________________
પદ્દન સમુથ મા - ૨ 30
નનુ મવા કામમાવેડ રૂતિ , ન, માથાપરજ્ઞાનાતિ, .... / (અહીં રજુ થી ‘તિ રે સુધી શંકાગ્રંથ પૂર્વપલ ગ્રંથ છે. તથા ૧ર..' થી ઉત્તરપક્ષ સમાધાન ગ્રંથ છે.)
આવા સ્થળે પૂર્વપક્ષે ઉત્તરપક્ષને આપત્તિ આપી હોય છે. ઉત્તરપક્ષ પૂર્વપક્ષની આપેલી આપત્તિનો નિષેધ કરી, પૂર્વપક્ષના અજ્ઞાનને પ્રગટ કરતા હોય છે. ત્યારે ઉપર પ્રકારની શૈલી જોવા મળે છે.
(૧૪) કેટલીકવાર ઉત્તરપક્ષકારકટીકાકારશ્રી એક પદાર્થનું નિરૂપણ કરે છે અને ત્યારબાદ તે પદાર્થના વિષયમાં અન્યમતની કોઈ ભિન્ન રજુઆત હોય તો તે રજુઆતને તેન' કહીને મૂકે છે અને અંતે અમારા આગળના નિરુપણથી આ પૂર્વપક્ષની વાતનું ખંડન થઈ જાય છે. તેમ તથાસ્તં દ્રવ્ય' પદ મૂકી કહી દેતા હોય છે.
હતેન કૂપુર્મીમાંસાં પ ...ત્યાદિ, તકથાતં દ્રવ્ય (ગાથા-૫૦, ટીકા) (અહીં તેન થી ત્યારે વચ્ચે પૂર્વપક્ષ છે તથા તાતં દ્રવ્યમ્' થી ઉત્તરપક્ષે પૂર્વપક્ષની વાતનું ખંડન કરી દીધું છે.)
(૧૫) ટીકાકારો કોઈ પદાર્થના નિરુપણ વખતે અનેક વિકલ્પો આપતા હોય છે. તે આપતા પૂર્વે ‘તથા’ કે ‘યથા' વગેરે શબ્દનો પ્રયોગ કરતા હોય છે. ઉદા.
अत्र सिद्धानां सुखमयत्वे त्रयो विप्रतिपद्यन्ते । तथाहि - માત્માનો ..... સાંધ્યા રૂ . (ગાથા-પર, ટીકા,...). તથાદિક તથા = તે આ પ્રમાણે છે.
(૧૬) કેટલીકવાર ઉત્તરપક્ષકાર પોતાના તત્ત્વનિરુપણમાં પૂર્વપક્ષની તમામ માન્યતાને પૂર્વે મત્ર સૌતિક સંન્તિા કહી જણાવી દેતા હોય છે અને ત્યારબાદ પૂર્વપક્ષની માન્યતાનું ‘સત્ર તિવિધી' કહી ખંડન ચાલુ કરે છે. તેમાં પૂર્વપક્ષની એક-એક માન્યતાને તરવિકુ... ત્યદિ',
ત્યુન ત્યાદિ', “વહુ - ચારિ' કહી મૂકે છે અને ‘તવિચારિતવિધિતમ્, તજૂખેવ, તથજ્ઞાનવિમિત' ઈત્યાદિ પદોથી પૂર્વપક્ષની અજ્ઞાનતા જણાવે છે અને પછીથી તેનું કારણ બતાવે છે – આ રીતે પણ પૂર્વપક્ષની વાત મૂકી, તેનું ખંડન કરવાની શૈલી જોવા મળે છે. (શ્લો. પર, ટીકા, પૃ. .) (૧૭) આ જ રીતે ટીકાકારશ્રી–ઉત્તરપક્ષકારશ્રી “સત્ર સાંધ્ય વૃવત્ત', “માત્ર સારા સ્વયુ