ્વાદ પરમદર્શન છે એમ બતાવવું અને તે રીતે શ્રીહરિભદ્રાચાર્યે યથાર્થ રીતે સિદ્ધ કરી બતાવ્યું પણ છે, જો કે મને પોતાને તો એમ નિશ્ચય છે કે વેદાન્તદર્શનનું યથાર્થાવલોકન કર્યું હોત તો એવી કુશાગ્રબુદ્ધિના પંડિતને પોતાના કેટલાક વિચાર ફેરવવાનું કારણ મલત. કેમ કે તેમની પ્રતિજ્ઞા જ એવી છે કે “મારે શ્રીવીરનો પક્ષપાત નથી, કપિલાદિનો દ્વેષ નથી, જેનું વચન સયુક્તિક જણાય તેનો સંગ્રહ કરવાનો નિશ્ચય છે.” “અસ્તુ એ વાર્તાની ચર્ચા અત્ર પ્રકૃતિ નથી.” Page #408 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुनयभूमिका ३४९ इति यः षड्दर्शनभाषान्तरभूमिकाकारोल्लेख: सोऽपि निराकृतो मन्तव्यः, अज्ञातमूलकत्वादेतदुल्लेखस्येति । एतेषां षण्णां दर्शनानां मध्ये वस्तुतो जैनदर्शनमेवास्तिकत्वं बिभर्ति, आस्तिकत्वं चात्र सर्वज्ञप्रणीततत्त्वानां सम्यग्निर्णयवत्त्वं, तचावगतस्वपरसमयरहस्यानां सम्यग्दृशां । ज्ञानावरणीयकर्मोदयसहकृतदर्शनमोहनीयोदयजन्याज्ञानत्वस्यैव प्रतिबन्धकतावच्छेदकत्वेन ज्ञानावरणीयकर्मोदयमात्रजन्यमज्ञानं तु सम्यग्दृशां न प्रतिबन्धकं, मिथ्यात्वप्रदेशोदयजन्यप्रवचनसंशयरूपस्याज्ञानस्य च प्रतिबन्धकत्वेऽपि प्रतिबन्धकसहकृतोत्तेजक इव "तमेव सझं" इत्याद्यालम्बनरूपास्तिकत्वोत्तेजकप्रभावान्न प्रतिबद्धं सामर्थ्यम् । स्वपरसमयानभिज्ञानामेकान्तेन जिनोक्ततत्त्वश्रद्धानवतामार्हतानाम् “यज्जिनैः प्रज्ञप्तं तदेव सत्यम्" इति द्रव्यसम्यक्त्ववतामपि भावसम्यक्त्वाभावः । "नियमेण सद्दहंतो छक्काए भावउंन सद्दहइ । हंदि अपज्जेसुवि सद्दहणा होइ अविभत्ता ।।१।।" इति गाथाव्याख्याने सम्मतिवृत्तौ स्पष्टतया प्रतिपादितः, ___नास्तिकत्वं चोक्तवैपरीत्यं, माषतुषादौ तु गुरुपारतन्त्र्येणार्हत्प्रणीततत्त्वानां सम्यग्निर्णयसद्भावान्नातिप्रसङ्गः । यद्वा शासनबाीकान्तश्रद्धानं तत्, तेनैकान्तजिनोक्ततत्त्वश्रद्धावत्स्वपि नातिव्याप्तिः । चार्वाकभिन्नदर्शनाभ्युपगन्तृत्वमास्तिकत्वमिति तु लौकिकानां रूढिः, तामभिप्रेत्यैव "एवमास्तिकवादानां कृतं सक्षेपकीर्तनम्" इति कथनं निबन्धनिर्मातृभिः, “अस्ति परलोकः पुण्यं पापमिति वा मतिरस्य आस्तिकः" इति श्रीमद्धेमचन्द्रसूरिपादैश्च 'सिद्धहेमे' आस्तिकशब्दव्युत्पत्तिरकारि, सर्वसाधारणत्वादनयोः निबन्धयोरिति । यत्र च चार्वाकमुद्दिश्य "नास्तिकस्तु पापीयान्" इत्युक्तं तद्धर्म्यपेक्षया द्रष्टव्यम्, तथा च निरूपितवन्तो श्रीमन्यायाचार्या: - धयंशे नास्तिको ह्येको, बार्हस्पत्यः प्रकीर्तितः । धर्मांशे नास्तिका ज्ञेयाः, सर्वेऽपि परतीर्थिकाः ।।१।।" इति । अत्र केचिद्वेदानभ्युपगन्तृत्वं नास्तिकत्वमिति निरूपयन्ति, तत्र यौक्तिकं । "नास्ति परलोकः पुण्यं पापमिति वा मतिरस्य" इत्याबालगोपालविख्यातनास्तिकशब्दव्युपत्त्या सममपि विरोधात् ।। न च जैनदर्शनव्यतिरिक्तदर्शनानां तत्त्वदृष्ट्या नास्तिकत्वप्रतिपादनेनार्हद्दर्शनस्य प्रागुक्तं सर्वदर्शनात्मकत्वं कथं सञ्जाघटीति ? न हि प्रत्येकमसत् समुदायेषुपलभ्यत इति वाच्यम, प्रत्येकमसतोऽपि समुदायेषु सद्भावात्, तथाहि-प्रतिसिन्धुसलिलशीकरेष्वदृश्यमानोऽपि सरित्पतिः समुदितेषु तेषु दृश्यत एव तथा च श्रीसिद्धसेनपादा: - "उदधाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि नाथ दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ।।१।।" Page #409 -------------------------------------------------------------------------- ________________ ३५० षड्दर्शन समुचय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुझयभूमिका यद्वा शेषदर्शनानामास्तिकत्वेऽपि न क्षतिः, धर्मधर्म्युभयाभ्युपगमापेक्षयैवात्रास्तिकत्वव्यवहरणात् । अत एव समुदिताः स्यात्पदलाञ्छितास्सर्वेऽपि नया: प्रमाणरूपतां बिभ्रति । तथा च स्याद्वादमञ्जर्यां श्रीमन्मल्लिषेणसूरय: "स्यात्पदलाञ्छितानां नयानामेव प्रमाणव्यपदेशभाक्त्वात्" अन्यत्रापि च - "नयास्तव स्यात्पदलाञ्छना इमे, रसोपविद्वा इह लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो, भवन्तमार्याः प्रणता हितैषिणः ।।१।।" ननु यन्मिथ्यादर्शनसमूहमयंतत्कथमाप्नोति सम्यग्रूपतां ? नहि कालकूटकणानां समूहोऽमृतरूपतामासादयतीति चेत् ? न, परस्परनिरपेक्षाणां सङ्ग्रहादिनयात्मकानां सावयादिदर्शनानां मिथ्यात्मकत्वेऽपि सम्पादितसंस्कारविशेषस्य हालाहललवसमूहस्यामृतात्मकत्ववत् परस्परसापेक्षाणां समासादितानेकान्तस्वरूपाणां तेषां सम्यग्रूपताप्राप्तेः । श्रूयते हि लोकेऽपि विषादयः परस्परसंयोगविशेषसमा-सादितमाहात्म्या: गदवतामात्मसात्कुर्वतामगदरूपतामासादयन्ति, कुत्रचिन्मधुरमपि नालिकेरफलाम्भः कर्पूरसंयोगाद् विषायते, तथा सम्यकशास्त्रमपि मिथ्यादर्शनसंयोगान्मिथ्यारूपं भवति । न हि प्रत्यक्षसिद्धे पर्यनुयोगोऽर्हति, अन्यथा चित्रभानोरपिदायदहनशक्त्यादिपर्यनुयोगापत्ते । अत एव निरपेक्षानैगमादयो दुर्नया:, सापेक्षास्तु सुनयाः । तथा चोक्तमनुयोगद्वारवृत्तौ “तदेवमेते निजनिजार्थप्रतिपादनपरा विप्रतिपद्यन्ते नया:, एते च परस्परं निरपेक्षाः, दुर्नयाः सौगतादिसमयवत्, परस्परसापेक्षास्तु सुनयाः" इति । तथा च स्तुतिद्वात्रिंशिकायां रत्नप्रभसूरय: - अहो चित्रं चित्रं, तव चरितमेतन्मुनिपते ! स्वकीयानामेषां, विविधविषयव्याप्तिवशिनां । विपक्षापेक्षाणां, कथयसि नयानां सुनयतां, विपक्षक्षेप्तृणां पुनरिह विभो ! दुष्टनयताम् ।।१।।" पञ्चाशति च - "निःशेषांशजुषांप्रमाणविषयीभूयं समासेदुषां, वस्तूनां नियमांशकल्पनपराः सप्त श्रुतासङ्गिनः । औदासीन्यपरायणास्तदपरे चांशे भवेयुर्नयाश्चेदेकान्तकलङ्कपङ्ककलुषास्ते स्युस्तदा दुर्नया: ।।१।।" अत्र मलयगिरिचरणास्तु नयदुर्नयव्यवस्था दैगम्बरी नत्वस्मदीया इत्याहुः, तथा तद्ग्रन्थः - “नयो दुर्नयः सुनयश्चेति दिगम्बरी व्यवस्था, नत्वस्माकम्, नयदुर्नययोराविशेषात् । स्याष्ठब्देन विवक्षितधर्मोपरागेण कालादिभिरभेदवृत्त्याऽभेदोपचाराद्वानन्तधात्मकवस्तुप्रतिपादने प्रमाणवाक्यस्यैव व्यवरि तेः, अत एव स्याच्छब्दलाञ्छिततयैव सर्वत्र साधूनां भाषाविनयो विहितः, अवधारणी भाषाच निषिद्धा, तस्या नयरूपत्वात्, नयानांच सर्वेषां मिथ्यादृष्टित्वात्, तथा चानुस्मरन्ति "सव्वेणया मिच्छावायिणो"त्ति, नच सप्तभङ्गात्मकं प्रमाणवाक्यं, एकभङ्गात्मकं च नयवाक्यमित्यपि नियन्तुं शक्यं, सप्तभङ्गायाः सप्तविधजिज्ञासोपाधिनिमित्तत्वात्, न च तासां सार्वत्रिकत्वं, को जीव ? इति प्रश्ने लक्षणमात्रजिज्ञासया "स्याद् ज्ञानादिलक्षणो जीवः" इति प्रमाणवाक्यरूपस्योत्तरस्य सिद्धान्तसिद्धत्वात्, स्यात्पदस्य चात्रानन्त Page #410 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुनयभूमिका ३५१ धर्मात्मकत्वद्योतकत्वेन प्रामाण्याङ्गत्वं, द्योतकत्वं चात्रोपसम्पदानकी शक्तिर्लक्षणा वेत्यन्यदेतत्, तत्र च श्रुतपदप्रतिपाद्यधर्माशे लौकिकी विषयता स्यात्पदद्योत्या अनन्तधर्मात्मकत्वांशेचलोकोत्तरेति विशेषः" इति । तत्त्वार्थवृत्त्यभिप्रायोऽप्येवमेव सम्भाव्यते तथा च तद्ग्रन्थः- "प्रमाणं सम्यग्ज्ञानं, नयास्तु मिथ्याज्ञानं, अत आह "एवं सब्वेऽवि नया मिच्छादिट्ठि" अपरे तु वर्णयन्ति परस्परापेक्षा नैगमादयो नया इति व्यपदिश्यन्ते, अध्यवसाया ते, परस्परापेक्षैर्यज्ज्ञानं समस्तवस्तुस्वरुपावलम्बनं जन्यते, तदनवगत वस्तुपरिच्छेदाभ्युपेयत्वात् प्रमाणम्, ये पुनः नैगमादयो निरपेक्षाः परस्परेण ते नयाभासा" इति न्यायाचार्यास्तु “नयदुनयविभागो न दैगम्बर एव हेमसूरिभिरपि - "सदेव सत्स्यात्सदितित्रिधार्थो मीयेत दुर्नीतिनयप्रमाणैः" इत्यादि विभज्याभिधानात्, आकरे नयतदाभासानां व्यक्तेर्बोधितत्वाञ्च । अवधारणी च भाषा एकान्तवादात्मकैव निषिद्धा न तु नयरूपापि, तस्याः प्रमाणपरिकरत्वेन तत्रावधारणीत्वस्य निश्चायकत्वरूपभाषालक्षणान्वयेनैव सिद्धान्तसिद्धत्वात्" इत्यादिना विस्तरतः सङ्गिरन्ते, यद्यप्यत्रापातमात्रेण मतभेदो दृश्यते तथाप्यपेक्षातः सूक्ष्मधिया विचार्यमाणां न किञ्चिद्विरोधावहं प्रतिभाति, अत एवैतदभिप्रायमभिप्रेत्य नयोपदेशे न्यायाचार्यनिरुक्तं प्रमाणलक्षणं, वैराग्यविरोधितृष्णोच्छेदकानित्यत्वभावनोद्देशेन प्रवृत्तस्य बौद्धदर्शनस्य, रागद्वेषादिविविधनिबन्धननानासम्बन्धधीमलप्रक्षालनस्वस्तटिनीजीवनप्रतिमैकत्वभावनोद्देशेन प्रवृत्तस्य वेदान्तदर्शनस्य, शेषदर्शनानां च तत्तद्भावनोद्देशेन प्रवृत्तानां सुनयत्वोक्तिश्च सङ्गच्छते, एवं प्रामाण्यस्य स्वतः परतः प्रकाशत्वविचारे बौद्धोक्तयुक्तयुपन्यासेन सम्मतिवृत्त्युक्त: मीमांसकमतनिरासोऽपि सङ्गतिमञ्चति । तथाच तत्स्थलम् “न चेदं प्रेर्यम्, यदि जिनशासनं जिनप्रणीतत्वेन सिद्धं निश्चितप्रामाण्यमभ्युपगमनीयम्, अन्यथा प्रामाण्यस्याप्यनभ्युपगनीयत्वादितिप्रसङ्गसाधनमत्र प्रतिपाद्यत्वेनाभिप्रेतम्, तत्किमिति बौद्धयुक्तयाहतेन त्वया स्वत: प्रामाण्यनिरासोऽभिहितः, यतः सर्वसमयसमूहात्मकमेवाचार्येण प्रतिपादयितुमभिप्रेतम्, यद्वक्ष्यत्यस्यैव प्रकरणस्य परिसमाप्तौ यथा"भदं मिच्छादसणसमूहमइयस्स अमयसारस्स । जिणवयणस्स भगवउ संविग्गसुहाहिगम्मस्स ।।१।।" इत्यादिनाऽयमेवार्थो बौद्धयुक्त्युपन्यासेन समर्थितः, अन्यत्राप्यन्यमतोपक्षेपेणान्यमतनिरासेऽयमेवाभिप्रायो द्रष्टव्यः । सर्वनयानां परस्परसापेक्षाणां सम्यग्मतत्वेन विपरीतानां विपर्ययत्वेनाचार्यस्येष्टत्वात् ।" इति । तस्मात्रयानामतिगभीरत्वेन सर्वत्रापेक्षात एव स्याद्वादिनां सुव्यवस्थेत्यलं पल्लवितेन । षडधिकारात्मकेऽस्मिनिबन्धे षडपि दर्शनानि देव-तत्त्व-प्रमाणभेदैनिधा विभक्तानि । तत्र सार्धकादशश्लोकप्रमिते प्रथमाधिकारे मङ्गलाभिधेयसम्बन्धप्रयोजनरूपचतुष्टयनिरूपणम्, षड्दर्शननामनिरूपणं, सुगतमताभिप्रेततत्त्वनिरूपणं चाकारि । Page #411 -------------------------------------------------------------------------- ________________ ३५२ षड्दर्शन समुश्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुञ्चयभूमिका सार्धेकविंशतिकाव्यमिते द्वितीयाधिकारे नैयायिकमतं न्यरूपि । एकादशवृत्तपरिमितेन तृतीयाधिकारेण साङ्ख्यदर्शनस्वरूपं समदर्शि ।। ___ आहेतदर्शननिरूपके चतुर्दशश्लोकप्रमिते चतुर्थाधिकारे वृत्तद्वयेन सातिशयं देवाधिदेवस्वरूपनिर्वर्णनं, एकवृत्तेन नवतत्त्वनामनिरूपणं, वृत्तद्वयेन च जीवाजीवपुण्याख्यतत्त्वत्रयलक्षणं निरवर्णि । __ यद्यप्यत्र मूलोक्तजीवलक्षणे जीवस्य देहपरिमाणत्वं साक्षात्तया नोपात्तं, तथापि “विवृत्तिमान्" इति विशेषणेन स्पष्टतयोपलभ्यते । तथाहि-वि-विविधं वर्त्तनं-वृत्तिः नरामरादिपर्यायानुसरणं तद्वान्, यद्वा वि-विशिष्टा-स्वदेहव्यापिनी वृत्तिरस्यास्तीति विवृत्तिमान् । एतेन नैयायिकादिभिर्विकल्पितमात्मनो विभुत्वं प्रतिषिध्यते, विभुत्वे हि नानात्मव्यवस्थानुपपत्तिः, नभसि नानाघटादिसंयोगवदेकात्मन्यपि नानामन:संयोगेन जीवभेदव्यवस्थोपपत्तेः । न च जननमरणादिनोत्पद्यमाना जीवभेदव्यवस्था दुर्निवारेति प्रलपितव्यम्, तस्या एकस्मिन्नप्यात्मनि घटाकाशादिसंयोगजननविनाशवत् निर्वाहसम्भवात् । अथाऽस्तुनाम तस्या निर्वाहः, परमनादिसंसिद्धाया बन्धमोक्षव्यवस्थायास्तु विच्छेद एव स्यात्, एकस्मिन्नात्मनि तयोविरोधात्, इति चेत् ? नन्वेवं नभस्यप्येकघटसंयोगे सति घटान्तरसंयोगाभावानुपपत्ति: ? नभसि तु प्रदेशभेदोपचारेण नैतद्दोषस्यावकाश इति चेत् ? आत्मन्यपि प्रदेशभेदोपचारेण न बन्धमोक्षव्यवस्थाविच्छेदः, तस्माद्विभुत्वे नानात्मव्यवस्थाऽनुपपन्नेति । अनुमानञ्चात्र-आत्मा न विभुः, सर्वत्र तद्गुणानुपलम्भात् घटवत् । एतेन "बुद्ध्यधिकरणं द्रव्यं विभु, नित्यत्वे सत्यस्मदाद्युपलभ्यमानगुणाधिष्ठानत्वात् आकाशवत्" इत्यनुमानमपि निराकृतमवसेयम्, आत्मनः शरीरपरिणामवत्तया विभुत्वव्याघातात्, "आत्मैकत्वपरिमाणे न योग्ये" इति वृत्तिकारवचनं तु प्रमाणविरोधित्वेनाप्रमाणं, शब्दस्य गुणत्वं त्वस्यैव ग्रन्थस्य वृत्तिकृद्भिः स्वयमेव निरस्तत्वेन दृष्टान्तस्य साधनशून्यत्वाञ्छ । अदृष्टं स्वाश्रयसंयुक्त आश्रयान्तरे कारभते, एकद्रव्यत्वे सति क्रियाहेतुगुणत्वात्, वेगवदित्यनुमानमप्यसुन्दरम्, आत्मवर्त्यदृष्टस्य स्वाश्रयसंयोगघटितसम्बन्धेन आश्रयान्तरे कारम्भकत्वे नगरान्तर्वतिनां कनककामिन्यादीनामप्याकर्षणप्रसङ्गात् । नन्वेवं सति देशान्तरवर्तिपरमाणूनां युगपत्संयोगासम्भवादाद्यकाभावः, तदभावाशान्त्यसंयोगाभावः, तदभावात्तन्निमित्तशरीराभावः, ततस्तत्सम्बन्धाभावः, ततस्सर्वेषां सर्वदा निरुपायनिर्वृतिः स्यात् इति चेत् ? न, विचित्रशक्तिमत्त्वेन भावानां विनैवाश्रयसंयोगं अदृष्टस्य कार्यजनकचात् नहि यद्येन संयुक्तं तत्तं प्रत्येवोपसर्पतीति शक्यते वक्तुम्, लोहाकर्षकेऽयस्कान्ते व्यभिचारात् । अदृष्टविशेषात् प्रतिनियतपरमाणूनामेवाकर्षणसम्भवेन नाचरणीया चेतसि असंयुक्ताकर्षणे यावत्परमाण्वाकर्षणसम्भवेन न जाने कियत्परिमाणं भविष्यति शरीरमिति चमत्कृतिः । एकस्मिन्नपि घटे रूपादिभेदेऽपि घटाभेदवत्परिमाणभेदेऽपि नात्मभेदोपपत्तिः, अतो न विद्यते परिमाणभेदस्य द्रव्यभेदनियतत्वेनात्मभेदोपपत्तिरित्याशङ्काया अवकाशोऽपि । न च मूर्ते मूर्तप्रवेशस्य विरोध इत्यपि क्षोदक्षमम, मनस इव विरोधासम्भवात् । एवञ्चाचेतनत्वापत्तिरित्यपि न निगदितव्यम्, सहचारमात्रदर्शनेन व्याप्त्यग्रहात् । Page #412 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुञ्चयभूमिका ३५३ अन्यथा विभुत्वपक्षेऽप्याकाशवदचेतनत्वापत्तिस्स्यादात्मनः । नन्वेकान्तेनाविभुत्वे अनेकान्तव्याहतिरिति चेत् ? न, व्यक्त्यपेक्षयैव विभुत्वं निषिध्यते, न तु शक्तत्यपेक्षया, शक्तया त्वस्माभिरप्यात्मनः विभुत्वस्य स्वीकृतत्वात् । तथा चोक्तं महोपाध्यायश्रीमद्यशोविजयगणिभिायखण्डखाये - "शक्तत्या विभुः स इह लोकमितप्रदेशो, व्यक्त्या तु कर्मकृतसौवशरीरमानः । यत्रैव यो भवति दृष्टगुण: स तत्र, कुम्भादिवद्विशदमित्यनुमानमत्र ।।१।।" इति । न च मूर्त्तत्वे सावयवत्वं, तत्त्वे च पटादिवत् कार्यत्वप्रसङ्ग इत्यपि जल्पनीयम् । कार्यत्वस्यापि कथञ्चिदिष्टत्वात् । कथञ्चिनित्यत्वस्यापि स्वीकृतत्वेन नास्ति कृतहानाकृताभ्यागमरूपदोषस्यापि प्रवेशस्थानं, न हि घटादावपि प्राक्प्रसिद्धसमानजातीयकपालसंयोगारब्धत्वं दृष्टं, येन प्राक्प्रसिद्धसमानजातीयावयवारब्धत्वप्रसक्तिः स्यात् । न च पटादौ तथोपलब्धेऽपि सर्वत्र तथा कल्पयितुं शक्यते, अन्यथा काष्ठे लोहलेख्यत्वदर्शनेन वज्रेऽपि तत्प्रसक्तिः स्यात् । वज्रे लोहलेख्यत्वं त्वनुभवविरोधीति चेत् ? अत्राप्येवमेव । सावयवत्वमत्र प्रदेशवत्त्वम्, नत्ववयवारब्धत्वम् । न चात्मप्रदेशाः प्रविभक्ताः, श्रृङ्खलावय-वानामिव तेषां परस्पराजहद्वृत्तित्वात्, ते च प्रदेशाः पृथक् पृथग् न चेतयेरन्, किन्तु कथञ्चिदवयवा-भिन्नोऽवयवी चेतयते । आत्मत्वमपि कथञ्चिदवयवाभिन्नावयविन्येवेति ध्येयम् । अत्र कार्यत्वमपि पूर्वाकारपरित्यागेनोत्तराकारपरिणामवत्त्वं । अत्रात्मप्रदेशानां प्रदीपवत् सङ्कोचविकाशशालित्वेनैव लोकप्रदेशपरिमितास्ते कथं सम्मीयेरन-कीटादिशरीरे ? इति चिन्ताऽपि न समुत्पादनीया चेतसि । न चाशङ्कनीयं दृष्टान्तवैषम्यमपि, प्रदीपस्यापि कथञ्चित्रित्यत्वस्य स्वीकारात् । अथ तेषां सङ्कोचविकाशशालित्वेनाणुत्वप्रसङ्ग इति चेत् ? न, जघन्यतोऽपि शरीरावगाहनाया: शरीरनामकर्मोदयवर्तित्वेन अङ्गुलासङ्ख्येयभागमितत्वात् । अत एवाणुमात्राप्यवगाहना कथं न भवतीति प्रश्नस्य नास्त्यवकाश: । ननु मुक्तावस्थायां तु भविष्यत्येव आत्मनोऽणुत्वपरिमाणप्रसक्तिः, तनिमित्तशरीराभावादिति चेत् ?, न, तत्रापि चरमशरीरस्य निमित्तत्वात्, तथा चोक्तवन्त: कुवादिकरिकण्ठीरवा: श्रीमद्यशोविजयवाचकवर्या न्यायखण्डखाये - "आत्मा स्वकर्मकृतशरीरसमानावगाहनाकः तदवच्छिन्नभोगवत्त्वादित्यत्र तात्पर्यं, स्वकर्मकृतत्वं च स्वकर्मनिरूपितप्रतियोग्यनुयोगिभावसम्बन्धाश्रयकृतत्वं तेन स्वकर्मक्षयकृतत्रिभागहीनचरमशरीरावगाहनावस्थितक्षीणसकलक्लेशशालिनि सिद्धे नाव्याप्तिः ।" एतेन (ब्रह्मसूत्रं पृ. ५६२) "एवं चात्माऽकात्य॑ म् ।।३४।।" (शाङ्करभाष्यं पृ. ५६२) "यथैकस्मिन् धर्मिणि विरुद्धधर्मासम्भवो दोषः स्याद्वादे प्रसक्तः, एवमात्मनोऽपि, जीवस्याका~मपरो दोष: प्रसज्येत । कथम् ? शरीरपरिमाणो हि जीव इत्यार्हता मन्यन्ते । शरीरपरिमाणतायां च सत्यामकृत्स्नोऽसर्वगतः परिच्छिन्न आत्मेत्यतो घटादिवदनित्यत्वमात्मनः प्रसज्येत । शरीराणां चानवस्थितपरिमाणत्वान्मनुष्यजीवो मनुष्यशरीरपरिणामो भूत्वा पुनः केनचित्कर्मविपाकेन हस्तिजन्म प्राप्नुवन्न कृत्स्नं Page #413 -------------------------------------------------------------------------- ________________ ३५४ षड्दर्शन समुञ्चय भाग-१, परिशिष्ट -५, षड्दर्शन समुनयभूमिका हस्तिशरीरं व्याप्नुयात् । पुत्तिकाजन्म च प्राप्नुवन्न कृत्स्नः पुत्तिकाशरीरे सम्मीयेत । समान एष एकस्मिनपि जन्मनि कौमारयौवनस्थाविरेषु दोषः । स्यादेतत्-अनन्तावयवो जीवस्तस्य त एवावयवा अल्पे शरीरे सङ्कचेयुर्महति च विकसेयुरिति । तेषां पुनरनन्तानां जीवावयवानां समानदेशत्वं प्रतिहन्यते वा न वेति वक्तव्यम् । प्रतिघाते तावन्नानन्तावयवाः परिच्छिन्ने देशे सम्मीयेरन् । अप्रतिघातेऽप्येकावयवदेशत्वोपपत्तेः सर्वेषामवयवानां प्रथिमानुपपत्तेर्जीवस्याणुमात्रत्वप्रसङ्गः स्यात् । अपि च शरीरमात्रपरिच्छिनानां जीवावयवानामानन्त्यं नोत्प्रोक्षितुमपि शक्यम् ॥३४।। अथ पर्यायेण बृहच्छरीरप्रतिपत्तो केचिजीवावयवा उपगच्छन्ति तनुशरीरप्रतिपत्तौ च केचिदपगच्छन्तीत्युच्येत तत्राप्युच्यते - (ब्रह्मसूत्रं पृ. ५६३) "न च पर्यायादप्यविरोधो विकारादिभ्यः ॥३९॥" (शाङ्करभाष्यं पृ. ५६३) न च पर्यायेणाप्यवयवोपगमापगमाभ्यामेतद्देहपरिमाणत्वं जीवस्याविरोधेनोपपादयितुं शक्यते । कुतः ?, विकारादिदोषप्रसङ्गात् । अवयवोपगमापगमाभ्यां ह्यनिशमापूर्यमाणस्यापक्षीयमाणस्य च जीवस्य विक्रियावत्त्वं तावदपरिहार्यम् । विक्रियावत्त्वे च चर्मादिवदनित्यत्वं प्रसज्येत । ततश्च बन्धमोक्षाभ्युपगमो बाध्येत, कर्माष्टपरिवेष्टितस्य जीवस्यालाबुवत्संसारसागरे निमग्नस्य बन्धनोच्छेदादूर्ध्वगामिनं भवतीति । किञ्चान्यत् । आगच्छतामपगच्छतां चावयवानामागमापायधर्मवत्त्वादेवानामत्वं शरीरादिवत् । ततश्चावस्थितः कश्चिदवयव आत्मेति स्यात् । न च स निरूपयितुं शक्यतेऽयमसाविति । किञ्चान्यत् । आगच्छन्तश्चैते जीवावयवाः कुतः प्रादुर्भवन्त्यपगच्छन्तश्च व वा लीयन्त इति वक्तव्यम् ? नहि भूतेभ्यः प्रादुर्भवेयुभूतेषु च निलीयेरन, अभौतिकत्वाज्जीवस्य । नापि कश्चिदन्यः साधारणोऽसाधारणो वा जीवानामवयवाधारो निरूप्यते प्रमाणाभावात् । किञ्चान्यत् । अनवधृतस्वरूपश्चैवं सत्यात्मा स्यात्, आगच्छतामपगच्छतां चावयवानामनियतपरिमाणत्वात् । अत एवमादिदोषप्रसङ्गान पर्यायेणाप्यवयवोपगमापगमावात्मन आश्रयितु शक्यते । अथवा - पूर्वेण सूत्रेण शरीरपरिमाणस्यात्मन उपचितापचितशरीरान्तरप्रतिपत्तावकाळप्रसञ्जनद्वारेणानित्यतायां चोदितायां पुनः पर्यायेण परिमाणानवस्थानेऽपि स्रोत:-सन्ताननित्यतान्यायेनात्मनो नित्यता स्यात् । यथा रक्तपटानां विज्ञानानवस्थानेऽपि तत्सन्ताननित्यतातद्वद्विसिचामपीत्याशङ्कय तेन सूत्रेणोत्तरमुच्यते । सन्तानस्य तावदवस्तुत्वे नैरात्म्यवादप्रसङ्गः । वस्तुत्वेऽप्यात्मनो विकारादिदोषप्रसङ्गादस्य पक्षस्यानुपपत्तिरिति ।।३५।।" (ब्रह्मसूत्रं पृ. ५६४) “अन्त्यावस्थितेश्चोभयनित्यत्वादविशेषः ।।३६।।" (शाङ्करभाष्यं पृ. ५६४) “अपि चान्त्यस्य मोक्षावस्थाभाविनो जीवपरिमाणस्य नित्यत्वमिष्यते जैनैः । तद्वत्पूर्वयोरप्याद्यमध्यमयोर्जीवपरिमाणयोर्नित्यत्वप्रसङ्गादविशेषप्रसङ्गः स्यात् । एकशरीरपरिमाणतैव स्यानोपचितापचितशरीरान्तरप्राप्तिः । अथवाऽन्त्यस्य जीवपरिमाणस्यावस्थितत्वात्पूर्वयोरप्यवस्थयोरवस्थितपरिमाण एव जीव: स्यात्, ततश्चाविशेषेण सर्वदैवाणुर्महान् वा जीवोऽभ्युपगन्तव्यो न शरीरपरिमाणः । अतश्च सौगतवदार्हतमपि मतमसङ्गतमित्युपेक्षितव्यम् ।।३६ ।। इति षष्ठमेकस्मिन्नसम्भवाधिकरणम् ।।" इति ब्रह्मसूत्र-शाङ्करभाष्योक्तिः । Page #414 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुझयभूमिका ३५५ (अद्वैतब्रह्मसिद्धिपाठः पृ. ११७) "एवमनैकान्तासिद्धिवदात्मनः सावयवत्मप्यनुपपन्नमेव । तथाहि । सावयवत्वेन मध्यमपरिमाणवत्त्वम् । ततश्चानित्यत्वं घटादिवत् ततश्च कृतहान्यकृताभ्यागमप्रसङ्गश्च । ततश्च प्रवृत्त्यनुपपत्तिरिति । किञ्च मनुष्यकायपरिमाणो हि जीवः न हस्तिकायं कृत्स्नं व्याप्तुमर्हति । अल्पत्वात् इत्यात्मनः कृत्स्नशरीराव्यापित्वादकात्य॑म् । तथा हस्तिशरीरं परित्यज्य यदा कर्मवशात् पुत्तिकाशरीरं प्राप्नोति तदा न तत्र कृत्स्नः सम्भवतीति न शरीरपरिमाणत्वमात्मनः । कौमारे च स्वल्पपरिमाणो जीवः तारुण्ये स्थविरे च न कृत्स्नं शरीरं व्याप्नुयात् । ननु यथा प्रदीपो घटमहाहोदरवर्ति सङ्कोचविकाशवान् एवं जीवोऽपि अनन्तावयव: पुत्तिका-हस्तिदेहयो: - इति चेत् । न । तेषामनन्तानां जीवावयवानां समानदेशत्वप्रतिघातोऽस्ति न वा ?, नाद्यः । अनन्तावयवानां परिच्छिन्ने देशे संमातुमशक्यत्वेन देहावहिरपि जीवोपगतिप्रसङ्गात् । न द्वितीयः, एकावयवदेशत्वेनापि समानदेशत्वोपपत्तेः । सर्वेषामवयवानां च प्रथिमानुपपत्तिः । ततो जीवस्याणुमात्रत्वप्रसङ्गात् । नात्र प्रदीपदृष्टान्तः सम्भवति-नश्वराः प्रदीपावयवाः । प्रदीपश्चावयवी प्रतिक्षणमुत्पत्तिनिरोधधर्मा । दान्तिकस्यात्मनो नित्यत्वाभ्युपगमात् । आनन्त्यं च जीवावयवानामनुपपन्नतरम् । शरीरमात्रपरिच्छिन्नानां तदसम्भवात् । ननु बृहत्तनुदेहावाप्तावयवोपगमापगमाभ्यां जीवस्य देहपरिमाणता न विरुद्धा-इति चेत् । न । विकारवत्त्वप्रसङ्गात् । तथाहि । अवयवोपगमापगमाभ्यां ह्यनिशमापूर्यमाणस्यापक्षीयमाणस्य च जीवस्य विक्रियावत्त्वम् । न च-समुद्भवत्तनित्यमिति वाच्यम् । विक्रियावत्त्वेन चर्मादिवदनित्यत्वप्रसङ्गात् । आत्मनोऽनित्यत्वे चायुक्तो बन्धमोक्षाभ्युपगमः । बन्धमोक्षान्वयिनोऽभावात् । किञ्च आत्मत्वमवयवानां वा अवयविनो वा ? आये किं आगमापायिनां सर्वेषामवयवानामात्मत्वं हीनस्य वा कस्यचिदवयवस्य ? न प्रथमः, आगच्छतामपगच्छतां चावयवानामागमापायिधर्मत्वेन अनात्मत्वात् शरीरादिवत् । आगच्छतामपगच्छतां च तेषामनियतपरिमाणत्वादप्यनवधृतस्वरूपत्वापत्तेश्च । अवयवप्रादुर्भावोपादानत्वं लयाधारत्वं च महाभूतानां वा व्यतिरिक्तस्य वा कस्यचित् ? नाद्यः । जीवस्याभौतिकत्वेनासम्भवात् । नापरः । प्रतिजीवमसाधारणस्य साधारणस्य वा अवयवान्तरस्य वा निरूपणे प्रमाणाभावात् । नापि द्वितीयो हीनकल्पः । अयमसाविति विशेषतोऽज्ञातस्य तस्यात्मज्ञानाभावादपवर्गासिद्धिः । किञ्च । सावयवात्मवादिनो मते जीवावयवाः किं प्रत्येकं चेतयेरन् तत्समूहो वा ? आये तेषां प्रत्येकं चैतन्ये बहूनां चेतनानामेकाभिप्रायत्वनियमाभावात् कदाचिद्विरुद्धदिक्क्रियत्वे शरीरमुन्मथ्येत । द्वितीये तु-हस्तिशरीरस्य पुत्तिकादेहप्राप्तौ द्वित्रावयवशेषो जीवो न चेतयते । विगलितबहुसमूहितया पुत्तिकाशरीरे समूहस्याभावात् । सन्तानिसन्तानभावस्य नित्यत्वानित्यत्वप्रसङ्मापाद्य बौद्धं प्रत्येव पूर्व विस्तरेण निराकृतत्वात् च । ननु-अस्तु तर्हि नित्योऽणुपरिमाणो एवात्माइति चेत्, न । युगपत्सर्वाङ्गीणसुखादिसाक्षात्कारो न स्यात् न च प्रदीपप्रभान्यायेन तत्प्रभास्थानापनेन ज्ञानेनैव साक्षात्कारः सम्भवति इति वाच्यम् । प्रभापि किं तस्य गुणो वा स्वरूपं वा ? नाद्यः Page #415 -------------------------------------------------------------------------- ________________ ३५६ षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुञ्चयभूमिका गुणगुणिभावस्य समवायाधीनत्वात् तस्य च पूवमेव दूषितत्वात् । अग्रे नैयायिकादिकं प्रत्यतिविस्तरेण दूष्यमाणत्वाञ्च । न द्वितीयः । मध्यमपरिमाणत्वापत्त्या अणुत्वभङ्गप्रसङ्गात् । न हि गृहमण्डलवर्तिप्रदीपप्रभाकस्यचिदतीन्द्रिया भवति । इन्द्रियगोचरत्वे तु सावयवत्वापत्तेरनुभवसिद्धत्वात् । एवं च सति अस्मिन्नपि दर्शने न गुरुशब्दाभिधेयसिद्धिरिति । तस्मादसङ्गतमेवार्हतं दिगम्बरदर्शनमित्यलमसम्भाष्यमाणसम्भाषणेनेति दिक् ।' इति अद्वैतब्रह्मसिद्धिकारोक्तिः । (सर्वदर्शनसङ्ग्रहपाठः पृ. ३७) "तथा जीवस्य देहानुरूपपरिमाणत्वाङ्गीकारे योगबलादनेकपरिग्राहकयोगिजीवेषु प्रतिशरीरं जीवविच्छेदः प्रसज्येत, मनुजशरीरपरिमाणो जीवो मतङ्गजदेहं कृत्स्नं प्रवेष्टुं न प्रभवेत् । किं च गजादिशरीरं परित्यज्य पिपीलिकाशरीरं विशत: प्राचीनशरीरसत्रिवेशविनाशोऽपि प्राप्नुयात् । न च यथा प्रदीपप्रभाविशेषः प्रपाप्रासादाद्युदरवर्तिसङ्कोचविकाशवांस्तथा जीवोऽपि मनुजमतङ्गजादिशरीरेषु स्यादित्येषितव्यं, प्रदीपवदेव सविकारत्वेनानित्यत्वप्राप्ती कृतप्रणाशाकृताभ्यागमप्रसङ्गात् । एवं प्रधानमल्लनिबर्हणन्यायेन जीवपदार्थदूषणाभिधानदिशाऽन्यत्रापि दूषणमुत्प्रेक्षणीयम् । तस्मानित्यनिर्दोषश्रुतिविरुद्धत्त्वादिदमुपादेयं न भवति । तद्युक्तं भगवता व्यासेन-नैकस्मिन्न सम्भवादिति ।" इति सर्वदर्शनसङ्ग्रहकारोक्तिश्च खण्डिता। "अपि च शरीरमात्रपरिच्छिन्नानां जीवावयवानामानन्त्यं नोत्प्रेक्षितुमपि शक्यं" एतदपि भाष्यकारवचः स्वस्य स्याद्वादमतानभिज्ञतासूचकम्, जीवप्रदेशानामसङ्घयसङ्ख्याकत्वस्य स्वीकृतत्वात् । शेषमुक्तप्रायम् । अत्र च यदनुक्तं तदनभ्युपगममात्रेण निरस्तमिति ध्येयम् । सूत्रसूत्रभाष्यखण्डनोक्तिखण्डितत्वेन भामतीनामकभाष्यवृत्तौ वाचस्पतिमिश्रोक्तिः, कल्पतरुनामकभामतीवृत्तावमलानन्द-सरस्वत्युक्तिः, कल्पतरुपरिमलनामकल्पतरुवृत्तावप्ययदीक्षितोक्तिश्च खण्डिता ज्ञातव्या, सूत्रसूत्रभाष्या-नुसारित्वात् तासामुक्तीनामिति । जीवाश्च त्रसस्थावरभेदेन द्विविधाः तत्र द्वीन्द्रियादयस्त्रसा:, स्थावरास्तु पृथिव्यप्तेजोवायुवनस्पतिभेदेन पञ्चविधाः, तेषां जीवसत्ताया अस्यैव ग्रन्थस्य वृत्तिकृद्भिरनुमानपुरस्सरं प्रसाधितत्वेन नास्ति तद्विषये आलोचनाऽवकाशः । मुक्तास्तु सकलकर्मपङ्कविनिर्मुक्ताः । नाऽनादिसिद्धाः । अजीवतत्त्वव्याख्याप्रसङ्गे धर्मास्तिकाय-अधर्मास्तिकाय-आकाशास्तिकाय-पुद्गलास्तिकाय-कालभेदेन पञ्चधा व्याख्यातमजीवतत्त्वं । तत्र लोकव्यापि-नित्यमवस्थितमरूपि-गत्युपग्रहकारि-द्रव्यं धर्मपदवाच्यं, तस्य अस्तयः-प्रदेशा असङ्ख्यकाः, तेषां काय:-समूहः धर्मास्तिकाय:, स्वतो गतिपरिणत-जीवपुद्गलानां गतावपेक्षकारणमित्यर्थः । एवमेवाधर्मास्तिकायोऽपि । नवरं स्थित्युपग्रहकारी । आकाशाऽस्तिकायोऽप्येवमेव । नवरं लोकालोकव्यापी अनन्तप्रदेशी अवगाहनोपकारश्च । अत्र लोक: धर्माधर्माकाशपुद्गलजीवाख्यपञ्चास्तिकायात्मकः । आकाशद्रव्यमेवास्ति यत्र सोऽलोकः । वर्णगन्धरसस्पर्शवन्तः पुद्गलाः, तेषां अस्तयः-प्रदेशा: सङ्ख्यातासङ्ख्यातानन्तसङ्ख्याकाः, तेषां काय:-समूहः पुद्गलास्तिकाय: Page #416 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुञ्चयभूमिका ३५७ स परमाणुस्कन्धभेदेन द्विविधः, ते परमाणवः स्कन्धाश्च कथञ्चित्रित्याः कथञ्चिदनित्याश्च । परमाणूनामेकान्तनित्यत्वे तेषां कार्यतानुपपत्तेः, परमाण्वभिन्नानां स्कन्धानां चैकान्तानित्यत्वे परमाणूनामपि क्षणिकत्वापत्तेः । अत्र घटादिस्कन्धोपपत्तिरपि न वैशेषिकवत् परमाणुषु क्रिया, ततो विभाग इत्यादिक्रमेण, दृष्टविरोधात् । वर्तनालक्षणः कालः । तीर्थकरत्वादिशुभफलसम्पादका: शुभकर्म-पुद्गला: पुण्यम् । इति तत्त्वत्रयं वृत्तद्वयवृत्तौ सप्रपञ्चं प्रपञ्चितम् । नारकत्वाद्यशुभफलसम्पादका अशुभकर्मपुद्गला: पापम् । शुभाशुभकर्मागमनद्वारमाश्रवः । आस्रवति कर्म येन (मिथ्यात्वाविरतिकपाययोगान्यतमेन) इति व्युत्पत्तेः । आत्मन: कर्मोपादानहेतुभूतपरिणामनिरोधः संवरः । संव्रियते आच्छाद्यते आस्रवद्वाराणि येनेति व्युत्पत्तेः । क्षीरनीरवत् जीवकर्मपुद्गलानां परस्परमाश्लेषः बन्धः । यद्वा येन ज्ञानावरणीयादिरूपेण कर्मणा बध्यते पारतन्त्र्यमापाद्यते आत्मा स बन्धः, स चतुर्दा, प्रकृतिस्थितिरसप्रदेशभेदात् । इति तत्त्वचतुष्टयी वृत्तद्वयेन व्याख्याता । यद्यप्यत्र बन्धतत्त्वाधिकारे ज्ञानावरणीयादिभेदेन अष्टविधं कर्म विस्तरभयेन नालेखि वृत्तिकृता, "कर्मग्रन्थादवसेयम्" इति चोपादेशि, तथापि अद्वैतब्रह्मसिद्धिकारश्रीसदानन्दीयमुद्गरप्रहारं प्रतिरोद्धं वज्रप्रहारोद्भावनाय, भामतीवृत्तिकारश्रीवाचस्पतिमिश्रादीनामतिजडिमसंसूचनाय च व्युत्पत्तिमात्रेण कर्माष्टकस्वरूपं प्रतन्यते । तथाहि - ज्ञायते परिच्छिद्यते वस्त्वनेनास्मादस्मिन् वेति ज्ञानं, ज्ञप्तिर्वा ज्ञानं सामान्यविशेषात्मके वस्तुनि विशेषग्रहणात्मको बोध इत्यर्थः । आवियते आच्छाद्यतेऽनेनेत्यावरणम्, यद्वा आवृणोति आच्छादयति इति आवरणं, मिथ्यात्वादिसचिवजीवव्यापाराहतकर्मवर्गणान्त:पाती विशिष्टपुद्गलसमूह इत्यर्थः, ज्ञानस्यावरणं ज्ञानावरणम् । तथा दृश्यतेऽनेनास्मादस्मिन् वेति दर्शनं, दृष्टिा दर्शनं, सामान्यविशेषात्मके वस्तुनि सामन्यग्रहणात्मको बोध इत्यर्थः, तस्यावरणं दर्शनावरणम् । तथा वेद्यते सुखदुःखस्वरूपतयाऽनुभूयते यत्तवेद्यम्, यद्यपि सर्वं कर्म वेद्यत एव, तथापि पङ्कजादिपदवत् वेद्यशब्दस्य रूढिविषयत्वात् सातासातरूपमेव कर्म वेद्यमित्युच्यते, न शेषम् । मोहयति जानानमपि प्राणिनं सदसद्विवेकशून्यं करोतीति मोहनीयम् । तथा एति गच्छत्यनेन गत्यन्तरमित्यायुः, यद्वा एति आगच्छति प्रतिबन्धकतां स्वकृतकर्मावाप्तनरकादिदुर्गतेर्निर्गन्तुमनसोऽपि जन्तोरित्यायुः, यद्वा याति भवाद्भावान्तरं सङ्क्रामतां जन्तूनां निश्चयेनोदयमागच्छतीत्यायुः । यद्यपि सर्वं कर्म उदयमायाति, तथापि विद्यते आयुषो विशेषः, यतः शेषं कर्म बद्धं सत् किञ्चित्तस्मिन् एव भव उदयमायाति, किञ्चित्तु प्रदेशोदयभुक्तं जन्मान्तरेऽपि स्वविपाकत उदयं नायाति, आयुषि त्वयं नास्ति प्रकारः, बद्धस्य तस्मिन्नेव भवेऽवेदनात्, जन्मान्तरसङ्क्रान्तौ तु स्वविपाकतोऽवश्यं वेदनात्, इति विशिष्टस्यैवोदयागमनस्य विवक्षितत्वात् तस्य चायुष्येव सद्भावात्, तस्यैवेतनाम, अथवाऽयान्त्युपभोगाय यस्मिनुदिते सति तद्भवप्रायोग्याणि सर्वाण्यपि शेषकर्माणि इत्यायुः । तथा नामयति गतिजातिप्रभृतिपर्यायानुभवनं प्रति प्रवणयति जीवमिति नाम । तथा गूयते शब्द्यते उच्चावचैः शब्दैरात्मा यस्मात्तद्गोत्रम् । तथा जीवं दानादिकं च अन्तरा व्यवधानापादनायैति गच्छतीत्यन्तरायमिति । ज्ञानावरणीय-दर्शनावरणीय-मोहनीय-अन्तरायाख्याणि चत्वारि कर्माणि Page #417 -------------------------------------------------------------------------- ________________ ३५८ षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुश्शयभूमिका घातीनि, वेदनीय-आयु:-नाम-गोत्राख्याणि चत्वारि च कर्माणि अघातीनि । सम्यग्ज्ञान-दर्शनचारित्रादिरूपं स्वविषयं सर्वतो देशतो वा यथायोगं नन्ति यानि तानि घातीनि । हन्तव्याभावान किमपि प्रन्ति यानि तान्यघातीनि । बद्धस्य कर्मणः परिशाटो निर्जरा । कृत्स्त्रकर्मक्षयो मुक्तिः, यद्वा कर्मक्षयद्वारा ज्ञानक्रियासाध्यः परमानन्द एव मुक्तिरिति एकेन वृत्तेन तत्त्वद्वयनिरूपणं कृतमित्येवं पञ्चवृत्तोक्तानि नवतत्त्वलक्षणानि सविस्तरं विवेचितानि । एषैव आहती तत्त्वविषयिणी प्रक्रिया । ___ एतेन (अद्वैतब्रह्मसिद्धिपाठः पृ. १०६) "अस्तिकायशब्दः पारिभाषिकः अनियतपदार्थवाची । जीवश्चासावस्तिकायश्चेति कर्मधारयः । नतु नियतसत्त्वं अनेकान्तवादस्वीकारात् । एवमपरत्रापि । अत्रापि तु परमाणव एवावयव्यारम्भक्रमेण वैशेषिकादिवज्जमदारभन्ते । तत्र देहमात्रपरिमाणः चैतन्यमात्रस्वरूप: सततोर्ध्वगमनस्वभावः सावयवो जीवास्तिकायः । स पुनस्त्रिविधः । बद्धो, मुक्तो, नित्यसिद्धश्च इति । अत्र अर्हन्मुनिनित्यसिद्धः । नित्यसाधनैर्मुक्तत्वात् । इतरे केचन साधनैर्मुक्ताः । अन्ये तु बद्धा इति भेदः। पुद्गलास्तिकायः षोढा । पृथिव्यादीनि चत्वारि भूतानि, स्थावरं जचमं चेति । तप्तशिलारोहणकेशलुञ्चनादिशास्त्रप्रभवया बाह्यचेष्टारूपया सम्यक्प्रवृत्त्या ह्यान्तरो अपूर्वाख्यो धर्मोऽनुमीयत इत्यसो धर्मास्तिकायः । सततोर्ध्वगमनं जीवस्य स्वभावः, देहे स्थितिस्तु तत्प्रतिबन्धककर्माधीना इत्यार्हतं मतं, तस्माजीवस्य देहावस्थानेन अधर्मोऽनुमीयते इत्यधर्मास्तिकाय: । आकाशास्तिकायश्च द्वेधा । लोकाकाशोऽलोकाकाशश्चेति । तत्र उपरि चतुर्दश भुवनेषु स्थितानां लोकानां अन्तर्वी लोकाकाश: तेषामप्युपरि मोक्षस्थानमलौकिकाकाशः । तदेवं जीवाजीवपदार्थो पञ्चधा प्रपञ्चितौ । पञ्चास्तिकायभेदात् । अनन्तरं आस्रव-संवर-निर्जरा: त्रयः प्रवृत्तिलक्षणाः प्रपञ्ज्यन्ते । तत्र द्विधा प्रवृत्तिः । समीचीना मिथ्या च । तत्र मिथ्याप्रवृत्तिराश्रवः । आश्रवत्येनन जीवो विषयेषु इत्याश्रव इन्द्रिसङ्घातः । अण्यन्तात् 'आश्रव' शब्दो 'आस्राव' इति स्यात् । अपरे तु कर्तारमभिव्याप्य आस्रवति आगच्छतीति कर्माणि आस्रवमाचक्षते । सेयं मिथ्याप्रवृत्तिः अनर्थहेतुत्वात् । संवर-निर्जरौ च सम्यक्प्रवृत्ती । "आस्रवस्रोतसां द्वारं संवृणोतीति संवरः । आस्रवो भवहेतुः स्यात् संवरो मोक्षकारणम् ।।१ ।" इति जिनोक्तः । स च संवरः शमदमगुप्तिसमितिप्रवृत्तिरूपः । तत्र बाह्येन्द्रियनिग्रहः शमः । अन्तरिन्द्रियनिग्रहो दमः । कायवाङ्मनोनिग्रहो दृढतरो गुप्तिः । भूमिगतजन्तुहिंसापरिहाराय प्रहृते मार्गे सम्यगादित्यरश्मिप्रकाशे सति निरीक्ष्य सञ्चरणं नियताहारनिषेवणादिः समितिः । निर्जरस्त्वनादिकालप्रवृत्तकषायकलुषपुण्याऽपुण्यप्रहाणहेतुस्तप्तशिलारोहणकेशलुचनादिः । स हि निःशेषं पुण्याऽपुण्यं सुखदुःखोपभोगेन जरयतीति निर्जरः । एवमास्रव-संवर-निर्जरास्रयोऽपि पदार्थाः सक्षेपेण निरूपिताः । अनन्तरं बन्धो निरूप्यते । Page #418 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुञ्चयभूमिका ३५९ बन्धोऽष्टविधं कर्म । तत्र घातिकर्म चतुर्विधम् । ज्ञानावरणीयम् १ दर्शनावरणीयम् २ मोहनीयम् ३ आन्तरीयकम् ४ चेति । तत्र सम्यक्ज्ञानं न मोक्षसाधनम् । ज्ञानाद्वस्तुसिद्धो शुक्तिरजतादिज्ञानेभ्योऽपि सत्यरजतादिसिद्धिप्रसङ्गात् । आशामोदकादिज्ञानेभ्योऽपि मोदकादिसिद्धिप्रसङ्गाञ्च । इति विपर्ययो ज्ञानावरणीयं कर्मोच्यते १ । आर्हतदर्शनाभ्यासान मोक्ष इति ज्ञानं दर्शनावरणीयं कर्म २ । बहुषु विप्रतिषिद्धेषु तीर्थकरैरुपदर्शितेषु मोक्षमार्गेषु विशेषानवधारणं मोहनीयं कर्म ३ । सन्मोक्षमार्गप्रवृत्तानां तद्विघ्नकरमैश्वर्यादिकमस्त्विति ज्ञानं आन्तरीयकम् ४ । तान्येतानि श्रेयोहन्तृत्वाद् घातिकर्माण्युच्यन्ते । अघातीनि च कर्माणि चत्वारि । आयुष्कं १ गोत्रिकं २ नामिकं ३ वेदनीयं ४ चेति । तत्र शुक्र-शोणितव्यतिकरे जाते मिलितं तदुभयं स्वरूपं आयुष्कम् १ । तस्य आयुष्कस्य देहाकारपरिणामशक्तिोत्रिकं २ शक्तिमति तस्मिन् बीजे कललाख्यद्रवात्मकावस्था बुबुदात्मतायाश्चारम्भक: क्रियाविशेषो नामिकम् ३ । सक्रियस्य बीजस्य तेज:पाकवशादीषद्घनीभावः शरीराकारपरिणामहेतुर्वेदनीयम् ४ इति । अन्ये तु विधान्तरेण कर्माप्टकमाहुः । जैनमते ज्ञान-दर्शन-सुख-वीर्यगुणकस्य ज्ञानादिगुणानां मोक्षदशायामाविर्भविष्यतां संसारदशायां प्रतिघातकानि प्रवाहानादीनि पापरूपाणि चत्वारि घातिकर्माणि, शरीरसंस्थानादिवर्त्तकानि कर्माण्यघातीनि इति तदेतत्कर्माष्टकं पुरुषं बनातीति बन्धः । एवं बन्धपदार्थं निरूप्य मोक्षपदार्थोऽपि निरूप्यते । 'अर्हन्मुनिप्राप्तिर्मुक्तिः' इति केचित् । 'विगलितसमस्तक्लेशतद्वासनस्य अनावरणज्ञानस्य सुखैकतानस्यात्मन: उपरि देशावस्थानं मोक्षः' इत्यपरे । अन्ये तु - अनादिकालप्रवृत्तशरीरावस्थितिप्रयुक्तबन्धमुक्तौ सततोर्ध्वगमनं जीवस्य मोक्षं मन्यन्ते । दृष्टं चोर्ध्वगमनं बद्धमुक्तस्य । यथा पञ्जरमुक्तस्य शुकस्य । यथा वा दृढपङ्कलिप्तस्य जलनिमजने प्रक्षीणपङ्कलेपस्य शुष्कालाबुफलस्य निश्छिद्रस्येति ।" इति अद्वैतब्रह्मसिद्धिकारोक्तमुद्गरप्रहारः । (शङ्करभाष्यवृत्तिः पृ. ५५९) "जीवास्तिकायस्त्रिधा-बद्धो मुक्तो नित्यसिद्धश्चेति । पुद्गलास्तिकाय: षोढा-पृथिव्यादीनि चत्वारि भूतानि स्थावरं जङ्गमं चेति । धर्मास्तिकाय: प्रवृत्त्यनुमेयोऽधर्मास्तिकाय: स्थित्यनुमेयः । आकाशास्तिकायो द्वेधा-लोकाकाशोऽलोकाकाशश्च । तत्रोपर्युपरिस्थितानां लोकानामन्तर्वी लोकाकाशस्तेषामुपरि मोक्षस्थानमलोकाकाश: । तत्र हि न लोका: सन्ति । तदेवं जीवाजीवपदार्थों पञ्चधा प्रपञ्चितौ । आस्रवसंवरनिर्जरास्त्रयः पदार्थाः प्रवृत्तिलक्षणा: प्रपञ्यन्ते । द्विधा प्रवृत्तिः सम्यग्मिथ्या च । तत्र मिथ्याप्रवृत्तिराश्रवः । सम्यक्प्रवृत्ती तु संवरनिर्जरौ । आस्रवयति पुरुषं विषयेष्वितीन्द्रियप्रवृत्तिराश्रवः । इन्द्रियद्वारा हि पौरुषं ज्योतिर्विषयान् स्पृशद्रूपादिज्ञानरूपेण परिणमत इति । अन्ये तु कर्माण्याश्रवमाहुः । तानि हि कर्तारमभिव्याप्य स्रवन्ति कर्तारमनुगच्छन्तीत्यास्रवः । सेयं मिथ्याप्रवृत्तिरनर्थहेतुत्वात् । संवरनिर्जरौ च सम्यक्प्रवृत्ती । तत्र शमदमादिरूपा प्रवृत्ति: संवरः । सा ह्यानवस्रोतसो द्वारं संवृणोतीति संवर उच्यते । निर्जरस्त्वनादिकालप्रवृत्तिकषायकलुषपुण्यापुण्यप्रहाणहेतुस्तप्तशिलारोहणादिः । स हि नि:शेषं पुण्यापुण्यं सुखदुःखोपभोगेन जरयीति निर्जरः । बन्धोऽष्टविधं Page #419 -------------------------------------------------------------------------- ________________ ३६० षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुच्चयभूमिका कर्म । तत्र घातिकर्म चतुर्विधम् । तद्यथा-ज्ञानावरणीयं दर्शनावरणीयं मोहनीयमन्तरायमिति । तथा चत्वार्यघातिकर्माणि । तद्यथा-वेदनीयं नामिकं गोत्रिकमायुष्कं चेति । तत्र सम्यग्ज्ञानं न मोक्षसाधनं न हि ज्ञानाद्वस्तुसिद्धिरतिप्रसङ्गादिति विपर्ययो ज्ञानावरणीयं कर्मोच्यते । आईतदर्शानाभ्यासान मोक्ष इति ज्ञानं दर्शनावरणीयं कर्म । बहुषु विप्रतिषिद्धेषु तीर्थकरैरुपदर्शितेषु मोक्षमार्गेषु विशेषानवधारणं मोहनीयं कर्म । मोक्षमार्गप्रवृत्तानां तद्विघ्नकरं विज्ञानमन्तरायं कर्म । तानीमानि श्रेयोहन्तृत्वाद्घातिकर्माण्युच्यन्ते । अघातीनि कर्माणि, तद्यथा वेदनीयं कर्म शुक्रपुद्गलविपाकहेतुः, तद्वि बन्धोऽपि न निःश्रेयस: परिपन्थि, तत्त्वज्ञानाविघातकत्वात् । शुक्रपुद्गलारम्भकवेदनीयकर्मानुगुणं नामिकं कर्म, तद्वि शुक्रपुद्गलस्याद्यवस्थां कललबुद्बुदादिमारभते । गौत्रिकमव्याकृतं ततोऽप्याद्यं शक्तिरूपेणावस्थितम् । आयुष्कं त्वायु: कायति कथयत्युत्पादनद्वारेत्यायुष्कम् । तान्येतानि शुक्रपुद्गलाद्याश्रयत्वादघातीनि कर्माणि । तदेतत् कर्माष्टकं पुरुषं बध्नातीति बन्धः । विगलितसमस्तक्लेशतद्वासनस्यानावरणज्ञानस्य सुखैकतानस्यात्मन उपरि देशावस्थानं मोक्ष इत्येके । अन्ये तूर्ध्वगमनशीलो हि जीवो धर्माधर्मास्तिकायेन बद्धस्तद्विमोक्षाद्यदूर्ध्वं गच्छत्येव स मोक्ष इति त एते सप्त पदार्था जीवादय: सहावान्तरप्रभेदैरुपन्यस्ताः ।" इति भामतीवृत्तिकारश्रीवाचस्पतिमिश्रोक्तिः । ___ 'अस्तीति कायन्ते शब्द्यन्त इत्यस्तिकाया: । के गै शब्दे । अर्हन् नित्यसिद्धः । इतरे केचित्साधनैर्मुक्ताः । अन्ये बद्धाः । प्रवृत्त्यनुमेय इति । सम्यग्मिथ्यात्वेन प्रवृत्तिद्वैविध्यं वक्ष्यति । तत्र धर्मास्तिकायः सम्यक्प्रवृत्त्यनुमेय इत्यर्थः । शास्त्रीयबाह्यप्रवृत्त्या ह्यान्तरोऽपूर्वाख्यो धर्मोऽनुमीयत इत्यर्थः । अधर्मेति । उर्ध्वगमनशीलो हि जीवस्तस्य देहेऽवस्थानेनाधर्मोऽनुमीयत इत्यर्थः । बन्धमोक्षौ फले । प्रवृत्ती तु समीच्यसमीच्यौ तयोः साधने ते दर्शयति-आस्रवेति । आस्रावयति गमयति । बन्धोऽष्टविधमिति । यद्यपि पूर्वोक्त आस्रवोऽपि बन्धः, तथापि तद्धेतुत्वादयमपि बन्ध इत्यर्थः । अतिप्रसङ्गादिति । आशामोदकादिज्ञानेभ्योऽपि मोदकादिसिद्धिप्रसङ्गादित्यर्थः । विपाकहेतुरिति । शरीराकारेण परिणामहेतुः । तर कर्म वेदनीयं शरीरद्वारेण तत्त्ववेदनहेतुत्वादिति शुक्रशोणितव्यतिरेकजाते मिलितं तदुभयस्वरूपमायुष्कम् । तस्य देहाकारपरिणामशक्तिोत्रिकम् । शक्तिमति तस्मिन् बीजे कललाख्यद्रवात्मकावस्थाया बुबुदात्मतायाश्चारम्भकः क्रियाविशेषो नामिकम् । सक्रियस्य बीजस्य तेज:पाकवशादीषद्धनीभाव: शरीराकारपरिणामहेतुर्वेदनीयमिति विभाग: । कायतीति कैगै शब्दे इत्यस्य रूपम्" इति कल्पतरुनामकभामतीवृत्तिवृत्तिकारामलानन्दसरस्वत्योक्तिश्चास्मादुक्तवज्रप्रहारेणोच्छ्वसितुमपि न शक्नोति । तत एकेन वृत्तेन चारित्रयोग्यता, एकेन ज्ञानादियोगेनैव मुक्तिभाजनता, एकेन प्रमाणद्वयं प्रमाणविषयश्च, एकेन प्रमाणद्वयलक्षणं, एकेन वस्तुनोऽनन्तधर्मात्मकत्वं, एकेन जैनदर्शनस्य पूर्वापरविरोधविरहित्वं चेति प्रतिपादितम् । कनककुम्भदृष्टान्तेन वस्तुनोऽनन्तधर्मात्मकत्वप्रतिपादनेन व्यासादयोऽपि प्रत्युक्ताः द्रष्टव्याः । Page #420 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुचय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुद्ययभूमिका ३६१ ते ह्येवं प्रलपन्ति नहि परस्परविरुद्धयोः सत्त्वासत्त्वयोः युगपत् एकस्मिन् घटादौ सम्भव:, परस्परपरिहारेण स्थितत्वात् । तथा च तेषां वचनं - "नैकस्मिन्त्रसम्भवात्" इति व्यासवचनं (पृ. ५५९) "(शाङ्करभाष्यम् पृ. ५५९) निरस्तः सुगतसमय: । विवसनसमय इदानीं निरस्यते । सप्त चैषां पदार्थाः सम्मता जीवाजीवास्त्रवसंवरनिर्जराबन्धमोक्षा नाम । सङ्क्षपतस्तु द्वावेव पदार्थो जीवाजीवाख्यौ । यथायोगं तयोरेवेतरान्तर्भावादिति मन्यते । तयोरिममपरं प्रपञ्चमाचक्षते पञ्चास्तिकाया नाम, जीवास्तिकाय: पुद्गलास्तिकायो धर्मास्तिकायोऽधर्मास्तिकाय आकाशास्तिकायश्चेति । सर्वेषामप्येषामवान्तरप्रभेदान् बहुविधान् स्वसमयपरिकल्पितान् वर्णयन्ति । सर्वत्र चेमं सप्तभङ्गीनयं नाम न्यायमवतारयन्ति । स्यादस्ति, स्यानास्ति, स्यादस्ति च नास्ति च, स्यादवक्तव्यः, स्यादस्ति चावक्तव्यश्च, स्यानास्ति चावक्तव्यश्च, स्यादस्ति च नास्ति चावक्तव्यश्चेति । एवमेवैकत्वनित्यत्वादिष्वपीमं सप्तभङ्गीनयं योजयन्ति । अत्राचक्ष्महे-नायमभ्युपगमो युक्त इति । कुतः ? एकस्मिन्नसम्भवात् । न ह्येकस्मिन् धर्मिणि युगपत्सदसत्त्वादिविरुद्धसमावेश: सम्भवति शीतोष्णवत् । य एते सप्त पदार्था निर्धारिता एतावन्त एवंरूपाश्चेति ते तथैव वा स्युर्नव वा तथा स्युः । इतरथा हि तथा वा स्युरतथा वेत्यनिर्धारितरूपं ज्ञानं संशयज्ञानवदप्रमाणमेव स्यात् । नन्वनेकात्मकत्वं वस्त्विति निर्धारितरूपमेव ज्ञानमुत्पद्यमानं संशयज्ञानवत्राप्रमाणं भवितुमर्हति । नेति ब्रूमः । निरङ्कशं ह्यनेकान्तत्वं सर्ववस्तुषु प्रतिजानानस्य निर्धारणस्यापि वस्तुत्वाविशेषात्स्यादस्ति स्यानास्तीत्यादिविकल्पोपनिपातादनिर्धारणात्मकतैव स्यात् । एवं निर्धारयितुर्निर्धारणफलस्य च स्यात्पक्षेऽस्तिता स्याञ्च पक्षे नास्तितेति । एवं सति कथं प्रमाणभूत: संस्तीर्थकरः प्रमाणप्रमेयप्रमातृप्रमितिष्वनिर्धारितासूपदेष्टुं शक्नुयात् ? कथं वा तदभिप्रायानुसारिणस्तदुपदिप्टेऽर्थेऽनिर्धारितरूपे प्रवर्तेरन् ? ऐकान्तिकफलत्वनिर्धारणे हि सति तत्साधनानुष्ठानाय सर्वो लोकोऽनाकुलः प्रवर्तते नान्यथा । अतश्चानिर्धारितार्थं शास्त्रं प्रणयन्मत्तोन्मत्तवदनुपादेयवचन: स्यात् । तथा पञ्चानामस्तिकायानां पञ्चत्वसङ्ख्यास्ति वा नास्ति वेति विकल्प्यमाना स्यात्तावदेकस्मिन् पक्षे पक्षान्तरे तु न स्यादित्यतो न्यूनसङ्ख्यात्वमधिकसङ्ख्यात्वं वा प्राप्नुयात् । न चैषां पदार्थानामवक्तव्यत्वं सम्भवति । अवक्तव्याश्चेनोच्येरन् । उच्यन्ते चावक्तव्याश्चेति विप्रतिषिद्धम् । उच्यमानाश्च तथैवावधार्यन्ते नावधार्यन्त इति च । तथा तदवधारणफलं सम्यग्दर्शनमस्ति वा नास्ति वा, एवं तद्विपरीतमसम्यग्दर्शनमप्यस्ति वा नास्ति वेति प्रलपन्मत्तोन्मत्तपक्षस्यैव स्यात्र प्रत्यायितव्यपक्षस्य । स्वर्गापवर्गयोश्च पक्षे भाव: पक्षे चाभावस्तथा पक्षे नित्यता पक्षे चानित्यतेत्यनवधारणायां प्रवृत्त्यनुपपत्तिः । अनादिसिद्धजीवप्रभृतीनां च स्वशास्त्रावधृतस्वभावानामयथावधृतस्वभावत्वप्रसङ्गः । एवं जीवादिषु पदार्थेष्वेकस्मिन् धर्मिणि सत्त्वासत्त्वयोविरुद्धयोधर्मयोरसम्भवात्सत्त्वे चैकस्मिन्धर्मेऽसत्त्वस्य धर्मान्तरस्यासम्भवादसत्त्वे चैवं सत्त्वस्यासम्भवादसतमिदमार्हतं मतं । एतेनैकानेकनित्यानित्यव्यतिरिक्ताव्यतिरिक्ताद्यनेकान्ताभ्युपगमा निराकृता मन्तव्याः ।" इति शङ्करस्वामिवचनं । Page #421 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुच्चयभूमिका अत्रोच्यते - “ सप्त चैषां पदार्थाः सम्मता" इत्यादि “ इमं सप्तभङ्गीनयं योजयन्ति" इत्यन्तं तु समीचीनं, सप्तभङ्गी स्वरूपं च न्यायाचार्योक्तमिदं " एकत्र वस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा वाक्प्रयोगः सप्तभङ्गी इयं च सप्तभङ्गी वस्तुनि प्रतिपर्यायं सप्तविधधर्माणां सम्भवात् सप्तविधसंशयोत्थापितसप्तविधजिज्ञासामूलसप्तविधप्रश्नानुरोधादुपपद्यते । तत्र स्यादस्त्येव सर्वमिति प्राधान्येन विधिकल्पनया प्रथमो भङ्गः । स्यात्कथञ्चित् स्वद्रव्यक्षेत्रकालभावापेक्षयेत्यर्थः । अस्ति हि घटादिकं द्रव्यतः पार्थिवादित्वेन, न जलादित्वेन, क्षेत्रतः पाटलिपुत्रकादित्वेन, न कान्यकुब्जादित्वेन, कालतः शैशिरादित्वेन, न वासन्तिकादित्वेन, भावतः श्यामादित्वेन, न रक्तादित्वेन । एवं स्यान्नास्त्येव सर्वमिति प्राधान्येन निषेधकल्पनया द्वितीयः । न चासत्त्वं काल्पनिकं सत्त्ववत्तस्य स्वातन्त्र्येणानुभवात् । अन्यथा विपक्षासत्त्वस्य तात्त्विकस्याभावेन हेतोस्त्रैरूप्यव्याघातप्रसङ्गात् । स्यादस्त्येव स्यान्नास्त्येवेति प्राधान्येन क्रमिकविधिनिषेधकल्पनया तृतीयः । स्यादवक्तव्यमेवेति युगपत्प्राधान्येन विधिनिषेधकल्पनया चतुर्थः । एकेन पदेन युगपदुभयोर्वक्तुमशक्यत्वात् । शतृशानचौ सदित्यादौ साङ्केतिकपदेनापि क्रमेणार्थद्वयबोधनादन्यतरत्वादिना कथञ्चिदुभयबोधनेऽपि प्रातिस्विकरूपेणैकपदादुभयबोधस्य ब्रह्मणापि दुरुपपादत्वात् । स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च पञ्चमः । स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च षष्ठः । स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति विधिनिषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च सप्तम इति । " " अत्राचक्ष्महेनायमभ्युपगमो युक्तः एकस्मिन्नसम्भवात्, न ह्येकस्मिन् धर्मिणि युगपत् सदसत्त्वादिविरुद्धयोः समावेशः सम्भवति शीतोष्णवत्" एतत्तु न समीचीनं, यतो नहि वयं एकस्मिन् धर्मिणि येन रूपेण सत्त्वं तेनैव रूपेणासत्त्वं प्रतिपादयामः येनोक्तदोषः स्यात्, किन्तु स्वद्रव्य-क्षेत्र - काल - भावाद्यपेक्षया सत्त्वं परद्रव्यक्षेत्रकालभावाद्यपेक्षया चासत्त्वं प्रतिपादयामः, यदि पररूपेणापि सत्त्वं स्यात् तर्हि स्वरूपमेव जह्यात् तदन्यस्वरूपवत् तथा चाहुः अनेकान्तजयपताकायां श्रीमद्धरिभद्रसूरिपादा. "यतस्तत्स्वद्रव्यक्षेत्रकालभावरूपेण सद्वर्त्तते परद्रव्यक्षेत्रकालभावरूपेण चासत् ततश्च सचासच भवत्यन्यथा तदभावप्रसङ्गात् । तथाहि यदि तत् यथा स्वद्रव्य-क्षेत्र - कालभावरूपेण सदेवं परद्रव्यादिरूपेणापि स्यात्, ततश्च तद्घटवस्त्वेव न स्यात्, परद्रव्यादिरूपेणापि सत्त्वात्, तदन्यस्वात्मवत्, तथा यदि यथा परद्रव्यक्षेत्रकालभावरूपेणासदेवं स्वद्रव्यादिरूपेणापि स्यात् इत्थमपि तद्वटवस्त्वेव न स्यात् स्वद्रव्यादिरूपेणाप्यसत्त्वात् खरविषाणवदित्येवं तदभावप्रसङ्गात् सदसद्रूपं तदङ्गीकर्त्तव्यमिति । तथा च तद्द्रव्यतः पार्थिवत्वेन सत् नाबादित्वेन तथा क्षेत्रत इहत्यत्वेन, न पाटलिपुत्रकादित्वेन, तथा कालतो घटकालत्वेन न मृत्पिण्डादिकालत्वेन तथा भावतः श्यामत्वेन न रक्तत्वादिनेति, अन्यथेतररूपापत्त्या तत्स्वरूपहानिप्रसङ्ग इति” । किञ्च यदपेक्षया स्वरूपसत्त्वं तदपेक्षया पररूपेणापि ३६२ Page #422 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुञ्चयभूमिका ३६३ सत्त्वं तर्हि सर्वं विश्वं एकरूपतामापाद्येत तथा सति विद्याऽविद्याजडचैतन्यद्वैताद्वैत-सदसदेकानेकनित्यानित्यसमलनिर्मलसाध्यसाधनप्रमाणप्रमेयप्रमुखपदार्थसाथैक्यप्रसङ्गेन प्रत्यक्षविरोधो दुर्द्धर एव स्यात् । किञ्चैवं ब्रह्मणोऽपि स्वरूपेण सत्त्वमिव मायारूपेणापि सत्त्वं स्यात् । तस्मात् एकस्मिन् धर्मिणि प्रतीयमानयोः सत्त्वासत्त्वयोः न विरोधः, खरविषाणवत् तस्यानुपलम्भस्वरूपत्वात् । ननु पररूपेणासत्त्वं पररूपासत्त्वमेव, घटाभावरूपे भूतले भूतलं नास्तीति वक्तुं यथा न शक्यते तथैव पटरूपाभावे घटे घटो नास्तीति वक्तुं न शक्यत इति चेत् ? न, विकल्पासहत्वात् तथाहि-पटरूपासत्त्वं पटादिधर्मः घटादिधर्मो वा ? न पटादिधर्मः, स्वस्वरूपव्याहतिप्रसङ्गात् । न च स्वस्वरूपं स्वस्मिन् नास्तीति वाच्यं, तस्य स्वस्वरूपविरोधित्वात् पटधर्मस्य घटाद्याधारत्वायोगाश्च अन्यथा वितानाद्याकारस्यापि घटाधारत्वप्रसङ्गात्, द्वितीयपक्षस्वीकारे तु सिद्धं न: समीहितमतो नास्ति विवदिषापि । तस्मात् अकामेनापि भवता भावधर्मयोगात् भावत्वमिव अभावधर्मयोगात् अभावात्मकत्वमप्यङ्गीकरणीयम्, अन्यथा अभावधर्मयोगाद्यथा असन्निति प्रत्ययो न स्यात्, तथा भावधर्मयोगात् सन्निति प्रत्ययोऽपि न स्यात् । एवं सति पटाभावे घटे घटो नास्तीति प्रयोगो नानुपपन्नः । न च वक्तव्यं पटरूपासत्त्वं घटनिष्ठाभावप्रतियोगित्वमेव तदेव च पटधर्मः, एवं सत्यपि पररूपासत्त्वस्य घटधर्मस्याव्याहतिः, यथा घटाभावः भूतलधर्मः, तत: घटस्य भावाभावात्मकत्वमविरुद्धमिति । ननु तथापि घटो नास्ति पटो नास्ति इत्येव वक्तुमुचितम्, अभावबोधकवाक्यस्य प्रतियोगिप्रधानत्वात् यथा भूतले घटो नास्टीत्यभावप्रतिपादनपरं वाक्यं प्रवर्त्तते न तु भूतलं नास्तीति, एवं पटाभावप्रतिपादनवाक्यस्यापि तथा प्रवृत्तिः, अन्यथा कपालदशायां कपालं भविष्यतीति प्रयोगप्रसङ्गोऽपि इति चेत् ? एवमेव, व्यवहारानुरोधेनैव शब्दप्रयोगसिद्धेः । नन्वेकवस्तुनः भेदाभावेन यत्स्वरूपेण सत्त्वं तदेव पररूपेणासत्त्वं यदेव पररूपेणासत्त्वं तदेव स्वरूपेण सत्त्वमिति सत्त्वासत्त्वाभ्यां कुत उभयरूपतेति चेत् ? अवच्छेदकभेदेनैकस्मिन्नपि वृक्षे कपिसंयोगतदभावसत्त्ववनिमित्तभेदेनेति ब्रूमः । तथा च - वाचकेन्द्रविरचिते भाषारहस्ये - "भिण्णणिमित्तत्तणउ, ण य तेसिं हंदि भण्णइ विरोहो । वंजयघडयाईयं, होइ णिमित्तं पि इह चित्तं ।।१।।" इति । नन्वेकस्मिन् वस्तुनि सत्त्वासत्त्वयोः प्रतीतिमिथ्येति चेत् ? न, बाधकाभावात्, विरोध एव बाधक: इत्यपि न वक्तव्यम्, अन्योन्याश्रयणात्, अपि च ननु कोऽत्र विरोध: सहावस्थानलक्षण: ? वध्यवधकभावलक्षण: ? प्रतिबध्यप्रतिबन्धकरूपो वा ?, नाद्यः, यद्यद्देशावच्छेदेन यद्यत्कालावच्छेदेन स्वरूपादिभिधर्मिणः सत्त्वं तत्तद्देशावच्छेदेन तत्तत्कालावच्छेदेन पररूपादिभिरसत्त्वस्यानुपलम्भाभावात् । द्वितीयस्तु सबलदुर्बलानामहिनकुलादीनामेव प्रतीतः, न सत्त्वासत्त्वयोः समबलत्वात्तयोरिति । तृतीयोऽपि प्रतिबन्धकमणिचित्रभान्वादीनामेव सम्भवति, नाऽस्तित्वनास्तित्वयोः, यतः स्वरूपेणास्तित्वकालेऽपि Page #423 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुचयभूमिका पररूपेण नास्तित्वस्यानुभवात् । एतेन परस्परपरिहारस्थितिलक्षणोऽपि विरोधो निरस्त इति । " य एते सप्त पदार्थाः” इत्यारभ्य “संशयज्ञानवदप्रमाण" मित्यन्तमपि शङ्करस्वामिवचनमविचारितमेव रमणीयम्, जीवादिपदार्थानां स्वपरस्वरूपाभ्यां तथाऽतथारूपनिर्णयज्ञानसद्भावात् । “निरङ्कुशं हि अनेकान्तत्वं " इत्यादि " अनिर्धारणात्मकतैव स्यात्" इत्यन्तमपि तुच्छम्, निर्णयस्यापि स्वपरस्वरूपाभ्यां निर्णयानिर्णयत्वस्य स्वीकृतत्वात् । ३६४ “एवं निर्धारयितुर्निर्धारणफलस्य च" इत्यादितः " मत्तोन्मत्तवत् अनुपादेयवचनः स्यात्" इत्यन्तं तु स्वोन्मत्तताख्यापकमेव, प्रमातृफलयोरपि स्वपररूपाभ्यां अस्तित्वनास्तित्वस्वीकारात्, अत एव श्रीमत्तीर्थाधिपतीनां यथार्थवक्तृत्वेन तदुपदिष्टेऽर्थे एव प्रवृत्तिः ज्ञातपरमार्थानाम् । एवं पञ्चास्तिकायानां पञ्चत्वसङ्ख्या स्वरूपेणास्तित्वभावं बिभत्तिं षड्त्वादिपररूपेण च नास्तित्वभावमपि बिभर्त्ति अट एव " तथा पञ्चानामस्तिकायानां पञ्चत्वसङ्ख्या विकल्प्यमाना स्यात्" इत्यादित: "न्यूनसङ्ख्यात्वमधिकसङ्ख्यात्वं वा प्राप्नुयात्" इत्यन्तमपि प्रत्युक्तमवसेयम् । " न चैषां पदार्थानामवक्तव्यत्वं सम्भवति अवक्तव्याश्चेत् नोच्येरन् उच्यन्ते चावक्तव्याश्चेति विप्रतिषिद्धं उच्यमानाः तथैवावधार्यन्ते न वावधार्यन्त इति च " एतदपि मिथ्याप्रजल्पितम्, जीवादिवस्तूनां नैकान्तेनावक्तव्यत्वमाचक्ष्महे येनोक्तदोषः स्यात्, किन्तु कथञ्चित्, यतः सर्वेऽपि शब्दाः प्रधानतया न सत्त्वासत्त्वे युगपत् प्रतिपादयन्ति तथा प्रतिपादने तेषां शक्त्यभावात्, “उच्यमानाश्चे" त्यादितः " प्रयतत" इत्यन्तस्य तु निरस्तप्रायत्वेन न पुनः प्रयास्यते । एतेन (अद्वैतब्रह्मसिद्धिपाठः पृ. ११२) “घटस्य विवक्षायां स्यादस्ति १ निषेधविवक्षायां स्यान्नास्ति २ क्रमेण विधिनिषेधयोर्विवक्षायां स्यादस्ति च नास्ति चेति वक्तव्यम् ३ युगपदस्तित्व-नास्तित्वयोर्विधिनिषेधयोर्विवक्षायां वाचः क्रमवर्त्तित्वात् उभयं युगपद्वाच्यम् । अशक्तितः 'उभयं युगपद्वक्तुं न शक्यते ' इति तु वक्तुं शक्यं तत्कथं च वक्तव्यं ? इत्यपेक्षायां स्यादवक्तव्य इति ४ आद्योऽस्तित्वभङ्गोऽन्त्येनासत्त्वेन सह युगपदवाच्य इति विवक्षायां स्यादस्ति चावक्तव्यश्चेति ५ । अन्त्यस्य चासत्त्वस्य आद्येन सत्त्वेन सह युगपदवाच्य इति विवक्षायां स्यान्नास्ति चावक्तव्यश्चेति ६ । क्रमेण विधिनिषेधाधीनसमुचितरूपश्च स्यादस्ति च नास्ति चेत्येवंरूपः तृतीयो भङ्गएकः सत्त्वेन सह वा युगपदवाच्य इति विवक्षायां स्यादस्ति च नास्ति चावक्तव्यश्चेति सप्तमो भङ्गो भवति । अथवा पञ्चमादिभङ्गानां चतुर्थभङ्गात्फलतो भेदाभावमाशङ्कय प्रकारान्तरेण व्याख्यायते तत्र सत्त्वैकान्तपक्षः साङ्ख्याद्यभिमतः सत्कार्यवादः । तत्र पूर्वपक्षिणा सत्त्वं निर्वक्तुमशक्यमित्युच्यते । एतत्पूर्वपक्षविवक्षायां स्यादस्ति चावक्तव्यश्चेति पञ्चमो भङ्गः । अनेकान्तवादः शून्यवाद्यभिमतोऽसद्वादः । तत्र असत्त्वं निर्वक्तुमशक्यमिति पूर्वपक्षविवक्षायां स्यान्नास्ति चावक्तव्यश्चेति षष्ठोभङ्गः । क्रमेण सदसत्त्वपक्षेो वैशेषिकाद्यभिमतो घटादीनां मध्ये सतां पूर्वं पश्चाच प्रागभाव - प्रध्वंस- प्रतियोगित्वरूपमसत्त्वमिति I तत्र सदसत्त्वं निर्वक्तुमशक्यमिति पूर्वपक्षविवक्षायां स्यादस्ति च नास्ति चावक्तव्यश्चेति सप्तमो भङ्गः । तत्तत्पूर्वपक्षिभिर्यत्सत्त्वादिकं निर्वक्तुमशक्यमित्युच्यते तदपि स्यात् । एवं च - 'घटः सन्, घटोऽसन्' ।। इत्येकस्यैव सदसत्त्वयोः Page #424 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुययभूमिका ३६५ प्रत्यक्षत्वात् कालभेदोपाधिकल्पनायां तु कालस्यापि सन्नसन् इति प्रत्ययात्तत्रापि तत्कल्पनायामनवस्थानात् प्रत्यक्षमेव वस्तूनामनैकान्त्यम् । एवमेकत्वनित्यत्वादिष्वपि पदार्थानां सत्त्वादिव्यवस्था वास्तवी न सम्भवतीति न च वेदान्तमतप्रवेश इति वाच्यम् । व्यवहारेष्वनिर्वचनीयानां मायिकानां व्यावहारिकसत्ताङ्गीकारात्, परमार्थतस्तु तदधिष्ठाने निर्विकल्पके त्रिविधपरिच्छेदशून्ये ब्रह्मणि नित्यशुद्ध-बुद्ध-मुक्तस्वभावे वक्ष्यमाणे कल्पितत्वाङ्गीकाराय तन्मतप्रवेशानापत्तेः, तस्मात् सप्तभङ्गीन्यायस्य तर्कसिद्धत्वात् सप्तपदार्थेषु तत्प्रतिपादनं न्याय्यमिति चेत् ? चिरकालपिशाचा-विष्टोन्मत्तप्रलपनमेतत्, तदुक्तं - तिष्ठन्नयं नग्नतनुर्यतस्ततो जल्पन्ननैकान्तमसङ्गतं बहु । नूनं पिशाचोऽयममुष्य सिद्धये मिताक्षरैर्मन्त्रवरः प्रयोज्यते ।।१।। इति । तत्र 'पुद्गलसंज्ञकेभ्योऽणुभ्यः सङ्घाता भवन्ति' इति यदुक्तं तत्सर्वं पूर्वोक्तानुवादनिराकरणेनैव निराकृतम् । जीवादिपदार्थानां प्रसिद्धानां तु तत्परिमाणबन्धमोक्ष-व्यवहारादिव्यवस्था । सा तु क्रमेणैव निराक्रियते । तथाहि । तत्र यद्यपि कालोपाधिसत्त्वाऽसत्त्वप्रतीतावपि उपाध्यन्तरकल्पनेन व्यवस्था नोपाधितो व्यवस्थापयितुं शक्यते । तथापि सत्त्वासत्त्वभेदादीनां घटकपालादिषु सामान्यविशेषादिषु च व्यवस्थयैवान्योन्याऽसाङ्कर्येणैव प्रत्यक्षव्यवहारयोः प्रत्यक्षत्वात् न व्यावहारिकमेकान्तत्वमपन्होतुं शक्यते । अनकान्तिके च न कस्मिन् धर्मिणि परमार्थसति परमार्थसतां युगपत्सदसत्त्वादीनां धर्माणां परस्परविरहरूपाणां समावेशः सम्भवति । शीतोष्णादिवदसम्भवात् । ऐकान्तिके तु यदस्ति वस्तु तत्सर्वदा सर्वत्र सर्वथा सर्वात्मनाऽस्त्येव निर्वचनीयरूपेण यथा अस्मन्मते प्रत्यगात्मा । यत्तु क्वचित्केनचिदात्मना अस्तीत्युच्यते यथाऽस्मत्प्रपञ्चोऽनिर्वाच्यः । तत्तु व्यवहारतो यावद् ब्रह्मज्ञानमस्त्येव न तु परमार्थत:-इति किमनुपपत्रम् ? तव तु सत्त्वासत्त्वयोर्वस्तुधर्मत्वेऽसत्त्वदशायामपि वस्त्वनुवृत्त्यापातात् । वस्तुस्वरूपत्वे च सर्वदा सत्त्वासत्त्वप्रसङ्गेन भग्नेनापि घटेन मधुधारणप्रसङ्गात् तथा च प्रवृत्त्याद्यनुपपत्तिरपि । अस्माकं तु प्रवृत्तिनिवृत्ती व्यावहारिकसत्त्वेनैव भविष्यतः । न च व्यावहारिकविषयत्वमात्रेण सत्यत्वम् शुक्ति-मरुमरी चिकादिषु रजततोयादिभिरपि वास्तवत्वप्रसङ्गात् । न चाबाधितलौकिकदृढतरप्रतीतिविषयत्वेन सत्यत्वम् । देहात्मवादस्याप्यबाधितत्वेन तात्त्विकत्वापत्तेः । विवेकिना देहात्माभिमानस्य विचारेण बाधात्-इति चेत् । तर्हि प्रपञ्चस्याप्यनन्तस्य तुल्यत्वमिति न सत्यत्वावकाशः । तस्मादेकत्र विरुद्धधर्मद्वयसमावेशासम्भवादनकान्तिकस्य व्यवहारतो वस्तुतो वा असम्भवः । ऐकान्तिकत्वग्ग च घटादिषु तत्त्वतो योगेऽपि व्यवस्थयैव दृष्टव्यवहारदृष्टेर्व्यावहारिकत्वसिद्धिः । अपि च सत्त्वासत्त्वयोः परस्परविरुद्धत्वेन समुच्चयाभावे विकल्पः । न च-वस्तुनि विकल्पः सम्भवति । तस्मात् स्थाणुर्वा पुरुषो वेति ज्ञानवत् सप्तत्व-पञ्चत्वनिर्धारणस्य फलस्य निर्धारयितुश्च प्रमातुः तत्करणस्य प्रमाणस्य तत्प्रमेयस्य च पञ्चत्व-सप्तत्वस्य सदसत्त्वादिसंशये साधुसमर्थितमात्मनस्तीर्थकरत्वं दिगम्बरवृषभेणेति । Page #425 -------------------------------------------------------------------------- ________________ ३६६ षड्दर्शन समुद्यय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुछयभूमिका अतो यदस्ति तदस्त्येवेति नियमवन्मन्महे । यस्तु कथञ्चिदास्ते प्रपञ्चः स च विकल्पितः तत्र च हेयोपादेयादिविभागाऽसिद्धिः । निर्धारणस्य च एकान्तसत्त्वे सर्वत्र नानैकान्तवादः । किञ्च । सङ्क्षिप्तानां प्रपञ्चितानांच पदार्थानां सर्वैर्वा शब्दैः वाच्यत्वं केनचिद्वेति विकल्प्य घटादेस्तच्छब्दवाच्यत्वेऽपि स्तम्भादिशब्दावाच्यत्वात् । न च द्वितीयमभिगम्यते नाद्य इति वाच्यम् । पदार्थानामवाच्यत्वासम्भवात् । अवक्तव्याश्चेत् केनापि शब्देन न उच्येरन् । उच्यन्ते चावक्तव्याश्चेति विरुद्धम् । ननु सत्त्वादिरूपेण निर्धारणाभावात् उच्यमानानामपि स्यादवक्तव्यता-इति चेत् । न । उच्यमानाश्च तथैवावधार्यन्ते नावधार्यन्त इति च । स्वर्गापवर्गयोश्च पक्षे भाव: पक्षेऽभावश्च तस्यैव नित्यता चानित्यता च वदतो मत्तोन्मत्तवदनुपादेयवचनत्वात् । अपि च अर्हन्नित्यमुक्तोऽनादिसिद्धः । जीवः कश्चिदनुष्ठानान्मुक्त अन्यस्तदभावाद्वध्यते । एवमार्हतमते निश्चितस्वभावानां जीवानां तथात्वमस्ति नवेति विकल्प्यमाने स्यादस्ति स्यानास्तीत्यव्यवस्थायां शास्त्रावधृतस्वभावत्वासम्भवात्तदप्रामाण्यप्रसङ्गः । इति । किञ्च । घटादीनामपि परस्परं सङ्कीर्णत्वात् ओदनार्थी अग्निभक्षणे प्रवर्तेत । जलार्थी मृदानयने च प्रवर्तेत । न च तत्र भेदस्यापि सत्त्वात् न तथा प्रवृत्तिः इति वाच्यम् । अभेदस्यापि च सत्त्वेन प्रवृत्तेरावश्यकत्वात् ।" इति अद्वैतब्रह्मसिद्धिकारोक्तिः (सर्वदर्शनसङ्ग्रहपाठः) "तदेतदार्हतमतं प्रामाणिकगर्हणमर्हति न कस्मिन् वस्तुनि परमार्थे सति परमार्थसतां युगपत्सदसत्त्वादिधर्माणां समावेशः सम्भवति । न च सदसत्त्वयोः परस्परविरुद्धयोः समुश्चयासम्भवे विकल्पः किं न स्यादिति वेदितव्यं क्रिया हि विकल्प्यते न वस्त्विति न्यायात् । न चानेकान्तं जगत्सर्वं हेरम्बनरसिंहवदिति दृष्टान्तावष्टम्भवशादेष्टव्यम् । एकस्मिन् देशे गजत्वं सिंहत्वं वाऽपरस्मिन्नरत्वमिति देशभेदेन विरोधाभावेन तस्यैकस्मिन् देश एव सत्त्वासत्त्वादिनाऽनेकान्तत्वाभिधाने दृष्टान्तानुपपत्तेः । ननु द्रव्यात्मना सत्त्वं पर्यायात्मना तदभाव इत्युभयमप्युपपन्नमिति चेन्मैवं, कालभेदेन हि कस्यचित्सत्त्वमसत्त्वं च स्वभाव इति न कश्चिद्दोषः । न चैकस्य ह्रस्वत्वदीर्घत्ववदनेकान्तत्वं जगत: स्यादिति वाच्यं प्रतियोगिभेदेन विरोधाभावात् । तस्मात् प्रमाणाभावाद्युगपत्सत्त्वासत्त्वे परस्परविरुद्ध नैकस्मिन् वस्तुनि वक्तुं युक्ते । एवमन्यासामपि भङ्गीनां भङ्गोऽवगन्तव्यः । किं च सर्वस्यास्य मूलभूतः सप्तभङ्गीनयः स्वयमेकान्तोऽनेकान्तो वा, आद्ये सर्वमनेकान्तमिति प्रतिज्ञाव्याघातः । द्वितीये विवक्षितार्थासिद्धिः । अनेकान्तत्वेनासाधकत्वात् । तथा चेयमुभयतः पाशा रज्जुः स्याद्वादिनः स्यात्" इत्यादि सर्वदर्शनसङ्ग्रहकारोक्तिश्च निराकृता । अत्र शाङ्करभाष्यादिस्थपाठाः तेषु तेषु मुद्रितपुस्तकेषु यथा दृष्टास्तथैव विरामादिभिरसंस्कृता उपन्यस्ता अतस्तद्शुद्धिविषये न कार्यों वाचकैर्व्यामोहः । वैशषिकनाग्नि पञ्चमाधिकारे नवभिर्वृत्तैः वैशेषिकदर्शनस्वरूपं सङ्खपतस्समदर्शि । षष्ठेऽधिकारे दशभिर्वृत्तजैमिनीयदर्शनस्वरूपं सन्दर्य नैयायिकैः साकं वैशेषिकाणमभेदमानिनां मतापेक्षया वृत्तद्वयेन षड्दर्शनसङ्ख्यां समापूर्य च वृत्ताष्टकेन नास्तिकमतं प्रदर्शितम् । Page #426 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुश्चय भाग - १, परिशिष्ट - ५, षड्दर्शन समुशयभूमिका ३६७ एतानि सर्वाण्यपि दर्शनानि सविस्तरं वर्णितानि वृत्तिकृद्भिरिति सुव्यक्तं भविष्यति ग्रन्थवाचकानां ग्रन्थावलोकनेनेति । अस्य द्वे वृत्ती विद्येते, एका माणिभद्रीया द्वितीयेयं तर्कदीपिकानाम्नी श्रीमद्गुणरत्नसूरिसन्दृब्धा । एतद्वृत्तिप्रणेतृणामप्रतिमप्रतिभाप्राग्भाराधरीकृतपुरन्दरगुरूणां श्रीमद्गुणरत्नसूरीश्वराणां सत्तासमय : १४६६ वैक्रमिक इति स्वकृतक्रियारत्नसमुअयप्रशस्त्यन्तर्गतेन - "काले षड्रसपूर्व-१४६६ वत्सरमिते श्रीविक्रमार्काद्गते, गुर्वादेशवशाद्विमृश्य च सदा स्वान्योपकारं परम् । ग्रन्थं श्रीगुणरत्नसूरिरतनोत्प्रज्ञाविहीनोऽप्यमूं, निर्हेतूपकृतिप्रधानजननैः शोध्यस्त्वयं धीधनैः ।।१।।" अमुना पद्येन प्रकटमेव प्रतीयते । एतेषां पूज्यप्रवराणां सुविहितनामधेया: के गुरवः ? इत्यादिकं जिज्ञासुभिस्तु वादिगोकुलषण्ढकालीसरस्वत्याद्यनेकबिरुदविभूषितसहस्रावधानधारक-श्रीमन्मुनिसुन्दरसूरिविरचितगुर्वावलितोऽवसेयम् । (पुरा मुद्वितेऽप्यस्मिन् प्रबन्धे अशुद्धत्वं भ्रान्तिकारकाण्यक्षराणि चावलोक्य श्रीमजिनशासनसरोजविकाशसहस्रभानु-न्यायाम्भोनिधि-श्रीमद्विजयानन्दसूरीश्वरपट्टपूर्वपर्वतशिरःश्रृङ्गारसहस्ररश्मिश्रीमद्विजयकमलसूरीश्वरसदुपदेशसुधासंसिक्तस्य गोघानिवासि-श्रेष्ठिवर्य-जयचन्द्रात्मज-जीवणचन्द्रस्य द्रव्यसाहाय्येन आत्मानन्दपरिषदाऽयं पुनरपि मुद्रापितः । अस्य ग्रन्थस्य संशोधनकर्मणि च समवगतसमग्रसिद्धान्तसार-वाचकवर्यश्रीमद्वीरविजयपादाम्भोजभृङ्गायमाणा वासववन्दितवीरविभुवचनवासितचेतस्का अस्मद्गुरुवर्या अनुयोगाचार्य-श्रीमद्दानविजयगणिन एवायासमाभेजुरिति । खण्डनोक्तिमिश्रायामस्यां भूमिकायां मतिभ्रमेण मया यत् सर्ववित्समयोत्तीर्णमुक्तं स्यात् तस्य क्षमा याचमानेनैव विरम्यते अनुयोगाचार्य-श्रीमद्दानविजयगणिपत्कजचञ्चरीकायमाणेन - मुनि-प्रेमविजयेन ।) Page #427 -------------------------------------------------------------------------- ________________ ३६८ षड्दर्शन समुशय भाग - १, परिशिष्ट - ६, लघुषड्दर्शन समुशय ___ - पशिष्ट - 5 प्राचीनोऽज्ञातकर्तृको लघुषड्दर्शनसमुञ्चयः । जैनं नैयायिकं बौद्धं, काणादं जैमनीयकम् । साङ्ख्यं षड्दर्शनीयं, [च] नास्तिकीयं तु सप्तमम् ।।१।। [जैनमत] जैनदर्शने अर्हन् देवता, जीवाजीवौ तथा पुण्यं, पापमाश्रवसंवरौ । बन्धो विनिर्जरा मोक्षो, नव तत्त्वानि तन्मते ।। नैयायिकमत प्रत्यक्षं परोक्षं चेति प्रमाणद्वयम्, नित्यानित्याद्यनेकान्तवादः, सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः, सकलकर्मक्षये नित्यज्ञानानन्दमयश्च मोक्षः । नैयायिकाः पाशुपता जटाधरविशेषाः । तेषां दर्शने ईश्वरो देवता, प्रमाणप्रमेयसंशयप्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनि-र्णयवादजल्पवितण्डाहेत्वाभासच्छलजातिनिग्रहस्थानानि षोडश तत्त्वानि, प्रत्यक्षमनुमानमुपमानमागमश्चेति चत्वारि प्रमाणानि, नित्यानित्यैकान्तवादः, आत्मादिप्रमेयतत्त्वं, ज्ञानं मोक्षमार्गः, षडिन्द्रियाणि, षड् विषयाः षड् बुद्धयः सुखं दुःखं शरीरं चेत्येकविंशतिः(ति) प्रतिभेदभिन्नस्य दुःखस्यात्यन्तोच्छेदश्च मोक्षः । [बौद्धमत] बौद्धा रक्तपटा भिक्षुकाः । तेषां दर्शने बुद्धो देवता, दुःखसमुदयमार्गनिरोधरुपाणि आर्यसत्य-ज्ञानि चत्वारि तत्त्वानि, प्रत्यक्षमनुमानं चेति द्वे प्रमाणे, क्षणिकैकान्तवादः, सर्वक्षणिकत्वसर्वनैरात्म(त्म्य)वासना मोक्षमार्गः [स] वासन(ना) क्लेश(स)मुच्छेदे प्रदीपस्येव ज्ञानसन्तानस्योच्छेदश्च मोक्षः । [वैशेषिकमत कणादस्य चाचार्यस्येदं काणादं जटाधरविशेषवैशेषिकदर्शनम् । तत्र ईश्वरो देवता, द्रव्यगुणकर्मसामान्यविशेषसमवा-याख्यानि षट् तत्त्वानि, प्रत्यक्षमनुमानमागमश्चेति प्रमाणत्रयम्, नित्यानित्यैकान्तवादः, आत्मनः श्रवणमनननिद(दि)ध्यासन-साक्षात्कारो मोक्षमार्गः, बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्काररूपाणां नवानां विशेषगुणानामत्यन्तोच्छेदः मोक्षः । [जैमिनिमत] जैमनीयं भट्टदर्शनम् । तत्र सर्वज्ञो देवता नास्ति किन्तु नित्यवेदवाक्येभ्य एव तत्त्वनिश्चयः, Page #428 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, परिशिष्ट - ६, लघुषड्दर्शन समुशय । ३६९ प्रत्यक्षमनुमानमुपमानमागमो-ऽर्थापत्तिरभावश्चेति षट् प्रमाणानि, नित्याद्य(T)नेकान्तवादः, वेदविहितानुष्ठानं मोक्षमार्गः, नित्यनिरतिशयसुखाविर्भावश्च मोक्षः । सांख्यमत साडयदर्शनं मरीचिदर्शनम् । तत्र केषाञ्चित् कपिल एव (देवता), पञ्चविंशतिस्तत्त्वानि, तथा हि - आत्मा प्रकृतिर्महानहङ्कारः, गन्धरसरूपस्पर्शशब्दाख्यानि पञ्च तन्मात्राणि ९, पृथिव्यप्तेजोवाय्वाकाशाख्यानि पञ्चभूतानि १४, एकादश चेन्द्रियाणि, तत्र घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्रमनांसि षड् बुद्धीन्द्रियाणि २०, पायूपस्थवचःपाणिपादाख्यानि पञ्च कर्मेन्द्रियाणि २५, प्रत्यक्षमनुमानमागमश्चेति प्रमाणत्रयम्, नित्यैकान्तवादः, पञ्चविंशतितत्त्वज्ञानं मोक्षमार्गः, प्रकृतिपुरुषविवेकदर्शनाद् निवृत्तायां प्रकृतौ पुरुषस्य स्वरूपावस्थानं मोक्षः । नास्तिकमत नास्तिकाः कापील(पालि) काः । तेषां दर्शने नास्ति सर्वज्ञः, न जीवः, न धर्माधर्मी, न च तत्फलम्, न परलोकः, न मोक्षः, तथा च तन्मतम् - एतावानेव लोकोऽयं यावानिन्द्रियगोचरः । भद्रे ! वृकपदं पश्य, यद्वदन्ति बहुश्रुताः ।। पृथिव्यप्तेजोवायवश्चत्वार्येव भूतानि, प्रत्यक्षमेवैकं प्रमाणम्, पृथिव्यादिभूतसङ्घात एव शरीरम्, मद्याङ्गेषु मदशक्तिरिव चैतन्यं तत्र जायते । एते च नैयायिकादिप्रवादा अनन्तधर्मात्मके वस्तुनि स्वाभिप्रेतनित्यत्वादि धर्मावधारणात् शेषधर्मतिरस्कारेण प्रवर्तमाना दुर्नया उच्यन्ते, यथा - 'नित्य एव शब्द:' इत्यादि । दुर्नयबलप्रभावितसत्ताका हि खल्वेते प्रवादाः, तथा हि - नैगमनयदर्श-नानुसारिणौ नैयायिकवैशेषिको, सङ्ग्रहनयानुसारिणः सर्वेऽपि मीमांसि(स)कविशेषा अद्वैतवादाः सायदर्शनं च, व्यवहार-नयानुसारिणः प्रायश्चार्वाका नास्तिकाः, ऋजुसूत्रनयानुसारिणो बौद्धाः, शब्दादिनयावलम्बिनो वैयाकरणादयः । त एव च प्रवादा अनन्तधर्मात्मकेषु] वस्तुनि स्वाभिप्रेतनित्यत्वादिधर्मसमर्थनाप्रवणाः शेषधर्मस्वीकारतिरस्कारपरिहारेण प्रवर्तमाना नया उच्यन्ते, यथा 'अनित्यः शब्दः' इत्यादि । परस्परसापेक्षं सर्वनयमयं तु जिनमतम्, यथा 'स्यादनित्यः शब्द' इत्यादि । अत एवोच्यते . परस्परापेक्षसर्वनयनिर्मितमार्हतम् । मतं प्रमाणं स्याद्वादि श्रेयं श्रेयार्थिभिर्बुधः ।।१।। . ... श्री लघुषड्दर्शनसमुशय समाप्तः ।। Page #429 -------------------------------------------------------------------------- ________________ ३७० षड्दर्शन समुझय भाग - १, परिशिष्ट - १०, उद्धृतवाक्यानुक्रमणिका ई - - पशिशष्ट - ७ ।। उद्धृतवाक्यानुक्रमणिका ।। [ ईक चं. / ढूं. ] [आ अपेक्ष्येत परः कश्चिद्यदि | आरण्यमेतत्सवितास्तगागतः [] अग्निहोत्रं जुहुयात्स्वर्गकामः प्र-वा-३।२७९] (७/५३) (२७-२८/२०५) (गैत्र्यु० ६।३] (७१/६२९) अभावोऽपि प्रमाणाभावलक्षणो अग्निपोमीयं पशुमालभेत [शा० भा० १।१] (७६/७४२) इत एकनवते कल्पे [ ] (५८/६६२) ऐतरेय आ०६।१३] (५८/६७२) अमूर्तश्चेतनो भोगी [ ](४१/३१९) | इत एकनवतौ कल्पे [ ] (५/४१) अज्ञो जन्तुरनीशानोः अयोगं योगगपरैः इन्द्रियार्थसन्निकर्पोत्पन्नम् [महा भा० वन० ३१] (१/२०) [प्र० वा०४। १९०](९/९९) अज्ञो जन्तुरनीशानः न्यायसू० १।१।४] (१७/१४९) | अर्थापत्तिरपि दृष्टः [गहाभा० वनप० ३०।२८] (१३/१४३) इष्टापूर्तं गन्यमाना वरिष्ठम् [शावरभा० १११।५] (७५/७३९) अतर्कितोपस्थितमेव सर्वग गुण्डक- १२११०] (४३/३२२) [आचा० २ 191919 ४] (१/२४) अर्थो ज्ञानसमन्वितः [ ](११/१३३) इषुकारनरः कश्चित् [ ] (४८-४९/ अतस्गिस्तद्ग्रहो भ्रान्तिः [ ] (१०/११५)| अस्ति वक्तव्यता काचित् [ 1 (४४/३२८) ४५५) अतिदूरात्सागीप्यात् [](४८-४९/४४५) | अस्ति ह्यालोचना ज्ञानम् अतीन्द्रियाणामर्थानाम् [ ] (६९/७२४) गी० श्लो० प्रत्य०११२] (५/४७) ईर्याभापैपणादान- [ ] (४४/३३०) अतोऽनेकस्वरात् (हेम० ७।२] (१/२६) अस्येदं कार्य कारणं संयोगि अथापि दिव्यदेहत्वात् [ ] (६८/७२१) अधस्तिर्यक् तथोर्ध्व च वैशे० सू०९।२19] (६७/७०९) उपमानगपि सादृश्यात् [ शावर भा० (त० भा० १०७ ](५२/४८५) असदकरणादुपादानग्रहणात् १।१।८] (७४/७३६) अन्तेषु भवा अन्त्याः [सांख्यका० ९] (४३/३२६) [प्रश० भा० पृ० १६८] (६५/७०३) । असिइसय किरियाणं सूत्रकृ० अन्धे तगसि गजामः [ ](५८/६७२) मा ११९119/१७) ऊर्ध्वगौरवधर्गाणो अन्यदपि चैकरूपं तत् [1(५२/५०२)। आग्रही बत निनीपति त० भा० १०१७] (५२/४८५) अनुगातुरयगपराधो | युक्तिम् [ ] (८७/७६४) नानुगानस्य [ 1(१७-१८-१९/१७२) ऊर्ध्वसत्त्वविशाल: [सांख्यका० ५४] (३५/२६९) अनुवादादरवीप्सा [ ] (८२/७५८) [आ) अनेकानि सहस्राणि [1(५८/६७२) आतानि सति परसंज्ञा ऊर्मिपटकातिगं रूपग अप्सु स्पर्शः शीत एव [ ](४८-४९/४२९) [प्र.व. १/२९/२२१] (५३/५०२) । न्यायम० प्रगे० पृ० ७] (५२/४९३) अप्सु गन्धो रसश्चानो | आताशरीरेन्द्रयार्थबुद्धिः [मी० श्लो० अभाव श्लो० ६](७३/७४४)/ न्यायसू० १।१।९] (२४/१८७).. अपवर्त्यते कृतार्थ केवलिगुक्ति आतगा सहैति मनसा [ ] (१७/१५४) [त्रि० ता० ५।१२] (६७/७१४) श्लो० १६] (४५-४६/३८६) आधारभस्मकौपीन [ ] (१२/१३७) | एकादश जिने अपुत्रस्य गति स्ति। (५८/६७२)| आनन्दं ब्रह्मणो रूपम् [ ](५२/४९३) [ त० सू० ९।१८] (४६/३८८) Page #430 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुझय भाग - १, परिशिष्ट - १०, उघृतवाक्यानुक्रमणिका ३७१ - गा [ओ एको भावः सर्वथा येन दृष्टः । (५५/५७२) श्लोक ५] (७६/७४४) | तत्पूर्वकं त्रिविधमगुगानम् [ ] (१७-१८एकं चेत्तत्कथं चित्रम् १९/१६२) [प्रश० क० पृ० ३०] (५७/६१९) तत्त्वाध्यवसायसंरक्षणार्थम् | गतानुगतिको लोकः न्यायम० न्यायसू० एरण्डयन्त्रपेडासु | ४ २ १५०] (२९/२०७) | प्रमा० पृ, ११] (३०/२१०) [त० भा० १०१७] (५२/४८५) ततोऽप्यूर्ध्वगतिस्तेपाम् [त० भा० १०७] एषामैन्द्रियकत्वेऽपि गुणदर्शी परितृप्यन्ः (५२/४८५) मी० श्लो० चोदना [प्र०व० १२१९-२२१] (५२/५०२) तदनन्तरमेवोर्ध्वग् [त० भा० १०१७ सू० श्लो० १३] (७१/७३०) गुणपर्ययवद्रव्यम् तद्वेत्त्यधीते [हेग० ६।२](५२/४८५) [ त० सू० ५।३८] (४८-४९/४४२) तदा तन्नित्यगानन्दम् [ ] (५२/४९३) ओवेकः कारिकां वेत्ति [ ] (१/३९) [] तदुच्छेदे च तत्कार्य न्यायग० | घटगौलिसुवर्णार्थी प्रो० पृ० ७] (५२/४९३) कइणं भंते दव्वा पण्णत्ता [ ] (४८- [आप्तमी० श्लो० ५९] (५७/५८३) तपसा निर्जरा च ४९/४८५) घ्राणादितोऽनुयातेन [ ](३३/२५६) त० सू० ९.३] (४७/३९१) कर्मक्षयाद्धि मोक्षः [ ] (५२/५०२) तपांसि यातनाश्चित्राः [ (८१/७५४) कः कण्टकानां प्रकरोति जातिरेव हि भावानां [ ](७/५३) तस्माद्यत्स्गर्यते तत् [गी० श्लो० उप० [वुद्धच० ९१६२] (१/२१) जावइया वयणपहा श्लो० ३] (५५/५३२) क्वचित् [हैम० ५ १ १७१] (१/९) । [सन्गति० ३।४७ ] (१/१५) तस्मान वध्यते नैवगुच्यते कारणमेव तदन्त्यम् [1 (४८-४९/४५०)|जे एगं जाणइ [ ] (५५/५७२) ||सांख्यका० ६२] (४३/३२२) कालाभावे च गर्भादि जेसु अनाएसु तओ [ ] (५५/५७२) तस्मान्मानुषलोकव्यापी [] [शास्त्रवा० श्लो० १६७] (१/१७) जो तुलसाहणाणं [ ] (५०/४७२) |(४८-४९/४४५) काल: पचति भूतानि महाभा० ज्ञातसंवन्धस्यैकदेश [शाबर भा०१1१1५तासेवाविधत्थं हारीत सं०] (१/१७) 1 (७३/७३५) ज्ञानमप्रतिघं यस्य [ ] (१३/१४३) [विशेपा० गा० १३] (१/५) किंच कालादृते नैव ताद्रूप्येण च धर्मत्वम् [गी० श्लो० चोदना ज्ञानमप्रतिधं यस्य (महाभा० [शास्त्रवा० श्लो० १६६] (१/१७) सू० श्लो० १४] (७१/७३०) वन प० ३०] (१/१९) कुलालचक्रे दोलायाम् तावदेव चलत्यर्थो [ ](२६/१९९) ज्ञानादयस्तु भावप्राणा [ ] (५२/४८७) [त० भा० १० १७] (५२/४८५) ज्ञानगप्रतिधं यस्य [गहाभा० त्रैरूप्यं पाञ्चरूप्यं वा [ (५७/६२८) को दुक्खं पाविज्जा [ ] (४५-४६/३३२) वन प० ३०] (१/१९) क्षणिकाः सर्वसंस्काराः ज्ञानादयस्तु भावप्राणा [ ] (५२/४८७) दाधेन्धनः पुनरुपैति [ ] (१/२३) ज्ञानिगो धर्गतीर्थस्य [ ] (४५-४६/३३४) [सिद्ध० द्वा०] (४५-४६/३३४) क्षीरे दधिभवेदेवम् ज्ञानिनो धर्मतीर्थस्य [ ] (५२/५२०) दाधे वीजे यथात्यन्तग (तत्त्वार्थाधि०भा० गी० श्लो० अभाव० १०७] (४५-४६/३३४) Page #431 -------------------------------------------------------------------------- ________________ ३७२ षड्दर्शन समुझय भाग - १, परिशिष्ट - १०, उघृतवाक्यानुक्रमणिका २७) दशहस्तान्तरं व्योनो [ ](६८/७२१) |न श्रद्धयव त्वयि पुराणं गानवो धर्मः [गनु०१२।