________________
ઉદ્દર્શન સમુ
મા - ૨
37
ઉત્તરપક્ષ ખંડન કરતા હોય છે. તેમાં કેટલીકવાર શંકાગ્રંથની અંતે “ત્તિ ન વાળું, ‘તિ વચ્ચે, રૂતિ રફૂનીયમ્' - આવા ખંડનસૂચક પદો ઉત્તરપક્ષકાર દ્વારા કહેવાતા હોય છે.
(૪૭) જ્યારે પ્રતિવાદિની વાતમાં બિલકુલ અજ્ઞાનતાના દર્શન કરાવવા હોય ત્યારે તે પ્રતિવાદિની વાતને પૂર્વપક્ષ તરીકે મૂકી “તવેતન્મદા .....' ઈત્યાદિ પદો દ્વારા ખંડન કરી દેતા હોય છે. ન , તવેતનદામોદમૂઢમાતાસૂયમ્ |
અહીં રજુ થી શંકાગ્રંથ-પૂર્વપક્ષ છે તથા “તનET' પદથી ઉત્તરપક્ષનું ખંડનવાચિ પદ છે. આ પદોચ્ચારણ બાદ ઉત્તરપક્ષકાર પ્રતિવાદિની અજ્ઞાનતાને ખુલ્લી પાડતા હોય છે. (૪૮) કેટલીકવાર = ' થી પૂર્વપક્ષગ્રંથનો પ્રારંભ થતો હોય છે. તેના અંતે “તિ વાળું', ત્તિ શની વગેરે પદો જોવા મળતા નથી. તેવા સ્થળે “તિ વાર્થ', ‘ત્તિ શફૂનાં' વગેરે પદો અધ્યાહારથી ગ્રહણ કરી અર્થ કરવો.
(૪૯) કેટલીકવાર ઉત્તરપક્ષકાર સ્વ-તત્ત્વ નિરુપણ અવસરે પૂર્વપક્ષની વાતને મનમાં જ રાખી, તેને શંકાગ્રંથ તરીકે મૂક્યા વિના તેની માન્યતાનું ખંડન કરી દેતા હોય છે. આવા સ્થળે પૂર્વપક્ષની માન્યતાને શોધવાનો પ્રયત્ન સમાધાનગ્રંથsઉત્તરપક્ષની વાતમાંથી કરવો પડતો હોય છે. થોડો પ્રયત્ન કરતાં સમાધાનગ્રંથમાંથી પૂર્વપક્ષની માન્યતાનો ખ્યાલ આવી જતો હોય છે.
(૫૦) કેટલીકવાર પંક્તિનો પ્રારંભ ર’ કે ‘નાદિ થી થાય છે. પરંતુ ' કે નદિ નો અન્વય ક્રિયાપદ સાથે કે યથાયોગ્ય પદ સાથે કરવાનો હોય છે. આવા સ્થળે ક્રિયાપદ ન હોય તો અધ્યાહારથી યથાયોગ્ય ક્રિયાપદ ગ્રહણ કરી, તેની સાથે “ર' કે “દિ' નો અન્વય કરવાનો હોય છે.
नहि लौकिकसंनिकर्षस्थले प्रत्यक्षमिव सत्प्रतिपक्षस्थले संशयाकारानुमितिः प्रामाणिकी - येनानुमितिમિત્રત્વેના વિશેષvીયમ્ I (મુક્તાવલી, કારિકા-૭૧-૭૨ની ટીકા)
ભાવાર્થ:
લૌકિક સંનિકર્ષ સ્થળે પ્રત્યક્ષની જેમ સત્યતિપક્ષ સ્થળમાં સંશયાકાર અનુમિતિ પ્રામાણિક નથી, કે જેથી (લક્ષણમાં) “અનુમિતિભિન્નત્વ” પણ વિશેષણ જોડવું પડે. (અહીં ‘ગતિ' ક્રિયાપદને અધ્યાહારથી ગ્રહણ કરી, તેની સાથે “' નો અન્વય કર્યો છે.)
નોંધ :- સામાન્યતઃ નિયમ છે કે શ્લોકમાં કે પંક્તિમાં ક્રિયાપદનો પ્રયોગ ન કર્યો હોય તો, અધ્યાહારથી મવતિ કે સ્તિ ક્રિયાપદ ગ્રહણ કરાતું હોય છે.