________________
षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - १
ઉત્તર : મૂળથી ચોવીસે શ્રીજિનેશ્વરોના અનુયાયિઓમાં પરસ્પરભેદ નહોતો, તે ભેદો પાછળથી પડ્યા છે.
(હવે બીજી રીતે “સદ્દર્શન નિન નન્દા વીરં ચાલશમ્' પદના શબ્દોની વ્યુત્પત્તિકરીને અન્યદર્શનની માન્યતાઓનું ખંડન કરે છે.) વકીઠુશ નિનમ્ ? વીરમ્ (અહીં ઉપરોક્ત પંક્તિમાં નિત્વી પદમાંથી ન કાઢીને “વીર’ સાથે જોડવાથી “સવીરમ્” બનેલ છે. (અહીં લવીર નો મા+ગ+૩+ર્ફેર પદચ્છેદ કરતાં) તા= સ્વયંભૂ, ૩ =કૃષ્ણ, ૩=ઈશ્વર મહાદેવ, આ ત્રણે સ્વરોનો સંધિના નિયમાનુસાર “મો' એ પ્રમાણે સિદ્ધિ થાય છે. તાનીયતિ=સન્મતાવાસને પ્રતિ-આ વ્યુત્પત્તિથી સત્ પ્રત્યય લાગતાં ‘સવીરમ્' બનેલ છે.
કહેવાનો આશય એ છે કે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય (વિનાશ)ના કર્તા અનુક્રમે બ્રહ્મા, કૃષ્ણ, અને મહાદેવના અભિમતમતોનો નિરાસકરનારા અવીરને નમસ્કાર કરીને... એ રીતે અર્થાત્ સૂર્યાદિના કર્તા બ્રહ્માદિપ્રરૂપિત મતનો નિરાસ કરનારા અવીર છે. (તેમને નમસ્કાર કરીને આવો અર્થ કરવો.)
(ઉપરોક્ત પંક્તિમાં રહેલ યદુવાશ પદનો ચવા++-આ રીતે પદચ્છેદ કરી પ્રથમ સ્યાદ્વાદપદની વ્યુત્પત્તિ કરે છે.)
વાદ્ધ ઈન્તિ છિન્દતે ત ચાવા તે ચોકીદેવઃ (અહીં સિદ્ધહેમ-પ-૧-૧૭૧ સૂત્રથી રુ પ્રત્યય લાગેલો છે.) અર્થાત્ તે તે મતની અસદ્ભૂત વિરોધઆદિ દૂષણોને બતાવીને બરાબર ઉઘોષણાદ્વારા સ્યાદ્વાદનું છેદન કરે છે તે. (હવે ડું ની વ્યુત્પત્તિ કરતા કહે છે કે, તે વિરોધાદિ દૂષણો બતાવી સ્યાદ્વાદનું છેદન કરવાવાળાઓના લક્ષ્મી અર્થાત્ મહિમાનો નાશ કરે છે. અથવા તેઓના તે તે મતોનું ખંડનકરવાદ્વારા તન કરે છે. અર્થાત્ નિરૂત્તર કરે છે જે તે સ્યાદ્વાદદેશમૂ. (હવે પદચ્છેદમાં રહેલા વ નો અર્થ કરે છે.)
“જે રે શઢે” અર્થાતુ કે, ગ, રે ધાતુઓ શબ્દાર્થક છે. “ તિ” એ પ્રમાણે સિદ્ધ. હૈ. ૫-૧-૧૭૧ ‘વ’ સૂત્રથી રુ પ્રત્યય લાગી શબ્દ બને છે અને સ્વાશ ૪ વેવને યસ્ય તમ્ ( વાકેશવમ્) આ વ્યુત્પત્તિથી “સ્યાદ્વાદદેશકમ્” પદ બન્યું. આ વિશેષણદ્વારા પૂર્વે કહેલા અને નહીં કહેલા સઘળાયે બૌદ્ધ આદિના અને (૧) સંભવ તથા ઐતિહ્ય ને પ્રમાણ માનનાર ચરક વગેરેના મતોનો ઉચ્છેદકરનાર વચન તે સ્યાદ્વાદદેશક, આવો ભાવાર્થ જાણવો. (૧) એક વસ્તુની સત્તા સિદ્ધ થવાથી બીજા અર્થની સત્તા માનવી જ પડે, તેવા અર્થને સંભવ પ્રમાણ કહેવાય છે.
જેમકે “આ મણ અનાજ છે” તો માનવું જ પડે કે તેમાં “શેર' અનાજ પણ છે જ. (૨) આવું લોકો કહેતા આવ્યા છે, પણ તે કહેનાર આપ્ત વ્યક્તિ હતી, એનું કોઈ નામનિશાન નથી, તે પ્રવાદની
પરંપરાને ઐતિUપ્રમાણ કહેવાય છે. જેમકે “દ ટે વક્ષ:'