________________
३४२
षड्दर्शन समुञ्चय भाग - १, परिशिष्ट - ३
- પરિશિષ્ટ - ૩ /
બૌદ્ધદર્શનની અટાર નિકાયા બૌદ્ધદર્શનની અઢાર નિકાય વિશે મતભેદ છે. કારણ કે કથાવસ્તુ' ગ્રંથના રચયિતા તિસ્સ' વિરવાદિ છે. અને “અષ્ટાદશ નિકાય ગ્રંથ” ના રચયિતા ‘વસ્તુમિત્ર' સર્વાસ્તિવાદિ છે. દૃષ્ટિની ભિન્નતાના કારણે આલોચનાનો ભેદ થયો છે. પરંતુ બંનેમાં પ્રાય: એક સમાન સિદ્ધાંતોનો નિર્દેશ કરેલો છે.
: “કથા વસ્તુ' ગ્રંથાનુસાર નિકાયોનું વિભાજન :
બુદ્ધસંઘ
(૧) મહાસંધિક
(૨) સ્થવિરવાદિ (૩) ગોકુલિકી (૪) એક-વ્યવહારિક (૫) પ્રજ્ઞપ્તિવાદિ (૬) બાહુલિક (૭) ચૈત્યવાદિ
(૯) વૃજિપુત્રક (વાત્સીપુત્રીય) (૮) મહીશાસક (૧૫) ધર્મોત્તરીય (૧૦) સર્વાસ્તિવાદિ (૧૧) ધર્મગુપ્તિક (૧૭) ભદ્રમાણિક (૧૨) કાશ્યપીય
(૧૭) શાળાગારિક (૧૩) સાંક્રાન્તિ
(૧૮) સમ્મિતીય (૧૪) સૂત્રવાદિ (સૌત્રાન્તિક) : અષ્ટાદશ નિકાય ગ્રંથાનુસાર નિકાયોનું વિભાજન :
બુદ્ધસંઘ (૧) સ્થવિરવાદિ
૧૩ મહાસંધિક (૩) વાત્સીયપુત્ર (૪) ધર્મોત્તરીય
(૧૪) શિ.ચિલૂન (૧૯) લોકોત્તરવાદિ (૫) ભદ્રયાણીય
(પ્રજ્ઞપ્તિવાદિ !) (૬) સમિતીય (૧૫) ઐતીય (૧૭) એક વ્યવારિક (૭) પાણાગારિક
(૧૮) ગોકુલિક (૮) સર્વાસ્તિવાદિ (૮) મહીશાસક (૧૧)કાશ્યપીય (૧૨) સૌત્રાનિક (૧૦) ધર્મગુપ્ત
(૨) હૈમવત્ |