________________
પદ્દન સમુદાય મા - ૨ % 33.
૩Fથત્વીર વાદા વિકલ્પી: I તથા સર્વમસર્વ સદસર્વમવીખ્યત્વે વેતિ (શ્લોક-૧, ટીકા) (૨૫) પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની સ્થાપનાની શૈલી નીચે પ્રમાણે પણ જોવા મળે છે.
नन्वनित्यत्वे सत्यपि यस्य घटादिकस्य यदैव मुद्गरादिसामग्रीसाकल्यं तदैव तद्विनश्वरमाकल्पते न पुनः प्रतिक्षणं, ततो विनाशकारणापेक्षाणामनित्यानामपि पदार्थानां न क्षणिकत्वमिति । तदेतदनुपासितપુર્વ: (શ્લોક-૭, ટીકા)
(શંકાકારની વાત તદ્દન અયોગ્ય હોય ત્યારે ઉત્તરપક્ષકાર ‘તદનુપાસિતારોર્વ:' આવી કહી ખંડનનો પ્રારંભ કરતા હોય છે. “ગુરુગમથી જ્ઞાન મેળવ્યું નથી' તેના કારણે તને આવી શંકા થાય છે. આવું કહી તેની શંકાની અયોગ્યતા બતાવતા હોય છે.)
તિ' શંકાની સમાપ્તિસૂચક શબ્દ જાણવો. (૨૯) નીચેની શૈલીથી પણ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષની સ્થાપના જોવા મળે છે. નનુ ર બાવા:, વાર્થ તë સ વાયમતિ જ્ઞાનમ્ ા ડ ા (શ્લોક-૭, ટીકા) (૨૭) અન્ય વાદિના મતનો નિર્દેશ કરી, તે મત યોગ્ય નથી – આવું ઉત્તરપક્ષ કહે છે - ત્યારે નીચે પ્રમાણે શૈલી જોવા મળે છે. મતની અયોગ્યતા પાછળનું કારણ પર તુરત જણાવતા હોય છે. . आह परः । भवतु परोक्षविषयस्य प्रमाणस्यानुमानेऽन्तर्भावः । अर्थान्तरविषयस्य च शब्दादेस्तस्यान्तर्भावो न युक्त इति चेन्न, प्रत्यक्ष परोक्षाभ्यामन्यस्य प्रमेयस्यार्थस्याभावात्, प्रमेयरहितस्य च प्रमाणस्य प्रामाण्यासम्भवात् ।
(૨૮) પૂર્વપક્ષકાર ઉત્તરપક્ષકારની માન્યતામાં “જો આમ હોય તો આમ કેવી રીતે ઈત્યાકારક આપત્તિ આપી ઉત્તરપક્ષને તોડવા માટે પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ઉત્તરપક્ષકાર પૂર્વપક્ષકારની વાતને સાંભળી લઈ, પોતાની માન્યતાને સત્ય પૂરવાર કરવા સીધે સીધો ઉત્તર આપી દેતા હોય છે. પરંતુ પૂર્વપક્ષકારના ખંડનરૂપે ', “ત ' ઈત્યાદિ કોઈપણ શબ્દો મૂકતા નથી, ત્યારે નીચે પ્રમાણેની શૈલી જોવા મળે છે.
ननु यदि क्षणक्षयिणः परमाणवः एव तात्त्विकास्तर्हि किंनिमित्तोऽयं घटपटकटशकटलटुकादिस्थूलार्थप्रतिभास इति चेत् । निरालम्बन एवायमनादिवितथवासनाप्रवर्तित स्थूलार्थावभासो निर्विषयत्वादाकाशકેશવત્વજ્ઞાનતિ . (શ્લોક-૧૦, ટીકા)
(૨૯) કેટલાક સ્થળે પૂર્વપક્ષગ્રંથઃશંકાગ્રંથના પ્રારંભના સૂચક અથ, નનુ આદિ કોઈ શબ્દ ન હોય અને સમાપ્તિસૂચક “તિ ' પદ હોય છે અને તેવા સ્થળે તવા, તર્કથી ઉત્તરપક્ષનો પ્રારંભ થતો જોવા મળે છે.