SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કદ્દર્શન સમુ મા -૧, સ્કોર - ૨૭, ૨૮, ૨૧, નૈવિકર્ણન ૨૭૨ તમા તથા - આ નિગમનવાક્ય છે. પક્ષમાં સાધ્યના અબાધિતત્ત્વને જણાવનાર વચનને નિગમનવાક્ય કહેવાય છે. તસ્માતુ તથા - “વૃષ્ટિના ઉત્પાદકનો વ્યાપ્ય ગંભીર ગર્જનાથી યુક્ત તથા અચિરપ્રભાવથી યુક્ત અત્યુન્નતમેઘ છે. તેથી તે વૃષ્ટિનો ઉત્પાદક છે.” આ નિગમનવાક્ય છે. (આ ૧૧પંચાવયવવાક્યથી પ્રયોજ્ય અનુમાન પરાર્થાનુમાન કહેવાય છે.) આ રીતે કારણથી કાર્યના અનુમાનરૂપ પૂર્વવતુ અનુમાન છે. ११. न्यायप्रयोज्यानुमानं परार्थानुमानम् । न्यायत्वं च प्रतिज्ञाद्यवयवपञ्चकसमुदायत्वं । अवयवत्वं च प्रतिज्ञाद्यन्यतमत्वम् । प्रतिज्ञाहेतूदाहरणोपनयनिगमनानि पञ्चावयवाः । साध्यविशिष्टपक्षबोधकवचनं प्रतिज्ञा । पर्वतो वहिनमानिति प्रतिज्ञा । पञ्चम्यन्तं तृतीयान्तं वा लिङ्गवचनं हेतुः । धूमवत्त्वादिति हेतुः । व्याप्तिप्रतिपादकदृष्टान्तवचनमुदाहरणम् । यो यो घूगवान् स स वह्निमान् यथा महानसमित्युदाहरणम् । उदाहृतव्याप्तिविशिष्टत्वेन हेतोः पक्षधर्मताप्रतिपादकवचनमुपनयः । तथा चायमित्युपनयः । पक्षे साध्यस्यावाधितत्त्वप्रतिपादकवचनं निगमनम् । तस्मात्तथेति निगमनम् ।। ન્યાયપ્રયોજ્ય અનુમાનને પરાર્થાનુમાન કહેવાય છે. પ્રતિજ્ઞા, હેતુઆદિ પાંચઅવયવના સમુદાયને ન્યાય કહેવાય છે. પ્રતિજ્ઞાદિ પંચાન્યતમને અવયવ કહેવાય છે. ત્યાં પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમન આ પાંચ અવયવો છે. (૧) પ્રતિજ્ઞા : સાધ્યવિશિષ્ટ પક્ષને જણાવનાર વચનને પ્રતિજ્ઞા કહેવાય છે. પર્વતો વહિનાનું આ વાક્ય વહિનરૂપ સાધ્યવિશિષ્ટ પર્વતરુપ પક્ષને જણાવનાર છે અને પર્વતમાં સાધ્યરુપત્નિ રહેલો છે. એથી વહિનરુપસાધ્યવિશિષ્ટ પર્વતરૂપ પક્ષ છે. (૨) હેતુઃ પચ્ચમ્યન્ત અને તૃતીયાંત લિંગવચનને હેતુ કહેવાય છે. પર્વતો વહિનમાનું, ધૂમાતુ ધૂમને વા. અહીં ધૂમરૂપ લિંગવચન તૃતીયાંત અને પચ્ચખ્યત્ત છે. માટે તે હેતુ કહેવાય છે. (૩) ઉદાહરણ : વ્યાપ્તિના પ્રતિપાદક દષ્ટાંતરૂપ વચનને ઉદાહરણ કહેવાય છે. વ્યાપ્તિનું પ્રતિપાદક જે દૃષ્ટાંત, અર્થાત્ પહેલાં જેમાં વ્યાપ્તિજ્ઞાન કરવામાં આવ્યું છે, તે પછીની અનુમિતિમાં દુષ્ટાંત તરીકે સ્થાપન કરી શકાય છે. કદાન માં ઘણીવાર દર્શન વડે વહ્નિ અને ધૂમની વ્યાપ્તિનું જ્ઞાન કરેલું છે. એથી એ મહાનસ, જ્યારે પર્વતમાં વનિની અનુમિતિ કરવામાં આવે ત્યારે દષ્ટાંત તરીકે આપવામાં આવે છે. જેમ કે પર્વતો વનિ | ધૂત, યથા માનનમ્ (અહીં જેમ યો યો ઘૂમવા ૪ વદ્ધિમાન, વથા મહાનતમ્ (અથવા યત્ર યત્ર વન તત્ર તત્ર ધૂમ કથા જહાનતમ) ઇત્યાકારક વ્યાપ્તિ પ્રતિપાદક મહાનસ, એ દષ્ટાંત તરીકે હોવાથી ઉદાહરણ કહેવાય છે. (૪) ઉપનય સાધ્યનિરુપિત વ્યાપ્તિવિશિષ્ટ ધૂમના પક્ષધર્મતાનું પ્રતિપાદન કરનાર વચન ઉપનય કહેવાય છે. “પર્વતઃ વનિથાણઘૂમવાનુંઆ ઉપનય તથા વાયે આવા શબ્દોદ્વારા સમજાવાય છે. તથા વાર્થ - સર્ષ પર્વતઃ તથા = વહ્નિવ્યાપ્યધૂમવાનું, આ વચન વ્યાપ્તિવિશિષ્ટ ધૂમના પર્વતમાં સંબંધનું પ્રતિપાદકવચન છે. (૫) નિગમનઃ પક્ષની અંદર સાધ્યનું અબાધિતપણાનું પ્રતિપાદકવચન નિગમન કહેવાય છે. તત્િ તથા = વનિત્યાગ ઘુવી પર્વત હોવાથી પર્વતો વનિનું એ પ્રમાણેનું આ વચન પક્ષની અંદર સાધ્યના અબાધિતપણાનું પ્રતિપાદક વચન છે.
SR No.022413
Book Titleshaddarshan Samucchay Satik Sanuwad part 01
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages436
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size40 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy