SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ षड्दर्शन समुञ्चय भाग - १, श्लोक - ९, बोद्धदर्शन वेत्येवमन्ययोगव्यवच्छेदः, तथा चैत्रो धनुर्धर इत्यादिष्वपि चैत्रस्य धनुर्धरत्वमेव स्यान्न तु शौर्योदार्यधैर्यादयः । तदयुक्तं यतः सर्वं वाक्यं सावधारणमिति न्यायेऽप्याशङ्कितस्यैव व्यवच्छेदः । परार्थं हि वाक्यमभिधीयते । यदेव च परेण व्यामोहादाशङ्कितं तस्यैव व्यवच्छेदः । चैत्रो धनुधर इत्यादौ च चैत्रस्य धनुर्धरत्वायोग एव परैराशङ्कित इति तस्यैव व्यवच्छेदो नान्यधर्मस्य । इह चार्वाकसांख्यादय ऐकध्यमनेकधा च सम्यग्ज्ञानमाहुः, अतो नियतद्वैविध्यप्रदर्शनेनैकत्वबहुत्वे सम्यग्ज्ञानस्य प्रतिक्षिपति । (દર્શનાદિની) સાથે પણ આત્મા વિદ્યમાન નથી રહેતો. કારણકે સહભાવ તે પદાર્થોનો સંભવ છે કે જેની પૃથફપૃથફ સિદ્ધિ થાય, પરંતુ સાક્ષેપ હોવાથી આત્મા દર્શનાદિક્રિયાઓથી પૃથફ સિદ્ધ થતો નથી. આવી દશામાં બંનેનો સહભાવ અસંભવ છે. વળી આત્મા દર્શનાદિ ક્રિયાઓની પશ્ચાતુ ઉત્તરકાલમાં પણ વિદ્યમાન રહેતો નથી. કારણ કે દર્શનાદિક્રિયારૂપ છે, તે કર્તાની અપેક્ષા રાખે છે. (પ્રસન્નપદા ગ્રંથમાં કહેલ છે કે - ર દિ પૂર્વ નાવનિ યુ; ઉત્તરા&માત્મા ચાલ્ તતાનીમૂર્વે સમવેત્ ાન વૈવમત્કૃવસ્થ વર્મનો સિદ્ધાત્ (પૃ-૧૯૯) અને જો સ્વતંત્રરૂપથી જ દર્શનાદિક્રિયાઓ સંપન્ન થવા લાગે, તો કર્તારૂપથી આત્માને માનવાની આવશ્યક્તા શું છે? આથી નાગાર્જુને કહ્યું છે કે प्राक च यो दर्शनादिभ्यः साम्प्रतं चोर्ध्वमेव च । ન વિદ્યતેડસ્તિ નાસ્તીતિ વિવૃત્તાતંત્ર રાજ્યના Iો મા. કા - ૯/૧૨ / સાધારણ રીતે પંચસ્કન્ધ - રૂપ, સંજ્ઞા, વેદના, સંસ્કાર તથા વિજ્ઞાનને આત્મા બતાવવામાં આવે છે. પરંતુ તે ઊચિત નથી. કારણકે સ્કન્ધોની ઉત્પત્તિ તથા નાશ થાય છે. તદાત્મક હોવાથી આત્માનો પણ ઉદય તથા વ્યય માનવાની આપત્તિ આવશે. સ્કન્ધ ઉપાદાન છે. આત્મા ઉપાદાતા છે. શું ઉપાદાન તથા ઉપાદાતા - ગાહ્ય તથા ગ્રાહક ક્યારેય એક સિદ્ધ થઈ શકે છે ? ન થઈ શકે, તો એવી અવસ્થામાં આત્માને સ્કન્ધાત્મક કેવી રીતે સ્વીકારી શકાય ? માધ્યમિકકારિકામાં કહ્યું છે કે(ન થોપવાનમેવાત્મા ઐતિ તત્ સમુતિ . ઈ દિ નામ પાવાનકુવાવાતા ભવિષ્યતિ I૭/૬ II) - જો આત્માને સ્કન્ધોથી વ્યતિરિક્ત માનીએ, તો તે સ્કન્ધ લક્ષણ (સ્કન્ધો દ્વારા લક્ષિત) નહીં થાય. આથી વિષમ સ્થિતિ થશે કે આપણે આત્માને ન તો સ્કન્ધોથી અભિન્ન માની શકીએ કે ન ભિન્ન. आत्मा स्कन्धा यदि भवेदुदयव्ययभाग् भवेत् ।। જોગોનો ગઢ ભવેત્ ભવેતન્યસ્ત્રક્ષાઃ || મા. કા - ૧૮/૧ / આથી આત્માની અસિદ્ધિ થવાથી આત્મીય ઉપાદાન(સ્કન્ધોની)ની પણ સિદ્ધિ થતી નથી. કેટલાક લોકો આત્માને કર્તા માને છે.નાગાર્જુનના મતે કર્તા અને કર્મની ભાવના પણ નિ:સાર છે. ક્રિયા કરવાવાળા વ્યક્તિને કર્તા કહેવાય છે. તે જો વિદ્યમાન છે. તો ક્રિયા કરી શકતો નથી. ક્રિયાના કારણે જ તેને કારકસંજ્ઞા પ્રાપ્ત થઈ છે. એવી દશામાં તેને બીજી ક્રિયા કરવાની આવશ્યક્તા જ નથી. તો કર્મ(ક્રિયા)ની સ્થિતિવિના કારક(ક)ને કયા પ્રકારે મનાય? સમૂતસ્ય વિજ્યા નાતિ, રુ ઘ ચ વર્જીવમ્ મા. કા - ૮/૨ // પરસ્પરસાપેક્ષ હોવાથી ક્રિયા, કારક તથા કર્મની સ્વતંત્ર સત્તા માની શકાતી નથી. ક્રિયાનો અસંભવ હોવાથી
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy