________________
પદ્દન સમુઢા માT - ૨ * 29
મનુષ્ય તરીકે સમાન હોવા છતાં પણ કેટલાક સ્વામિપણાને અનુભવતા જોવાય છે અને વળી બીજા દાસપણાને ધારણ કરતા જોવાય છે તથા એક વ્યક્તિ લાખો લોકોનું ભરણપોષણ કરે છે, તો એક પોતાના પેટનો ખાડો પણ પૂરી શકતો નથી.
(૮) કેટલીકવાર ઉત્તરપક્ષકાર જે વાતનું નિરુપણ કરતા હોય તેમાં તમામ અન્ય મતોને પરમતાનિ અમૂનિ,' “મારે તુ વત્તિ', ‘મને ત્વદુ:' “ચે પુનર', વગેરે પદો મૂકીને જણાવે છે અને ઉત્તરપક્ષકાર ‘ ’ કહીને તે તમામ મતોનું ખંડન કરે છે. (ગાથા-૫૦)
(૯) જ્યારે પૂર્વપક્ષકારની વાત તદ્દન અયોગ્ય હોય ત્યારે ‘..... ' ની વચ્ચે પૂર્વપક્ષ ગ્રંથને મૂકી, “તયુ' કહી ઉત્તરપક્ષકાર પોતાના સમાધાનનો પ્રારંભ કરે છે અને પૂર્વપક્ષની વાતની અયોગ્યતાનું કારણ જણાવે છે. (ત્યારે કારણસૂચક પંક્તિના અંતે પંચમી વિભક્તિ લાગે છે.) ___ अथ नीलादिकं मूर्तं वस्तु यथा स्वप्रतिभासिज्ञानस्यामूर्तस्य कारणं भवति, तथान्नस्रकचन्दनाङ्गनादिकं मूर्तं दृश्यमानमेव सुखस्यामूर्तस्य कारणं भविष्यति अहिविषकण्टकादिकं च दुःखस्य । ततः किमदृष्टाभ्यां પુષપાપગ્ય પરિત્વિતામ્યાં પ્રયોગમિતિ ચેન્ ? તયુti, fમવારત્ I તથાદિ - (ગ્લો. ૫૦,)
(૧૦) કેટલીકવાર પૂર્વપક્ષ=શંકાકારના પ્રારંભ સૂચક કોઈ શબ્દ ન હોય ત્યારે ‘તિ રે' સુધીના ગ્રંથને શંકાગ્રંથપૂર્વપક્ષ ગ્રંથ સમજવો તથા ‘ધ્યતે' થી ઉત્તરપક્ષ ગ્રંથ જાણવો.
व्यत्ययः कस्मान्न भवतीति चेत् ? उच्यते, अशुभक्रियारम्भिणामेव च बहुत्वात् शुभक्रियानुष्ठातृणामेव ૨ સ્વ~ત્વાતિ કારખાનુમાનમ્ ! (શ્લો. ૫૦,)
(૧૧) કેટલીકવાર પૂર્વપક્ષના સમાપ્તિસૂચક ‘તિ વે' ઈત્યાદિ શબ્દો જોવા મળતા નથી અને તયુમ્' ઈત્યાદિ પદોથી પણ ઉત્તરપક્ષનો પ્રારંભ થતો જોવા મળે છે. (તેવા સ્થળે ‘તિ' શબ્દથી પૂર્વપક્ષની સમાપ્તિ જાણવી.)
अथ यथा ज्ञानावरणीयकर्मोदये ज्ञानस्य मन्दता भवति तत्प्रकर्षे च ज्ञानस्य न निरन्वयो विनाशः, एवं प्रतिपक्षभावनोत्कर्षेऽपि न रागादीनामत्यन्तमुच्छेदो भविष्यतीति ? तदयुक्तम्, द्विविधं हि बाध्यं, સદમૂર્વમાવં સદરિસંવાદ્યસ્વમાનં ! (શ્લો. પર, ટીકા)
(૧૨) કેટલીકવાર પૂર્વપક્ષનો “સત્ર પર માદ, નગુ' પદોથી પ્રારંભ થતો જોવા મળે છે. સમાપ્તિસૂચક કોઈ શબ્દ જોવા મળતો નથી તથા ઉચ્ચતે' થી ઉત્તરપક્ષનો પ્રારંભ થતો જોવા મળે છે.
ત્ર પર માદ, નનુ ... રાય તિ તે, યદ્યપિ ..દશ્યતે I (ગાથા-પ૨, ટીકા) (૧૩) કેટલીકવાર નીચે પ્રમાણેની શૈલી પણ જોવા મળે છે.