११०] दुःशिक्षितकुतांश - [अयोगव्य. श्लो. २९) (१/१४) पुरुप एवेदं सर्वग (४४/३२७) (न्यायग० प्रगा० पृ० ११] (३०/२१०) |न स्वधुनी न फणिगो [ ] (१२/१३५)| | ऋक्० १०।१०।२] (६७/७१४) (१) देवागगनभोयान-[आप्त गी० श्लो० ११ न ह्याभ्यागर्थपरिच्छिद्य [ ](८/६३) |२०) (६८/७२१) न ह्यर्थे शब्दाः सन्ति [ ](१०/११५) पुरुपोऽविकृतातीव [ ](४१/३१८) नहि वै सशरीस्य | प्रकृतेर्गहांस्ततोऽहंकारः देवागगनभोयान- [आप्तगो० १।१] (१/ [छान्दो० ८।१२।१] (५२/४९३) [सांख्यका० ३३] (४१/३१२) न हिंस्यात्सर्वभूतानि [ (५८/६७१) प्रत्यक्षगेवैकं प्रगाणा [ ] (४८-४९४०५) द्वादशाङ्गगपि... [ ] न हिंस्यात्सर्वभूतानि [ ] (५८/६७१) प्रत्यक्षादेरगुत्पत्तिः [गी० श्लोक० अभाव० (५३/५२३) | श्लो० ११] (७६/७४२) नाकारणं विपयः [ ](५८/६६०) । गान्योऽनुभाव्यो वुद्धयास्ति [प्र० वा०] प्रतिक्षणं विशरावो [ ](११/१३१) धर्माधर्गनिमित्तो हि २।३२७] (१०/११९) प्रतिनियताध्यवसायः [ ](४३/३२३) [न्यायग० प्र० पृ० ७] (५२/४९३) प्रध्वस्ते कलशे शुशोच तनया गौली गान्वयः स हि भेदित्वात् [ ] (५७/६२८) गानगुकृतान्वयव्यतिरेकग् [](९/१११) सगुत्पादिते [ ](५७/५८३) ग कालव्यतिरेकेण [शास्त्रवा० नानगुकृतान्वयव्यतिरेकम् [](५८/६६०) | प्रापणशक्तिः प्रागाण्यग् [ ](८/६३) श्लोक० १६५] (१/१७) नास्तिता पयसो दनि गी० श्लो० अभाव० प्रमाणपञ्चकं यत्र [ ](४५-४६/३६३) न च स्याद् व्यवहारोऽयग् [गी० श्लो० श्लो० ६] (७६/७४४) प्रगाणपटकविज्ञातो गी० श्लोक अभाव० श्लो०२] (७६/७४४) नित्यद्रव्याण्युत्पतिविनाशयो [] अर्था० श्लो० १] (५५/५३४) न चावस्तु न एते स्यु गी० श्लो० अभाव० (६५/७०३) प्रसिद्धसाधार्यात्साध्य-साधना (न्यायसू० श्लो० ४] (७६/७४४) . | नित्यं सत्त्वगसत्त्वं वा (प्र० वा० ३ १३४] | १1१।६] (२३/१८५) न नर्गयुक्तं वचनं हिनस्ति (वसि० धर्ग० (४८-४९/४०८) १६।३६] (५८/६७२) | नियतेनैव रूपेण वदर्याः कण्टकस्तीक्ष्णनगरः सिंहरूपत्वात् [ ](५७/६२८) [शास्त्रवा० श्लो० १७३] (१/२०) लोकतत्व २।२२] (१/२१) गगु तस्यागवस्थायाम् न्यायग० निवर्तकं निगितम् [ ](४८-४९/४४२) | वन्धविप्रयोगो गोक्षः [ ] (४७/३९१) प्रगे० पृ० ७] (५२/४९३) [प] वन्धु नः स भगवान् न प्रत्यक्षपरोक्षाभ्याग पक्षपातो न गे वीरे लोकतत्त्व नि० श्लो (लोकतत्व १ ३२] (१/१४) [प्र० वा० २।६३] (९/११२) ३८] (१/१४) ४४/३२८) | वाह्यो न विद्यते घों न मांसभक्षणे दोपो पञ्चविंशतितत्त्वज्ञः [ ] (३३/२५६) . प्र० वा० २।३२७] (१०/११९) [गनु० ५१५६] (५८/६७२) पयोव्रतो न दध्यत्ति [आप्त भी० श्लो०६०] गवि अत्थि गाणुसाणं तं [ ](५८/४८७) (५७/५८३) वुद्धिदर्पणसंक्रान्तम् [ ](४१/३१७) न वै हिंस्रो भवेत् [ ](५८/६७१) पुद्गलत्थिकाए[ ](४८-४९/४६५) |वुद्धयध्यवसितगर्थग [ ](४१/३१७) Page #432 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुच्चय भाग - १, परिशिष्ट १०, उद्धृतवाक्यानुक्रमणिका - बुद्धस्तु सुगतो धर्मधातुः [अभिधान० २।१४६] (४/४५) बुद्धिश्चाचेतनापि [ ] (४१/३१८) पृथिव्यापस्तेजो वायुरिति [] (८४/७६१) [भ] भागे सिंहो नरो भागे [ ] ( ५७ /६२८) [म] गतिः स्मृतिः संज्ञा [त० सू० १ [१३] (५५/५४०) गणिप्रदीपप्रभयोः [प्र० वा० २ ।५७] (१०/१२१) गनं भोयणं भुच्चा [ ] ( ४/४४). गयाकश्यागाक [ ] (७२/७५१) मयूराण्डरसे यद्वत् [ ] (५७/६२८) महोक्षं वा गहाणं वा [ याज्ञ० स्मृ० १९९ (५८/६७१) [य] य एव श्रेयस्करः [ शावर० भा० १/१/२] (७१/७३०) यथा तथायथार्थत्वे [प्र. वा० २ / ५८ ] ( १०/१२२) यथास्तिर्यगूर्ध्व [त० भा० १० / ७] (५२/४८५) यथा सकलशास्त्रार्थः [प्र० वार्तिकाल० २।२२७] ( ४५-४६ / ३८२) श्लो० ३] (७६ / ७४४) यदा ज्ञानं प्रमाणं तदा [ न्यायभा० १|१|३] (१७/१५८) ग्रियन्ते गिष्टतोयेन [ ] ( ३३ / २५६) गुक्तिस्तु शून्यतादृष्टेः [प्र० वा० १२५६] (११/१३२) मुख्यसंव्यवहारेण [सन्गतितर्क टीका पृ० ५९](५५/५४७) लक्षि (क्ष) तिकरीगाहु [ ] (५७/६०० ) मूलप्रकृतिरविकृतिः [सांख्यका० ३] (४१ / ३१२) गृतानामपि जन्तूनाम् [ ] ( ५८ / ६७२) गृही शय्या प्रातरुत्थाय पेया [ ] ( ४/४४ ) येन येन हि भावेन [ गृलेपसंगनिगोक्षात् [त० भा० १०७] (५२/४८५) यथोक्तलक्षणोपपन्नः [ न्याय सू० १ २ २ |] (२९/२०७) यद्यथैवाविसंवादि [सन्गतितर्क टीका, पृ० ५९ ] ( ५५/५४७) यद्यदेवयतो यावत् [शास्त्रवा० श्लो० १७४] (१/२०) ] यद्वानुवृत्तिव्यावृत्ति मी० श्लो० अभाव० विरोधादेकमनेकस्वभाव [ न्याय ग० प्र० पृ० ७] ( ५२ / ४९३) यावज्जीवेत्सुखं जीवेत् [ ] (८१/७५४) युगपदयुगपत्क्षिप्रम् [ ] ( ४८-४९ / ४६२) ] (१२/१३५) [र] रागोऽङ्गनासङ्गगतः [ ३७३ ३३२) रूपादयस्तदर्थाः [ ] (१७-१८-१९/ १५०) [ल] लिखितं साक्षिणो भुक्तिः (याज्ञव० स्मृ० २।२२) (५५/ ५३५ ) लूतास्य तन्तुगलिते [ [व] वर्तत इदं न वर्तत [ ] ( ४८-४९/४६२) | वर्तना परिणामः क्रिया ] (४५-४६/ ] (३३/२५६) [त० सू० ५।२२] (४८-४९/४४८) वरं वृन्दावने वासः [ ] (५२/४९१ ) वस्तु (स्त्व) संकरसिद्धिश्च [गी लो० अभाव० श्लो० ५] (७६ / ७४४) [प्र० वा० ४।१९१] (९/१९) यस्मात्क्षायिकसम्यक्त्व [ ] ( ५२ / ४८७) वीतरागं स्मरन् योगी [ ] ( १२/१३५) यः पश्यत्यात्मानम् व्यक्तेरभेदस्तुल्यत्वग् (प्र०व० १ | २१९-२२१] (५२ / ५०२ ) [प्रश० किरण० पृ० ३३] (६५/६९९) यावदात्मगुणाः सर्वे व्यवच्छेदफलं वाक्यग् प्र० वा० ४।१९२] (९/१००) [21] विविक्ते दृक्परिणणी [ ] (४१/३१८) [प्रश० कन्द० पृ० ३०] (५७ /६१९ ) विशेषणविशेष्याभ्याग् | शव्दज्ञानादसंनिकृष्टे [शावर भा० 9 19 14] (७४/७३६) शव्दवन्धसौक्ष्ग्यस्थौल्य [त० सू० ५।२४] (४८-४९/४५०) Page #433 -------------------------------------------------------------------------- ________________ ३७४ षड्दर्शन समुश्चय भाग - १, परिशिष्ट - १०, उद्धृतवाक्यानुक्रमणिका शिरसोऽवयवा निग्ना गी० श्लो० अभाव० सत्संप्रयोगे सति द्वात्रिंश०] (५८/६५८) श्लो० ७] (७६/७४४) [[गी० सू० १।१।४] (७३/७३४) सुविवेचितं कार्य शुद्धोऽपि पुरुपः प्रत्ययम् |सद्विद्यमाने सत्येच कारणं च [ ] (१७-१८-१९/१७२) (योग भा० २।२०] (४१/३१८) । [अनेकार्थ १।१०] (१/८) |सुरगण सुहं समग्गं [ ] (५२/४८७) | सदकारणवन्नित्यम् शुद्धचैतन्यरूपोऽयम् [ (४३/३२१) |सुरासुरनरेन्द्राणाम् [ ](५२/४८७) विशे० सू० ४ 19 19](६१/६८२) शून्यमिदं [ ](११/१३२) स्पर्शरसगन्धवर्णवन्तः सप्तदशप्राजापत्यान्पशून शैवाः पाशुपताश्चैव [ ] (१२/१३७) [त० सू० ५।२३] (४८-४९/४५०) तैत्ति० सं० १।४](५८/६७२) स्मृत्यनुमानागमसंशय० शैवीं दीक्षां द्वादशाब्दीग् [ ] (१२/१३५) स प्रतिपक्षस्थापनाहीनः न्यायभा० ११ १६] (१७-१८-१९/ श्रुत्वा वचः सुचरितं न्यायसू० ११२३] (२९/२०७) १६५) [लोकतत्त्व० १ ३२] (१/१४) सम्यग्ज्ञानदर्शन स्वपरव्यवसायि - [ ](५४/५२६) श्रूयतां धर्मसर्वस्वम् त०सू०१191(५४/५२४) स्वभावतः प्रवर्तन्ते [चाणक्य ११७] (५८/६७२) | संबद्धं वर्तमानं च गृह्यते चक्षुरादिना [त० भा० १०७] (५२/४८५) |स्वस्वभावजमत्यक्षम् । ] [ ](५२/ श्रेयो हि पुरुपप्रीतिःच (गी० श्लो० चोदना (गी० प्रत्यक्ष० सू० श्लो० ८४](६८/७२१)| |४८७) श्लो० १९१] (७१/७३०) सर्वगेतदिदं ब्रह्म श्रोत्रं त्यक् चक्षुपी जिता (४३/३२३) |छन्दो० ३।१४।१] (६७/७१४) | सर्वव्यक्तिपुनियतंक्षणेक्षणे [1 (५७/५८०) ह्यः श्वोऽध संप्रति [ ] (४८-४९/४६२) षट्त्रिंशदलायामम् [ ](३३/२५६) सागीप्ये च व्यवस्थायाम् [ ] (४/४५) |हस पिव लल खाद मोद [ ] (३३/ पट्शतानि नियुज्यन्ते [ ](५८/६७१) | सिद्धस्स सुहो रासी [ ](५२/४८७) |२५६) | सुखमात्यन्तिकं यत्र [ ](५२/४९३) हिरण्यगर्भः सर्वज्ञः [ ] (४५-४६/७८९) सुनिश्चितं नः परतन्त्र स एव योगिनां सेव्यः [ ] (१२/१३५)| हेतुमदनित्यमव्यापि [सांख्यका० २०] (४१/३१३) Page #434 -------------------------------------------------------------------------- ________________ षड्दर्शन समुशय भाग- १, परिशिष्ट - ११, गाथावर्णानुक्रमिका ३७५ श्लोक अत एव पुरा अपरोक्षतया आक्षपादमते आचार्य शिष्य उत्क्षेपावक्षेप एतानि नव एतावानेव एतेषां या एवं चतुर्विंशति एवं सांख्यमत कार्यात् कारणा किमेतदिति क्षणिकाः सर्व चैतन्य लक्षणो जातयो निग्रह जिनेन्द्रो देवता जीवाजीवौ जैनदर्शन जैमिनीयाः ततः संजायते 7 - परिशिष्ट - ८ । ।। श्री षड्दर्शन - समुश्चयगाथावर्णानुक्रमिका ।। श्लोक तत्त्वानि षोडशा तथाभव्यत्व तत्र ज्ञानादि तत्र द्रव्यं तत्र परं तत्र प्रत्यक्ष तत्र बौद्धमते तस्मादती तस्माददृष्ट दर्शनानि षडेवा दुःखं संसारिणः दृष्टांतस्तु दृष्टान्तोऽप्य दृष्टार्थानुप देवताविषयो द्रव्यं गुण निग्रहस्थान नैयायिकमतस्यै नैयायिकमताद नोदनालक्षणो Page #435 -------------------------------------------------------------------------- ________________ ३७६ षड्दर्शन समुशय भाग-१, परिशिष्ट - ११, गाथावर्णानुक्रमिका श्लोक पापं तद्विपरीतं. पायूपस्थ पिव खाद च पृथ्वी जल पृथ्व्यादि पूर्ववच्छेष पंचविंशति पंचेन्द्रियाणि प्रकृतिवियोगो प्रतिज्ञाहेतु प्रत्यक्षमनुमानं प्रत्यक्षमनुमानं प्रत्यक्षं कल्पना नं. | श्लोक यञ्च सामान्य यथा काकादि येनोत्पाद रुपाणि पक्ष रुपात्तेजो रोलंवगवल लोकायतमते लोकायता विजिगिषु व्यवसायात्मकं शाव्दमाप्तो शाब्दं शाश्वत पड्-दर्शन सत्त्वं रज सद् दर्शनं समुदेति संवरस्तन्निरोध साध्यवृत्ति सांख्या निरी सुरासुरेंद्र स्पर्शनं रसन स्पर्शरस हेत्वाभासा प्रत्यक्षं च प्रमाणं च प्रमाणपंचकं प्रमाणे द्वे च प्रसिद्धवस्तु वद्धस्य कर्मणो वुद्धिः सुख वौद्धं नैयायिक वौद्ध राद्धांत य इहायुत * * * Page #436 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.શ્રી વિજય હાયસૃષ્ટિ સંed પ્રાકૃત ગ્રંથમાળા તilli 1 Sanmang (079) 25352072 સfમણે પ્રકાશન ISBN 81 - 87163 - 63 -1